Page #1
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાળ પા
ચંદભાઈ ભટ્ટ
નરે.
Page #2
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની
ZUZVU
ચંદભાઈ ભટ્ટ
-
કરે.
રિસીઝન
Page #3
--------------------------------------------------------------------------
________________
૧લી જૂન–૧૯૫૭
કિંમત પંદર રૂપીયા
મુદ્રક :અમૃતલાલ નંદલાલ ભટ્ટ મયુર પ્રિન્ટરી, રાયપુર,
અમદાવાદ,
પ્રકાશક:ચંદ્રભાઇ કાલીદાસ ભટ્ટ જવાહરનગર-સરખેજ રોડ,
અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
[ ર૭ નશાએ અને ૧૯૦ ચિત્રો સહિત ]
(RBS Without liman i
[ સર્વહક લેખકને સ્વાધીન ]
Page #5
--------------------------------------------------------------------------
________________
wenig
NOWN
"Our western knowhow has unified the whole world in the literal sense of the whole habitable and traversable surface of the globe; and it has inflamed the institutions of war and class, which are the two congenital diseases of civilisation into utterly fatal maladies... ... ... We have to abolish war and class and abolish them now under pain, if we flinch or fail, of seeing them win a victory over man, which, this time, would be conclusive and definitive. A. J. Toynbee
“I recognise no God except the God that is to be found in the hearts of the dumb millions... ... And I worship the God that is Truth...... through the service of these millions."
Gandhiji "As I look Around I see the crumbling ruins of a proud civilisatlon strewn like a vast heap of futility. And yet I shall not commit the grievous sin of losing faith in man. I would rather look forward to the opening of a new chapter in history, Perhapes the dawn will come from this horizon, from the East where the sum rises."
Tagore.
Page #6
--------------------------------------------------------------------------
________________
'
અનુક્રમ
પટ
૧૭૩
૧૧૧ ૧૨૫
૧૩૦
પ્રકરણ 1. ઈતિહાસનું વિશ્વરૂપ ૨. ઇતિહાસ પહેલાંને ઈતિહાસ ૩. ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવનકથા ૪. વિશ્વ ઇતિહાસને પિતામહ, ઈજીપ્ત ૫. ઈજીપની સમકાલીન સંસ્કૃતિઓ, બેબીલેનીયા, એસિરિયા ૬. વિશ્વ ઈતિહાસનાં ખવાઈ ગયેલાં બે પ્રકરણો ... ૭. વિશ્વઈતિહાસનો ચિરંતનદેશ, ચીન ૮. સંસ્કૃતિનો સીમાસ્તંભ, ભારતવર્ષ ૯. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર ૧૦. આર્યોની ઇરાની શહેનશાહત ૧૧. પેલેસ્ટાઈન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે. ૧૨. પ્રાચીન ઈતિહાસને તિર્ધર, ગ્રીસ ૧૩. સંસ્કૃતિને સીમાસ્તંભ, ગ્રીસ ૧૪. વિશ્વઈતિહાસની દિપાવલી
••• ••• ૧૫. પ્રાચીન યુગને મધ્યયુગી અંકોડો, રોમ ૧૬. પ્રાચીન સંસ્કૃતિનું મૂલ્યાંકન ૧૭. પ્રાચીન ઇતિહાસને સાગરસમ્રાટ અને શિક્ષક, ફિનિશીયા ૧૮. યુરોપીય ઉત્થાનને જનક, ઈસ્લામ ૧૯. રેમન જગતને ઉપસંહાર અને યુરોપને જન્મ ૨૦. મધ્યયુગની જીવનઘટના ૨૧. મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ ... ૨૨. વિશ્વઈતિહાસને ઉત્થાનયુગ ૨૩. ઉત્થાનયુગનું પાત્રાલેખન
• ... ૨૪. ઈગ્લેંડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાને જન્મ ... ૨૫. રશિયા અને પ્રશિયા ૨૬. યુરેપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ ક્રાન્તિ ... ૨૭. યુરેપના આત્મ નિર્ણયવાળો ૧૯ મે સેંકે .. ૨૮. ૧૯ મા સૈકાનું જીવનરૂપ
૧૪૦ ૧૬૯ ૧૯૯ ૨૧૪ ૨૪૫
૨૫૮ ૨૬૭
૨૯૪
૩૦૩ ૩૧૮
૩ ૩૫ ૩૫૧ ૩૭૧ ૩૯૯ ४०७ ४२१ ૪૩૫
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૯. યુરાપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ ૩૧. વિશ્વયુદ્ધ પહેલું
૩૦.
૩૨.
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વરૂપ
૩૩.
પહેલા વિશ્વયુદ્ધ પછી યુરાપનું રાજકારણ ખીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલે કન
૩૪.
૧ ૩૫. સંયુક્ત રાષ્ટ્રસંધ અને વિશ્વશાંતિને સવાલ ૩૬. અણુયુગનું ઉદ્દઘાટન
૩૭. હિંદીમહાસાગરનું રાષ્ટ્રમડળ અને આફ્રિકાનું ઉત્થાન ૩૮. મધ્યપૂર્વમાં ડોકીયું
૩૯, વિશ્વઇતિહાસનું સરવૈયુ, વિશ્વશાંતિ કે વિશ્વ સંહાર ૪૦. વિસમા સૈકાની સંસ્કૃતિની જીંદગી
૪૧. શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ–ભૂમિકા
નકશા
૧. આકાશમ’ડળના નકશા ૧૨ ૨. ઈજીપ્ત
૩૧
૩. ઈજીપ્તનું સામ્રાજ્ય ૪૪ ૪. એસીરીયા–એખીલેનીયા ૪૯ ૫. એબિલેાનનું સામ્રાજ્ય ૫૪ ૬. એસીરીયાનું સામ્રાજ્ય પ ૭. પ્રાચીન ભારત
૯૭
૮. પર્શિયાનું સામ્રાજ્ય ૧૨૪ ૯. પેલેસ્ટાઈન
૧૩૧
૧૪૧
૨૧૫
૨૯૪
૩૮૧
૪૦૦
૪૯૭
૫૦૩
૧૦. ગ્રીસ
૧૧. ઈટાલી
૧૨. યુાપના જન્મ ૧૩. અમેરિકા
૧૪. નૂતન યુરે।પ ૧૫. આફ્રિકા
૧૬. સળગતી દુનિયા
અનુક્રમ
...
...
900
ઓસ્ટ્રેલીયા ૨૦. રશિયા-અમેરિકા આફ્રિકા
૪૦૬
૫૦૩
૫૧૫
૫૧૯
૫૪૯
૫૭૯
:;L
૬૩૪
૪૬
૬૭૦
૨૧. ફાસીવાદી યુપ ૨૨. રશિયા, યુ. એસ. એસ. આર
૬૯૬
૭૩૫
૦૭૯
પર૦
૧૭. દુનિયા. ઇસ. ૧૪૧ ઈ. સ. ૧૯૨૧ ૧૮. યુરોપ આફ્રિકા-અશિયા પર ૩ ૧૯. હિંદીમહાસાગર-આફ્રિકા
પાન
પર૯
૫૩૮
૫૪૯
૫૧
૫૯૨
૨૩. એશિયા પરનું યુદ્ધ ૨૪. જાપાનનુ પેસીકિપરનું
આક્રમણ ૨૫. હિંદીમહાસાગરનુ રાષ્ટ્રમ ડળ
૨૬. મધ્યપૂર્વ
૨૭ નૂતન વિમુકત પ્રદેશ
૬૪
૬ ૪૭
૬૭૧
...
Page #8
--------------------------------------------------------------------------
________________
આઇનસ્ટાઇન ૭૮૫ થી ૭૮૮ ૧૦૮-૧૦૯-૧૧૧
અશોક આલ્ફ્રેડ નાખેલ
૬૯૯
એમાસ-ઈસાયા ઇલીઝા ૧૩૬–૧૩૮
એલિસ
ઓગસ્ટસ
૧૮૯
૨૨૫
ઓમર ખયાસ ૨૯૧ થી ૨૯૩
૬૯૯ ૪૩૧-૪૩૨
૪૨૧-૪૩૩-૪૩૪
ખરથા; હેમ્નર
આયરન
બિસ્મા
એલીવર
કનફ્યુશીયસ
કમાલપાશા
કામેનીયસ
ક્રુષ્ણમેનન
કાઈ-ચી
કા–માર્કસ
ક્રાઇસ્ટ
કાલ ખસ
કાપરિનિકસ
ડાલ્ટન
ડાન્સે
પાત્ર પરિચય
ડારવીન
ક્લિાક્રોય
ડાલસ
ઈષ્મનાતુંન
ઇબ્નસીના
ઇરેસમસ
ગાંવીજી
૪૨૯
૭૮ થી ૮૧
૫૫૩
૭૪૮-૭૪૯
८८
૪૭૩-૪૭૪
૨૧૦ થી ૨૧૩
૩૪૩-૩૪૪
૩૬૪-૩૬૫
૬૩૫
૩૫૨ થી ૩૫૪
૪૪૬ થી ૪૪૯
૪૪૨ થી ૪૪૪
પર
૪૫
૨૨૯૨૯૦
૩૪૫
૫૩૨ થી ૫૩૬ ૭૮૯ થી ૭૯ ૩
ગારકી
ગાયા
૭૬૫ થી ૭૬૭
૪૪૧
ગૌતમબુદ્ધ
ચુ-તેહ
ચંદ્રગુપ્ત
ચાઉ–અનલી
ચારીસ
થુસીડાઇડીસ જાનમાલ
જેરેની મેન્થામ
જે-જે થોમસન
૬૩૫
જોમા કેન્યાટા હું૬૦-૬૬૧-} ફર જવાહરલાલ નેહરૂ ૦૩૩-૭૩૪ ટિશીયન ૩૬૦ થી ૩૬૪
તૂસાં
૪૨૮
ટમસ પેઇન
૩૮૯ થી ૩૯૪
ટાલસ્ટાય
૭૫૮ થી ૭૬૧
ટટ
ટાગાર
દ્વિદેશ
નેપાલીઅન
પેરિકલીસ
૯૮ થી ૧૦૫
૧૧૬ થી ૧૧૮
૧૦૬ થી ૧૦૮
૭૩૩=૦૩૪
૧૭૭
૧૯૪–૧૯૫
૩૩૩-૩૩૪
૪૬૨
૪૬૧
૭૮૧ થી ૭૮૭
૪૫૩-૪૫૮
૪૧૮ થી ૪૫૮
૧૫૨-૧૫૩
પ્લેટા-એરિસ્ટોટલ ૧૬૨ થી ૧૬૬
પેસ્ટલેાઝી
૪૭૫
પેસચર બ્રેકસીટેલિસ પ્રમુખ-રૂઝવેલ્ટ ૫૪૪ થી ૫૪૮
૪૪૯ થી ૪૫૧ ૧૮૪
પાલીકલીસ
૧૮૪-૧૮૫-૧૮}
પિટર-વાર્ટ્ઝા
૩૫૪-૩૫૫
Page #9
--------------------------------------------------------------------------
________________
એરટ
મુસાદીક
પીલસુદસ્કી
પપ૩ પિકા
૭૪૧ થી ૭૪૫ મહમ્મદ પયંગબર ૨૭ર થી ૨૭૪ ભાઓ-સે-તુંગ ૮૦૦-૮૦૮ મહાન પીટર
૪૦૩ ભાટન લ્યુથર ૩૪૫-૩૪૬ મોસેસ
૧૩૮-૧૦૯ મેકિઆવેલી
૩૫૦
૪૧૪ થી ૪૧૭ મેરીક્યુરી ૬૩૮-૬૩૯ મેકારીઓ
૬૮૫ મુસલીની
૫૫૪-૫૫૫
૬૮૨ નાસેર
૮૧૧-૧૨ રસકીન
૭૫૦ રેબ્રન્ટ
૪૩૯-૪૪૦ રૂા .
૪૫૨ મેરેલાં
૬૩૬-૬૩૭ રૂધરફોડ
૬૩૭-૬ ૩૮ રોગર બેકન ૩૧૧ થી ૩૧૩
અને ૩૫૮ થી ૩૬ ૦ લીઓનાર્દેદા–વિન્સી
૩૬ ૫ થી ૩૭૦ લેનીન ૭૬૭ થી ૭૭૦ લિંકન
૪૬૫ વરડી
૪૪૪ થી ૪૪૬ વિલીયમ જેમ્સ ૪૯૧ થી ૯૨
વિકટર યુગ
તેર ૪પ૩ થી ૪૫૭ વોશીંગ્ટન ૩૮૭-૩૮૮ શકી–અલ-કુવાતલી ૬૯૩-૬૯૪ સુનયાત–સેન ૨૨૮-૫૩૦ સાકો
૧૮૭–૧૮૮ સિકંદર
૧૦૫ સ્ટાલીન ૭૭૧ થી ૭૭૬ સિઝર
૨૨૧-૨૨૨ સેલેન સલેમન
૧૩૬–૧૩૭ સોક્રેટીસ ૧૪૫–૧૫૫ થી ૧૬૧
પાટે કસ ૨૩૫ થી ૨૩૭ સંત પાલ-સંત પિટર ૨૨૬-૨૨૯ સંત–સેમ્યુઅલ
૧૩૫ સંત-ફ્રાન્સિસ ૩ પપ-૩૫૬-૩પ૭ હાન
૯૧-૯૨-૯૩ હુ-આંગ-ટી ૮૨-૮૩-૮૪-૮૫ હિડાટસ ૧૯૩-૧૯૪
પપ૭ થી ૫૬૦ હોમર
૧૮૬ હેરથી
૫૫૨ હેનીબાલ
૨૬૫–૨૬૬ હેગલ
૪૭૦-૨૭૧ હે ચી–મીત્વ ૭૩૧-૭૩૨ હર્બર્ટ, સ્પેસર
૭૩૮
હિટલર
: -
:
T:
Page #10
--------------------------------------------------------------------------
________________
'!
! !
Erich
ઈતિહાસનું પ્રસ્થાન
Page #11
--------------------------------------------------------------------------
________________
!!/ilk
1
ઇતિહાસની પગદંડી
Page #12
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું વ્યક્તિત્વ; માનવમાળ
Page #13
--------------------------------------------------------------------------
________________
વિશ્વઇતિહ્વાસની – મ્યુઝ ’ (ગ્રીક-દેવી)
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસના ગ્રીક પિતાએ
હીરડોટસ - ઘુસીડાઈડિસ
Page #15
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસની નૂતનદ્રષ્ટિ વાલતેર
Page #16
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની વિજ્ઞાનદ્રષ્ટિ–માર્કસ
Page #17
--------------------------------------------------------------------------
________________
વિશ્વઇતિહાસનું, વિશ્વરૂપ
Page #18
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને સીમાસ્તંભ, અશોક સ્તંભ
Page #19
--------------------------------------------------------------------------
________________
NVIR
ailbo.
J
Ti'
R
વિશ્વ ઈતિહાસનું ઉત્થાન; એશિયા-આફ્રિકા
Page #20
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું, પંચશિલમ ,
Page #21
--------------------------------------------------------------------------
________________
ચિ. માયા અને હસમુખને
Page #22
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વરૂપ (ઈતિહાસને અર્થ-ઈતિહાસની ક્રિયાનું વિકાસરૂપ-સંસ્કૃતિને સૌથી મોટો સવાલ-વિશ્વનું એકવિશ્વરૂપ-એક વિશ્વની સંયુક્ત માનવતાનું સહ-અસ્તિત્વ-ઈતિહાસ એટલે વિશ્વ-ઈતિહાસ-વિશ્વ-સંસ્કૃતિની ઐતિહાસિક ભૂમિકા.
ઇતિહાસને અર્થ
ઈતિ-હ-આસ એટલે ઈતિહાસ. ઈતિહાસ એટલે “આ પ્રમાણે હતું.” પણ આ પ્રમાણે શું હતું ? ક્યારે હતું ?કેવા સંજોગોમાં હતું ? અને કેવું હતું?
આવા અનેક સવાલના જવાબ ઈતિહાસમાંથી જડવા જોઈએ. આ બધા જવાબમાં ઇતિહાસના કથનને અતિ અગત્યને સવાલ તે એ છે કે, જે હતું તે કેવી રીતે થતું હતું ? ઇતિહાસની સમજણ માટે માત્ર “હતુ” એટલું જ કહેવું એ બસ નથી. કારણ કે જે કંઈ હોય છે તે હમેશાં ક્રિયા
રૂપમાં હોય છે અથવા થતું હોય છે. થવાની આ પ્રક્રિયાને વીતી ગયેલા જમાનાના જીવનનો અભ્યાસ એટલે જ ઈતિહાસને અભ્યાસ.
એ અભ્યાસ કરનારની સામે વિતી ગયેલા સમયનો જીવનસંગ અને એ જીવનસંજોગની ભૂમિકામાં વિકાસ પામતા મનુષ્ય અથવા માનવ સમુદાયની ગતિ અને પ્રગતિનું સ્વરૂપ સ્પષ્ટ થવું જોઈએ. આ ગતિ અને પ્રગતિનાં સ્વરૂપમાં મનુષ્ય અથવા માનવસમુદાય પોતપોતાના પ્રદેશ પર અને પોતપોતાના સમયમાં તે તે પ્રદેશના, અને તે તે સમયના વનસંગની ભૂમિકા પર ઈતિ
Page #23
--------------------------------------------------------------------------
________________
ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હાસના કોઈપણ તબક્કામાં ઉભેલે માલૂમ પડે છે. જીવનને સંજોગ બનેલી જીવન પરિસ્થિતિ જેવી આ ભૂમિકા જડ અથવા નિષ્ક્રિય નથી હોતી પણ ક્રિયાશીલ હોય છે. એ જ રીતે એ પરિસ્થિતિ અથવા સંજોગની ભૂમિકા પર ઉભો રહેલે માનવ સમુદાય પણ ક્રિયાશીલ હોય છે. આ બંને જણ ક્રિયાશીલ હોય છે તે ઉપરાંત એકબીજા સાથે એટલે પરસ્પર ક્રિયા કરતાં હોય છે. એને અર્થ એ છે કે મનુષ્ય અને જીવનસંગ એકબીજા સાથે ક્રિયા કરે છે તથા આ પરસ્પર ક્રિપાની અંતર્ગતતામાંથી જીવનસંજોગની ભૂમિકા અને માનવસમુદાય બને બદલાયા કરતાં હોય છે.
આ પરિવર્તનનું રૂપ બન્નેનું નૂતન બનતું એવું વિકાસરૂપ હોય છે. આવું નૂતનરૂપ ધારણ કરવાની ક્રિયા માનવસમુદાયની અને તેના જીવનસંજોગની ઇતિહાસની પ્રક્રિયા છે. ઈતિહાસને અભ્યાસ
ઈતિહાસને અભ્યાસ એટલે માનવસમુદાયની અને તેને જીવનસંજોગ બનેલી ભૂમિકાની પરસ્પરની ક્રિયા ભારત નિત્યનૂતનરૂપ ધારણ કરવાની પ્રકિયાને અભ્યાસ. આ પ્રક્રિયાનાં રૂપનું મુખ્ય સુત્રધાર કઈ એક મનુષ્ય નથી, પણ સંધમાનવ છે. આ સંધમાનવ અથવા માનવસમુદાય જીવનની પરિસ્થિતિની સાથે ક્રિયા કરે છે. જીવનની પરિસ્થિતિની સાથેની આ ક્રિયા હમેશાં ખૂબ જહેમતવાળી હોય છે, અને અનેક ગડમથલોથી ભરેલી હોય છે. આ પરિ. સ્થિતિ માનવસમુદાય સામે કેયડારૂપે પણ ઉભી રહેતી હોય છે. પરિસ્થતિનાં આવાં અનેક સ્વરૂપ સામે સંધમાનવ, જીવનનું ઘમસાણ શરૂ કરે છે. જીવનના આ ઘમસાણની પ્રક્રિયાના અનેક રૂપને કર્તા મનુષ્ય છે. સતત ઘમસાણ એ આ પ્રક્રિયાનું રૂપ છે. જેમાં સંધમાનવની આ પ્રક્રિયા ચાલે છે તે જીવનસંજોગની ભૂમિકાઓ પિતે પણ ક્રિયાશીલ હોય છે તે બાબત આપણે જ્યારે ભૂલી જઈએ ત્યારે તરત જ ઈતિહાસની સમજણ અને ઈતિહાસને અભ્યાસ અટકી પડે છે. ઇતિહાસની ક્રિયાનું વિકાસરૂપ, સંસ્કૃતિ
આવી ઇતિહાસની ક્રિયાનું વિકાસરૂપ કેવું સર્જાતું હોય છે તે સમજવા આપણે ઇતિહાસના એક પછી બીજા યુગમાં અને ઈતિહાસના એક પછી બીજા તબક્કામાં મનુષ્ય અથવા માનવસમુદાયે અને જીવનસંગેએ તે તે યુગમાં અથવા તબક્કામાં કેવાં રૂપ ધારણ કર્યા છે તે જોવું જોઇએ. મનુષ્યની અથવા માનવસમુદાયની બાબતમાં જોઈએ તે ઈતિહાસના એક પછી બીજા સમયમાં
Page #24
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વ-૨૫ આપણે એવા જીવનસંગ અથવા જીવનપરિસ્થિતિ પર મેળવેલ અધિક અને અધિક કાબૂ દેખી શકીએ છીએ. દરેક યુગમાં માનવસમુદાયનું આ રૂપ એક પછી બીજું વધારે ને વધારે ચઢિયાતા કાબૂવાળું માલુમ પડ્યું છે. માનવ સમુદાયનાં આ ચઢિયાતાં રૂપ સાથે જીવનસંગનું પણ વધારે ચઢિયાતું રૂપ દરેક યુગ અને તબક્કામાં પુરવાર થયું છે. આ સમજવા માટે એક નાનો સરખો દાખલો લઈએ. ધારો કે ઈતિહાસના શરૂઆતના યુગમાં મનુષ્ય અથવા સંધ. માનવ ભેખડ ખોદીને બનાવેલા ગુફાઘરમાં રહેતો હતે. પછી ઈતિહાસના નવા યુગમાં મનુષ્ય અથવા સંધમાનવ સુંદર મઝાનું ઘર બાંધીને રહેવા લાગે ત્યારે નવા યુગમાં પિતાના જીવનસંજોગ સાથે પરસ્પર ક્રિયા કરતે મનુષ્ય પણ આ બદલાઈ ગયેલું હોય છે એટલું જ નહિ પણ જીવનસંગ પર એને વધારે ને વધારે કાબૂ આવતાં પહેલાંને ગુફાધર નામને તેને સંજોગ પણ બદલાઈ ગયું હોય છે. જેમ મનુષ્ય તેમ જીવનસંગે પણ સુંદર ચણેલા ઘરનું સ્વરૂપ ધારણ કરેલું હોય છે. ઈતિહાસમાં સંધમાનવ અને તેના જીવનસંગનાં રૂપે આ રીતે સંસ્કૃત અથવા નૂતન બનેલાં માલુમ પડે છે. એટલે ઇતિહાસની ભાષામાં ઈતિહાસના યુગે અને તબક્કામાં પલટાયા કરતાં આ બંનેને એટલે મનુષ્યનાં અને તેના જીવનસંગનાં સ્વરૂપની વિકાસ પામતી ઘટનાને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ઇતિહાસમાં આવી અનેક સંસ્કૃતિઓની કથા હોય છે. સંસ્કૃતિને સૌથી મોટો સવાલ, મનુષ્યનું વર્તન–સ્વરૂપ છે.
વિસમાં સતકના આરંભમાં વિશ્વની સંસ્કૃતિને ઠેકર મારનારું પહેલું વિશ્વયુદ્ધ આખા જગત પર મોતને પડછાયો બનીને ચાર વર્ષ સુધી પથરાયા કર્યું. ઈ. સ. ૧૯૧માં આરંભાયેલા આ વિશ્વયુધ્ધ ચાર વર્ષમાં આખા જગતના ધર્મોને, નીતિ નિયમને અને તમામ સંસ્કારધામને, ધૂળ ધૂમાડા અને રૂધિરમાં તરબોળ કરી નાખીને ઈસુની ૧૯૧૮ મી સંવત્સરીને શોકમાં ડૂબાડી દીધી.
શોકમાં ડૂબેલું જગત, આર્થિક સ્મૃધિઓ ભૂખમરા અને રોગચાળાએથી હચમચી ઊઠયું. હચમચી ઉઠેલા જગતની આંખ ઉઘડી ગઈ. પિતાપિતાના રાષ્ટ્રનાં કમાડ શિક્ષણ માટે વાસી દઈને ઇતિહાસ ભણવા બેઠેલી સંકુચિતતા નિશાળમાં, વિશ્વયુદ્ધ નામનો વિશ્વ-ઈતિહાસ કમકમાટી ઉપજાવે તેવા પદાર્થપાઠનું રૂપ ધરીને આબેહૂબ બેઠે. જગતને વ્યવહાર જાણે કટોક્ટી પર • ચઢીને ભેખડ પરથી ઊંડી ગર્તામાં પડતું નાખતો દેખાયો. જગતના વહીવટના
જે આગેવાને હતા તેમણે સંસ્કૃતિએ દેવાળું ફૂકેલું જાહેર કર્યું. સૌના લેહીનું દબાણ યુદ્ધના પશુ આવેશને ધારણ કરીને વધી ગયું અને માનવસમાજની ધેરીનસ હવે તૂટવાની છે એ ભય પેદા થયે.
Page #25
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસ રૂપરેખા સંસ્કૃતિનું કલેવર પૃથ્વીના ગેળા પર નતમસ્તકે એક જીવાદોરી પર ટિંગાઈ રહેલું વિષાદ જેવું ચિતરાયું. *
જગતના સામાજીક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક વ્યવહારની કાયા પલટ હવે તે ધરમૂળથી જ બદલવી પડશે એવા આવેગવાળી ચર્ચાઓ પણ શર થઈ ગઈ. માનવજાતની અપરાધી એવી શાહીવાદી સરકારે એ પણ જાણે પિતે કોઈ જ અપરાધ કર્યો નથી તેવા ગમગીને ચહેરા ધારણ કરીને, આખા વિશ્વના રાજકારણને નવો ઝોક આપવા માટે અને જગતમાંથી યુદ્ધની કાર્યવાહીને નાબૂદ કરી નાંખવા માટે હોય તેમ “લીગ ઓફ નેશન્સ” રચીને જગતની શાનિત માટે કરા કરવા માંડ્યા.
ટૂંકમાં જેણે અને તેણે આંતરરાષ્ટ્રિય રૂપે વિચારવાનું શરૂ કરી દીધું. વિશ્વ હવે એક બની ગયું છે તેની આશંકા કોઈને રહી નહીં.
જગતની નિશાળાએ પણ વિશ્વ-ઈતિહાસને અભ્યાસક્રમના કાગળીયા પર સમાવેશ કર્યો. વિશ્વ-ઈતિહાસનો સૌથી અગત્યને બનાવ શાળાના વર્ગમાં આવીને સવાલ જે આલેખાયે. આ સવાલ સંસ્કૃતિને અથવા મનુષ્યના મનુષ્ય તરફના વર્તનવ્યવહારને સવાલ હતો.
સારા નામના સરબીયાના નગરમાં બનેલા તણખલા જેવા બનાવમાંથી જ આખા જગતનું યુદ્ધ સળગી ઊઠે તે વાત શક્ય જ હતી નહીં. તે પછી ઈતિહાસનાં કેવાં કારણો આ જંગી એવી ઐતિહાસિક ઘટનાની પાછળ પડયાં હતાં? રાહઈન નદીને પેલે પાર સળગેલા કજીયાનું વિશ્વરૂપ કેવું હતું ? જાપાન નામને જે દેશ ગઈ કાલે ચકલીઓનાં ચિત્રો ચિતરે, રાજાની આસપાસ ગરબા ગાતે હતો, તે એકાએક ભૂમધ્યમાં જઈને યુદ્ધ જહાજોની કવાયત કેમ કરવા માંડ્યો હતો ? ટરકી નામના દેશનું ખરેખરું રૂ૫ શસ્ત્રસાજના ઢગલાની નીચે કેવું હતું ? શાહીવાદ શું હતું ? સામ્રાજ્ય એટલે શું ? અને સામ્રાજ્યવાદ વતી, હિંદ દેશે જર્મની સામે લડાઈની જાહેરાત કરી દીધી એટલે શું ? શહેનશાહ શરૂ કેવી રીતે થઇ હતી અને મરણ કેવી રીતે પામતી હતી ? ઝારશાહી એક જ રાતમાં સ્વપ્નમાં હેય તેમ લય કેમ પામી ગઈ હતી અને જગત પર નૂતન એવા જીવન વહીવટની સામાજીક ક્રાંતિ આકાર ધરતી હતી એટલે શું ? આ બધા ઈતિહાસના સવાલ મનુષ્યના સામાજીક વર્તનના સવાલ હતા તે બાબતે વધારે સ્પષ્ટ બની. • - એવા એવા તે અનેક અતિહાસિક સવાલ જગતની જવાબદારી પાસે જવાબ માગતા ખડા થઈ ગયા. આ સવાલ જૂની શાળાએ શિખવ્યા નહતા.
Page #26
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું' વિશ્વ-રૂપ
જગતની નિશાળામાં આજસુધી સંકુચિત એવા રાજારાણીના અને રાષ્ટ્રવાદના ખેાટા ઈતિહાસા જ શિખવાયા હતા ! એટલે વિશ્વના સામાન્ય નાગરિકાએ માથાં ખજવાળવા માંડેયાં, અને ઇતિહાસની સમજણુ માટે ખાથેાડિયાં ભરવા માંડયાં. ગ્રૂપમંડુક જેવી નિશાળાએ એમને વિશ્વ ઇતિહાસ શીખવ્યેા નહાતા અને સંસ્કૃતિના મહામેાટા સવાલ જે મનુષ્ય મનુષ્યના પરસ્પરના અને જીવનસંજોગે સાથેના વર્તનને અથવા વર્તન વ્યવહારનેા સામુદાયિક સવાલ હતા, તે સવાલને પણ અભ્યાસક્રમમાંથી રદ રાખવામાં જ આબ્યા હતા. પણ વિશ્વ, એક વિશ્વ બની ચૂકયું હતુ.
પહેલા વિશ્વયુદ્ધે પૂરવાર કર્યું કે, વિશ્વ, એક વિશ્વ બની ગયું છે. યુદ્ધ અને શાંતિના માનવજાતના તમામ સવાલા એક વિશ્વના સૌના સરખા સવાલે બન્યા છે.
પહેલા વિશ્વયુદ્ધ પહેલાં જ શ્રમમાનવેની આંતરરાષ્ટ્રિય સંસ્થા અસ્તિત્વમાં આવી ચૂકી હતી. ક્ષમમાનવાના સમુદાયે, એક વિશ્વની વાસ્તવિકતાને પૂકારી હતી. પણુ જગતની સરકારેા જે, હજી રાષ્ટ્રિય ધારણે પણ માનવ સમુદાયની પ્રતિનિધિ બની શકી નહેાતી તથા ખાસ કરીને યુરોપની સરકારાનાં શાહીવાદી સ્વરૂપા જે હજુ એશિયન-આફ્રિકન પ્રજાને પોતાની ગુલામ તરીકે જકડી રહ્યાં હતાં, તેમને પણ પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વશાંતિ સાચવવાની ફરજને કાગળ પર સ્વીકારવાની ક્રૂજ પડી અને લીગ ઓફ નેશન્સ ” ની તેમણે રચના કરી, અને તે રચનાને તેાડી પણ નાખી, અને એક વિશ્વના એક સવાલના સહકારી વર્તનના સવાલના ટુકડા કરી નાખ્યા.
{í
એટલે ખીજું વિશ્વયુદ્ધ આવ્યું. પણુ ખીજા વિશ્વયુદ્ધના પછીનાં પરિણામાએ એક વિશ્વ બની ચૂક્યું છે તે વાતની સાબિતી ફરીવાર વધારે સામુદાયિક રીતે આપવા માંડી. ગુલામદેશામાં રાષ્ટ્રિય મુક્તિજ ંગા ભભૂકી ઊઠયા. ચીન ભારત જેવા મહાનદેશેાની વિરાટ માનવ જાતે, દેશ દેશ સાથે તથા તમામ નૂતન મુક્તરાષ્ટ્રો સાથે “ ૫શિલમ ની નૂતન આંતર રાષ્ટ્રિય નીતિની ધેાણા કરીને વિશ્વની એકતાની સાબિતી આપી. આંતરરાષ્ટ્રિય શાંતિ ભાગતી જગતજનતાએની સંસ્થાએ જગતભરની ધરતી પરથી જન્મીને આંતરરાષ્ટ્રિય સ્વરૂપ કયારની ય ધારણ કરી ચૂકી હતી. જગતની સરકારાએ પણ બીજા વિશ્વયુદ્ધને અંતે, જેમાં સૌ રાષ્ટ્રો સમાન સભ્યપદ પામી શકે તેવી રાષ્ટ્રસંધની ઘટનાને અસ્તિત્વમાં આણી. આવી વિશ્વસસ્થાઓએ, જગત, એક જગત અથવા વિશ્વ, એકવિશ્વ બની ચૂકયુ છેઃ તે હકીકતને સત્ય તરીકે પૂરવાર કરી દીધી.
""
Page #27
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા ત્યારથી વિશ્વભરની શાળાઓ અને વિદ્યાપીઠે માટે નૂતન અભ્યાસક્રમ જીવંત બનવા માંડયો. આ અભ્યાસક્રમમાં, ઇતિહાસને, જગત ઇતિહાસને વિષય, ક્રૂરજીઆત લેખાયા. રાષ્ટ્રના સંકુચિત ઇતિહાસેા નહીં પણ એક માનવજાતના, એક વિશ્વના ઇતિહાસના પાઠ સૌ ઇતિહાસના પાયા બન્યા. સૌના રાષ્ટ્રિય ઈતિહાસના પાયે વિશ્વઇતિહાસ બની ચૂકયા. અનેક ટુકડાઓમાં વિભાજીત બનેલું, જગત એક વિશ્વ બનતાં, વિશ્વતિહાસ માનવજાતની સંસ્કૃતિના વૈજ્ઞાનિક અને સંસ્કારિક વિષયના શિક્ષણને પાયા આજે બની ચૂકયા છે.
એક વિશ્વની એક માનવતાના સહઅસ્તિત્વના વૈજ્ઞાનિક પાયા.
નૂતનશિક્ષણના આ પાયા, માનવજાતની જિંદગીના અત્યારસુધી નહી થયેલા એવા નૂતન દન પર્ જગતભરમાં, એકેએક રાષ્ટ્રમાં રચાવા માંડ્યો છે.
માનવજાતની જિંદગીનાં હારા વના છતહાસનું નૂતનદન એ છે કે, માનવમ સ્મૃતિ, વિશ્વસસ્કૃતિ છે, તથા, પૂર્વની કે પશ્ચિમની, ભારતની કે ચીનની, અને અંગ્રેજી કે જર્મની, એવી સંસ્કૃતિની અલગ વાડાબંધીએ જૂઠ પર અને મિથ્યા જ્ઞાન તથા ભેદના અવહાર પર જ રચાયેલી છે.
આજે આખા જગતની સંસ્કૃતિએ એક બની ગઈ હાય તે જગત એકતાના વિશ્વયુગ ચાલે છે. ઇતિહાસનાં લાખ્ખો વર્ષ પછી આજના ઈતિહાસયુગ સંસ્કૃતિની જગત એકતાના વિશ્વયુગ છે. આજનું જગત એક બની ચૂકયું છે. આજની માનવતાના અથવા માનવસમુદાયા ના સ ંજોગો એક માનવજાત બનીને વિશ્વબંધુ ભાવવાળું વન અનુભવી શકે તેવા આજના જીવનસજોગોએ નવાંરૂપ ધારણ કરવા માંડ્યાં છે. આ જીવનસ ંજોગ એટલે આજના રસ્તાએ, આજના વાહનવ્યવહાર, આજના ટેલિગ્રાફ અને ટેલિફોન, રેડિયા અને ટેલીવિઝન, આજના આંતરરાષ્ટ્રિય વેપાર ઉદ્યોગ, એન્કા, ચિત્રપટા, વગેરે અનેક વસ્તુ છે. આ બધા સ ંજોગ આખા જગતના તમામ રાષ્ટ્રામાં માનવ સમુદાયાને જીવનસંજોગ બનવા માંડયા છે. આ સ’જોગે મનુષ્ય મનુષ્ય વચ્ચેના ભૌગોલિક સામાજીક, અને આર્થિક અંતરાયે ભૂંસી નાંખવા માંડયાં છે. દેશકાળના, રંગભેદના અને નાતજાતના તમામ ઐતરાયાને ભૂંસી નાખીને પ તા, નદીઓ, અને મહાસાગરાને ટપી જઈને, તથા અનંત આકાશને પણ માપી નાખીતે, અને મનુષ્યાના સ ંહાર કરનાર યુનામના' ગાંડપણને મિટાવી દઈ શકાય તેવી પરિસ્થિતિ સર્જીને આજે જગતના જીવન સંજોગ એક સંયુક્ત જગતને વનસંજોગ બનવા માંડયો છે. એટલે જ આજના ઇતિહાસયુગ વિશ્વવિજ્ઞાનને, વિશ્વશાંતિના અને વિશ્વસ ંસ્કૃતિને વિશ્વયુગ બની શકે તેવા છે.
Ο
Page #28
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વ-૨૫
આ વિશ્વયુગનું માનવરૂપ કેવું છે? એક શબ્દમાં કહીએ તે આ માનવ રૂપ અથવા માનવજાતનું સ્વરૂપ વૈજ્ઞાનિક રીતે સંસ્કારમય બનવા માંડયુ છે. જંગલમાં હતું તેવું જંગલી અને કેવળ જીવ બચાવવાના અને જીવતાં રહેવાના ચિત્કાર કરતું, કાચું માંસ ખાતું અને ચામડાં પહેરતું એવું લાખો વર્ષો પર શરૂ થયેલું મનુષ્યનું સ્વરૂપ આજે અનેક ગડમથલ, ધમસાણે અને યાતનાઓ પર થઈને હિમાલયની ટોચ પર આરહણ કરીને પોકાર કરે છે કે, પૃથ્વીની મેટામાં મોટી આ ઉંચાઈ કરતાં પણ મારી ઉંચાઈ વધારે મોટી છે.
આજનું આ માનવરૂપ વિશ્વમાનવીનું સંયુક્ત રૂપ છે. વિજ્ઞાનમય અને સંસ્કારમય એવું આ વિરાટનું સ્વરૂપ એક જ કળ દબાવીને મોટા ટબંધી વજનવાળાં એજીનના પોલાદી શરીરને અદ્ધર ઊંચું કરી નાખે છે. સંજોગ પરના કાબૂવાળા આ સંધમાનવના પગ જમીન પર અને પાણી પર તથા વાદળેથી પણ ઉંચે આકાશમાં પણ થોડાક કલાકમાં હજારો માઈલની સફર કરી શકે છે સંધ માનવનું આ વૈજ્ઞાનિક કાબૂવાળું સ્વરૂપ મહાસાગરની જલદિવાલને વિંધી નાખીને, પર્વતની કિલ્લેબંધીઓને તેડી નાખીને આગળ ધપી શકે છે.
આ સ્વરૂપે રણોમાં લીલોતરી સર્જી દીધી છે, વનસ્પતિઓની સેંકડે નવી જાતો પેદા કરી છે. મરકી અને મોતને પાછાં હટાવ્યાં છે, પર્વતને ઉડાવી દીધા છે, સમુદ્રો એક કરી દીધા છે. માનવજાતનું આજના તબક્કાનું સ્વરૂપ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓને ભૂંસી નાંખીને આજે માનવ માનવ વચ્ચે અનેક ભાષાઓના એક અથવા બંધુભાવને “પંચશિલમને આંતર રાષ્ટ્રિય વ્યવહાર સર્જાવાની શરૂઆત કરે છે. આજને ઈતિહાસ એટલે વિશ્વને ઈતિહાસ
એટલે જ આજનો ઇતિહાસ વિશ્વ ઈતિહાસ બની ચૂક્યો છે. જીવનની બધી પ્રવૃત્તિઓ માટે એટલે જ વિશ્વઇતિહાસને સમજવાની જરૂર ઉભી થઈ છે. સુધરેલા દેશની તમામ શાળાઓ માટે એટલા જ માટે વિશ્વ ઈતિહાસના અભ્યાસને અપનાવવાની જરૂર પેદા થઈ છે.
કારણ કે વિશ્વ ઈતિહાસે પિતાની વિશ્વએકતા આજે અનેક યુગે પછી પૂરવાર કરી છે. આજસુધી આપણું જગતપરના જીવનસંગે અનેક ભેદભાવાળા, અનેક નાકાબંધીઓવાળા અને અનેક સંકુચિત વંડીઓવાળા હતા. આ બધી આડખીલીઓ, અંતરા, સંકુચિતતાઓ અને મનાઈ હુકમ મનુષ્ય મનુષ્ય વચ્ચેની એકતાને રેકી રાખતી દીવાલે હતાં. આ દીવાલે એક રાષ્ટ્રને પણ એક બનવા દેતી ન હતી. આ ભેદભાવે એક જ રાષ્ટ્રમાં અનેક ટુકડાઓ
Page #29
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પાડી દઈને અથવા એક માનવસમુદાયમાં અનેક નાતજાત સઈ દઈને તથા વાડાઓ રચી દઈને એક જ રાષ્ટ્રમાં પણ માણસોને એક બંધુભાવ સર્જવા દેતા નહતા.
પણ વિજ્ઞાનયુગના આરંભે સાથે જ ફાન્સ દેશના પાટનગરમાંથી આખી માનવજાતને પિકાર કરીને સંભળાવતે હોય તે એક બુલંદ અવાજ બેલે. આ અવાજે વિજ્ઞાનયુગના બદલાતા જતા જીવનસંજોગની શરૂઆતમાં જ મનુષ્યની આઝાદીની હાકલ કરીને કહ્યું કે “માનવમાત્ર સમાન છે
પલટાયેલા જીવન સંજોગોમાં અને પલટાએલા માનવ સમુદાયમાં અંતરા અને વાડાબંધીઓ પાછા હટવા માંડ્યાં. શરૂ થયેલા નૂતનયુગમાં જીવવાની રીતભાતનું પુનરૂત્થાન આરંભાયું. પુનરૂત્થાનના આ સ્વરૂપે એક પછી બીજા રાષ્ટ્રની અંદરના ભેદભાવ અને વ્યવહારને છેદી નાંખીને રાષ્ટ્રિય એકતા સરજવા માંડી. આગળ વધતા આ ઉત્થાનયુગે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના અંતરાને પણ રદ કરી નાખવા માંડયા છે અને આંતરરાષ્ટ્રય એકતા સરજવા માંડી છે. આ નૂતનયુગને પીછાનનારા સુધરેલા દેશોએ એટલા જ માટે હવે પોતાની નિશાળમાં અને વિદ્યાપીઠમાં વિશ્વઈતિહાસ શીખવવા માંડ્યો છે. ' વિશ્વસંસ્કૃતિની ઐતિહાસિક ભૂમિકા
આ ભૂમિકા આજ સુધીમાં વિજ્ઞાન યુગે સંપાદન કરેલાં, તમામ સામાછક મૂલ્યની વ્યાપકતાને અમલી બનાવે છે. સમાજના વ્યવહારની આટલી ઓછામાં ઓછી જીવનસંગેની ભૂમિકાનું ભાન, પુનર્ધટનાના પથ પર ચડેલા એકેએક રાષ્ટ્ર પાસે માંગી લે છે. વિજ્ઞાનયુગની શિક્ષણ પામવાની આ ભૂમિકાનું ભાન નિખાલસ એકરાર કરે છે કે, જ્યાં હોય ત્યાં આજની સંસ્કૃતિનું રૂપ અથવા સંસ્કારનું વર્તન કોઈ એક જ પ્રજાની નહીં પણ, આખી માનવતાની પૂંછ છે. એનું કારણ એ છે કે, માનવ સંસ્કૃતિને ઘડનાર કોઈ પણ એક જ રાષ્ટ્ર નથી પણ આખી માનવજાત છે. એટલું જ નહીં પણ સંસ્કૃતિને વ્યવહાર કોઈ વ્યક્તિ કે વ્યક્તિગત રાષ્ટ્રના જીવનમાં જ નહીં પણ તમામ રાષ્ટ્રોના માનવ સમુદાયમાં આજે વ્યાપક બનવા માગે છે. માનવ સંસ્કૃતિ એ જ રીતે જીવી શકે અને જીવતી રહી શકે. કારણ કે સંસ્કૃતિનું સ્વરૂપ કઈ એક વર્ગ કે રાષ્ટ્રમાં જીવીને જીવતું રહી શકે નહી. માનવ જાતના ઈતિહાસમાં સંસ્કૃતિનું સ્વરૂપ કેઈપણ દેશમાં દેખાયા પછી કદી નાશ પામ્યું જ નથી. આ સ્વરૂપ આજ સુધી સર્વદેશીય બનવા માટે તલસતું, આપભેગેના અવધી વહાવતું નવાં વિકા
Page #30
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વ-રૂપ
સરૂપા સર્જીને આખા વિશ્વઈતિહાસનું પરિબળ બનીને ભેદભાવની સીમાઓને ભૂંસી નાખતું જીવતું રહ્યું છે. વિશ્વઈતિહાસનું આ સ્વરૂપ આજે સસ્કૃતિનું આખી માનવજાતના સંસ્કારનું ઝંડાધારી બનવા માંડયું છે.
•
ઈતિહાસની ટૂંકી દૃષ્ટિવાળાઓએ આજ સુધી સ ંસ્કૃતિનું નામ ગ્રીક સંસ્કૃતિ કે ભારતીય સંસ્કૃતિ અને પૂર્વની સંસ્કૃતિ કે પશ્ચિમની સંસ્કૃતિ એવું પાડયુ હતું. પણ વિશ્વઈતિહાસની આગેકૂચે આવા સંકુચિત પ્રલાપેાને આજે જુઠ્ઠા સાબિત કર્યા છે, તથા જીવનમાં પૂરવાર કરવા માંડ્યું છે કે સ ંસ્કૃતિ અને સંસ્કારના વ્યવહાર આખા જગત માટે એક છે, અને આંતરરાષ્ટ્રીય છે.
જૂના સમયમાં પણ સંસ્કૃતિનું જે સ્વરૂપ એક રાષ્ટ્રમાં રાષ્ટ્રિય દેખાતું હતું તે સ્વરૂપ તે સમયમાં કેવળ રાષ્ટ્રીય નહેાતું, પણ જૂનું સ્વરૂપ પલટાઈને જ્યાં શકય હાય ત્યાં નવું રૂપ ધારણ કરતું હતું અને અનેક રાષ્ટ્રોમાં ફરતું હતું તેવી ઈતિહાસની સમજણુ હવે આવવા માંડી છે. સંસ્કૃતિનું આ રૂપ માનવજાતને પ્રાણવાયુ ખનીને જીવનની પ્રગતિને વાવટા ફરકાવતું જીવતું રહ્યું છે.
એટલે જ આજે જ્યારે વિશ્વના વાતાવરણમાં ક્ષુદ્ર લેાભમાંથી જન્મેલા અને સંહારની રચના કરતા શાહીવાદી પાશવતા જેવા સંસ્કૃતિ વિરે।ધી વર્તાવ નાગાસાકી જેવાં નગરાનું ખૂન કરે છે ત્યારે, અને અણુમેબના ધડાકાએ કરને મેાતની ચીચીઆરી કરે છે ત્યારે પણ વિશ્વઈતિહાસની વિણા પર સાલેન, અને સેક્રેટીસના, ગૌતમ અને ઇસુના, ગેલેલિએ અને આકીમિડીસના, એકન અને લીએનાર્ડીના; તથા લેનિન અને લિંકનના અને ટાગાર તથા ગાંધીના, સંસ્કૃતિના શબ્દો વિશ્વ ઈતિહાસના ઊ ંબર પ્રદેશ પર પ્રકાશમય બનીને ઉમેલા દેખાય છે. આ અનાહત નાદ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સંસ્કાર વ્યવહારનેા પયગામ બનીને નૂતન આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિના વિરાટ ઝંડાધારી જેવું પશિલમનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે આજના નૂતન ઉત્થાનના યુગના આરંભ, આજે વિધઇતિહાસની સમજણને અને વિશ્વધૃત્વના સહકારી જીવન વ્યવહારને આંનવા બનાવી દે છે.
એટલે જ આજે જ્યારે વિશ્વઈતિહાસની સમજણુ અનિવાય અને છે ત્યારે આપણા દેશમાં કે કૈાઈ પણ દેશમાં જે જે બિનાએ બને છે તે તે બિનાઓને માપવાનું કે સમજવાનું કારણરૂપ કાઇ લશ્કરી સંસ્થાઓ, રાજકિય કાવત્રાંઓ, કે સંકુચિત બનાવામાં જ આપણે નહીં શોધી શકીએ. તેનાં કારણેા આપણે હવે વિશ્વઈતિહાસની સમજણુ વિના શોધી શકીએ, તેમ નથી, આજના
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા જગતના હવામાનમાં પલટાતી પરિસ્થિતિઓને માપવાનું બેરોમીટર વિમાકંપનીઓ, શેરબજારે કે સરકારી ધારાસભાઓ, કે બેંકમાં ગોઠવાયું નથી પરંતુ આ બેરોમીટર, જીવતરની આંતરરાષ્ટ્રિય બનેલી કળાઓ અને વિજ્ઞાનમાં તથા જ્યાં માનવજાતની જિંદગીને રોજબરોજના ધબકતા શ્રમવ્યવહાર ચાલે છે ત્યાં, શાળાઓમાં ખાણમાં, ખેતરોમાં, અને કારખાનાઓમાં શ્રમયજ્ઞ મારફત સંસ્કૃતિની ઘટના જ્યાં ઘડાય છે, ત્યાં જ દેખવા મળે છે. જીવનનું અને જગતનું રૂપ કેવું છે?
પિતાના જીવનનું એટલે પિતાના માનવસ્વરૂપનું અને પોતે જેમાં અથવા જેની સાથે ક્રિયા કરીને જીવે છે તે જગતનું શું સ્વરૂપ છે? એવો સવાલ અથવા એવી જીજ્ઞાસા મનુષ્યની પ્રાથમિક દશાથી માંડીને તે આજ સુધી ચાલુ રહી છે. આવી જીજ્ઞાસા અથવા આવો સવાલ મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણુને હેત નથી. એકલા મનુષ્ય આ સવાલનો જવાબ શોધવા માનવસમુદાયના અથવા માનવસમાજના સમુદાય-સ્વરૂપમાં આજ સુધીમાં ભગીરથ પ્રયત્ન કર્યા છે. આ પ્રયત્નોએ પૂરવાર કર્યું છે કે મનુષ્ય એકલું રોટલા ખાઈને જ જીવનની પરિસીમાં માનનાર પ્રાણું નથી, પરંતુ ભગીરથ પ્રયત્ન કરીને એણે સામાજીકરીતે સંસ્કૃતિનું સર્જન કર્યું છે. મનુષ્યને આરંભથી જ શરૂ થયેલે જગતના સ્વરૂપ વિષેને પેલે જાને સવાલ આજ સુધી શમે નથી, પરંતુ જીવનના દરેક જમાનામાં આ સવાલના જવાબરૂપે એ સવાલે જગતની પિતાની શોધને આગળ ને આગળ ચલાવી છે.
વિશ્વને ઇતિહાસ આ સવાલનો જવાબ છે. જગત અને માનવજીવનને આ અભ્યાસ શેડાં હજાર વર્ષોની અંદર જ ઢગલાબંધ થઈ ચૂક્યો છે. એ અભ્યાસને પાયો બનાવીને જગત તથા માનવજીવનના રૂપનું આલેખન જવાબરૂપે સેંધાવા માંડ્યું છે. આ સેંધનું નામ ઈતિહાસ છે. ઈતિહાસની નોંધનું આવું સ્વરૂપ હોવા છતાં પણ આ નોંધના મોઢા પર સીલ મારી દઈને ઈતિહાસની
ધમાં રાજારાણીઓ અને સમાજના જીવનને ગુલામ બનાવનારાઓએ ઈતિહાસના પાના પર પિતાના જીવનની જ ન લખાવ્યા કરી છે. પરંતુ આખા ય જગત પર અને માનવજીવનના તમામ વિભાગ પર આજે મુક્ત બનવા મડિલી માનવજાતની લોકશાહી સ્વરુપવાળી જીંદગીએ આવો બેટી નંધોને ઈતિહાસમાંથી રદ કરીને ઈતિહાસ લેખનના સાચા સ્વરૂપને વિકસાવવા માંડ્યું છે. જગતરૂપનાં આરંભનાં આલેખને
મનુષ્ય પોતાની પ્રાથમિક દશામાંથી જ પિતાનું જગત કર્યું છે તે સવાલને જવાબ દેવાની શરૂઆત કરી છે. આજે એવા જવાબો હસી કાઢવા જેવા
Page #32
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વ-૨૫ ભલે લાગે પરંતુ પ્રાથમિક દશાના માનવજીવનના સંજોગોમાંથી એવા જ જવાબો દઈ શકાય તેવી જીવન દશા હતી. ગ્રીસમાં હોમર નામના આદ્ય કવિએ ત્યારે કહ્યું હતું કે શરૂઆતમાં જગતના આરંભસ્વરૂપમાં પૃથ્વીની આસપાસ શેષનાગ જેવી એક મોટી સાગરસરિતા ફરતી હતી. ભારતવર્ષમાં પણ જગતના રૂપને એવો જ જવાબ સંભળાતે હતો કે પૃથ્વીની નીચે એક મોટો સાપ તેને પિતાની ફણા પર ધારણ કરીને બેઠો છે.
આ સવાલને જ પારસીઓના ધર્મસ્તોત્રોમાં રજુ કરવામાં આવ્યો હતે. તથા આ જીજ્ઞાસાના સ્વરૂપનું સ્તોત્ર બનાવવામાં આવ્યું. આર્યાવર્તમાં આવેલા આર્યોએ પણ રૂક્વેદમાં આવી જીજ્ઞાસાનાં સુંદર સ્તોત્રો લખ્યાં છે. જગતના જન્મ વિષેની બાઈબલમાં લખાયેલી વાત જાણીતી છે. “આદૌ આપ, એવ આસિત”એવી જાતના આર્ય જમાનાનું ચિંતન પણ બાઈબલના એવા થન સાથે મળતું આવે છે. જગતના સ્વરૂપને ખ્યાલ ખરી રીતે તે વૈજ્ઞાનિક હોવો જોઈએ. માનવજીવનના વ્યવહારનો ખ્યાલ પણ વૈજ્ઞાનિક હોવો જોઈએ, એવી જાહેરાત ગ્રીસમાં એરિસ્ટોટલે અને ભારતમાં ગૌતમબુધે પહેલીવાર કરી. ત્યાર પછી ટેલેમીએ જગતના સ્વરૂપને અથવા પૃથ્વીને મધ્યબિંદુમાં રાખીને ગ્રહનક્ષત્રની ભાષામાં વિચારવાનો પ્રયત્ન કર્યો. કોપરનિકસે, કેપલરે અને ગેલિલીઓએ પૃથ્વીના સ્વરૂપની શોધને વિજ્ઞાનના પાયા પર મૂકી દીધી. જગત અને માનવજીવનની હકિકતો આ રીતે યુગયુગનાં ડહાપણ અને વૈજ્ઞાનિક પ્રકાશને ધારણ કરીને આગળ અને આગળ વધવા માંડી. પૃથ્વીના સ્વરૂપની વૈજ્ઞાનિક પારખ
પૃથ્વીના સાચા સ્વરૂપની વૈજ્ઞાનિક પારખ ૧૯મા સૈકામાં થઈ. આ સમયમાં ભૂસ્તરશાસ્ત્રનો આરંભ થયો. આ નવા વિજ્ઞાને પૃથ્વી પરની ટેકરીઓની આજુબાજુઓમાં ખડકનાં ભૂસ્તરેમાંથી એક પછી બીજા નીચે ઢંકાયેલી પૃથ્વીની કથાને વાંચવા માટે પૃથ્વીના પડને ખોતરવા માંડ્યાં. આ ભૂસ્તરમાં જળવાઈ રહેલા વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષે, તેમને હાથ લાગ્યા.
આ અવશેષોનાં એક સમયનાં જીવનસ્વરૂપે સાથે આ ભૂસ્તર વૈજ્ઞાનિકે એ શોધકબુદ્ધિ કામે લગાડી, અને જીવનનાં ભંડારાઈ ગએલાં રહસ્યો તેમણે ઉકેલવા માંડવ્યાં. આ ઉકેલ સાથે સમયની વીતી ગએલી અનંત સીમાઓનાં તેમને દર્શન થયાં. આ સમયનાં દર્શનમાં તેમને વ્યાપક બનેલાં એક સમયનાં જીવતાં અને પછી અવશેષ બની ગયેલાં વનસ્પતિ અને પ્રાણીઓનાં સ્વરૂપ દેખાયાં. સમયની વિશાળ તવારી, આ વિરાટ દેખાવને ધારણ કરીને એક વાર,
Page #33
--------------------------------------------------------------------------
________________
ર
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
જીવતી હતી તે બાબત પૂરવાર થઈ. પૃથ્વીની જીંદગી પર અતિહાસિક જ્ઞાનના પ્રકાશ ફ્લાયા. ખા પ્રકાશ નીચે પહેલી જ વાર ટેકરીઓના માથા પર વ્હેલ
વિ
નામની મામ્બ્લીનાં હાડપિંજરા કેવી રીતે આવ્યાં હશે, તે અને તેવી અજબ જેવી અનેક બાબતાની સમજુતી આ નૂતન વિજ્ઞાને આપી. આ સમજુતીનું
Page #34
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસનું વિશ્વ-૨૫ સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ, ઈ. સ. ૧૮૫૮ માં ડારવીને પિતાનું યુગવત પુસ્તક લખીને પ્રગટ કર્યું. વિકાસક્રમની બાબતોએ જગતને પહેલીવાર લાખ વરસ પર પથરાયેલ જીવન વિકાસને ઈતિહાસ સમજાવ્યો અને જાહેર કર્યું કે આ ઇતિહાસમાં મનુષ્ય નામનું પ્રાણ પૃથ્વી પર સૌથી મોટું એટલે થોડાંક લાખ વરસો પર જ અવતાર પામ્યું છે. આપણી પૃથ્વીનું શરીર
જેના ઉપર જીવનની આવી અદ્દભૂત અને અનંત લીલા ચાલે છે તે આપણી પૃથ્વીનું શરીર કેવું છે તેને જવાબ પણ આપણી પૃથ્વીનાં વૈજ્ઞાનિકે એ (જી. એ. ફીસીસ્ટ) દીધો છે. આ જવાબ પ્રમાણે પૃથ્વીનું શરીર, મૂખ્ય ત્રણ એવાં “કોનસેન્ટ્રીક સ્ટીઅર” નું બંધાયેલું છે. આ પૃથ્વીમાતાની કાયાનું વજન, ૬૬૦૦ મીલીયન, મીલીયન, મીલીયન, ટન છે. આ કલેવરને મધ્યકેન્દ્રી વિભાગ, પ્રવાહી લેહનો એક મોટો દડે છે, તથા તેને વ્યાસ ચાર હજાર માઈલન છે. આ મધ્ય કેન્દ્રની આસપાસ બંધાયેલું પૃથ્વીમાતાના દેહનું કોચલું બે હજાર માઈલ જાડું છે. આ કેચલા પર પૃથ્વીમાતાની પાતળી એવી ચામડી છે. આ ચામડી દશથી વીસ માઈલ જેટલી જાડી છે. આ ચામડી પર, જેની અંદર માનવજાતના, માનવ સમુદાયોની સંસ્કૃતિના ઈતિહાસ આલેખાયા છે, તેવા ખંડે અને મહાસાગરે તથા પર્વત અને રણે પથરાયાં છે. અથવા વિશ્વ ઈતિહાસ જ્યાં ભજવાય છે તેની રંગભૂમિ આવી છે. રંગભૂમિનાં નીચે ઉતરતાં ભિતર વધારે ને વધારે વજનદાર ભૂસ્તરેનાં બનેલાં છે, તથા અતિઉષ્ણ છે.
આવી પૃથ્વી આપણું ઘર છે. આકાશની કલ્પના મહાસાગર જેવી કરે તે એ આકાશરૂપી મહાસાગરમાં, આવાં પૃથ્વી જેવાં ઘરે અને સળગતા સુરજે ફરતાં ફરે છે. એવા લાખ કરેડે ગળામાના બે ગેળા, એક પૃથ્વી છે અને બીજો સૂરજ છે. પૃથ્વી સળગીને હોલવાઈ ગઈ છે અને સુરજ તે હજુય સળગે છે. એ પૃથ્વી આકાશમાં એના જેવાં અગણિતના સાથમાં એક નાનકડા રજકણ જેવડી જ છે. એની સાથે સૂરજની આસપાસ આંટા મારતાં એનાં સાથીદારે પણ એનાં જેવાં રજકણે જેવડાં જ લાગે છે અને ભડકે બળતે સૂરજ પણ જરાક મોટું રજકણુ કહેવાય. એવો એ સૂરજ આપણી પૃથ્વીને અજવાળું આપે છે, અને આપણને ઠરી જતાં અટકાવી રાખીને જીવાડે છે.
પૃથ્વીના પણ ભાગ પર પાણી ફેલાવતા મહાસાગરનાં નામ પાઠવવામાં આવ્યાં છે. એક પાસીફિક મહાસાગર છે અને તે પૃથ્વીના ૬,૪૦,૦૦,૦૦૦ ચેરસ માઇલ પર પથરાય છે. બીજો એટલાંટિક મહાસાગર છે જે ૩૧૫૦૦,૦૦૦
Page #35
--------------------------------------------------------------------------
________________
.
છે
2
પી
દ
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ચોરસ માઇલ પર લંબાય છે. ત્રીજે એક હિંદી મહાસાગર છે અને તે ૨૯,૦૦૦,૦૦૦ માઈલ પર સૂતો છે. એ ઉપરાંત
નદીઓ અને સરોવરમાં પાણી ( ૧,૦૦,૦૦૦ ચેરસ માઈલ પર પથરાતાં પડ્યાં છે.
આપણાં ખેતર ને ખાણ અને ઘરે ને મહાલયે કે બાગબગીચાઓ માટે જેટલી જમીન પાણી વિનાની છે તેમાં ૫,૦૦૦,૦૦૦ ચોરસ માઈલ પર મોટાં મેટાં સળગતાં રણે છે. ૧૯,૦૦૦,૦૦૦ ચોરસ માઈલ પર વેરાન પ્રદેશ ને મેદાને છે, અને બીજા કેટલાક માઈલે પર જંગલે ને પર્વત છે. - પૃથ્વી પરના ચોપડામાં પડેલાં ઈતિહાસનાં પ્રકરણે.
આપણી પૃથ્વીના પટ પ્રદેશ પર સારી રીતે સચવાઈને પડેલાં
લાખો વરસના જીવનના ઈતિઆ હાસનાં પ્રકરણો જડી આવ્યાં
છે. આ પ્રકરણમાં છેલ્લું પ્રકરણ
મનુષ્યના પૃથ્વી પરના આગમનનું
--- ===== પ્રકરણ છે, જે ડાંક લાખ વરસો પર જ આલેખાવા માંડ્યું હતું. આ પ્રકરણોમાં આ નવા પ્રાણીને આગમને ઈતિહાસ નામનું પોતાનું જીવન કાર્ય આરંભ્ય તથા આ કાર્ય તેણે શ્રમ-સાધન બનાવીને શરૂ કર્યું. પછી તે તેણે ઉપજાવેલાં શ્રમ સાધનએ, મનુષ્યનાં અને જીવન સંજોગોનાં સ્વરૂપને પલટાવી નાખવા માંડયાં. યુગે યુગે પલટાતાં આ સંસ્કારનાં સ્વરૂપનું નામ સંસ્કૃતિ પડયું.
I\pw»
કર
| ઝ | KE
Page #36
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ પહેલાંનો ઈતિહાસ [ ઈતિહાસની શોધ-ઇતિહાસને આદિકાળ-મનુષ્યનું આગમનસંસ્કારનું આરંભરૂપ, સ્વસંરક્ષણ-આદિમાનવની નામાવલિઈતિહાસ એટલે વિરાટની આત્મકથા-એ આત્મકથાનું પહેલું પ્રકરણ -અગ્નિની શોધવાળે પત્થર યુગ-ધાતુઓનાં નામવાળા ઈતિહાસના યુગો-વિકાસક્રમનું ઐતિહાસિક વિજ્ઞાન ]
ઈતિહાસની શોધ
માણસે કરેલી અનેક શોધમાં વિજ્ઞાનની મદદથી તેણે આજે ઈતિહાસની પણ શોધ કરી છે. ઈતિહાસની શોધ પછી મનુષ્ય મેળવેલી ઈતિહાસની દૃષ્ટિએ આજે સાબિત કર્યું છે કે સંસ્કૃતિમાં બિલકુબ ઓછાં મૂલ્યવાળાં એવાં રાજરાણીઓનાં ચરિત્રના બનાવે અને તેમની વંશાવલીઓનો જ ઇતિહાસ આજ સુધી શિખવાયો છે. ઈતિહાસની આજની નવી નજરને હજુ હમણાં જ સુધરેલા દેશેએ સ્વીકારવા માંડી છે. સંસ્કૃતિનાં વિજ્ઞાનયુગે માનવ જાતના ઈતિહાસને . જમીનમાં દટાયેલું હતું ત્યાંથી શોધી કાઢ્યો છે. ઈતિહાસની આવી શેધ વિજ્ઞાનયુગે આરંભી દીધી અને આખી પૃથ્વી પર ઈતિહાસનું સંશોધન કાર્ય શરૂ થયું. આ શોધનકાર્ય માટે ખોદકામ આરંભાયું. શોધકો આજસુધી કોઈ કોલસે તે કઈ સોનું અને કઈ લેટું શોધતા હતા. હવે કેટલાક શેાધકોએ જમીન ખોદીને અંદરથી જ્ઞાનને શોધવા માંડ્યું.
આ જ્ઞાન ઇતિહાસનું જ્ઞાન હતું. આ જ્ઞાનનાં અનેક પ્રકરણે ધરતીની. નીચે દફનાઈ ગયાં હતાં. આ પ્રકરણમાં કોઈ પ્રકરણ પલંગ માનવની ખોપરી બનીને પડ્યું હતું. કેઈ પ્રકરણ આદી માનનાં હથિયારે અને સાધનનું રૂપ ધરીને દફનાઈ ગયું હતું. કઈ પ્રકરણ જંગલના જમાનામાં પૃથ્વીના પેટાળમાં સંઘરાયેલાં ચિત્રોનું બન્યું હતું. પ્રાચીન ભારતની ધરતી પરથી તે વિશ્વ
Page #37
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઈતિહાસનું વાઈ ગયેલું એક મહાપ્રકરણ દટાઈ ગયેલું વિશ્વનગરનું સ્વરૂપ ધારણ કરીને નીકળી આવ્યું. ઈતિહાસનાં આવાંજ પ્રકરણે પિરામીડ જેવા મૃત્યુ ઘરમાં પણ પડ્યાં હતાં તે બહાર આવ્યાં. વિશ્વઈતિહાસની કલાનું અજન્તા નામનું પ્રકરણ જંગલની કબરમાં દફનાઈ ગયું હતું તે બહાર આવ્યું.
આવાં પ્રકરણો પરસીપોલિસ અને બેબિલેન તથા કાર્બેજનાં દટાઈ ગયેલાં ખંડિયેર પણ હતાં. તે બધાં વિજ્ઞાનની નજર નીચે નૂતનરૂપ ધરીને બેઠાં થયાં. ઈ. સ. ૧૮૭રમાં સ્કીલમાન નામના એક મહાન શોધકે પિતાના જ પૈસા વડે અને પિતાના હાથની મજુરી વડે,ઈતિહાસના અનુરાગથી પ્રેરાઈને પ્રેયનાં નગરને ખોદી કાઢ્યાં. ઈછતમાં ગયેલ નેપોલિયન તે ખાલી હાથે પાછો ફર્યો હતો પણ તેની સાથે ગયેલે પેલે જુવાન ચૅપિલિઓ પોતાના હાથમાં આખાય ઈજીપ્તની સંસ્કૃતિને લઈને પાછા આવ્યું હતું. આવી આવી અનેક શોધ પછી જ આજે આપણે લેકભારતી જેને ભણાવવાની છે, તે અદ્યતન ઇતિહાસ હવે તૈયાર થવા માંડે છે.
લાખ વર્ષ પર સમય ઈતિહાસનો આદિકાળ કહેવાય. એ આદિ સમયમાં મેટાં પરિવર્તને પૃથ્વીની કાયાને પલટતાં હતાં. એક સૈકાને એક મિનિટમાં સમાવી શકાય તેવી આંખ ધારણ કરીને દેખી શકીયે તો પૃથ્વીની કાયાપલટ નામનું ચલચિત્ર આપણી નજર સામે તરવરી ઊઠે. એ ચિત્રપટ પર ખંડો અને ઉપખંડે, સમુદ્રો અને રણે, ઉપર તળે બનતાં અને પિતાની જગાએ પામતાં આબેહૂબ જોઈ શકાય. ધરતીના
પટ પર પર્વતે ઊગી નીકળતા અને લય પામતા
સ, માલુમ પડે. પૃથ્વી ઉપર દેડતી બરફની નદીઓ, દોડધામ કરતાં પ્રાણીઓ અને નિબિડ બનતાં જંગલ, જન્મ પામતાં દેખી શકાય. ટૂંકમાં આપણી ધરતી પરનું ધબકતું દીલ, ટેકરિ અને ડુંગરોમાં સ્પનદનરૂપ ધારણ કરેલું માલુમ પડે. આપણી ધરતી “ટ્રોપીકલ” અરણ્યની
HD mPi!
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૭
ઇતિહાસ પહેલાને ઈતિહાસ લીલી ચાદર ઓઢીને ઉત્તર તરફ પથરાતી અને પછીથી “ઈવેટરના પહેળા પટ્ટા આગળ દક્ષિણમાં ઝાંખી પડી જતી દેખાય. તથા આપણી પૃથ્વી પર જાગી ઊઠેલા જીવનની પાંખોના ફફડાટમાં, ફાડી ખાધેલાં પશુઓની ચિત્કાર કરતી બૂમરાણમાં, મહાસાગરના ઘૂઘવાટમાં અને રણ સાગર પર ઉડતા વળિઆની વેણુમાં, આપણી પૃથ્વીનું વતું સંગીત સાંભળવાનું મળે. પૃથ્વીપટ પર મનુષ્યનું આગમન.
આપણી પૃથ્વી પરની લાખો વર્ષની આ હીલચાલ ધારે કે આપણી નજર સામે દેખીએ છીએ. તો આપણે દેખી શકીએ કે વનપશુઓના અરણ્ય જગતમાં જીવનરૂપનો જંગ ખેલાવા માંડ્યો છે. એક જંગલની ટોચ ઉપરથી, અટારીઓ પરથી, અને જરૂખાઓ ઉપરથી, બીજા અરણ્ય પર ચારે પગે લંગે દેતાં પ્રાણીઓ જીવનની ઝપાઝપી કરે છે. આ ચાર પગવાળાં જંગલમાં હુપાહુપ કરતાં કેટલાંક પ્રાણુઓ હવે, આગલા બે પગ પર ઉભાં થઈ જઈને ઝાડની ડાળીને પકડી લઈને ફળને તેડીને હાથવડે ખાવાની ક્રિયા કરતાં શીખી ગયાં છે.
જંગલના જીવતરમાં આ પ્રાણીનું આવું પગલું ક્રાંતિકારી કહેવાય છે. આ પગલું હવે બે પગ પર ચાલતું પણ બની ગયું છે. આ ક્રાંતિકારી પગલું ભરનાર પ્રાણીનું નામ ગોરિલા, ચીમ્પાઝી અને ઉરાંગ છે. સૈકાઓ પછી સૈકાઓ વહી ગયા પછી આ પ્રાણીઓ હવે જંગલ પરથી ધરતી પર ઉતરીને ચાલવા માંડ્યાં છે. નાનાં બચ્ચાંની જેમ હાથમાં આવતી વસ્તુને એ ખાવા માંડતાં હતાં પણ હવે તો તેમણે વસ્તુઓને ઝડપી લઈને દાંત અને નખવડે તેને ફાડીને અંદરથી દેખવા પણ માંડી છે. ઘસડાતી ચાલે ચાલતાં વાળથી ઢંકાયેલા શરીરવાળાં બેડોળ ચહેરાવાળાં, માથાપરથી ઢળી પડતાં કપાળવાળાં ચીબાં નાકવાળાં, આંખના ખાડા પર નમતા હાડકાના ગોખવાળાં, આગળ આવતા જડબાં અને પાછી પડતી હડપચીવાળા, જાડી ગરદન પર ટેકવાયેલાં માથાંવાળા આ પ્રાણીઓ કોણ છે ? એ આપણું વડવાઓ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા આદિ માનવીનું સંસ્કારરૂપ સ્વરક્ષણનાં સાધનેવાળું હતું,
આ આદિ માનવીનું સંસ્કારરૂપ શિકારીનું હતું. શિકારની ક્રિયા એના જીવનને હયાત રાખવાની જરૂરી ક્રિયા હતી. આ ક્રિયા કરતાં મરેલા પ્રાણુંએના શિંગડા લાવીને તેમાંથી પિતાના ભાલાની અણુ બનાવીને એ સ્વરક્ષણ માટેની સંસ્કારની ક્રિયાનું સાધન બનાવવાનું શરૂ કરતું હતું. આ મરેલા પ્રાણી ઓના ચામડાં પહેરીને ટાઢથી બચવાને વાસ્તે એવી જ બીજી ક્રિયા એ કરતું હતું. અણુદાર હાડકાંની એણે સંય પણ બનાવવા માંડી હતી. પ્રાણીઓને તેમની ગુફાઓમાંથી ભગાડી મૂકીને તેમાં એણે પોતાનું ઘર બનાવવા માંડયું હતું. તથા એ ઘરના દરવાજા પર પથ્થર ગોઠવીને એણે બારણું બનાવવા માંડયું. લાખો વર્ષથી કોઇપણ પ્રાણુએ જે કર્યું ન હતું તે એણે કરવા માંડયું. એણે કરવા માંડેલું આ કાર્ય હાથપગ ચલાવવા સાથે જ માથાને પણ ચલાવવાનું નૂતન કાર્ય તથા જેને કાર્ય કહી શકાય તેવી નૂતન ક્રિયા હતી. આદિ માનવીના આરંભની નામાવલિ.
આ નવા પ્રાણીનું જનેતાએ જન્મથી પાડેલું નામ તે જન હતું. માનવીએ જનરૂપ ધારણ કર્યું, તે પહેલાંના એના ઉરાંગઉટાંગરૂપને ઓળખવા માટે ઈતિહાસકારોએ તેનું નામ “પીવેકેન્થોપસ” અને “સીનેલ્થોપસ પાડ્યું હતું. પછી, આ માનવીનું રૂપ ગુફા ઘરમાં રહેવાની તાકાતવાળું બન્યું ત્યારે ઈતિહાસકારોએ તેનું પાડેલું નામ આપણા રાષ્ટ્રબાંધવે ચીન દેશના પાટનગરના નામ ઉપરથી “પૈકીંગ માનવ” એવું પાડયું હતું.
ઈ. સ. ૧૯૨૧ માં ચીનના પાટનગર પેકીંગથી ૩૫ માઈલ પર ચૂનાના પથ્થરની એક ટેકરીની એક મોટી કરાડમાંથી પ્રાચીન સમયના પ્રાણીઓનાં કેટલાંક હાડકાં મળી આવ્યાં હતાં. ત્યારે સ્વીડનના એક “એન્ડરસન ' નામના ભૂસ્તરશાસ્ત્રીએ આ હાડકાંના અવશેષ તપાસવાનું ખોદકામ ત્યાં શરૂ કર્યું. આ ખેદકામ જેમ આગળ ચાલ્યું તેમ તેને જમીન નીચેથી પથરાનાં ઓજાર જડવા માંડ્યાં. એની સાથેના ડૉ. ડૉસ્કા નામના વૈજ્ઞાનિકે ત્યારે આનંદથી કહ્યું કે આ ભૂમિમાંથી આપણને માનવ જાતના અતિ પુરાણું પૂર્વજનાં હાડકાં જરુર હાથ આવશે. આ ભૂસ્તરશાસ્ત્રીઓને જે જડવું તેના અભ્યાસ પરથી તેમણે નક્કી કર્યું કે આપણું ખેદકામ જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધીમાં આપણને પૃથ્વી પરના પાંચ લાખ વર્ષ પહેલાંને સમય હાથ લાગે છે. આ સમયમાં પૃથ્વીના બીજા ભાગ પર જ્યારે હિમયુગ શરૂ થયો હતો તે સમયમાં ચીન પર મૂકે સમય હતે.
Page #40
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ પહેલાંને ઈતિહાસ
ઈ. સ. ૧૯૨૩ પછી આ ખેદકામ ચાલુ જ હતું. ડૉ. ડીસ્કાએ સ્વીડન જઈને જડેલા અવશેષો તપાસવા માંડ્યા હતા અને ડો. એન્ડર્સને પેલું ખોદકામ ચાલું રાખ્યું હતું. પછીથી જડેલા અવશેષોમાં આદી માનવના અવશેષો પણ હતા. ડૉ. એન્ડરસન આ મહાન શોધ કરીને ડે. ગ્રાબો સાથે પેકીંગ નગરની એક હોટેલમાં ચાહ પતે એકવાર બેઠે હતું ત્યારે ડે. ગ્રાબો . એન્ડર્સનને ગમ્મતમાં પૂછતું હતું કે “હવે પેલા પેકીંગનર વિષે આગળ શી શોધ કરવી છે?” ડો. એન્ડર્સને એને આનંદથી કહ્યું “એ નર ન હતો પણ આદિ માનવને જન્માવનાર પેકીંગ નારી હતી. પછી ૧૯૨૭ના એપ્રિલમાં શોધખેળનું કામ આગળ ચલાવવા સ્વીડનથી . બેહલીન પણ આવી પહોંચ્યો. બરાબર એ જ સમયે ચીનની ધરતી પર, ચીનના વિગ્રહર અને લેકનેતાઓ વચ્ચે આંતરવિગ્રહ શરૂ થયો હતો. આ આંતરવિગ્રહમાં ફૂટતી તેના ગેળા ખુલ્લી બનેલી પેલી ઈતિહાસની ગુફાઓ પર થઈને ગડગડાટ કરતા ઉડતા જતા હતા. પણ અંદર ઉતરેલા પેલા વૈજ્ઞાનિકે તે, પિતાનું ખેદકામ આગળ ધપાવે રાખતા હતા, અને આદિમાનવની આખી ખોપરી શોધી કાઢતા હતા. ઇ. સ. ૧૯૨૮ માં “જીઓલોજિકલ સર્વે ઓફ ચાયને” એ પેકીંગનગરમાં જીવતાં બની ગયેલાં પાંચ લાખ વર્ષ પરના આદિમાનને નામકરણ વિધિ કર્યો. આ માનવ પીશેકેન્ઝોપસ કહેવાયાં. સમયના અંધકારથી શરૂ થતી વિરાટની આત્મકથા.
લગભગ પાંચ લાખ વર્ષ પર ત્યારના માણસે એટલે “પાઈથકેથોમસ ઈરેકટર્સ, બે પગ પર ઉભા થઈ ગએલા અને આગલા બે પગને હાથ તરીકે વાપરનારા “મેમલ” પ્રાણીએ માણસની છટા ધારણ કરીને હેરાનની કેડીઓ પર છંદગીને આરંભ કર્યો. ત્યારે સમયનું રૂપ સમયની સીમાઓ પાછળનું અંધકારમય હતું. પરંતુ આજે માણસનાં વિજ્ઞાનએ એ અંધકાર પર પ્રકાશ ફેંકીને ઈતિહાસનાં આદિકમાડ ખોલી નાંખીને માનવીની કથા કહેવી શરૂ કરી છે. આ કથાનું પહેલું પ્રકરણ આદિકાળ છે. આ કથાને સમયને પ્રદેશ તે તે સમયનું આખું જગત છે. આ કથાની હિલચાલ માનવ વિરાટની, તે તે દેશકાળની જીવન ઘટનાની હિલચાલ છે.
આ હિલચલમાં કુદરત સાથે એટલે દેશકાળના જીવનના સંજોગોની સાથે પરસ્પર ક્રિયા કરીને માનવવિરાટ વિજેતા બન્યા છે. એને આ વિજય કુદરત સાથે કૃતિ ર્યા પછી તેને નાશ કરવાને વિજ્ય નથી. પણ કુદરતને ધ્યાન દઈને સાંભળ્યા પછી અને ઝીણી નજરથી તેને અવલેડ્યા પછી તથા તેની ક્રિયાના કાનૂનને સમજીને પોતાની ક્રિયાને તેની સાથે અંતર્ગત કર્યા પછી
Page #41
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા માનવીએ કુદરત પર પિતાને સંસ્કારી અને વૈજ્ઞાનિક કાબૂ સાબિત કર્યા કર્યો છે તે છે. આ સાબિતી યુગેયુગે પલટાતા, કુદરત અને મનુષ્યના ઉત્તરોત્તર ચઢિયાતા રૂપમાં આપણે પામી ચૂક્યાં છીએ.
વિરાટમાને કઈ રીતે એના નગ્ન હાથને સાધનથી શણગાર્યા, એના નગ્ન પગને, અદ્ભૂત એવી તાકાતથી મઢી લીધા, એની નગ્ન ચામડીને સુરમ્ય એવાં વસ્ત્રોથી વિભૂષિત બનાવી તથા, એની નગ્ન આંખ અને નગ્ન કાનને, સેંકડો અને હજાર એજનના અંતરાયોને રદ કરીને દેખતાં અને સાંભળતાં બનાવ્યાં તથા, કેવી રીતે એણે પિતાના આખા જગતને યુગે યુગે સ્થપાતા, વિશ્વસંસ્કૃતિના સીમા સ્થંભો વડે મઢી દીધું ? આ સવાલનો એક જ જવાબ વિશ્વઈતિહાસની કથા અથવા માનવવિરાટની આત્મકથા છે. એ આત્મકથાનું પહેલું પ્રકરણ
ધારે કે વિરાટમાનવે પિતાની આત્મકથી શરૂ કરી. આ વિરાટમાનવ અસંખ્ય વર્ષો ઉપર જે જગત રૂપમાં ઉમે છે તેનું સ્વરૂપ જંગલે, સમુદ્રો, અને વેરાનનું વિક્રાળ રૂપ છે. આ જગતનાં જંગલઘરમાં આ માનવ વિરાટને ઉભેલે દે. આ જંગલ ઘરને બારણે બારણે અંદર આવવાની મનાઈ કરતો હોય એ જાણે ચિત્કાર ઊઠે છે. આ જંગલઘરના સેંકડો માઈલ પર અનેક પશુઓ અને પ્રાણુઓ વસે છે. આ જંગલ ઘરને અમેરિકાનું કાયક્રેપર કહીએ તે પણ ચાલે. આ જંગલ ઘરને ઘણા બધા માળ પણ છે. આ જંગલ ઘરમાંથી અનેક પ્રાણીઓની ચિચઆરી જેવો અવાજ આવ્યા જ કરે છે. એમાં ઉપલા માળમાં ઉરાંગઉટાંગ નામનાં પ્રાણીઓ વસે છે અને તેઓ ડાળીઓના કૂલે પર થઈને દોડધામ કરે છે. આ પ્રાણીઓમાં ચીપન્ઝી અને ગેરીલાઓને વસવાટ પણ છે.
આ પ્રાણીઓ મારી અને તમારી જ જાતનાં પ્રાણીઓ છે. જંગલ આ પ્રાણીઓને કિલ્લે છે અને આ કિલ્લાના કોઠારેમાં ફળફૂલેના ઢગલા કુદરત સાચવી રાખતી હોય છે. આ જંગલ જગતે માનવીને પગને પોતાની જાત સાથે સાંકળથી બાંધી રાખે છે. પણ જુઓ, અનેક યુગની ગડમથલ પછી તે સાંકળ એણે તેડી નાંખી છે. અને માનવીની અદાથી તેણે ઝાડ પરથી જમીન પર ઉતરવા માંડયું છે. અને રાતવાસ કરવા માટે જ ઝાડ પર જવા માંડ્યું છે. પછી ધીમે ધીમે એણે ટોળાબંધ બનીને ભેખડોની ગુફાઘરમાં રહેવા માંડયું છે. આ સમય ઈ. સ. પૂર્વે દસ લાખ વર્ષ પર કહી શકાય.
પાછા યુગે વહી જાય છે અને આ માનવવિરાટના હાથમાં સાંગ જેવી મોટી લાકડી માલમ પડે છે. હવે એણે પથ્થર સાથે સક્રિય બનીને તેને પણ
Page #42
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસ પહેલાંને ઈતિહાસ ઉપાડવા માંડ્યા છે. અને ફેંકવા માંડ્યા છે. એણે અણીદાર પથ્થર વડે જમીનમાંથી કંદમૂળ ખેદી કાઢવા માંડ્યાં છે. લાકડીઓ, પથ્થરાઓ અને શિકાર કરેલાં, પ્રાણુઓનાં હાડકાંઓનાં સાધવાળો માણસ હવે અંદર અંદરના વ્યવહારમાં ઈશારાઓ અને બૂમરાણ કરીને પિતપતાની બૂમોમાંથી થેડાક શબ્દો પણ પામી ચૂક્યો છે. પાંચ પચીસ જેટલા શબ્દો એની સાધન સામગ્રીમાં સૌથી કિંમતી દેલત બની ગયા છે. શબ્દથી, પોતાને શું થાય છે તે ઉપરાંત, પિતે અને બીજાએ શું કરવું તે એણે બોલવા માંડ્યું છે. યુગપલટે લાવનારી અગ્નિની શેધવાળે પત્થરયુગ
પ્રાથમિક માનવે જંગલના જીવનમાં દૂરથી અગ્નિને દેખ્યો હતો. અને માન્યું હતું કે આ અગ્નિ નામનું પ્રાણુ બીજા પ્રાણીઓની જેમ તેની સાથે યુદ્ધ કરવા પોતાની તરફ ધસી નહોતું આવતું. એટલે આસ્તે આસ્તે બીક છોડીને સંઘમાનવે, એની પાસે પહોંચવા માંડ્યું. કોઈ બહાદુરે એક છેડા પર સળગતી એક ડાળને પણ ઉપાડી લીધી અને આમતેમ ફેરવવા માંડી અને આ અગ્નિને શી ટેવ હોય છે - તે તેણે આસ્તે આસ્તે સમજવા પણ માંડ્યું. થોડુંક દાઝયા પછી અગ્નિની અમુક રીતભાતને સમજી ચૂકેલે આ માનવવિરાટ પછી તે એના ગુફાઘરમાં અંધકારની નિરાશાને અને ઠંડીની યાતનાને દૂર કરતો અગ્નિની આસપાસ ટોળે વળીને બેઠા અને અગ્નિને એણે પોતાના ઘરબારમાં અખંડ જીતે રાખવા માંડયો છે. ધાતુઓનાં નામવાળા ઇતિહાસના યુ.
ગુફાઘરમાં રહેતા માનવીની એ અતિ પ્રાચીન સમયની અજબ જેવી શોધ થઈ ચૂકી. ઘસારામાંથી અગ્નિને ઉપજાવવાની રીત પણ એને આવડી ગઈ હતી. અગ્નિની સાક્ષીમાં પથ્થરનાં રૂપ એણે પારખવા માંડ્યાં હતાં. કેટલાક પથ્થરને અગ્નિમાં નાંખવાથી તેના ઉપરથી કંઈ પીગળી જતું તેણે દેખ્યું, અને પથ્થર પરથી પીગળતાં, સળગતાં, ટીપાંને દેખવા માટે, દેડતાં આવી પહોંચતા એણે સહોદરેકને ચીસ પાડી. આ ટીપાંઓમાંથી એણે ત્રાંબુ બનાવ્યું.
Page #43
--------------------------------------------------------------------------
________________
રર.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિવઈતિહાસમાં માનવી ધન્ય બન્યું. એણે જગત પર તામ્રયુગ શરૂ કર્યો. એણે પથ્થરનાં હથિયારે અને સાધનોને બદલે ત્રાંબાનાં હથિયારો અને સાધન બનાવવા માંડ્યાં. પછી એણે એજ રીતે કલાઈની શેધ કરી. માનવઈતિહાસમાં ધાતુયુગ શરૂ થઈ ગયો. પછી એને ખબર પડી કે તાંબા સાથે કલાઈ ભેળવતાં એક નવી જ જાતની અને બંને ધાતુ કરતાં વધારે સારી ધાતુ પેદા થાય છે. આ ધાતુનું નામ બ્રોન્ઝ” હતું. તામ્રયુગ સાથેના ધાતુયુગે બ્રોન્ઝયુગનું રૂપ ઉભું કર્યું. ત્રણ હજાર વર્ષ સુધી માણસે આ ધાતુનાં હથિયાર અને સાધન વાપર્યા કર્યા અને ત્યાં તે લેહયુગ આવી પહોંચે. લોખંડની શોધવડે માનવીનાં સાધનો અને હથિયારોએ અદભૂત તાકાત ધારણ કરી. આ તાકાતે મનુષ્યને સંસ્કારી બનાવવા માંડ્યા. આપણી ધરતી પર કદી નહિ દેખાયેલો એ બનાવ અને દેખાવ પહેલી વાર દેખા. આ બનાવ જગતના જન્મ પછી સંસ્કૃતિના જન્મને હતે. લેહયુગને વિરાટમાનવ સંસ્કૃતિના ઊંબર પ્રદેશ પર ઉભે. આજે આપણે પણ એ લેહયુગમાં જીવીએ છીએ.
સંસ્કૃતિનાં સાત હજાર વર્ષની બાલ્યાવસ્થામાં જ માનવજાત આજે સંસ્કૃતિની ટોચ પર જાણે ચઢી ચૂકી છે. સંસ્કૃતિને શિખર પરથી માનવવિરાટની પગદંડી, ઈતિહાસના સીત્તેર સૈકાઓ ઉપર પથરાઈગઈ છે. વિકાસક્રમના વિજ્ઞાન અને જીવન વિજ્ઞાનની નૂતન નજરે આ રેખાઓ ઉપર ચઢી ગયેલી ધૂળને ઉડાડી નાંખીને, મનુષ્ય વાંચી શકે તેવા સ્પષ્ટ શબ્દોમાં લાખો વર્ષનો વિશ્વઈ તિહાસ માનવીનાં બાળકે માટે ભણું શકાય તેવી રીતે રજુ કરી દીધું છે ! વિકાસક્રમનું ઐતિહાસિક વિજ્ઞાન
માનવજાતની આત્મકથાનું ખવાઈ ગયેલું “પ્રીહીસ્ટારીક' નામનું પ્રકરણ પણ હવે વાંચી શકાય છે. માનવીની જીંદગીની ખોવાઈ ગયેલી આ કથા આજે હાથ લાગ્યા પછી ઈહિતાસનું અજ્ઞાન ધરાવનારે ઈસાઈ ધર્મને અહંભાવ જેનેસીસ નામના પોતાના ધર્મગ્રંથના પહેલા પ્રકરણમાં આ ધરતી પર, ઈ. સ. પૂ. ચાર હજાર ને ચાર વર્ષ પર મનુષ્ય પહેલ વહેલું અવતર્યું એવી મેટી ગયું ભારતે હવે તે વાત પણ હવે ખુલ્લી પડી ગઈ. ઈતિહાસનું આ સત્ય જીવનવિકાસક્રમનું વિજ્ઞાન છે. ઈ. સ. ૧૮૩ માં “બિગલ' નામના જહાજમાં ચાર્લ્સ ડાર્વિન' નામને એક જીવન વૈજ્ઞાનિક જીવનવિજ્ઞાનને અભ્યાસ જીવનમાંથી જ કરવા માટે ન્યૂઝિલેંડ તરફ હંકારી ગયો. અને દક્ષિણ અમેરિકાથી સેંકડો માઈલ દૂરના “ગાલાપાગોસ ટાપુ’ એ પર આવી પહોંચ્યા.
Page #44
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ પહેલાને ઈતિહાસ
૨૩ આ ટાપુઓ ઉપર જગતના જન્મ પછી એકેય મનુષ્ય હજુ સુધી વસ્યું ન હતું. આ ટાપુઓ આ ધરતી પરની જીવનકથાનાં પ્રીહીસ્ટારિક સમયના જીવનરૂપોને પણ જીવતાં ધારણ કરી રહેલાં સંગ્રહસ્થાને જેવા હતાં. ડાર્વિન નામના જીવન વૈજ્ઞાનિકે જીવન વર્તનની આ પ્રીહીસ્ટોરિક પ્રયોગ શાળામાં ડોરવીને ભણવાનું શરૂ કર્યું. જીવનમાંથી ૨૦ વર્ષ સુધી ભણ્યા કરેલા આ વૈજ્ઞાનિક જીવનની ક્રિયાઓની નોંધના ઢગલા તૈયાર કર્યા અને તેમાંથી એણે જીવનવિજ્ઞાનનું સત્ય તારવી કાઢયું. મનુષ્યના અવતરણનું માનવઈતિહાસનું પ્રીહીસ્ટોરિક નામનું ગુમ થઈ ગયેલું પ્રકરણ એના હાથમાં આવ્યું.
ઈતિહાસ નવો લખાવા માંડ્યો. કયા વર્ષની કઈ તારીખે, કેટલા વાગે આ પૃથ્વી પર પહેલા મનુષ્યનું અવતરણ થયું તે નોંધવાને બદલે નૂતન ઈતિહાસ મનુષ્યના અવતરણની જીવનવૈજ્ઞાનિક પ્રક્રિયાની નોંધ કરી. પછી તે, આ વિશ્વના ભંડારિયામાંથી પ્રાચીન ઈતિહાસની કિતાબ જેવા પીરામિડે, અને હાડપા જેવાં નગરે જાગી ઊઠયાં.
Page #45
--------------------------------------------------------------------------
________________
૩. ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવનકથા
[ ઈતિહાસકથા એટલે સંસ્કૃતિની જીવનકથા–સંસ્કૃતિની કથાને નાયક વિશ્વનો માનવસમુદાય–સંસ્કૃતિની કેડી–સંસ્કૃતિની રચનાકિયાનાં મુખ્ય અંગે–સંસ્કૃતિની પૂર્વ ઘટનાનાં સ્વરૂપસંસ્કૃતિનું વસિયતનામું–પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિને પિતા પુત્ર સંબંધ ]
::::::
દ:
ઈસ
::::::
કરવી,
કઈક
ઇતિહાસની કથા એટલે સંસ્કૃતિના જીવનની કથા
ઈ તિહાસનું આલેખન માનવ સંસ્કૃતિનું આલેખન હોય છે. માનવજાતની જંદગીનું સ્વરૂપ આદિથી માંડીને તે આજ પર્યત, સંસ્કૃતિનાં કેવાં રૂપને ધારણ કરી શકયું છે તેની કથા એટલે ઈતિહાસની કથા અથવા વાર્તા છે.
જંગલઘર અને ગુફાધરમાં રહેતું મનુષ્ય સિનાં નગરે જેવાં નગરનું નાગરિક કેવી રીતે બન્યું, ઈમના પિરામીડો બાંધનાર શિલ્પી અને હાડપ્પાનાં નગરમાં જમીન નીચેની ગટર બાંધનાર તથા ઈતની ધરતી પર નહેરની રચના કરનાર ઈજનેર કેવી રીતે બન્યું, અથવા કેવી પગથી પર પગ ગોઠવતું એ આગળ વધ્યું તેની હકીકતની કથા એટલે ઈતિહાસની કથા છે.
વેરાનમાં ભટકતું અને પથરાની સાંગ ધારણ કરીને શિકારનો જ વ્યવસાય ધારણ કરતું મનુષ્ય બેબીલેનમાં ખગોળશાસ્ત્રી કેવી રીતે બન્યું,હિંદમાં ગણિત શાસ્ત્રી કેવી રીતે બન્યું, ઈઝરાઈલમાં ધર્મ ધૂરંધર શી રીતે બન્યું, ઈરાનમાં ગવર્નર કેવી રીતે તથા ગ્રીક ધરતી પરનું કલાકાર અને રોમન ધરતી પરનાં સીનેટર તથા ચીની ધરતી પરનાં સંત અને અરબી ધરતી પરનો એક ઈશ્વરને રાજદુત કેવી રીતે બની ગયું તે રીતની તથા તેના પરિવર્તનના પંથની કથા એટલે ઈતિહાસના કથા છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
રપ
ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવનકથા સંસ્કૃતિની આ કથાનું નાયક-માનવસમુદાય
સંસ્કૃતિની ઘટનાનું નાયક એકલું અટુલું મનુષ્ય નથી પણ માનવસમાજ અથવા સમુદાય છે. ઈતિહાસના આરંભથી જ એ પોતાની કથાને સંસ્કૃતિમય આરંભ શરૂ કરી દેતે માનવસમાજ માલમ પડ્યો છે.
આ આરંભમાં સંસ્કૃતિની ઘટનાનાં બધાં રૂપે એકબીજામાં ઓતપ્રેત થઈ ગએલાં શરૂમાં દેખાય છે. આ સ્વરૂપમાં કઈ સ્વરૂપ વધારે સ્પષ્ટ દેખાય છે તે કઈ ઝાંખું હોય છે. આ સંસ્કૃતિની ઘટનાને ઘડવૈયે માનવસમુદાય, ખોદતે, કટકા કરતે, ઠેકત, તાર કાઢો, સૂકવતે, સાચવી રાખતે, ચીસ પાડતે, શરીર ઢાંકતે, જાદુ કરતે, શિકાર કરતે, પાલન કરતે વિગેરે અનેક ક્રિયાઓ કરતે દેખાય છે.
આ બધી ક્રિયાઓને કર્તા માનવસંધ છે. આ બધી ક્રિયાઓ કોઈ આર્થિક તે કેાઈ સામાજીક, કોઈ એક તો કોઈ બીજા રૂપમાં ઓળખી શકાય તેવી ક્રિયાઓ છે. આ બધી ક્રિયાઓ માનવપ્રાણુની સંસ્કૃતિ ઘડતરની ક્રિયાઓ છે. આ ક્રિયાઓને પગલે પગલે સંસ્કૃતિની કેડીની રચના થાય છે. સંસ્કૃતિની કેડી
આ કેડી પર મનુષ્ય ઉભો છે. એના હાથમાં હથિયાર છે, સાધન છે. સંસ્કૃતિના ઘડતરની એ નિશાની છે, સ્વરૂપ છે. પર્વતની ટોચ પરથી તે, સમદ્રના કિનારા સુધીની રાન તથા વેરાન અને જંગલ જેવી પૃથ્વીની કાયાને, હથિયાર અથવા સાધન ધારણ કરીને એણે સુધારવા માંડી છે. આ સુધારણું અથવા સંસ્કૃતિની ક્રિયા કરનારના એના હાથમાં સાધન અથવા હથિયાર છે. સંસ્કૃતિની કેડી પર એણે પગ ગઠવીને ચાલવા માંડયું છે.
સંસ્કૃતિની આ સાધનામાં જંગલની કિનારી ઝાંખી પડે છે અને જંગલ પાછું હટે છે. કઈ નદી કે સમુદ્રના કિનારા પર સંસ્કૃતિને વસવાટ આ રીતે એ શરૂ કરે છે. એનું માનવરૂપ પણ સંસ્કારીરૂપ બની ગયું હોય છે. આ સંસ્કારી સ્વરૂપ ગોપનું, ભરવાડનું, ખેડૂતનું વણકરનું, ધાતુમાંથી ઘાટ ઘડનાર કારીગરનું, બની ગયું હોય છે. આ બધી સંસ્કૃતિના ઘટના આપમેળે બની જતી નથી પણ મનુષ્યના કાર્ય વડે થાય છે. આ બધાં કાર્યોની ઘટના ચૂપચાપ કે શાંતિમય રીતે ચાલતી નથી પણ એક મેટી ખેંચતાણ અથવા ધમસાણની ગતિ ધારણ કરતી હોય છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિની કેરી પર ઈતિહાસના કોઈ પણ તબક્કા અથવા સમય પર નજર નાખે. સંસ્કૃતિની કેવી ધમસાણ મચેલી દેખાય છે! ઈજીપશિયનો મેસેમિયનો, એસીરિયન, સીરિયન, ગ્રીકે, અને મને, આર્યો અને અનાર્યો, ઈરાની અને, ઈઝરાઈલે આ બધા સંસ્કૃતિની કેડી પરના માનવ સમુદાયો, અંદર અંદર અથડાય છે, કૂટાય છે, પડે છે, ઉભા થાય છે, આગળ વધે છે, કેઈ નાશ પણ પામી જાય છે, પણ સંસ્કૃતિની કેડી પર માનવવિરાટ આગળને આગળ વધ્યો જાય છે, સંસ્કૃતિ વિકસતી જ જાય છે. સંસ્કૃતિની રચનાનાં મુખ્ય અંગે
જેના પર સંસ્કૃતિ નભે છે, તથા જેને ધારણ કરીને તથા જેના પાયા ઉપર સંસ્કૃતિની ઘટના વિકાસનાં વિવિધ સ્વરૂપ ધારણ કરે છે, તેવાં સંસ્કૃતિનાં પાયાનાં અંગે નીચે પ્રમાણે છે.
એક બીજાને સમજાવતી અને સમજાવવાની ભાષા નામની આવડત અથવા ક્રિયા વિના સંસ્કૃતિ સરજાઈ શકી નહેાત. માનવ સમાજની ઘટનાને એ જ પાય છે. મનુષ્યની સામાજીકતાની એ જ સંસ્કાર ક્રિયા છે. ભાષા અને ભાષામાં ભરેલા અનુભવ ક્રિયાઓની આપલેના શબ્દોનું સાધન જે હોય નહીં તે, વીણુઓનાં વાદનથી જ સંસ્કૃતિ બંધાઈ શકી નહત.
આ ઉપરાંત સંસ્કૃતિના પાયા જેવી શેધ અગ્નિના ઉપયોગની શોધ છે. આ શોધ વડે જ મનુષ્ય પોતાનાં સાધનો અને હથિયારે, અથવા સાધનસંપન્નતા કેળવ્યા કરી છે. આ સાધન વડે જ, ટી, રહેઠાણ, અને પિશાક નામની સંસ્કૃતિની પથમ કક્ષાની જરૂરિયાત, એ પામી શક્યો છે.
સંસ્કૃતિની સાધનાનું એવું જ મૂખ્ય અંગ મનુષ્યની પાલન પ્રવૃત્તિ અથવા વાત્સલ્ય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિનું રક્ષણ એની જાતનું અને એની જાતિનું રક્ષણ બન્યું છે. આ રક્ષણ માટે એણે અનેક રમખાણે પણ કર્યા છે, અને સ્વસંરક્ષણ તથા જાત સંરક્ષણનાં સંસ્કૃતિનાં સ્વરૂપે ઘડ્યાં છે. આ ઘડતરના એકડા જેવી એની સમાજ સંસ્થા છે, અને પશુપાલન નામની સંસ્કૃતિની આરંભની સંસ્થા છે.
આ પ્રવૃત્તિના પાયા પર એણે સંસ્કૃતિની વસવાટ રૂપવાળી ખેતી જીવનની સંસ્થા ઘડી. સંસ્કાર જીવનને એકડો ખેતી સંસ્કારથી શરૂ થયે. આ એકડા, પછી કલા, કારીગરી, નગર રચના, વ્યાપાર, વગેરે સજાવટવાળી સંસ્કૃતિની ધટના શરૂ થઈ શકી.
Page #48
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવન કથા સંસ્કૃતિની ઘટનાનાં રૂપને આરંભ
સંસ્કૃતિની ઘટનાનાં રૂપને ભવ્ય એવો આરંભ આપણે ઈતિહાસના આરંભ સાથે જ એશિયાના દેશોમાં દેખી શકીએ છીએ. સંસ્કૃતિની આ બધી ભવ્ય ઘટનાને વારસો, જગતભરની માનવજાતને દેનાર એશિયાની માનવતા છે. આ બધી સંસ્કૃતિની ઘટનાના અતિ મહત્વના એકમ જે પાયે, મનુષ્યની ક્રિયા અથવા શ્રમકાર્ય નામને છે. સંસ્કૃતિની રચના સાથે સંકળાઈને જ માનવ પ્રાણીની ક્રિયા, શ્રમકાર્ય નામના શબ્દસંસ્કારને ધારણ કરી શકે છે.
સંસ્કૃતિની આ સાધનાના એકમ સાથે જ; સિંધુ નગરમાં સંસ્કૃતિના રૂપ જેવું ગાડાનું પૈડું શરૂ થઈને સુમેરિયામાં, ઈઝરાઈલમાં, ઈજીપ્તમાં વગેરે પ્રદેશો પર ફરવા માંડે છે. રેશમ અને ગનપાવડર ચીનમાં મળવા માંડે છે. પહેલે ઘોડેસ્વાર મધ્ય એશિયામાંથી ઘોડેસ્વારી કરીને મેસેમિયા અને ઈજીપ્તમાં જાય છે. ફીનીસિયાનાં જહાજે આફ્રિકાની પ્રદક્ષિણા કરે છે. વહાણવટાને કંપાસ ચીન બનાવે છે. સુમેરિયાના વેપારીઓ જગતને સેના અને ચાંદીનાં મૂલ્ય વાપરતાં, વેપારી કરારે લખતાં તથા નામુ લખતાં અને હુંડીઓ લખતાં શીખવે છે..
સંસ્કૃતિનું બીજું રૂપ જે સરકારનું રૂપ હોય છે તે પણ, કુટુંબધટના અને સમાજઘટનાના વિકાસમાંથી, કાયદો અને કાનૂન બનીને આર્યોના આવતા પહેલાંની દ્રવિડિયન સંસ્કૃતિમાંથી નિપજી ચૂકયું છે. આ રૂપ ભારતના જનપદ ઉપર ગ્રામપંચની ઘટના બનીને આર્યોના આગમન પહેલાં જ વિકાસ પામી ચૂક્યું છે. વિશ્વસંસ્કૃતિનું આ કાયદાનું સ્વરૂપ છે. આ સ્વરૂપમાં રાજા વિનાના વૈરાની ઘટના પણ બંધાવા માંડી છે તથા દૂર્ગોની રચના થવા માંડી છે. સરકારની આ સંસ્કાર ઘટનામાં ઇછતે જગતને વસતીગણત્રી કરતાં, વેરે નાંખતાં અને આવકવેરે નાંખતાં શીખવવા માંડ્યું છે.
વિશ્વસંસ્કૃતિનું ત્રીજું રૂપ માનવ વ્યવહારનું વિનયરૂપ છે. આ વિનયરૂપમાં સંસ્કારને સીમા સ્તંભ બનેલા તમામ પ્રાચીન દેશ પાછા પડે તેમ નથી. વિનયરૂપનાં અનેક વર્તને પૂર્વ આજે પણ પશ્ચિમને શીખવી શકે તેમ છે. આ પ્રાચીન સંસ્કૃતિના સીમા સ્તંભ પરથી જ જગત ઈતિહાસની સામાજિક ઇન્સાફની પહેલી બૂમ ઈજીપ્તમાં પડી છે. વિશ્વ ઈતિહાસની સામાજિક ઈન્સાફની પહેલી. હિજરત ઈજીપ્તની ધરતી પર નોંધાય છે. અને વિશ્વ બાંધવતાની આઝાદીની પહેલી જેહાદ જુડિયાનાં ગ્રામપંચે ઈઝરાઈલની માનવતામાંથી પેલેસ્ટાઈનના માનવ સમુદાયને આગેવાન સાયમન પૂકારે છે. .
Page #49
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા વિશ્વસંસ્કૃતિનું ચોથું રૂપ વિજ્ઞાનનું છે. સંસ્કૃતિના પાયા જેવું આ જીવનવનનું સ્વરૂપ સૌથી અધિક છે. આ સ્વરૂપે માનવીનું સ્પષ્ટ રીતે અવલોકન કરતાં, અવેલેકનની નોંધ કરતાં અને તેની નિષ્પક્ષ ચકાસણી કરતાં શીખવ્યું છે. જ્ઞાનનું આ સાચું સ્વરૂપ અથવા વિજ્ઞાનરૂપ જીતનું ગણિતશાસ્ત્ર અને ભૂમિતી હતાં. આ વિજ્ઞાને જગતને પહેલું કેલેન્ડર આપ્યું. વિશ્વઈતિહાસમાં સૌથી પહેલીવાર ઈજીપ્તના વેદ દવાઓ આપતા અને ઓપરેશન કરતા દેખાય છે. બેબિલેનીયામાં સૌથી પહેલું ગ્રહનક્ષત્રોને અભ્યાસ શરૂ થાય છે અને સમયની શોધમાં એક મહિનાના ચાર અઠવાડિયાં નક્કી થાય છે તથા, બાર કલાકવાળું ઘડિયાળ, કલાકની ૬૦ મિનિટ અને એક મિનિટની ૬૦ પળ રચાય છે. ભારતની ભૂમિ પર ગણિત આટલે મેં વિકાસ પામે છે અને મને વિજ્ઞાનનું મંથન શરૂ થઈ જાય છે. યુરોપનાં જંગલમાં માનવનું રૂપ હજુ ઉરાંગઉટાંગ જેવું છે ત્યારે ઈઝશિયન, બેબીલેનિયને, યહૂદીઓ, અને ભારતવાસીઓ, વિશ્વનું સત્ય શું છે તેની ચર્ચાઓ કરે છે અને તર્કશાસ્ત્રોની રમતે રચે છે. ભારતભૂમિનું ધર્મરૂપ ચિંતનને ગળી જાય છે અને ચીની ભૂમિ પરનું ચિંતનરૂપ ધર્મ પર કાબૂ મેળવે છે.
સંસ્કૃતિ જેના વિના શકય જ નથી એવી માનવભાષાનું લેખનવાચન અને પઠન પાઠન વિશ્વસંસ્કૃતિના સીમા સ્તંભ બનેલા આ પ્રદેશ પર કવિતાઓ લલકારે છે, અને રંગભૂમિએ નાટક ભજવે છે. આ પ્રવૃત્તિના પાયામાં જીતે બારાખડી દીધી છે તથા કાગળ અને શાહી શોધી કાઢ્યાં છે તથા ચીને જગતનું પહેલું છાપખાનું બનાવ્યું છે. બેબીલેનિયા વ્યાકરણ લખવા, શબ્દકેશ બનાવવા તથા પુસ્તકાલયો રચવા કામે લાગી ગયું છે. “સા વિદ્યા યા વિમુકતયે ને મુદ્રાલેખ ઘડીને આર્યોના આવતાં પહેલાં જ વિશ્વસિંધુના કિનારા પર વિશ્વ વિદ્યાપીઠ રચાઈ જાય છે. એસિરિયનેએ ઈતિહાસ લખવા માંડ્યો છે અને ભારતમાં પહેલું “એપિક' રચાવા માંડ્યું છે.
સંસ્કૃતિના આ સત અને ચિતનાં આ સ્વરૂપમાં સૌન્દર્યનું રૂપ પાછળ રહી ગયું નથી. સુંદર વસ્ત્રો નકસદાર ઝવેરાત અને કોમેટીક ઈછાના, સુમેરિયાના અને હાડપાનાં; વિશ્વનાગરિકોના કલેવરને શણગારે છે. આ નાગરિકના ઘરમાં સુંદર “ફનીચર ” અને ચિત્રાવાળાં માટીનાં વાસણ ગૃહ શણગાર બની ચૂકયાં છે. ઈજીપ્તના મૃત્યુઘરમાં લાકડાં અને હાથીદાંત પરનું કાતરકામ દીપી ઊઠયું છે. વિશ્વકલાનાં સૌન્દર્યના ઉપાસક તરીકે મશહૂર બનેલા ગ્રીક શીપીઓ અને ચીની ચિત્રકાર, છિમની ચિત્રશાળામાં બેઠેલા
Page #50
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ એટલે સસ્કૃતિની જીવન કથા
૨૯
વિદ્યાર્થી એ જેવા દેખાય છે. યુરોપની ચિત્રશાળાની સૌ રચનાના કલાગુરુ ગ્રીસ અને ચીનને ચિત્રકાર બનવાને છે. સંસ્કૃતિના આ યુગમાં અતિપ્રાચીન એવા યહૂદી એક ભગવાનની નિરાકાર આરાધના કરતા, વિશ્વસંગીતનું પહેલુ સ્ત્રોત્ર લલકારતા, શબ્દની સુંદરતાની જમાવટ કરે છે.
વિશ્વસસ્કૃતિનું વસિયતનામુ`
સંસ્કૃતિના આ અતિપ્રાચીન સીમાસ્ત ંભ વિશ્વસંસ્કૃતિને સ ંસ્કૃતિના પૂર્વના વારસા સાંપે છે. વિશ્વમાનવતા આ વારસા ઉપર પેાતાની વિકાસક્રિયા નિપજાવે છે. આ સંસ્કારવારસાના બાળકામાં ગ્રીક બાળક, કલાના જંગી માળખામાંથી સૌન્દર્યાંની સંપૂણુતા સર્જવા મચી પડયું છે તથા કલાના ઇતિહાસને નૂતન દીશા દાખવવા માંડ્યુ છે. સ’સ્કારના એક ભારતીય સ્વરૂપે વિશ્વમિત્રનાં ચિંતન રૂપમાં બુદ્ધિની શુદ્ધિને ગાયત્રીમંત્ર રચવા માંડયો છે તથા આ મંત્રના ગ્રીક રૂપે ‘ સકારણ ’ એ જ સત્ય છે તેવા શિક્ષણના વિજ્ઞાના પાયા નાખવા માંડયો છે. ભારતના શિક્ષણુરૂપને ગળી જતી ધર્મની ઘેલછા ગ્રીક ધરતી પર પરાભવ પામી ચૂકી છે તથા ગણિત અને ખગાળ શાસ્ત્રના પાયા પર ભૌતિક વિજ્ઞાન વિકસવા માંડ્યું છે. ગ્રીસના ભેરૂબંધ ભારત પાછા પડે છે ત્યારે ગ્રીસની વિદ્યાપી વનવિજ્ઞાનના વૈજ્ઞાનિક દષ્ટિકાણના પાયા નાંખે છે. ભારતીયવન વહેમ અને જાદુએની પકડમાં સપડાય છે ત્યારે સંસ્કારતા ગ્રીક વારસદાર વૈજ્ઞાનિક વિચારસરણીના ઝ ંડા ઉંચા રાખે છે અને મનુષ્યની વ્યાખ્યા પ્રજાજન તરીકેની નહી પણ આઝાદ નાગરિક તરીકેની ધડે છે, તથા રાજકીય આઝાદીનું પ્રથમ રૂપ સર્જે છે. ગ્રીકમાનવ વિશ્વસ'સ્કૃતિને રાખણહાર બનીને લેાકશાહીને અને માનવવ્યકિતત્વના સ્વતંત્રતાના જનક અને છે.
ભૂમધ્ય પર પથરાયેલા વિશ્વસંસ્કારમાં ડૂબક ઈ તે સંસ્કૃતિના રામન શૈશવકાળ યુંરાપના ઉત્તર પ્રદેશ સુધી પહેાંચી જાય છે. યુરાપની જંગલિયત રામન સંસ્કારની સૌરભમાં સ્નાન કરવા માંડે છે, તથા કેલેન્ડર પામે છે, અને સામાજિક સલામતીની રાજકીય ઘટના તથા રાજકીય કાનૂનને પહેલાવાર ભણવા માંડે છે. વિશ્વઇતિહાસની વિશ્વસ ંસ્કૃતિનું પહેલું પ્રકરણ અહિં પૂરું થાય છે. પૂ અને પશ્ચિમી સંસ્કૃતિના પિતા-પુત્ર સબંધ
પૂર્વના મહાન દેશાએ, ઈસુના જન્મ પહેલાં, અને યરાપના પણ જન્મ પહેલાં, જગતની માનવજાત માટે સંસ્કૃતિની સર્વાંગી ધટના ધડી દીધી. આ ઘટનાએ જીવતાં કરેલાં સંસ્કૃતિનાં સ્વરૂપાને પછી ધીમે ધીમે એટલે ઈસુના
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા જન્મ પછી એક હજાર વર્ષ પછી યરેપની માનવજાતે સંસ્કૃતિની બારાખડી ઘૂંટી ઘૂંટીને પૂર્વમાં વિકાસ પામેલી સંસ્કૃતિનાં જીવનરૂપને પિતાના જીવતરમાં શિખવા માંડ્યાં.
પશ્ચિમની સંસ્કૃતિને દેહ આ રીતે પૂર્વની જનેતાના ઉદરમાં ઘડાયે. પશ્ચિમની સંસ્કૃતિને પૂર્વની સંસ્કાર ઘટનાઓએ સંસ્કૃતિને વારસે દીધે. આ વારસો પામીને પૂર્વના પિતૃરૂપથી પણ અધિક બનવાને એક કદમ આગળ, પશ્ચિમની સંસ્કૃતિએ ઊઠાવ્ય. આ આગળનું સંસ્કૃતિનું સ્વરૂપ મુડીવાદી ઘટનાવાળું ઉઘોગરૂપ હતું.
આ નૂતનરૂપને ધારણ કરીને, આગેકૂચને નશો કરીને આ સંસ્કૃતિ જ્યારે પૂર્વના દેશોને ગુલામ સંસ્થાને બનાવવા આવી પહોંચી ત્યારે પિતાના ભૂતકાળના વારસાને ભૂલી જઈને એણે યથેચ્છ વિહારની અભાનદશાનાં ગીતે ગાવા માંડ્યા કે, પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ પશ્ચિમ છે, તથા બંનેનું જોડાણ કદિ થશે નહીં.”
પૂર્વની સંસ્કૃતિને હજારો વર્ષની સાધનાને વારસે પામ્યા પછી પિતાના પિતૃરૂપને પિછાનવાનો ઈન્કાર કરતી પશ્ચિમની જબાનને પ્રલાપ મિથ્યા હતા. આ ઉન્મત્ત દશા પાછળ વિજેતાને ઉન્માદ હતો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અંતરાય બનનારી આ ઘેલછા આજે ઓછી થવા માંડી છે તથા, સંસ્કૃતિનું સ્વરૂપ, પૂર્વ કે પશ્ચિમના ભેદવાળું નથી પણ એક અને અનન્ય છે તે હકીકત વિશ્વ ઈતિહાસનું નૂતન વાચન, સંસ્કૃતિના શાણપણામાંથી પૂરવાર માંડયું છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪.
વિશ્વઈતિહાસના પિતામહ, ઈજીપ્ત
[ અધારા ખ’ડપરથી પહેલા અરૂણાદય—ઈજીપ્તના ઇતિહાસની આરંભની રેખાએ – સંસ્કૃતિની શહેનશાહતા--એકત્રીસ રાવ શાના ત્રણ શાસન તમકા—ત્રણ શાસનયુગનાં રૂપ રૂપાન્તરો —પિરાડાના યુગ—ઇજીપ્તના મૃત્યુધ – ઇજીપ્તનાં મૃત્યુદ્ઘરો-ઈસનું' લેાકજીવતર—ઉદ્યોગરૂપ—જીસની સંસ્કૃતિનુ ધ રૂપ-અશાક સમેાવડા મહાન સમ્રાટ—નૃસિંહની નજર—સંસ્કૃતિનુ મૂલ્યાંકન ]
ભૂમધ્ય સ અને ઝારીયા પોર્ટસૈયદ
ઈજીપ્ત
લીલીયન ૨ણ
..........
સાન
બુબીયન' ૨૯
સીયન ણ
લા
નૅફંડ ૨
અરબસ્તાન મંદીના
સમુદ
H. UCL
એબીસીનીયા
ઈશનો ખખાત
રણ
ખંડન નો
ન
• અખાત
અધારા ખંડમાંથી પહેલા અરૂણાય
જેને યુરોપના સાહિસકાએ અધારે ખંડ કહ્યા હતા તે આફ્રિકાનો ધન્ય
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધરતી પર વિશ્વ ઈતિહાસને અતિ પ્રાચીન પિતામહ ઉભો છે. આ પિતામહનું સંઘમાનવરૂપ પિતાને જ જગત માનતું અને પિતાને જ જગતને માનવ સમુદાય માનતું ચારે બાજુ નજર નાંખતું ઉભું છે. એ જ્યાં જુએ છે ત્યાં ભૌગેલિક કારાગાર જેવી અભેદ દીવાલો માલમ પડે છે. એક દીવાલ અરબી રણને સળગતા વિસ્તાર છે. એની સામે કારાગારની બીજી દીવાલ મહાસાગરના અંધારા ઊંડાણ જેવી દેખાય છે. એની પાછળ ભયાનક એવી નાઇલ નદીની ઘૂમરીઓ જ્યાંથી જન્મે છે ત્યાંથી અજ્ઞાત પ્રદેશ પડ્યો છે. એના માથા ઉપર પણ ભૂરા આસ્માનની છત પર્વતની દીવાલ પર જડાઈ ગઈ છે.
આ ઢંકાયેલો પડેલે પ્રદેશ પર્વતે, રણ, સમુદ્રો અને અજ્ઞાતની વચ્ચે પિતાની જાતને આખું જગત સમજે અને પિતાના માનવ સમુદાયને જગતના એક જ માનવ તરીકે ત્યારે પીછાણે તે સ્વાભાવિક છે. આ મહાન પ્રદેશની પશ્ચિમ સીમાએ રણ પથરાયેલું છે તથા પૂર્વ સીમા પરના રણને પેલે પાર લાલ સમુદ્ર પડે છે. એ લાલ સમુદ્રને પેલે પાર પાછું એક રણ પડેલું છે. આ પ્રદેશની દક્ષિણ સીમા પર બિઆ નામના પ્રદેશનાં વેરાન પથરાયાં છે. એના પડોશી પ્રદેશ પણ છે, અને તેના ઉપર પણ મનુષ્યો વસે છે પણ હજુ ઈજીપ્તને તેની જાણ થઈ નથી. ઇજીપ્તના ઈતિહાસના આરંભની રેખાઓ
ત્યાર ઈ. સ. પૂર્વે ચાલીસ હજાર વર્ષ પર સમય અહિં અંકાય છે. ત્યારપછી અનેક વરસે આ પ્રદેશ મૃત્યુઘના પ્રદેશ તરીકે ઓળખાય છે. આ મૃત્યુઘરમાં ભરેલાંઓના મમીઓ પિતાની જીવનઘટના વિષે બૂમરાણ કરતાં હજુ પણ ત્યાં હયાત છે. આ પ્રદેશ પર વિશ્વસંસ્કૃતિની પહેલી રેખાઓ શરૂ થઈ. આ પ્રદેશ પરનાં પથ્થરમાને ઈતિહાસના ક્રમ પ્રમાણે તામ્રયુગમાં પેઠાં અને પછી બ્રોન્ઝયુગમાં આવી પહોંચ્યાં. પછી હજારો વર્ષ વહી ગયાં છે. આ અતિ પ્રાચીન પ્રદેશમાં આજે મેકાટમ ગરાઓ તરફથી નાઈલનદીની પશ્ચિમે પહોંચી શકાય છે. આ ટેકરાઓ પરથી જ પત્થરયુગનાં માનવે નાઈલની લીલી ખિણ તરફ દેખતાં હતાં અને પછી જીવતરને નભાવી રાખવાને ધક્કો પામતાં સરિતાપ્રદેશ પર ઉતરી આવતાં હતાં. આ પથ્થર યુગનાં માન જ્યારે મેકાટામ ડુંગરમાંરહેતાં હતાં ત્યારે, ટેકરીઓમાં તેમનાં ગુફા ઘરે હતાં. તથા તેમના જીવનને વ્યવસાય શિકાર કરવાનો હતો. અતિ પ્રાચીન ઈબના આ સૌ વડવાઓ હતાં.
Page #54
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસના પિતામહ ઈસ
આ લેાકેાનાં ટોળાં
પછી એક કે એ સૈકાઓ પસાર થાય છે ત્યારે મેાકાટામનાં શિખરો પરથી નાઈલના નિચાણપર ઉતરી આવતાં દેખાય છે. ઇતિહાસના સમય તેમને પગલે પગલે આગેકૂચ કરે છે. આ આગેકૂચના રૂપમાં પથ્થરયુગ તામ્રયુગમાં પલટાઈ જાય છે. આ આગેકૂચના રૂપમાં પથ્થરયુગનાં આ માનવા તામ્રયુગનાં માનવા બનીને તાંબાનાં સાધનાથી અને શસ્ત્રોથી સજ્જ બને છે.
33
જીવનની આ નવી સજાવટમાં નાઇલમૈયાના કિનારા ઉપર ઉભેલાં માનવે આ મહાનદીના મિજાજના અને તેના હલનચલનને અને તેની ભરતી અને એટના અભ્યાસ કરે છે. આ માનવામાં આનુખીસ નામના આગેવાન તારાઓને અભ્યાસ કરતાં શીખવે છે અને હારસ નામને ચિંતક સુરજ, અને ચંદ્રનું અવલાકન કરે છે. આ, બને ચિતકાએ પૃથ્વી અને આકાશના અભ્યાસમાંથી કેલેન્ડર રચવા માંડ્યું છે. આ કેલેન્ડરમાં સમય, પહેલીવાર તવારીખનું રૂપ ધારણ કરે છે.
પણ ઇતિહાસની સીમાની તવારીખ તે અહિં કથારની ય શરૂ થઈ ગઈ છે. હજારો વર્ષ પહેલાં મીનીસ નામના રાજવંશની દંતકથા આ પ્રદેશપર વણાઈ ગઈ છે. જીમના બે ભાગ પડી ગયા છે. એક ઉપલાણ ઇજીપ્ત અને ખીજું નિચાણુ ઇચ્છસ. આ બંને સિના પહેલા રાજવંશ મીનીસનું નામ ધારણ કરે છે.
ઇજીપ્તની સંસ્કૃતિની પહેલી શહેનશાહતનું નામ મીનીસ છે. એબિકાસના ઉલ્લેખ પ્રમાણે પહેલા શહેનશાહથી જ રાજાને ભગવાન બની જવાના રોગ અહીં ચાલુ થઈ ગયા છે. ભારતના કૃષ્ણ અને રામ જેવા ભગવાન બની ગયેલા આ શહેનશાહ મિના નામને ધારણ કરે છે. આ શહેનશાહતનું પાટનગર મેમ્બ્રીસમાં છે. આ પાટનગર વિશ્વઈતિહાસનું પહેલું પાટનગર બને છે, અને સમાં શહેનશાહના વશવેલા શરૂ થઈ જાય છે.
એકવીશ રાજવશાના ત્રણ શાસનતમા
ચ્છિત દેશપર રાજ્ય કરનાર શાસનનું સ્વરૂપ મીનીસની હકુમતવાળું રજવાડી રૂપ હતું. ઈસના પહેલા બાદશાહ મીનીસ થયા. ફારાહ નામની શહેનશાહતના આ પહેલા શહેનશાહ પહેલા રાજવંશ બન્યા. પછી એકત્રીસ રાજવંશાએ ઇજીપ્ત પર રાજ્ય ચલાવ્યું.
એકત્રીસ રાજવ ંશેાના શાસન સમય ત્રણ તબક્કામાં વહેંચાયા, ઈજીપ્ત પર શાસનનાં આ ત્રણ સ્વરૂપો જુનું શાસન, મધ્યશાસન અને નૂતનશાસન તરીકે
૫
Page #55
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એળખાયાં. પહેલે સમય દશમા રાજવ’શ સુધી (ઇ. સ. પૂર્વે ૨૧૬૦ ) પહોંચ્યા. ખીજો સમય સાતમા રાજવંશ સુધી ( ઈ. સ. પૂર્વે ૧૫૮૦) પહેાંચ્યા અને ત્રીજો સમય પચીસમા રાજવંશ ( ઇ. સ. પૂર્વે ૬૫૦) આગળ ચંભી ગયા અને પછી અસ્ત શરૂ થયેા. ઇજીપ્તના તિહાસના આ ત્રણ તબક્કાને રજવાડી યુગ તથા સામ્રાજ્યયુગ તરીકે પણુ પિછાણી શકાય. આ ત્રણ તબક્કાઓને, મેફીસ, થીમ્સ અને આમાૌ નામનાં ત્રણ પાટનગરાએ ધારણ કર્યાં. આ ત્રણ તબક્કા પર્ એકત્રીસ રાજવંશા, ત્રણ વિભાગમાં વહેંચાયા. આ ત્રણ જમાનાએ એ ઈજીપ્તની સંસ્કૃતિના કલેવર પર નૂતન મૂલ્યેા મઢળ્યા કર્યો. આ ત્રણ સમય વિભાગમાં, ઈજીપ્તના માનવ વ્યવહારમાં ખ્યાલ, વ્યવહારો અને આદર્શો પણ પલટાયા કર્યાં. ત્રણ શાસનયુગનાં રૂપા અને રૂપાન્તરે
૩૪
આર્ભમાં, ઈજીપ્તનું શાસન ઈસનાં એ રાજ્યામાં વહેંચાયલું હતું. આ એ વિભાગે મીનીસના શાસન સમયે ઇ સ. પૂર્વે ૩૪૦૦માં એક થયા. આ એકતામાં ઈચ્છાનુ રાજ્ય એક રાજ્ય બન્યું, આ એકતાનું એક પાટનગર મે×ીસ બન્યું. આ એક મહારાજ્ય, ચેાથા રાજવંશમાં શાસનક્રિયાના વિકાસથી અને જીવન વહીવટની વ્યવસ્થાવાળા જીવેનતંત્ર વડે પ્રકાશી ઊઠયું. કારાહ નામના શહેનશાહેાની શહેનશાહત હવે શાહીવના વિસ્તાર વડે વિકસી ચૂકી હતી. રાજાના પુરોહિતા અને સગાસબંધીએાનેા રાજન્યાને વગ બની ચૂકયા હતા. આ શાહીવ` અથવા રાજન્યાના વ ઇજીપ્તની ભૂમિપરના નાનામેાટા ટુકડાઓ અથવા જાગીરાના માલિક બની ચૂકયા હતા. ઇજીપ્તના રજવાડા હવે જાગીરશાહી અન્યા હતા, આ ઈનામદારા, અને જાગીરદારાની ઘટનાએ ઈજીપ્તના જીવતરમાં દોલતમદના જમીન સાથે જોડાયલા વ જન્માવી દીધા હતા. આ જાગીરશાહીએ હવે પેાતાની હકુમતનાં સ્વરૂપે લેાક સમુદાયા પર ધારણ કરવા માંડયાં હતાં. શહેનશાહતનું શાસન હવે જાગીરશાહીના સ્વરૂપમાં અનેક રાજદા ધારણ કરનારું બની ચૂકયું હતું.
આ નૂતનસ્વરૂપ ઈજીપ્તના મધ્યયુગનું હતું. આ મધ્યયુગના વિશાળ સ્વરૂપે મેડ્ડીસને બદલે થીબ્સને પાટનગર બનાવ્યું. આ મધ્યયુગમાં શહેનશાહ અને લાકસમુદાયની વચ્ચે, મધ્યના અથવા વચેટીયા ગીરદારાની ઘટના ધડાઇ ગઈ. આ વચલા શાસકાના વન વ્યવહારમાં સંસ્કૃતિનું લેખનવાચન વધવા માંડયું. જ્ઞાનની ક્રિયા વિકસવા માંડી. આ સમયે માનવન્યાય અને નીતિમત્તાનાં આરંભનાં વિચાર રૂપા બધાવા માંડયાં. આજ સમયમાં હીકસેાસ નામના લેાકેાએ ઈજીપ્ત પર આક્રમણ કર્યું" અને પાંચ સૈકા સુધી ઈસ પર પોતાનું શાસન
Page #56
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનો પિતામહ ઈશ્વ
૩૫
જમાવ્યું. આ નવા શાસને ઈજીપ્તના જીવન વ્યવહારમાં પહેલીવાર ઘડાને દાખલ કર્યો. પછી અઢારમા રાજવંશે આ શાસને પરાજય કર્યો અને એ શાસનના આરંભથી જીતપર શાસનસ્વરૂપ ત્રિીજા તબકકામાં દાખલ થયું. આ ત્રીજે શાસન યુગ ઈજીપ્તનો સામ્રાજ્યયુગ બને. આ સમયથી ( ઈ.સ. પૂર્વે ૧૫૮૦) ઇજીપ્તનું શાસનરૂપ રાજ્ય અને મહારાજ્ય બન્યા પછી હવે સામ્રાજય બનવા માંડયું.
સામ્રાજ્યનું સ્વરૂપ ૧૮મા, ૧૯મા અને ૨૦માં રાજવંશોના સમયમાં અને ઈ. સ. પૂર્વેના વીસમા શતકના અંત સુધી વિકાસ પામ્યા ર્યું. આ સમયમાં હાટશેપસુત નામની મહારાણી અને ઈજીપ્તની મહાનનારીનું નામ મશહુર બન્યું. આ સમયમાં જ યુથમાસ ત્રીજે ઈજીપ્તના પિરાલિયન કહેવાય અને આમેનહટેપ ત્રીજે ઈજિપ્તના “સિલ્વરકાંગ” તરીકે પંકાયો, અને અખનાહને નામને ફાહ ઈજીપ્તને યશસ્વી આદર્શવાદી સુધારક શહેનશાહ તરીકે ચિરંજીવ બન્યો. પિરામીડને યુગ
ચોથા શહીવંશમાં ભરતી જગતમાં બાહર ના પિરામીડ બન્યા. આ પિરામીડામાં શહેનશાહનાં મમીએ પિતાના સાલાઓ અને સાધનસામગ્રીઓ સાથે દફનાવા માંડ્યાં. આ પિરામીડોએ જ ી આખા ઈતિહાસને સાચવી રાખ્યો છે. વિશ્વતિહાસના સીમાસ્તંભ જેવા . વિરામડિ ઈછતના જીવનવહીવટને અચૂક સાક્ષી બન્યા. આજસુધી આખું જગત આ પિરામિડને દૂરથી દેખીને પિરામીડો બાંધનારા લોકોના દેશ તરીકે ઇજીપ્તને ઓળખતું. આ પિરામીડની રચના જ એવી રીતે ગે હવા આપી હતી અને પિર મોડનું દ્વાર એવી રીતે ચણી લેવામાં આવ્યું હતું જે" કરીને પિરામીડમાં દ્વાર
કar
RE,
, ,
- RE
',
' પર
Eve, Et, SE, '.
Page #57
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કયાં છે તે ખબર નહોતી પડતી. આ કારની ઈજનેરી કરામત એવી હતી કે ફરી શકે એવા પત્થરના “પટ” પર આ કમાડ ગોઠવાતું, તથા એ પથ્થરને બીજા પથ્થરોથી જુદો ન દેખાય તેવી રીતે ચણી લેવામાં આવતું. આવા એક મહાન પિરામીડનું નામ “ક્ષિતિજ' એવું હતું. ક્ષિતિજ નામના પિરામીડમાં મમી બનીને સૂતેલ શહેનશાહ “ફ” નામને હતે. આ શહેનશાહ સૂર્યવંશી હોવાથી એને પિરામીડ પશ્ચિમની ક્ષિતિજ નામનો હતે. આવાં તે અનેક મૃત્યુઘરો અથવા પિરામીડ ઈજીપ્તના પ્રદેશ પર ઈતિહાસની બીનાઓ જેવા મંડાઈ ગયાં. ઈછાની ધરતી પર સત્તાવીશ રાજવંશોએ એકમેકથી ચઢિયાતા એવા સ્મારકો વડે ઈજીપ્તની સંસ્કૃતિને મહત્યા કરી. આ શહેનશાહનું નામ “ફાહ” પડ્યું. ઈજીપ્તના ઈતિહાસમાં મશહુર એ રામેરીસ બીજે નામનો ફાહ વિશ્વવિખ્યાત બન્યું ત્યારે ઈ. સ. પૂ. ની ૧૨૮૮ની સાલ ચાલતી હતી. એણે એશિયા, આફ્રિકાના પ્રદેશ પર પિતાની આણ વર્તાવી. એણે દેશ દેશમાંથી લોકોને યુદ્ધકેદીઓ તરીકે ઈજીપ્તમાં આણીને ગુલામ બનાવ્યા. એણે દીવાલ પર પિતાના દિગ્વિજયની કવિતાઓ કેતરાવી. એણે પિતાની યશગાથાનું મહાભારત રચાવ્યું. એ મરણ પામે ત્યારે સેંકડે રાણીઓના અંત:પુરમાં પિતાના સે દીકરાઓ અને પચાસ દીકરીઓને કાયદેસર બાળકે તરીકે મૂકતો ગયો. એનાં ફરજંદ તે એટલાં બધાં હતાં કે ઈજીપ્તની અંદર તેમાંથી ધર્મગુરુઓ અને રાજાઓને વર્ગ પણ મેટ બની ગયા. એણે ઘણું બાંધકામ કર્યા હતાં. કનકનો વિશાળ ખંડ એણે બંધાવ્યો હતો, રૂકસરનું જગવિખ્યાત દેવાલય એણે જણાવ્યું હતું. પિતાની વિરાટ કદની અનેક પ્રતિમાઓને કેતરાવીને એણે ઈછની ધરતી પર પાથરી દીધી. એના રાજકારભારમાં ઈજીપ્ત ભૂમધ્યનાં વાણિજ્યનું આગેવાન બન્યું. નાઈલ નદીથી લાલ સમુદ્ર સુધી એણે નહેર બંધાવી. પિરામીડમાં શયન કરવા નેવું વર્ષની ઉંમરે તેનું મમી સીધાવ્યું ત્યારે, એના જીવનવહીવટમાં ઈજીપ્તને આ ફોહ અનેક પાદરીઓ અને રાજાને વર્ગ યથેચ્છા વિહારી વર્ગ બની ગયું. ત્યારે આખા ઈજીપ્તના માલિક બની ચૂકેલા રાજોના આ વર્ગ પાસે દેઢલાખ જેટલા ગુલામ હતા. આ વર્ગ ઈજીપ્તની સર્વોત્તમ એવી સાડાસાત લાખ એકર જમીન માલિક હતું. આ વર્ગ પાસે પાંચ લાખ ઢેર હતાં. આ વર્ગ ઈઝ અને સિરિયામાં થઈને એકસો સિત્તેર કઆઓને ગિરાસદાર હતું. અને આ વર્ગની તમામ મિલકત કોઈ પણ જાતના કરવેરામાંથી મુક્ત હતી. ઈજીપ્તને મત્યુઘંટ
ઇજીન જીવનવહીવટ પર સર્વ સત્તાધિકારની હકૂમત બનેલી શહેન- શાહતમાંથી ત્યારના આખા જગત પર આણ વર્તતી હતી. આ આણનાં
Page #58
--------------------------------------------------------------------------
________________
કે
:
:::
,
. .
કરી રહી
વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીપ્ત ફરમાને ભેગે, ઇજીપ્તની આ શહેનશાહતને મૃત્યુઘંટ પણ હવે વાગવા માંડ્યો હતો. ત્યારના લોકસમુદાયના જીવનકારભાર પર આ શહેનશાહતને ભારે જીવલેણ બની ચૂકી છે. લેકસમુદાયના જીવતરમાંથી બધાં મમી શહેનશાહતને ચૂસી જવા માંડ્યાં હતાં. ભગવાન બનેલે શહેનશાહ અને દેવ બનેલે રાજન વર્ગ ન છિપી શકે તેવી તરસથી ધરતીને ચૂસી ચૂસીને સુકવી નાંખતા હતા.
આ જ અરસામાં જેમની સરહદના કમાડ પર ભૂમધ્યનાં વેપારી મથકેમાંથી હરીફ બનેલા પ્રદેશની પદાધાત વાગવા માંડ્યા હતા. ઈજીપ્તનો અધિકાર
પશ્ચિમ તરફ લીબિઆ પર હતો. અને ઉત્તર અને પૂર્વ તરફ ફિનસીયા સીરિયા અને પિલાઈન પર હતા પણ હવે જીતના આ વેપારી મયંકાની છેડા પર ઈજીપને મુકાબલે કરવા માટે એસિરિયા બેબિલેન અને ઇરાનની હકુમત મુકાબલા માટે આગળ આવતી હતી.
ઈ. સ. પૂ ૯પ૮માં લિબીયન લોકો પૂણ્યકે પથી સળગતા પશ્ચમની ટેકરીઓમાધી ઇજીપ્ત પર ઉતરી પડ્યા ઈ. સ. પૂ ૭૨માં યુપીયને પિતાને ગુલામ બનાવવાનું વેર વાળવી દક્ષિણને દરવાજેથી દાખલ થયા. ઈ. સ. પૂ. ૬ ૭૪ માં ઉત્તરમાંથી એસિરિયાએ ઘસારે કયે.
ઈ. સ. પૂ. પર ૫ માં ઇરાને ગુંજ પથી છલંગ અને ઈમાની આઝાદીનો નાશ કરી નાંખે. ઈ. સ. પૂ. ૩૨ માં ઈજીપ્તને પોતાનો પ્રાંતબનાવી દેવા એશિયાને છતીને સિકંદર આવી પડે એ. ઈ. સ. પૂ.
૪૮માં સિઝરે આવીને ઈજીપ્તનું બંદરગાહ
આ જગ જીતી લીધું અને પોતાની કલીપેટા નામની રખાતના દીકરાને ભેટ તરીકે આપી દઈને તેનું નામ એલેકઝાન્ડ્રીયા પાયું.
ઈજીપ્તની બધી ય સરહદ ઉપર આ વિશાળ સંસ્કૃતિના વિરાટ એવા ખંડિયેરે, સ્મારકા અને પિરામીડ નામનાં મૃત્યુઘરો પથરાઈ ગયાં હતાં. આ
કોરીકક પદ્ધ
છે કે
Page #59
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વિરાટ સંસ્કૃતિનાં પિરામીડા નામનાં જંગી સ્મારકાની વચ્ચે પ્રાચીન જગતનું કલેવર અથવા પ્રાચીન ઇતિહાસના આ પિતામહ ગરીબ અને હતાશ બનેલા થાકયો પાકથો ઊભા હતા. મિની વિશ્વસ'સ્કૃતિના આ પિતામહ, ઇજીપ્તના લાકસમુદાય શ્રમમાનવાને જનવિરાટ હતા.
ઈજીપ્તનાં મૃત્યુઘ
હ
લોર્ડ કાર્નારવાન ઈજીપ્તના પિરામીડને શેાધતા પાંચપાંચ વર્ષથી પેાતાની પુત્રી સાથે રેતીના ઢગલા દુર કરતા ઈ. સ. ૧૯૨૨ માં જ્યારે નિરાશ બનીને પાછા ફરવાના વિચાર કરતા હતા ત્યારે અચાનક એક પ્રવેશદ્વાર એને હાથ લાગી ગયું. પ્રાચીન ઈતિહાસની પગદડી પર યુરોપના આ શોધકેા શ્વાસથ ભાવીને ધરતી નીચે ઉતરવા માંડ્યા. ઉતર્યો પછી ભોંયતળીએ એક બંધ કમાડ એમને દેખાયું. કારે ધ્રૂજતા હાથે એમાં એક કાણું પાડવું અને વીજળીક બત્તી મારફત એણે અંદર જોયું.
વિજળીનાં કિરણથી એક મોટા વિશાળ ખ’ડમાં પ્રાણીએ અને પ્રતિમા દેખાઇ. પ્રતિમાઓના આકારથી દરેક ખૂણા ઉભરાઈ જતા હતા. સૌએ એક પછી એકે જોવા માંડ્યું. અર્દ્વાચીન આંખા સામે અદ્ભુત એવા પ્રાચીન દેખાવ દેખાયા. ત્રણ હજાર વર્ષના ઇતિહાસને ભંડાર તાજગી, અને સૌથી ઉભરાતા દેખાયા. આ મૃત્યુધર જેવી ઇમારતમાં એક મોટા દેવાલયના ખંડ હતા. ત્યાર પછી ખીજું દેવળ આવતું હતું. ત્યારપછી સેક્રાફેગસ અથવા કબરખંડ હતા. આ સેક્રોફેગસમાં ત્રણ મોટી મડાપેટીઓ હતી. છેલ્લી મડાપેટી જે બિલકુલ સાનાની હતી. તેમાં શહેનશાહનું મમી શયન કરતું હતું. આ શહેનશાહની હાજરીમાં પેલા શાધકા ત્રીસ સૈકાઓ વટાવીને શ્વાસ થંભાવતા ઊભા. આ મૃત્યુધરતું વર્ણન કરતાં અને સિના પ્રાચીન વૈભવના સાક્ષીરૂપ બનીને અનેક પદાર્થોની ગણના કરતા તથા આ કબરઘરમાં પ્રાચીન ભવના પ્રકાશ પાડતા સૌનું મૂલ્ય આંકતાં એક આખું પુસ્તક લખવું પડે. આ શેાધકાએ પ્રાચીન ઇજીપ્તના જીવન પર શોધખોળ શરૂ કરી. આ મૃત્યુધરમાં સુતેલા અને ઈ. સ. પૂ. ૧૩૫૦માં મરણ પામેલા આખેટીન નામને આ એક જુવાન ફારાહ હતા. આ અને આવી બીજી શાધેાએ ઇજીપ્તની સંસ્કૃતિના ઇતિહાસને જગત સામે ખુલ્લે કરી દીધે.
ઇજીપ્તનું લાકજીવતર
ઈજીપ્તની સંસ્કૃતિને અહેાભાવપૂર્વક અવલોકવા પછી, તેમના મહાલયા દેવાલયેા અને પિરામીડેાને શ્વાસ થંભાવીને જોયા પછી એ સૌને નિપજાવતા
Page #60
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીપ્ત
ઈજીપ્તને શ્રમમાનવ આ બધાના પડછાયામાં સળવળતે આપણે દેખી શકીએ છીએ. સાચા ઈજીપ્તનું એ લેક કલેવર બને છે. એનું સૌથી આગળ આવતું રૂપ ખેડૂતનું અને ખેતીવાડીનું છે. ઈજીપ્તની નાઈલ નદી આ લેકજીવનની નાઈલમાતા છે. ઈજીપ્તની બધી જમીનના માલિક ફારોહ છે. અને એને ખેડનારો માનવસમુદાય પેદાશને દસમે ભાગ ફારોહને કર તરીકે આપે છે. આ ઉપરાંત રાને મોટો સમૂહ જમીનદારે છે આ બધાને પણ ખેડૂતોએ પિતાની પેિદાશમાંથી ભાગ આપવા પડે છે. આખા ઈજીપ્તને ધનધાન્યથી તૃપ્ત રાખનાર ખેડૂતના જીવન વિષેનો ઉલ્લેખ ઈજીપ્તના એક લેહિયાએ નીચે પ્રમાણે કરી આપ્યો છે તે આજે પણ મેજૂદ છે.
“ખેડૂતનો દશમો ભાગ જ રહ્યા પછી અને બીજા કર ભરાઈ ગયા પછી તેના જીવતરના ચિત્રની તમે કલ્પના તે કરે ! ખેતરમાં ઊંદરોએ ઘઊં ખાધા પછી પક્ષીઓએ પિતાને ભાગ લીધા પછી અને લૂંટારાઓએ પોતાના ભાગ પડાવી લીધા પછી જમીન પર પડેલા પિતાના ભાગમાં આવેલા ઘઉંના દાણા એકઠા કરી ખેડૂત પિતાના હળ પાસે ટળવળે છે. હજુ પણ રાજાના ચેકિયાતને ભાગ આપવાનું બાકી છે. પિતાને ભાગ માગતા એ ખડા છે. હવે એની પાસે આપવાનું કંઈ બાકી નથી. એટલે પેલા ચેકીદારે એને ખેડુતને જમીન પર પછાડે છે. એની સ્ત્રી તથા બાળકેને પણ તેની સાથે બાંધીને નહેર પર લઈ જાય છે. પછી એ લેકે એને ઉંધે માથે લટકાવીને પાણીમાં ડૂબાડી દે છે. આખી ધરતી પર કેઈએને બચાવી શકતું નથી.”
ઈજીપ્તની ધરતી પર આ શ્રમમાનવ છે. એણે ફરજીઆત વેઠ કરવાની હેય છે. ઇજીપ્તની ધરતીને ખેડનારે આ શ્રમમાનવ નહેરે ખેદો હવે, રસ્તા બાંધતે હતે, પિરામીડે, દેવાલયો અને મહાલ માટે પથરાઓ ખેંચી લાવતે હતે. ઇજીપ્તની સંસ્કૃતિને બાંધનાર આ માનવસમૂદાયને માટે ભાગ દેવું નહિ ભરી શકવાને લીધે ગુલામ બનેલાં ગુલામને હતે. આ ગુલામોથી સંખ્યામાં હંમેશ ઉમેરે કરવા માટે સાથેના પ્રદેશમાંથી સ્ત્રી બાળકે અને જુવાનેને પકડી લાવવા માટે લશ્કરી ટુકડીએ ઉપડતી અને પકડાઈ આવેલાં માનની હરાજી થતી. ઈજીપ્તનું એક પુરાણું ચિત્ર લિડન સંગ્રહસ્થાનમાં આ કથા કહેતું ઉભું છે. આ ચિત્રમાં અનેક કેદીઓ ગુલામીના અથવા ઈજીપ્તના દેશ તરફ જાય છે. પથ્થર પર કોતરાયેલું પુરાણું જીવનનું જડેલું આ ચિત્ર પીઠ પાછળ બંધાયેલા હાથવાળી તથા લાકડાની બેડીઓમાં જકડાયેલી હતાશ ચહેરાવાળી મનુષ્યત્વની વિશદ મૂર્તિ આજે પણ દેખાડે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઇજીપ્તનું ઊદ્યોગ રૂપ
જમીન પરના આ માનવસમૂદાયના શ્રમમાંથી નિપજેલી દેલતના વધારામાંથી નિપજતા અતિરિક મૂલ્યમાં, ઈજીપ્તને ઉદ્યોગ અને વ્યાપાર વિસવા માંડ્યો હતે. ઈજીપ્ત પાસે ખનિજ પદાર્થો હતા નહિ એટલે તેણે તેની શોધ અરેબીયા તથા નુબિયામાં શરૂ કરી હતી તથા ત્યાંની તાંબાની ખાણને ઈજારે પોતાને હસ્તક ધારણ કર્યો હતે. નુબિયાના પૂર્વ કિનારે જડેલી સેનાની ખાણો પર પણ ઇજીપ્તને અધિકાર હતા. આ ખાણમાં ઈજીશીયન ખાણુઆઓ વડે ખેદાતી સેનાની માટી તેમના બાળકે બહાર ભરી લાવતાં હતાં ઘરડાં સ્ત્રી પુને માટે આ માટીને ધોયા કરવાને શ્રમ કરવાનું ફરજીઆત હતું. આ સોનાની ખાણમાં કામ કરવા આખાં કુટુંબને મોકલવામાં આવતાં. આ દુઃખી માને વસ્ત્રહીન હતાં તથા ખોદવાનું કામ કર્યે જતાં હતાં. આ જીવલેણ મજૂરીમાં અપંગ બનતાં અને માંદા પડતાં અને ઘરડાં બનતાં મનુષ્ય પર પણ ફટકાઓ વરસ્યા કરતા હતા અને આ કાળી મજૂરીમાંથી મેત જ તેમને મુક્તિ અપાવતું.
આવા ઉદ્યોગનું રૂ૫ ઈજીપ્તમાં આરંભની શહેનશાહતના સમયમાં બ્રોન્ઝ ધાતુનાં અનેક હથિયારો અને સાધનો બનાવવાનું હતું. આ સાધનામાં મોટાં પડાઓ, રેલવે, પુલીઓ, લેગ્સ, , અને કરવતીઓ વગેરે હતાં. ઈજીપ્તનાં કામદારે ચમકતી ઈટો અને સીમેન્ટ પણ બનાવતાં, માટીના વાસણોને પેલીશ કરતાં હતાં તથા કાચ અને રંગે બનાવતાં હતાં. લાકડાના કોતરકામમાં તેમની કારીગરી અજોડ હતી. હોડીઓ, ખુરશીઓ પલંગે, રથના ડબ્બાઓ અને માણસને ભરી જવાનું મન થાય તેવી દેદીપ્યમાન મડાપેટીઓ તેઓ બનાવતાં હતાં. પ્રાણિઓના ચામડામાંથી તેઓ પાથરણું, કપડાં અને ઢાલ બનાવતાં હતાં. આ કારીગરના હાથમાં વાંકા વળેલાં ચંપુ હંમેશા માલમ પડતા હતા. આ કારિગરે દોરડાંઓ અને સાદડીઓ વણતાં હતાં, તથા કાગળ બનાવતાં. તેમને રસાયણ ઉદ્યોગનું પણ જ્ઞાન હતું, આ કારીગરેએ વણેલું ચારહજાર વષો પર લીનન નામનું કાપડ એવું તે બારીક હતું કે તેના તાણાવાણાને જેવા સૂક્ષ્મદર્શકમાંથી જેવું પડે. હજારો વર્ષ પહેલાંની ઈજીપ્તની શાળામાંથી નિપજતું કાપડ આજની યંત્રશાળા કરતાં વધારે ચઢિયાતું માલુમ પડ્યું છે.
આ કારીગરોના સમુદાયના બે વિભાગ હતા. એક આઝાદ કારીગરે અને બીજા ગુલામ કારીગરે-આઝાદ કારીગરના દીકરાઓ બાપદાદાને ધંધે ચાલુ રાખતા. પછી શહેનશાહતનું ઈજીપ્તનું સામ્રાજ્ય જેમ જેમ વિકાસ પામતું ગયું તેમ તેમ યુદ્ધમાં પકડાયેલા કેદીઓના મોટા સમુદાયે ગુલામ બનીને ઇજીપ્તમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસને પિતામહ ઈજીપ્ત આવવા લાગ્યા. ગુલામેની વધતી જતી સંખ્યાને લીધે શહેનશાહ રામે સીસ ત્રીજાએ દેવળોના ધર્મગુરુને એક લાખ અને તેરહજાર ગુલામે ભેટ તરીકે આપી દીધાં.
ઇજીપ્તની ધરતી પર ઉભરાઈ જતા ગુલામ માનના સમુદાયમાંથી અસંતેષને અવાજે ક્યારના ય શરૂ થઈ ગયા હતા. ગુલામોની અંદર હડતાલ પડવાના બનાવ ચાલુ થયા હતા. તથા એક ગ્રીક ઈતિહાસકારના લખવા પ્રમાણે ઈજીપ્તની અંદર ગુલામોએ એક મે બળવે કરીને આખા એક પ્રાંતનો કબજો લઈ લીધે હતો.
ઈજીપ્તના જીવનની હિલચાલનું સ્વરૂપ એક પછી બીજા રાજવંશમાં રાબેતા મુજબ ચાલ્યા જ કરતું. નાઇલ નદીના પટથી તે સમુદ્ર સુધીની એક મોટી નહેર ૧૮ મી શહેનશાહતના સમયમાં ખોદાઈ ગઈ હતી. મેટી ઈમારતો બાંધવા માટે મોટી શીલાઓ ચરબીથી ચીટકાઈ ગયેલી સપાટી પર ઘસડાયા કરતી હતી. આ બધી હીલચાલ કરતું શ્રમનું શરીર, યંત્રનું નહિ પણ મનુષ્યના હાથ અને પગનું હતું. સ્નાયુઓ સાંધા હતા એટલે યંત્રે ઓછાં હતાં. એક ફૂટ લાંબાં અને પચાસ ફુટ પહોળાં એવાં જહાજે નાઈલ નદીથી લાલ સમુદ્રમાં અને ભૂમધ્ય સુધી હંકારાતાં હતાં. જીવનની એવી જ હીલચાલ ઈજીપ્તની ધરતી પર ઘેડા અને ગધેડાઓ પર લદાયેલી વહ્યા કરતી હતી. આ હીલચાલમાં ઊંટ હજી આવી પહોંચ્યું ન હતું. આ હીલચાલ સાથે જોડાએલા દેદીપ્યમાન રસ્તાઓ ઉપર ચંદનની પાલખીઓમાં બેસીને ગુલામેની ગરદન પર સુખીઓ ખૂલતાં હતાં. જીવનની આ હીલચાલમાં ટપાલખાતું પણ કામ કરતું હતું. ગાઝાથી યુક્રેટીસ સુધી એક મેટ ઘેરી રસ્તો હતો. આ ઉપરાંત જીતને પોષણ પાતી નાઈલમૈયા એક મોટો ધોરી માર્ગ બની હતી. ઈજીપ્તની સંસ્કૃતિનું ધર્મરૂપ
ઈજીપ્તના જીવતરમાં ઉપરથી નીચે સુધી ધર્મનું રૂપ વણાઈ ચૂક્યું હતું. ઈજીપ્તનાં દેવદેવીઓને જ્યાં સુધી આપણે સમજીએ નહી ત્યાં સુધી તેની જીવનધટનાને પાયે પણ સમજી ન શકાય. જે તે દેવદેવીઓની વસ્તી ગણત્રી કરવામાં આવે તે તેની સંખ્યા ભારત દેશનાં આજની તારીખે જીવતાં રહેલાં દેવદેવીઓથી ઓછી નહીં એવી હજારેની થાય.
એ ધર્મરૂપ કહે છે કે આરંભમાં આકાશ હતું અને આકાશથી નીચે ઈજીપ્તની ધરતી પર નાઈલ માતા રહેતી હતી. આ આકાશ ભગવાનનું નામ
Page #63
--------------------------------------------------------------------------
________________
વિવઈતિહાસની રૂપરેખા
નાસીધું હતું. ચંદ્ર પણ ભગવાન હતા અને સુરજ પણ ભગવાન હતે. સૂરજ ભગવાનનું નામ “ર” અથવા “રી” હતું. પછી એ ભગવાનનું નામ હેરસ પડયું. હરસ ભગવાન બાજ પક્ષીનું રૂપ ધારણ કરીને આખા આકાશમાં ઉડતે હતો. પછી આ ભગવાને ધરતી પર જીવનનાં અનેક રૂપે સર્જાવ્યાં.
ઈજીપ્તની ધરતી પર પછી વનસ્પતિની પણ પૂજા થવા લાગી. ઈજીપ્તની ધરતી પરનું પવિત્ર ઝાડ રણની અંદરનું ખજુરનું અથવા તાડનું ઝાડ હતું. આ પવિત્ર વનસ્પતિને ઈજીપ્તના લેકેએ દ્રાક્ષ અને અંજીરની ભેટ ધરાવવા માંડી. છેવટે ડુંગળીનું નામ પણ પૂજવા લાયક થયું.
ત્યારપછી પશુ ભગવાનને ઈજીપ્તમાં આવી પહોંચ્યા. આ ભગવાનની વસ્તી ઘણું વધી પડી. આ સૌને આગેવાન ભગવાન આખલો હતો. પછીના દરજ્જામાં મગર, બાજ, કાગડે, બકરે, બિલાડી, હંસ અને સાપ વગેરે આવી પહોચ્યાં. પછી આ પભગવાનેએ ધીમેધીમે માણસનું રૂપ ધારણ કરવા માંડ્યું. અડધે માણસ અને અડધું પશુ એવા ભગવાનની પૂજા ઈજીએ શરૂ કરી. સૂરજ ભગવાન “રા” અડધા આખલાનું રૂપ ધારણ કરીને બેસી ગયા. ઓસિરીસ ભગવાને ઘેટાનું રૂપ ધારણ કર્યું. સેબક ભગવાનનું શરીરરૂપ મગરનું બન્યું. હરસ ભગવાને બાજરૂપ ધારણ કર્યું અને હેર ગાય બની ગઈ. જેને “ટેટેમિઝમ” અથવા પશુપૂજા કહેવાય છે તેનું સ્વરૂપ ઈજીપ્તના ધર્મમાં વિકાસ પામ્યું. આ પશુપૂજાની સાથે સાથે જ ઈજીપ્તમાં લીંગપૂજા શરૂ થઈ તથા સ્ત્રી અને પુરુષની જનનેન્દ્રિયને રથમાં મૂકીને તેની રથયાત્રાએ આપણું ભારત દેશમાં આજે પણ નીકળે છે તેમ કાઢવામાં આવી.
પછી માણસ પોતે ભગવાને બનવા લાગ્યા. આ માણસ ભગવાનમાં સ્ત્રી અને પુરુષ બંને આવ્યા. નર અને નારીના રૂપ ધરતાં આ દેવદેવીઓ સ્ત્રીપુરુષોની જેમજ ધિક્કાર અને પ્રેમથી વર્તવા લાગ્યાં, ખાવાપીવા લાગ્યા, અને વિકાસ કરવા લાગ્યાં, લડવા લાગ્યાં અને સંહાર કરવા લાગ્યાં. નાઇલ નદીએ એક સ્ત્રીનું શરીર ધારણ કરી લીધું. આ માતાનું નામ સિરીસ હતું. નાઈલની ભરતી અને ઓટ સાથે ઐસિરીસના ઉત્સવો શરૂ થયા. પછી એસિરીસ ઈસીસ અને હેરસ નામના દેવતાઓએ માણસને આખો આકાર ધારણ કરી લીધો. આ દેવતાઓનું રૂ૫ ત્રીમૂર્તિ જેવું સયું. જેના દે ભરવા લાગ્યા અને નવા જન્મવા લાગ્યા. હવે શહેનશાહ ભગવાન બનવા આગળ આવે. શહેનશાહના પૂરે હિતેઓ લેખ લખ્યા કે શહેનશાહ પોતે સૂર્ય ભગવાનથી જન્મ પામ્યા છે. જન્મથી જ તેઓ દેવતાઈ છે, અને સૂર્યવંશી શહેનશાહને અધિકાર પણ દેવી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૩
વિતિહાસને પિતામહ ઈસ
શહેનશાહે ભગવાન બનીને હોરસ ભગવાનવાળા બાજ પક્ષીને તાજ ધારણ કર્યો. પુરોહિતેાએ આ શહેનશાહ ભગવાનના કપાળમાંથી નાગદેવતાને જન્મ પામતાં દેખાડો. ઈજીપ્તની ધરતી પર દેવતાઈપણના બે પ્રતિનિધિઓ આખી માનવ જાતથી ઊચ્ચ આલેખાયા. આ બેમાંને એક ભગવાન બનેલ શહેનશાહ હતો અને બીજો ભગવાનને કથાકાર બનેલે પુરહિત હતો.
ઈજીપ્તના જીવનવહીવટના આ જમાનામાં પુરોહીતને વર્ગ રાજન્યો અને શહેનશાહનો ટેકેદાર બની ચૂક્યો હતો. શહેનશાહ બનવાને અધિકાર જે વારસાગત બન્યા હતા તેવો જ વારસાગત અધિકાર પુરે હિતેઓ પ્રાપ્ત કર્યો હતો. આ પુરોહિતએ ભગવાન બનેલી શહેનશાહતની આસપાસ જાદુઓનું, મંત્રોનું અને યજ્ઞયાગનું એક મોટું ભાગવત લખી નાખ્યું. આ પુરોહિતેની જમાત તમામ કરવેરાઓ અને કામકાજમાંથી મુક્ત બની ગઈ. પુરોહીતના આ વર્ગો જાદુઓવાળી જુઠાણની ઘટમાળ રમ્યા કરી.
આ ધર્મનું સૌથી મોટું સિદ્ધાંતરૂપ અમરપણાનું ગોઠવાયું. અમરપણું પામવાના ખ્યાલને વધારે નક્કર સ્વરૂપ આપવા માટે પુરેહિતેઓ એવો સિદ્ધાંત રજુ કર્યો કે મરણ પામેલા શબમાંથી “ક” નામનો આત્મા ઊડી જતો હોય છે. પછી પક્ષીની જેમ સ્વર્ગમાં એ આત્મા ઉડ્યા કરતે અનેક વર્ષો પછી પાછો આવતો હોય છે. ત્યારે શબ જીવતું બની જતું હોય છે. એટલે મનુષ્યના મડાને સાચવી રાખવું જોઈએ. ઈજીપની અંદર મડાંઓને સાચવી રાખવાની તથા તેનું મમી બનાવવાની ક્રિયા એ રીતે વિકાસ પામી. એટલે ઈજીપ્તની અંદર મડાઓને દફનાવવાનો રિવાજ શરૂ થયો. શ્રીમતિએ રાજાઓ અને પુરોહિતેઓ પોતાની કબરોને મેટી બનાવવા માંડી. શહેનશાહની કબર પથ્થરના મેટા મહાલયે જેવી પિરામીડે બની. શહેનશાહની આ કબરના અનેક ખંડમાં શહેનશાહનું ભમી જીવતું બની જાય ત્યારે તેની સેવામાં તરત જ કામ આવે તે માટે અનેક ભેગવિલાસનાં સાધને, સિંહાસન, પલંગે, રસોઈયાઓ અને ગુલામ બનેલાં યુવાન યુવતિઓને જીવતાં જકડી લેવામાં, આવ્યાં. પુરોહિતેઓ જલ્દી જીવતાં બનવા માટે અને સ્વર્ગમાં ફરતા શરીર વિનાના “ક” માટે અથવા જીવ માટે, સુખ અને આનંદનાં સાધને ત્યાં પામવા માટે અનેક ધર્મની ક્રિયાઓવાળા લાગાઓની ઘટમાળ રચી દીધી.
ઈજીપ્તના ધર્મની આ મોટી ઘટનામાં વિલાસી બનેલા પુરોહિતેની જમાતને બધું ખવડાવવાનું ને દાન દેવાનું હતું. માનવસમુદાયમાં આ વર્ગને માટે પવિત્ર હેવાને બધે ઈજારો વારસાગત નક્કી થઈ ગયેલું હતું. દેવદેવતાઓ આ પુહિતેના વર્ગની મારફત જ ધૂણું ધૂણીને અને ધૂયા સિવાય
Page #65
--------------------------------------------------------------------------
________________
વિઈતિહાસની રૂપરેખા બધી વાતચીત કરતાં અને જાદુ કરતા હતા. આ ધર્મ ઘટનાનું સાહિત્ય જાદુઓના ચમત્કારોથી ભરેલું છે. આ ચમત્કારની ક્રિયાઓ અને યજ્ઞયાગ, બાળકોને જન્માવી શકે છે, અને વરસાદને વરસાવી શકે છે અને રોગને નિવારી શકે છે એવું ચોક્કસ રીતે મનાતું.
ઈજીપ્ત અશક જે એક મહાન સમ્રાટ ઈજીપ્તની ગેઝારી એવી આ ધર્મની ઘટનામાં માનવસમુદાય માટે વિકાસ પામવાની કે આગળ વધ
વાની એકે ય જોગવાઈ
છે
છે
કે
હતી નહિ. ધમની મા
જૂસ નારી
ક
-
ઘટમાળમાં નીતિનું સામાજીક મૂલ્ય મરણ પામી ચૂક્યું હતું. ત્યારે
સામાજીક વિકાસને અ૨બી સમ
ઘાત કરનારી આ જીવન
પ્રણાલીના ધર્મરૂપ સામે ઈજીપ્તનું સામાયણ એક નવજુવાને બળ
ઉપાડ્યો. આ જુવાનનું નામ ઈખનાતું હતું. આ જુવાન ઈજીપ્તને તાજે ગાદી પર આવેલે શહેનશાહ હતું. આ શહેનશાહ કવિ પણ હતા અને ચિંતક પણ હતું. ગાદીપર આવતાની સાથે જ એણે ઈજીપ્તની ઘાતકી ધર્મઘટનાની સામે બળવો ઉપાડ્યો, અને જાહેર કર્યું કે “ ઇજીપ્તના બધા દેવદેવીઓ ખોટાં છે.” ઈછના ક્રિયાકાંડ અને યજ્ઞયાગે જૂઠાં છે. શહેનશાહ પિતે ભગવાન નથી. આખા ય જગતને એક ભગવાન આકાર વિનાને એક ઈશ્વર છે.”
આ બળવાખોર શહેનશાહને આ અવાજ સાંભળતે ઈજીપ્તના રાજાઓને અને પુરેહિતેને સમાજ ખળભળી ઉઠશે. ભારતને અશોક જેવો આ મહાન સમ્રાટ પૂર્વના જગતમાં ઝબકતી જ્યોત જેવો ઇતિહાસના ઊંબર પરથી કદી ન બૂઝાય તે પ્રકાશને ઝબકારો બનીને લય પામી ગયે.
ઈજીપ્તના પુરોહિત અને રાજાએ આ શહેનશાહને વાત કરી નાખે. પરંતુ આત્મઘાતક નિવડેલી ઈજીપ્તની શહેનશાહને પણ આ મહાન શહેનશાહની સાથે મરણ પામી. વિશ્વ ઈતિહાસમાંથી ઈજીપ્તનું પરિબળ ઈતિહાસના અસ્તાચળની પાછળ હૂબી ગયું. ઈજીપ્તના નૃસિંહની નજરે
પછી જ્યાં પેલી ઈજીપ્તની સંસ્કૃતિ વિશ્વઈતિહાસને સીમા સ્તંભ બનીને. જીવન ઘટનાના સવાંગ રૂપમાં માનવસમુદાયના રોજબરોજના જીવનની હીલ
Page #66
--------------------------------------------------------------------------
________________
વિશ્વઇતિહાસના (પતામહ ઈમ
૪૫
ચાલથી ધબકતી હતી ત્યાં આજે પોળો અને ભૂરી રેતીના મહાસાગર પથરાયેલા પડયા છે. આ મહાસાગરની વચ્ચે કયાંક કયાંક ભૂરા આકાશની કિનારીમાંથી નીકળતા હોય તેવા પિરામિડના ત્રીકોણ આકાર દેખાય છે. ખેફ્રેન નામના શહેનશાહના પીરામિડના પાયામાં આજના કેશ નગરથી ગીઝે તરફના ઊચ્ચ પ્રદેશ પર નરિસંહના આકારવાળી પથ્થરની એક વિરાટ પ્રતિમા એકી છે. આ પ્રતિમાનુ નામ “ સ્પ્રીંકસ ” છે. એના પડખાંમાં અને ગોદમાં જાણે મોટા
""
Page #67
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રખા પિરામીડે પડ્યા છે અને બેન”ની પીરામીડની ગોદમાં બેઠેલે આ “ર્ફિકસ” ઉન્નત ડેક પરની અદ્દભૂત નજર વડે ક્ષિતીજની પેલી પાર દેખવા મથે છે.
જ્યારે બુદ્ધ અને ઈસુ જન્મવાને હજાર વર્ષની વાર હતી ત્યારે ઈતિહાસની સમયશીશી હેય તેવી આ નજર દૂર દૂરના અવકાશમાં અને સમયના અંતરિક્ષમાં ગરકાવ થઈ જઈને કંઈક વાંચે છે. અંતરિક્ષના ઊંડાણમાં અક્ષર ઉકેલતી અનિમીશ નજર ઈજીપ્તના કાળભગવાનની આ ગહન નજર છે.
વિરાટ જેવી પ્રતિમાની આ આંખે પલકારો માર્યા વિના તમને જોતી છતાં દેખ્યા વિના દૂર દૂર કંઈક શોધી રહી છે. સમયને પ્રવાહ જેવી એની નજરના ઘેડાપૂરમાં પાણીના અસંખ્ય બંદોને બનેલે પેલે ઘૂઘવાતે સાગર દેખાય છે. રેતીને અસંખ્ય કણેનું જેનું કલેવર છે એ ઈજીપ્તને રણ મહાસાગર પણ આ નજરમાં વંટોળિયા જેવો દેખાય છે. વિરાટની આ નજર ઈજીપ્તના માનવસમુદાયના સંધમાનવના ધબકારા વડે જાણે એકધારી બનીને ધબકી ઉઠી છે.
એની નજરમાં એક ઘડીમાં જન્મતું અને ઈતિહાસની બીજી પળે મરણ પામતું એકાદુ માનવી નથી દેખાતું. પણ આ નજરમાં અખંડ જન્મતે અને અટક્યા વિના વિકાસના કદમ ભરતે માનવસમુદાય લકવણઝાર જે આગળ વધતે દેખાય છે. આ લેક વણઝાર યુગયુગના ડગલાં ભરતી ઈતિહાસની અને સંસ્કૃતિની અતિ પ્રાચીનતાને સિક્કો પહેરીને આગળ વધે છે. સંસ્કૃતિના સિક્કાનું મૂલ્યાંકન
સંસ્કૃતિનું મૂલ્યાંકન ઈજીપ્તના ઈતિહાસના અનુસંધાન સાથે ક્રીટ, મેસોપોટેમિયા, એસિરિયા બેબિલેનીયા ચીન અને ભારતમાં જ્યાં જમા થયું ત્યાં સમકાલીન રૂપની એક સરખી છાપવાળું માલુમ પડ્યું છે. સંસ્કૃતિના આ સિક્કા પરની છાપમાં માનવસમુદાય ગુલામ બનેલે પ્રાચીન શ્રમમાનવ છે તથા આ શ્રમની જંગી આકારવાળી ઘટમાળ રચતે ઈજીપ્તને જાલીમ શહેનશાહ માનવસમુદાયની ખાંધ પર બેઠા છે. આ શહેનશાહતની પાંખો બનેલી પુરે હિતે અને રાજાની એક મોટી જમાત છે. આ જમાતના હાથમાં શહેનશાહતના રાજદંડની બધી હીલચાલ આવી ગઈ હોય છે. આ રાજદંડનું શાસનરૂપ એક ધારી અને અંધ એવી આજ્ઞાધારકતાના કાનૂનવાળું છે. '
જીવનની આવી ઘટમાળ જેવા સામ્રાજ્યનાં બધાં સાધને જાણે મતની આરાધના માટે કામે લાગી ગયાં છે. અસંખ્ય યુગ સુધી માનવ સમુદાયો મેતના પડખામાં અને પડછાયામાં રહીને જીવે છે. આ સંસ્કૃતિની ઈમારતે અને કલાકૃતિઓ પણ મતની જ આરાધના માટે નિર્માય છે. ઈજીનના આ
Page #68
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીસ
૪૭
આ જીવન ઘટમાળ માટે જીવનની વાસ્તવતા જીવતરની આશાઓ અને ઊમેદો નથી, પણ મેત પછીનાં સ્વને છે.
સંસ્કૃતિના મૂલ્યના આ સિક્કાની બે બાજુઓ પર બે છાપ દેખાય છે. એક છાપમાં પ્રાચીન જગતને શ્રમભારથી થાકી ગયેલ દુ:ખી ગુલામ માનવ ઉભે છે. આ માનવનું રૂપ વિરાટ ઈમારતમાં હજાર વર્ષ સુધી આજે પણ જીવતું ઊભું છે. એના શ્રમની યાતનાઓએ જે બધું બનાવ્યું છે તે તમામ રાચરચીલાની કિંમત કરતાં એના વ્યક્તિત્વની કિસ્મત ખૂબ ઓછી અને નીચી અંકાઈ છે. એના ચહેરા પરની છાયામાં અસલામતીની ચિંતાને ભાર અસહ્ય છે, છતાં એ સંસ્કૃતિને બેજ વહ્યો જાય છે.
સંસ્કૃતિના આ સિક્કાની બીજી બાજુ પરની છાપ મેત પછીની દુનિયાની છે. દુઃખી માનવસમુદાય માટે વાસ્તવ જીવનની જીંદગીમાં દુઃખ ર્દદ અને ભૂખમરા સિવાય બીજું કશું નથી. યાતના જેવું આ જીવન, મરણ પછીનું સ્વર્ગ ઝંખે છે. અથવા મરણની દુનિયામાં જ સલામતી શાંતિ અને આનંદ પામવાની ઈચ્છા રાખે છે. એને ચિત્તની ક્રિયા કરવાની કે જ્ઞાન પામવાની મના કરવામાં આવી છે. વાસ્તવ જગત વિષે જ્ઞાન પામવાનું કોઈ પણ સાધન એને માટે કાયદેસર ગણાતું નથી. જે જીવનવાસ્તવતા અથવા સત્યની આરાધના કરવા એ સત્યને અને ચિત્તને આરાધે તે ભારતવર્ષના શંબુકની જેમ એને શિરચ્છેદ થઈ જાય છે.
જ્ઞાનને શિરચ્છેદ કરનારું આ પરિબળ રાજ્ય અને પુરેહિતેની જાલીમ ઘટમાળવાળું છે. ઇજીપ્તની જીવન ઘટનામાં પુરોહિતેના વગે જ્ઞાનનો પ્રવાહ પિતાના વર્ગમાંથી બહાર કોઈપણ ઠેકાણે ન જાય અને અજ્ઞાનના ઈજારાને સર્વ અધિકાર પિતાની પાસે જ રહે તેની બધી જોગવાઈ એક્કસ રીતે કરી નાંખી - છે. છે. જેમ ભારતમાં તેમ ઈજીપ્તના પણ માનવસમુદાયના અજ્ઞાન વડે અંધ રખાયેલા જીવનવ્યવહારની સામે જ્યાં ને ત્યાં અજ્ઞાતની દીવાલ ઉભી કરવામાં છે. આ અજ્ઞાતને અર્થ અપવાનો ઈજારે પુરોહિત અથવા બ્રાહ્મણ વર્ગને જ છે.
એટલે આખો માનવસમૂદાય ઘરની બહાર નીકળતાં શુકન અથવા અપશુકનથી માંડીને તે જીવતરની બહાર ધકેલાઈ જતાં મૃત્યુ ઘરમાં જતાં સુધી પુરોહિતેના જાઓ અને જૂઠાણુઓ નીચે રહેસાયા કરતો હોય છે.
આવી ઘટમાળ નીચે વિશ્વઈતિહાસમાંથી ઈજીપતના સામ્રાજ્યને નાશ થયા પછી પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યાંકનને આ સિક્કો ઈજીપ્તમાંથી ભારતની જીવન ઘટમાળ સુધી અથવા ચીન ભારતની જૂની સંસ્કૃતિઓના આવા વ્યવહારની ઘટમાળમાં ચલણી નાણું બનીને વટવાયા કર્યો.
Page #69
--------------------------------------------------------------------------
________________
પ–ઈજીપ્તની સમકાલીન સંસ્કૃતીઓ :
બેબીલોનીયા અને એસિરીયા [ પિરામીડની ટોચ પરથી ઉડતી નજર—બે નદીઓની સંસ્કૃતિ–આ આવે સુમેરિયને–સુમેરિયાની બેબીનીઅન શહેનશાહત–સુમેરિઅનેની સંસ્કૃતિનું સ્વરૂપ-વેપારી સંસ્કૃતિને શાહી કાનૂન-પ્રાચીન સંસ્કૃતિનું રાજ્ય બંધારણ–બેબિલોનને અસ્ત અને એસિરિયાને ઉદય—એસિરીયાનું લશ્કરી સામ્રાજ્ય –એસિરીયાનો અંતકાળ]
પિરામીડની ટોચ પરથી દેખીએ તે ધારે કે આપણે પિરામીડની ટોચ ઉપર ચઢી ગયા. ઈજીપ્તની સંસ્કૃતિના એ છાપરા ઉપરથી ધારકે આપણું આંખ દૂબિન જેવી દૂર દેખનારી બની ગઈ. ધારેકે દૂરદૂર રંગબેરંગી રેતીને પેલે પાર ક્ષિતિજને પણ પેલે પાર ઉત્તરપૂર્વ તરફ આપણને કંઈ લીલેરી જેવું દેખાવા માંડયું. આ લીલેરી પ્રાચીન સમયની બે વિશ્વસરિતાને ખીણ પ્રદેશ છે. બાઈબલના “ઓલ્ડ ટેસ્ટમેન્ટમાં” લખેલે એ સ્વર્ગ પ્રદેશ છે. ત્યારના સમયના એ અદ્ભુત પ્રદેશનું નામ ગ્રીક લેકેએ મેસોપોટેમિયા અથવા બે નદી વચ્ચે દેશ એવું નામ પાડયું હતું. આ પ્રદેશ આજનો ઈરાક દેશ - હતું, અને બે નદીઓ તે ગ્રીસ અને મુફેટીસ હતી.
આ મેસોપોટેમિયાની આસપાસની બે નદીઓનાં નામ તૈગ્રીસ અને યુક્રેટિસ છે. આ નદીઓનું જન્મસ્થાન આર્મેનિયાના બરફથી ઢંકાયેલા પર્વતે છે. આ નદીઓએ પશ્ચિમ એશિયાના આ ઉજજડ પ્રદેશને લીલુંછમ બનાવી દીધું છે. - ઈજીપ્તની પ્રાચીન સંસ્કૃતિને ઉદભવ નાઈલ નામથી વિશ્વસરિતાના પ્રદેશમાં એટલા માટે થયો હતો કે એ સરિતાએ સંસ્કૃતિના એ માનવસમુદાયોને ધનધાન્ય અને ફળફૂલ પૂરાં પાડ્યાં હતાં. આ બે નદીઓ વચ્ચે પ્રદેશ પણ એટલા જ કારણથી ઈછત જેવી પ્રાચીન સંસ્કૃતિ પોતાને ત્યાં જન્માવત હતું. આ સંસ્કૃતિને ઘડનારા માનવ સમુદાયે દક્ષિણ તરફના રણપ્રદેશમાંથી આ પ્રદેશમાં પર્વત પર આવી પહોંચતા હતા. માનવોની આ ટોળીઓ અંદર અંદર ખૂબ લડતી ઝઘડતી હતી. તેમના પ્રાથમિક દશાના આ જીવનકલહમાંથી લોકસમુદાયે મેસોપેટેમિયામાં આવી પહોંચ્યા. અને અહીં ઈ. સ.
Page #70
--------------------------------------------------------------------------
________________
એ સરીયા અને મેખી ન
ઇન્ટ્સની સમકાલીન બીજી સસ્કૃતિ
સમુદ્
યુટીસ
ડેડ-સી
ટાયર
જેરૂસલેમ
ܩܐܢܶܐ
00
બેબીલોન
એસીરીયા
અને બેબીલોન
નીનૅવેહ
તેણસ નદી
ઉર
ચાલડીયા
૪૯
'', '',
ઈરાની અખાત
Page #71
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પૂ. અનેક વર્ષ પર સંસ્કૃતિને આરંભ શરૂ થશે. બેબીલેનિયા અને એસિરિયા આર્મેનિયાના ઉચ્ચ પ્રદેશ પરથી પથરાયેલી બે સરિતાઓ વચ્ચેને આ મેસોપોટેમિયાના પ્રાચીન નામવાળે અને ઇરાકના આજના નામવાળે આ પ્રદેશ ઈરાનના અખાત સુધી પહોંચે છે. એ ઉચ્ચ પ્રદેશની બન્ને બાજુએ જુદી પડતી પેલી બને નદીઓ ઈરાની અખાત આગળ પાછી ભેગી થઈ જઈને અખાતને મળે છે. આ પ્રદેશ એટલે મેસેમિયાને ઉત્તર ભાગ પ્રાચીન સમયમાં એસિરીયા કહેવાતું હતું અને દક્ષિણ ભાગ બેબિલોનિયા કહેવાતે હતા. આ બંને વિભાગો વચ્ચેની હદ ૩૪ મી પેરેલલની હતી. બેબિલેનિયાને ઉત્તર વિભાગ અકડ પ્રદેશ પણ કહેવાતો હતો. આ બેબિલોનિયાના નામને પ્રદેશ બગદાદ અને ઈરાની અખાત વચ્ચેનો પ્રદેશ હતે.
ઈમની સંસ્કૃતિ નાઈલ નદીની સંસ્કૃતિ હતી. મેસોપોટેમિયાની સંસ્કૃતિ એટલે એસિરિયા અને બેબિલોનિયાની સંસ્કૃતિ બે નદીઓની સંસ્કૃતિ હતી. નદીઓ જ્યાં અખાતમાં ઠલવાઈ જતી હતી તે પ્રદેશનું પ્રાચીન નામ “ચાલ્ડીયા” હતું.
સંસ્કૃતિને આરંભ અહીં બે નદીઓ વચ્ચેની ફળદ્રુપ ધરતી પર થયો. આ ધરતી પર સંસ્કૃતિના પહેલા પાયા જે રખડતા માનને વસવાટ સ્થપાશે. આ વસવાટને સંસ્કૃતિને જીવન વહિવટ ખેતીના ઊદ્યોગવાળો અને ધાતુના સાધનેવાળ બન્યું. ધરતીની માટીમાંથી બનતી ઈટો અહીં સૂરજના તાપમાં જ પાકી જવા લાગી. ધરતીમાંથી નિપજતા ધનધાન્ય અને ફળફૂલના ઢગલા, માટીની ફળદ્રુપતામાંથી ઉભરાયા. સંસ્કૃતિની આગેકૂચમાં વેરાન પરાજય પામીને પાછું હટવા માંડ્યું, તથા હિંસક પશુઓ નાબૂદ થવા માંડ્યા. સંસ્કૃતિને માટે જરૂરી એવી શાંતિ આ ભૂમિ પર શરૂ થઈ. આ આવે સુમેરિયને
હવે મેસોપોટેમિયામાં ઈ. સપૂર્વે ૩૫૦૦ નો સમય ચાલે છે, ત્યારે ઈતિહાસને પડદો ખૂલે છે અને રંગભૂમિ પર સુમેરિયન માનવ સમુદાયને સંચારવ સંભળાય છે. એ માનવસમુદાય મધ્ય એશિયામાંથી આવી પહોંચે હશે, અથવા તે, ભારત પરથી ઈરાની અખાતને ટપી જઈને આર્યો અને દ્રાવીડીયને પણ અહીં ઉતરી આવ્યા હોય! પણ એ ક આવી પહોંચ્યા અને પરદેશીઓની આક્રમક અદાથી એમણે આ નવા પ્રદેશને કબજે લીધે.
આ નવો પ્રદેશ ઈરાની અખાત પરને જમીન પ્રદેશ છે. અને તે આજે છે તેના કરતાં ત્યારે વધારે ઉંચાણવાળા હતા, તથા કુદરતની લીલેરીથી રમ્ય બનેલું હતું. જીવનની જરૂરિયાતને ઉદાર બનીને દેતી. આ રમ્યભૂમિને
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૧
એસિરીયા અને બેબીલેન રવર્ગ કહેતા સુમેરિયને અહીં વસ્યા અને જીવનની મમતાવડે આ નિસર્ગ સુંદર ધરતી પર ટકી રહેવા માટે નગર–રાજ્યની સંસ્કૃતિને જમાવવા માંડ્યાં. અહીં દરેક નગરરાજ્યને કારભાર ધર્મગુરૂ ચલાવતો. આ ભૂમિ પરના જીવનકલહને એ જ આગેવાન બન્યો હતો.
આ શાસનવ્યવસ્થાએ અહીં સંસ્કૃતિનાં શિખરે જેવા ભગવાનના મિનારાઓ બાંધ્યા. આ સંસ્કૃતિએ પિતાનાં કારખાનાં બાંધ્યાં અને કાંતણ તથા વણાટના ધંધાને વિસાવ્યા. આ સંસ્કૃતિએ પોતાના જીવનવ્યવહારની તાલીમ દેતી નિશાળે શરૂ કરી. આ બધી સંસ્કૃતિ, સુમર પ્રદેશના સુમેરિયનોએ પિતાની ધર્મસંસ્થાઓની આસપાસ વિકસાવી.
સુમેરિયાની બેબિલોનીઅન શહેનશાહત
અકડ પ્રદેશ પરથી પણ પાસેના સુમર ખાનની આ સ્વર્ગ જેવી ભૂમિ પર આક્રમણ આવી પહોંચ્યું ત્યારે ઇ. સ. પૂર્વે ૨૮મે સકે શરૂ થઈ ગયો હતે. ત્યારે અકડનો સારગેન નામને રાજા પશ્ચિમ એશિયાની ભૂમિ પર સામ્રાજ્ય બાંધવા બીજા દેશને જીતવા નીકળી ચૂક્યો હતો. એણે પૂર્વમાં ઇલામથી માંડીને તે પશ્ચિમમાં સીરિયા સુધીના પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય કોતરી કાઢીને જાહેર કર્યું કે, પોતે ઉદયાચલ અને અસ્તાચલ વચ્ચેના પ્રદેશને સ્વામી બની ચૂકી છે. સુમર પ્રદેશ પરનાં બધાં નગરે પણ એણે જીતી લીધાં. આ શહેનશાહથી શરૂ કરીને મેસોપોમીયાના મહારાજાઓએ સુમર અને અકડના શહેનશાહ તરીકે પિતાની જાતની જાહેર કરી.
સારેગનની, આ શહેનશાહત, બેબિલેન નગરની રચના કરી અને આ નગરના નામ પરથી યુક્રેટીસ અને તૈગ્રીસની બે સરિતાભગીનીઓનો દક્ષિણ પ્રદેશ, બેબિલેનીયા કહેવાય. નગરમાં બેબીલેન જેવું મહાનગર બન્યું તે જ શહેનશાહમાં મહાન એ બેબીલોનને શહેનશાહ સારાગોનની શહેનશાહત તથા વંશવેલામાં, હેમુરાબી કહેવાય. આ શહેનશાહે ઈ. સ. પૂર્વે ૨૧૨૩ થી ૨૦૮૦ સુધી રાજ્ય કર્યું. શહેનશાહ હેમુરાબી
ચાર હજાર વરસ પછી આ શહેનશાહ દીધેલા શાસનના વહીવટના કાનની શોધ થઈ અને આ શહેનશાહે સંસ્કૃતિને કાનુન દીધા હોવાથી વિશ્વ ઈતિહાસે એનું નામ પિતાની નોંધમાં ઉજળા અક્ષરે લખ્યું.
Page #73
--------------------------------------------------------------------------
________________
સર
2.11.07.
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
olle
//////////
સંસ્કૃતિના આ શહેનશાહના કાનુનલેખ ઈતિહાસના સીમાસ્તંભ બન્યા. આ સીમાસ્તંભે જ મેાસેસના કાનૂનને અભ્યાસપાઠ દીધેા, આ કાપદાપેાથીએ ઇતિહાસના કાયદાશાસ્ત્રીઓને પ્રાચીન સમયના સ ંસ્કારના આરંભ કરીને રાજ્યવહીવટનું કાનુનશાસ્ત્ર દીધું.
આ પદાર્થપાઠને ધારણ કરીને આ શહેનશાહે પોતાના સામ્રાજ્યને સુમર અને અકડ પ્રદેશ પરથી આગળ ઇલામ અને એસીરીયા પર વધારી દીધું અને પોતાના કાનુની શાસનના ઇતિહાસના નૂતન પ્રયાગ ચાલુ કર્યાં. સુમેરિયનાની સંસ્કૃતિનું સ્વરૂપ
આ પ્રદેશમાં સૌથી પહેલાં નગર-સંસ્કૃતિ ધડનાર લેાકેાનું નામ સુમેયિતા હતું. આ સુમેરિયા ઇબેરિયન અને દ્રાવિડિયન જાતના હતા. આ
Page #74
--------------------------------------------------------------------------
________________
એસિરીયા અને બેખીલેન
૫૩
લોકેા માટી પર કૈાસિક જાતની ભાષા લખતા હતા. આ ભાષાનું રૂપ પૂ ભારતમાં આય્ન! આવ્યાં પહેલાં જેવું હતું તેવું હોવાનું સાબિત થયું છે. આ સુમેરિયા માથું મુંડાવી નાખતા હતા અને ઊનના કપડાં પહેરતાં હતાં. આ લાકાએ પહેલા વસવાટ ઈરાની અખાતની પાસે જ કર્યાં હતા. આ સુમેરિયાએ નહેર ખાદીને પેાતાના ખેતરને પાણી પાવા માંડયું તથા ધીમે ધીમે એ લાકા હાઈડ્રોલિક ઈજનેરે બનવા માંડયા. એમની પાસે ગધેડાં અને ધેટાં બકરાં હતાં ૫ યુ, ઘેાડા નહેાતા. શરૂઆતમાં એમનાં ધર્ માટીના ઝુંપડાં જેવાં હતાં પણ ધીમે ધીમે નગરસંસ્કૃતિ ધડતાં આ લોકેાએ ઊંચા મિનારા જેવાં મદા અને મહાલયા બાંધવા માંડયા.
આ
નીપૂર નામનું તેમનું નગર એક ખૂબ ઉંચા મિનારા જેવા દેવને લીધે પ્રખ્યાત મૃત્યું હતું. બાઈબલમાં જેનો ઉલ્લેખ થયા છે તે હ ટાવર ઓફ એઍલ” એબીલાનના ભગવાનનું ખૂબ ઊંચું એવું મિનારા જેવું દેવાલય હતું. આ દેવાલય ડૂંગર જેવું ઊંચું હતું. એવાં તા અનેક દેવાલયા અને મિનારા એમણે પેાતાની ધરતી પર નદીના પૂરમાંથી બચવા માટે ચણી દીધાં હતાં. આવા ઉંચાં દેવળે માંધવા પાછળ તેમને ખ્યાલ પેાતાના ભગવાનના ઘરને આકાશમાંના સ્વર્ગની નજદીકમાં નજદીક લઈ જવાના પણ હરો.
સુમેરિઅનેાની આ બધી ઈમારતો પથ્થરનો નહી પણ ઈંટાની બનેલી હતી. આજે સંસ્કૃતિના આ બધાં ભવના સિના પિરામીડેની જેમ ચિરંતન બની શકયાં નથી કારણકે તેમનાં કલેવર પથ્થર નહિ પણ ઈનાં બનેલાં હતાં. ઈંટાની બનેલી આ સંસ્કૃતિનું પુસ્તક પણ ઈંટનું ખનેલું હતું. ઈંટ સુકાઇ જતાં પહેલાં એ લાકા અણીવાળી લાકડી વડે તેના પર લખતાં. આ લાકડી અથવા (યુનિફોર્મ) કલમનું નામ કુનિફૉર્માં ” હતુ.
'
આ સુમેરિયને અથવા ખેખિલેાનિયના ગ્રહનક્ષત્રાને પણ અભ્યાસ કરતા હતા. ઈસુના જન્મ પહેલા ખરાખર તેવીસે વર્ષોં પર સૂર્યગ્રહણ કયારે થશે તે બાબત આ એમિલેનિયનાના ખગોળ શાસ્ત્રીએ અગાઉથી નક્કી કરી શકયા હતા. તેમણે એબિલેાનિયાના નાગરિકા માટે જાહેર કર્યું. હતું કે એક દિવસે સવારના દસ વાગે આકાશમાં ચંદ્ર દેખાશે. એ દિવસે ચંદ્ર કેવી રીતે દેખાશે તે તેમને ખબર હતી. તેમણે કહ્યું હતું કે તે દિવસે તેટલા વાગે સૂર્ય ચંદ્ર વડે ઢંકાઈ જશે. એ રીતે અંધારે ચંદ્ર દેખાશે, અને દિવસે તારાઓ પણ દેખાશે. આ સમજવા માટે તેમણે ચંદ્રની ગતિને આકાશમાં અભ્યાસ કર્યાં હતા, તથા ચંદ્ર અને સૂર્ય કયારે એકબીજા પર પડછાયારૂપમાં આવી જશે તે નક્કિ કર્યું હતું.
Page #75
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ઈ. સ. પૂ. ૨૧૦૦ માં ત્યારના આખા જગતમાં મશહૂર બનેલા એવા હેમુરાખી નામને આ મહાન શહેનશાહ ખેખિલેનિયાની ધરતી પર પંકાયા. વેપારી સાંસ્કૃતિના શહેનશાહી કાનૂન
સ
આ સંસ્કૃતિનું મુખ્ય રૂપ વ્યાપારી માનવનું હતું. એખિલાન એના વાણિજ્યના કિલ્લા હતા. ખગાળ અને વૈદાના એણે અભ્યાસ શરૂ કર્યાં હતા.
{smi
વિનય સાિ <
ઈ. સ. પૂ. ૨૧૦૦ વ પર ગ્રીસ દેશ એની પાસે ગણિત શિખતા હતા. યહૂદીએ અહીં ધ શાસ્ત્ર
ARA
શીખતા હતા. રાવી અને ચિનાબ પરના
અરબી
સ
ભારત ભૂમિ પરના પંજાબનાં જોડીયાં
નવું બેબીલોઈતું સામ્રાજ્ય
નગરામાંથી સુધરેલા વ્યાપારીઓની વણઝારા અહિં વેપાર ખેડવા આવતી હતી. તૈગ્રીસ અને યુક્રેટિસના વિશ્વ સરિતાએ એખિલેનની વાણિજ્ય શહેનશાહતના ગિચાઓને લીલા રાખતી હતી. એવી જ સંસ્કૃતિની લલિત ધટનાઓમાંથી ભારતીય વ્યાપારી સંસ્કૃતિના મેસોપોટેમિયાના વિશ્વ નગર સાથેના સંગમ સધાતા હતા. આ વ્યાપારી વહીવટ પર હેમુરાખી નામના શાહેઆલમના કાનૂની અધિકાર હતેા. હેમુરાખીને કાનૂનની આ દિક્ષા એમિલેનિયાના સૂર્ય ભગવાન · શામશે ' દીધી હતી. સૂર્ય ભગવાનના નામમાં શહેનશાહ હેમુરાખી જગતના રાજ્ય બંધારણ માટે નાગરિક શાસ્ત્રનું પહેલુ` પાઠપુસ્તક લખતા હતા,
t
હું હેમુરાખી સુમર અને અકડનાં માનવાના એટલે મેસેાપોટેમિયાના રક્ષક અને વાલી છું. મારા ડહાપણ વડે હું એમના પર્ શાસન કરૂં છું. મારા શાસનના હેતુ એ છે કે શક્તિમાન નખળા પર જુલમ ગુજારે નહિ તથા અનાથે અને વિધવાઓને ન્યાય મળે. ”
પ્રાચીન સંસ્કૃતિનું રાજ્ય બંધારણ
આ રાજ્ય બંધારણના પાયામાં એખિલેાનિયાની વેપારી સંસ્કૃતિ હતી. આ સંસ્કૃતિ વેપારની આપલેમાં નાણા તરીકે સેાના અને ચાંદીની ધાતુને ઉપયેાગ કરતી. હજી એણે સિક્કાએ બનાવ્યા નહાતા. સિક્કાને બદલે આ
Page #76
--------------------------------------------------------------------------
________________
એસિરીયા ભને બેબીલોન
૫૫ ધાતુઓના ઓછામાં ઓછા વજનના કટકાથી આરંભ કરવામાં આવતું. આ સંસ્કૃતિને આર્થિક વ્યવહાર ધાતુઓનાં વજનવાળાં નાણાની ધીરધાર કરતા અને વ્યાજ પણ લેતે. આ સંસ્કૃતિના વેપારીઓની પેઢીઓ મોટી બેન્ક જેવી હતી. હેમુરાબીને આથિક કાનૂન દેવાદાર ખેડૂતને ત્રણ રાહત આપવાને તથા દુષ્કાળ સમયે દેવું નાબૂદ કરી નાખવાને ઘડાયું હતું. પરંતુ સામાન્ય વ્યવહારમાં જે દેવાદાર પિતાનું દેવું ચૂકવે નહિ તો શાહુકાર તેના ગુલામને કે તેના દીકરાને ગુલામ તરીકે અમુક વર્ષ સુધી લઈ જઈ શકતા. આ વેપારી સંસ્કૃતિએ હેમુરાબીના સમય સુધીમાં વેચાણ કરવાના, ધીરધાર કરવાના, કરારે કરવાના, ભાગીદારી કરવાના તથા હુંડીઓ લખવાના કાનૂન ઘડી દીધા હતા. આ વેપારી સંસ્કૃતિનો પાયે, ગુલામ માનવ સમુદાયની પીઠ પર રચાય હતો. આ વેપારી શહેનશાહના બધા કાન એ જીવનવ્યવહારની નીચે જીવન ઘટનાનું શ્રમ પરિબળ બનનારા માનવસમુદાયો માટે ગુલામી દશા જ રાખી હતી. ત્યારની સંસ્કૃતિઓમાં હતું તેવું ગુલામીનું સામાન્ય લક્ષણ અહિં પણ હતું. આ ગુલામોની ખરીદી અને વેચાણ અંદર અંદર ચાલ્યા કરતાં હતાં, તથા તેના ભાવતાલ નક્કી થયા કરતા હતા. બેબીલેનને અસ્ત અને એસિરિયાનો ઉદય
આ સમયે પૂર્વ સરહદ પરથી પર્વત પ્રદેશમાં રહેતા કે સાઈટીસ નામના લોકોના સમુદાયે બેબિલોનના આ પૈભવ તરફ ભૂખી નજરે દેખતાં હતાં. પર્વતમાં વસતાં આ ટોળાંઓ હેમુરાબીના મરણ પછી દસ જ વર્ષમાં પર્વતના પિતાના ઝપી ધસારા સાથે આ બેબીલેનના વૈભવ ઉપર તૂટી પડ્યાં. બેબિલેનની અવદશા શરૂ થઈ ગઈ. બેબિલેને ઈજીપ્ત પાસે મદદ માંગી પણ કેસાઈટીસ લેકોના ધસારા પાછા હટયા નહિ. બેબિલેનનું જીવન એક હજાર વર્ષ સુધી અંધાધુંધીમાં સપડાઈ ગયું, અને બેબિલેનની ઉત્તરે ત્રણસો ભાઈલ પર આવેલ એસિરિયાને પ્રદેશ પિતાના પગભર ઉભો થઈ ગયો. આ પ્રદેશ બેબીલેન પર પિતાની વિજયકૂચ આરંભી દીધી. એણે ઈલામ, સુમોરિયા, અકડ અને બેબીન નગરે તી લીધાં. ફિનિશયા અને ઈછત પર એણે કાબુ મેળવ્યું. જોતજોતામાં આ પ્રદેશના શહેનશાહ “આસુરબાનીપાલ” ને બધા પ્રદેશ ખંડણી ભરવા આવવા લાગ્યા. આ પ્રદેશ એસિરિયા હતે. આ પ્રદેશ આજ સુધી બેબિલેનિયાની હકૂમત નીચે આવી જઈને ભૂલાઈ ગયે હતે. પણ હવે એસિરિયન સામ્રાજ્ય મેસર્પોટેમિયાની આખી ભૂમિ પર પોતાનું વર્ચસ્વ ધારણ કરતે પગભર થે.
Page #77
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એસિરિયાને દેખવા ફરીવાર મેસોપોટેમિયા તરફ નજર નાંખો. આ એસિરિયા તે તૈગ્રીસ નદીની ઉપરનો પ્રદેશ છે. આ પ્રદેશ આજ સુધી બેબિલેનિયાને એક પરાધીન સંસ્થાન બની ગયું હતું. બેબિલેનની શહેનશાહતે એસિરિયાનું શાસન સંભાળ્યું હતું. એસિરિયાનું જૂનું પાટનગર આશુર નામનું હતું. આ એસેરિયન પ્રદેશ પર નીનેહ નામના એક બીજા પાટનગરનો જન્મ ક્યારનોયે થઈ ચૂક હતું. પણ મેસેમિયા એક દેશ હતો જ નહિ તે હમણાં માલમ પડ્યું. એસેરિયા અને બેબિલેનીયા નામના બે દેશને એ એક પ્રદેશ હતો. તથા આ બે પ્રદેશનું એક નામ ગ્રીકાએ મેસોપોટેમિયા પાડ્યું હતું. પણ હવે આ પ્રદેશે એક એસિરિયા અને બીજો બેબિલોનિયા, બે દેશ દેખાઈ ગયા. બેબિલેનિયાનું પાટનગર બેબિલેન યુક્રેનિસના પશ્ચિમ કિનારા તરફ હવે પતન પામતું હતું ત્યારે એસિરિયાનું પાટનગર નિનેહ તૈગ્રીસન પૂર્વ કિનારા તરફ ઉદય પામતું હતું. એસીરિયાનું લશ્કરી સામ્રાજ્ય
એસિરિયાના આ સામ્રાજ્યનો પાયો બેબિલેનિયાના વેપારી મનુષ્ય જેવો વાણિજ્યનો નહતો પણ આરંભથી અંત સુધી એસિરિયાનું સામ્રાજ્ય સ્નાયુની તાકાત અને પશુ જેવી હિંમતથી, ઉન્નત ડેક પર મગરૂર માથું ધારણ કરીને, સખ્તાઈના નમૂના જેવું દ્ધાની અદાથી ઉભું થઈ ગયું. એ એસિરિયાને ઈતિહાસ રાજાઓનો અને ગુલામે પરના જુલ્મોને, યુદ્ધોને અને વિને તથા સંહારની હારજીતને રચાવા મેં. આ રચનાના આરંભમાં એસિરિયા, બેબિલેનની હકૂમત નીચેથી નીકળી ગયું. અને એસિરિયન ઈતિહાસના પહેલા શહેનશાહ ટીગલાથ–પીલેસરે પિતાના નામ સાથે શાહઆલમને ઈલ્કાબ
ધારણ કર્યો. આ શહેનશાહે ભયાનક શિકારી તરીકેની પિતાની કાર કીર્દિ શરૂ કરી દીધી, અને એક પછી એક બીજા પ્રદેશને લૂટ અને
સંહાર કરીને એસીરિ1 :
* Tયામાં દેલતના ઢગલા
આરસીરીયાણું સામાન્ય લાવી લાવીને એસિરિયાના દેવ દેવીઓનાં દેવાલય બંધાવ્યાં આ શહેનશાહના વિજ્યથી આનંદઘેલાં
રાજયન છે,
સ
સન
આરબ ૨ની
Page #78
--------------------------------------------------------------------------
________________
એસિરિયા અને બેબીલેન
પ૭
બનેલાં આ દેવતાઓએ પણ જાણે આ દોલતના ઢગલા કેવી રીતે આવ્યા છે તે પૂછયું પણ નહીં.
એસિરિયાનો આખો ઇતિહાસ આવા શહેનશાહની વિજ્યયાત્રાથી ઉભરાવા લાગે. લેગલાથપીટીસર ત્રીજાએ પણ નવાં લશ્કરે જમાવ્યાં. આર્મેનિવાનું પતન કર્યું. સિરિયા અને બેબિલેનિયાને ઉજજડ બનાવી દેવાયાં. દામસકસ અને સુમારિયાને નાશ થયો તથા કોકેસસ પર્વતમાળાથી ઈછા સુધી એસિરિયાની આણ વર્તાવા માંડી. પછી આ શહેનશાહે દેવાલય અને રાજમહાલયે બંધાવ્યા. આ શહેનશાહ મરણ પામે ત્યાર પછી એના દીકરાઓએ સંહારનું કામકાજ આગળ ચલાવ્યું. એણે પેલેસ્ટાઈનના જેરૂસલેમ નગર પર હલ્લે કર્યો અને પછી જુદા જુદા પ્રદેશનાં નેવું નગરને તારાજ કયાં, તથા બે લાખ યુદ્ધ કેદીઓને ગુલામ બનાવવા એસિરિયામાં-નિનેહમાં એકલી આયા. પછી એ બેબિલેન પર ચડ્યો અને પતન પામેલા એ નગરને આખું સળગાવી દીધું. પછી નગરનાં તમામ સ્ત્રી બાળકોને એણે કાપી નાંખ્યાં. બેબિલેનના રસ્તા ઉપર ઈમારતોનાં ખંડિયાના ભંગારના ઢગલામાં મડદાંઓના ઢગલા ખડકાયા કર્યા. એક સમયના સર્વ શક્તિમાન લેખાતાં બેબિલેનનાં તમામ દેવો અને દેવીઓની મૂતિઓના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા.
, આઈ,
કામ
,
:
-
-
-
- -
વિક છે
એસિરિયાને અંત:કાળ
એસેરિયાની શહેનશાહતનું જીવન હવે સર્વનાશ તરફ ધસવા માંડયું હતું. એરિયાની શહેનશાહને આશુરબાનીપાલે પિતાના મહાલયને આગ મૂકીને
Page #79
--------------------------------------------------------------------------
________________
૧૮
વિશ્વઈતિહાસની રૂપરેખા
મરવા માંડ્યું હતું એવી એસિરિયાના ઇતિહાસની દંતકથા છે. ઇતિહાસમાંથી એખિલેાનના નાશ કરીને એસિરિયન શહેનશાહતની બધી જાહેાજલાલી જે બહારની લૂંટ અને વેપાર પર બંધાઇ હતી તે બહારના જ પ્રદેશાને ઉજ્જડ બનાવીને શમી જતી હતી. એસિરિયાનાં લશ્કા એક પછી ખીજા વિજયા મેળવીને આ વિજયામાં મરણ પામી ચૂક્યાં હતાં. આ એસિરિયાએ લાખાના માનવસમુદાયાને નિરાધાર અને ગુલામ બનાવીને એ સૌને એસિરિયામાં લાવીને જકડી દીધાં હતાં. જુદા જુદા પ્રદેશામાંથી જકડી લવાયેલાં આ નિરાધારાનુ એસિરિયાનું સામ્રાજ્ય બન્યું હતું. આ સામ્રાજ્ય ઉપર હવે એસિરિયાની સરહો ઉપરથી હલ્લાએ આવવા શરૂ થઈ ગયા હતા. એસિરિયા હવે વિશ્વઇતિહાસમાંથી લય પામી જઈને વિદાય લેતું હતું. નીતેનેહ નામનું પાટનગર ખૂની નગર કહેવાતું હતું અને ઇતિહાસની યાદવાસ્થળી જેવા આ નગરની અંદર એક સમયના મહાન શહેનશાહા અને ખંડિયેરના દેહમાં શમી ગયા હતા. ખસા વર્ષ સુધી નીનેવેહના રાજ્યમાં ચામાંચિડીયા ઊડવા કર્યાં. ખસે જ વર્ષની અંદર નીનેવેહનગર પર રેતીનું ફ્રકન પથરાઈ જવા માંડ્યું. ખસેા જ વર્ષ માં શમી ગયેલી ઈતિહાસની આ સમરભૂમિને અંતઃકાળ હવે આવી ચૂકયા હતા.
Ο
Page #80
--------------------------------------------------------------------------
________________
૬–વિશ્વઇતિહાસનાં ખાવાઈ ગએલાં બે પ્રકરણા
[ ઇ. સ. પૂર્વેની અતિપ્રાચીન પગદંડી- ઇ. સ. પૂર્વેના સિત્તેર સૈકાઓ—ભારતીય ઇતિહાસની નૂતન નજર—સમયની વિધ-સરિતા,
સિન્ધુ-સિન્ધુને આરે સ તિના વસવાટ – અતિ પ્રાચીન સંસ્કૃતિની સ્મૃતિ આવે છે. તેા ભલે આવે—એ સંસ્કૃતિએએ શુ આપ્યું ? —એ સંસ્કૃતિ શમી કેમ ગઇ !—સત્તર નગરા વાળી ક્રિટની સંસ્કૃતિ-ક્રિટની સંસ્કૃતિનુ જીવન સ્વરૂપ— સંસ્કૃતિના અંતઃકાળ-સંસ્કૃ તિનું મરણ નથી. ]
܀
થઇને સિંધુ નદી પરની સંસ્કૃતિને હતી. ઉપરના નામવાળી સંસ્કૃતિની
ઇ. સ. પૂર્વે ની અતિ પ્રાચીન પગદંડી
અતિ પ્રાચીન એવા તિહાસના સમય નાઇલ, યુક્રેતિસ, અને તેંત્રીસ નામની સંસ્કૃતિની વિશ્વસરિતાએ પર શરૂ થયા. જગતના ઇતિહાસે પણ વિશ્વસરિતાએ ૫ર પડેલા ધૃતિહાસની રેખાનું અવલાકન કરીને લખાવા માંડયા હતા. તિહાસના આરંભનાં આ સંસ્કૃતિ માં પગલાંએ આ સરિતાએથી શરૂ સાંકળી લેતાં હતાં તે વાત ભૂલાઇ ગઇ સરિતાએ ભેગી સિ ંધુ, ચિનાબ અને રાવી
Page #81
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની ૧૫રખા પરના ઇતિહાસની અતિ પ્રાચીન પગદંડી પર સમયના અનેક વંટો વાઈ ચૂક્યા હતા. આ અતિ પ્રાચીન એવા ઈતિહાસની જીવનરેખાઓ પર માટીનાં અનેક પડ ચડી ગયાં હતાં. આ સ્તર નીચે વિશ્વ ઈતિહાસનું ખોવાઈ ગયેલું પ્રકરણ દફનાઈ ગયું હતું. પછી આ આચ્છાદનની નીચેથી પેલું વિશ્વઈતિહાસનું ખોવાઈ ગએલું પ્રકરણ જડ્યું અને માલમ પડ્યું કે માનવજાતના અતિપ્રાચીન ઈતિહાસે ઇજીપ્ત અને બેબિલેનની સંસ્કૃતિને આરંભ કર્યો ત્યારે જ સિંધુના કિનારાઓ પર પણ સંસ્કૃતિની શરૂઆતને અતિ પ્રાચીન આરંભ થઈ ચૂક્યો હતો.
આ અતિ પ્રાચીનતા સાથે સરખાવતાં પ્રાચીન સંસ્કૃતિને જન્મવાને હજુ પાંચહજાર વર્ષની વાર હતી. ફિનિશિયાને વિશ્વ વિખ્યાત બનનારો વ્યાપારી સમાજ હજુ ઉત્તર આફ્રિકાના કિનારા પર પિતાના નગરના પાયા પણ ખેદવા માંડવ્યો ન હતો. પ્રાચીન એવી ગ્રીક સંસ્કૃતિના એથેન્સ નગરમાં ત્યારે એકપિલિસ બાંધવાની આવડત હજુ આવી ન હતી. પણ ત્યારેજ ઇજીપ્તના સમકાલિન સમયમાં ચિનાબ અને રાવિના કિનારા પર વાણિજ્ય સંસ્કૃતિનું નગરરુપ રચાઈ ગયું હતું, અને આ નગરરુપ પર સંહારના આક્રમણ જે આર્યોને ધસારે આવવાને પણ હજુ પાંચ હજાર વર્ષોની વાર હતી. વિશ્વ ઈતહાસની શોધ
હજુ હમણાં જ વિશ્વવઇતિહાસની શોધખોળ કરનાર વૈજ્ઞાનિકને આ અતિ પ્રાચીન નગરો હાથ લાગી ગયાં. ઈ. સ. ૧૮૬૦માં લાહેર અને કરાંચી વચ્ચે રેલવે રસ્તે બંધાતું હતું. આ રસ્તો બાંધવાને ઇજારે બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને આપવામાં આવ્યો. આ રસ્તો બાંધવામાં જરૂરી એવી કપચી વગેરે સખત વસ્તુઓ મેળવવા માટેની શોધમાં એક ભાઈની નજર નજદીકમાં આવેલા હાડપ્પા નામના ગામ પર પડી. આ ગામની પાસે ઈટ અને રડાં ઠેર ઠેર રઝળતાં જોવામાં આવતાં હતાં. આખું ય હાડપા ગામ આ રઝળતી ઈટમાંથી બંધાયેલું હતું. પેલા બ્રન્ટન ભાઈઓએ પણ રસ્તો બાંધવા માટે હજાર ટન ઇંટે આસપાસથી ખોદી કાઢી. આ ખોદકામ નીચે હજાર વરસ પર છવી ગએલાં નગર સ્વરૂપો દફનાયાં હતાં. તેમને ખબર નહોતી કે વિશ્વઈતિહાસના અતિ પ્રાચીન એવા એક નગરના શબ પર તેઓ ભાંગફોડ કરતા હતા. આ અત્યાચારમાં અંગ્રેજી ઈજારાવાળાઓને રસ્તો બંધાઈ ગયો પણ સાત હજાર વર્ષ પર જીવતા એવા નગરના કલેવરના અવશેષે નાશ પામી ગયા.
પછી ઇ. સ. ૧૯૨૧ ની સાલ આવી પહોંચી. રાખાલદાસ બેનરજી નામાને પૂરાતત્વના એક શોધકે હાડપાથી દુર ૩૫૦ માઇલ પર સિંધુના તટપર
Page #82
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસનાં એવાઈ ગએલાં બે પ્રકરણે મહેજો દડોની શેધ કરી. આ મહેજો દડોને અર્થ મોતને ટીંબો અથવા ટેકરે થતું હતું. ઈજીપ્તમાં હતા તેવા પિરામીડ જેવો આ એક મોતને ટેકરે હતે. મેતને આ ટેકરે કોઈ ઈજનેરેએ ગુલામેના શ્રમ વડે બાંયે નહે. અને તેમાં કોઈ શહેનશાહનાં મડાંઓને પધરાવ્યાં હતાં. મોતને આ ટેકરે સમયની સરિતા જેવી સિંધુ નદીની કરામત કર્યો હતે. હજારે વર્ષ પછી બેનરજી નામને આ ભૂમિને જ એક દીકરો મતને ટીબ કહેવાતા ઈતિહાસના કબ્રસ્તાનને ખુલ્લું મૂકવા ટીંબા પરની જમીનને ખેતર વિશ્વઈતિહાસની કિતાબનું ખવાઈ ગયેલું પકરણ વાંચવા માંડતો હતે. ઈ. સ. પૂર્વેના સીત્તેર સૈકાઓ
આ શોધખોળ નીચેથી ઈ. સ. પૂર્વેના સીત્તેર સિકાઓ બેઠા થઈ ગયા. ત્યારે ઈસ્વીસન પછી સત્તર સૈકાઓ બાદ આ ભૂમિ પર આવેલા અંગ્રેજ શાહીવાદના મેજર સ્લેટરને મુકામ પણ અહિં સિંધુ ભૂમિમાંજ પડ્યો હતે. પંજાબની પાંચ નદીઓના પ્રદેશ પરની એક ઘોડેસવાર ટુકડીને એ કર્નલ હતો. આ કર્નલને ભૂમિનાં પડ નીચેથી બેઠા થઈ ગએલા ઇતિહાસના એક અનામી નગરને દેખાવમાં એવો તે રસ પડયો હતો કે તેણે હાથી પર બેસીને વાઘને શિકાર કરવાને કાર્યક્રમ રદ કરી નાંખ્યું હતું. હવે આ કર્નલ સિંધુના નિચાણ પ્રદેશ પરથી જડી આવેલા પેલા અનામી નગરની વાતે સૌને રસપૂર્વક સંભબાવતે કહેતે હતો કે મેં મેસોપોટેમિયા દેખે છે, મેં અકડ અને સુમરના નગરે દેખ્યાં છે. એ સૌ નગરોથી અતિ મહાન એવું આ નગર, નરી પાકી ઈટનું ચણાયેલું, સીધીદર શેરીઓની રચનાવાળું અને બજારની રચનાવાળું, ઘર ઘર સાથે ગટરનાં જોડાણવાળું, લેકસંગ્રહસ્થાને અને જાહેર સ્નાનાગારવાળું, ઘર આંગણમાં ગરનાળાવાળા કૂવાવાળું, ભૂમિમાતા અને પશુપતિતી પ્રતિભાવાળું, પૈડાઓના વાહનવાળુ, બાળકોના રમકડાંવાળું, ભાતભાતના અલંકારે પહેરતું, વ્યાપારી રાજસભામાં વહીવટ કરતું, વાણિજ્યની હુંડીઓ વટાવતું...” બોલતે કર્નલ પૂર્ણવિરામ પામ્યા વિના હાંફી જતો, અને રણભૂમિ પર લગામ વિનાના ઘોડા પર ધૂમતે હેય તેમ રોષ કરતે કહેતે હતે “આજે બ્રિટનમાં પણ આવું એકે ય નગર નથી, કે જેને આ સિંધુનગર જેવું જાહેર સ્નાનાગાર હોય અને ઘર ઘરને આંગણે કૂવો હોય, કે ગટર સાથે જોડાયેલી નહાવાની ઓરડી હોય ! પાંચ પાંચ હજાર વર્ષ પર જે ભૂમિપર માનવ સંસારની આવી વિભાવના હતી તે જ ભૂમિને ગુલામ બનાવવા આજે અમે આવી પહોંચ્યા છીયે.” બેલતે કર્નલ આ ભૂમિના ઇતિહાસની આરસીમાં પોતાનું મુખ દેખતે શરમિંદ બની જતું હતું. એ પિતાની જાતને જાણે પૂછતે
Page #83
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતે. માનવીના જે સંસારે પિતાના બાળકોને રમવા માટે અનેક રમકડાં બનાવ્યાં છે તે અનુરાગી ભાન અહિં એકવાર કેવાં કિલ્લેલતાં હશે ! એ માનનાં બેટા બેટીઓની નિશાળના પદાર્થપાઠ અહિં એકવાર કેવા ગૂંજી ઉઠવ્યા હશે! આ નગરનું રૂપ ઘડનારા શિલ્પીઓ, ચિત્રકારે અને કારીગરે અહિંના સંસારને મઢવાના કેવા શ્રમમાં મચી પડ્યાં હશે!”
આ કર્નલની વિચારમાળા પાછી ગમગીન બનીને બબડતી હતી. “પણ તેમનાં હથિયારોમાં તલવારો પણ નથી. એકલા તાંબાના ભાલા છે, તે શી ધાડ પાછી વાળે વારું.! પણ વિશ્વઈતિહાસના ચરંતન કલેવર પર આવી પહોંચેલું અમારું અંગ્રેજી આક્રમણ અને એ આક્રમણને પેલે ઊઠાવગીર છોકરે.
બર્ટ કલાઈવ તે કહે છે કે હિંદુસ્તાન એટલે માત્ર એક પૂના અને બીજું સીમલા જ છે! પૃથ્વી પરની આ અતી પ્રાચીન એવી સંસ્કૃતિને ભંડારીને આ ધન્ય ધરતી અરૂણોદયના જાપ જપતી ધીરવણુ ધરી રહી છે, તેની એને વહેંતિયાને ગતાગમ પણ શી પડે!” ભારતીય ઈતિહાસની નવી નજર
પણ જે દેશને પિતાના ઈતિહાસના અતિપ્રાચીન એવા આરંભની ગતાગમ નહોતી તે દેશની આંખ પણ આ નવી શોધથી ઉઘડી ગઈ. આ અતિપ્રાચીન સંસ્કૃતિ સાથે સરખાવતાં જેમને જંગલીઓ કહી શકાય તેવાં આર્યોથી જ પિતાના ઈતિહાસને વેદ લખનારા દેશને પહેલીવાર પિતાના ઈતિહાસની વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાંપડી. ભારતની ઈતિહાસ દ્રષ્ટિને સમજાયું કે ભારતના ઈતિહાસની સમયની માતા અને સંસ્કૃતિની જનેતા પેલા મતના ટીંબા નીચેના નગરની... નગરની સંસ્કૃતિ પર આક્રમણ કર્યા પછી એ જ સંસ્કૃતિના ખંડિયેરને ખેળે ખુંદી ખુદીને જ, આર્યોએ સંસ્કૃતિનું પહેલું પયપાન કર્યું હતું. વિશ્વ ઈતિહાસના એક સમયના ખેવાઈ ગયેલા પ્રકરણની શોધ પછી સિંધુનો આ સંસ્કાર માનવ આજે હજાર વર્ષ પછી સિંધુ નગરના અવશેષોમાંથી આળસ મરડીને વિશ્વ ઈતિહાસના ઉંબરા પર ઉભે થઈ ગયે હતા, અને ઈતિહાસના આલે
ખનને શંખનાદ કરીને કહેતા હતા કે “અતિપ્રાચીન એ હું સંસ્કૃતિના આરંભમાં પણ હતો?” સમયની વિશ્વસરિતા–સિધુ
આજના પેલા ઈરાની અખાતને દેખે. આજનો ઈરાની અખાત ત્યારને પારસિક સમુદ્ર છે. આ પારસિક સમુદ્રમાં હેડી હંકારતા જે આપણે પૂર્વ
Page #84
--------------------------------------------------------------------------
________________
વિથઈતિહાસનાં એવાઈ ગએલાં બે પ્રકરણે દક્ષિણે પહોંચી જઈએ તે હિંદીમહાસાગરમાં દાખલ થવાય છે અને પૂર્વ દિશામાં ઉતરી પડીએ તે ઈરાનના ઉચ્ચ પ્રદેશ પર આવી પહોંચાય છે. ઈરાનના આ ઉચ્ચ પ્રદેશ પર ઈતિહાસને આવવાને હજુ થોડીક હજાર વરસની વાર છે. એટલે આ પ્રદેશ પર ઈરાની શહેનશાહત નામનું વિશ્વઈતિહાસનું પ્રકરણ આલેખાય ત્યાં સુધીમાં આપણે આ ઈરાની અથવા પારસિક સમુદ્રમાં થઈને હિંદીમહાસાગર પર ઉતરી પડીને સિધુના મુખ પર પહોંચી જવું જોઈએ.
આ પારસિક સમુદ્રની પશ્ચિમમાં તે અરબીરણ પથરાયેલું પડયું છે. એટલે હિંદીમહાસાગરને આ વિભાગ અરબી સમુદ્ર કહેવાય છે. અરબીસમુદ્રની હિંદીમહાસાગરની ઈરાનની ઉચ્ચ ભૂમિને અડતી કિનારીએ કિનારીએ આગળ હંકારી જવ તે પૂર્વ દિશામાં એક બીજી મહાસરિતા હિંદીમહાસાગરમાં પિતાનું પાણી ઠાલવતી માલમ પડે છે. આ મહાસરિતા પેલી યુટીસ અને તિગ્રીસ જેવી જ વિશ્વ સરિતા છે. પારસિક સમુદ્રની પૂર્વ દક્ષિણે ઢળતી કિનારીએ કિનારીએ પૂર્વમાં આ મહાસરિતા, સિધુનું મુખ છે. આ સિબ્ધ નદી અથવા આ સિધુ મૈયા, સમયની વિશ્વસરિતા છે. ઈતિહાસનો આરંભ એના પ્રવાહ પરથી શરૂ થયે છે ! કાળની માતા જેવી આ વિશ્વસરિતા યુફેટીસ અને તૈગ્રીસની સમવડી છે. દુનિયાનાં આરંભનાં નાગરિકે, જેવાં બેબીલેન અને નીનેહ નગરનાં નાગરિક હતાં તેવાં જ જગતનાં એ આદિ નાગરિકનાં સમકાલીન આ સિધુમૈયા પરનાં નગરજનો હતાં, અને સંસારને જીવન વ્યવહાર ચલાવતી વાણિજ્ય સંસ્કૃતિવાળાં હતાં. ત્યારે ઈસવીસન પૂર્વેનાં ત્રણ હજાર વરસનો સમય હતે. એ સમય પરની જીવનકથા દેખવા સિધુના મુખ આગળથી આપણે સમયની સફર કરીએ સિધુને આરે આરે સંસ્કૃતિને વસવાટ
સિન્ધના મુખ આગળથી આપણી હેડી સમજો કે ઉપડે છે અને ઉપલાણ કિનારે આગળ ને આગળ વધે છે.
કેવી સુરમ્ય એવી સંસ્કૃતિની સફર પાંચ હજાર વરસને સમયમાં આપણને લઈ જાય છે! ત્યારના જગતની નાગરિકોની ઉષા અહીં ઉગી ચૂકી છે. સિધુમૈયાને આરે આરે આપણે પાંચ હજાર વરસ પરની અતિ પ્રાચીન દુનિયામાં વિહરીએ છીએ. આપણે જળમાર્ગ ઉત્તર તરફ અને ઉત્તર આગળ ચઢતે જાય છે. આપણે નૌકા આગળ ને આગળ વધતી જાય છે, ત્યાં નદી કિનારાની નજદીકમાં વસેલાં અનેક ગામો આવ્યા જ કરે છે. આ ગામનાં ઘર પકવેલી ઈટનાં બાંધેલાં છે. આ ગામને સંસાર ખેતીવાડીવાળે વ્યવસાય કરે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અહીંનાં કુંભારા વાસણા ધડે છે. અહીં વજન કરવાનાં સાધના છે, લખવાનાં સાધનો છે, બાળકોને રમવાનાં રમકડાં છે. અહીં કારીગરો નાનીમેટી વસ્તુએ પણ બનાવે છે. આ ગામડાંઓ નગરને વળગીને અહીં વસ્યાં છે. જુગજુગથી જીવતી આવતી આ આપણા જંગતની સાથી પહેલી એવી સંસ્કૃતિની વસાહત છે. જેવા સંસ્કાર નાઇલમૈયાના કિનારા પર વસ્યા છે, જેવા સંસ્કાર યુ}ટીસ અને તેત્રીસમાં વિકસ્યા છે તેવા જ આ માનવ વસવાટનો સંસાર અહીં જીવે છે.
આપણી હાડી ઉપર ને ઉપર ચઢતી જાય છે. કિનારા પરનાં ગામા અને કસ્યાઓએ એધાણુ આપ્યું છે કે એ મહાન સિન્ધુ નગરો પણ હવે આવી પહેાંચવાનાં. આ બન્ને નગરા વચ્ચે ત્રણસેાતે પચાસ માઈલનું અંતર છે. સિન્ધુના સામ્રાજ્યનાં આ અને પાટનગરો છે. પશ્ચિમ એશિયાનાં આ પાર્ટનગરા છે. સંસ્કારી જગતનાં આ મહાનગરેા છે. હજારા વરસ સુધી આ નગરે ઇમના સમાવડાં છે. એ નગરા જોવાને આતુર આપણી નૌકા ધસી જાય છે. આંખ મીંચાયને ઉધડે ત્યાં તે આવી પહોંચશે એ નગરે ! કેવાં હશે એ નગરા ! ઉપરને ઉપર આગળ વધતી આપણી સમય નૌકા સિન્ધુમૈયાના કેવા અદ્ભુત નગરરૂપ આગળ લાંગરશે?
૧૪
ધારા કે, પશ્ચિમ એશિયાની સંસ્કૃતિનાં પેલાં પાટનગર આવી પહોંચ્યાં. સિન્ધુ સામ્રાજ્યનાં પેલાં એ જીવનવહીવટની રાજધાનીઓ આવી પહેાંચી. હવે કલ્પના કરા કે સાત હજાર વરસ પર વતાં જાગતાં, કલેાલતાં, વિહરતાં કરતાં સંસ્કાર માનવા આપણને કેવાં દેખાત ! આ કલ્પના પેલી શાધખાળને આભારી છે. આ કલ્પના પેલા ખાદકામ નીચે જુની યાદની ઐતિહાસિક સ્મૃતિ બનીને ઉભી છે. અતિપ્રાચીન સ’સ્કૃતિની સ્મૃતિ
એ સૌની મીઠી મધુરી યાદ આપણી ધરતીએ સ ંધરી રાખી હતી તે આજના વિજ્ઞાને અને શેાધખાળે આપણી સામે ધરી દીધી છે. એક વાર જીવતા જીવનની
એ નાની મોટી ક્ખીએ આપણા જીવતરના વારસે બનેલી મુડી છે. આ રહ્યુ, મેહે જો–દડા ! હજાર) વરસ પહેલાં, આજે ખંડિયેરો છે, તે બધાં મકાનેામાં
Page #86
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનાં બેવાઈ ગયેલાં બે પ્રકરણે
૬૫ માણસે જીવતાં હતાં. વચમાં દેખાય છે તે મેટા રસ્તા પર મેહે જો–દડેના એ અજ્ઞાત નગરનાં નાગરિકે માટે ઉત્તરના રસ્તા પરથી ઊટેની વણઝાર માલ સામાન ભરીને ચાલી આવતી હતી. એ રસ્તા પરથી વહેતી વણઝાર ઊંચી નીચી ઝૂલતી ચાલી આવતી દેખાતી હતી ત્યારે ત્યારનાં નાગરિકે આનંદથી સ્મિત કરતાં કહેતાં હતાં, “એ આવે પેલી ઊંટ સરિતા, ઊંચી નીચી ઊછળતી.” અને દક્ષિણના મહાન ઘાટ પરથી કોટમાં બંધાયેલી ઘંટડીઓનું મધુર ગીત ગાતી હાથીઓની લંગાર પણ આ તરફ વહેતી હતી. ગરમ અને ભીનાશવાળા પ્રદેશ માંથી મહેંજો દડોનાં એ નાગરિકે માટે એ ભાતભાતના માલ સામાન લઈને આવતી હતી.
હજારે વરસપરનું આપણું ધરતીપરનું નાગરિકોનું નગર આજે જીવતું થઈ ગયું છે એમ ધારીને જરાક જુઓ તે નગરની અંદરની હલચલ કેવી મચી છે! સ્ત્રીઓ અને પુરુષોએ કાપડનાં કપડાં વીંટળ્યાં છે. એમનાં શરીર પર સોના, ચાંદી અને હાથી દાંતનાં ઘરેણાં શોભે છે. પેલા સૈનિકે કૂચ કરતા ચાલ્યા જાય છે. એમના ખભા પર ફરશીઓ છે. એમના હાથમાં ગદા છે અને ભાલા છે. કેટલાક પાસે તે તીર કામઠાં પણ છે. હજુ એમની પાસે લેઢાની તલવાર નથી આવી. હજુ એમના કારીગરોને લેખંડ ઘડતાં નથી આવડતુંએ બધા સંસ્થાગાર તરફ જાય છે. ત્યાં સંસ્થાગરમાં એમનું વૈરાજ્ય સભા ભરે છે.
અહીને વેપારી સમાજ, રાજા વિના પિતાની સંસ્થા અથવા સંસદ મારફત રાજ્ય ચલાવે છે. સૈનિકે પણ સભામાં હાજર રહે છે. *
મેસોપોટેમિયા અને બેબિલેનિયાથી આવેલા વેપારીઓ સાથે કંઈ ચર્ચા કરવાની હશે. ચર્ચા પછી મુદાઓ તરીકે નક્કી થયેલી વાત કરાર બનીને લખાશે. એમને તે લખતાં ય આવડે છે. કરાર પર લગાવવાના સિક્કા પણ એમણે તૈયાર કર્યા છે.
પેલાં તે જુઓ! મોહેંજો દડેના અજ્ઞાત નગરનાં એ દીકરા દીકરીઓ છે. આજે વેપારી સમાજમાં એ બેટા બેટીઓને નિશાળે જવાની રજા હશે એટલે એ બધાં સંધ સ્નાનાગારમાં જલ વિહાર ગયાં હતાં. કે ભવ્ય આ સ્નાનાગાર છે ! નાહ્યા પછીના પાણીને બહાર કાઢવાની ગટરો પણ અહીં બંધાયેલી છે. નવું પાણી લાવવાની પણ અહીં કરામત થઈ છે.”
હવે આ બધાં ઘેર જાય છે. સંસ્થાગારનું કામકાજ પતાવીને એમના બાપાઓ પણ આવી પહોંચવાના. એમના ઘરની અંદર પકાવેલી રસોઈની વાનગીઓ, માટીનાં સ્વચ્છ સુંદર પકવેલાં વાસણમાં પીરસાવવાની છે. ખાઈપીને અંદરના ઓરડાઓમાં એ બધાં આરામ કરવાનાં છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ત્યારે ખરે ખારે પણ માહેંજો દડાના એ અજ્ઞાત નગરના ખેડૂત નગરની બહાર જમીન ખેડે છે. ભરવાડેાનાં બાળકા ઢાર ચરાવતાં ગાય છે. એ બધાં મજૂરી કરનારાં માનવે છે. એમને સંસ્થાએમાં બેસવાનું નથી હતુ, નિશાળમાં ભણવાનું નથી હોતું, `પેલાં સધ-સ્નાનાગારમાં એ નાહી પણ નથી શકતાં. એમને તે મજુરી કરવાની હાય છે. નગર બહારનાં એ શ્રમ-માનવાના સમાજ, નગર બહારનાં માટીનાં કોટડાંમાં રહે છે અને વેપારી સમાજની સેવા ચાકરી કરે છે. એવા જીવનરૂપ વાળું સિન્ધુ નાગરિકાનું નગર.સમયમાંથી હવે અલેપ થવા માંડે છે ! હવે એના પર કાળનાં તોફાન ફરી વળે છે અને એ ધરતીમાં ઢંકાઈ જાય છે! ઈતિહાસનેા કૈા બજ્યેા. વરસે વીતી ગયા પછી આર્યોના ધસારાના આ નગર પર અવાજ સંભળાય છે !
૧૬
આજે જાણે સંસ્થાગારમાં એકઠાં થયેલાં સિમાનવાના સૌના ચહેરા પર ચિંતા છવાઈ છે. એમના નગર પર આજે ઈ. સ. પૂર્વે પાંચ હજાર વરસ પર ઉત્તરના પ્રદેશો તરફથી આવી પહોંચવાની કાળની આંધીનાં એંધાણ સંભળાવા લાગ્યાં છે. એથી તે સંસ્થાગારમાં આજે એટલે આજથી પાંચ હજાર વરસ પરના આપણી ધરતી પરના નાગરિક સમાજ મેસેાપેટેમિયા તરફ પેાતાના કંઈ સંદેશા મોકલે છે. પત્ર લખીને પેાતાના નગર રાજ્યને સુંદર સિક્કો એ પર લગાવે છે. મેસેાપોટેમિયા, સીરિયા, એબિલેનિયા, વગેરે દેશા સાથે એમને વેપાર ચાલે છે. પોતાના વેપારી મિત્રસમાજોને આ નગર-સમાજ લખતા હોય કે.... સમય કપરો બનતા હોય તેમ અમને ખાતરી થઇ ચૂકી છે. અમારા પર કાઈ મહાન આફત ઊતરી આવે તેમ અમને લાગે છે. કદાચ અમે ન પણ હાઇએ...! ઉત્તર તરફથી આર્યાનાં ધાડાં અમારા સિન્ધુનગર પર તૂટી પડવાની કાળની તેાખતા અમારા કાનમાં વાગવા માંડી છે. ' આવેા છે. તેા ભલે આવે
""
કયાં વાગી ઉઠી છે આ કાળની નાખત ? સિન્ધુનાં મહાન નગરાની ઉત્તરમાંથી, ઉત્તરપૂર્વમાંથી કાળની કેવી આંધી આવી પહેાંચે છે! સૈકાઓથી વહેતી આવે છે, હજારો માઈલ પરથી ઉછળતી આવે છે, કાળની આ આંધી માનવ સમુદાયાની છે. ઝંઝાવાત જેવા આ માનવમહાનદ કચારનેાય, કાસ્પીઅન સમુદ્રની પાસેનાં પૂર્વનાં મેદાનેા પરથી પર્વતમાળાને ટપી જતા નદીએને એળગી જતા, જ્વનને વસવાટ શોધતા વડુચો આવે છે. આર્યો આવે છે
મધ્ય એશિયામાં, કાસ્પીઅન સમુદ્રના પૂર્વ વિભાગનાં ત્યાં અનંત જેવાં મયદાના છે. આ મયદાના મધ્ય એશિયાની વિશાળ ભૂમિ છે. મેદાનામાં, આ મધ્ય
Page #88
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસનાં એવાઈ ગયેલાં બે પ્રકરણે
૬૭ એશિયાની દુનિયામાં માનવ કુટુંબે વસે છે. આ કુટુંબ એક મોટો માનવ સમુદાય છે. આ સમુદાય અનેક ટોળાંઓમાં ફરે છે. આ ટોળાંઓને ધંધે
2
ગેપવૃત્તિ છે. પશુપાલનને જીવન વ્યવસાય ધારણ કરીને ફરનારા આ માનવ સમુદાયે આ મયદાની વિશાળ દુનિયામાં રખડે છે. આ લેકે પિતાને આર્યો કહે છે. આ માનવ કુટુંબ અથવા આર્યમાનવના સમુદાયે પૂર્વમાં વર્જી નદીને કિનારે પહોંચી ગયાં છે આ સરિતાને પકડીને તેમણે તેના મૂળ તરફ ઉતરવા માંડ્યું છે અને મયદાને પરથી પર્વત તરફ આગળ વધવા માંડ્યું છે. આ સમુદાયે જ ઈરાનના ઉચ્ચ પ્રદેશ તરફ આગળ વધવા માંડ્યા છે. આ સમુ. દાએ, સિધુ તરફ પણ આગળ વધવા માંડયું છે, ત્યારે ઈ. સ. પૂર્વેને સભ્ય ત્રણ હજાર વરસનો છે. ત્યારે પેલી વિશ્વ સરિતાઓ પરનાં નગર અને નાગરિકે, આખા જગતમાં એકલાં જ સુધરેલાં છે. આ સંસ્કૃતિઓ પર પેલા સમુદાય દોડતા આવે છે, આવી પહોંચે છે. આ સમુદાય એક હજાર વરસથી આગળને આગળ વધ્યા કર્યા છે. હવે તે સિધુમૈયાના કિનારાને અડવા વચ્ચે તેમને ચેડાંજ વરસનાં અંતર આડાં ઉભાં છે. ઈરાનની ઉચ્ચ ભૂમિપર પણ
આ સમુદાયોની નજર કરી ચૂકી છે. દૂરદૂર વક્ષુ નદીને આરે આરે આ સમુદાની કેટલીક ટોળીઓ છેક ઉત્તરકુરૂને અડી ચૂકી છે અને હિમાલયની દુનિયામાં વસવા માંડી છે.
એટલેજ ઈતિહાસનો સંત્રી પેલાં સિન્ધયા પરનાં નગરજનોને જાગતાં રહેવાની ટકોર કરે છે. અત્યારે ઈ. સ. પૂર્વેના ત્રણ હજાર વરસ પરના સમયમાં
Page #89
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એંધાણ ગમગીન બનીને પેલાં ધસ્યા આવતા માનવસમુદાયનાં ઘોડાપૂરની આગાહી આપે છે.
શું લઈને, અને સંસ્કૃતિને કે સાજ ધારણ કરીને આ માનનાં ઘોડાપૂર ધસ્યાં આવે છે?
એમની પાસે સંસ્કૃતિને નવાજવાને કશે સાજ નથી મધ્ય એશિયાનું આ માનવકુટુંબ સૈકાઓથી રખડતું રઝળતું, ઠરીને વસવાનું ઠામ શોધતું અહીં ધર્યું આવ છે.
આ આર્યમાનવ સમુદાયે આજ સુધી ઘડાઓ પર ઘરવખરી ધારણ કરી છે. આર્ય માનોએ હવે રથ પણ બનાવવા માંડ્યા છે. આ માનવતાએ ચામડાં અને ઝાડની છાલનાં વસ્ત્રો પરિધાન કર્યા છે. એમનાં આયુધે તિક્ષ્ય છે અને એમની નજર વેધક છે. ઉછળતાં આયુધ જેવા અશ્વો એમની ઝડપ છે.
એ આર્ય ઘરસંસાર ધર્યો આવે છે. આ આર્ય કટુંબને હજુ લખવાની લિપિ પણ નથી આવડતી. આ માનવ સમુદાયનાં જોડાપૂરનો વ્યવસાય, વહ્યા કરવાનું જ રહ્યો હોવાથી એમણે કોઈ ઇમારતે કે સ્મારકે પણ નથી ચણ્યાં.
અગ્નિ એમને દેવ છે. પ્રકાશ એમને મંત્ર છે. વડવાઓના આદેશ એમનાં સૂત્રો છે. પર્વત પર પછડાટ ખાતી વિજળી અને મેઘ એમના ભગવાનની ગર્જનાઓ અને ઝબકાર છે. મુખપાઠ, એમની અહેનિશ વહેતી જીવનઘટનાની વિદ્યાપીઠને અભ્યાસક્રમ છે.
કાસ્પીઅન સમુદ્રના પૂર્વ પ્રદેશમાંથી એમનું આવાગમન થાય છે. ઉષા અને નિશાનાં ગીત લલકારતાં, હવે એ આવી પહોંચ્યાં સમજે. એમનાં ઘડાપૂર પારસિક સમુદ્રના પૂર્વ પ્રદેશ પર વક્ષ નદીનાં મૂળ બનેલી પર્વત ભૂમિપર, સિધુમૈયાને જ્યાં, રાવી, અને ચિનાબ મળે છે અને જ્યાં, જગતની પહેલી નાગરિક સંસ્કૃતિનાં નગરે વિહરે છે ત્યાં એમને ધસારે આવી પહોંચે છે. ઉછળતાં ઘોડાપૂર એકવાર ઉપડ્યાં પછી દેશકાળના ગમે તેવા અંતરાય તેમને શી રીતે રેકી શકે? સમીપ પૂર્વ અને સિંધુની સંસ્કૃતિઓએ શું આપ્યું?
આ બધી સંસ્કૃતિઓએ વિશ્વઈતિહાસના સંસ્કારની રચનામાં આપેલા ફાળાને એક સાથે લઈ શકાય તેમ છે તથા એમ કહી શકાય તેમ છે કે, જગત ઈતિહાસના સંસ્કારને ઉદભવ આ સંસ્કૃતિઓએ દીધું છે. વિશ્વની સંસ્કૃતિને સમગ્ર પાયે આ સંસ્કૃતિઓએ નાખે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનાં ખાવાઈ ગયેલાં બે પ્રકરણા
૬૯
આ સંસ્કૃતિએએ ધાતુ, કાગળ, કાચ, માટી ઉદ્યોગ, કાપડ, જહાજોની ભેટ, વિશ્વ ઈતિહાસને દીધી. આ સંસ્કૃતિએ નહેર કામની યેાજના શીખવી. સરકારી તંત્રોની ઘટનાને ઘડીને તેના વ્યવહારના પદાર્થપાઠ એણે આપ્યા આ સંસ્કૃતિએ, માનવવ્યવહારના નિયમન અથવા સંયમન નામના સ્વરૂપને સંસ્કાર ઘડનારૂં, કાનુન નામનું સ્વરૂપ, જીવનવ્યવહારમાં દાખલ કર્યું, અને લેખિત કાયદા રચ્યા.એણે વાણિજ્ય અને વ્યાપારના વ્યવહાર, વિશ્વ ઈતિહાસને શિખવ્યા. એણે મિનારાઓવાળાં, કમાનેાવાળાં, ઈંટ ચૂનાનાં અને પથ્થરની કરામતવાળાં મકાના અને ઇમારતા આપ્યાં. આ સંસ્કૃતિઓએ સંસ્કારની ઘટનાનું નગર નામનું એકમ રચ્યું. એણે લેખનકલા, ચિત્રકલા, સાહિત્યકલા, તથા વાદ્યકલા અને ગીતકલા જગતની માનવ જાતના વ્યવહારને ને તેનું સુરમ્યરૂપ મળ્યું. આ સંસ્કૃતિએ આકાશને અભ્યાસ દીધે અને કેલેન્ડરની સમયને માપવાની ભેટ માનવજાતની આગેકૂચને એનાયત કરી.
ટુકમાં જે જે, વ્યવહાર ઘટનાનાં વ્યાપક અને વિકસીત સ્વરૂપે પર જગતની આજસુધીની સંસ્કૃતિ, મરામત અને નૂતન રચના કર્યાં કરે છે તે અધી સંસ્કાર વિગતાના એણે પાયા નાખ્યા.
એણે વિશ્વ ઇતિહાસ નામની માનવાતની હીલચાલના આરંભ કર્યાં, અને એ સંસ્કૃતિ શમી ગઈ.
શમી પ્રેમ ગઈ !
આ સાંસ્કૃતિ
કારણકે સંસ્કૃતિ એટલે માનવજીવન વ્યવહારનું એ રૂપ જવનને ધાસ્સુ કરી રાખનારાં વ્યવહારૂ તાને જાળવી શકયું નહીં. સંસ્કૃતિને ટકાવનારૂ માનવજાતના જીવતરનું અવલ કક્ષાનું એ તત્ત્વ વ્યક્તિ સ્વાતંત્ર્ય નામનું છે.
વ્યક્તિ સ્વાતંત્ર્ય નામના આ તત્ત્વરૂપને અર્થ, વ્યક્તિને પ્રગતિરૂપ વનવિકાસમાં આગળને આગળ વધવાનું સ્વાતંત્ર્ય છે.
આ સ્વાતંત્ર્યને જેમ જેમ લાપ થતા ગયા તેમ તેમ સંસ્કૃતિની એ અતિ પ્રાચીન જનેતાએની ટનાએ શમી જવા માંડી. પછીથી તેમની અંદરથી જ નૂતન રૂપ ધરતી, વધારે પ્રગતિશિલ એવી સ ંસ્કૃતિની કાયાએ રચાવા માંડવાની હતી. સીત્તેર નગરાની ક્રીટની સસ્કૃતિ
સિન્ધુની અને નાઇલ નામની વિશ્વ સરિતાઓની સમેાવડી અને સમકાલીન સંસ્કૃતિના જીવતારૂપને જોવા ઇ. સ. પૂર્વેનાં ત્રણ હજાર વરસ પરની સમય સફર કરવી જોઈ એ. સમયને આ ભૂતકાળ વિશ્વ ઇતિહાસની પગદંડી
Page #91
--------------------------------------------------------------------------
________________
ઉ૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ને જીવનના ધબકારાના તંતુઓ સાથે નાઈલ નદીની ઉત્તર દિશામાં પૂર્વ ભૂમધ્યની અંદરની દ્વીપમાળના ભૂરા અને ભૂખરા કિનારાઓ પર લઈ જાય છે. આ કિનારો ક્રીટ નામના દ્વીપને છે. આ દ્વીપના નામવાળી, એજીયન સમુદ્રના નામવાળી આ દ્વીપમાળમાં ક્રીટ-ક્રોસેસ, ટિયર્નસ, મિસેનાઈ અને ટ્રોય નામને દીપ સમુહ છે.
આ દ્વીપ સમુહમાં ક્રીટ મૂખ્ય છે. કીટનું પાટનગર નોસેસ બંદર છે. પથ્થરયુગથી માંડીને, માનવ ઈતિહાસનાં પગલાં આ દ્વીપ પર પડેલાં છે. ઈતિહાસની અખંડ એવી કેડીએ વિકાસના તબક્કાઓ અહીં પસાર કર્યા છે. આજે ઈ. સ. પૂર્વેને ૨૧૫૦ નો સમય અહીં ચાલે છે ત્યારે ક્રીટનું આ બંદરગાહ જહાજોથી ઉભરાય છે. ત્યારના જગતના બધા પ્રદેશ પર આ જહાજે સફર કરે છે. ટ્રોયથી સિરીયાથી, પેલેસ્ટાઈનથી, ઈજબનાં બંદરમાંથી અને સિન્ધનાં નગરે પરથી અહીં ફરી જહાજે આવે છે અને જાય છે. ઈજીપ્તની ભૂમિએ, બંદરમાં મઢાયેલા આ નગરસ્વરૂપની રચના કરવામાં, સૈકાએના અવરજવર મારફત, ઈજનેરવિદ્યા, શિલ્પશાસ્ત્ર, વગેરે અનેક પાઠે આ જીવનકલાને દીધા છે. ક્રિીટની સંસ્કૃતિનું જીવન સ્વરૂપ
આજથી ત્રણ હજાર વરસ પરની આ સંસ્કૃતિના જીવનરૂપને સાબીત કરનારા, કીટની આસપાસના દ્વીપસમૂહ પરથી નીકળેલા અવશેષોએ જેમ સિધુ નગરેની તેમ કીટનાં સિત્તેર નગરની સાબીતી આપી છે. ટુંકા અને મધ્યમ બાંધાને આ લેકસમુદાય આ દ્વીપ પર વસતે હતો. સમવાય તંત્ર જેવી
Page #92
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનાં ખાવાઈ ગયેલાં એ પ્રકરણા
તેમની દ્વીપરાજ્યની વહીવટી ઘટનાના વડા, ક્રીટના બંદર નગર અથવા નેસેસ પાટનગરમાં વસતા રાજા હતા. વ્યાપારી જીવન વહીવટનું તંત્ર ચલાવનાર રાજાને રાજમહાલય આજે અવશેષ રૂપે જડી આવ્યા છે. આ ખંડિયર મહાલય છ એકર પર પથરાયા છે. અનેક વિશાળ ખડામાં વહેંચાયલે આ મહાલય, સ્નાનાગાર, આરામખડા, દિવાનખંડા અને કાહારા વાળા છે. આ મહાલયના મધ્યખંડ રાજસભાગૃહ તરીકે વપરાતા હોય તેવા વિશાળ છે, અને ત્યાં જ સિંહાસન પણ મળી આવ્યું છે. પથ્થરની સીડીએ પરથી આ મહાલયના ઉપરના માળ પર જઇ શકાતું હશે. આ મહાલયની દિવાલેા પરનાં સ્ત્રીપુરૂષોનાં ચિત્રા કલામય છે.
આ રાજમહાલય ઉપરાંત અવશેષોએ પૂરવાર કરેલું લાકજીવન સાદાં વસ્ત્રો પહેરનારૂં, અલકારા ધારણ કરનારૂ, લખી વાંચી શકવાની લીપીવાળું, ટુંકી તલવાર અને ભાલાખ જર ધારણ કરનારૂં, અને તાંબા તથા કાંસાના જીવન વ્યવહારનાં સાધન બનાવનારૂં માલમ પડયું છે.
આ સંસ્કૃતિ વેપાર પ્રધાન હતી તથા સેાના ચાંદી અને હીરાના અલકારા મનાવતી. વેપારના મુખ્ય ઉદ્યોગવાળી આ પ્રજા દૂર દૂર વેપાર ખેડતી તથા ત્યારના જગતના સંસ્કારો અને આવતાને શિખી લાવીને પોતાના દ્વીપ જીવનને સંસ્કાર ખૂબ ચઢિયાતો મઢી શકી હતી. સ’સ્કૃતિના અતઃકાળ
પણ છેવટે આ સંસ્કૃતિના અંતઃકાળ આવી પહેાંચ્યા. આ અતઃકાળને સમય ઈ. સ. પૂર્વે બે હજાર વરસ પર શરૂ થયેા. ઉત્તર તરફની દિશામાંથી આ સંસ્કૃતિ પર આક્રમણુ કરનારા કાલે આ સમયમાં દેખાયા. સંસ્કૃતિને વિનાશ કરનારા, આ ભૂખ્યાં માનવાને ઝનૂની ધસારા સંસ્કૃતિની દ્વીપમાળ તરફ આવ્યા કર્યાં. સંસ્કૃતિનાં સિત્તેર નગરા આ ધસારા સામે ઝઝૂમ્યાં પણ દરેક ધસારાએ આ દ્વીપમાળ પરના પ્રકાશ બૂઝાવ્યા કર્યો અને સંસ્કૃતિની તારાજી કર્યાં કરી. સંસ્કૃતિ અસહાય બની. આ દ્વીપા પરનું જીવન એકલું અટુલું દેખાયું. નાસસ બંદરગાહ અને નાગરિકાનાં ભવના સળગવા લાગ્યાં અને ક્રીટ પરનું શાસન પણ પતન પામ્યું. રાજમહેલને આગ લાગી. સળગતાં નગરેશ સળગતાં સળગતાં મેાત સામે ઝઝૂમવા લાગ્યાં. સાક્સે! વરસ સુધી સસ્કૃતિનું શરીર મેાત પામવાના ઈન્કાર કરતું સળગ્યા કર્યું. છેવટે ઈ. સ. પૂર્વે ૧૪૦૦ માં આ ટાપુઓ પર વિધાતક ધસારા આવ્યા અને સ ંસ્કૃતિ શમી ગઇ. ક્રીટ દ્વીપા પર સંસ્કૃતિના ભંગાર વેરાયલા પડયા. ક્રીટ પરની સંસ્કૃતિની એકવાર જીવનથી ધબકતી સંસ્કાર કાયા. પોતાના અવશેષો જાળવી રાખીને ધરતીનું ભારણુ ખની,
૧
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિનું કદિ મરણ હોતું નથી
સંસ્કૃતિનું અસ્તિત્વ જ નથી હોતું પણ ચેતનમય હોય છે. એટલે કીટની દ્વીપમાળ પર કાયા ધારણ કરેલું આ શરીર રેપની ભૂમિ પર પથરાયા કર્યું હતું. ઇજીપ્ત અને બીજા દેશની સંસ્કૃતિ જેવી રીતે આ દ્વીપમાળ પર પિતાની
ચેતનાનાં રૂપે સરજતી હતી તે જ રીતે સંસ્કૃતિની આ સજાવટ પૂર્વ પશ્ચિમનો સેતુ બનીને, વ્યાપક બન્યા કરી હતી. શ્રી. પિતાના વ્યાપક રૂપને આરગોસના મેદાન પર દેખતા એક પથ્થરના કિલ્લા પરથી પણ ફરકાવ્યું હતું આ સંસ્કાર મથકનું નામ મીસીન હતું. કીટની સંસ્કૃતિમાંથી સરજાયેલાં એવાં જ સ્વરૂપો, લારીસા અને ટીરીન્સમાં પણ હજુ જળહળતાં હતાં. જ્યારે ક્રીટ પરના નેસસ બંદરગાહ પરથી સંસ્કારના બધા દીવા બુઝાઈ ગયા ત્યારે પણ
આ દીવાઓમાંથી પ્રગટેલી સંસ્કૃ
તિની ત, મીસીન સંસ્કૃતિનું કીટન સંસ્કૃતિનું ક્લારૂપ નામ ધારણ કરીને તેફાનનો
સામને કરતી હતી. સંસ્કૃતિનું મોત હતું જ નહીં. ગ્રીક ભૂમિ પર આ સંસ્કૃતિની અગ્નિ રાખના તણખાઓ પડતા હતા અને ગ્રીસની ફળદ્રુપતામાંથી નવી દિધતી પ્રગટવાનાં નિશાન દેખાતાં હતાં.
મક અને
Page #94
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ–ચીન
* [ વિરાટ રાષ્ટ્ર બાંધે-હિંદ અને ચીન–અચલાયતન જે જગત રાષ્ટ્ર, ચીન, વિશ્વ ઈતિહાસને અમર સાક્ષી ચીન–ચીને પિતાને ઈતિહાસ ઘડયો–શહેનશાહતનું રજવાડી રૂ૫-ઇ. સ. પૂર્વેને સાતમો શૈકે--તથાગતનું સ્વાગત કરનારી ચીનની ભૂમિકાકનફયુશીયસની વાસ્તવદશી જીવન દૃષ્ટિ--ચીની રાષ્ટ્રને પ્રથમ ચક્રવતિ–વિરાટ દર્શનનું શ્રમરૂપ, ચીની દિવાલ-ચીની સંસ્કૃતિનાં યશસ્વી શાસન સ્વરૂપ-સંસ્કૃતિનું સૌંદર્યરૂપ-તાર્તાર આક્રમણને ગળી જનારે ચીનને હાન-ચીન ભારતને સંસ્કાર સંપર્કસાતમા સિકાના સંસ્કાર અતિથિએ--ચીનની સંસ્કૃતિની સ્વસંતુષ્ટતા ] વિરાટ રાષ્ટ્રબંધ હિંદ અને ચીન
સિધુ નદી પરથી નામ પામેલ હિન્દ દેશ એના ચિરંતન સાથીદાર ચીનને સમવડે હતો તે હકીક્ત સિબ્ધ નગરેએ સાબીત કરી. સિબ્ધ નગરની આ
સંસ્કૃતિ એકલી એકતમાં સ્વસંકુચિત રીતે નહતી વિકાસ પામી પણ ત્યારના જગતના સાથમાં વિકસી હતી. આખરે દક્ષિણ-પૂર્વ એશિયાખંડ, હિંદ અને ચીનને સથવારે
પામીને વિકસતે હતે. આ પ્રદેશ હિંદી-ચીનના, મલાયાના અને હિંદેશિયાના તથા બ્રહ્મદેશના પ્રદેશો હતા. આ ઉપરાંત સિબ્ધ નગરેની સમકાલીન સંસ્કૃતિઓ ઈમ અને મેસોપટેમયાની હતી તથા સિધુનગર સાથે જીવનવહીવટના સંબંધથી સંકળાયેલી હતી.
હિંદ-ચીન અને મેસોપોટેમિયાની વચ્ચેના ઉચ્ચ પ્રદેશ જેવી જગતનું છાપરું બનેલી પામીર પર્વતમાળની નીચે, મહેન–જો–ડેરોને વિનાશ કરનારા
1 કલાક
==
૧૦
Page #95
--------------------------------------------------------------------------
________________
૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને એ સંસ્કૃતિને ખેળ ખૂદીને આર્ય જીવતરની રેખાઓ વડે વિશ્વ-ઈતિહાસમાં પિતાનાં પ્રકરણો લખવા માંડનારા આર્ય લેકેના સમુદા, વસવા માંડ્યા હતા. પામીર પર્વતમાળની નીચેના આ પ્રદેશો અફગાનિસ્તાન અને પરશિયાને હતા. જગતનું છાપરું બનેલી આ પામીર પર્વતમાળની નીચે જ અરબી સમુદ્રનું માથું અડતું હતું. આ બધાને પેલેપાર પશ્ચિમ તરફ મેસોપેટેમિયા, અરબસ્તાન અને એશિયામાઈનેરના પ્રદેશે આવેલા હતા તથા એશિયા ખંડની દક્ષિણ-પશ્ચિમની હરોળ, એ પ્રદેશે બનતા હતા. આ પ્રદેશ પર સેમીટીક નામે જાણીતા બનેલા માનવસમુદાયો વસતા હતા. આ સેમીટીક લેકે, યહુદીઓ, ફીનીશીયન અને આરબ હતા.
એવો અર્ધચંદ્રાકાર યુક્રેટીસ તૈગ્રીસને હતું. ત્યાં ત્રણ માનવસમુદાય સંપર્ક પામતા હતા. આ ત્રણ સમુદાય, મેંગોલીયન, આર્યન અને સેમીટીક હતા. આ ત્રણ માનવસમુદાયે ત્રણ માનવ કુટુંબે હતાં. આ ત્રણ માનવ મહાકુટુંબેના પિતામહ જેવા મહાન બાંધવ રાષ્ટ્રો હિંદ-અને ચીન હતા. અચલાયતન જેવું જગત-રાષ્ટ્ર-ચીન
આ જગત જે વિશાળ અને નહીં માપી શકાય તે વ્યાપક અને દેખી ન શકાય તેવી સીમાઓની અનંતતા વાળો રાષ્ટ્ર એશિયાના ઉચ્ચ પ્રદેશના પૂર્વીય વિભાગથી પિતાની પવિત્ર પર્વતમાળ (ટીન-શાન) દેહ ધારણ કરે છે અને પ્રશાંત મહાસાગરના સરહદી સમુદ્રો સુધી પહોંચે છે. એને આખો રાષ્ટ્ર વિસ્તાર યાપખંડ કરતાં મટે છે. ઊંચી પર્વતમાળની તથા ઉત્પાદનના ઢગલા નિપજાવતી મેદાન જેવી પાટીની એની કાયાપરથી વાંગ-હો અને વાંગ સીકચાંગ જેવી મહાનદીઓ અનેક નહેરેને આકાર આપતી વહી જાય છે. ચીનની પશ્ચિમ તરફ પર્વતમાળને ઉન્નત દેહ ઉત્તર-પૂર્વ અને દક્ષિણપૂર્વ તરફ બે મેટા હાથ લંબાવે છે. એની રાષ્ટ્ર ભૂગોળ અઢાર પ્રાંતમાં અને તે ઉપરાંત મંચુરીયા, મેંગેલિયા ચીનીતુર્કસ્તાન અને તિબેટના પ્રદેશની બનેલી છે. એનું મધ્યનું મેદાન સમુદ્ર તરફ અંત પામે છે અને ત્રણ બાજુએ પર્વતમાળથી ઢંકાઈ જાય છે, તથા બહારના જગતને એક તરફથી મના ફરમાવતી જગતભરમાં અજોડ એવી ચીની દિવાલ કહે છે, “ અંદર આવવાની મના છે.”
બહારના જગતને અંદર આવવાની મના ફરમાવતું આ અતિપ્રાચીન રાષ્ટ્રજગત, પોતાની ધરતીની પેદાશનાં, ફળફૂલ, ધનધાન્ય, ધાતુઓ અને રેશમ, અને જીવન સુખાકારીનાં સાધનો તથા કલા અને સંગીતતી સુરમ્યતાની વિપુ
Page #96
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન લતા સરજીને ઈતિહાસના આરંભ પહેલાંથી, સમયની અનંતતાનું અક્ય બનીને બેઠું હતું. જગત જેટલા વિશાળ એવા આ રાષ્ટ્રનું કવર, દેશ અને કાળમાં અચાલયતન હોય તેમ સૈકાઓને પિતાની અંદર સમાવી લેતું હતું અને જાણે કશું જ ચલિત નથી કે બદલાતું નથી એવો આભાસ ઉપજાવતું હતું. આ રાષ્ટ્ર પરની મેગેલ નામની મહાપ્રજા એવા અલાયતન રૂપને ધારણ કરીને જાણે સૈકાઓ સુધી બદલાતી જ નહતી. બહારના ગત સાથેનાં માનવ શરીર અને મન સાથેના સંપર્ક વિનાની આ પ્રજા એવું ને એવું એક ધારૂં માનવરૂપ ધારણ કરી રાખતી હતી. જેવું ખગોળનું રૂપ પરિવર્તન પામતું ન હોય તેવું દેખાતું હતું, જેવું ધરતીનું રૂપ બદલાતું ન હોય તેવું રૂતુઓના ચાકડા પર ફર્યા કરતું હતું, તેવુંજ આ માનવરૂપ સમાજના સ્થાપિત નિયમોની ચૂસ્ત રૂઢિઓ પર .. ચેટી જઈને, એ રૂઢિઓને કુદરતના કાનુન જેવી અફર માનીને, રેશમ ઓઢીને, પૂર્વજોને પાલવ ઝાલીને, ગતાનુ ગતિક બનીને વહ્યા કરતું હતું. આ સ્વરૂપને ધર્મ અહીં અચલાયતન નામનો હતો અને સંચલનનું પરિવર્તન પાપ મનાતું હતું. આ સ્વરૂપને રાજ વહીવટ પણ પરિવર્તનની મના કરતે હતે. એવી ખગોળ જેવી અને કુદરત જેવી વિરાટ ગતિવાળો આ જગત-જે જંગી રાષ્ટ્ર, ન દેખાતી છતાં ગતિ કરતો હતો એટલે ગતિમાંથી પ્રગતિને જનમ્યા વિના છૂટકેજ હતો નહીં. વિશ્વ ઈતિહાસને અમર સાક્ષી-ચીન
ઈતિહાસથી ય પ્રાચીન એવા ચીને ઈતિહાસના તખ્તા પર ગ્રીસને જન્મ તથા તેની ચઢતી અને પડતીને દેખી છે. એણે બેબિલેનિયા અને એસિરિયાના સામ્રાજ્યને ઉદય અને અસ્ત દેખ્યાં છે. પર્સીયાનું પસપેલિસ તથા એથેન્સ, રેમ અને વેનિસ જેવાં મહાનગરેના જન્મ અને વિકાસ એણે સિકાઓ સુધી અવલક્યાં છે. યુરેપનામના આખા ખંડ પર જંગલના અંધકાર પછી આસ્તે આસ્તે આવતે પ્રકાશને પગરવ તથા એ આખાય ખંડની જીવન હીલચાલ એણે નિહાળી છે. પૃથ્વી પરના માનવજાતના ઇતિહાસમાં લાખ વર્ષ પરના આદિમાનવને પિકીંગ માનવ તરીકે જન્માવીને માનવ જાતની જિંદગીને ઈતિહાસ જે આ ચિરંતન દેશ આજે પણ ઉત્થાનની ફાળ ભરવા માંડયો છે. એશિયા ખંડમાં જે આપણે રશિયાને સમાવેશ કરી દઈએ તે (જેનો સમાવેશ મહાન પીટરના સામ્રાજ્ય સુધી એશિયામાં જ હતું અને આજે પણ જીવનવ્યવહારની દૃષ્ટિએ થઈ જવાને સંભવ છે.) આખો યુરેપખંડ એશિયાની કિનારી ઉપર જુદી ઉભેલી નાની સરખી ભેખડ જેવો દેખાય અને એશિયાખંડ મેટું
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૬,
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા વિરાટરૂપ ધારણ કરે. આ વિરાટ ખંડમાં વિરાટ જે ચીન દેશ આખા યુરોપ ખંડ જેટલી વસ્તીવાળા અને યુરોપ જેટલું વિશાળ હોવાથી સૌથી મટે દેશ દેખાય છે. આ દેશની આસપાસ વિશાળ એવા સમુદ્રો છે અને જગતના સૌથી મોટા પર્વત છે અને સૌથી મોટાં રણ છે. એટલે બહારના જગતની પરવા વિના અને સંપર્ક વિના એણે સૈકાઓ સુધી પોતાની સંસ્કૃતિ વિકસાવ્યા કરી. એણે સૈકાઓ સુધી એ સંસ્કૃતિનું અલાયતન રૂપ ધારણ કરીને જીવનનું ચીની જગત બનાવવા માંડયું. આ જગતને એણે ચીન સંસ્કૃતિના આરંભ માટે અતિ પ્રાચિન સમયમાં પશુઓ અને જંગલેને પિતાની ધરતી પરથી પાછાં હટાવ્યાં. હજારો માઈલ પર સંસ્કૃતિના વસવાટ માટે એણે સાફ સુફી કર્યા કરી. પછી સંસ્કૃતિના વિકાસ માટે. તેના વિરાટ માનવસમુદાયે ભયાનક એવાં નદીઓના પૂર સામે, દુકાળ સામે અને રેગચાળાઓ સામે જીવન મરણનાં, સતત યુદ્ધ કર્યા કર્યા છે. એણે પોતાની ધરતી પર લા ઝુંપડાઓ અને ઘરબાર, લાખો શાળાઓ અને દેવળે તથા ગામડાઓ અને નગરે બાંધ્યાં કર્યો છે. સકાઓને ચિરંતન માનવ એ ચીની માનવ સૈકાઓ સુધીના શ્રમ વડે બાંધેલી સંસ્કૃતિની વિરાટ રચનાને આજે પણ અમર સાક્ષી બનીને ઉભેલે છે, તથા આવી વિરાટ રચનાનો નાશ થવો અસંભવ છે, એવા વિશ્વાસની નીતિમત્તાને એ આજે વાહક બન્યો છે. ચીને પિતાને ઈતિહાસ ઘડ
- ઈતિહાસમાં કોઈને ખબર નથી કે ચીનાઓ કયાંથી આવ્યા. ઈતિહાસની શોધખોળે ચીન માટે એવો અભિપ્રાય આપે છે કે ઈ. સ. પૂ. ૨૦૦૦૦ વર્ષ પર મેંગોલિયા પર મનુષ્યોના મેટી વસ્તી હતી. આ વસ્તી, પછી ધીમે ધીમે ચીનમાં અને સાઈબેરિયામાં પથરાવા માંડી તથા મેગેલિયાને પ્રદેશ સુકાઈ ગ અને ગેબીનું રણ બન્યું. પછી તે સંસ્કૃતિના અનેક સૈકાઓ વહી ગયા. આ સૈકાઓને ઈતિહાસ ઈ. સ. પૂ. ૩૦૦૦ વર્ષથી લખાવા માંડ્યો. એ ઈતિહાસમાં આદિકાળ માટે એમ લખાયું કે ચીનની ધરતીને આકાર ઈ. સ. પૂ. ૨૨૨૯૦૦૦ વર્ષ ઉપર શરૂ થયું. ચીન રાષ્ટ્રને ઇતિહાસને આ લેખ લખતાં પહેલાં જ, એ ઇતિહાસનું લેક પરિબળ ચીની સરિતાઓ પર વસવાટ કરવા માંડ્યું હતું.
પાણીના પ્રવાહના આરે આરે એણે ત્રણ હજાર વરસથી ઈતિહાસ આલેખવા માંડ્યો હતો. એ ઈતિહાસને આરંભ કહે છે કે ચિનાઈ મનુ પાનકુ, ચીનને પહેલો પુરુષ હતું. કે મે એ પુરુષ હશે ? ચીની નજરમાં એ પ્રચંડ દેખાય ને ચીની જબાને એ પુરુષને તરંગમાં ગાયે કે એના
Page #98
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
૭૭, શ્વાસના પવન ફૂંકાયા, અવાજમાં મેઘ ગરજ્યા, નાડીઓમાં નદીએ રેલાઈને એના વાળ જેવી વનસ્પતિઓ લહેરાઈ ..............
એવા પુરુષ અને એવી સ્ત્રીને ચિનાઈ જનતા સાંપડી. ચીન પર ચિનાઈ નરનારીના વસવાટ જામ્યા. ચીન પર દૈવી લેખાયેલી શહેનશાહતે શાસન સમાલ્યું. ઈ. સ. પૂર્વે ૨૮૫ર માં રાજા કું-સીનું શાસન, ચીની લેકને લગ્ન કરતાં, ગાતાં, લખતાં ને ચિતરતાં શીખવતું હતું. એ અરસામાં ચીન રેશમ વણતું હતું. એ જ તબક્કામાં ચીન હળ ખેડનું હતું ને વૈદું ઘૂટતું હતું. પછી લેહચુંબક, પછી પૈડાં ચીન પર ફરતાં થયાં અને માટીમાંથી ઈટ ને ચૂનાવાળાં માટીમાંથી ઊગી નીકળ્યાં હોય તેવાં ઘરબાર ચિની જનતા ચણી રહી. ઘરમાંથી મિનારા ઊગ્યા, ને મિનારા પર આકાશી પદાર્થોની ગતિ પર તાક માંડતા ને ગણિત ગણતા ચિનાઈ ચતુર બેઠા હતા. ગતિ મપાવા માંડી, જમીનની માપણી થઇ, વસ્તુઓનાં વજન શેધાયાં. ચેખામાંથી દારૂ શોધાયો અને ઈજનેર યુએ પર્વતની આરપાર નીકળે એ સાર મૂક્યો. પુરાણી શહેનશાહતનું રજવાડી રૂપ
તે સમયે તે ચિનાઈ માટીને ચૂંથતી પડેલી સત્તર ઠકરાતી હતી. દરેક ઠાકરની હકૂમત નીચે ચીની જનતા ખેતીનો શ્રમ કરતી ગુલામ હતી. દરેક ઠકરાતે પિતપતાની હકૂમત આંતરી હતી, ને કિલ્લેબંધી બાંધી હતી. પણ પછીથી એ સત્તરસમાંથી પંચાવન જીવતી રહી. પંચાવનમાં પાવરધી સૌથી મોટી એવી શીની સરકાર હતી. એણે જ સૌથી પહેલાં પોતાની જાતને સીન કે ચીન કહેવડાવી અને શહેનશાહત સ્થાપેલી.
એ સરકારે અદાલતે નીમી, કાયદાઓ ઘડ્યા, દલિત વધારીને સંપત્તિ જમાવી. એ સત્તાએ સંગીતકાર, વેશ્યાઓ,વિદ્વાન, વકીલે, અમલદાર, અમીરે, ઉમરાવો અને લશ્કરને પિતાની આસપાસ જમાવ્યાં. એ જમાવટના જોર નીચે ગુલામ ખેડૂતો નહેરે ખોદતાં હતાં, નગર બાંધતાં હતાં, જમીન ખેડતાં હતાં, રેશમ વણતાં હતાં, ધાતુઓ ખોદતાં હતાં તથા મીઠું ખોદતાં હતાં. ઈ. સ. પૂર્વેને સાતમે સેકે
સાત સિકાઓ સુધી આખી દુનિયામાં મહાન મેટા ફેરફાર થયા ત્યારે, ચીનના ઈતિહાસમાં પણ ફેરફાર શરૂ થવા માંડ્યા. આ સાત સૈકાઓમાં હાન રાજવંશનું પતન થવા માંડ્યું હતું. તથા આ સમયમાં ચીન પર ત્રણ મેટાં રાજે ચાલતાં હતાં. ઈ. સ. ના ચોથા સૈકામાં ઉત્તર ચીન પરની પ્રણ
Page #99
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની પરખા રાજ્યાઁએાની હકૂમત સાઈબેરિયા સુધી પથરાતી હતી તથા આ સકાઓ દરમિયાન હૂણ લેકે ચીનાઓ બની જતા હતા. દૂણુના આ ચીનીકરણમાંથી સૂઈ રાજવંશ સ્થપાતે હતું અને તેની હકૂમત નીચે દક્ષિણ ચીનને પ્રદેરા આવી જતું હતું. આ સમયે ચીન પર શિક્ષણને પ્રચાર વિશાળ બનતે હતા તથા શહેનશાહતના પુસ્તકાલયમાં ૫૪૦૦૦ પુસ્તી જમા થતાં હતાં. ત્યાર પછી સાતમા સૈકાના ઉદયમાં મહાન ગણુયેલે ટાંગ રાજ્યવંશ શરૂ થયું. આ રાજવંશની ત્રણ સૈકાની જિંદગી દરમિયાન ચીની સંસ્કૃતિમાં ઉદાર મતવાદ ઉમેરા તથા વિદ્યાને વ્યાસંગ વિકાસ પામે. આ દરમ્યાન જ હિંદમાંથી બુદ્ધને પ્રકાશ ચિન પર પથરાયે. આ સમયને અતિ પ્રાચીન સમય સાથે સરખાવતાં આ સમય નૂતન ચીનને સમય કહેવાય છે. આ સમયમાં રાજવહીવટ વધારે વ્યવસ્થિત એવું નૂતન સ્વરૂપ ધારણ કર્યું. આ સમયમાં જૂના સાહિત્યના પુનરાવર્તનને બદલે બિલકુલ નવું સાહિત્ય લખાયું. આ સમયમાં ચિત્રકળાએ નવું રૂપ ધારણ કરીને નવાં ચિત્રોના ઢગલા ચિતરવા માંડ્યા. આ સમયમાં ચિંતનની શાળાઓમાં બુદ્ધનું નૂતન ચિંતનશાસ્ત્ર પ્રકાશી ઉઠયું. તથાગતનું સ્વાગત કરનારી ચીનની ભૂમિકા
ચીન અને હિંદના વિશાળ એવા જીવનના વહીવટમાં બંને દેશોનાં ચિંતનરૂપ અથવા સિદ્ધતિના સ્વરૂપમાં એક મેટે તફાવત રહેલે માલમ પડે છે. એ તફાવત એ છે કે, ભારતીય ચિંતનનું રૂપ પ્રાચીન સમયથી, પદાર્થથી પર અથવા અપક્ષ રૂપવાળું “મેટાફીઝીકલ' સ્વરૂપનું અને સ્વમેક્ષવાળું ધાર્મિક રહ્યા કર્યું. ચીનનું ચિંતનરૂપ ધર્મથી અલગરૂપવાળું તથા માનવ વ્યવહારની નીતિમત્તાના ચિંતનરૂપવાળું બન્યા કર્યું.
હિંદ, ઈરાન, ઈઝરાઈલ, અને ગ્રીસની જેમ ચીની ઇતિહાસના ઈ.પૂર્વેના સાતમા સૈકાથી સમજણનું સકારણરૂપ વિકસવા માંડયું હતું. ચિંતકે અને શિક્ષક ધર્મના સ્વરૂપની ભેદવાળી આવી અંધદશાને પિછાણવા માંડયા હતા. તેમાં નીતિનિયમના સકારણરૂપ જેવા વહીવટ નીચે સમાજમાં સંભવી શકે તેવા સમાજનાં દીવાસ્વને આલેખાવા માંડ્યાં હતાં. આવા શિક્ષકે લેકને પિતા તરફ ખેંચતા હતા અને તેમને જીવન વ્યવહારમાં પલટે લાવવાની જરૂરિયાત સમજાવતા હતા. આવા બળવાર શિક્ષકેમાં જાતે બનેલે, એક ટેકશી હતા, અને તેને, ચેંગના અધિકારીએ શિરચ્છેદ કરી નાખ્યા હતા.
પણ લાઓ-ઝી નામને ચિંતક-શિક્ષક, ટૅગ–શીના દાખલા પરથી શાંત રહેવાનું શાણપણ શિખ્યું હતું. ચાઉ શહેનશાહતના વિશાળ પુસ્તકા
Page #100
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
લયને એ નિયામક હતું. પરંતુ એને શહેનશાહને દરબાર જ્યારે સંધરી શકે તેમ નહોતું ત્યારે એણે નિષ્ક્રમણ કર્યું, અને વિદાય લેતા પહેલાં એણે ટાઓ અને ટી” નામનો એક મટે ગ્રંથ લખી નાખે. આ ગ્રંથનું નામ પછી “ટા –
ટીચીંગ” અથવા “જીવન વર્તનનું ગુણરૂપ’ એવું પડ્યું. ચીનને આ મહાન ગ્રંથ ગણુ તથા જીવન વ્યવહારના, આ ગ્રંથમાં કુદરત અને સંસ્કૃતિના જીવતરનું નિરૂપણ કરવામાં આવ્યું.
ત્યાર પછી ગૌતમબુદ્ધના સમયમાં જ કુંગ–– સી, અથવા કનફ્યુશિયસનો જન્મ લુ, રાજ્યમાં; શાટુંગ ઈલાકામાં, ઈ. સ. પૂર્વે ૫૫૧ માં થયો. આ કુંગ અથવા કનફયુશિયસે લાઓને જે હતો. એણે ચોની પ્રજાને કહ્યું કે, “પક્ષીઓ કેવી રીતે ઉડે છે, માછલીઓ કેમ તરે છે અને પ્રાણીઓ કેવી રીતે દોડે છે તે હું જાણું છું. અને હું જાણું છું કે દેડનારાઓ માટે જાળ બિછાવી રાખેલી હોય છે તથા ઊડનારાં માટે બાણ તાકી રહેલાં હોય છે.'
પછી કનફ્યુશિયસ ઘરબાર વિના તેર વરસ ભટક્યો અને ભટકી રહ્યા પછી એણે કહ્યું કે, “સદ્ગણ અને સૌંદર્યને ચાહનાર એક પણ આદમી મારા દેખવામાં આવ્યું નથી.”
એ કહેતો હતો કે, “મોટા પર્વતે ક્ષીણ થઈ જાય છે, મોટી ઈમારતા નાશ પામે છે, અને મેટા ડાહ્યા માણસે કરમાઈ જાય છે. આવા પરિવર્તનના ખ્યાલ વચ્ચે ઉભેલ, કાંગ–કુ–સી કરમાઈ ન જાય તેવા સગુણની કલ્પના ભવિષ્યમાં કરવાને બદલે ભૂતકાળમાં આરોપ હત અને ચીની પ્રજાને શિખ દેતે કહેતે હતું કે, “પ્રાચીન કાળમાં બધું સારું હતું કારણકે સસ્કારી તંત્ર દ્વારા સગુણ આચારમાં તરતા હતા. સરકારી તંત્ર સદ્ગણ હતું કારણકે કુટુંબજીવન નિયમિત હતાં. કુટુંબજીવને નિયમિત હતાં, કારણકે લોકજીવન કહ્યાગરાં હતાં. લેક-આચાર શુદ્ધ હતું કારણ કે તે કદયની શુદ્ધિ કરતે હતા. તેમનાં હૃદય શુદ્ધ થતાં હતાં કારણકે તેમના વિચારે સહદય હતા. સાનું કારણ એ હતું કે એમનું જ્ઞાન વિશાળ હતું, અને તેમના જ્ઞાનની વિશાળતા વસ્તુઓની સમજણ અને શોધ પર હતી.” . કનફફ્યુશિયસની વાસ્તવદશી જીવન દ્રષ્ટિ
ઈ. સ. પૂર્વે પાંચસો વરસ પર કાંગ-કુસી (કનકયુશિયસ, આ ચીની રાષ્ટ્રને જીવન વહીવટી કાનુન ઘડતા હતા. આ મહાનુભાવની સ્થિતિ ચૂસ્ત
Page #101
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
તામાં, જીવનવ્યવહારનું એક મહામૂલ્ય હતું. એની વિચારણા આ મહામૂલ્યના વિચારપાયા પર બંધાઈ હતી. જીવનવ્યવહારના આ ચિંતક, પાતાના ચિંતનના પાયાને જે મૂલ્યપર રચતા હતા તે મૂલ્ય એ હતું કે, માનવમાત્ર વભાવગત રીતે જ સદગુણી અથવા સદાચારી છે, મનુષ્યના આ સ્વભાવના લક્ષણને વ્યવહારૂ બનાવવા માટે તેને શુભશિક્ષણ અને શુભ સંજોગ આપવા જોઇએ. આ ચિંતન મૂલ્યા શુભ વ્યવહાર ધડવા માટે એણે ભૂતકાળ તરફ અને તે સમયની સમાજ ઘટનાના શાસક આગે વાના, અને રાજાના સ્તુત્ય એવા દાખલા તરફ મોઢુ ફેરવ્યું અને વર્તમાનને પરિવર્તન પર ગેાઠવવાને બદલે તેને ભૂતકાળમાં ગાંધી રાખીને, ભાવિ તરફની મનુષ્યની પ્રગતિશિ રૂપાંતરતાને એણે રૂધી રાખી.
૯૦
കര
આવા કનફ્યુશિયસનું જીવતર ચીનીપ્રજામાં આતપ્રેત બની ગયું તથા જીવનની વાસ્તવતાવાળું મળ્યું. જન્મવેળાએ એના બાપની ઉંમર સિત્તેર વરસની હતી. બાળપણમાં જ આપ વિનાના બનીને એણે એની વૃદ્ધ માતાનું પોષણ કરવા શિક્ષકની નોકરી લીધી. એ એગણીસ વરસની ઉંમરે પરણ્યા પશુ તેવીસ વરસની વચે છુટાછેડા લઈ ને જીવનભર લાક–શિક્ષણના વ્યવહારમાં મચી પડયો. પોતાના ઘરને એણે આખા સમયની શાળા બનાવી દીધું. ગ્રીસના સેક્રેટીસ જેવા, આ મહાનશિક્ષક ચીનને રસ્તે રસ્તે, અને ચૌટે ચકલે લેાકેાને ઇતિહાસ, કવિતા, સંગીત અને જીવનવ્યવહારના સંસ્કાર શિખવવા માંડ્યો, તથા જીવનરૂપની વાસ્તવતા ધડવા લાગ્યા.
ચીની ચિતારાઓએ પાછલી ઉંમરમાં દોરેલી એની ક્ખીમાં ચીનના આ મહાન શિક્ષકને, તાલ પડી ગયેલા માથાવાળા, સકાએના ભારથી નમી ગએલી
Page #102
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન કડવા, અતિગંભીર એવી મુખમુદ્રાવાળે તથા બુદ્ધિની તિવ્રતાભરી નજરવાળા, લાંબા હાથવાળ, તથા નવ ફીટ અને છ ઈચની ઉંચાઈવાળો અને નમનતાઈને વિનયરૂપની પ્રતિભાવાળો ચિતર્યો છે. જીવન વહીવટને સુધારવા માટે કઈ ચિંતક શાસક મળી જાય છે, જેમાં શાસક ચિંતક હોય, અને ચિંતક શાસક હેય તેવું સંસ્કૃતિનું શાસન આ પૃથ્વી પર ઉતારવાની ગ્રીસના ચિંતક હેતેની જેમ એને પણ ઈચ્છા હતી. ચુંગ-ટુનગરને એને નગર ન્યાયાધીક્ષ બનાવવામાં આવ્યો ત્યારે એણે પેલી ઈચ્છાને અલ્પ પ્રયોગ કરવાનો આરંભ કર્યો.
પણ ત્યાં તે, ઝી-લું તરફથી એને કહેણ આવ્યું કે “આપ રાજીનામું દઈને ચાલતા થઈ જાવ.” પછી કનફ્યુશિયસ તેર વરસ સુધી જીવનવ્યવહારમાં સદગુણને દ્રઢતે ચીની ધરતીને સુંઘતે શ્રમણ જેવો ફર્યા કર્યો. આ રઝળપાટમાં અનેક યાતનાઓ, ભય અને ભૂખમરાના અનુભવ સેવત આ મહાનુભાવ જીવનવ્યવહારના અનુભવના મૂલ્યની નોંધ કરતે હતો કે, “જ્યાં સૌંદર્ય અથવા એકતાનતા અથવા સહચારઐક્ય છે ત્યાંજ સદગુણ સંભવી શકે છે. એ ચીની ધરતી પર નિપજેલો આ શિક્ષક, પ્રબુધ બનીને પોતાના સાથીઓના સંધ સાથે બેતેિર વરસની વય સુધી જીવ્યા, અને મરતાં મરતાં એણે મી-કંગ નામના પિતાના એક વિદ્યાથીને કહ્યું, “આપણું આખા ચીન દેશનાં રાજ્યમાં કેઈ એક પણ એ શાસક અથવા રાજા સંભવી શકયો જ નથી જે, મારા જેવાને શાસનનો શિક્ષક બનાવે, અને મારે અંતકાળ તે હવે આવી પહોંચે છે.”
ચીનને આ મહાન શિક્ષક અયવાદી તરીકે ચીનમાં પંકાયે. એણે ધર્મની માન્યતાઓના બધા સવાલના જવાબ નકારમાં દીધા કર્યા. જ્યારે ક-ઝીએ એને પૂછયું કે આપણે પિતૃઓની સેવા શી રીતે કરી શકીએ ત્યારે એણે કહ્યું કે, “જેઓ પોતાના મનુષ્યબંધુઓની સેવા કરી શકતાં નથી તે પિતૃઓની શું સેવા કરી શકે?” પાછું એને પૂછવામાં આવ્યું કે મરણ વિષે તમારે શે ખ્યાલ છે ત્યારે એણે કહ્યું, “તમે કે જે જિંદગી વિષે સમજતાં નથી, તે મરણ વિષે શું સમજી શકવાનાં હતાં!' જીવનવ્યવહારનું સત્ય શોધ આ મહાન શિક્ષક જીવન સહચારની એકતાનતા અને એકતાના મૂલ્યને સર્વોપરિ ગણુવતે શમી જ હતે.
પણ જીવનવ્યવહારમાં નીતિનું નિયમન ઘડીને, ચીની લેકજીવનમાં ધર્મની અંધ માન્યતાઓને બદલે વ્યવહારની શુદ્ધિનું હવામાન રચીને જતા રહેલા કનશિયસના ચીન દેશમાં હિંદમાંથી તથાગતની અસર આવી પહોંચી અને વધારે સારે આવકાર પામી.
૧૧
Page #103
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા * પછી સૈકાઓ વીતતા ગયા તેમ જીવનની શિસ્તના આ નીતિ નિયમો રૂઢ બનીને જામી જવા લાગ્યા. સ્થિતિચુસ્ત બનતી આ જમાવટ આસ્તે આસ્તે ચીની વિરાટને અચલાયતન આકાર ધારણ કરવા માંડીને પ્રગતિશિલતાને રોકવા માંડી. : એકતાનતાના અથવા સહચારના એક્યના કાનુનને રોજના જીવનના શિસ્ત તરીકે દઈ જનાર કનફ્યુશિયસના ગયા પછી, ચીની રાષ્ટ્રની એકતા ઘડનારનું નામ શી હુઆંગ–દી હતું. ચીની રાષ્ટ્રને પ્રથમ ચક્રવતિ
ચીની રાષ્ટ્ર પર પહેલીવારની શાસેનએકતા જનાર શી–હુઆંગ-ટી, સીન, નામના એક પશ્ચિમના રાજ્યની રાણીને ગેરકાયદેસર બાળક હતે. શી–હુઆંગ-ટીએ પિતાના બાપાને આપઘાત કરવાની ફરજ પાડીને, તથા માતાને કેદ કરીને શાસન ધારણ કર્યું અને પચીસ વરસની ઉંમરે આખા ચીનને જીતીને તેને એક બનાવવાની કાર્યવાહી શરૂ કરી. એણે ઈ. સ. પૂર્વે ૨૩૦ માં હાન પર કબજો કર્યો, ૨૨૮ માં ચાઓ, જીતી લીધું, ૨૨૩ માં વી, પર વિજય કર્યો, ૨૨૨ માં ચુ, એની હકુમત નીચે આવી ગયો અને એણે ૨૨૧માં યેન પર કબજે કર્યો.
ઈતિહાસમાં પહેલીવાર ચીનદેશ એકશાસન નીચે આવ્યું. આ વિજેતાએ શહ–હુઅગ–દીનું નામ ધારણ કરીને નૂતન રાજ્યબંધારણ ઘડ્યું. એણે ચીન પર એક શાસનનું નવું રાજસિંહાસન ઘડવું. વિરાટ દર્શનનું શ્રમરૂપ-ચીની દીવાલ
હવે કનફ્યુશિયસ મરણ પામી ચૂક્યો હતે પણ આખા ચીન માટે મેટેરાંઓ તથા માલિકે તરફની આજ્ઞાધારકતાને પાઠ ઘેર ઘેર વંચાતું હતું.
Ulllllllll
IIIIIIM,
સ':/fit T.IT/Indillમull
Page #104
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન એણે રાજાઓ અને માલિકને પણ કહ્યું હતું કે તમારે પ્રજાના વાલીઓ બનવું, નહિ તે જેમ મહાન પર્વતે પણ ઘસાઈ જાય છે તેમ ' ..
પણ એ છેલ્લું વાક્ય સાંભળવાને, તેફાનને ઘડ્યો હોય એવો સીનનો જુવાન રાજા શી હુઆંગ–ટી ઇન્કાર કરતા હતા. એની તે એક જ નેમ હતી. એ નેમ આખાય ચીનના ચક્રવતી બનવાની, અને કદિ ન ભૂસાઈ જાય તેવું ચીન દેશ પર પિતાનું એક ચક્રી શાસન કરવાની હતી. આ કે
શી–હુઆંગ-ટી પિતાનું આખું માથું એ એક જ ખ્યાલથી ઊભરાતું રાખીને દરભાર ભરીને બેઠો હતે. એના ગોઠણ પર લાંબી ને પહેળી તરવાર નાગી પડી હતી. એની સામે એક પણ અવાજ ઉઠાવનાર દેહાંત પામતું હતું. એનું નામ તે હતું શૃંગ, પણ એણે હવે પિતાને શી–હુઆંગ—રી કહેવડાવવા માંડ્યું હતું. એના દરબારના એક ખંડમાં એણે તેલની ઊકળતી કઢા હમેશા તૈયાર રાખી હતી. એની સામે કેઈપણ અપરાધ, કેઈને પણ એમાં તળી નાખવા પૂરત ગણુતે.
એના ભર્યા દરબારમાં એક વૃદ્ધ ખેડૂત એની સામે એકવાર ઊભો થયો અને અદબથી બેઃ “મારે આપ નામદારને કંઈ કહેવું છે.”
ભલે બેલો.” આખો દરબાર શ્વાસ થંભાવીને સાંભળી રહ્યો.
એ નમન કરીને બેલ્યો : “આપ નામદારનો સ્વભાવ ર છે. આપ નામદારનું વર્તન તેફાની અને સ્વચ્છંદી છે. આપ નામદારે આપની માતાને પણ દેશવટે કાઢી છે અને ડાહ્યાઓની શિખામણને ઠેકરે દીધી છે. મને બીક છે કે તમારે અને તમારા વંશને નાશ થશે.”
પછી એ વૃદ્ધ પિલા ઊકળતા ચરુવાળા ખંડ તરફ ચાલ્યો અને બોલ્યા “આપના ગુલામેએ મને ચરમાં નાખી દેવાની જરૂર નથી. હું આપ મેળે તેમાં પડવા જાઉં છું. મારા અપરાધની શિક્ષાની મને ખબર છે.'
એક ભયાનક શાંતિ એક પળવાર પથરાઈ ગઈ. એ શાંતિને તેડ શી–હુઆંગ-ટી છલંગ દઈને પેલા વૃદ્ધ પાસે પહોંચ્યા અને બંને હાથે એ. વૃદ્ધને પિતાને તાજ પાસે દેરી લાવતે જાહેરાત કરી રહ્યો : “આજથી આ વૃદ્ધ ભારે વડે પ્રધાન છે. મને સાચી વાત કરનાર એક પણ પ્રધાન ન હોય. તે આખે ચીન એક શાસન નીચે આવે કેવી રીતે?”
Page #105
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પછી હુઆગ–ટીનાં લશ્કરે ચીન પર તમામ રજવાડને નમાવતાં અને સંહારતાં ફરી વળ્યાં. શી–હુઆંગ પછી એકવાર ચીનને ચક્રવતી બનીને પિત્તાના સરદારને કહેતે હતો:
આખા ચીનને એક શાસન નીચે લાવવાની લડાઈઓમાં બધા મળીને કેવળ પંદર લાખને જ મેં સંહાર કર્યો છે, પણ “દેખો મારી શહેનશાહત... મારું હુઆંગ-ટી (મહાન શહેનશાહ) નામ આજે સાચું બન્યું.” પછી એની કલ્પને લંબાઈ. એ બોલી રહ્યો: “આખા ચીનને પહેલો મહાન શહેનશાહ હું પિત, પછી મારે દીકરે બીજે મહાન શહેનશાહ, અને તેને દીકરે ત્રીજો મહાન શહેનશાહ, એમ ગણિતના અંત સુધી મારો વંશવેલ ....
“ના, નામદાર,' પાછો પેલે વૃદ્ધ ઊમે થયો, “ચીન પર જે જબરે જાલિમ નીવડશે તે આખા ચીનને આપની જેમ...'
પણ આ વેળા એ વૃદ્ધ પિતાની વાત પૂરી કરે તે પહેલાં એના પર દેહાંતદંડને અમલ થયે.
ત્યારે એ પહેલા મહાન શહેશાહના કાન પર ખબર પહોંચવા માંડ્યા હતા કે ઉત્તરની દિશામાંથી ભયાનક તાતંર ઘોડેસવાર આપણુ ચીન પર ઉતરી પડીને લૂંટ અને સંહાર મચાવે છે.
તારોને હાંકી કાઢીને પાછો આવેલે સરદાર પછી શહેશાહને કહે હતિઃ “એ તારલકના ઘડાઓને થંભાવી રાખવા અઘરા છે.”
“કેમ!'
કારણકે તે, જેવી પવનની લહેર અને પાણીની હલક આવે, તેવા આવી ચઢે છે અને આપણે તેમને સંહાર કરીએ તે પહેલાં પાછા ભાગી જાય છે પણ પાછા પવનની લહેર જેવા અને પાણીની હલક જેવા આ સમુદાય આવી ચઢે છે, એ આવ્યા જ કરવાના!’
તો એક એવી પહેલી દીવાલ............એક એવી શિલાઓની ઘડેલી પહોળી દિવાલ રચવી જોઈએ કે જેના પર એકી સાથે એકવીસ ઘોડેસવાર દેહી શકે અને જે જગતભરમાં ભયાનક રીતે અજોડ બનીને ચીનની ઉત્તરમાં પડેલા અજગર જેવી...અનેક પેજ પર લંબાયેલી....”
પણ નામદાર!” શહેનશાહની આગળ દેડતી કલ્પનાની વચમાં પેલે સરધર બેલી ઊડ્યો, “આપણી ઉત્તરની સરહદ તે ઘણી લાંબી છે.”
કેટલીક ?”
Page #106
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
પંદરસો માઈલ જેટલી.” વિકરાળ હસતે શી ઘૂરકી ઊઠયોઃ “એ તે ઘણી લાંબી કહેવાય?'
પણ એ સરહદના પંદરસો માઈલ પર ડુંગરા ને પર્વત, નદીઓ ને ખીણે.......”
તે તે આજ ને’ શહેનશાહ બેલે, “પંદરસો માઈલ પર ભયાનક અજગર જેવી એ ઊંચી અને વિશાળ દીવાલ પર અનેક કિલ્લાઓ અને બૂરજે અને મિનારાઓ......તે તે એ ઉત્તર તરફથી ધસતા, પવન અને પાણીના હોય તેવા ધસારા થંભી જાય ને?”
“જી” ઈન્કાર કરવાની એણે હિંમત કરી નહીં
તે આપણા ઈજનેરોને હાજર કરે.આખા ચીન પરથી ઈજનેરી આવડતને ઉત્તર પર એકઠી કરે. આપણું લશ્કરમાંથી ત્રણ લાખ જેટલા સૈનિકને ઉત્તર પર મજૂરી કરવા મોકલી આપે અને તમામ કેદીઓને આખા ચીન પરથી છૂટા કરીને ત્યાં રવાના કરે, આખા ચીન પરથી લાખે ગુલામેને ઉત્તરના પંદરસો માઈલ પર રવાના કરે અને ઉત્તરની સરહદ પર એ લાખોને દાણો પાણી દેવા અને તેમની અવરજવર ચલાવવા નવાં નગરે ઊભાં કરો અને.............
પણ એ બધું અશક્ય.........” બેલ શહેનશાહને વડે દીકરે ઊભે થઈ ગયો.
તું પણ એ મહાન દિવાલના પથરા ઘડનાર મજૂર બનીને ત્યાં પહેચ......” ભયાનક શહેનશાહ વિકરાળ આંખો ઊંચકતા અમલને અવાજ બેલ્યો, “મારું એ ફરમાન છે.” શહેશાહનને દિકરે પણ “અશકય બલવાના અપરાધ બદલ દિવાલ બાંધનારે મજબૂર બન્યું અને દિવાલ બાંધનારી વિરાટ શ્રમશકિત અને સાધનામાં સામેલ થઈ ગયો. વરસ વીત્યાં અને અદભૂત એવી દિવાલ બંધાઈ અને એ દિવાલને બાંધનારી શ્રમ માનવતાનાં લાખ બેટાબેટીઓનાં શબ વેઠની યાતનાઓ નીચે એ દિવાલના પાયામાં જ ધરબાઈ ગયાં. ત્યાર પછી ચીનને આ મહાન શહેનશાહ મહાન દિવાલની રચના જેતે દરબાર ભરીને કહેતો હતો : “ આપણું ચીન પરના બધા મહાન ડાહ્યાઓ એવું લખી ગયા છે કે પ્રાચીન સમયમાં બધું સારું હતું.'
Page #107
--------------------------------------------------------------------------
________________
વિશ્વ-ઈતિહાસની રૂપરેખા પણ એ જૂઠ છે. પ્રાચીનમાં...જજૂના કાળમાં કંઈ જ સારું રહેતું. ... આપણે ચીન અર્વાચીન બાંધ્યો છે. મોટાં મોટાં મહાલય, નગરે, અને આ મહાન દિવાલ.” એની આંખ આગળ એક શાસન નીચે ચીન દેખાયે, એ બેલ્યોઃ “આપણે પ્રાચીનતાનાં વખાણ કરતાં બધાં પુસ્તકે સળગાવી મૂકવા પડશે અને નવેસરથી લખવું પડશે કે વર્તમાન સારે છે, પ્રાચીન નહિ.' - પછી આખા ચીન પરથી તમામ પ્રાચીન પુસ્તકે સળગાવી નાખવાનું શાહી ફરમાન નીકળ્યું. આખા ચીન પર પ્રાચીનતાની હેળીઓ સળગી. એ આગમાંથી પ્રાચીન પુસ્તકે બચાવી રાખનાર પંડિતનાં માથાં ઉતારી લેવાયાં.
પછી આ શહેનશાહ શી ઘરડો થયો અને એક દિવસ એ મુસાફરીમાં ભરણ પામે. એણે મરણ પામતાં પહેલાં જ એક મોટા ડુંગરને આ કોચી નાખીને કબરે બંધાવી રાખી હતી. ત્યાં સેંકડે સુંદર ગુલામ છોકરીઓને, તથા શહેનશાહને શોભે તેવા સામાનના ઢગલાઓને એ મહાન શહેનશાહના શબ સાથે દફનાવી દેવામાં આવ્યાં.
પછી આ સરમુખત્યાર શહેનશાહના અંત સાથે જ અવ્યવસ્થા વ્યાપી ગઈ. આ અંધેરમાં કાસુએ ચીનનું શાસન પડાવી લીધું અને હાન વંશની શરૂઆત કરી દીધી. સંસ્કૃતિનાં યશસ્વી શાસન સ્વરૂપ.
ચીનના આ હાન વંશને સૌથી મોટો શહેનશાહ ઈ. સ. પૂર્વે ૧૪૭ પછી યુ-ટી નામને થયું. એણે બહારનાં આક્રમણોને પાછાં હટાવ્યાં અને કેરિયા, મંચુરિયા, આનામ, હિંદીચીન અને તુર્કસ્તાન સુધી ચીની શાસનને અધિકાર લાવ્ય.
પણ એણે આ શાસનના અધિકારના સ્વરૂપમાં જમીન પરનાં ઉત્પાદનની તમામ માલીકી રાષ્ટ્રિય બનાવી દીધી તથા જનસમુદાયનું જીવનધોરણ ઊંચું કરી દેવાને પ્રયોગ આદર્યો. એણે તમામ વાહન વ્યવહાર તથા વાણિજ્ય વ્યવહારને રાષ્ટ્રીય બનાવ્યો તથા એ રીતે વસ્તુઓની કિંમત પર કાબુ રાખી શકવાનું અર્થકારણ આરંભ્ય. આ માટે ઠેર ઠેર સરકારી કોઠારે શરૂ કરી દેવામાં આવ્યા. એણે તમામ આવક પર કરવેરા નાખ્યા અને દલિત પર ખાસ અંકુશે વધાર્યા. સરકારી વહીવટે જ બધાં બાંધકામમાં ઈજારા ધારણ કરીને માનવસમુદાયને રોજી અને રોટી દેવાને ન્યાયી પ્રબંધ કર્યો. આ શાસન નીચે અનેક નહેરે, કુવાઓ. પુલ તથા રસ્તાઓ બંધાવા માંડયા. આ શહેનશાહતનું, લે, યાંગ, નામનું પાટનગર સંસ્કૃતિના વૈભવથી ઝળહળી ઊઠયું. એની
Page #108
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન વસ્તી ખૂબ વધી ગઈ, રાજ્યના ભંડારે ઉભરાયા. વિદ્યાને વ્યસંગ વિકાસ પામે. કવિઓ, ચિત્રકાર અને ચિંતકે ચીની ધરતી પર ખીલી ઊઠ્યાં. ત્યારના ચીની પાટનગરના પુસ્તકાલયમાં, અનેક પ્રાચીન ગ્રંથ ચિંતન પર હતા, કવિતાનાં ૧૩૧૮ પુસ્તક હતાં, ગણિતશાસ્ત્ર પરનાં ૨૫૬૮ પુસ્તકે હતાં, વૈદક શાસ્ત્ર પર ૮૬૮ ગ્રન્થ હતા, અને યુદ્ધ શાસ્ત્રપર ૭૯૦ પુસ્તકે હતાં.
યુ-ટીના મરણ પછી એંશી વરસ પછી પાછો ચીની લેકમાં સર્વોત્તમ નાગરિક હવાનું પ્રમાણ પામેલે, ચાંગ-વાંગ, નામને સુધારક શહેનશાહ આવી પહોંચે. આ શહેનશાહ સાધારણ માનવી જેવું સાદું જીવન જીવતો હતો તથા પિતાના રાષ્ટ્રની વહીવટી જિંદગીને વિકાસ કરતા બધે સમય અભ્યાસમાં વિતાવતે હતે.
આ મહાનુભાવ શહેનશાહ ચીનના વહીવટમાં ચાલતી ગુલામીની પ્રથાથી કંપી ઊઠ્યો. એણે પિતાના શાસનના આરંભમાં જ ગુલામીની પ્રથાને નાબુદ કરતે કાનૂન ઘ. ગુલામીની પ્રથાને નાબુદ કરવાના કાનૂન સાથે જ ગુલામીને જન્માવતી, ખાનગી જમીનદારીની પ્રથાને એણે નાશ કર્યો તથા ગરીબ ખેડૂતો અને ખેત-મજુરને જમીને વહેંચી આપી. એણે જમીનના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એણે મીઠા પર, લેખંડ પર અંકુશ મૂકીને તેના પરની નફાખોરીને નાબુદ કરી. એણે વ્યાજવટાના ધંધા માટે લાયસેન્સ લેવાની પ્રથા ચાલુ કરી, અને ખેતીની તમામ પેદાશના ભાવને ખેડૂતોના હિત માટે નક્કી કર્યા. આ પેદાશને સરકારે ખરીદ કરીને મુશ્કેલીના સમય માટે ખેડૂતોને મફત વહેંચવા ખાસ ભંડાર ચાલુ કર્યા. આ વહીવટતંત્રમાં ખેડૂતોને વગર વ્યાજે નાણાં ધીરનારી સરકારી બેંકે શરુ કરવામાં આવી. આ શાસનમાં પ્રજાએ ચીનના વહીવટને સહકારી તથા સહચાર એકતાને શાહી કાનુન ઘડ્યો. આ રાજવહીવટનું સંસ્કરી અર્થકારણનું રૂપ યેજના બદ્ધ અર્થ વ્યવસ્થાનું બનાવાયું. ત્યારે જનાને અને ન્યાય સમતાના જીવન વહીવટનો જેને ખપ નહોતો, તેવાં તત્ત્વોએ માથું ઉંચયું. બળવાઓ શરુ થયા. ઉત્તર તરફથી પણ આક્રમણ આવી પહોંચ્યાં. અંદર અને બહારના આક્રમણ નીચે ભરાઈ પડીને આ સંસ્કૃતિની પહેલી શાસનવ્યવસ્થા હચમચી ઊડી. જીવનસંસ્કારની ઊમ જે, ચાંગ-વાંગ, કેદ પકડાયો અને શિરચ્છેદ પામ્યો. પાછો હતો તે અંધકાર ચીની ધરતી પર ફરી વળવા લાગ્યો. સંસ્કૃતિનું સૌંદર્ય રૂપ
ત્યાર પછી તથાગતના નામને સંભારતી ચીન દેશની પહેલી ચિત્રલેખા, શહેનશાહ શુનની બેન, લી હતી. લીની ચિત્રશાળાએ રેશમના પડદાઓ પર, અનેક ચિત્ર આલેખી નાખ્યાં. ચીનની ચિત્રલેખા દીકરીએ ચીનનું રૂપ ચિત
Page #109
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રવાની પ્રયોગશાળા બાંધી અને બે ત્રણ સૈકાઓમાં ચિત્રાના ઢગલા લે-વાંગ નગરના એક વિરાટ દેવળમાં ખડકાયા કર્યો. પરંતુ ચાંગવાંગની શહેનશાહતના પતન સાથે આવેલા આક્રમણ બળને સુંદરતાને સંહારી નાખનાર યુદ્ધખોરને પંઝે લે–ચાંગ પર ઉતરડા. મરકટની અદાથી યુદ્ધની મહામારીએ સૌંદર્યનું ખૂન કર્યું. રૂપથી મઢાયેલાં ચિત્રપટમાં યુદ્ધખરેએ, લુંટના સામાન બાંધ્યા.
છતાં સંસ્કૃતિની સૌંદર્ય હીલચાલ મરણ પામી નહી. જોતજોતામાં કલાકાર કાઈચી નું નામ ચીનપર ગાજી ઊઠયું. જુવાન કાઈ-શીએ પડોશીની એક ગરીબ દીકરી પર પ્રેમ કર્યો. બન્ને ગરીબ કલાકારો એકવાર નાનકીંગ નગર ની એક જનસભામાં બેઠાં હતાં. સભામાં ભગવાન તથાગતનું એક ભવ્ય દેવળ નાનકીંગમાં બાંધવાને ફાળો ઉઘરાવવાની ટહેલ નાખતે, એક ભારતીય ભિકખુ ઉઘડતી ઈસ્વીસનની ઉષામાં કહેતું હતું, “નાનકીંગ એટલે ચીન! હુંચીનની માનવતાને ભગવાન તથાગતને સ્તુપ બાંધવાની અરજ કરું છું.”
આપણા દશલાખ સુવર્ણ સિક્કાઓ નેંધી લો!” જુવાન અને ગરીબ કલાકાર કાઈ–ચી ઉભો થઈ ગયો.
કણ તું!” પિતાને જ આખો ચીન કહેવડાવતાં નાનકીંગ નગરનાં શ્રીમતિએ અટ્ટહાસ્ય કર્યું. પછી તથાગતના પ્રેમમાં પડેલે કાઉચી, તથાગતને ફાળ ભરવા માટે ચિતરવા મચી પડ્યો. એણે દિવાલે ચિતરી નાખી. એણે દિવાનખાનામાં માનવદેહે મઢી દીધા. એણે ફલક ફલ૫ર સંધમાનવનાં જીવતરને કથાનક આલેખી નાખે. એણે કલાગુરુની અદાથી, ચીન રાષ્ટ્રનાં ચિત્રકારને પયગામ આપો. “સૌથી પ્રથમ તથાગતને પ્રિય એવાં અદનાં માનવેને ચિતરે. પછી જે પછીતપર અથવા ભૂમિપર જનકનું જીવતર ઘડાય છે તે ધરતીનું સૌંદર્ય ચિતરે અને સૌથી છેલ્લા, શાસકો અને દેવતાઓ, અને ઘોડાઓનાં ચિત્ર કરે.”
ચીનના આ મહાન ચિત્રકારે, કલાના પિતાનું નામ પામીને, ચીની જબાનમાં, ચિત્રકલા પર ત્રણ પુસ્તકે લખ્યાં.
ત્યાર પછી આ મહાન રાષ્ટ્રના જીવતરમાં ટાંગ, શહેનશાહતના સમયમાં ચિત્રકારની સંખ્યા ઘણું વધી ગઈ. ક્લાકાર ટુ-ફુએ ત્યારે પ્રકાર કરી કે,
ચત્રકાર ઉભરાઈ ગયાં છે પણ આ ધરતીનું ધારણ કરનારી જીવન કલાનું રૂપ મઢનારા ક્લાકારોની અછત થઈ ગઈ છે, આપણે ત્યાં !”
ત્યારે ટાંગાશાહીના સમયમાં જ ચીની આસમાનમાં એક આભ જેટલે ઊંચે લાકાર ચમકી ઊઠયો. તથાગતને પ્રિય એ કલાકાર, વુઝી, એક અનાયા
Page #110
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશચીન બાળક હતે.આ અનાથ બાળકે જુવાન થતાં સુધીમાં તે, ચીની ધરતી પર ચિત્રપટ આલેખી નાખ્યાં. એણે પંખીઓ, પશુઓ, બુદ્ધો, ભિકખુઓ, માન અને ધરતીનાં અનેક રૂપે મઢવા માંડ્યાં. બુદ્ધનાં દેવળેપર એણે ત્રણ “ફ” માં એક હજાર ચિત્રો મઢી દીધાં.
શહેનશાહ , એ એને એશઆ પ્રાંતમાંની શીઆલીંગ, નદીને દેખાવે ચિતરવા મોકલ્યા. વુ, નદીપર ફરીને એકપણ રેખા દોર્યા વિના પાછો ફર્યો.
“મારા દિલ પર શીઆલીંગનાં બધાં રૂપની રેખાઓ કેતરાઈ ગઈ છે.” એમ કહીને એણે ચિત્રશાળામાં ચીતરવા માંડયું અને શીઆલીંગના, એક માઈલના કુદરતી દેખાવે આ મહાચિત્રકારના ફલક પર આબેહુબ બન્યા.
પછી ચીની ધરતી પર આઠસે ચિત્રકારોનાં નામ પંકાયાં તેમાં સંગવંશને શહેનશાહ હુઈ પણ હતું. પણ કલાકાર ચીનપર મત જેવું તારતનું આક્રમણ આવી પહોંચ્યું. પેલે ચિત્રકાર શહેનશાહ કલાના ભંગારમાં શબ બનીને પડો. કલાના સંગ્રહસ્થાનોનાં ખંડિયેરોમાં વિજેતાઓએ પિતાના ઘેડાઓ બાંધવાના તબેલા બનાવ્યા.
યુરોપના, રાફેલે, ભાઈ કેલેંગે, અને લીઆનર્દો, જેમાંથી વિશ્વ-કલાને વાર પામવાના હતા, તે કલાના ભંગાર ચીનની ધરતી પર છવાઈ ગયા.
ચીની ચિત્રકલા અને જીવનકલાનો સમશેરે પરાજય કર્યો. કલાકાર શહેનશાહ આઘાત પામીને, જીવન ખંડિયેરના ભંગાર ભેગે પરાસ્ત થએલો પડ્યો. ચીનની દિવાલને ટપી જનારાં આક્રમણ ગેબીના પ્રદેશમાંથી આવ્યા જ કર્યા. તાતરના આક્રમણને ગળી જનારે ચીનને હાન
જાવ તમે છૂટા છે. તમે આજથી આઝાદ છે.” એક ઊંચે સેટ જેવો સુંદર જવાન પિતાના ગામ પાસેના કિલ્લાના દરવાજા ખોલી નાખતે મેટે અવાજે બેલત હતું, “બધાં ગુલામને બધા કેદીઓ ! આજ તમે
ડ્યા છે. 'ચીનના પાટનગરમાં બળ ફાટી નીકળ્યો હતો અને એ બળવાને આગેવાન હતો. બહાર નીકળીને ઉભેલા કારાગારના બધા કેદીઓ આ જુવાન તરફ જોઈ રહેતા ઊભા હતા. એ જુવાન એક ગ્રામ ઘટકને આગેવાન મુખી હતો. એના વિશાળ ચહેરા પર આજે તોફાન તરવરતું હતું.
ન કહ્યું કે તમે સૌ આઝાદ છે !' એ પાછો બે, “શી–હુઆંગ થી મરી ગયા છે ને દફનાઈ ગયો છે. આપણું દેશને એકેએક ખૂણો બળવો કરે છે. તમારા તમામ ગુના માફ છે અને તમે સૌ...”
૧૨
Page #111
--------------------------------------------------------------------------
________________
- વિશ્વ ઈતિહાસની રૂપરેખા ! “પણ અમે જઈએ કથા... જ્યાં તમે ત્યાં અમે.” અને જુવાન લિયુપેગની સરદારી નીચે બળવાની કતાર જામી ગઈ.
ચીન પર બળવાનાં ડંકાનિશાન ગાજી રહ્યાં. લિયની સરદારી નીચે તફાને ચઢયાં. ચીની કિસાન જનતા લિથુની સરદારી નીચે પાટનગર પર ચઢી.
પાટનગરની દિવાલ હચમચી ઊઠી. પાટનગરના કારાગારનાં કમાડ ખોલીને લિયુ-પંગ પાછે ગરજતો હતોઃ
તમે સૌ છૂટા છે.”
પાટનગર પાયામાંથી હચમચી ઊઠયું. પાટનગરમનિ રાજમહાલ કંપી ઊડ્યો. ત્યારે શહેનશાહ કેદ પકડાય અને શહેનશાહનું માથું છેદાઈ ગયું. આ ઊંચે ને સીધે જુવાન આખા ચીન પર ચડાયેલી માનવતાને છુટકારે ગજે તે જાલિમને સંહાર કરતે ફરી વળ્યો. એની આસપાસ સૌએ એને મુજ કરીને કહ્યું: “આપ હાન જેવા મહાન છો. આપ અમારા પર રાજ કરે અને આખા ચીનને ઉગારે.”લી–યુ–પંગ, ચીનને મહાન હાન કહેવાય. આ હાન શહેનશાહની જૂની ગાદી પર દંડ ધરીને બેઠો. એણે ચીનની જનતા માટે શાસન શરૂ કર્યું.
ચીનને એ લેકશહેનશાહ, હાન કહેવાય.
હાનના દરબારમાં પંડિત પાછા આવ્યા. એણે સૌને કહ્યુંઃ “હવેથી પુસ્તકને સળગાવી મૂકવામાં નહિ આવે, કારણકે શમશેરથી સત્તા હાથ કરાય છે પણ પુસ્તક વિના તે ટકી શકવાની નથી.” પાછું આખા ચીન પર સુખચેનનું શાસન પથરાઈ ગયું. ચીનનાં ખેતર ખેડવા સૈનિકે પિતાને ઘેર પાછા રવાના થયા. ચીનના ઈજનેરે ચીન આખા પર નહેર, પુલે અને રસ્તાઓ તથા પાઠશાળાઓ બાંધી રહ્યા. ચીની માતાઓ આનંદમાં બાળકેને ઉછેરતી, રેશમના કેશેટામાંથી રેશમના વધારે બારીક અને સુંવાળા તાર ખેંચી રહી. ચીનની શિલ્પકળા અને હુન્નર આગળ વધી ગયાં. ચીનનાં દીકરા-દીકરીઓ હાનનાં દીકરાં કહેવાયાં. હાનનાં દીકરાંઓએ ચીનની લત વધારી મૂકી.
પણ ત્યતિ ઉત્તરની સરહદ પરની મહાન દીવાલ પરથી પેલા તાર્તારનાં આક્રમણો પાછાં શરૂ થઈ ગયાં. ચીનની મહાન દિવાલ આ ધસારાને ખાળી શકી નહીં.
હાને એ ધસારાનું રૂપ સમજવા જાસૂસ રવાના કર્યા.
જાસૂસેએ આવીને ખબર આપ્યા : “જેવી પવનની લહેર વાય છે... જે પાણીને રેલે ધસે છે તેવા એ લોકે......”
Page #112
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન
એ જંગલીઓ છે, એ લેક ટાઢ અને તાપથી બચવા શરીરે તેલ ઘસેલું રાખે છે. એ બધા ટોળાબંધ વેરાન મેદાન પર તંબૂઓ ઠોકીને રહે છે. લાખો ઘડાઓ પર એમને આખો ય સંસાર ઊડત રહે છે. એમનાં કલેવરે કઠણ ને કપરાં છે; એમને મેદ ઓછે છે, ચામડી સખત છે અને જડબાં ઊંચાં છે તથા એમની આંખો પવનના સુસવાટ ઝીલી ઝીલીને અણીદાર થઈ ગઈ છે. તાકાતવાળી ખાંધ ટેકવતા એમના પગ ઝડપી અને ટૂંકા છે. એમનાં આયુધો હલકાં અને ઝડપી છે. એ લેક દેડતે ઘડે કામઠાં તાણે છે અને નિશાન તાકે છે. એમનાં ઘરબાર પણ જાણે દોડતાં રહે છે. એમનાં રાચરચીલાં ખૂબ હલકાં અને ઓછાં છે.'
અને આપણું પાટનગર લેયાંગમાં ?' હાનના માથામાં વિચાર ઝબક્યો, “આપણાં મહાલ અને જમીન–જાગીરે, આપણા વિલાસ અને મોજમઝાઓ અપણી વાટિકાઓ અને ખેતરે..આપણું ઉત્તર ચીનનું મહાન દિવાલ નીચે પાટનગર યેન-કીંગ (પીપીંગ અથવા પિકીંગ) પણ એવું જ લહેરાય છે. એની આસપાસ આબાદીના ભાર છે. એ ભાર માલિકેના અને જમીનદારોના છે. એ ભારવાળા સંસારે સડે છે અને એ બેજે વહેનાર ખેડૂત અને કારીગર ગુલામ છે.' હાન ગમગીન બનીને નિસાસો નાખતે બોલ્યો : “એ જંગલીઓ ભલે છે પણ એમને સૂસવતે આખો સંસાર આઝાદ છે. એમની ઝડપ એટલે જ ભયાનક છે. ઘોડા પર બેસીને ઊડતા આવતા એ ઝંઝાવાત આપણને મહાત કરશે જ. એમની પાસે ઝડપ સાથે ગુણાકાર લેતી માનવસંખ્યા છે. એટલે આપણે એમને ખાળી શકશું નહિ, કારણકે આપણું લેક ગુલામ છે...એના પગ ઝડપી નથી, કારણકે છૂટ નથી. એની નજર વેગીલી નથી કારણ કે એની આંખનાં પડળ પર પાટા બંધાયા છે. આપણું સંસારના ભાર લઈને આપણે એ વીજળીવેગને અટકાવી શકશું નહિ.
એ લેક જીવનની ઝડપવાળા અને આઝાદ છે. આપણે એમને છેવટ સુધી ખાળી શકીશું નહિ.' અને પછી હાન પિતે એ ઝંઝાવાતને રોકવા લશ્કરે લઈને ચડ્યો. એ કાળનાં નિશાનોને એણે પીંગ-સીંગ (શાંસી) નગરથી દૂર ધકેલી દીધાં પણ પાછાં પીંગ–ચીંગને ફરતાં તાતંર ધાડાંઓ ધસી આવ્યાં. પીંગ–ચીંગ નગરમાં હાન પિતાના લશ્કર સાથે ઘેરાઈ ગયો.
એણે પિતાના ડાહ્યાઓને એકઠા કર્યા. એમાં એની દીકરી પણ હતી. એણે સૌને કહ્યું:
આપણી ચારેકેર ઘેડાઓની દિવાલ ખડકાઈ છે તે દીઠી ? આપણું મહાન દિવાલે કરતાં એ મહાન છે કારણ કે તે જીવતી દિવાલે છે. એમનાં
Page #113
--------------------------------------------------------------------------
________________
#
વિશ્ર્વ ઇતિહાસની રૂપરેખા
સંચલન પણ ઊડતાં અને અજબ છે. એ જંગલીએ ભલે રહ્યા પણ એમની પાસે આઝાદ અને ઝડપવાળું જીવન છે. એ લાખા છે, આપણે કરાડી છીએ. આપણે એમને એક જ રીતે જીતી શકીએ.
· તે રીત? ' સૌએ આતુર મીટ માંડી.
'
એમને ગળી જઈ તે...આપણે એમને આપણી અંદર શમાવી લએ અને આ સહાર અટકાવી દઈએ. આપણે અનેક યુગમાં ડેલા સુધારા એમને એક ધડીમાં દઈ દઈ એ. ' સૌ સમજ્યા વિના જોઈ રહ્યાં. અને એ મેટ્યા : આ લાકના વડા સરદારને હું મારી દીકરી પરણાવું. આપણે લાહીના સંબંધ બાંધીને એક બનીએ.'
પછી હાનનાં દીકરાં તાતા સાથે લાહીના સંબંધે જોડાયાં. તાત રાના ઝંઝાવાત પહેલી વાર બંધાયા અને હાનની ઉત્તર સરહદેા વધારતા વસવા માંડ્યા. હાનની દીકરી તાર લાકની રાજરાણી ખતી. પછી હાન મરણ પામ્યા. ચીનનું સંસ્કાર મિલન
પછી કેશુમાન પ્રાંતમાં થઇને હાનનાં દીકરાં હિંદ દેશ પહાંચ્યાં. પછી રામના રસ્તાઓ ચીન દેશ સાથે સધાયા. હાનના વંશવાળા મીગ-ટી ચીન પર રાજ કરતા ખેઠા હતા ત્યારે ઈસુના ૬૭મા વરસમાં ઊંટ પર બેસીને વસુઝારાની સાથે હિંદમાંથી મુદ્દા ધર્મ ચીન પહેાંચ્યા. પછી ચીન-હિંદની ધવતા તથાગતના સંધશરણ પર અનુરાગથી બધાઇ.
ત્યારે કનફ્યુશિયસ અને લાએને રજવાડીધમ ચીન પર ચાલતા હતા. એ ધનાં અનેક દેવતામાં આજ્ઞાધારકતાના વિકરાળ આકાર જેવાં અનેક દેવદેવીઓ ચીન પર ગોઠવાઈ ગયાં હતાં;
ત્યારે હાનના વંશવાળા વુ–ટી નામનેા શહેનશાહ નવા આવેલા બૌદ્ધ સાધુઓને પૂછ્યા હતા : 'જે પીવાથી અમર બની જવાય તેવું કાઇ અમૃત બનાવતાં આવડે છે?'
.
બૌદ્ધ ભિખ્ખુ ખેલતા હતા; ‘સંધને શરણે જાવ અને તથાગતની જે.....
શહેનશાહ માથું ધુણાવતા પેાતાના શરીરને અમર બનાવવા પેાતાના જૂના ધર્મોવાળા ભરવાને એકઠા કરતા હતા. એ બધા ટાએ પાદરીએ શહેનશાહના તાજ પાસે ગેાઠણભર નમતા શહેનશાહને અમર બનાવવાના જાદુઇ રસ, અમૃત તૈયાર કરતા હતા.
પછી શહેનશાહ માટે એવા રસ તૈયાર થઈ ગયા. જાદુઇ ક્રિયાએ પછી દબદબાવાળા દરબાર ભરાયેા. અમૃતની પ્યાલી પીવા શહેનશાહ દરખારમાં
Page #114
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીવ આવ્યો. શહેનશાહની સામે રાજડિત બાજઠ પર ચાલીમાં પ્રવાહી ચમકાવતા ભેર ઊભા થયા.
ત્યાં એકાએક એક ભિખુ દરબારમાંથી ઉતાવળે આગળ આવ્યો. ભૈરવને હડસેલતો એ પ્યાલી પાસે પહોંચી ગયું અને ખાલીના પ્રવાહીને એક જ ઘૂંટડે પી ગયા.
આ દરબાર અવાચક અને અનિમીશ બને.
બીજી જ પળે એને મારી નાખવાનો કોલાહલ મ. શહેનશાહના સૈનિકે એ એને બાંધીને શહેનશાહ સામે હાજર ક.
તેં આ સાહસ કેમ કર્યું ?” શહેનશાહ બરાડ્યો. “જાદુને પી ગયે. તથાગતે ચમત્કાર અને જાદુને વિરોધ કરવાનું
પણ એમ કરવાથી તને દેહાંતદંડ થશે તેની તને ખબર છે?'
અને ખડખડાટ હસતે ભિખુ બોલી ઊઠ્યો : “જે આ રસ અમૃત હશે તે આપ મને મારી નાખી શકશે નહિ.. પણ મને ખાતરી છે કે આપના ભૈરએ આપને છેતયા છે. તેને પુરા જોઈ તે હેય તે જુવે આપ મને મારી શકશે જ.' સાતમાં સૈકાના સંસ્કાર અતિથિઓ
- ઈ. સ. સાતમા સકામાં ટાઈ સુંગના દરબારમાં રેમન સામ્રાજ્યની બાયજેન્ટીયમ બાદશાહને એક પ્રતિનિધિમંડળ મોકલ્યું. અને ઈરાનમાંથી બેસ્ટરિયન પ્રતિનિધિમંડળ ટાઈ-સંગને દરબારમાં આવી પહોંચ્યું. આ બંને મંડળને સત્કાર થયે તથા ઈસાઈ ધર્મપુસ્તકનું ચીની ભાષાંતર કરાવવાનું શરૂ થયું. ટાઈસુંગે આ ભાષાંતર વાંચ્યા પછી ત્રણ જ વર્ષમાં પિતાને અભિપ્રાય આપો. કે ઈસાઈ ધર્મને સિદ્ધાંત બિલકુલ સંતેષકારક છે તથા તેનો પ્રચાર પોતે ચીનમાં થવા દેશે. આ બાદશાહે સયાંગફુ નગરમાં ઈ. સ. ૭૮ ૧માં એક ઇસાઈ દેવળ તથા ઈસાઈ ધર્મમઠ બાંધવાની પરવાનગી આપી. આ જ સમયમાં ઈસ્લામન ઉદયનો સંદેશો લઈને આરબનું એક પ્રતિનિધિમંડળ દરિયાઈ રસ્તે કેન્ટન નગરમાં આવી પહોંચ્યું, આ પ્રતિનિધીમંડળને મહંમદ પયંગબરે કહ્યું હતું, તથા એક અલ્લાહવાળા પિતાના નૂતન માનવ ધર્મના સિદ્ધાંતને સંદેશ મોકલ્યો. ચીની બાદશાહે આ પ્રતિનિધિમંડળનું પણ બહુમાન કર્યું તથા ઇસ્લામના સિદ્ધાંતેમાં ખૂબ રસ લીધે. કેન્ટન નગરમાં આ ચીની શહેનશાહે પતે એક મસજિદ બંધાવી દીધી. આ શહેનશાહે બંધાવેલી કેન્ટનનગરની મસ્જિદ દુનિયાની તમામ મસ્જિદમાં સૌથી જૂની અને સૌથી પહેલી છે, તથા આજે મોજૂદ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ચીની સંસ્કૃતિની સ્વસંતુષ્ટતા
બીજી સંસ્કૃતિઓની જેમ ચીની રાષ્ટ્રને જીવનવ્યવહાર હકુમતનું રૂપ ધારણ કરીને અને આક્રમણનું સ્વરૂપ બનીને પિતાનું સામ્રાજ્ય જમાવવા માટે બીજા દેશે પર ચઢાઈ લઈ ગયે નથી. આનું મુખ્ય કારણ આ રાષ્ટ્રનું કદ વિરાટ છે. આખા યુરેપ ખંડ જેટલું વિશાળ આ રાષ્ટ્ર અનેક સકાઓ સુધી પિતાની જ ભૂમિ પર વિકાસ પામ્યા કર્યો. બીજી પ્રજાઓને લાગ્યો તે બહાર નીકળવાને ધક્કો ચીની રાષ્ટ્રના જીવનમાં લાગેલો જણાતું નથી. પિતાની
જબરજની જરૂરિઆત પૂરી પાડતી ધરતીએ આ રાષ્ટ્રના જીવનમાં તેની રોજની હાજતે સંતોષ્યા કરી એટલું જ નહિ પણ સંસ્કૃતિના વિકાસમાં ચીન દેશે કલા, સાહિત્ય, ચિંતન, ધર્મ તથા રોજના જીવનનાં સાધને ઉત્પન્ન કરીને જમાનાઓ સુધી આખાય જગતમાં પિતાનું પ્રથમ પંકિતનું સ્થાન સાચવી રાખ્યું.
છતાં આ વિશાળ ધરતી ઉપરના વિપૂલ એવાં ઉત્પાદન અને સાધન હોવા છતાં ચીનના રાષ્ટ્રજીવનને માટે આગળને આગળ વિકાસ પામવાની એક હદ આવી ગઈ. પૂર્વના આ મહાન રાષ્ટ્રમાં ભારતમાં થયું તેમ બેઠાખાઉ જીવનવ્યવહારની પકડ નીચે આવતા જતા માનવ સમુદાય ઉપર, નિરક્ષરતા, ભૂખમરે, તથા રોગચાળા આવ્યા કર્યા. બેઠાખાઉ જીવનની રજવાડી હકૂમત નીચે ભારતદેશમાં થયું તેમ જીવનના ઉપલા થરમાં નિષ્ક્રિયતા, પ્રમાદ, વિલાસીતા અને ક્રુરતા વધવા માંડી. જીવનની આવી ઘટનાએ ભારતમાં થયું તે જ પ્રમાણે માનવસમુદાયે પર તેમના વિકાસને અટકાવી નાંખે તેવા અનેક અંતરાયે નાખ્યા. પછી આસ્તે આસ્તે ભૂતકાળની ભવ્યતા નીચે માનવસમુદાયના જીવતર પર જુલ્મ કારભારની હકૂમત તથા અજ્ઞાન અને અંધકાર પથરાયાં. ઈ. સ. ના આઠમાં સૈકા પછી યુરેપના ઉત્થાનયુગના આરંભ સુધી આખા જગતની સાથે જ પૂર્વને આ મહાન રાષ્ટ્ર પણ નિબિડ એવા અંધકારમાં ડૂબી ગયે, તથા ત્યારપછી યુરોપ પર ઉદય પામનારી ઔદ્યોગિક શાહીવાહી હકુમત નીચે ગુલામ બનવાની લાયકાત પામવા લાગે. અચલાયતન બનેલે આ વિરાટ દેશ પિતાના રાષ્ટ્રબાંધવ ભારતની જેમ સૌકાઓ સુધી અજ્ઞાન અને અંધકાર નીચે પડ્યો રહે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૮. સંસ્કૃતિને સીમાસ્તંભ, ભારત વર્ષ [ સિંધુની સંસ્કૃતિનો ખોળો ખૂંદતી આર્ય સંસ્કૃતિ-વૈરા અને રાજાઓનાં રાજ્યો–મહાભિનિષ્ક્રમણને બનાવ–આર્યાવત પરની સંસ્કારી હીલચાલ–વિશ્વ ઈતિહાસનું નૂતન પ્રસ્થાન –ઈ તિહાસનો ફંટાતા રસ્તા–સિકંદર અને ચાણક્ય– અશોક અને અશોકચક–અમર અશોક ચક] સિંધુની સંસ્કૃતિને ખેળે ખૂદતી આર્ય સંસ્કૃતિ
ધીમે ધીમે સિંધુનગર આર્યોના ધસારા નીચે લય પામી ગયાં હતાં. એ અતિપ્રાચીન સંસ્કૃતિનાં બીજાં નગર આર્યોના આક્રમણ નીચે તારાજ બનતાં હતાં. એ સંસ્કૃતિએ બાંધેલા દુર્ગો આર્યોના આધાત નીચે તૂટતા જતા હતા. અતિ પ્રાચીન જીવન ઘટનાના સંસ્કૃતિના જીવન વ્યવહારની સાધન સામગ્રીઓના ભંગારમાંથી આર્ય માન, પોતાના વસવાટ માટે મૂલ્યોને વીણતાં હતાં અને પિતાના સંસારને
- મઢતાં હતાં. આર્યોની જિંદગીનું બાળપણ સિધુની સંસ્કૃતિને વારસો પામીને. હિંદભૂમિ પર વસવા માંડ્યું હતું. આ વસવાટને પ્રદેશ આર્યાવર્તનું નામ ધારણ કરતો હતે.
આર્યોનું આવર્ત અથવા રહેઠાણ વેદના જમાનામાં, આજના કાબુલથી તે ગંગાના ઉપલાણ કિનારા સુધી આરંભમાં પથરાયું અને આ વસવાટે ત્યાં નાનાં નાનાં રાજ્યો બાંધવા માંડ્યાં હતાં. આ રાજ્યો, અનાર્યોના વસવાટથી વિંટળાયેલાં હતાં તથા આર્ય-અનાર્યોની લડાઈઓની વાત આ જમાનામાં
ધાતી હતી. હવે આર્યોનું આક્રમણ આગળને આગળ વધતું હતું. સરહદે પાછી હડતી હતી. આર્યોનાં રાજ્યના સિમાડા મોટા બનતા જતા હતા. અનાર્યો દસ્યઓ બનીને આર્યાવર્તની પૂર્વ અને દક્ષિણમાં વધતી જતી નાકાબંધીઓમાં ઉમેરાતાં જતાં હતાં. હવે આર્યોનાં રાજ્ય જમના, ગંગા અને ગંડકીને આરે સ્થપાઈ ચૂક્યાં હતાં. વિંધ્યની પર્વતમાળ ઓળંગીને ગોદાવરીને ઉત્તર, દક્ષિણપથ પર પણ આર્યોને ધસારા આવી પહોંચ્યા હતા.
Page #117
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા આ આર્ય જગતને મધ્યપ્રદેશ સરસ્વતીથી ગંગા સુધીને હતે. ઉત્તરમાં સરસ્વતીથી ગંગા સુધીને પ્રદેશને વિસ્તાર મધ્યપ્રદેશ ગણાતું હતું. કુરૂઓ અને પાંચાલોએ કુરુક્ષેત્ર પર બ્રાહ્મણ હકુમતવાળું રાજ્ય જમાવ્યું હતું. ગંડકને પૂર્વ પ્રદેશ વિદેહોએ સર કર્યો હતે. અથર્વ વેદમાં ગવાયેલી એક પ્રશસ્તિ પરિક્ષીત રાજાને માટે લખાઈ હતી. પરિક્ષિતના દિકરા જન્મે જે પણ ઘણા વિજ્યો કર્યા હતા. પણ યુદ્ધો નીચે ખૂવાર થતી કુરૂક્ષેત્રની ધરતી પર હસ્તિનાપુરની જાહોજલાલી મહાભારતના સમય પછી પરવારી જવા માંડી હતી.
પાંચાલના રાજાઓએ પણ યુદ્ધ કર્યા હતાં. વિજે તેમને પણ વર્યા હતા, પરંતુ એમની પ્રશસ્તિ યુદ્ધની યશગાથાને બદલે પ્રવાહણ, આરૂણી અને
વેતકેતુ જેવાં ચિંતક અને પુરોહિતેનાં નામથી થઈ હતી. પછી બ્રાહ્મણની વિદ્યાનું ધામ પાંચાલ પ્રદેશને બદલે વિદેહ બનતે હતું અને ત્યાં જનકના દરબારમાં યાજ્ઞવલયની આણ ગાજી ઊઠી હતી, પણ હિમાલયની તળેટીમાંથી શાના જનપદમાંથી આવી પહોંચનાર એક સિદ્ધાર્થ અથવા ગૌતમના જન્મ પહેલાં જ વિદહનું નામ અસ્ત પામતું હતું, તથા વજછ લોકેનું નામ મેખરે આવતું હતું. વજનું રાજ્ય
આ વજજી લેકનું યશસ્વી રાજ્ય લિચ્છવીઓ અને જ્ઞાત્રિનું હતું. આ બને નામવાળા લેકે વજઈઓ જ હતા. એમનું પાટનગર, આજના મુજફરપુર જીલ્લામાં વૈશાલી નામનું હતું. આ લેકેને સંબંધ ઠેઠ તિબેટ સુધી એટલે ત્યારના શાકય લાકે સુધી હતો. ત્યારના બ્રાહ્મણે આ લિચ્છવીઓને નીચી જાતના ક્ષત્રિય કહેતા. આ વો અથવા નીચી જાતના ક્ષત્રિયો આર્યો હેવાને પૂરા વેદમાંથી મળી રહે છે. આ આર્યોના જીવનવહીવટમાં હજી રાજાની સંસ્થાને આવવા દેવામાં નહતી આવી. આ વજઓનું વૈરાજ્ય, પિતાની અંદરથી લેક સંસદ ચૂંટીને વહીવટ ચલાવતું. આવાં નાનાં મોટાં વૈરા ત્યારે આર્યોની ધરતી પર હતાં. મëનું, શાતું, ભરતેનું, તથા મૌનું અને યૌધેઓનું પણ વૈરાજ્ય હતું. વૈરાના ટાપુઓની આસપાસ રાજાઓનાં રાજ્ય
પણ આ વૈરાના ટાપુઓની આસપાસ હવે રાજાઓનાં સિંહાસને ઘૂધવવા માંડયાં હતાં. આવાં રાજાઓનાં રાજ્યમાં ચાર રાજ્ય વધારે તાકાતવાળાં બની ચૂક્યાં હતાં તથા ગમે ત્યારે, આ વૈરાજ્યોને ગળી જવા માટે આ રજવાડાઓ સંપી રહ્યાં હતાં. આ ચાર રજવાડી પ્રદેશે, અવન્તી, વત્સ,
Page #118
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ભારત વર્ષ
પર મુદ્ર
૧૩
ઉત્તર
વાતના
કાશ્મિરા
હાપાપરૂો
ધારાવતી
કુરે
sammy
सेती
!!
યમુના નદી
น
सांध्र
ક્યુપીલવસ્તુ
ar
કૌશલ
၁၁။
દેશોબીકારત
गया
ફાવીપટ્ટન
''''
કલાંગ
ઉત્તર પુરુ
tove
जलतुमा
પૂર્વસમુદ્ર
10
--
કામરૂપ
ભારતવર્ષ
કાસખી અને મગધનાં નામવાળાં હતાં. આ ચારે રાજ્યા, “હિતી પશ્તી પર સાથી મેાટું રાજ્ય પડાવી લઈને ચક્રવતિ બનવા માગતાં હતાં.
>
આ ચારેમાં, વેદના સમયથી જ મગધનું રાજ્ય જાણીતું બન્યું હતું. મુદ્દના જન્મ પહેલાં આ રાજ્યપર શિશુનાગ નામના રાજવંશ જાણીતા બની ચૂકયા હતો. આ રાજવંશમાં, બુદ્ધના જન્મ સમયે શ્રેણિક અથવા ભિખીસાર નામના રાજકુમારને તેની પંદર વરસની જ વયમાં, નિખીસારના ખાપ પોતાની ગાદી
Page #119
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા પર સ્વહસ્તે બેસાડતા હતા. નદીઓ અને પર્વતોથી રક્ષાયેલા આ રાજ્યની સીમાઓને સાચવતે બિંબસાર પાંચ ટેકરીઓવાળા ગિરિધ્વજ નામના પાટનગરની આસપાસ પથ્થરની ફરતી દિવાલ ચણવતો હતે. એના રાજ્યમાં વહેતી સણ નદી હિરણ્યવાહા કહેવાતી હતી, અને એ નદી પટણા પાસે ગંગાને મળતી. આ રાજા પાસે મોટી વાણિજ્ય સંસ્કૃતિ હતી અને યુદ્ધ યંત્રો જેવા હાથીઓની સેના હતી. એટલે એણે અંગેના (પૂર્વ બિહાર) રાજ્યને ખાલસા કરીને તેને પિતાને પ્રાંત બનાવી દીધું. એણે કેશલ અને વૈશાલી સાથે સંબંધ શરૂ કરી દીધો અને ઉત્તર તરફ નેપાળની હદ સુધી એની લાગવગ અડી ચૂકી. એણે ગિરિધ્વજથી નીચે ઉત્તર તરફ રાજગૃહ નામનું એક નવું પાટનગર બંધાવવા માંડ્યું. મહાભિનિષ્ક્રમણને બનાવ
ત્યારે શાક્યના પાટનગર કપિલવસ્તુમાંથી એક નવજુવાન મહાભિનિષ્કભણું કરતો હતો. આ જુવાન ત્યાંને ગણરાજ્યના ગણપતિ શુદ્ધોદનને દિકરે હતું અને ગરીબ તથા ગુલામ બનેલા દુ:ખી માનની યાતનાઓ પર રચાયેલા, ધનદોલતથી અને વૈભવ વિલાસથી ખદબદતા જીવન વહીવટમાં કંઈક ગંભીર એવું અસત્ય અથવા ક્ષતિ છે એમ નક્કી કરતે, સત્યની શોધ માટે કપિલવસ્તુને ત્યજીને નીકળી જતો હતો. આર્યાવર્ત પરની સંસ્કાર હિલચાલ
ત્યારે અતિપ્રાચીન ઈતિહાસની તવારીખે સૈકાઓમાં ગણાઈ ગઈ હતી. ઈસુ પહેલાંના એકવીસ સિકાઓ પર ક્રીટ ટાપુપરનાં બધાં નગરે સળગી ગયા પછી ગ્રીસદેશપર નૂતન ઇતિહાસના નવા સિમાડા પર પાયથાગોરસ આંકડા ગણતો બેઠે હતા. ભારત પણ એ જ અતિપ્રાચીન દેશ હતો. જેમાં ગ્રીક દુનિયાના ટાપુઓ પર બન્યું હતું તેમ ભારત પર પણ હજારો વરસ પર જીવતાં નગર રાવી અને ચિનાબના કિનારા પર દટાઈ ગયાં હતાં, અને ત્યાં મોત પામેલાં નગરને ટીંબે બાઝી ગયો હતો. ઈજીપ્તના પિરામીડ નામનાં મૃત્યુ ઘરની છાયામાંથી મેસેસને હિજરત કરી ગયાને પણ હવે પંદર વરસ વીતી ગયાં હતાં. અને પંદર સૈિકાઓ પછી ઝાંખી બની ગએલી અને વેરાઈ ગએલી ઇતિહાસની યાદનું જ જાણે પાયથાગોરસ ગણિત ગણતો હતો. ત્યારે સંસ્કૃતિની સીમા પર ઉભે રહીને હીરેકલીટસ, એશિયામાઈનેરમાં મેટો અવાજ કરીને કંઈ કહેતે હતે. ઈરાનમાં જરથુસ્ટ ધીમી પડી જતી અગ્નિપૂજાને ઢંઢોળવા નવું ઇધન ઉમેરતું હતું, ત્યારે ઈતિહાસની, વિશ્વઈતિહાસની સીમા પરથી
Page #120
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ભારત વ
ચિરંતન જેવા ચીન દેશ પર લી–એ–ઝી અને કનફયુશિયસ શિસ્ત શિખવાને પદાર્થપાઠ આપતા હતા અને એ મહાનદેશની દિવાલ બનેલા હિમવાનને અઢેલીને ઉભેલાંતે ચાખાનાં ખેતરોમાં વસતા શાકય માનવાના વરાજ્યને શુદ્દોઘ્ન નામના ગણપતિ, હિમાવાનની અટારીઓમાં વસતી દેવજાતિમાં જઈને પાછા ફરેલા જુવાન દિકરા સિધાની સાથે કાઈ ગાંભીર મતભેદની વાત કરતા સભળાતા હતા.
t
ત્યારે મહાભારત નામના આંતરવિગ્રહને લડાઇ ગયે પાંચ સૈકાઓ વહી ગયા હતા. આ આંતરવિગ્રહની કાળરાત્રિમાં જ યાદવાસ્થળી પણ થઇ ગઈ હતી. આ આંતરવિગ્રહ પછી વિજેતા બધું જ હારી જઈ તે હિમાચળમાં
ચાયા ગયા હતા.
પણ તેનું અત્યારે શું હતું? અત્યારે તેના પર પાંચ સૈકાઓ વહી ગયા પછી હસ્તિનાપુરમાં મહાભારત ખેલ્યા પછી, ભારતની ધરતી પરથી ઈતિહાસ, પાટલિપુત્ર તરફ આવી પહેાંચ્યા. પુરાહિતાએ પાછા અશ્વમેધ શરૂ થશે એમ ધારીને મેધ કરવાના મંત્રા ગોખીને તૈયાર કરવા માંડ્યા હતા. દેવદેવીઓની મૂર્તિઓને સાસુફ કરીને અથવા નવી બનાવીને બ્રાહ્મણ હકુમત જાદુની ઘટનાના મંત્રો જપવા માંડી ચૂકી હતી. ત્યારે આર્યાવર્તી પર એવા સમય શરૂ થઈ ચૂકયો હતા.
આ સમયમાં જ જાણે વિશ્વ—તિહાસની સીમાપર ઉભા રહીને પાતે ખેડેલી સફરાને યાદ કરતા ભારતની ધરતી પર ફેલાયલી યાતના અને બ્રાહ્મણ . હકુમતના અંધારાથી ઉભરાતા કારભારને દેખી રહેતા સિદ્ધાર્થ પેાતાની સાથે જ રથમાં ખેડેલા શાકચગણુના પ્રમુખ અથવા ગણપતિ શુદ્ધોદન ઉપરથી નજર નાખતા કહેતા હતા.
tr
ભેદ
કપિલવસ્તુમાં જે દુ:ખ છે, દરદ છે, તેના વટમાં જ જે મોટા ભેદ છે તે સૌનું કારણ છે. આ યજ્ઞા અને મંત્ર બનીને, દુઃખી માનવા પર યાતનાએ ભેદ પાતે જ ભેક્ભાવ બનીને આપણી સંસ્થાગારમાં બ્રાહ્મણેાન । જાદુએ જેવા મા અને યજ્ઞા બને છે. ધરતીપર હકુમત કરતી ભેદ નીતિવડે યાતનામય બની ગયા છે, પિતા ! ” તું કના કાયદાને જ માનતા નથી. મંત્રની શક્તિને માનતા નથી, યજ્ઞાથી રીઝતાં દેવદેવીઓની આરાધનાને તું... ” કંપી ઉઠતાં શુદ્દોનેે મ
પાડી, તારી પાસે બીજો શો ઉપાય છે ? ”
"
પાયામાં જીવનના વહીઅજ્ઞાતનું રૂપ ધરીને, ગાઠવતા જાય છે. આ
કાનૂન ધડે છે અને આખા સંસાર આ
Page #121
--------------------------------------------------------------------------
________________
વિમાં ઇતિહાસની પરખાં
*
જ્યાં શાક્ય અશકયના, ભેદ ન હૈાય તેવા સમાન માનવાનો સદાચારી સધી- સિદ્ધાર્થ બબડ્યો.
r
“ કર્યાં છે તે ” શુદ્ધોને પૂછ્યું. કાઈ કઇ ખાલ્યું નહીં. પરસ્પરનાં મૌનથી કચડાતા પિતાપુત્રને લઈને, જૂની અને નવી દુનિયાને એક રથમાં જકડી લાને ઘેાડાઓ સંસ્થાગાર તરફ દોડતા ચાલવા માંડ્યા. શાકયાના રાજ વહીવટ ચલાવતી સંસ્થાગારમાંથી પાછા આવ્યા પછી સિદ્ધાર્થે શુદ્દોનને કહ્યું, “ મનમ માર્કરો, જો હું અહીં રહી ન શકું તો ?”
“ કર્યાં?” શુદ્ધોન નામનાં શાકયાના ગણપતિ કંપી ઊઠયો.
“ કપિલામાં, હું શાકય પણ નથી અને અશાકય પણુ નથી. જ્યાં
ભેદ છે ત્યાં હું નહી હાઉં. જે ધર જુલમ અને અજ્ઞાનમાં સળગે છે ત્યાં હું સુખથી રહી જ નહી શકું!” ”
な
વિશ્વ ઈતિહાસનું નૂતન પ્રસ્થાન
કપિલા નગરીમાં એક મધરાતે એક મહાપ્રયાણના અનાવ બન્યા. વિશ્વના ં ઈતિહાસે તેનું નામ મહાભિનિષ્ક્રમણ પાડ્યું.
આરસના 1 પલંગમાં પડેલા સિદ્ધાર્થે નિર્ણય કરી નાખ્યા હતા. એ નિર્ધારના અક્ષરે એના અંતરમાં તેજનાં કુંડાળાં બનીને ચક્કરગોળ ફરતા હતા. એ 'અક્ષસ અને ઉક્તા હતા, કહેતા હતાઃ “અહીંની આ તારી છેલ્લી રાત છે. ”
""
- સિહાય .સિદ્દી! ” 'મધરાત થવાને એ ટિકા હજી તો બાકી હતી યાં એની અક્ષરના અવાજ બૂમ પાડતા હેાય તેમ એણે બૂમ સાંભળી. એ તા જાગતા જ પડયો હતા. એણે યશોધરાના પલંગ પર નજર નાખી. ખાધેલી પાપા પથારીમાં બેઠી થઇ ગઇ હતી.
3
'))
“ આવું સ્વમ મે ક્રાઈવાર દીઠું' નહાતુ ” એ સિદ્ધાર્થને ઊભો થએલા દેખત ખાલી, ૪ મે તમને ઊઠાયા ? ” ... અને એણે સ્વમની વાત કહેવા માંડી. હિમવતપરથી ઝંઝાવાત ૐ કાયા, આપણા ભાગનાં ઝાડ ઊઁખડી પડીને ઊડંડ્યાં. આપણા સૈનિકા લાકડાના બની ગયા તે ઊડવા લાગ્યા. આપણી દાસીઓનાં અગેઅંગ છેદાઈ છેદાઈને ઊડવા માંડયાં. આપણા શયનખંડ હાલી ઊી.' રાહુલને મેં છાતીસરસા‘ ચાંપી રાખ્યા હતા. આપણા ચંદનનેા પલંગ સાથે લાકડાંના ટુકડા જેવાં દેખાયા અને તમે કયાંય હતા નહી...મે ખીધેલીએ અમ પાડી. ”
""
Page #122
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ભારત વ
૧૦૧
“ આથાર...! વસ્તુઓના પરિવારનાં માલિકાને તે ખોવાઈ જવાની ચિંતા ઓથાર બનીને ડરાવે છે. અમસ્તી ખીધી, ઊંઘી જા
યશોધરા ! ”
યશોધરા થાડીવારમાં જ પાછી ઊધવા માંડી.
સિદ્ધાર્થ પાછા ઊડ્યો. સાથેના ખંડમાં ઊધતી નૃત્ય-દાસીઓને પણ છેલ્લીવાર દેખી લેવાનું એને મન થયું. એ સૌને એ ચાહતા હતા. એ સૌએ આજસુધી એને આનદ આપ્યા હતા. એ બધાનાં ગીત અને નૃત્ય આકાર ધરીને જાણે એના અંતરમાંઃ નાચી ઊઠવ્યાં. : યશોધરા પાસે એ પા આવ્યા. રાહુલ યશોધરાની છાતીમાં લપાઇને ઊંધતા હતા. રાહુલને અદ્ધર ઊંચા કરીને દેખવાનું અને યશોધરાને એકવાર છેલ્લીવાર, આલિંગવાનું એને મન થયું.
પણ પેલા નિરધારે એને પાછા ખેંચ્યા. એણે આ મન્નેને મનમાં જ નમન કર્યું. દાસીઓના ખંડમાંથી એણે બહાર નીકળવાનું હતું. રાતના આવરણું નીચે પડેલાં પેાતાના ભાગવિલાસનાં ભેગ બનેલાં યુવાન છેકરીઓનાં શરી। પર એણે નજર નાખી કાઈના હોઠ ખૂલા હતા, કાઈની આંખા અરધી ખૂલેલી હતી, કાઈના ચહેરા પર વેદનાના ભાવ હતા, કાઈ સ્વમા દેખતાં હતાં.
<<
,,
શાકય અને અશાકયાના ભેદવાળી દુનિયાએ જગતમાં માનવતાનાં ખીજ...માનવ કુરાને ઉછેરવાની તાકાતવાળી આવી લાખા યુવતિઓને કારાગારમાં જકડી દીધી છે. ” એ બબડ્યો. બધા જકડાયેલાંને છેાડાવવા જતા હાય તેમ એ ઉતાવળા બહાર નીકળી ગયા અને છન્તના ખંડ આગળ અટકયો “ જીન્ન ! ઊઠે. ...... સમય થઈ ગયા છે. ”
“ અત્યારે આપ ?...મધરાતે ! ” ઉંબરામાંથી છન્ન જોઈ રહ્યો.
<<
મારા કટકને તૈયાર કર અને તારા અશ્વને પણ...આપણે બન્નેએ પ્રયાણ કરવાનું છે. ”
“ અત્યારે મધરાતે! કયાં?”
"<
મારી આજ્ઞાના અનાદર ન કર. ” કાઇવાર નહીં. સભળાયેલા તેવા
અવાજ સાંભળીને છન્ત ચૂપપાપ ચાલ્યેા ગયા અને બન્ને ઘેાડાએ લઈ હાજર થયા. સફેદ કટકને સિદ્ધાર્થ પાસે દોરી જઈને કંઈ અવનવું થવાની ખીકવાળા ફિક્કા ચહેરાથી છન્ન તાકી રહ્યા.
સિદ્ધાર્થે લૈંગ દીધી; “ તારા અશ્વ પર સવાર થઈને મારી પાછળ ચઢ્યા · આવ. ” પાછા પેલા નિષ્ઠુર અવાજ સંભળાયા.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બન્ને ઘોડેસવાર ચૂપચાપ ચાલ્યા. એની નજર તળેથી રાજમહાલયની ધરતી પસાર થવા લાગી. જ્યાં એ રમ્યો હતો, જ્યાં એણે ભોગ ભગવ્યા હતા,
જ્યાં એની આસપાસ આનંદના અનેક આકારોએ સેવા બજાવી હતી, તે બધી જગાઓની યાદ એને જતે રેકી રાખતી, આડા હાથ ધરતી હતી. કપિલાનગરીના રસ્તાઓ એના સફેદ અશ્વના પગ તળેથી ઝડપથી સરી જતા હતા. હિમવત પરથી કુંકાતા પવનની લહેરે કપિલાના જીવનમાં થઈને જેમ પસાર થઈ જતી, તેમ એ પણ પ્રાણની ફૂક જે પસાર થઈ ગયો.
કપિલા નગરની બહાર દક્ષિણને દરવાજો વટાવીને એણે કંટકને રોક્યો. છન્ન પણ લગામ ખેંચીને શ્વાસ થંભાવીને કાન માંડીને ઊભો રહ્યો.
“છન્ન ! મારા ઘરને ત્યાગ કરી જાઉં છું.” સિદ્ધાર્થે કહ્યું.
અંધારી રાતે !” છન્ન ચમકી ઊઠડ્યો.
“અજવાળાની શોધ માટે.” સિદ્ધાર્થે સ્મિત કર્યું. એક મોટા કડાકા સાથે વીજળીના ઝબકારાએ આ બન્ને જણની નજર એક કરી દીધી.
આપણે ઉતાવળા જઈએ છીએ.” બોલતાં સિદ્ધાર્થે કંટકને કુદાવ્ય. પવન, વીજળી અને વરસાદના તોફાનમાં, ભયાનક અંધકારમાં ડૂબી જતા અને વીજળીના ઝબકારામાં ઝગી ઊઠતા બને અશ્વો ઊડતા હોય તેમ દોડ્યા.
ઘણા સમય પછી પાછો સિદ્ધાર્થને ઘોડો થાકી ગયો અને અટક્યો. દુઃખથી અવાક બની ગયેલ છન્ન ઘોડા પરથી ઊતરીને સિદ્ધાર્થની સામે જઈને ઊભે.
મને શી આજ્ઞા છે?” છન્ન રડી પડ્યો.
હું સત્યની શોધ કરનારે, રસ્તા પર રખડત એક અદને માનવ છું હવે, છન્ન.. મિત્ર છન્ન, જઈને પિતાજીને, માતાજીને અને યશોધરાને કહેજે કે સિદ્ધાર્થ સાધુ થઈ ગયો છે.”
છન્ન પથ્થર જે ઊભે.
કંટકને અને આ મારા શણગારોને તારી સાથે પાછાં લઈ જા.”
“તમારી પાછળ. શાક્યોની આખી નગરી રુદન કરતી હશે, સિદ્ધાર્થ” છને હેઠ દબાવીને બુમ પાડી.
“ક્ષુદ્ર લેભથી તલવાર ચલાવીને લાખે માનનાં જીવનને ભેગ લેતી બ્રાહ્મણ ઘટનાએ ઘડેલા જીવનની ઘટમાળમાં ઊઠતા અદના માના રુદનના ચિત્કાર ચાલુ છે. કપિલાનગરીમાં પાછા આવવાથી તે બંધ થશે નહીં.તે
Page #124
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિના સીમાસ્તંબ, ભારત વર્ષ
અધ કરવાની ઈચ્છાથી હું જૂના જગત સાથેનું બંધન તોડી નાખીને જાઉં હ્યુ. એટલા પૂરતા હું બધી જૂની વસ્તુ કરતાં વધારે મોટા ખરા. એ બધાના છેદનથી મેં જૂના જગતના પર ધવન કરતાં મારા જીવનને એક કદમ આગળ લીધું છે. હું નાનો રાખે. સંઘને શરણે જાઉ છું. છન્ન ! કહેજો કે મારે માટે કાઇ રુદન કરે નહી ’
t
કથાં જશે! તમે ?”
૧૦૩
જગલામાં ભટકીશ...સત્યનો વિચાર કરીશ. મને જે સત્ય દેખાશે તેકહેવા વસ્તીમાં ફરીશ. પ્રેમ એક દર્દી માનવ છાતીને સ ંઘનું શરણ સ્વીકારીશ.”
સાથ ઇલ પર છેલ્લી નજર નાખાઃ આગળ વધ્યેા. સિદ્ધાર્થ પાડ્યું જોયા વિના આગળ ને આગળ વધ્યું. ભયાનક અંધકારે, વરસાદે, વીજળીના ઝમકારાએ અને ધારા ઘેર અધ્યે બંને ખેડૂતની અંદર લમેટી લીધે,
નૂતન સ્થા; કયાં માગ થાતું હતુ
સહા
જ્યાં માનવતાને એક હટ રાવલનો વ્યવહાર હે આવીને ઉભું હતું યાંથી અ ગાતનમુદ્ નૂતન પ્રથા ભાગ્યું. આ વિકટ સાફ રોજ વ્યવહાર, માજા! વ્યવહાર !! સવાલ ડો. સવાલ જેમ ત્યારના
. પર તેમ ભારતદેશ જૂની આવર્તમાં પણ ૩૫ આમાં કર્યો હતો.
મે. મધ નતે નનું સ્વરૂપ
હતું
! મૂત પૂજા દેવદેવીઓને
Page #125
--------------------------------------------------------------------------
________________
.૧૦૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
રિઝવવા માટેની હતી અને તે માટેના ક્રિયાકાંડાની ખની હતી, તથા ઉ ંચનીચની ઘટનાને ટકાવનારી, કર્મના કાયદાના કલેવર વાળી હતી. ભયાનક એવા ધર્મરૂપ સાથે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના વનની પ્રમાણિકતાના, સચ્ચાઈને, ખભાવના એક ખીન્ન તરફના સહચાર કે સહચારની નીતિમત્તાના કાઈ, પણ સવાલના સીધેા કે આડકતરો કશા જ સખ્ધ હતા નહીં.
એણે નક્કી કરેલું આ સમયની દુનિયાનું કવ્ય દેખાઈ ચૂકયું હતું. એ કતવ્ય દેવતાઓને પ્રસન્ન કરવા અથવા સતાષવા અને પછી ગમે તેવું વર્તન માનવ સમુદાય સાથે રાખવું. દેવતાઓનાં મૂર્તિરૂપાની પેાતાના સ્વ–સંકુચિત સતાષ સિવાય ખીજી કાઈ ઈચ્છા હતી જ નહીં. આવા દેવતાઓની આરાધનાના અનેક નિર્દય ક્રિયાકાંડા બનતા હતા. મનુષ્ય આ ક્રિયાકાંડા કરીને દેવતાઓને પ્રસન્ન રાખવાના હતા અતે પછી સ્વચ્છંદ અને યથાશક્તિ “મારે તેની તલવારતા વ્યવહાર ચલાવ્યે રાખવાના હતા. દેવતાઓની મૂર્તિએ એની પાસે ખીજી કાઈ જવાબદારી માગતી નહોતી. દેવતાએ પાતાનાં ભક્તો પાસે કાઈ સામાજીક ફરજોનું કશું પાલન માગતાં નહોતાં.
..
જો મનુષ્ય આ મૂર્તિઓને પૂજે નહી, તેની આરાધના કરવાના ભેગ ધરાવે નહીં, તેને સ ંતાષવા અપવાસ કે તપ કરે નહી ! ગુસ્સે થતાં દેવતાઓ તેને ગમે તેવી શિક્ષાએ! કરતા હતા, અને તેની પાસે વધારેને વધારે યાત્રા, યજ્ઞ યાગા, ભાગે પ્રાર્થનાઓ વિગેરે માગ્યા કરતાં હતાં. આ દેવતાઓની બધી ચાવી બ્રાહ્મણ ધર્મ પાસે હતી. આવું ભયાનક ધર્મરૂપ ગૌતમે પોતાની ધરતીપર વિકાસ પામતું દેખ્યું હતું. આ ધર્માંરૂપની દિવાલા ચણનારી પુરાહિતા અથવા બ્રાહ્મણેાની હકુમત વેદ સમયની નિસર્ગ સુ ંદરતામાંથી નીકળીને ચૂકેલી હતી. જાદુ, યજ્ઞા, તપની યાતનાઓ, ક્રિમાકાંડ, ભાગ વગેરે અનેક રૂપાને ધમની ઘટમાળમાં મઢીતે, આ ઘટમાળ તેને માનવ માનવ વચ્ચેની નીતિમત્તાથી બધી રીતે વિરક્ત અને અળગી બનાવી દેતી હતી. અજ્ઞાન, અંધકાર અને અવિદ્યાની આવી વિકરાળ દિવાલ આગળથી એણે માનવ વ્યવહારને નૂતન પ્રસ્થાન માટે હાકલ કરી. ત્યારે ઇસુને જન્મવાને ચારસા વરસની વાર હતી.
ભારતની ધરતી પરથી જાણે સમયના સિમાડા પર ઉભા રહીને, મૂર્તિ પૂજક ધર્મરૂપની અધાર ધાતકતાને દેખતા, શાકચમુનિ અથવા ગોમમ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા. સામાજીક નિતિમત્તા વિનાનું બિઠ્ઠામણુ ધમ રૂપ આગળને આગળ વધ્યા જ કરેતા......!''
એ કલ્પનાજ કેવી માનવીના સંસ્કારભાવને કપાવી મૂકે તેવી હતી ! પુરૂષ અને સ્ત્રીનાં લીંગથી માંડીને તે તમામ જાતની ભૂતાવળા અને અજ્ઞાન
Page #126
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ ભારત વર્ષ
૧૦૫ રૂપિની મૂતિઓ ઘડી ઘડીને, આ મૂર્તિ ઓને જ જે માનવસમાજ, યાત્રાઓ વડે, પશુઓ અને મનુષ્યોના ભોગ વડે, પ્રાર્થ નાઓ અને દેહદમન વડે, આરાધ્યા કરે અને પછી માનવસમુદાય સાથે ગમે તે અપ્રમાણિક, અને અસામાજિક આંતર કલહને વ્યવહાર કર્યા કરે છે, માનવીના ઈતિહાસની ગતિ કેવા ભયાનક ગર્તામાં ગબડી પડીને સંહારમાં ડૂબી જઈ શકે તેની કલ્પના કરતો સિદ્ધાર્થ શાકના સમુહમાંથી નિષ્ક્રમણ કરી ગયો.
મૂર્તિપૂજાઓના, જાદુઓના અને યજ્ઞ વાગોની મેલી ઉપાસનાના સંસ્કૃતિને ઘાત કરનારા ભંડારિયામાંથી આ મહા
ભિનિષ્ક્રમણ સાથે જ જાણે માનવજાતના ગૌતમ બુદ્ધ અતિહાસિક કદમે પણ બુદ્ધ થવાનું અથવા માનવીને શોભે તેવું ભાન પામવાનું ક્રાંતિકારી પગલું ભર્યું.
પોતે કયાં જ હતો !” એવા ત્યારની દુનિયાના બધા સવાલને એણે એક જવાબ દીધે, “હું સંધને શરણ જાઉં છું. હું ધર્મ અથવા માનવ ધર્મન, અને મનુષ્યના મનુષ્ય સાથેના વર્તનધર્મને શરણે જાઉં છું.”
એવો ગૌતમ, નૂતન પ્રસ્થાન વડે નૂતનભાન અથવા બુદ્ધને શરણે ગયો. સિકંદર અને ચંદ્રગુપ્ત
ઈ. સ. પૂર્વે ૩૨૭ માં જગતને જીતવા નીકળેલો, ગ્રીસને ચક્રવતિ સિકંદર ઈરાનને જીતી લઈને હિંદુકુશને ઓળંગીને હિંદી ભૂમિ પર ઉતરી પડ્યો. એક વરસ
સુધી ઉત્તર પશ્ચિમના સરહદી પ્રદેશને સર કરીને સિકંદરે સિંધુને ઓળંગી. સિકંદરના ધસારા નીચે તક્ષિલ્લાનું વિદ્યાનગર સૌથી પહેલું પતન પામ્યું. આ વિદ્યાનગર
એશિયાનું સૌથી વડું વિદ્યાધામ હતું. આ નગરની
વિશ્વવિદ્યાલક્ષ્યમાં જ ભણીને મગધમાં પાછો ગએલે ચંદ્રગુપ્ત મગધના સિંહાસન પર બેઠો હતો તથા તેને તક્ષિલ્લાને સાથીદાર વિષ્ણુગુપ્ત ચાણક્યનામ ધારણ કરીને અમાત્ય પદે આરૂઢ હતા. હિંદ પર આ મહાનએવું
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શુદ્ર ચક્રવર્તિનું શાસન શરૂ થઇ ગયું હતું. આ શાસનનું પાટનગર પાટલીપુત્ર હતું. મહાભારતના યુદ્ધ પછીનું આ ભારતનું ઈંદ્રપ્રસ્થ બન્યું હતું તથા ચક્રવતિનું શાસન પાટલીપુત્રમાંથી આખા દેશ પર પહેલીવારની સર્વો'ગી શાસન એકતા રચતું હતુ. નવ માઈલ લાંબા અને એ માઇલ પહેાળા એવા આ મહાન પાટનગરને અને તેના ચક્રવર્તિને દૂરથી જ પ્રણામ કરીતે જગત જીતવા નીકળેલા સિકંદર આ જગત જેવા વિશાળ દેશને જીતવાની હિંમત હારીને પાછા વળવાની તૈયારી કરતા હતા.
ચંદ્રગુપ્ત અને ચાણયનું શાસનચક્ર
ચંદ્રગુપ્ત ચક્રવતિ હતા પરન્તુ શાસનચક્રનું સર્વાંગી શિસ્ત ચાલુકય અથવા કૌટિલ્યે રચી દીધું હતું. ઇતિહાસના રાજપુર ધરામાં અગ્રણી એવા આ અમાત્યે, ચક્રવર્તિના શાસન માટે અકારણ અને રાજકારણ લખી નાખ્યું હતું. આ નિય ંત્રિત શાસનનું શાસ્ત્ર એણે ચક્રવર્તિના રાજબરોજના જીવન સાથે પણ જોડી દીધું હતું. ચંદ્રગુપ્તના બધા દિવસે તેવુ મિનિટના એક એવા સાળ સમયમાં એણે વહેંચી દીધા હતા. દરેક સમયમાં ચર્તિ નેમિ પર ફરતા ચક્રની જેમ ક્રિયાશિક રહેતા હતા.
શાસનના સધળા વ્યવહાર ચાણકયના હાથમાં હતા. આ ચાણકય પાતે બ્રાહ્મણ હતા પણ મહાન સુધારક બનીને બ્રાહ્મણની હકુમતની સંકુચિતતાના પ્રતિકાર કરતા ચંદ્રગુપ્તના શુદ્ર શાસનના સંસ્કાર રચતા હતા. આ મહાન શાસક પાસે શાસનનું અર્થશાસ્ત્ર હતું. આ શાસન શાસ્ત્રનેા વિકાસ, એના અધિકાર નીચે સંપૂર્ણ વિકાસને પામી ચૂકયા. આ શાસનતંત્રનું નિય ંત્રણ લશ્કરી ખાતામાં, મહેસુલી ખાતામાં, આબકારી ખાતામાં, સરહદી ખાતામાં વાહનવ્યવહાર અને ખેતીવાડી તથા નહેર અને ખાણખાતાં ચલાવતું હતું.
આ મહારાજ્યનુ શાસનચક્ર વાણિજ્યખાતાની, નૌકાખાતાની, જંગલખાતાની, જાહેર કલ્યાણખાતાની, તથા નાણાંખાતાની, અનેક ક્રિયાના સંચાલનનું સ્વરૂપ ધારણ કરતું હતું. આ બધા શાસનચક્ર નીચે ધરતી પર પગ ગાઠવીને બહુજન શાસનનાં લટકામાં રાપાયલુ પંચાયતશાસન ચાલતું હતું. ૫ંચાયતનાં આ ગ્રામ ટકા ગામેગામની ન્યાય સમતાને કૌટિલ્યે લખ્યા પ્રમાણે સાચવનારાં ન્યાયખાતાં હતાં. આ ન્યાયાધીશી, કસ્બા અને નગરામાં તથા જીલ્લાઓમાં પેાતાની વડવાઇઓ જેવી અદાલતેાનાં રૂપ ધારણ કરતી હતી, અને સર્વોચ્ચ એવી અદાલતો રાજ્યનિયુકત અદાલતા હતી તથા છેવટનુ ન્યાયાસન, ચક્રવર્તિના સિંહાસનની આસપાસ ગોઠવાયલી રાજ્યસમિતિનું હતું.
Page #128
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિને સીમાસ્તંભ, ભારત વ
આ રાજશાસનમાં ન્યાયનું રૂપ કંડાર હતું. પણ આ કઠોરતાને ધારણ કરનારૂં તંત્ર દમનનું નહોતું. શાળાઓ, દવાખાનાં, આરેગ્યહે, જન કલ્યાણ કેન્દ્રો, ગરીબ રાહતખાતાં, તથા એકાર રહિતખાતાંઓ, ન્યાયસમતાનું રૂપ રચીને અદલ ઇન્સાફને ધારણ કરતાં હતાં.
૧૦૫
ચક્રવર્તીનું આ શાસનરૂપ, સર્વાંગી સંપૂણ જેવું દેખાતું હતું. પછીના ચક્રવર્તીએએ આ શાસન વ્યવસ્થાના તંત્રમાં નગકરાં જ ઉમેરવાપણું ન
હાય તેટલો તે સપૂણ્ ની ચૂતું હતું. રામને શહેનશાનું અતિ હજી ને પામ્યું નહતું. પરંતુ તેની દુનિયાનાં ચળું શાક ખેલા
પૂરા પાડવા સાસ નનું ચક્રવર્તિ સ્વરૂપ હતું.
આ શચક્રની એક જ અને સૌથી મોટી ખામોશ હતી - તે ચક્રવર્ત] કહથ્થુ
શાસન હતું. રાસન ગમે તેટલું શકિત
આવું
સપન્ન યંત્ર અને તેનાં
તેનું પ્રચંડ કલેવર યંત્ર જેવી તાકાત યંત્ર!! તંત્ર
પર
ભાઈ
તથા
+
Entry
તીર્
કાર શાસનધુ વહેતે ગુપ્ત ચાવીસ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વરસના શાસન પછી કંટાળી ગયે. આ સમયમાં એનું શાસન સર્વશક્તિમાન દેખાતું છતાં, અનાવૃષ્ટિના દુષ્કાળ નીચે આવી પડયું. ધાનના બધા ભંડાર એણે ખુલ્લા મૂકી દીધા પછી પણ ભૂખ્યાઓની હાજરીની આગ હોલવાઈ નહીં. ચક્રવતિ જેવો ચક્રવર્તિ માનવ સમુદાયને સુકાઈ સુકાઈને મરતો દેખતે, વિરાગી બને. એણે લેકસમુદાયના જીવનનું ધારણ નહીં કરી શકનાર સિંહાસનને ત્યાગ કરી દીધે તથા આમરણાંત ઉપવાસ આદરીને, સંસ્કારની લાગણીની પરાકાષ્ટા અનુભવી. લેહીના ટીપેટીપાને સૂક્વી નાખીને ભૂખની પિડાને જાતઅનુભવ કરીને દુષ્કાળ પિડીત માનવને એણે સ્વેચ્છાથી સાથ સ્વીકારીને આત્મ સમર્પણ કર્યું.
ચંદ્રગુપ્તની ગાદી પર બિંદુસાર આવ્યો. અને બિંદુસાર પછી પેલા મહાન ચક્રવતિને સંસ્કારવારસ હોય તે અશોક ભારતની ભૂમિ પરથી વિશ્વઈતિહાસને એક અને અનન્ય એ સંસ્કાર સમ્રાટ બને. આજ સુધી કોઈનું હતું નહીં એવા વિશાળ રાજ્યનું શાસનચક્ર ઈ. સ. પૂર્વે ૨૭૩માં અશકે ધારણ કર્યું. આ શાસન નીચે અફગાનિસ્તાન, બલુચિસ્તાન તથા સમસ્ત હિંદ પ્રદેશ હ. છતાં અશોકની હકુમત નીચે દક્ષિણને એકલે તામીલ પ્રદેશ હત નહીં. ચંદ્રગુપ્તના પૌત્ર અશકે, પિતાના ચક્રવર્તિ પિતામહની સમશેર ધારણ કરીને, ચાણક્ય જેવા બ્રાહ્મણ અમાત્યના અર્થશાસ્ત્રને ધારણ કરીને સર્વાગી શિસ્ત પર રચાયેલા રાજતંત્રની, ન્યાય સમતાની ધુરા ધારણ કરી. ત્યારે આ ભારતની ધરતી પર પહેલીવાર સ્થપાયેલી રાષ્ટ્રએકતાના વહીવટ સામે બ્રાહ્મણ હકુમતને છુપે બળ ચાલુ હતે. બ્રાહ્મણ હકુમતનું પ્રત્યા ઘાતી રૂપ આ પ્રગતિશિલતાનું દુશ્મન હતું. બ્રાહ્મણની સંકુચિત વિચારસરણીએ આ મહાન સમ્રાટના મહાન વહીવટ સામે પ્રચાર શરૂ કરી દીધો. આ પ્રચારે જ પાટલીપુત્રની ઉત્તરમાં આવેલા કેદખાનાનું નામ “અશકનું નરકાગાર” એવું પાડ્યું હતું તથા એ હકુમતે લખેલા પછીના ઈતિહાસમાં તેનાં કપલકલ્પિત ચિત્ર ચિતરવામાં આવ્યાં હતાં. ચંદ્રગુપ્તના સમયથી જ ગળથુથીમાં, જૈનધર્મના અહિંસા સંધને સંસ્કારને વારસે આ સમ્રાટે મેળવ્યો હતે. આ વારસામાં વણાયેલી એની સંસ્કાર બુદ્ધિની કસોટી કલિંગના યુદ્ધમાં થઈ. આ યુદ્ધને સંહાર દેખતાં આ સમ્રાટે કલિંગની જનતા પરના આક્રમણ માટે, ઇતિહાસમાં જેને જે નથી એવી માફી માગી અને પ્રાયશ્ચિત શરૂ કર્યા. એણે સહન કરનારાં સૌ જનોને શક્ય એટલી બધી રીતે સંતોષવાને, પ્રયત્ન કર્યો. એણે પિતાના રાજ્યભરમાંથી કારાગારે નાબૂદ કરાવ્યાં. એણે ગૌતમબુદ્ધના સંઘમાં સભ્ય બનીને પ્રવેશ કર્યો તથા શિકારખાતાને પિતાના
Page #130
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ભારત વર્ષ
૧૦૯ રાજ્યમાંથી બંધ કર્યું, તથા અષ્ટશિલમ સ્વીકારીને, ધર્મરાજ્ય શરૂ કર્યું. આ નૂતન ધર્મરાજ્ય કોઈ ધર્મના ક્રિયાકાંડનું નહિ પરંતુ નીતિમય જીવનના આઠ સિહતિનું શાસન વહીવટી ધર્મરાજ્ય બન્યું.
પિતાના શાસનના અગીઆરમા વરસે અશે કે, પિતાના શાસનચક્ર નીચેના પ્રદેશ પર નીતિના વ્યવહારના લેખો કોતરાવીને સ્થળે સ્થળે સામાજિક સંસ્કારનાં સ્વરૂપ છાઈ દીધાં. ઈસુને જન્મવાને હજુ જ્યારે બસો વરસની વાર હતી ત્યારે, મનુષ્ય મનુષ્ય વચ્ચેના બંધુભાવને નિત્યક્રમ એની આ શાસન ચકની ધુરા પર વ્યાપક બનીને ફરવા માંડે. આ શાસનપ્રદેશ આ શાસનચક્ર નીચે, અથવા અશોકચક્ર નીચે, એક મહાન અને દેશવ્યાપી વિદ્યાપીઠ તથા જનકલ્યાણનું કેંદ્ર બની ગયે. એકેએક ખાતાના અમલદારનું રૂપ લેકશિક્ષણને અનુરૂપ બને તેવું સૌમ્ય અને લોકઅનુરાગ ઘડવાના શિરસ્તાવાળું શરૂ થયું. જાણે વ્યાપક, વિશાળ, અને સર્વોચ્ચ એવી વિશ્વવિદ્યાપીઠ ભારતની ધરતી પર ચણવા માંડી. આ ચણતરના પાયામાં લેકવિરાટ હતો. આ વિશ્વસંસ્કારની અનુપમ ઘટનાના શિખર પર એક સંસ્કારગુરૂ અશોકચક્રને ધારણ કરીને, આ ચક્રને પિતાના વહીવટીતંત્રની ધરી પર પરેવીને, સંચાલન કરતે બેઠે હતે. જગતભરમાં અજોડ અને ઇતિહાસમાં અનન્ય એવો આ પ્રયોગને સંચાલક અને સંવાહક અશોક નામના સમ્રાટનું એક વ્યક્તિરૂપ હતું.
પણ એ જ એની ખામી હતી, અથવા ઈતિહાસના અણવિકસીત લેક પરિબળની એ ખામી હતી. જ્યાંસુધી રાષ્ટ્ર અથવા પ્રજાના જીવન વહીવટનું તંત્ર લોકશાહી અને લેાક સંચાલિત તથા, લેકભાનવાળું હોય નહીં ત્યાં સુધી ઉપરથી નવાજવામાં આવેલું સંસ્કારરૂપ સમ્રાટના એકહથ્થુ નિયંત્રણ વડે યંત્રવત ચલ્યા પછી યંત્રવત બંધ પડી જતું હોય છે.
આ શાસન ચક્રનું પણ એમજ બન્યું. સંસ્કારના માનવબંધુતાવાળા સ્વરૂપનું આ વહીવટી આલેખન આ ધન્ય ધરતીપર, ચેરાસીહજાર જેટલી બુદ્ધ સંધોની, સેવા સમિતિઓની છાવણીઓ બાંધી શક્યું. ઠેર ઠેર સંસ્કાર લેખે કોતરાવી શક્યું. તથા સિલેન, સીરિયા, ઇજીપ્ત, ગ્રીસ, હિંદેશિયા તથા મધ્યપૂર્વના રણ પ્રદેશ પર આ સંસ્કાર વિસ્તારના પ્રચારકે મોકલી શક્યું તથા એશિયાભરના પ્રદેશ પર ન્યાય સમતા અને માનવ બંધુતાની હવા ફેલાવી શક્યું અને ઈસુને જન્મ પામવાના તથા રેમન જાલીમશાહી સામે ગુલામોના બળવાઓના પુણ્ય પ્રકોપનાં વિઝણ વિંઝી શક્યું. પરંતુ અશોકના મરણ પછી તરત જ, સંસ્કાર વહીવટની આ વિશ્વ વિભાવના, પ્રગતિવિધી એવી બ્રાહ્મણ ઘટનાના બળવા
Page #131
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નીચે તૂટી પડી. સુરાષ્ટ્રના બ્રાહ્મણ સુબા પુષ્યમિત્રે એના મરણ સમયે બળ પૂકાર્યો તથા ગલીચ એ અશ્વમેધ શરૂ કરીને, હિંસાનું શાસન શરૂ કર્યું.
ભારતની ધરતી પર ગુપ્ત વંશનું શાસન શરૂ થયું. છ સકાઓ સુધી આ શાસને ચંદ્રગુપ્ત અને અશોકે ઘડેલી શાસનતંત્રની વ્યવસ્થાના વારસાપર સંસ્કારને બદલે બ્રાહ્મણ હકૂમતે સુવર્ણયુગની રચના કરી. અમર અશોકચક્ર
સંસ્કાર યુગ પછી ગુપ્તવંશને વિક્રમાદિત્યના શાસનને સુવર્ણયુગ આ ધરતીપર અવ્યિો અને સુવર્ણના ઝબકારા જે શમી ગયો. આ સુવર્ણયુગનું સુવર્ણ અને જજલાલીએ આ ભૂમિપરનાં દોલતખાનાંને દીપાવ્યાં તથા બ્રાહ્મણોએ આ યુગની સાલગિરાહ ઉજવવા દિવાળીની રચના કરી.
પરંતુ આ ભૂમિપર એકલા અને સંસ્કારયુગ જ અમર બની શક્યો. અંધારા સૈકાઓ પસાર થયા પછી, વિમુક્ત બનેલા આ મહાન રાષ્ટ્ર પિતાની વિમુક્તિ પછીની લેકશાહીની સરકારી કાર્યવાહી તથા લેસભાના શાસન પર, અશકચક્રને જ અપનાવ્યું.
Page #132
--------------------------------------------------------------------------
________________
૯ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
[ આર્યોના આરંભ સમયનું સંગઠન રૂપ–રાજાશાહીમાં શ્રેણિનાં ઘટકે–પ્રાચીન હિંદને વૈદિક જમાને–ઉપનિષદુને સંસ્કાર યુગ–બ્રાહ્મણ હકુમતને આરંભ અને સાંખ્યદર્શન–કર્મોને કાયદે અને ન્યાય સમતા–બહુજનહિતવાળો વિચાર પ્રવાહ –માનવબંધુ તાને પહેલો સંઘ-વિધઇતિહાસનું સંસ્કાર સ્મિત-વિધઈતિહાસના ઉદયાચલનું બુદ્ધરૂપ–સામાજિક ઉત્થાનનું માનવધર્મ રૂપ–ધર્મ. નીતિનિરપેક્ષ એવી બુદ્ધની હીલચાલનું સંગઠન–અશોક અને ગુપ્તશાસન વચ્ચેને સંધિ સમય–ભારતીય વિદ્યાકલા, ગણિત અને ખગોળ, અને વૈદકીય વિજ્ઞાન–ભારતીય સંસ્કૃતિનું મૂલ્યાંક ] આર્યોના આરંભ સમયનું સંગઠનરૂપ
આર્યોને આવતા પહેલાં આ ભૂમિ પર સિંધુ અને સમુદ્રના કિનારાઓ પર વાણિજ્ય સંસ્કૃતિને વાસ હતો. આ સંસ્કૃતિનું સ્વરૂપ આપણે પાછલા
પ્રકરણમાં દેખ્યું છે. આ સંસ્કૃતિ પર આક્રમણકારી રૂપને ધારણ કરીને આર્ય ઘટકે હિંદમાં આવ્યાં ત્યારે હિંદનાં મૂળ વતનીઓમાં નાનાંમોટાં રાજ્યો દેખાતાં હતાં. વહાણવટુ વિકસેલું હતું. વ્યાપારી સમાજના એ ઘટકનું વાણિજયરૂપ આગેવાન હતું. એ રૂપ નગર સંસ્કૃતિનું વાણિજ્યરૂપ હતું. પછી જીવનની સામાજિક ઘટના તેમાં સેળભેળ થઈ. આર્યોએ પોતાના અંદરઅંદરના વ્યવહાર જાળવવા જનસમિતિની શાસન પ્રથા જાળવી રાખી. આર્યોના જીવનની ઘટના જેમ સ્થિર થતી ગઈ તેમ આપખુદ રાજાઓ અથવા જનસમિતિઓમાં સંકળાતી ગઈ. એ માટે આર્યોના અંદરઅંદરના અને વતનીઓ સાથેના ખૂનખાર એવા કેટલાય કલહે સળગી ઉઠ્યા. આર્યાવર્ત પર શાસકેની જનસમિતિ મારફત શાસન કરનારાં ઘટકોની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી ગઈ. આ શાસનમંડળો એક જાતિનાં અથવા ગણનાં હતાં. એવાં શાસક ઘટકો અથવા ગણનાં ઘટકો ગ્રીસ અને એમની તથા બીજી જૂની સંસ્કૃતિઓમાં પણ હતાં. એ ઘટકે શાસક વર્ગમાંથી
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ચુંટાયલી કે કુળો મારફત નિમાયલી જનસમિતિનાં બનતાં તથા એ જનસમિતિનું શાસન બીજા નીચલા વર્ગો પર ચાલતું. રાજાશાહીમાં શ્રેણીનાં ઘટકે
પછી રજવાડાશાહીના આરંભથી સમાજ ધટનામાં શ્રેણી નામનાં સંગઠન, પૈસા ધીરધારનાં, વેપાર કરનારનાં, ધર્મગુરુઓનાં, કારીગરનાં કે નટોનાં હતાં. ખેડૂતને ગુલામ અથવા અર્ધગુલામ હતો. બીજી મહેનત મજુરી કરનારને પિતાનું સંગઠન બાંધવાને કોઈપણ હકક હતું નહિં. આ વર્ગ, દાસ અથવા ગુલામ હતો, તથા સંગઠન વિનાને હતે. એકલા વચલા વર્ગોની આવી શ્રેણીઓ આ સમાજ ઘટનાની અંદરનાં મહાજનો કે સંગઠન હતાં. એવાં સંગઠનો પિતાની અંદરના સવાલે ઉકેલતાં, અંદરના વ્યવહાર માટે ધારાધોરણો ઘડતાં અને અંદર અંદર ઉકેલ અશકય બને ત્યારે રાજા કે શાસન વ્યવસ્થા વચમાં પડતી.એ સંગઠન પર એક સરપંચ કે પ્રમુખ નિમાત કે ચુંટાતે. એવાં મહાજને ખ્યાલ રાખતું અને વ્યવસ્થા રાખતું ત્યારના શાસનતંત્રમાં એક ખાસ ખાતું રાખવામાં આવતું એવો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. રજપૂતયુગના આરંભમાં ઉત્તરમાં થયેલા હર્ષવર્ધનના વૈશ્ય શાસનમાં આવાં મહાજનેને સારી ઉત્તેજના મળી હતી. તથા રજપૂત શાસન કાળમાં પણ આ મહાજનો ચાલુ રહ્યાં હતાં. ( પુરાણના બ્રહ્મખંડના ૧ભા અધ્યાયમાં કારીગરે કે જેમની પાસે પોતાનાં મહાજનો કે શ્રેણીઓ હતાં તેવા વિશ્વકમૉએ અથવા કારીગરોમાં માળાકાર (માળી) કર્માકાર લુહાર) કસાકાર (કંસારે) સંખ્યાકાર (છીપ) તાંતુબી (વણકર) કુંભકાર (કુંભાર) સત્રકાર (સુથાર) સ્વર્ણકાર (સોની) તથા ચિત્રકારની ગણના કરવામાં આવે છે. એ જ રીતે ગામમાં જમીનદારે અથવા શાહુકારેની શ્રેણીઓ પણ હતી તથા હાલી અથવા ગુલામ કિસાનની મહેનત પર જીવતો એ વર્ગ પિતાની શ્રેણી મારફત ગામને વ્યવહાર ચલાવતે. પ્રાચીન હિંદને વૈદિક જમાને
આ હિંદી સમાજ ઘટનાને આદિકાળ ચાર વેદમાં ગુંથાઈને અનેક શ્લેકમાં મોઢે બેલાતા વારસામાં દેવાતા હતા. મોઢે કરાઈને સ્મૃતિમાં જ કોતરાઈ રખાતી વેદની રૂચાઓ કે લેકે આગળ વધતા જીવનમાં ફેરફાર સાથે વણતાં જતાં હતાં અને બદલાયા કરતાં હતાં. વૈદિક જમાનાના આ વેદસાહિત્યમાં આગળ વહેતા જમાનાના જીવન સંજોગોમાંથી બ્રાહ્મણ નામના પાઠ ઉમેરાયા. વેદની રૂચાઓ દેવ દેવીઓની કુદરતની સ્તુતિ ગાતી હતી. નવા
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતીય સસ્કૃતિનુ` રેખાચિત્ર
૧૧૩
ઉમેરાયેલા પાડાએ યજ્ઞ-યાગ અને વિધિ વિધાનના ક્રિયાકાંડાના નિયમો, સુચના અને અર્થા આપ્યાં. ત્યાં સુધીમાં આ જીવન કાસલ અને વિદેહ સુધી પહોંચ્યું હતું. ત્યાર પછી ધણા સમય બાદ આરણ્યક અને ઉપનિષદ લખાયાં અને સુત્રા લખાયાં. સુત્રાએ યજ્ઞ-યાગા કરવાના નિયમા અને વિધિ આપ્યા, એ સાહિત્ય સ્ત્રોત સુત્રા હતું. પછી ધર્મસુત્રા થયાં. ધ સુત્રોએ બ્રાહ્મણ હકુમતના હિંદુ કાયદા ધડવાને આરંભ કર્યો અને ગૃહ્ય સુત્રાએ જન્મ, લગ્ન, ઉપનયન મરણ વગેરે જીવન પ્રસ ંગાના ક્રિયા-કાંડાના વિધિએ આપ્યા.
ઉપનિષદના સ’સ્કારયુગ
ઈ. સ. પૂર્વે એક હજાર વરસથી આર ંભાતા ઉપનિષદના કાળ, ધના જુદા જુદા વહેમા તરફના અસ ંતોષના યુગ ખન્યા અને જીવનના આખરી સત્યનું ચિંતન શરૂ થયું. કવિતામય અને જાદુ જેવા કર્મકાંડા પછી ચિંતન શરૂ થયું. જીવન છેવટે શું છે, શું હાવું જોઈ એ અને શા માટે છે ! વગેરે સવાલા શરૂ થયા. એક અવાજ એવા હતા કે જીવન એક બંધન છે તથા તેમાંથી મુક્તિ કે મેક્ષ એ ધર્મના હેતુ હોવા જોઇએ. ખીજો વિચાર પ્રવાહ એમ કહેતા હતા કે એક વિશ્વવ્યાપી આત્મતત્ત્વ છે તથા માનવમાત્રનેા આત્મા એ તત્ત્વતા અંશ છે, તથા આ તત્ત્વના સંસ્કારના આવિષ્કાર જીવનમાંજ થવા જોઇએ.
છાંદોગ્ય ઉપનિષદમાં ઉદાલિક એના દિકરાને પાણીમાં મીઠાના ટુકડા નાખવા કહે છે અને પછી ખીજે દિવસે સવારમાં પાણીના વાસણમાંથી એ ટુકડા પાછે। કાઢી લેવા ક્રમાવે છે. છેકરા તેમ કરી શકતા નથી અને પછી ઉદાલિક તેને પાણી ચાખવાનું કહે છે. ઉદાલિક સમજાવે છે કે નહિ દેખાતું અને નહી અડકાતુ છતાં મીઠું પાણીમય થઇ ગયું છે તેવી રીતે સત્ય અથવા વાસ્તવતા દરેક શરીરમાં વ્યાપેલી છે. અણુ આ સૃષ્ટિનું આખરી તત્ત્વ છે તે સત્ય છે, તે આત્મા છે. તે તું છે.
પરન્તુ એ જ છાંદોગ્ય ઉપનિષદમાં પછી એક નવી ાત ઉમેરાઈ, કે આત્મા હરીફરીને શરીરામાં પુનર્જન્મ પામ્યા કરે છે. જેનું જીવન આગલા જન્મમાં પુણ્યશાળી હાય છે તેને જ ઉંચા જન્મ એટલે બ્રાહ્મણુ, ક્ષત્રિય કે વૈશ્યને દેડ મળે છે અને પાબ્લા જન્મમાં પાપ કરનાર કૂતરો, ડુક્કર કે ચંડાળના શિરરમાં જન્મે છે; અને બ્રાહ્મણ પુરુષ તથા શુદ્રીથી જન્મનાર ચંડાળ કહેવાય છે. બ્રાહ્મણ હકુમતના આરંભ
આ સાથે આગળ વધતા જમાના બ્રાહ્મણુહુકુમતની ઘટનામાંથી બ્રાહ્મણના હિતની રીતમાં, બ્રાહ્મણના અને બ્રાહ્મણે ગાઠવેલી વ્યવસ્થાની રચનામાં ચિંતન
૧૫
Page #135
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
કરવા માંડ્યા હતા. તે સમયના દેશકાળ એ હકુમતની આસપાસ ફરતા હતા. તે સમયને શાસક, બ્રાહ્મણુ સમાજ સમયના પ્રવાહને પાર્તાની આસપાસ સ્થિર કરવા માગતા હતા. બ્રાહ્મણ હકુમતને ખીજો કાયદા ચિ ંતન બનીને સ્ફુરણ પામતા હતા કે આ ચાલુ જિંદગીનું નિર્માણુ પાછલા જન્મના સારાં નરસાં કર્મો પ્રમાણે થાય છે. પાશ્વ્લા જન્મનાં ખરાબ કર્મોને નાશ કરવા માટે જુદીજુદી યાતનામેવાળાં તપ કરવાનાં વિધાન આ જમાનાએ રજુ કર્યાં. આ રીતે આ જમાનાએ કેટલાંક ઉપનિષદનાં ચિંતનેને પક્ષમાં લેવા માંડત્યાં, તે સામે ઉપનિષદનાં, ચિંતામાંથી જ નવા પ્રવાહ પણ નીકળ્યા. પિલને વિચાર પ્રવાહ ઉપનિષદોના બ્રાહ્મણ હકુમતના ચિ'તન સામે અવાજ ઉઠાવતા, ઉપનિષદમાં રજુ થઇને દેહ ધરતા આત્માને નકારતા હતા તથા જાહેર કરતા હતા, કે પદાર્થ અને ચિત્ત બંન્ને અનંત છે તથા વાસ્તવ છે. એ એના સયેાગમાંથી જગત જન્મે છે. નવાજુના જન્મોનો ખ્યાલ કે પુનર્જન્મનેા ખ્યાલ અજ્ઞાન છે. જ્ઞાનના ઉદ્દય સાથે તમામ કમાં ખરી પડે છે. લય પામે છે.
૧૧૪
આ સાંખ્યદર્શન હતું. એણે તે સમયની દુનિયામાં ગ્રીસના અને ખીજા ચિતકાને પણ પ્રેરણા આપે તેવા વિચાર રજુ કર્યું. પણ બ્રાહ્મણ હકુમતે પુનર્જન્મના સ્વરૂપમાં કના કાયદાના ગબડાવેલા ગાળા તેથી નાશ પામ્યા નહિં અને સાંખ્યને પણ આ ક્રિયાકાંડેએ પાછું પાડી દીધું,
કર્માના કાયદા અને ન્યાયસમતા
..
બુદ્ધ અને મહાવીર નામના અને વિચારકા ક્ષત્રિય વના હતા. અને બ્રાહ્મણ હકુમતની ઘટના તરફ ખળવા કરતા હતા. તેના રાષ બ્રાહ્મણની ઘટના તરફ હતા. એ ઘટનાએ માનવમાત્રને મેાક્ષ પેાતાના હાથમાં લીધે। હતા અને પોતે કરમાવેલાં વિધાન કરવાથી મુકિત થઇ શકશે તેમ એ હુકુમતની જાલીમ નીતિનું કહેવું હતું. એ ઘટનાએ કચડાયેલી અને ગરીબ જનતાની દુઃખી દશા બ્રાહ્મણ હકુમતના જીલ્માને અથવા શોષણને લીધે નહિં પણ ગરીમાએ પાછ્યાં જન્મમાં કરેલાં પાપાને લીધે છે તેમ ઠોકી બેસાડવા માંડ્યું હતુ. બંનેએ એ સામે બળવા જગાવ્યા.
બંનેએ બ્રાહ્મણ શાસકાની સંસ્કૃત ભાષાને બદલે સામાન્ય જનતાની પ્રાકૃત ભાષામાં પેાતાના વિચારા રજુ કર્યાં. અંતેએ વેદ્યના અને વર્ણાશ્રમના સામાજિક અગછેના અનાદર કર્યો. બંનેએ ઉદારતા, ધ્યા, પ્રેમ અને સાન્નઇને માનવધર્માં ગણાવ્યા. ખતે ધર્મોએ બ્રાહ્મણ હકુમતના રાષ નીચેથી પસાર થવું પડયું. મહાવીરે માનઞ આચારમાં દમનને મુખ્ય પાયેા ખનાવ્યા અને અનશન મારફતના
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
૧૧૫ આપધાતને ધર્મ મના. જાલીમ બનેલી જીવન ઘટના તરફની દુઃખી માનવતાની એ અંધ પ્રતિક્રિયાનું સ્વરૂપ હતું. બુદ્ધ અનિષ્ટને શાંત પ્રતિકાર શિખવ્યો. જૈન ધર્મ હિંદના જ છેડા ભાગમાં પથરાઈને શમી ગયો. બુદ્ધ ધર્મ હિંદમાંથી એના જન્મ સ્થાનમાંથી જતો રહ્યો છતાં દુનિયાના બીજા દેશમાં જામી શક્યા.
ઈ. સ. પૂર્વે પર૭માં જેન વિચારક વર્ધમાન લિચ્છવી ગણના વૈશાલી નગરના વૈરાજ્યમાં જનમે. વર્ધમાન એ ગણતંત્રને આગેવાન હતું. પણ એણે ત્રીસ વરસની ઉંમરે પિતાને કારભાર છોડીને સત્યની શોધમાં ઘર છોડયું. બાર વરસ સુધી બંગાળની સરહદની જંગલની વસ્તીમાં રખડ્યા પછી એને સત્ય દેખાયું અને એ સત્યને પ્રચાર કરતાં કરતાં મગધના રાજગૃહ પાસે પાવા નામના ગામમાં બોતેર વરસની ઉંમરે એણે દેહ છોડ્યો. બહુજન હિતવાળા વિચાર પ્રવાહ
ઈ. સ. પૂર્વે ૫૬૩માં નેપાલની હદ પર શાય ગણેના ઘેરાજ્યમાં, શુદ્ધોદન નામના શાક્ય ગણપતિને ઘેર ગૌતમને જન્મ કપિલવસ્તુ નામના નગરમાં થયો. પછી ગૌતમ યુવાન થયો, ત્યારે પિતાના કાકાની દીકરી યશોધરાને પરણ્યો અને એક મધરાતે પિતાની યુવાન પત્ની તથા પુત્ર રાહુલને ઊંધતાં મૂકી ૨૯ વરસની ઉંમરે સત્યની શોધમાં એણે ઘર છોડ્યું અને એ રસ્તા પરને ભિક્ષુક બન્યું. વરસો પછીના રઝળપાટને અંતે એને સત્ય દેખાયું..
એણે આત્મા નામના તત્વને ગુણધર્મનું ચલ-સંગઠન કહ્યું. એણે ઈશ્વરની વાતના જવાબમાં મૌન સેવ્યું. એણે કર્મને આગળ વધતા વેગ સાથે સરખાવ્યું. એણે યજ્ઞ-યાગ અને પ્રાર્થનાઓને નકારી કાઢ્યાં એણે જાલીમ જોહુકમીવાળી બ્રાહ્મણ હકુમતની સામે દયા અને પ્રેમ ધર્મને પૂકાર્યો. એણે ન્યાય સમતા અને માનવમાત્રાની સમાનતાની ઘોષણું કરી. એણે સમાજના તરછોડાયેલા અને રિબાયેલા નીચલા થરેને સમાનભાવે આદર કર્યો, અને એણે બ્રાહ્મણોના વર્ણાશ્રમ ધર્મને ધિક્કારી કાઢયે.
એણે માનવજાતમાં જીવનને જૂવાળ ચઢાવ્યું. એણે પિતાની વાત લઈને ગામેગામ ફરવા માંડ્યું. એને સાથીદાર આનંદ એના વાર્તાલાપનું મુખ્ય પાત્ર બની રહ્યો. એ પિતાને રામજાતી વાત કહેવા સૌથી પહેલે કપિલ વસ્તુ પહોંચે. ત્યાં એની સ્ત્રી યશોધરા તથા રાહુલ એને પહેલાં અનુયાયી બન્યાં.
પછી ૪૬ વરસ સુધી એકથી બીજે ઠેકાણે રખડત એ તથાગત વૈશાલી પહોંચ્યો. વૈશાલીના શાસક ગણોએ એને માટે મેળાવડો છે. વૈશાલીના રાજોએ એના મનમાં મેટી મિજબાની ગોઠવી. પણ એણે એમનાં માન
Page #137
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સ્વીકારવાના કે મિલ્ખાની માણવાના ઇન્કાર કર્યો. એણે ત્યાંની નૃત્યદાસી આમ્રપાલીનું આમંત્રણ સ્વીકાર્યું અને જુની ઘટનાએ કચડેલી માનવતા પરના પાપના આરોપ નકાર્યાં.
are
પછી ગારખપુરના જીલ્લામાં કુસીનગર પાસેથી એ થાકયાપાકયા એંશી વરસને તથાગત પ્રવાસમાં આગળ વધતા હતા. ત્યાં એક ઝાડની ઘટામાં એ આરામ કરવા બેઠા. એ આરામ એનેા હુંમેશના વિરામ બનશે એમ એને લાગ્યું. એણે આનંદને ખેલાવ્યા. આનદ લકાતી આંખે અવાક બનેલા જોઈ રહ્યો. એણે પૂછ્યું, · આનંદ મેં તને અનેકવાર નથી કહ્યું કે વારેવારે જન્મમાં સયેાજાતા પદાર્થો વિખરાતા જ હોય છે! ' અને પછી એનેા વનદીપ હાલવાઇ ગયા.
'
આ રીતે અષ્ટક, વામક, વામદેવ, યમદગ્નિ, ભૃગુ, વશિષ્ટ, અંગીરા ભરદ્વાજ વગેરે બ્રાહ્મણ શાસકાએ હિંદની પ્રાચીન જનતા પર નાખેલી પ્રપંચાળ પર પહેલીવાર હલ્લા થયા. બ્રાહ્મણ ક્ષત્રિયના ભેદ પાડીને શુદ્રો અને દસ્યુને કચડવાની શરૂઆત કરી વૈરાજ્યાને સહાર કરાવી હિંદી ભામપર ચક્રવતિ રજવાડાના અશ્વમેàા કરાવવાના આરંભ બ્રાહ્મણાએ શરૂ કરી દીધા હતા. એમાં જુદી જુદી જાતિઓનાં આઝાદ પ્રજા રાજ્યો સંહારાઇ જવાનાં હતાં. એમાં લિથ્વી અને શાકત્ર નામનાં બે ગણુ રાજ્યામાંથી સમાજની ગતિરોધક બ્રાહ્મણહકુમત પર હલેા આવ્યા. ગૌતમના નવા વિચારને શાકય, કાસલ મલ્લ અને લિઝ્ની ગણાએ સૌથી પ્રથમ આવકાર્યાં. બિબીસાર અને માલવાએ ગૌતમના અવાજનું માન કર્યું. ખીખીસારે ગૌતમને પોતાના ઉદ્યાને ભેટ કર્યા, અને પેાતે સધમાં પ્રવેશ કર્યો.
પણ બુદ્ધની નજરની તેમ ઉદ્યાના પર નહેાતી. એ પ્રવાહની જેમ વહેતા હતા અને પ્રવાહની વાત કરતા હતા. બ્રાહ્મણને સનાતનવાદ એના સીધા સાદા અવાજ સામે નષ્ટ થતા હતા. એની અમી ઝરતી નજરે સામે કચડાતી માનવતા જાગી ઉઠતી હતી અને પેાતાને માટે આજ જીવનમાં આવતી કાલ દેખાડતા તથાગતને બહુ માનતી હતી. આ નૂતન વાત એ હતી કે “આજ જીવનમાં અને આજ શરીરમાં પુનર્જન્મ થયાજ કરતા હાય છે. વન પ્રવાહ ક્ષણે ક્ષણે મરીને નવા બનતા જાય છે. પરલાકવાદે આ જીવનને નર્ક બનાવ્યું છે. હું પરલાકની વાત જાણતા નથી, આજ જીવનમાં આજ લાકમાં માનવસમાજ નવીનતા પામી શકે છે, તમામ પાપોને નાશ કરી શકે છે જો વ્યવહારનું રૂપ માનવસમાજના બહુજન હિતાય થાય તાજ.''
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતીય સસ્કૃતિનું રેખાચિત્ર માનવમતાના પહેલા સઘ.
આ સંધના સભ્યપદ માટે સ ન ગુલામ, દેવાદારા, માલિકા, મજુરા, શુદ્રો, બ્રાહ્મણા, વેશ્યાએ સૌ કાઈ મનુષ્ય મનુષ્ય વચ્ચેના ધર્મ અથવા સવાધની ઈચ્છાવાળાં પ્રવેશી શકતાં. આઠ વરસની વયવાળાં માટે વડીલની પરવાનગી સંધમાં પ્રવેશ માટે જરૂરી હતી તથા તેમને માટે વીશ વરસની વય સુધી અભ્યાસ કરવાનુ જ ફરજીયાત હતું. આ સંધમાં પ્રવેશનારે પીળાંવસ્ત્ર પરિધાન કરવા સિવાય બીજો કાઇ વિધિ કરવાના નહાતા. આ સંજીવનમાં પ્રવેશ કરનાર ગમે તેટલા સમય સંધમાં રહી શકે અને ઈચ્છા થાય ત્યારે સંધને છેડી શકે, પરન્તુ સંધમાં રહે ત્યાં સુધી તેણે સંધના માનવસમુદાયના સેવાધમ પાળવા પડતા. માનવધર્મના પહેલા સામાજિક સંધ પવિત્રતા અને ગરીબાઈની પ્રતિજ્ઞા લેતા હતા. પણ આજ્ઞાધારતા નામનું ગુલામવ્રત, આ સંધે નૈતિક નમુના બતાવીને પોતાના જીવન વ્યવહારમાંથી રદ કરી નાખ્યું હતું. સમાન માનવાને આ સંધ હતા. આ સમાન માનવા એક બીજા તરફ માનભાવથી જ વંતાં હતાં પણ અંધ આજ્ઞાધારકતાને અહીં સદગુણ લેખવામાં નહેાતા આવ્યા.
એટલે જ આ સધની ઘટનામાં કાઈ નુ : સૌથી ઉંચુ અધિકારપદ હતું જ નહીં. સૌથી મુખ્ય અધિકારી માનવધર્મના વ્યવહારના સિધ્ધાંતને હતા. સધની આવી ધટના સર્વાંગી લેાકશાહી ધટના હતી. તેથી આ ઘટનાની કાર્યવાહી પરના અધ્યક્ષપદ પર કાઈ ની નિમણુક થતી નહીં પણ માતા સધ પેાતાના મતવડે ચૂંટણી કરીને પોતાના અધ્યક્ષની નિમણુક કરતો. સધનું દરેક એકમ રાજના વ્યવહારની દારવણી માટે પણ સમિતિને ચૂંટવું, સમિતિએ અને અધ્યક્ષો સમયે સમયે બદલાતાં અને મૂખ્ય કાર્યની યેાજના સામાન્યસભા નક્કી કરતી.
૧૧૭
વિશ્વા ધ્રુત્વના આવા વ્યવહારરૂપને નૂતનધર્મ ભારતની ધરતી પર એક નાનકડા પ્રયાગ બનીને દીપી ઊઠ્યા. આ દિપ્તિનું પ્રકાશનરૂપ ભારતીય સમાજ ઘટના જીરવી શકી નહીં અને બ્રાહ્મણ હકુમતના ભયંકર અધકાર આ દીવા પાછળ ઘેરાવા માંડયા. પરંતુ માનવજીવનના વ્યવહારમાં પ્રગટેલે આ દીવડા, ખૂઝાયા વિના, આખા એશિયાભરમાં ઉજાસ કરવા માંડયા તથા ઇઝરાઇલની નીતિમત્તામાં, ગ્રીસની ન્યાય સમતામાં, અને રામનાં ગુલામેામાં આવતીજતી નૂતન ભાન દશામાં આંતરરાષ્ટ્રિયરૂપ ધરીને પ્રકાશવા માંડયો. વિધઇતિહાસનું' સંસ્કાર સ્મિત
ગૌતમની આ યુગ પ્રવતક વિચારણા ભારતની ભૂમિ પર જન્મ પામીને, એશિયાભરમાં ફેલાઇ ગઈ. આ વિચારણાને જમીન સાથે જડી રાખવા અશાકે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા તેના નગરે પર સ્તુપ ચણવ્યા અને સ્તંભ છેતરવ્યા. આ વિચારણાને પકડી રાખવા ગૌતમના અષ્ટશિસ્તને સાચવી રાખનારા સંઘે બન્યા, પરંતુ નિત્યનૂતન બની નેમવાળે વિશ્વસંસ્કારને આ એતિહાસિક ગુંજારવ એશિયાના હવામાનમાં ફેલાઈ ગયે તથા જેણે જેણે એને પોતપોતાના એકઠામાં જકડી રાખવાનો પ્રયત્ન કર્યો ત્યાં કેવળ ક્રિયાકાંડેના જડતાભર્યા અભિનયો સિવાય કશું જ રહ્યું નહીં.
અંદરના ઉદ્દગવિનાની પ્રસન્નતાનું કરૂણ સ્મિત ગૌતમના બુદ્ધ બનેલા અથવા પ્રબુદ્ધ બનેલા ચહેરાપર, અનંત એવી અનુરાગી સદભાવી નજર પર પથરાતું ત્યારે જેવું દેખાયું હશે તેવું એક સ્મિતજ ગૌતમને દીધેલે વિશ્વ વારસો બન્યું, અને નૂતન ઉત્થાનનું વારસારૂપ બન્યું. આ વારસો કેણે ધારણ કરી રાખ્યું હતું ? આ વારસાને ધારણહાર અશોક સ્તંભ નહતું કે ડુંગરાઓ જેવા ઉન્નત સ્તુપ કે જડસુ એવા ક્રિયાકાંડની ચેતના વિનાની રચના નહતી. આ સંસ્કાર મૂલ્યને ધારણ કરનાર એશિયાને સંધ માનવ હતે. આ સંધને જ શરણે જવાને મંત્ર ગૌતમે ઉચ્ચાર્યો હતે. આ સંઘમાં સૌ સમાન હતું. આ સંધમાં પ્રવેશ કરતાંની સાથે દાસ અદાસ બનતું હતું, અને ઉંચનીચના ભેદભાવ વિલાઈ જતા હતા. આ સંધની વિશ્વવ્યાપી રચનાની હાકલ કરીને ગૌતમે આ હાલના વ્યવહાર માટે માનવ બંધુભાવના સમાજ વ્યવહારની ઉપાસનાને, સવિનયભંગ અને સત્યાગ્રહ હીલચાલ શરૂ કર્યો.
પછી સંધ વધતો ચાલ્યો. સંઘને સમુદાય, એકમાંથી અનેકદેશી બન્યો. સંધ જેમ વિશાળ બનતે ગમે તેમ તેમ આખો જન સમુદાય તેમાં ભળતા ગયે. આ સંધ ઈતિહાસને વિમુકિત માગતે માનવ સંધ બને. આ સંઘના વિરાટ રૂપવાળા ગૌતમને સંધ વિશ્વઈતિહાસનું અતિહાસિકરૂપ ધારણ કરવા લાગે, અને વિશ્વ ઈતિહાસનું વિમુકિતનું પ્રકરણ લખવા બેઠે. વિશ્વ ઈતિહાસના ઉદયાચલનું બુદ્ધરૂપ
ઈ. સ. પૂ. ને ભારત દેશને આ છ સકે છે. આ સમયમાં જ દુનિયાના બીજા દેશો સાથે સમાંતર રીતે વિશ્વસંસ્કૃતિના નૂતન વળાંકની દિશા દાખવી શકે તે એશિયાની સામાજિક ક્રાંતિને આગેવાન ગૌતમબુદ્ધ હતે. આ સમયે ભારત દેશ પર બ્રાહ્મણ હકૂમતવાળું કુરૂઓનું સંસ્થાન લય પામી ગયું હતું. તથા આર્થિક અને સામાજીક કેન્દ્રો જેવા કેસલ, મગધ, વત્સ અને અવંતિના પ્રદેશ વિકસ્યા હતા. આ બધામાં મગધ અને કોસલની આસપાસ બુદ્ધની હીલચાલ શરૂ થઈ ગઈ. હિમાલયની તળેટીમાં નેપાલની
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
૧૧૯
પડશન શાય લેકેનું નામ ગૌતમ મારફત જાણીતું બન્યું. આ ગૌતમે હવે પિતાને દેખાયું તેવું સત્ય સમજાવવા માંડ્યું. એટલું જ નહિ પણ આ સત્યને વ્યવહાર કરનારે અને તેને સક્રિય પદાર્થપાઠ આપનારે સંઘ પણ સમાજમાંથી ઘડવા માંડ્યો. ઈ. સ. પૂ. ના છઠ્ઠા સૈકાનો આ બનાવ વિશ્વઈતિહાસને નૂતન વળાંક આપનારે સંસ્કૃતિને પદાર્થપાઠ રજુ કરતે હતે. વિશ્વઈતિહાસને સામાજિક વર્તન વ્યવહારને આ એક નૂતન પ્રયોગ હતું. આ પ્રયોગને કોઈ ધર્મ રચવાની એકે ય ઈરછા કે ઈરાદે ગૌતમબુદ્ધને હટે નહિ. જેની એ રચના કરવા માંગતો હતો તે સામાજિક વર્તનના વ્યવહારનું જ એક સ્વરૂપ હતું. એણે એટલા માટે જ પોતાને જે ભાન થયું હતું તે ભાનપુર્વક રોજના વર્તનમાં જે લેકે અમલ કરવાને તૈયાર હોય તેવાં લેકેને પીળાં વસ્ત્રો પહેરેલાં નરનારીઓને સમાન માનને એણે સંધ રો તથા સંધનાં સભ્યો માટે લોકસેવાનું અષ્ટશિલ રચ્યું.
આ સંધના જીવન વ્યવહારનું રૂપ ત્યારે ચાલુ હતા તેવા ધર્મરૂપને નકાર કરતું હતું. આ નકાર સંધના વર્તન વ્યવહારમાં જ વણાઈ ગયા હતા. બુદ્ધના સંઘના રોજના વ્યવહારમાં બ્રાહ્મણ હકૂમતે ઉપજાવી હતી તેવી દેવતાઓની એકેય મૂર્તિ કે પ્રતિમાનું પૂજન કરવાનું અહીં નહતું. કોઈએ પણ એવી મૂર્તિઓની આરાધના માટે એકેય ક્રિયાકાંડ કરવાનું ન હતું. આ સંઘના રોજના જીવન વ્યવહારમાં બ્રાહ્મણ હકૂમતે ઘડ્યા હતા તેવા કોઈ મંત્ર બેલવાના હતા નહીં. અહીં કેઈ પણ મંત્રનો જાપ જપવાનો નહોતે. બ્રાહ્મણ હકૂમતનું આખું મંત્રશાસ્ત્ર નૂતન ભાન પામેલા બુદ્ધવને રદ કરી નાંખ્યું. આ ઉપરાંત બુદ્ધના સંધના રોજબરોજના જીવનમાં કોઈ પણ દેવતાની હસ્તીને સ્વીકારવામાં આવી નહોતી. એટલે કોઈ પણ દેવતાને પ્રસન્ન કરવામાં અથવા દેવતાઓ પાસે પોતાની ઈચ્છાઓની સફળતા મેળવવા કોઈ પણ જાદુ કે મંત્ર કે યજ્ઞ કે ત્યાગ કરવાનું ન હતું. ભારતની ધરતી પર પહેલી વાર ઓપી ઉઠેલા બુદ્ધ જીવતરના સંસ્કારનો વ્યવહાર, પશુઓ અને માણસેના ભોગથી ભયાનક બનેલી, મૂર્તિપૂજાવાળી યજ્ઞ પૂજાને નાબૂદ કરી નાંખતે હતું. આ ઉપરાંત આ નૂતન સંઘ મારફત બુદ્ધ જીવન પર આપને સામાજિક પ્રયોગ પિતાના રોજબરોજના વ્યવહારમાં, દેહદમનની તમામ અંધારી પ્રથાઓને નાબૂદ કરી નાખતા હતા અને કેવળ ચારિત્ર્ય શુદ્ધિ પર જ ભાર મૂકતે હતો. ચારિત્ર્યનું આ નૂતન સ્વરૂપ લેકસેવાનું હતું. સામાજિક ઉત્થાનનું માનવ ધર્મરૂપ
જગતના ઈતિહાસમાં ધર્મ શબ્દનો ઉપયોગ માનવ માનવ વચ્ચેના સહકાર, સહચાર અને સદાચારના વર્તનવ્યવહાર માટે જ કરવાને વિશ્વસંસ્કૃતિને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પહેલે પ્રયોગ આ રીતે ભારત ભૂમિ પર શરૂ થયો. આ પ્રયોગમાં જગતભરની માનવજાતને નમૂનારૂપ એ, સંધ નામને નૂતન માનવસમાજ ઘડાયે. આ સંધમાં નાત, જાત, કે દેશ પરદેશના તમામ ભેદભાવ વિનાના આર્યો કે અનાર્યો, બ્રાહ્મણે કે શો, ગુલામો કે વેશ્યાઓ, પૃથ્વી પરના કેઈપણ માન, માનવ માનવ વચ્ચેના બંધુભાવને સદાચાર સ્વીકારી શકયાં. એમાં સૌ કોઈ સમાનભાવે પ્રવેશ પામી શક્યાં. આ સંધનું સ્વરૂપ વિશ્વબંધુભાવનું સ્વરૂપ હતું. આ સ્વરૂપને પિતાનું જ અને બીજા કોઈનું નહિ એવો દા કરવાને કોઈ હિંદુધર્મને કે આર્યોની જાતિને કશે પણ અધિકાર નહે. ધર્મ જાતિ નિરપેક્ષ એવી બુદ્ધ હીલચાલનું સંગઠન
આ હીલચાલના વિચાર રૂપે અથવા સિદ્ધાંતરૂપે પુનર્જન્મના ખ્યાલને સદંતર છેડી દીધું. ગૌનમબુદ્ધની વિચારણા પ્રમાણે એક યુગ, એક જમાને કે એક સમાજ પિતાની પાછળ આવતા, યુગ, જેમાના કે સમાજ વ્યવહારને ઘડે છે અથવા તેને ભૂતકાળનો વારસ બને છે અને એ રીતે ભૂતકાળ વર્તમાનમાં પુનર્જીવન પામે છે એટલે જ ખ્યાલ હતે.
પરંતુ કચડાયેલા અને રિબાયેલા, તે સમયના મધ્ય પૂર્વના બધા દેશમાં, એક એવી લેક ઉત્કંઠા હતી કે કઈ તારણહાર અવતરશે અને લોક જીવનને ઉગારશે. આ ખ્યાલ પછી ધીમે ધીમે બુદ્ધની કથા સાથે પણ જોડી દેવામાં આવ્યો તથા, આ મહાન સામાજિક સુધારકને અવતાર સાથે જોડી દઈને તેને જીવન ઉપર ધર્મની ઈમારત ચણવામાં આવી.
ગૌતમે દીધેલા સીધાસાદા માનવીના આચારના ધર્મને ખ્યાલ ત્યારના સ્વીત ખ્યાલ પર રચા નહે. આ બધા ખ્યાલોને દૂર મૂકી દઈને જ એણે પિતાના ખ્યાલની વાત બુદ્ધિમાં ઉતરે તે જ સ્વીકારવાનું કે ગ્રહણ કરવાનું, ભાર દઈને કહ્યા કર્યું હતું. ગૌતમે દીધેલે આ સિદ્ધાંત સમ્યક આચારને હતે. આ આચાર અથવા સામાજિક વ્યવહાર માનવ બાંધવતાને જ હતે. એથી ઓછું કે વિશેષ તેમાં કશું હતું નહીં. આ નૂતન વ્યવહાર માટે એણે જીવનના વ્યવહારને રોજબરોજને અમલ છે . આ અમલ માટે એને બધા યજ્ઞો, દેવતાઓ, જદુઓ, મંત્રો, મૂર્તિપૂજાઓ, અને ક્રિયાકાંડ નિરર્થક અને નિષ્ફળ લાગ્યાં.
આવા માનવ વ્યવહારના ધર્મને શરણે ગએલા ગૌતમનું ચિંતનરૂપ પણ સીધુંસાદું હતું. એના ખ્યાલ પ્રમાણે બ્રહ્માંડનું રૂપ અથવા સૃષ્ટિનું સ્વરૂપ નિરંતર પરિવર્તનશિલ હતું. એટલે વસ્તુઓ કે પદાર્થ માયા કે મિથ્યા નહેતાં પણ
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન %ારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર
૧૨૧ પદાર્થ માત્ર પ્રતિક્ષણે પરિવર્તન પામવાના ક્રિયા ધર્મવાળો હતો. આ બધા સંસારનું સ્વરૂપ એ રીતે જોઈએ તે, “હતું–ન હતું' સ્વરૂપમાં કહેવાય. આ “હતું, ન હતું ' પદાર્થરૂપ પ્રત્યેક પળે અને કોઈ પણ પળે પલટાયા કરનારું અથવા નિર્વાણરૂપ કહી શકાય.
આ નિર્વાણરૂપ અથવા પદાર્થપરિવર્તન આખા બ્રહ્માંડનું અથવા અસ્તિત્વનું નિર્માણ પામ્યા કરતું અથવા પલટાયા કરતું સ્વરૂપ, શૂન્ય નહતું પણ પદાર્થ વાસ્તવતાથી સભરરૂપ હતું. આ વાસ્તવતા ક્રિયાત્મક અથવા પરિવર્તનામક હોવાથી એને બીજું કોઈ ક્રિયાપદ આપીને વધારે સ્પષ્ટ કરવાની જરૂર હતી.
આ વાસ્તવતાનું ભાનરૂપ અથવા વાસ્તવભાનરૂપ બુદ્ધરૂપ હતું. આ બુદ્ધરૂપ પિતે આનંદરૂપ હતું. આ આનંદરૂપની પ્રાપ્તિ માટે બુદ્ધ બનવું એટલું જ જરૂરી હતું. આ બુદ્ધદશા આ પૃથ્વી પર અને આ માનવ વ્યવહારમાં જ પામી શકાતી હતી.
કેવું સીધુંસાદું, અને પ્રચલિત ધર્મોના ક્રિયાકાંડે અને જાદુએના મિયા આચાર વિનાનું ગૌતમે નૂતન જગતની વૈજ્ઞાનિક ઘટના માટે રજુ કરેલું આ ચિંતનરૂપ અને વિચારનું સ્વરૂપ હતું !
આ વિચાર સ્વરૂપને મુખ્ય હેતુ સદાચાર અથવા સામાજિક બાંધવ વ્યવહાર હતે. એ આચાર ધર્મને પ્રયોગ ગૌતમે પિતે, સંધ સ્થાપીને શરૂ કર્યો. અશોકનું મરણ અને ગુમરાહે શાહત વચ્ચેનો સમય
અશોકના મરણ પછી અને પુષ્યમિત્રના વિજય પછી, આ ભૂમિ પર પહેલો અશ્વમેધ થયો. ત્યાર પછીને છ સૈકાઓને ઇતિહાસ અંધારે નહીં હોય છતાં અજ્ઞાત જે રહ્યો. આ સમયમાં ચંદ્રગુપ્ત અને અશોકે આરંભેલાં સંગઠનનાં જીવનવ્યવહારનાં અને વહીવટી તંત્રનાં સ્વરૂપ ચાલુ રહ્યાં. તક્ષિલ્લાની વિદ્યાપીઠની મુલાકાત લઈને અહીં ઈરાની બાંધકામ અને ગ્રીક શિલ્પની અસર પણ આવ્યા કરી. આ ભૂમિ પર સિરિયન, ગ્રીકે, અને ઇરાની અને આવ્યા કર્યા, તથા પંજાબ પર અવારનવાર હકૂમત સ્થાપવા લાગ્યા. કુશાણ નામના મધ્ય એશિયાના લેકેએ કાબુલ પર કબજો મેળવ્યું અને તેમના કનિષ્ક રાજાની હકૂમત પણ અહીં યશસ્વી બનીને પ્રકાશી ઊઠી.
આ સંધિસમયમાં, ચંદ્રગુપ્તનું ગુપ્તશાસન મગધમાં શરૂ થયું. ચંદ્રગુપ્ત પછી સમુદ્રગુપ્ત અને ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજાએ અથવા વિક્રમાદિત્યે જેવું ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકનું ચક્રવર્તિ શાસન હતું તેવું શાસન આખા ભારતવર્ષ પર શરૂ કર્યું. ઉજજન નામના એના પાટનગરમાં, ચક્રવર્તિઓનું બધું એશ્વર્ય એક થયું. સમાજ વહીવટ અને શાસન વહીવટને આ સમય સુવર્ણયુગ તરીકે આલેખાયે. આ સુવર્ણયુગ ધનદોલતની આબાદીની ટોચ પર ચઢીને
૧૬
Page #143
--------------------------------------------------------------------------
________________
ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ખેડા. આ યુગનુ ન ફા-હી-યાન, નામના એક ચીની સંસ્કાર યાત્રીએ કર્યું. આ સુવર્ણયુગની આબાદી અને અશ્વની યશગાથા તે સમયની સંસ્કૃતિની એક ઇતિહાસપેાથી બની છે.
ગણિત અને ખગાળ : ભારતીય વિદ્યાલા
બધી પ્રાચીન સંસ્કૃતિમાં ગણિતશાસ્ત્રમાં ભારતીય સંસ્કૃતિ સર્વોપરિ હતી. ગ્રીકસ સ્મૃતિને વૈજ્ઞાનિક ભૌતિકવાદના પાયેા શીખવનાર પરમાણુના સિધ્ધાંતને પ્રતિપાદન કરનાર કણૂક અથવા કણાદ ભારતવષઁમાં જન્મ્યા હતા, અને પાઈ થાગેારાસની ભૂમિતિના અનેક પદાર્થપા। અહીં સાખીત થયા હતા. ગણિતના ઘણા પ્રકારો આ ભૂમિ ઉપર શોધી કઢાયા હતા. ઉપરાંત ગણિતની સંખ્યાના આરંભ શૂન્યથી કરવાની શોધ તથા “ડૈસીમલ” પધ્ધતિની શોધ પ્રાચીન ભારતે કરી હતી. પશ્ચિમ યુરોપને મધ્યયુગમાં ગણિતને એકડા ઘુંટવનાર તથા અક્ષરગણિત શિખવનાર ઇસ્લામી વિદ્યાક્લાનું ભણતર આરખા ભારતવર્ષમાંથી પામ્યા હતા. પછીથી શમશેરને ધારણ કરીને આરા પશ્ચિમના જગતને તે ભણાવવા માટે નિકળી પડયા હતા. જેને આજે પશ્ચિમનું જગત અરેખીક સંખ્યાક ” તરીકે ઓળખે છે તેના આંક આરએને સૈકાઓ પહેલાં ભારતવર્ષે ટાવ્યા હતા. ઇજીપ્તની સમકાલિન એવી આ અતિ પ્રાચીન સંસ્કૃતિ પાસે ગણિત વડે ગણી શકાય તેવું ખગોળશાસ્ત્રનું જ્ઞાન અદભૂત હતું. ચન્દ્રનાં અઠ્ઠાવીસ સ્વરૂપાનું જ્ઞાન એણે મેળવ્યું હતુ. યુરોપના જગતમાં જ્યારે પ્રાથમિક દશા હતી અને સંસ્કૃતિનું એક ચક્ર ફરતું ન હતું ત્યારે ભારતવના ખગાળશાસ્ત્રી જગતને જાહેર કરતા હતા કે પૃથ્વી એની પોતાની ધરી પર કરે છે. આ ખગાળશાસ્ત્રીઓએ ગ્રહણાની તમામ માહીતી પ્રાપ્ત કરી હતી એટલે એક રીતે જોઇએ તો વિશ્વ સંસ્કૃતિનું અતિ સુરમ્ય એવું ગ્રીક ધામ પણ પોતાના ચિંતન, ગણિત તે ખગાળશાસ્ત્રના અભ્યાસ માટે ભારતવનું ઋણી હતું. વૈકીય વિજ્ઞાન
cr
વૈષ્ટીય વિજ્ઞાનની અંદર પણ શરીરશાસ્ત્ર અને વૈદકશાસ્ત્રનાં વિધિવિધાન અને ચિકિત્સા વગેરેને માટે પ્રાચીનભારતવર્ષ અજોડ હતું. રાગોનાં નિદાન તથા રાગના નિવારણ માટે ાઓની વ્યવસ્થા તથા વનસ્પતિને એટલા પૂરા વૈજ્ઞાનિક અભ્યાસ જેટલો સંપૂર્ણ રીતે અહીંના વૈજ્કીય વૈજ્ઞાનિકાએ કર્યો હતા તેવા અને તેટલા ત્યારના જગતમાં કાઈ સ્થળે માલુમ પડ્યો નથી. વૈયશાસ્ત્રમાં જેતે નિસર્ગોપચાર કહેવાય તેવા ઉપચારનું સંપૂર્ણ શાસ્ત્ર ભારતીય સંસ્કૃતિના વિશ્વસંસ્કૃતિને મળેલા વારસ છે. ઈ. સ.-પૂ. ૫૦૦ વર્ષી પહેલાં જન્મેલા સુશ્રુત આ વૈદકીય વિજ્ઞાનના જગમશઠૂર આગેવાન હતા
Page #144
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ભારતીય સસ્કૃતિનું રેખાચિત્ર
૧૭
શ્રૂતે લખેલા આ વિજ્ઞાન પરના ગ્રંથમાં તેણે શસ્ત્રક્રિયા કરવાના સાધતાને પણ ઉલ્લેખ કર્યો છે. એણે હસ્તગત કરેલા સફળ ઉપચારમાં માતિયા, (લીથેાટામી ) પથરીના રાગ, અને સારણગાંઠને પણ ઉલ્લેખ કર્યો છે. દર્દીમાં શસ્ત્રક્રિયા કરવા માટેનાં ૧૨૧ સાધતાનાં એણે નામ આપ્યાં છે. એ પોતે વૈદકીય જ્ઞાન માટે મનુષ્યનાં શબને વિચ્છેદ કરતા હતા, એવા ઉલ્લેખ ષષ્ણુ છે. ત્યારપછી ઈ. સ. ખીજા સૈકામાં ચરક નામનેા એવા જ મહાન વૈષ્ટીય વૈજ્ઞાનિક ભારતવમાં જન્મ્યા હતા. આ ચરકે વૈછીય ધંધાને વધારે વૈજ્ઞાનિક બનાવ્યા અને એ ધંધાના યશ નૈતિક દ્રષ્ટિએ વધારી મૂકયો. ચરકે લખેલી ચરકસ ંહિતા આજના જમાનામાં પણ અદ્યતન ગણાય એવા વકીય વિજ્ઞાનના તે મહાગ્રંથ છે. આ મહાવદ શસ્ત્રક્રિયા કરતી વેળાએ સમાહન ઔષધી પણ આપતા હતા તેવા ઉલ્લેખ પણ જડે છે,
ભારતીય સંસ્કૃતિનું મૂલ્યાંક
ભારતીય સંસ્કૃતિનું મુખ્ય સ્વરૂપ વૈજ્ઞાનિક ચિંતનનું નહિ પણ આધિ ભૌતિક ચિંતનનુ અને પરલાક માટેની નીતિનું આ મુખ્ય લક્ષણ હિંદુ સંસ્કૃતિનું હાઈ બન્યું. હિંદુ જિંદગીના રાજબરોજના વ્યવહારના સ્વરૂપમાં ચિંતનનું અને નીતિશાસ્ત્રનું આવું ગૂઢરૂપવાળુ સ્વરૂપ મૂખ્ય બન્યું. એ કારણને લીધે સદાચાર નામના સામાજિક નિતિમત્તાના પાયા સામાજિક મૂલ્ય વિનાના બન્યા, તથા વ્યક્તિગત મેક્ષ નામના નિરંકુશ વ્યક્તિવાદના હેતુએ હિંદુ સ ંસ્કૃતિ પર પેાતાના કાબૂ જમાવ્યો. આ રીતે જગતની અંદરના રાજ-મરાજના વમાન જીવનમાં આવી વિચારણાએ જે સદાચારને ફરજીયાત બનાવ્યેા તે સદાચારનું સ્વરૂપ ધર્માંના ક્રિયાકાંડ કરવાનું જ બન્યું. અપવાસ કરવાના ધાર્મિક વહેમા પ્રમાણે મરજાદી ટેવા રાખવાના, દાઢી ચોટલી વધારવાના તથા નાહવા ાવાના એવા અનેક ઉપચારા અને આજની વૈજ્ઞાનિક દૃષ્ટિથી કઢંગા અને ભ્રમિત લાગે તેવા ખીજા ઉપચારાને જ સદાચાર માનવામાં આવ્યા. મનુષ્ય તરફથી સામાજિક રીતે કલ્યાણકારી પ્રવૃત્તિવાળુ, મનુષ્ય મનુષ્યને સમાન ગણનારૂ અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના ઈન્સાફી વહેવારને સદાચાર ગણુનારૂ જીવનની ક્રિયાનુ મૂળભુત એવું સદાચારનું રૂપ આ વિચારણા અપનાવી શકી નહિ. પરિણામે સામાજિક સદ્ભાવ અને સહચાર આવી નિષ્ઠુર જીવન-પ્રથામાંથી ઉડી જવા માંડ્યા. સામાજિક અન્યાય! અને જુલ્મી વ્યવહારને મિટાવી શકે તેવા ક્રાઈ પણ ધર્મ વ્યવહાર હિંદુધમ પાસે રહી શકવો નહિ. આ રીતે ધર્મના વ્યક્તિવાદ ક્રિયાકાંડામાં જ ડૂબવા માંડ્યો અને સામાજિક જીવનવ્યવહારની ન્યાય દૃષ્ટિથી વધારેને વધારે વિમૂખ બનતા ગયા. સમાજ-વિરોધી સ્વરૂપમાં ડૂબી
Page #145
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
જઈને જડ ક્રિયાકાંડા વડે ધાર્મિક અથવા પવિત્ર હાવાનેા મિથ્યા અચળા આ આચાર ધારણ કરી શકયો. આવી વિચારસરણીએ વૈજ્ઞાનિક વિચાર સ્વરૂપને અહીંથી નાશ કરવા માંડ્યો, એટલું જ નહી પણ વૈજ્ઞાનિક જીવન વ્યવહારના વિરાધ કરવા માંડજો. જીવનના આવા સ્વરૂપે ભારતવર્ષના ખગાળશાસ્ત્રના વિજ્ઞાન રૂપેમાં આકાશી પદાર્થોને પણ અધ રીતે દેવદેવીઓ માનીને તેમની પૂજા કરવા જેવું ધર્માંધ રૂપ ધારણુ કરી લીધું. આ વિચારસ્વરૂપે ભારતવર્ષની ભાષામાં સાહિત્યના સ્વરૂપને વ્યાકરણથી સુરમ્ય બનાવ્યું. પરંતુ ભાષાના પદાર્થાંમાં પ્રાથૅના તથા યજ્ઞામાં જાદુઈ મંત્રાના શબ્દોચ્ચાર ઉપરાંત વિજ્ઞાનને ઉચ્ચાર સંભળાયા નહિ. વ્યક્તિગત મેાક્ષના ક્ષુદ્ર અને સંકૂચિત સ્વાથી એવા સ્વરૂપને વરેલી સમાજ વિરાધી એવી વિચારણાએ માનવસમુદાય અથવા સમાજની મૂક્તિને વિચાર કર્યા નહિ. નિર’કુશતા અને સ્વછંદતાની હદ વટાવી દઈ ને શિવશક્તિની મેલી આરાધનામાં ખૂંપી જઈને, તેણે ધના રૂપને જાદુની અંધકારમય અને અજ્ઞાનમય ગલીચતા સાથે સેળભેળ કરી નાખ્યું. રાજાએ અને શહેનશાહા ભગવાનેા તરીકે પૂજાવા માંડવ્યા. ગ્રીસમાં સિકરે અને પૂર્વના પ્રદેશાના ખીજા શહેનશાહેાએ પેાતાની આવી જ આરાધના શરૂ કરાવી હતી પરન્તુ ભારતમાં ઓતપ્રાત બનેલી હિંદુ ધર્મની સમાજ વિરાધી અને ક્ષુદ્ર સ્વરૂપવાળી વ્યક્તિ ગતમેાક્ષની વિચારસરણીએ ભારતના શહેનશાહેાની ભગવાન તરીકેની પુજાઆન લેાક જીવનમાં એક શરમજનક વ્યવહાર તરીકે પરાવી દીધી. આ વિચારસરણીને લીધે ભારતવર્ષામાં શહેનશાહતના જમાના સૈકા સુધી ચાલ્યા કર્યાં અને પેાતાનું શાસન પોતે કરવાની રાજ્કીય અસ્મિતા અથવા રાજકીય ભાન વેપારી વર્ગોમાં અને શ્રીમંત વર્ગોમાં પણ ઉતરી શકયાં નહી. આ વર્ગાએ પણ શહેનશાહાની ખુશી ખુશામત જ કર્યો કરી. આ રીતે લેાક સમુદાયમાં રાજકીય અસ્મિતા અથવા રાજકારણનું ભાન સૈકા સુધી લાકશાહીની કાઈ પણ પ્રવૃત્તિ કરી શકયુ' નહિ. આવી પ્રગતિ–વિધી વિચારણાએ આ મહાન દેશને કૂપમંડુક બનાવીને ઇતિહાસના · રેફ્રીજરેટર' માં જકડી લીધા. છેવટે જ્યારે વર્તમાનયુગમાં વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરીને પશ્ચિમને વેપારી અહીં આવી પહેોંચ્યા ત્યારે પણ
આ મહાન દેશ નાતજાતના ભેદમાં અ ંગે અંગમાં છેદાયેલા અને ભૌગોલિક રીતે અનેક રજવાડાંઓના હકૂમત પ્રદેશના વિચ્છેદવાળા રૂપમાં જકડાઈ ગયા હતા. તેથી હજી ગઈ કાલે જ જન્મેલી પણ પ્રગતિને પંથે પડેલી પશ્ચિમની હકૂમતના આ મહાન દેશ ગુલામ બની ગયા.
TRY
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦
આર્યોની ઈરાની શહેનશાહત
બરેલી.
*
સમયની અધવચમાં દેખાતો માનવસમુદાય-પૂર્વની શહેનશાહતનું ઇરાનીસ્વરૂપ-પૂર્વમાં ઈરાન અને પશ્ચિમને એક મહાસંગ્રામ] એસીરિયન શહેનશાહતના અન્ત પછી
આ લેકનું નામ મિડીસ હતું. એસિરિયાની શહેનશાહતના વિનાશમાં એમણે મેટે ભાગ ભજવ્યો હતો. ઉત્તરભારતમાં આવી પહોંચેલા આર્યોનાં
ધાઓ સાથે આ આર્યો પણ ઈતિહાસમાં ઉતરી આવ્યા હતા. આ લોકોને આદિ સ્વરૂપનો આદિ સમય ઈતિહાસની ક્ષિતિજમાં આજે પણ ઢંકાયેલે
પડવ્યો છે. એમના 5 પશિયાન્ડ સામ્રાજય ઈતિહાસનું પ્રકરણ
જાણે અધવચમાં જ શરૂ કરવું પડે છે. આ લેકોનાં ધાડાંઓ ઈ. સ. પૂર્વે હજાર કે પંદરસો વર્ષ પર કાસ્પિયન સમુદ્ર પરના કિનારાઓ ઉપરથી પશ્ચિમ એશિયામાં આવી પડતાં પણ માલમ પડતાં હતાં. મિડીસ નામના આ લેકે બુખારા અને સમરકંદની ભૂમિ પર રખડતાં દૂરદૂર દક્ષિણ તરફ આગળ વધતાં દેખાતાં હતાં. ધીમે ધીમે આ ધાડાં ઇરાનની ભૂમિ પર પહોંચ્યાં અને આરંભમાં પર્વત આસપાસ વસવા લાગ્યાં. આ પર્વતેમાં ઘરબાર બાંધીને પહેલા આ લેકેને આ ભૂમિમાંથી ત્રાંબુ, લેટું, સીસું, સોનું, રૂપું તથા આરસ અને હિરા પણ જડ્યાં. આ લકોએ પિતાની ટેકરીઓ પર સારી એવી ખેતી ખીલવવા માંડી હતી. એમની આ ફળદ્ર ૫ ભૂમિને પર્વત પરથી ઓગળતા બરફ પાણી પાતા હતા.
એમના ઇતિહાસમાં દીવસીસ' નામના પહેલા રાજાનું નામ સંભળાય છે. એણે પિતાનું પહેલું પાટનગર બાંધ્યું, તથા તેમાં એક મેટે રાજમહેલ ચ. આ રાજની આગેવાની નીચે મિડીસ લકેએ પિતાની જીવન ઘટનાને વધારે વ્યવસ્થિત બનાવી અને એસિરિયાની શહેનશાહતને ધાક લાગે તેવી શહેનશાહતને ઘડવા માંડી. આ મિડીસ લોકેના પ્રદેશ મિડીયા પર એસિરિયન
Page #147
--------------------------------------------------------------------------
________________
વિથ ઈતિહાસની પરખા શહેનશાહતે આક્રમણ કરવા માંડ્યાં, અને એસિરિયા સાથે લડતાં લડતાં આ પર્શિયન પ્રદેશ પરના મિડીસ લેકે એ યુદ્ધના અનુભવમાંથી સંહાર કરવાની તાકાતને સર્જવા માંડી.
મિડીયન રાજાઓમાં સીએકઝારીસે નીવેહને નાશ કર્યો. એસિરીયાના પાટનગરના પતનથી ઉશ્કેરાયેલાં એનાં લશ્કરે પશ્ચિમ એશિયાના પ્રદેશ પર થઈને સારડીસ નગરના દરવાજા પર આવી પહોંચ્યાં. પણ એ જ સમયે સૂર્યગ્રહણ દેખીને ગભરાઈ ગયેલાં આ લશ્કરે સાડિસ સાથે સલાહ કરીને પાછા વળ્યાં. સીએકઝારીસે પિતાનું શાસન પર્શિયા, મિડીયા અને એસિરિયા પર સ્થાપી દીધું.
નવા સ્થપાયેલા આ સામ્રાજ્ય પર અને ખાસ કરીને ઈરાન પર મિડીસ લેકેએ પિતાની આર્યભાષાના છત્રીસ અક્ષરને ફેલાવે કર્યો. આ લેકાએ આદરમઝદ નામના પિતાના પ્રકાશના ઈશ્વરને અને જરથુસ્ત અને જેષ્ટ્રિયન ધર્મને પણ પરિચય કરાવ્યો.
ઈરાન નામે ઓળખાતા આ પ્રદેશને પરિચય વિશ્વ ઈતિહાસમાં શરૂ થઈ ગયે. ઈરાનના આખાતની પૂર્વ બાજુનો આ પ્રદેશ જુના સમયથી પાર્સ અથવા પાશિસ્તાનના નામથી જાણીતું હતું. પર્વતે, પાણુ વિનાની નદીઓ તથા સખત ટાઢ અને તાપથી ઉભરાતે આ પ્રદેશ મિડીસ નામના માનવોના વસવાટ વાળો હતે. આ લકે અફઘાનિસ્તાન અને ઉત્તર હિંદ તરફ ગયેલા આર્યોની
જાતના હતા. આ લે કે પિતાની જેષ્ટ્રિયન ભાષામાં આ પ્રદેશને “આર્યોનાવિજે' કહેતા હતા. “આર્યાન–વીજે ” નામના શબ્દોને અર્થ આર્યોનું ઘર એ થતું હતું. આર્યાવર્ત અથવા “આર્યોના–વીજ' નામના શબ્દ પછી તે આર્યાના” અથવા “ઈરાન” કહેવાય. આ આર્યોને ભગવાન અગ્નિના રૂપવાળો અથવા પ્રકાશ જેવો હતું તેનું નામ આહુરમઝદે હતું. પૂર્વની શહેનશાહતનું ઇરાની સ્વરૂપ
આદરમઝદની આ ભૂમિ પર હવે સીએકઝારીસ નામના રાજાએ ઇ. સ. પૂર્વે ૬૦૦ ના સમયમાં પર્શિયાની હકૂમત એસિરિયા પર સ્થાપી દીધી હતી. આ હકુમત નીચે વૈભવમાં જીવનાર રાજાને વર્ગ શરૂ થઈ ચૂકયો હતે. શહેનશાહ પછીને આ શાસકોને વર્ગ અલંકારે પહેરત, મોટાં મકાનમાં ગુલામે પાસે મહેનત કરાવત, વિલાસનું જીવન જીવવા માંડે હતે. મિડીસ નામનાં આ આર્ય માનવો હવે રથોમાં ફરતાં હતાં, અને ગુલામેની ખાંધ પર ઝુલતી પાલખીઓમાં વિહરતાં હતાં. શહેનશાહતની છાયા નીચે આ ભૂમિ પર ઉપલા વર્ગોએ મોટી એશઆરામ શરૂ કરી હતી.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૭
આર્યોની ઈશની શહેનશાહત
આ અરસામાં પર્શિયા પર સાયરસ નામને શહેનશાહ આવી પહોંચે. આ શહેનશાહની આગેવાની નીચે ઈરાને જગત જીતવા માટેની કમર કસવા માંડી. “સાયરસે સાર્ડિસ અને બેબિલેનનું સંપૂર્ણ પતન કર્યું અને એક હજાર વર્ષથી જીવતી પશ્ચિમ એશિયાની એ શહેનશાહતને અંત આણે. ઈરાનની શહેનશાહતે આવું વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. આ શહેનશાહતમાં હવે એસિરિયા, બેબિલેનયિા, સિરીયા અને એશિયા માઈનરના પ્રદેશ આવી પહોંચ્યા.
વિશ્વવિજેતાની જેમ સાયરસ સમીપપૂર્વના પ્રદેશને એક પછી એક જીતવા માંડ્યો. પૂર્વ ભારત સુધી એના વિજયો આગળ વધ્યા. આ વિજયયાત્રામાં કાસ્પિયન સમુદ્રના દક્ષિણ કિનારા પરની એક લડાઈમાં એ કપાઈ ગયે. પછી સાયરસની શહેનશાહતને વારસદાર કેમ્બિસિસ બન્યો. સાયરસે શરૂ કરેલી વિજયયાત્રાનું આક્રમણ કેમ્બિસિસ ઈજીપ્તમાં લઈ ગયે. નાઈલ નદી પર ઈરાનનાં લશ્કરો ફરવા માંડ્યાં. ઈજીપ્તનું પાટનગર મેમફિસનું પતન થયું. આ શહેનશાહે અનેક મૂર્તિઓની પૂજા કરતા ઈજીપ્તના ધર્મનું અપમાન કર્યું. એણે ઈજીપ્તના દેવળોમાં જાતે જઈને મૂર્તિઓનાં ખંડન કર્યા અને દેવળને સળગાવ્યાં. ઈજીપ્તના દેવ દેવીઓની મૂર્તિઓને નાશ કરીને આ વિજેતા પશિયા તરફ પાછા વળે ત્યારે એને ખબર મળ્યા કે પર્શિયામાં બળ થયો છે. એને ઈરાનમાં પહોંચતાં પહેલાં આપઘાત કરવાની ફરજ પડી અને પછી ડેરિયસ નામને શહેનશાહ ઈરાનની શહેનશાહીને માલિક બને.
પાછી આ શહેનશાહની વિજયયાત્રા જગત જીતવા નિકળી પડી. ઇરાનનું સામ્રાજ્ય એના સમયમાં વીસ જેટલા ક્ષત્રપ અથવા પરાધીન બનેલા દેશોનું બન્યું. આ સામ્રાજ્યની હકૂમત નીચે ઈજીપ્ત, પેલેસ્ટાઈન, સિરીયા, ફિનીશીયા, લિબીયા, ટિકા, આયોનિયા, કેપેડેસીયા, સિલીશીયા, આર્મેનિયા એસિરિયા, કોડેસર, બેબિલેનિયા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન,ગડિયાના, બેકટ્રીયા તથા સિંધુ નદીને પશ્ચિમ ભારતને પ્રદેશ” આવી પહોંચે. ડેરિયસ શાહઆલમ બની ચુકે. પૂર્વનું ઈરાન, પશ્ચિમમાં ગ્રીસને ભેટે કરે છે
ઈ. સ. પૂર્વે ૫૧૨માં ઈરાનના શહેનશાહ ડેરીયસ પહેલાએ, અફઘાનિસ્તાન, ઉત્તરહિંદ, તુર્કસ્તાન, મેસોપોટેમિયા અથવા ઈરાક, ઉત્તર અરબસ્તાન, ઈજીપ્ત, સીપ્રસ, પેલેસ્ટાઈન, સીરીયા, એશીયામાયર, અને પૂર્વ ઈજીઅન પ્રદેશ જીતી લઈને, ગ્રીસદેશના પ્રેસ અને મેકેડેનિયાના ગ્રીક પ્રાંતે પર કબજો કર્યો.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગતના ઈતિહાસમાં કદી નહીં દેખાયેલું એવું વિશાળ આ પશિયન સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્યમાં હજુ એક દેશ આખે આવી ચૂક નહોતે. એ દેશ ગ્રીસ દેશ હતે.
પૂર્વની પ્રાચીન સંસ્કૃતિઓની શાળામાં એણે સંસ્કૃતિના સાજ પિતાને ત્યાં સજવા માંડ્યા હતા. પ્રાચીન સંસ્કૃતિઓનાં જીવનનાં મૂલ્યમાંથી પિતાને આંગણે જીવન વહીવટની સજાવટ કરતો આ એ યોપીય રાષ્ટ્ર જીવનનાં પૂર્વીય મૂલ્યોની તારવણી કરી કરીને, એ રાષ્ટ્ર પૂર્વના શાણપણને જ અપનાવી ને જ્યાં સંસ્કૃતિને- આરંભ કરતે હતું ત્યાં જ પૂર્વની ઈરાની શહેનશાહતે આ ભૂમિપર આક્રમણ કર્યું. આક્રમણને બધે ભાર એકલા ગ્રીસના આયનીયન પ્રદેશ પર અને એ ગ્રીકપ્રદેશના સંસ્કારનગર એથેન્સ પર આવી પહેઓ.
ડેરીયસ, આ આયોનિયને અથવા એથેનિયને વિષે પિતાના માહિતિ ખાતાને પૂછતું હતું, “છે, આ એથેનિયને!”
અને માહિતિખાતું શહેનશાહ આલમને સમજાવતું હતું કે, એથેનિયને, વૈરાજ્યને રાજવહીવટ કરે છે. આ લોકોને ત્યાં કોઈ રાજા નથી પણ ત્યાં લોકશાસન ચાલે છે. આ એથેનિયને એ જ પાંચ વરસ પહેલાં જ પોતાના પ્રદેશ પર ક્રાન્તિની હીલચાલ કરીને, હીપીઆસ નામના જાલીમ રાજાને હાંકી કાઢો હતો અને એ રાજા પછીથી સારડીસના ઈરાની ક્ષત્રપને ત્યાં જીવ બચાવવા ભાગી છૂટ હતું, તેની યાદ ડેરિયસને આપવામાં આવી.
આ નાના સરખા એથેન્સના વૈરાજ્ય સામે જગતને જીતનારી ઈરાની શહેનશાહતે ચઢાઈ કરી. ઈ. સ. પૂર્વે ૪૯૧ માં આ શહેનશાહતને નૌકાકાફલે,
જો જહાજો સાથે સેમસથી ઇજીઅન સમુદ્રમાં પેઠે. રસ્તામાં આ કાફલાએ સીકલેડીસનું પતન કર્યું અને પછી બે લાખ સનકેને શસ્ત્રસાજ એટિકાના કિનારા પર ઉતર્યો. પરશિયાની તાકાત આજસુધી પરાજયને પિછાણતી જ નહોતી. આ તાકાતની છાવણીએ મેરેથોનના રણમેદાન પરથી ગ્રીક વૈરાજ્યને પડકાર કર્યો.
મેરેથોનના યુદ્ધમાં ગ્રીકવૈરાજ્ય વિજય પામ્યું. ઈરાની શહેનશાહત પરાજય પામીને પાછી હટી. પછી ડેરિયસ મરણ પામે, અને ક્ષરકસીસ ગાદી પર આવ્યો. ઈરાની શહેનશાહીના આ નવા સરનશીને ગ્રીક-ઈરાન વિગ્રહને વારસામાં સ્વીકારી લીધે. પૂર્વ અને પશ્ચિમને, શહેનશાહત અને લોકશાહી વચ્ચેનો સંગ્રામ
. સ. પૂર્વે ૪૮૧માં આ મહાસંગ્રામ ચાલુ થયો. ક્ષરજ્ઞીસે ચાર વરસ સુધી આ મહા આક્રમણ કરવાની બધી તૈયારીઓ કરી. ચાર વરસને અંતે, ગ્રીક
Page #150
--------------------------------------------------------------------------
________________
આર્યાની ઈશની શહેનશાહત
ઇતિહાસકાર હીરાડેાટસના ઉલ્લેખ પ્રમાણે, ગ્રીસદેશ પર પૂર્વાંની આખી દુનિયાએ ઇરાની શહેનશાહતનાં લશ્કરા બનીને ચઢાઈ કરી. આ લશ્કરાની સૈનિક સંખ્યા ૨૬,૪૧,૦૦૦ની બની. આ વિશાળ લશ્કર વિશ્વ-ઇતિહાસમાં પહેલીવાર સ અન્યું. ઇજનેરી, ગુલામા, વહેપારીઓ, વારાંગનાએ, વગેરે મહામેળા આ આક્રમણની સજાવટમાં સાથે લેવાયા.
૧૨૯
આ લશ્કરોમાં પૂર્વની બધી પરાધીન માનવતા ઇરાનની હકુમત નીચે હાજર થઈ હતી એમાં, ઇરાનીઅનેા, મિડીસા, બેબિલોનીઅનેા, અજ્ઞાના, હિંદીએ, એકટ્રીઅનેા, સેગડીઅનેા, સાકા, એસીરીયના, આરમેનીઅને, કાલચીઅનેા, સ્કાથીઅનેા, ફીનીઅને, મીસીઅને, પેફલેગાનીઅને, ફિનિયના, થ્રેસીયા, થ્રેસાલિયા, લાક્રીઅનેા, ખેએશીઅનેા, લીડીઅનેા, ફીનીશીયને, સીરીયના, આરખે, પશીઅનેા, એખીસીનિયને, તથા લીખીઅનેા હતા. આ લશ્કર પાયદળ હયદળ, રથદળ અને હસ્તિળનું બનેલુ હતું તથા આ બધા લશ્કરના સસ્રસાજ લાવનારાં જહાજોની સંખ્યા એક હજાર ઉપરની હતી.
આ મહાસંગ્રામ આંતરરાષ્ટ્રીય અથવ પ્રાચીન જગતના વિશ્વસંગ્રામનું રૂપ ધારણ કરીને ગ્રીક ધરતી પરના, આયેાનિયન પ્રદેશ પરના એક એથેનીઅન વૈરાયની હસ્તીને પડકારવા શરૂ થયે.આ મહાસંગ્રામના રૂપમાં, શહેનશાહતેની અતિપ્રાચીન સંસ્કૃતિની અને નૂતનપ્રાચીન લેાક સંસ્કારના વૈરાજ્યના નૂતન જીવનવહીવટની રૂપરેખાએ સામસામી આવી ગઇ. આ મહાસગ્રામને પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના પહેલા સંગ્રામ તરીકે પણ એળખવામાં આવ્યો. આ સંગ્રામના સમયે વિશ્વતિહાસમાં, પૂર્વનું રૂપ સામ્રાજ્યવાદી સંહારક સ્વરૂપ બની ચૂકયું હતું, અને યાપને જ્યારે હજી જન્મ પણ થયા નહોતા, ત્યારે યરાપના વિજ્ઞાનસંસ્કારની બારાખડી છૂટવા માંડેલા યાપના આ એક થ્રોક દેશ અથવા એક વૈરાજ્ય, પોતાના નૂતન સંસ્કારને ધારણ કરીને સામ્રાજ્યવાદી સંહારક જગતના પડકાર બનીને, અતિપ્રાચીન જીવનવહીવટનાં જ સંસ્કાર મૂલ્યાને સાચવી રાખવા રાષ્ટ્રઆઝાદીનું પહેલું યુદ્ધ લડતા હતા.
ઈરાન અને ગ્રીસ વચ્ચેને મહાવિગ્રહ ઈ. સ. પૂર્વે ૫૧૨માં શરૂ થઇને ૪. સ, પૂર્વે ૪૭૯ના એગસ્ટ મહિનામાં પૂરા થયા ત્યારે ઇરાની શહેનશાહત પરાજ્ય પામી ચૂકી હતી અને ગ્રીસદેશ વિજયી બની ચૂકયા હતા.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧ પૅલેસ્ટાઇન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે.
[ ઇતિહાસનું સ્થાન સંસ્કૃતિ-ઇતિહાસની આગેકૂચ ઇજીપ્તથી ઇઝરાઇલ તરફ-ઇઝરાઇલ પણ વિશ્વ ઇતિહાસમાં આવે છે–આ રહ્યા પૅલેસ્ટાઈન પ્રદેશ- જીવન ઇતિહાસના આરંભ-જીવન વહીવટનાં સ્વરૂપાતું સંગઠન-પૅલેસ્ટાઇનના સતા-મેસેસનું કાયદાશાસ્ત્ર ] ઇતિહાસનું સ્થાન–સંસ્કૃતિ :
ઇજીપ્ત અને મેબિલાનિયાની પ્રજાએાએ ઇ તિહાસની રંગભૂમિ પર આવીને પૃથ્વી પરના પેાતાના વસવાટ દરમિયાન જે મળ્યું અને જે મેળવ્યુ` તેને પોતાના જીવનમાં ઉપભાગ કરીને વિશ્વઈતિહાસમાંથી હવે વિદાય લેવા માંડી હતી. મ વિદાય લેનારૂં માનવસમૂદાયના રાષ્ટ્રજીવનનું સ્વરૂપ જગતના ઈતિહાસમાં પોતાની પાછળ જેને મૂકી જતું હતું તેનુ નામ સંસ્કૃતિ હતું. પેાતાની પાછળ સંસ્કૃતિને આખી માનવજાત માટે મૂકી જનાર રાષ્ટ્ર અથવા માનવસમુદાય વિશ્વઈતિહાસમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. વિશ્વના ઈ તિહાસમાંનું કાઈપણ પ્રજા અને રાષ્ટ્રનું સ્થાન તે પ્રજાના એકલા ઇતિહાસમાંથી જ નક્કી થતું નથી હતું. આ સ્થાનનેા અધિકાર જે રાષ્ટ્ર કે પ્રજા પોતાના ઈતિહાસમાં માનવજાતના જીવન માટે કાઈ ચોક્કસ એવું સંસ્કૃતિનુ રૂપ જો પેાતાની પાછળ મૂકીને જાય છે તો જ તેનું સ્થાન વિશ્વ ઇતિહાસમાં કાયમ બને છે.
ઈતિહાસના તખ્તા પર યુફ્રતિસ અને પૈગ્રીસના કિનારે આ બે મહા નદી વચ્ચેના પ્રદેશ પર, પહેલાં એબિલેનના અને પછી એસિરિયાને ઊય થયા તે આપણે જોયું. એબિલાનિયાએ એશિયાની ભૂમિપર ઈજીપ્તમાંથી રચાવા માંડેલી બાળસંસ્કૃતિના માનવરૂપને અકારણના અને વહીવટી કાનૂનના રૂપને સારી રીતે વિકસાવ્યું. એ રીતે એણે ઇજીપ્તની સંસ્કૃતિના કલેવર પર એક થર વધારે ચણ્યા. એણે ઇતિહાસની ગતિનુ એક ડગલું આગળ ભર્યું. આ પ્રગતિના ડગલાંએ ખેબિલાનિયાનુ સ્થાન વિશ્વતિહાસમાં નક્કી કર્યું.
પણ એસિરિયાએ પતા પરની ઊંચાઈ ઉપરથી, જંગલની ઝડપ જેવી લશ્કરી તાકાત સજ્બે, અને સહારની ઢબ ધારણ કરીને એબિલાનની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યું. આ એખિલાને જે એકઠા કર્યાં હતા તે બધા ધનવેભવ એણે મકટની રીતે ઉતરડી કાઢથો. એખિલેોનિયાએ સંસ્કૃતિનાં જે નગા બાંધ્યાં હતાં અને દેવાલયેા ચણ્યાં હતાં; તે બધાં આંધકામને ભાંગી નાખીને
Page #152
--------------------------------------------------------------------------
________________
12
||૩|| HD
જીડી
m
ઈડુમી
ન
ગેલીલી
સમારી
૯૫૯૭૯૧૯ના વર્લ્ડ
નેગીસ
પાથર
'પર્વત'
tet
নিছিলা
ડામાસા
મો
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨
વિશ્વ ઈતિહાસની પરખા એણે પિતાનાં નગર બાંધ્યાં અને દેવાલયો આપ્યાં. બેબિલોનની વાણિજ્ય સંસ્કૃતિએ અર્થકારણને જે સુધારે અને સરકારી વહીવટના જે નૂતન કાનૂન ઘડ્યા હતા તેને એણે નવું કશું બનાવ્યા વિના સંહાર કર્યો. પછી એસિરિયાને ઈતિહાસ સંહાર કરીને થાકીને લોથ થયેલા હિંસક પશુની જેમ સંહારના જ ભાર નીચે અસ્ત પામવા માટે સુઈ ગયો. એસિરિયાને ઇતિહાસ વિશ્વઈતિહાસમાં જીવી શકે તેવું સંસ્કૃતિનું કઈ નવું રૂપ પોતે આપી શક્યો નહીં. ઇતિહાસની આગેકૂચ, ઇજીપ્તથી ઈઝરાઈલ તરફ
હવે દક્ષિણ પશ્ચિમ એશિયાના પાંચ સમોની રેખાઓ વડે સીમાઓ પામતા સંસ્કૃતિને પ્રાચીન ઉદયના પ્રદેશને ફરીવાર નજર સામે જુઓ. ડાબા હાથ તરફ દૂર પશ્ચિમથી પૃથ્વીની વચ્ચે હોવાથી ત્યાં ભૂમધ્ય કહેવાતા સમુદ્ર દેખાય છે. ભૂમધ્ય પછી જમણી બાજુએ કાળો સમુદ્ર દેખાય છે, અને કાળા પછી કેસ્પીઅન સમુદ્ર દેખાય છે, અને લાલ સમુદ્ર દેખાય છે. આ સમુદ્રો વચ્ચે વિશાળ જમીનની સરહદમાં મોટાં રણે છે. આ રણભૂમિઓ પર ક્યાંક કયાંક લીલેતરીની લીલાઓ સર્જાતી પ્રાચીન જગતની વિશ્વસરિતાઓ બનેલી ત્રણ નદીઓ દેખાય છે. એમાંની સંસ્કૃતિની સૌથી પહેલી ગણાતી નાઈલ નદી અને પછીની તૈગ્રીસ અને યુક્રેટીસ નામની સરિતાઓના પાણીના પ્રવાહને ઉદ્દભવ એબિસિનિયા અને આર્મેનિયાના પર્વત પરના વરસાદ અને બરફમાંથી થાય છે.
યુતિ અને તૈગ્રીસ મૂળમાંથી જુદી પડી જઈને પિતાની વચ્ચેના પ્રદેશ પર, મેસોપોટેમિયાનું રૂપ મટે છે. પછી આ બંને નદીએ પિતાના મુખ આગળ ઈરાનના અખાતમાં પડવાના પ્રદેશ પાસે ભેગી થાય છે, અને ત્યાં આ બંને સરિતાઓ ઉર અથવા ચાલડીઆ નામની ભૂમિનું સર્જન કરે છે.
સંસ્કૃતિનું એવું સ્વરૂપ હવે એશિયાની ધરતી પર નક્કર બન્યું છે. ઈજીપ્ત બેબિલોનિયા, ચાલડીઆ ચીન અને ભારત એવાં એનાં નામ પડ્યાં છે. મેંફીસ, બેબિલેન, અને હાડઅપ નામનાં આ વિશ્વસંસ્કૃતિનાં વિશ્વ–નગરે સંસ્કૃતિની હીલચાલથી ધબકી ઊડ્યાં છે. ઈઝરાઈલ પણ વિધઈતિહાસમાં આવે છે
ત્યારે યુફ્રેટીસ અને નાઈલ નદી વચ્ચેને અરબસ્તાનનાં રણને ઉત્તર છેડો જ્યાં આગળથી પસાર થાય છે ત્યાં દાડમેર અને ડામસકસ આવે છે. અહિં આગળથી સિરિયા નામના રણ પ્રદેશ પરથી રસ્તે આગળ વધે છે અને ઊંચા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પેલેસ્ટાઈન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે ઉંચા ડુંગરાઓ દેખાવા માંડે છે. આ ડુંગરાઓમાં પ્રાચીન સમયથી વસતાં ભાન લાંબાં અને અણુદાર નાકવાળાં છે, ધારધાર નજરની તાકવાળાં છે, તથા લાંબી ફરકતી દાઢીવાળાં ઉંચા, અક્કડ અને મગરૂર દેખાવવાળાં છે. આ ટેળીઓ જુના સમયથી ઈજીપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિઓની સેવા કરવા હાજર થઈ ગઈ છે. આ લેકે એ ડુંગરાઓમાં શોભે તેવી સંસ્કૃતિ પણ ઘડવા માંડી છે. આ લેકે હિબ્રુ અથવા યહૂદીઓ કહેવાય છે એમની નજદીકમાં જ ફીનીશીયન વસે છે. ફિનીશીયનોએ પણ સંસ્કૃતિની હીલચાલ સાથે ક્યારેય પિતાને સમાગમ સાધી દીધો છે. આ યહુદીઓ અને ઈઝરાઈલ માટે તથા ફિનશિયન, અને ફિનિશિયા માટે વિશ્વસંસ્કૃતિમાં પ્રવેશ કરવા માટે ઐતિહાસિક સમય હવે પાકી ચૂકયો છે. આ રહ્યો પેલેસ્ટાઈન દેશ
બેબીલોનિયા અને એસીરિયા કરતાં વધારે મોટી અને ઇજીત જેટલીજ સંસ્કૃતિના મૂલ્યની અસર મૂકી જનારે, પેલેસ્ટાઈનને પ્રદેશ નાઈલ, તૈગ્રીસ અને યુક્રેટીસનાં પાટનગરના રસ્તાઓની વચ્ચે લાંબી. પટી જેવો પથરાયેલો પડ્યો હતે. એની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્ર અળ્યો હતો અને પૂર્વને સિમાડે વહેતી જેરડન નદીની પેલે પાર રણ પથરાયેલું પડયું હતું. એની ઉત્તર દિશામાં આવેલા એસીરિયા અને બેબીલેનિયાના પ્રદેશમાં જવાને રાજમાર્ગ પેલેસ્ટાઈનની અંદર થઈને પસાર થતો હતો. એની દક્ષિણે ઈજીપ્તનો પ્રદેશ આવતું હતું.
ઈજીપ્ત અને બેબીલેનિયા અને એસિરીયાનાં સામ્રાજ્યના વેપારના માર્ગે, યુદ્ધના માર્ગો અને રાજવહીવટનાં રોજબરોજના કારભારવાળાં બધાં ચક્રો આ પટ્ટી જેવા પ્રદેશ પર થઈને ફરતાં હતાં. પ્રાચીન સામ્રાજ્યની હીલચાલ નીચે પલટાતી અને કચડાતી આ ધરતી કોઈવાર નસીબવાળી લાગતી તે કઈવાર કમનસીબ દેખાતી. સામ્રાજ્યની આ હીલચાલનાં રૂપ આ ધરતી પર વેપારની વણઝારે જેવાં, તે કોઈવાર યુદ્ધોનાં તાંડવ જેવાં એના પરથી પસાર થતાં. આ હીલચાલે નીચે, દુધ અને મધથી વહેતે આ યહુદીજન પ્રદેશ, હચમચી ઉઠતે. એને કોઈવાર એક તે કોઈવાર બીજા સામ્રાજ્યને પક્ષ લેવાની ફરજ પડતી. એને સામ્રાજ્યના વેપારી કરવેરા ઈચ્છા અનિચ્છાએ ભરવા પડતા, અને લશ્કરી ભરણું અને ભથ્થાં ચૂકવવાં પડતાં. વિશ્વઈતિહાસની પ્રાચીન સંસ્કૃતિના આરંભથી મેસોપોટેમિયા અને ઈજીપ્તના સામ્રાજ્યનાં ફરતાં રેલવેને દેખતા પેલેસ્ટાઈનના જીવનને એ ઈતિહાસ આરંભાતે હતે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
વિશ્વ ઈતિહાસની પરખા જીવન ઈતિહાસને આરંભ
આપણા આજના સૈકાથી બાવીસ સકાઓ પર કઈક સમયે યુક્રેટીસના મૂખપ્રદેશ પરના ઉરનામના પ્રદેશમાંથી સેમીટીક જાતનાં રખડતાંળાઓ અથવા ગોપાલક, બેબીલેનિયાના પ્રદેશમાં પિતાનાં ઘેટાંબકરાં લઈને પેઠાં પણ તેમને "બેબીલેનિયાના રાજસૈનિકોએ પશ્ચિમ તરફ પાછો હાંકી કાઢ્યાં. પિતાના તંબુઓ ઠોકી શકાય તેવી અને પશુઓને ચારે આપે તેવી જમીન શોધતાં આ હીબુલેકે રખડવા માંડ્યા. છેવટે તેમણે ઇજિપ્તની ભૂમિ પર વસવાટ માંડ્યો, જ્યાં ચાર સૈકાઓ સુધી તેઓ વસ્યાં. પણ હવે ઇજીપ્તની શહેનશાહતનો સંપર્ક તેમન થઈ . ઈજીપ્તના શહેનશાહએ રચવા માંડેલા રાજમહાલ, દેવાલયો અને પીરામીડોને બાંધવાનાં મજુરે બનવાની એટલે કે ગુલામ થવાની તેમને ફરજ પડી. આ લેકે ભાગી જાય તે માટે, ઈજીપ્તની સરકારે સરહદો પર સૈનિકે ગોઠવ્યા હતા.
પણ મેસેસ નામના તેમના એક આગેવાને, યહુદીગુલામેના છૂટકારાની જના રચી. વિશ્વ ઈતિહાસમાં લેક હિજરતને પહેલો બનાવ બન્યો. મેસેબસની આગેવાની નીચે આ માનવસમુદાય, કારાગાર જેવા ઈજીપ્તમાંથી ભાગી - છયા, અને સિનાઈપર્વત આગળ પહોંચ્યા. ત્યાં થોડો સમય વિસામે લઈને
ગુલામીમાંથી છૂટેલા. અને આઝાદીની ઝંખના કરતા, સેસની આગેવાનીવાળા - આ ગોપાલકેએ પીબીડુ અથવા ફીલીસ્ટીનીસ નામના લેકે, જેઓ કિનારા પર રહેતા હતા અને પોતાના પ્રદેશને પેલેસ્ટાઈને કહેતાં હતાં ત્યાં થઈને અને ત્યાં
આગળના કેનાન નામના બીજા પ્રદેશ પર થઈને આગળ ધપવાનું ચાલુ રાખ્યું. • પછી આજે જ્યાં જેરૂસલેમ છે ત્યાં તેમણે પોતાનો પડાવ નાખ્યો અને સ્થાયી વસવાટ બાંધવા માંડયો.
ફીલીસ્ટીનીસ અને કેનાનના પેલેસ્ટાઈનના નાનકડા પ્રદેશ પરથી આઝાદી ઝંખતી જેરૂસલેમની આસપાસ વસવા માંડેલી આ યહુદી નામના હીજરતી 'ગેપમાનોને જીવન કલહની આ જેહાદમાંથી પસાર થવું પડ્યું. આ ઘમસાણ ચાલીસ વરસ ચાલી. આ જીવનસંગ્રામમાં લડાઈઓ અને તલે થઈ. આ સંહારમાં ફીલીટીનીસ અને કેનેનાઈટ માનનાં લેહી પહેલાં કલહમાં અને - પછી ફરજીયાત બનેલા જીવન સંબંધમાં એક થયાં. જીવન વહીવટનાં પલટાતાં સ્વરૂપનું સંગઠન
હિબુલેકેની અથવા યહૂદી લેકની પેલેસ્ટાઈન ઉપર આવી પહોંચેલી, આ ટોળીઓ જુદા જુદા કુટુંબના કુલપતિ જેવા આગેવાને નીચે પિતાને જીવન વ્યવહાર ચલાવતી હતી. આ કુલપતિઓનાં ગ્રામ્ય પંચે બનતાં
Page #156
--------------------------------------------------------------------------
________________
પેલેસ્ટાઈન વિશ્વ ઇતિહાસમાં પ્રવેશે છે
હતાં અને આ કુલપતિઓની બનેલી સમિતિએ કાનુન પડતી અને ઇન્સાફ આપતી. આવી જીવન પ્રથાનું આર્થિક એકમ કુટુંબ સંસ્થાનું હતું. આ કુટુએ ભેગાં મળીને પાતાનાં ખેતરા ખેડતાં અને પશુઓનું પાલન કરતાં. આવાં અ’કારણના સ્વરૂપવાળી આ જીવન વ્યવસ્થાની, રાજકિય સ ંસ્થાના અધિકાર કુલપતિઓની સમિતિનેા બનેલા હતા.
૧૩૫
ધીમે ધીમે જીવન વ્યવહારના આ સ્વરૂપમાંથી રાજાને નીમવામાં આવ્યા. રાજાની શરૂ થતી સંસ્થા સામે તે સમયના સેમ્યુઅલ નામના એક સંતે સાવચેતીના શબ્દો ઉચ્ચાર્યા કે, “ હવે રાજાએ તમારા દીકરાઓને પેાતાને વહીવટ ચલાવવા નાકરીએ રાખશે તથા તેમને પેાતાના રથ હાંકનારા બનાવશે અને પાતાના ઘેાડેસવારા બનાવશે. રાજાની સંસ્થા તમારી તમામ જ્મીનની માલિક બનશે અને તમે બધા વેઢિયા ખેડૂતા બની જશો. રાજાની આ સંસ્થા તમારૂં બધું જ પડાવી લેશે. તમારી દીકરીએ અને તમારા દીકરાએ રાજાનાં ગુલામ બની જશે. તમારા દીકરાએ રાજાની લડાઇ લડનાર સૈનિકા બનશે. પછી તમે તમારાં દુઃખ અને દરદની ખુમા પાડીને ભગવાન યાદ્બેહનું સ્મરણ કરા તે તે પણ તમને સાંભળશે નહિ.'
""
પૅલેસ્ટાઇન પરના પહેલે શહેનશાહ શાલ નામના થયા અને ખીજે શહેનશાહ ડેવીડ નામના થયા. ‘ ડેવીડ ’ગાલિયાથની કત્લ કરવા માટે પ્રખ્યાત થયા તથા બંસરી બજાવીને અનેક યુવતીગ્મા સાથે નાચ નાચવા માટે એણે નામના મેળવી. શહેનશાહ તરીકે તેની ધાતકી ભયાનકતા જાણીતી બની. એના પછી • સેાલેામન” નામના એના દીકરા ગાદીએ આવ્યા. એણે ગાદી પર આવતાં જ પોતાના તમામ રિફીની કત્લ કરી નાખી. પેલા મહાન મેસેસે દાખવેલા આસમાનમાં રહેતા ભગવાન યાહવેહને ગુસ્સો પણ સાલેમન સામે ઉતર્યાં નહિ, પૅલેસ્ટાઇનની ધરતી પર સેલેામનની શહેનશાહતના કાયદા અને વ્યવસ્થા જગતમાં જાણીતાં બન્યાં. એણે આસપાસના પ્રદેશા સાથે વેપારને ધીકતા બનાવ્યા. જેસાલેમ નામના પાટનગરમાં ડેવીડે એક માટા કિલ્લા અને એક માટું દેવાલય બંધાવ્યું. એના રાજકારભારમાં જેફ્સાલેમનાં બજારો વેપારનાં મથકા બન્યાં. ટાયરના શહેનશાહને એણે પોતાના ભાઈબંધ બનાવ્યા. ફીનીશિયન વણઝારા પૅલેસ્ટાઈનમાં થઇને વહેવા લાગી. એણે લાલ સમુદ્ર ઉપર મોટા નૌકા કાફલા બાંધ્યા તથા એસિરિયા અને ફિનીશીઆના વેપાંરીઓને અરબસ્તાન અને આફ્રિકા વેપાર કરવા માટે પોતાના કાફલાનેા ઉપયોગ કરવા માટે લલચાવ્યા. એણે સોનાની ખાણા ખોદાવી અને જેરૂસાલેમમાં સાનાના ઢગલા લાવવા માંડયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આ શહેનશાહના સમયમાં પ્રાચીન જમાનાના પ્રથમ પતિના લેખાતાં મેબિ લેાન, નીનેવંતુ અને ટાયર જેવા મથકેામાં જેસાલેનનું નામ ઉમેરાયું.
જેવા એના વેભવ વધ્યા તેવુ રજવાડાની સંસ્થાને શોભાવે તેવું ૭૦૦ રાણીઓ અને ૯૦૦ રખાતાવાળું એનુ પાટનગરમાંનું અંતઃપુર વિશાળ બન્યું. એણે જેરૂસાલેમની આસપાસ કેાકિલ્લા ચણાવ્યા. એણે પોતાના રાજ્યના વહીવટ માટે તેને ૧૨ જીલ્લાએમાં વહેંચી નાખ્યું. આ રાજ્યવહિવટને તેણે કિંમતી ખાણોની પેદાશ વડે મઢયા. એણે પેલેસ્ટાઇન પરથી પસાર થતી વણુઝારા પર જકાત નાખી. જેસાલેમ ચાંદીનું મથક બન્યું. એણે પેાતાને માટે અને પૅલે સ્ટાઇનના ભગવાન માટે દેવાલયેા ચણાવ્યાં. આ દેવાલયેા પર ફિનીશીઆ અને ઈજીપ્તના, એસિરિયા અને બેબીલોનના કારીગરોની કારીગીરી ઝળકી ઊઠી.
આવા મહાન શહેનશાહના રાજકારભાર નીચે પૅલેસ્ટાઇનને વૈભવ વધી ગયા. પણ વૈભવના ભાર નીચે કચડાતા માનવ સમુદાયની વેદના પણ વધી ગઇ. પેલેસ્ટાઇનના આ વૈભવે જ માનવસમુદાયના નીચલા થરમાં ગરીબાઇનું
Page #158
--------------------------------------------------------------------------
________________
પેલેસ્ટાઈને વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે
૧૩૭ સર્જન કર્યું હતું. અહીં ગરીબાઈ અને વૈભવ એકબીજાની સામ સામે એકબીજાના વ્યાઘાત જેવા દેખાતા હતા. વૈભવના આ થાક નીચે સોલેમોનાખેલા કરભાર નીચે સોલેમનની મરણ સાથે જ તે સમયના સંતોએ દીધેલા શાપ પ્રમાણે જાણે પેલેસ્ટાઈનની જીવન ઘટના હચમચી ઊઠી. આ જમાનાને મોસ નામને એક સંત જેરૂસલેમને કોટની બહાર વિશાળ ચોકમાં ઉભો રહીને બેલત હોય એ નીચે અવાજ ઇતિહાસ સાચવી રાખ્યો છે.
રાજા અને રાજવીઓને અતિહાસિક શબ્દોમાં સંબોધતે હોય તેવો. એમેસ કહેતે હતો. “જેરૂસલેમમાં જ ઓનની કલ્લેબંદીમાં મહાલ ચણીને અને તેની આસપાસ દ્રાક્ષના બગીચાઓ રચીને બેઠેલાં તમે હવે એ ઈમાતેમાં લાંબો સમય વસી શકશે નહિ. હાથી દાંતના પલંગમાં આળોટનારાઓ તથા પેલેસ્ટાઈનની ધરતીનાં ઘેટા બકરાની ઉજાણી કરનાર તમે લેકે સંગીતના શબ્દ સાંભળતાં જે સ્વમોમાં રાચે છે તે સ્વમો હવે લાંબે વખત ટકશે નહિ. ભગવાન યાહને અવાજ તમને જે સંભળાતું હોય તે તે કહે છે કે તમે આપે છે તે ભાગ અને બલિદાન મને ખપતાં નથી. હું તે બધાને અસ્વીકાર કરું છું. તમારા પર પર્વત પરથી ઉછળતા આવતા જળધોધ જે ઈન્સાફને ચુકાદો હવે ઉતરી પડશે.” પેલેસ્ટાઇનના સંતો
સોમનના ગયા પછી પેલેસ્ટાઈન પર ભૂખમરે સરજાય. સેલે મનની સમૃદ્ધિ અને વૈભવના ભપકાઓ પાછળ સંતાઈ રહેલાં શેષણે સરજેલી ગરીબાઈ અને શ્રીમંતાઈ વચ્ચે ન પૂરાય તેવું અંતર દેખાયું. આખો દેશ આવી ભેદ ઘટના નીચે અનેક કલહથી ખદબદી ઊડ્યો. રજવાડી શાસન પણ આંતર વિગ્રહ કરીને દેશના બે ટુકડા પાડીને બે રાજ્યોમાં વહેંચાયું. ઈબ્રાહીમ નામના રાજ્યના એક ટુકડાએ સમારીયામાં રાજગાદી ગોઠવી અને જુડીઆના બીજા ટુકડાનું પાટનગર જેરૂસલેમ બન્યું. જેસ્સાલેમ પર ઈજીપને શેૉક ચઢી આવ્યો અને સેલેમને સંપાદન કરેલું બધું સુવર્ણ લૂંટીને પાછો ફર્યો.
આવા હવામાનમાં ઈઝરાઈલની ધરતીમાંથી સંતે જાગી ઊઠયા. ઈતિહાસના રાજકારણમાં ઉદ્દામવાદની ઉષ્મા આ ધરતી પર નિપજેલા સંતોએ ભરી દીધી. આ સંતેના ઉદગાર વિશ્વઈતિહાસની નેંધપોથીની ચિરંતન પ્રેરણાઓ બની ગયા.
એમસ અને ઈસાયા અને અલીઝા જેવા ઉદ્દામવાદીઓ ઈઝરાઈલની ધરતી પર માનવસમુદાયનાં સરઘસો બનીને, સભાઓ ભરીને, જનહીલચાલની રણહાક જેવા દેખાયા. ઈ. સ. પૂર્વને આ સમય ૭૩૩ ને હતે. આ સમ
૧૮
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
યમાં પેલેસ્ટાઇન પર એસીરિયાનું આક્રમણ આવી પહેાંચ્યું. એસીરિયાના આક્રમણ નીચે સીરિયાને, અને ઇફ્રાઇમને પ્રદેશ પડ્યો. જેરૂસાલેમને એસીરિયાએ ઘેરા ધાણ્યેા. જેસાલેમ પર સતાની સળગતી વાણીના અંગાર ઝીલતાં જીડિયાનાં માનવાએ મેતસાથે મૂકાબલે કર્યાં. જેસાલેમ પડ્યું નહી. પણ જીડિયા પર જીવતરનાં ખંડિયેરે। સરજાઈ ગયાં હતાં. તેમાંથી બે લાખ જેટલાં નરનારીઓને ગુલામા તરીકે જકડી લઇને તેમને એસીરિયા લઇ જવામાં આવ્યાં. હવે જેસાલે મમાં સંત એકલાની અંગારજેવી વાણી જેરૂસાલેમનાં અણનમ ખડિયરાને ઢઢા ળતી કહેતી હતી, પણ જેરૂસાલેમ પતન પામ્યું નથી, જેસાલેમ પુનઃ વન પામશે.
પૅલેસ્ટાઈનને આ સમય ઇતિહાસની ર ંગભૂમિ પરના એક નૂતન પ્રવેશ જેવા સમય હતા. આ નૂતન પ્રવેશમાં ઇતિહાસના તખતા પર પર્શિયન શહેનશાહત પ્રવેશી ચૂકી હતી. ઈરાનની આ શહેનશાહતે વિશ્વવિજેતા તરીકે એખિલેાનની ધરતી પર પોતાના પદાધાત શરૂ કરી દીધા હતા. ઈરાનની શહેનશાહતના આક્રમણ નીચે એખિલાન પડતુ' હતુ અને ત્યાં ગુલામ બનેલા યહૂદી માનવાના માટા સમુદાયા પેાતાના વતન જેરૂસલેમ તરફ ભાગી શ્ટતા હતા. પેાતાના બાપદાદાઓએ અડધા સૈકા પહેલાં જેસાલેમ નામના પોતાના જે પવિત્ર પાટનગરને ત્યજી દીધુ હતુ તેમાં પહેાંચવા માટે ત્રણ મહિનાની સફર ખેડવા યદી માનવા એખીલેાનથી નીકળતા હતા. તે રીતે ધીમેધીમે જેસાલેમ ફરીવાર યહૂદીઓનું નગર ખનતું હતું, તથા આ પુરાણા પાટનગરમાં ફરીવાર માસેસે પુકારેલા ભગવાન યાહવેહનાં સ્તત્રાના લલકાર સંભળાતા હતા. માસેસનુ કાયદાશાસ્ત્ર
મેાસેસનાં હ્તાત્રા યહૂદીઓને પાળવાના દૃશ કાનૂનનાં બનેલાં હતાં. દેવળમાં આ કાયદાનું વચન થતું હતું. આ જ કાયદા ઉપર યહૂદીઓ પેાતાને જીવન વહિવટ ઘડવા માંગતા હતા. આ કાનૂન સૌથી પ્રથમ કહેતા હતા કે માનવ સમાજની રચના એક ઇશ્વર જે જગતના શાસક છે અને જેના વિના ખીજા કાઈ રાજાનું શાસન યહૂદીઓએ સ્વીકારવુ ન જોઇ એ તેવા એક ઇશ્વરના ખ્યાલ પર અંધાવી જોઇએ. આ ભગવાન નામના શાસક અશ્ય એવા ઇશ્વર છે. આ ઇશ્વરનું શાસન માનનારા લાકા યી એટલે કે ઇજરાઇલ કહેવાયા.
મેાસેસના કાનૂનગ્રંથના ખીજો કાયદો ઇશ્વરની કાઈપણ મૂર્તિ કે પ્રતિમા ઘડવાની ના કહેતા હતા. આ કાનૂન ઈશ્વર સબંધી તમામ વહેમેના નાશ કરવાનું કહેતા હતા, તથા આ કાનૂન પ્રમાણે ઇશ્વરનું સ્વરૂપ નિરાકાર હતું. શહેનશાહ સાલેમનના સમયમાં એ સમયની દુનિયામાં હતી તેવી અનેક પ્રતિમાએ
Page #160
--------------------------------------------------------------------------
________________
પેલેસ્ટાઈન વિશ્વ ઈતિહાસમાં પ્રવેશે છે
૧૩૯ જેરૂસલેમના દેવળમાં મૂકવામાં આવી હતી. પછી સોનાચાંદીના શરીરવાળી આ પ્રતિમાઓને બેબિલેનની સરકાર ઉપાડી ગઈ હતી. હવે જેરૂસલેમના દેવળમાં કઈ પ્રતિભા રહી ન હતી. આ દેવળમાં એડેનાઈ કહેવાતા ઈશ્વરને શબ્દ અને મેસેસના કાનના ઉચ્ચાર થયા કરતા હતા.
અહિં ઈઝરાઈલની ધરતીમાં એક અને નિરાકાર એવા એડેનાઈ અથવા ઈશ્વરના નામના મેસેસના કાનૂનનો જાપ જપતા યદીમાનવ સંસ્કૃતિનું મૂલ્ય સાચવવાનું સ્વમ સેવતા હતા. આ અદના માનવનું બધું જેમ ઈઝરાઈલની આસપાસના પ્રદેશો પર સંહાર ખેલતી શહેનશાહ જાણે ચૂસી જતી હતી. શોસાઈ ગયેલ અને થાક્યો પાક યહૂદી માનવ આકાશ સામે ઉડી જતાં સ્વમોના આકારને એકઠા કરી રાખવાની ઘેલછાવાળી ચીસો પાડતો હોય તેમ નિરાકાર એવા એક ઈશ્વરને દેખવા મથતું હતું.
જેરૂસલેમ પર વિશાદની છાયા જેવું આકાર વિનાના એક ઈશ્વરનું દેવળ એ બાંધી શક્યો હતો. પરંતુ જેરૂસલેમ નગર અને જડિયાને પ્રદેશ પર પ્રતિહાસની ભયાનક રાત્રિમાં એક વખત ઈરાનની શહેનશાહતનું રૂપ ધારણ કરીને જેરૂસલેમને પિતાનું ખંડિયું બનાવનાર આક્રમણ આવતું હતું. આ ઇરાની શહેનશાહને ઈતિહાસની રંગભૂમિ પર વિશ્વવિજેતા તરીકે પ્રવેશ કર્યો હતો. આખા જગત પર આક્રમણનું યંત્ર બનેલી પોતાના વિશાળ લશ્કરવાળી ઈરાની શહેનશાહતની આણ તે સમયના આખા જગત પર ફેલાઈ ગઈ હતી.
પરન્તુ તરત જ ઈતિહાસના તખતા પર ગ્રીસની ધરતી પર પહોંચેલી પેલી વિશ્વવિજેતા શહેનશાહત ઠાકર ખાઈને પટકાઈ પડતી દેખાતી હતી. બે સૈકાઓની કાળરાત્રી જેટલા ટૂંકા સમયમાં જ આ ઈરાનીઅન શહેનશાહતને અંતકાળ શરૂ થઈ ગયો હતે.
ત્યારે ગ્રીસની ધરતી પરથી જ લોકશાહીને કચડી નાખીને પ્રાચીન જગતને ચાવત સિકંદરનું નામ ધારણ કરીને જગત જીતવા નીકળતા વિશ્વ વિજયના રસ્તા વચ્ચે એક ઉંબરા જેવા પથરાયેલા પેલેસ્ટાઈનના પ્રદેશ પર ચઢી આવ્યો હતો. પાટનગર જેરૂસલેમના કમાડ સિકંદરના સૈનિકે ખખડાવતા હતા. પેલેસ્ટાઈનના આ પાટનગરમાં મેસેસના કાનૂનના નામમાં ધર્મશાસન ચલાવનાર પુરહિત જેરૂસલેમના કમાડોને બોલવાની આનાકાની કરતા હતા. પણ પછીથી જેરૂસલેમના બધા સાધુઓએ ધોળાં વસ્ત્રો પહેરી લીધાં અને શાંતિપૂર્વક સલાહ કરવા માટે કમાડ ખેલીને બહાર આવ્યા. પેલા વિશ્વવિજે. તાએ જેરૂસલેમને સ્વીકાર કર્યો. આખું ડ્યિા જાણે મોત પામી ગયું. ૪૦ સૈકાઓને પેલેસ્ટાઈનને ઈતિહાસ સેડ તાણીને સુઈ ગયે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧ર
પ્રાચીન ઈતિહાસને જ્યોતિર્ધર [સમીપ-પૂર્વ અને યુરોપ–આર્યો અહી પણ આવ્યા–આર્ય માનનાં અનેક નામો-ગ્રીક સંસ્કૃતિનું આરંભનું રૂપ–ીસના ઇતિહાસને આરંભ–મહાકા –ઇ. સ. પૂર્વેને છ સકે –લોકશાહીને જન્મ અને સેલન--અનેક રાજ્યને એક દેશ-સંસ્કૃતિ અને સેકટિસ–લોકશાહીનું ત્યારનું સ્વરૂપ-લોકશાહીનું આક્રમક
૩૫. શ્રીપ ઇરાનનું આકેઅણ-કલિસનો સુવર્ણયુગ -એસની સંસ્કૃતિનું નગરઘર - એથેની શાળા-એ" નું વહીવટી તંત્ર-સુવર્ણ યુગને અકિંચન ચિંતન – લેટેનુ દિવારવગ્નિએરિસ્ટલનું ચિંતન-મેસિડેનિયા, વિધઇતિહાસનું પ્રકરણ ] સમીપ પૂર્વની ભૂગોળ યુરોપને અડે છે.
આ પ્રદેશનું નામ શ્રી ભૂમિ છે. બાહકન પર્વતમાળના એ દક્ષિણ પ્રદેશ છે. આ ભૂમિ બે સમુદ્રોની વચ્ચે છે. પૂર્વ તરફ અયન સમુદ્ર એને ઓશિયામાઇનોરથી જુદી પાડે છે, અને એડી આટિક સમુદ્ર અને પશ્ચિમ તરફ ઇટાલીથી અને સીસીલીથી જુદી પાડે છે. આ પ્રદેશ પોતે પણ ઘણા ટુકડાઓ વાળે છે. આ ભૂમિના ટુકડાઓ નાના નાના દ્વીપ છે. જીઅન સમુદ્રમાં આ ટુકડાઓ જેવા પિ પડેલા છે. આ દ્વીપ જાણે યુરોપ
હજ કરી દો
છે
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને તિધર
૧૪૧ ખકને સમીપપૂર્વ સાથે જોડતે ભાંગી ગએલા કાઈ સેતુના ટુકડાઓ હાય તે દેખાય છે. આ કપુઓ પર ચાકીયાત જહાજ બનીને નજર નાખતો હેય તેવા એક ટાપુ કીટ નામ છે. પૂર્વની મહાન પ્રાચીન સંસ્કૃતિ ઇજીપ્તમાંથી આ ઉંબરાજેવા ટાપુ પર લંગ દઈને આવી પહોંચી હતી. જે તેને અનેક સૈકાઓ વહી ગયા છે. સંસ્કૃતિના ધામ જેવો આ ક્રીટ અનેક સૈકાઓથી બેબીલેનિયા અને ઇજીતની સંસ્કૃતિનો ભેરુબંધ બની ચૂક્યો હતો. આ
!!
-
-----
--
-
I
કાળ
રિઓલીપસ પૂવૅnડોકત
-
:
કરાવી
એડ્રીએટીક
શીય જૂnu અનુક
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૧
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સંસ્કૃતિના દ્વીપ સાથે અતિપ્રાચીન એવી સિ ંધુનગરાની સંસ્કૃતિએ પણ સંબધ બાંધ્યા હતા. ઇ. સ પૂર્વે બે હજાર વરસપર આ સંસ્કૃતિ ધામપરના દેવેને દૈવ ઇંદ્ર જન્મ પામ્યા અને અહીંના પથ્થર યુગે સંસ્કારના ઉચ્ચ સમય પર પહેાંચી જવાની ફાળ ભરી. એવું ત્યાંની દંતકથાનું કહેવું છે. ક્રીટનુ બંદરગાહ નાસસ ત્યાર પછી પાંચ સકા સુધી વાણિજ્યના સંસ્કારની હીલચાલથી સંસ્કૃતિની રેખાઓને પોતાના દ્વીપ પર મઢતુ ં દેખાયું. નજદીકના બીજા ટાપુએપર પણ આ સંસ્કૃતિની પગદંડી દીપી ઊઠી હતી. એશિયા માયનેારના પૂર્વ કિનારાનાટ્રાય પ્રદેશ પણુ ઈતિહાસમાં આવી ચૂકયો હતા.. આર્યાનાં ધાડાં અહીં આવે છે
ત્યારે બાલકન પત માળના ઉત્તર પશ્ચિમ ખુણામાંથી દક્ષિણ તરફ ધસી આવતાં આ માનવ સમુદાયાના પગરવ સૈકાઓથી અહી સભળાયા કરતા હતા. સમયનાં વહેણ જેવા આ સમુદાયાની બાલ્કન પર્વતમાળથી દક્ષિણ તરફની આગળ વધતી આ ગ્રીક જીવન ધટના હતી. જીવનની આ આગળ વધતી ઘટના, ઉત્તરતરફથી આ જીઅન પ્રદેશમાં આવી પહેાંચી. આ માનવ સમુદાયાનું ઇ. સ. પૂર્વે એ હજાર વરસ પરનું માનવરૂપ જંગલી હતું. આ જંગલીઓનુ નામ શ્રીકલાક. જેવા આ સમુદાયા સિ ંધુનગરા પર આવી પહેાંચ્યા તેવાજ આ સમુદાયા ઇજીઅન જગતમાં આવી પહેાંચ્યા. આ પણ આ માનવા હતાં. કાળા સમુદ્રના પશ્ચિમ પ્રદેશ પરયી આ સમુદાયાનાં ટાળાં પેાતાનાં પશુઓ સાથે દક્ષિણ દિશામાં આગળ વધતાં હતાં. ઈ. સ. પૂર્વે એહજાર વરસપર ગાડાંઓમાં અને પશુઓની પીઠપર લદાયલા, આ આય્યા ધર સંસાર ઉત્તર ગ્રીસને અડી ચૂકયો હતો.
આ માનવાનાં અનેક નામા.
જેમ સિ' નગરાની સંસ્કૃતિપર આર્યાંનાં આક્રમણ આવી પહોંચ્યાં હતાં તેમ ક્રીટન સંસ્કૃતિપર પણ આ માનવસમુદાયાનાં ઉત્તર તરફથી, આક્રમણુ આવી પહેોંચ્યાં. આ આક્રમણ નીચે નગરે સળગી ગયાં. કિલ્લાએ તારાજ થયા. ક્રીટસંસ્કૃતિને ખાળેા ખૂંદતી આક્રમણની ઘટના નૂતન સંસ્કૃતિની નવેસરથી રચના કરવા બેસી ગઈ. આ ધટનાને માનવસમુદાય આ સમુદાયાના પશ્ચિમી વિભાગમાં ખેલાતી ભાષા ખેાલતા હતા. આ સમુદાય અનેક ટાળીઓમાં વહેંચાયલા ગ્રીસ પર પથરાતા હતા. આરકેડીયનેા પીલાપાનીસ પ્રદેશના મધ્યમાં વસી ચૂકયા હતા. એકીઅને પૂર્વ ભૂમધ્યના કિનારાએ કબજે કરતા હતા, તથા એકીલીસા સાથે તેએ ટ્રાયને તારાજ કરતા હતા. આયાનીઅનેએ એટીકા
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઇતિહાસને તિર
૧૪૩
પર કબજો મેળવ્યો હતે. એપીરસમાં ડેરીઅન આવી પહોંચ્યા હતા અને ઈલીરીઅને એ આટીકના કિનારા પર જમા થતા હતા તથા ગ્રેસી અને ઈજીઅન સમુદ્રના ઉત્તર કિનારે ઉતરતા હતા.
ગ્રીક નામે જાણીતી બનતી આ ભૂમિ ક્રીટન સંસ્કૃતિની અતિ પ્રાચીન વસાહત હતી. આ સંસ્કૃતિનાં સ્વરૂપ આર્યોનાં આ આક્રમણો નીચે ભાંગી પડ્યાં અને રૌકાઓ સુધી આર્યોની જંગલી દશાની પકડ નીચે આવી પડ્યાં. આ પકડમાં જકડાઈ ગએલી ક્રીટન સંસ્કૃતિ સાથે પેલી પછાત દશાને સંબંધ થયો. આ સંબંધમાંથી કીટન સંસ્કૃતિનાં વેરાયેલાં પડેલાં બીજ આસ્તે આસ્તે અંકુરે ધારણ કરીને ઉગવા લાગ્યાં. ઘણું સૈકાઓ સુધી પેલા જંગલી આર્ય માનવ સમુદાયોએ પશુ પાલનની સંસ્કૃતિને ચુંટી રહેવાને રાહ લીધે, પરંતુ મહાન એવી ક્રીટન સંસ્કૃતિની ભૂમિમાંથી તેમણે ખેતીવાડી અને વાણીજ્યનાં સંસ્કાર રૂપને પણ અંગીકાર કરવા માંડયાં. જેમ આર્યાવર્ત પર સિંધુ નગરોની સંસ્કૃતિમાંથી નૂતન આર્ય સંસ્કૃતિ ઉદભવી તેમ આ ભૂમિપર પણ રાજાઓનાં નગરરાજ્ય ઉગવા માંડ્યાં. ગ્રીસ સંસ્કૃતિનું આરંભનું રૂપ
આ ભૂમિપરની ભૌગોલિક રચનામાં ગ્રીક નગર રાજે એકબીજાથી અલિપ્ત રહીને ઉગ્યાં. આ નગરરાને જુદાં અથવા વિખૂટાં રાખતી પર્વતમાળાઓ હતી તથા અખાતેની રચના હતી. આ નગરરાજ્ય એટલા માટે દીપે અને પર્વતની આસપાસ બંધાયાં હતાં. આ નગરરાજ્ય પર્વત અને અખાતેના અંતરા વચ્ચે પિતાપિતાની સરકારે રચતાં હતાં અને કાનને ઘડતાં હતાં. આ જીવનઘટનાની મૂખ્ય ભૂમિના ચાર એવા મોટા વિભાગ હતા. દક્ષિણ તરફને એક વિભાગ પશ્ચિમ સુધી પિતાની આણ વર્તાવતે સ્પાર્ટીના નામથી જાણુતે બન્યો હતે. ઉત્તર તરફન વિભાગ થી બીસની હકુમત નીચે હતે. એટીકા પેનીનયુલા પર એથેન્સની હકુમત હતી. આ બધામાં એથેન્સ અને સ્પાર્ટી આખા ગ્રીસ દેશમાં પ્રખ્યાત પ્રદેશ હતા. આ બે પ્રદેશનાં બે પાટનગર, એક સ્પર્શ અને બીજું એથેન્સ, ગ્રીસના ઈતિહાસના પાટનગર બન્યાં. પેલેપનીઝ પ્રદેશનું પાટનગર સ્પાર્ટી, સ્પાર્ટન જીવનનો નમૂનો ધારણ કરતું હતું તથા ઉત્તર પ્રદેશનું પાટનગર એથેન્સ, પિતાના જીવન વ્યવહારનું નૂતનરૂપ રચતું હતું. પર્વતેથી ઘેરાયેલું સ્પાર્ટીને જીવનનું સ્વરૂપ સ્થિતિ ચૂસ્ત રહ્યું તથા દરિયા પરનું એથેન્સનું જીવનરૂપ ઉદાર અને ઉદાત્ત બનવા માંડ્યું.
આ સમયે પાછળથી ઈતિહાસમાં આવનારે મેસિડોનિયાની ડુંગરમાળ પ્રદેશ હજુ બિલકુલ પછાત હતા.
Page #165
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
irr
ગ્રીસના ઈતિહાસની આર્ભની રેખા
એવા ગ્રીસના ઈતિહાસની આર્ભની રેખાએ આપણને અતિપ્રાચીન . એવી ક્રીટન સંસ્કૃતિનાં અનેકવાર સળગી જતાં નગરાની ઉડતી જ્વાલાઓમાં દેખવા મળે છે. આ સમય ઇ. સ. પૂર્વેના ખારસા વરસ પહેલાંના છે. ત્યાર પછી સંસ્કૃતિએ પેાતાના પગ ગ્રીસની ભૂમિ પરના, મીસીન નામના પ્રદેશ પર ટૅકન્યા હશે એમ માલમ પડે છે. આ મીસીનની સંસ્કૃતિ પણ ત્યાર પછી આક્રમણા નીચે આવી પડી અને ક્રીટના નાસસ દરગાહની જેમ સળગ્યા કરી. આ અગ્નિદાહ નીચે ગ્રીસના ઈતિહાસની ખડિયર બનતી રેખાઓવાળા ગ્રીસના ઈતિહાસના આરંભ છે. આ આરંભ ગ્રીક ઈતિહાસના ઈ. સ. પૂર્વેના ૧૦૫૦ની કહેવાય. આ સમય લાહયુગને સમય પણ કહેવાય. આ લેાહયુગના આરંભમાં જ ટ્રોયને પણ નાશ થઇ ગયા. લાહયુગ લઈ તે વિનાશની રેખાએ વડે ગ્રીક ધરતી અંકિત બની. ક્રીટ, મીસીન, અને ટ્રોયના આ લાહયુગનાં થિઆરે લઇ તે આવનારાં આક્રમણેાએ નાશ કર્યો. ઈતિહાસનાં પહેલાં મહાકળયા.
આ સમયમાં હેમર નામના એક ગ્રીક અંધ કવિએ, ઇતિહાસની દંતકથા જેવાં મહાકાવ્યા રચ્યાં. ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ પર, રામાયણ અને મહાભારત જેવાં આ મહાકાવ્યા ઈલીયડ અને એડેસી નામનાં રચાયાં. આ મહાકાવ્યાનાં પાત્રો ગ્રીક વીરપુરૂષા અને ગ્રીક દેવદેવીએ બન્યાં. રામાયણ અને મહાભારતે જેમ પ્રાચીન આર્યાવર્તની વનની રચનાનાં રાજખરાજનાં વ્યવહારનાં સ્વરૂપાનું દૃન કરાવ્યું છે તેમ આ બે મહાકાવ્યાએ પણ ત્યારના ગ્રીક જીવનની અતિહાસિક છષ્મીને જગત સમક્ષ રજુ કરી છે.
ઇ. સ. પુર્વેના છઠ્ઠા સૈકાના નૂતન સમય
ત્યાર પછીના ગ્રીસના ઈતિહાસ એટીકા પ્રદેશના પાટનગર એથેન્સને કેન્દ્રમાં રાખીને જ સમજી શકાય. આ નગરની આસપાસનું ગ્રીકશાસન ઇ. સ. પૂર્વે ૬૦ થી ૬૦૦ સુધી ઉમરાવ શાસન તરીકે જાણીતું બન્યું. ત્યારના સમાજ જીવન પર આ ઉમરાવયુગનુ એકહથ્થુ શાસન ચાલતુ હતુ. જમીનના સ્વામી અનેલા આ ઉમરાવા ગ્રીસની બધી સ ંપત્તિ તથા જાનમાલના માલિક ખની ચૂકયા હતા. ઉમસવાની ધનદોલતના ખીજા છેડા પર ત્રીસનાં માનવ સમુદાયા કંગાલ સ્થિતિમાં સડતાં હતાં. નાના નાના ટુકડાએ પર ખેતી કરતા આ સમુદાયાની દશા ગુલામા જેવી હતી. આવી જીવન ધટના ઉમરાવશાહીની હતી તથા તેની ટોચ પર રાજાશાહીની હકુમત હતી.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને તિર્ધર
૧૪૫ પરંતુ એથેન્સનગરના અર્થજીવનમાંથી આ ઉમરાવશાહી તૂટવા માંડી. ઉમરા પિતાની દોલત વાણિજ્યમાં રેકવા લાગ્યા. એથેન્સનું બંદરગાહ વાણિજ્યથી ધીખી ઊઠયું. ઉમરાનાં વ્યાપારી જહાજે ઈજીપ્ત, સિસલી માર્સેલ્સ, સાયપ્રસ વગેરે મથકે સાથે વેપાર ખેડવા લાગ્યાં તથા એથેન્સનું વહાણવટું વિકસવા માંડ્યું. આ બધી ઘટનામાં રજવાડાશાહોને અંત આવવાની આર્થિક રચના રચાઈ ગઈ. લોકશાહીને જન્મ અને સોલન
બદલાતી જતી જીવન ઘટનામાં એથેન્સના પાટનગરમાં કવિઓએ, ભાટ ચારનાં યશોગાન છોડી દઈને શ્રમમાનવનાં, અને નૈતિક સદગુણોના નૂતન ગીત રચવા માંડ્યાં. આ મહાકવિઓએ પિડીત માનની થ્થા અને ઇન્સાફની તેમની માગણીને કવિતાઓમાં રચી દીધી. હવે એથેન્સના જીવનમાંથી રાજાશાહીનું શાસન અલેપ થઈ ગયું પણ ડ્રાકાનું જાલીમ સરમુખત્યારીવાળું શાસન શરુ થયું હતું. ડ્રાકે નામના જાલીમના શાસન નીચે એટિકાની ધરતી ઉકળી ઉઠી અને
કે નામને શબ્દ જાલીમ અથવા ઘાતકી એવા અર્થવાળો બની ગયે. આવી સરમુખત્યારશાહીના જમાનામાં સોલેન નામને એક મહાન ગ્રીક, એથેન્સ નગરને ન્યાયાધીશ નિમાયે. શાસનથી સ્વતંત્ર એવા ન્યાયના શાસનના આ સર્વોપરિ નગર અધિકારીએ, ન્યાયસમતાને ધારણ કરીને ચૂકાદા દેવા માંડયા. ગરીબ અને તવંગર માટેના જૂદા કાનૂતો એણે રદ કર્યા અને જમીનના ધારાધરણને સામાજિક ઈન્સાફની ન્યાયસમતા પર મૂકી દીધાં. એણે ગરીબ અને તવંગર સૌને સમાન ધોરણ પર નગરની રાજ્યસભામાં બેસવાને અધિકાર છે, એવી જાહેરાત કરી.
આ રીતે એટિકાની ધરતી પર લેકશાહીને આરંભ થયે અને જાલીમ સરમુખત્યારીનું પતન થયું. આ નૂતન લેકશાહીનું રૂપ ઉપલા અને મધ્યમ વર્ગ સુધી જ પહોંચી શક્યું. રાજ્ય સંસ્થામાં ચૂંટાવાનો અને ચૂંટવાનો અધિકાર, ગુલામે અને અકિંચનોને મળ્યો નહીં. આ લેકશાહીના પાયામાં કોઈપણ રાજકીય કે સામાજિક અધિકાર વિનાના આ ગુલામ નામના માનવસમુદાયે ગ્રીસની સામાજિક જીવન રચનામાં જીવનના પાયા તરીકે સ્વીકારાઈ ગયા તથા ભારતની ભૂમિપરનાં વૈરા જેવું એથેન્સનું ગ્રીક વૈરાજ્ય ગ્રોસ ભૂમિ પર જીવનના નૂતન રૂપ જેવું શરૂ થઈ ગયું. અનેક રાજ્યને એક દેશ
ગ્રીસ દેશ નાનાં નાનાં નગર રાજ્યો અને ટાપુઓનાં રાજ્યના બનેલ એક દેશ બને. આવા એવા ટૂકડાઓ પર વહેંચાયેલે આ પ્રદેશ એક દેશની
૧૯
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એકતા વિનાને દેખાતું હતું. આ એક દેશના જુદા જુદા પ્રદેશ પર વસતાં માણસે પોતપોતાને પ્રાદેશિક નામોથી ઓળખતાં હતાં. સ્માર્ટ અને એથેનિયને, થીબને અને કરિનથીએને, મેસેડોનીયને અને મેલિય, એવાં એ લોકોનાં નામ હતાં. છતાં આ સૌમાં એક ભાષાને લઈને હોમરના એક જાતના ગીતના લલકારને લીધે દેવ દેવીઓને પૂજનારા એક જાતના ધર્મને લીધે અને ઓલેમ્પીક રમતની એકતાને લઈને ગ્રીસ દેશ એક દેશ જે લાગતું હતું. આ એક દેશની એકતાનું બીજું રૂપ ગ્રીક ધરતી પર જન્મ પામતા જ્ઞાન અને વિજ્ઞાન તરફના પ્રેમનું રૂપ હતું. આ દેશ આજસુધી અતિપ્રાચીન એવા દેશ પાસેથી ઘણું ઘણું શીખ્યો હતે. ફિનીશિયનોએ આ દેશને જહાજે બાંધતાં અને ચલાવતાં શીખવ્યું હતું. ઈજીપ્ત પાસેથી ગ્રીસ દેશ ગણિત અને ખગોળ શીખ્યો હતો તથા શિલ્પશાસ્ત્ર પણ શીખ્યો હતે. હવે એણે વિજ્ઞાન શીખવા માંડયું હતું. ભારત દેશ સાથે તેને સંતસમાગમ શરૂ થઈ ગયો હતો. ભારત પર થતી હતી તેવી ચર્ચાઓ અને વિતંડાવાદે એણે પણ શરૂ કરી દીધા હતા. ગ્રીસ દેશ પર જ્ઞાનનું જાણે એક મોટું વલેણું ચાલવા માડયું હતું.
સંસ્કૃતિની શેધનું નામ અહિં સેકેટિસ હતું—આપણે ગ્રીસ દેશના નકશાની સામે જોઈએ તે તે સમયનાં નગરે અથવા નગર રાજ્ય દેખવામાં આવે છે. આ સમય ઇ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાની શરૂઆતને હતે. ઇ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાના આરંભમાં ગ્રીસમાં મેલેટસની પાસેના એક ટાપુ પર હિરેડેટસને જન્મ થયો હતે. એના જમણે પડખે સેમસ નામને ટાપુ હતું આ ટાપુ પર “પાયથાગેરાસ” જ હતે. એનાથી થોડે દૂર ઈફેસસને ટાપુ હતું. ત્યાં હિરેકલીટસ” નામને વૈજ્ઞાનિક જમ્યો હતે. ત્યાંથી ત્રણ કલાકને રસ્તે આવેલા કેલેફોન પર “ઝીને ફેનિસ” ને જન્મ થયો હતે. અને તેની પાસે આવેલા “કલેમિન’નગરમાં “એનેકઝારાસ” જન્મી ચૂકે હતા. આ બધા ઈ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાના સમકાલિનો હતા. થેલ્સ અને એનેકઝિમેન્ડર પણ વૈજ્ઞાનિક હતા. એનેકઝિમીનીસ, એનેકઝિમેન્ડરને વિદ્યાર્થી હતું. આ સમયે હીરેકલીસ હજુ બાળક હતું, અને પાયથાગોરસ વૃદ્ધ થવા આવ્યો હતો. આ સમયે એનેકઝેગોરાસ અને હીરેડેટસ જુવાન છોકરાઓ હતા. આ બંને મહાન જુવાને ઈ. સ. પૂર્વે પાંચમા સૈકામાં જીવતા હતા. આ સમયમાં જ એક મહામાનવ ગ્રીસની ધરતી પરના એથેન્સ નગરમાં કાંઈક શોધ કરતે ફરતે હતે.
આ માણસનું નામ “સોક્રેટિસ” હતું. એનો ચહેરો વિશાળ હતો. અને મેટું નાક હતું. બેડોળ કહેવાય તે આ માણસ સ્મિત કરતે ત્યારે
Page #168
--------------------------------------------------------------------------
________________
માથીન ઈતિહાસને તિર
૧૪૭ અતિ સુંદર લાગતે અને એકબીજાથી જરા વધારે દૂર ગોઠવાયેલી એની આંખની ધારદાર નજર નાખતે આ ચિંતક શેધકની છટાથી જ્યારે વાત કરતા ત્યારે તે મહાબુદ્ધિમાન દેખાતે.
ગ્રીક ધરતી પર એ સંસ્કૃતિની શોધ કરતું હતું, અને કહેતે હતું કે સંસ્કૃતિની શોધ કરતાં કરતાં જ્યાં પહોંચાય ત્યાં હું પહોંચવા માગુ છું. સંસ્કૃતિની શોધ એ ગ્રીસના જીવનના ઈતિહાસમાંથી કરતું હતું અને કહેતા હતા કે એક વખત આ ધરતી પરના ગ્રીક લેકે ભરવાડે હતા, શિકારીઓ હતા અને લડવૈયાઓ હતા. શિકારને અને અંદર અંદર લડવાને એ લેકોના જીવનને રેજીદે વહિવટ હતું, ત્યારે એ લેકે સંસ્કારી હતા, એમ ન કહી શકાય. એમ કહેતે સેકેટિસ એ સંસ્કારની વ્યાખ્યાને શોધી કાઢવા મથતું હતું. અને ગ્રીક જીવનમાંથી એ વ્યાખ્યાને પદાર્થ પામતે હેય તેમ પાછો કહેતે હતો “પણ પછી જ્યારે ગ્રીક લેકે ખેડૂત બન્યા અને પિતાના જીવનના વહીવટમાં તેમણે એકબીજા સાથેના શાંતિમય સંબંધને સ્વીકાર કર્યો ત્યારે જ તેઓ પહેલીવાર સંસ્કારી બન્યા એમ કહી શકાય, કારણ કે યુદ્ધના સંબંધવાળા સમાજ કરતાં શાન્તિમય સંબંધવાળો સમાજ વધારે સંસ્કારી છે.
પણ સેક્રેટિસ જે જમાનામાં ફરતું હતું તે જમાનાની ગ્રીક ધરતી પર એથેન્સ નામનું મહાનગર વિકાસ પામી ચૂકયું હતું. આ નગરમાં અનેક ધંધા રોજગાર શરૂ થઈ ગયા હતા અને જુદા જુદા કારીગરે અનેક વસ્તુઓ બનાવતા હતા. એ કારીગરોને બીજા અનેક વ્યવસાયે હતા. એથેન્સનાં નાગરિકોને ચૌટે ચૌટે સોક્રેટિસનો અવાજ સંભળાતે કે એથેન્સનાં નાગરિકે જે પિતાને સંસ્કારી માને છે તે સૌ જીવનના જુદા જુદા વ્યવસાય કરનારા પિતાના પડોશીઓ સાથે અને પિતાના પડોશી પરદેશી માન સાથે અને બીજા દેશોના નાગરિક સાથે જે તેઓ શાંતિમય વ્યહવાર નહિ કરે પણ એક બીજાને લૂંટવાને વ્યવહાર કરશે તે આ એથેન્સ નગર રાખના ઢગલામાં સમાઈ જશે.
એવો આ સોક્રેટિસ પણ તે સમયના પ્રાચીન ગ્રીક દેશના એથેન્સ નગરને જીવનના વૈજ્ઞાનિક જે નાગરિક હતે. જીવનવ્યવહારના વિજ્ઞાનનું રૂપ શોધ એથેન્સના રસ્તાઓ પર એ રખડતે હતો તથા ગ્રીસના ઇતિહાસમાંથી સંસ્કૃતિની જીવતી વ્યાખ્યાની શોધ કર્યા કરતું હતું. ત્યારે લોકશાહીનું રૂપ કેવું હતું ?
ત્યારે ગ્રીસ દેશ પર લેકશાહી હતી. જેથી એથેન્સ નગરની લોકશાહી હતી તેવી જ લેકશાહી ભારત દેશના વિશાળ પટ પર શહેનશાહના પ્રદેશોની વચ્ચેવચ્ચે શહેનશાહતના સમુદ્રમાં ટાપૂઓ હોય તેવી અસ્તિત્વ ધરાવતી હતી. એથેન્સની
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લેકશાહી જેવી આ લેકશાહીનાં નામ લીવીઓની લેકશાહી, યૌધેયેની લેકશાહી, વિ. નામ વાળી લેકશાહીઓ હતી. આ બધી લેકશાહીઓ પાસે પિતાનાં પાટનગર હતાં અને આ નગર સાથે સંકળાયેલા પ્રદેશ હતા. આ લેકશાહીઓ માલિક લેકેની જ લેકશાહીઓ હતી, તથા આ લેકશાહીને બધે શ્રમ કરનાર શ્રમ માના ગુલામ હતાં. જેવું ભારતમાં હતું તેવું એથેન્સમાં પણું હતું. આ લેકશાહીનાં સિંહાસને ગુલામે પર રચાયેલાં હતાં. આ ગુલામોની ગણના લેકશાહીઓ રાજ્યવહિવટમાં લેક અથવા મનુષ્ય તરીકે કરતી ન હતી તથા તેમને કોઈ અધિકાર આપતી નહતી.
ગુલામ તરફની આવી દષ્ટિ તે સમયના આખા જગતમાં હતી. એ જગતને એમ લાગતું હતું કે ગુલામને ગુલામીમાં રાખ્યા વિના જગતને વ્યવહાર ચાલી શકે નહિ. ગુલામીની પ્રથાને રદ કરવાને ખ્યાલ એ પ્રાચીન જગતનાં દિમાકમાં જીવી શકે તેવું એ દિમાક હતું નહિ. તે જગતમાં ચિંતકો અને નીતિમાને પણ ગુલામીની પ્રથાને સ્વીકાર કરી લેતા. ઈજીએ અને મેસોપોટેમિયા તથા ચીન અને ભારત અને પેલેસ્ટાઈન કે ફીનીશિયા સૈ દેશોની સંસ્કૃતિ આ ગુલામ બનેલા માનવ સમૂદાયોએ પોતાના શ્રમથી બાંધી હતી. આ સંસ્કૃતિની હવામાં ન જન્મેલે ગ્રીક સંસ્કારને આકાર પણ પિતાની લેકશાહીની ઘટનાને ગુલામ માનના શ્રમની યાતનાઓ પર બાંધતે હતે. બધું ચિંતન ગુલામીની પ્રથાને સ્વીકારી લેતું હતું. આ ગ્રીક ધરતી પરનો પ્લેટ નામનો મહાન ચિંતક ગુલામની વ્યાખ્યા કરતાં કહેતું હતું કે “ગુલામ મનુષ્ય, એ શ્વાસ લેતું યંત્ર છે અને જીવતી મિલ્કત છે.” લોકશાહીનું આક્રમણ રૂપ . . આવી આઝાદીની રેત નીચે ગુલામીના પાયાવાળું અંધારૂં કારભારું જીવન વહિવટના કલેવરને કતરીખાતા એક કીડા જેવું હતું. લોકશાહીને આવા કલેવરે પિતાની જ ધરતી પર પિતાની હકૂમત નીચે ન આવે તેવા પ્રદેશ પર આક્રમણ કરવા માંડયું હતું. આ રીતે ગુલામીની પ્રથા વધારે વ્યાપક બનતી હતી. આ રીતે આ મહાન લેકશાહીના શરીરમાં પ્રપાત શરૂ થયું. એથેન્સની હકુમતને ગ્રીક ધરતી પરના જ એક નાનકડા પ્રદેશે સ્વીકાર કરવાની ના પાડી અને ઈરાનની શહેનશાહત પિતાના જગતના બીજા દેશ પર જે કરવા નીકળી હતી તે વિજયી એથેન્સની લેકશાહીએ પોતાની જ ધરતી પર શરૂ કર્યું. એથેન્સે આ નાનકડા પ્રદેશના લોકોને સંહાર કરી નાખ્યો તથા સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવવા માંડ્યા પછી સાત વર્ષે મેલેસ નામના એક નાનકડા ગ્રીક ટાપુએ એથેન્સની હકૂમતને સ્વીકાર કરવાની ના પાડી. ગ્રીક
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઇતિહાસના જ્વાતિ ર
ધરતી પરના જ આ ટાપુ પર એથેન્સની લેાકશાહીનાં લશ્કરા આવી પહેચ્યાં. મેલેાસ દ્વિપ પરના માનવાએ એથેન્સના રાજદૂતો સાથે વાટાધાટ શરૂ કરતાં કહ્યું કે “ એથેન્સની લેાકશાહી જે ઇન્સાફની વાત કરે છે તેવા ઇન્સાફના અમલ માગે છે કે અમને પણ અમારૂં શાસન સ્વતંત્ર રીતે ચલાવવા દે.”
એથેન્સના રાજદૂતે જવાબ દીધા “ ઈન્સાના વ્યવહાર એ સમાનપક્ષા વચ્ચે જ થઈ શકે છે. જ્યારે બન્ને પક્ષા સમાન ન હોય ત્યારે નબળા પક્ષે બળવાન પક્ષની તાબેદારી સ્વીકારી લેવી. ’
ફરીથી મેરિયા એટલે કે મેલેસના લેકા ખેલ્યા તમે ઈન્સાફને અનાદર કરે છે. એટલું જ નહિ પણ એથેન્સની લેાકશાહી પેાતાના સ્વા પણ ઈન્કાર કરે છે, કારણ કે એથેન્સ કરતાં બળવાન કોઈ પક્ષ જો તેને પરાધીન બનાવશે તે। ત્યારે એથેન્સ ઈન્સાફની કઈ દલીલ કરી શકશે ? ’ અમારા હિતને વિચાર અમને જ કરવા દે. એથેન્સ તમારા પર અધિકાર ધારણ કરવા માગે છે જ અને તે બાબત તમારા હિતમાં પણ છે?' એથેન્સના રાજદૂતે કહ્યું.
6
૧૪૯
'
અમે ગુલામ બનીએ તે અમારા હિતમાં ?' મેરિયનેા આધાત પામીને મેલી ઊઠયાં. ′ તમે અમને મિત્ર તરીકે શાંતિમાં જીવવા દેવા નથી માગતા પણ ગુલામા તરીકે જ જીવવા દેવા માગે છે ! એવા એને અર્થ થયા.'
અને અધિકારના ઉન્માદથી અટ્ટહાસ્ય કરતા એથેન્સની લેાકશાડીને રાજદૂત મેક્લ્યા · અમે ખળવાન છીએ, તમે અમારા મિત્રા તરીકે કેવી રીતે શેભા ? તમારી ફરજ અને અમારૂં હિત તમારી યાતિને ટકાવી રાખવામાં જ છે, અને તમારી હયાતિ અમારે શરણે આવવાથી જ ટકી શકે તેમ છે.'
અમને આશા છે કે બળવાનની સામે પણ અમે અમારી હયાતિનુ આઝાદ રૂપ ટકાવી રાખવા અમારા પગ પર ઉભા રહી શકીશું' મેરિયનેએ છેવટે કહ્યું અને એથેન્સની લેાકશાહીએ તેમને યુદ્ધનું આવાહન આપ્યું, તથા આખરી જવાબ માકલી દીધે કે, · અવ્યવહારૂ બનવા માટે તમે તમારા નાશ માગી લે છે, તેા ભલે તેમ થાએ ” એથેન્સની લેાકશાહી સાથેની વાટાધાટે આ રીતે પૂરી થઈ અને ત્યાર પછી મેલેસને નાશ થઈ ગયા. મેલેાસની સ્ત્રીઓ અને બાળકે એથેન્સનગરમાં ગુલામે તરીકે વેચાયાં. આ રીતે એથેન્સની લોકશાહીએ લેાકશાહી પરનું આક્રમણ શરૂ કર્યુ`. આ સમયને ઇતિહાસ લખતાં થુસિડાઈ ડિસ નામનેા ઇતિહાસકાર લખે છે કે “ ગ્રીક ધરતી પરની લેાકશાહીની સંસ્કાર જ્ગ્યાત આ રીતે દૂર્ગુણા અને સદ્ગુણા તરીકે આચ.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
વિશ્વ ઈતિહાસની રૂપરખા રાવા માંડી. ગ્રીક ધરતી પર એક શબ્દના અનેક અર્થો થવા લાગ્યા. વાટાઘાટ વિતંડાવાદ બને. છળકપટ હોશિયારી તરીકે દેખાયાં, તથા સારાસાર વિવેક દુર્બળતા દેખાય. દરેક માણસે એક બીજા પર શંકા ધરીને પરસ્પરના વ્યવહાર શરૂ કરવા માંડયો. ગ્રીક ધરતી પર અધિકાર માટેની જીવલેણ સરસાઈ શરૂ થઈ ગઈ.” ત્યારના પ્રીસ દેશ પર ઇરાનનું આકેસણું
બરાબર આ સમયે પોતાના નાના સરખા દેશ પર નગર રાજ્યનું રૂપ ધારણ કરીને સૌ નગરમાં સર્વોત્તમ એવું એથેન્સ નગર ગ્રીક ધરતી પર જીવતું હતું ત્યારે બે સૈકાઓના સીમા પ્રદેશ પરથી એથેન્સ પર ઈરાનનું આક્રમણ આવી પહોંચ્યું. ઈ. સ. પૂર્વેને છઠ્ઠો અને પાંચમો સૈકા સંગમ પામતા હતા ત્યાં આગળ પિતાને રાજાઓના રાજા કહેવડાવતે ઈરાનને શાહ આલમ પરિસ આખા એશિયામાઈનોર પર સંહારના પૂર જે ચડી આવતું હતું. ગ્રીક ધરતી પરના એક પછી બીજા નગર આ આક્રમણ નીચે પડવા લાગ્યાં. ગ્રીક ધરતી પરનાં આવેનિયન નગરનાં કારખાનાઓ તૂટી પડવા લાગ્યાં. “પોલીટિસનામને મહાન ગ્રીક, ઈરાની અને હાથે વધ પામવા ક્રોસ પર ઠોકાઈ ગયે. આક્રમણના આ પુરને ઘડીભર થંભાવવા મિલેટસે દેહની દિવાલ રચી દીધી. પણ તે આખું નગર પતન પામીને રાખના ઢગલામાં સુઈ ગયું. ગ્રીક ધરતી પરનાં નિરાધાર માનવે સંહારની આફતમાંથી બચવા પશ્ચિમ તરફ નાસવા માંડયાં. નાસતાં જતાં આ માનવસમુદાયમાં ગ્રીક ધરતી પરના વૈજ્ઞાનિકે અને ચિંતકે પણ હતા. આ લેકે સંહારમાંથી બચાવવા માટે પિતાના નકશાઓ, લખાણો વગેરે લઈને ભાગતા હતા. એશિયામાઈનેરથી ઉપડેલાં સંહારનાં ઘોડાપુર પિતાના માર્ગમાં જીવતરની બધી રેખાઓ ભૂસી નાખતાં આગળ વધતાં હતાં. સંહારનાં આ જોડાપૂરને હવે રેકી ન શકાય તે સૈકાઓની સંસ્કૃતિઓનો નાશ થઈ જવાને ભય ઉભો થયો હતો. ત્યારે ઈરાનની શહેનશાહતે ઘડેલા સંહારનાં યંત્ર અને સંહારનાં લશ્કરને થંભી જવાને પડકાર એથેન્સ નગરે કર્યો. એથેન્સની આ જીવનમરણની લડાઈ હતી. ગ્રીક ધરતી પરની આ એતિહાસિક આઝાદીની જેહાદમાં સાથ આપવા ગ્રીક ધરતી પરના સ્પાર્ટી નામના નગરે પણ ઉમેદવારી નેધાવી. એથેન્સ અને સ્પાર્ટીએ આઝાદીના રક્ષણના નામમાં સંહારના ઘોડાપૂરને થંભી જવાને પડકાર કર્યો.
જાણે બે જગત એકમેકની સામે ગ્રીક ધરતી પર આવી ગયાં. ગુલામેની પ્રથા પર શહેનશાહ બનેલું જગતરૂપ ઈરાનનું હતું અને ગુલામના જ અમપર સંસ્કારની ઘટના ઘડતું પ્રાચીન જગતમાંથી ઉગેલું ઈતિહાસનું બીજું રૂપ ગ્રીક
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રાણીને ઈતિહાસને જ્યોતિર્ધર વૈરાજ્યનું હતું. આ બન્ને દુનિયાઓ વિશ્વઈતિહાસના ગ્રીસ ધરતી નામના પ્રાંગણ પર પરસ્પરની ઝપાઝપીમાં આવી ગઈ
ઇ. સ. પૂર્વેના પાંચમા સૈકાના આરંભમાં ગ્રીક લોકશાહીને પડકાર કરતી પૂર્વની પ્રચંડ એવી ઇરાની શહેનશાહતની તાકાત ગ્રીસ પર આક્રમણ કરવા આવી પહોંચી. ઈરાની શહેનશાહતની આ તાકાત પૂર્વના તમામ પ્રદેશો ઉપર કબજો મેળવીને અને એશિયામાયનેરનાં ગ્રીક નગરને તારાજ બનાવીને ગ્રીસને પોતાનું ગુલામ સંસ્થાન બનાવવા એથેન્સ પર આવી પહોંચી હતી. આ શહેનશાહત અને લેકશાહીના પાયા પર ઉભેલી ગ્રીક જીવનધટનાએ મુકાબલે કર્યો. ઈરાની શહેનશાહતના જૂના જગત સામે ગ્રીક આઝાદીની નવી દુનિયાનું યુદ્ધ મંડાયું. મૂઠીભર એવાં આઝાદગ્રીક ભાનોએ ઇરાની શહેનશાહતનાં પ્રચંડ લશ્કરી ધાડાંઓને પાછાં હટાવ્યાં. આ બનાવમાં ઈતિહાસમાં ગ્રીક ભૂમિ પર મારાથન અને થમ્પીલી નામનાં બે સમ્રાંગણે જગતના ઈતિહાસમાં જાણીતાં બન્યાં. આ બે યુદ્ધમાં પરાજય પામીને ઈરાની શહેનશાહત ઈ. સ. પૂર્વે ૪૮૦ માં આખરી પરાજ્ય પામી. પછી ઈરાની નૌકા કાલે પણ નાશ પામ્યો. ત્યાર પછી આ શહેનશાહતના કેઈ પણ લશ્કરે ગ્રીસની ધરતી પર પગ મૂકે નહીં. પણ વિજયી એથેન્સ સામ્રાજ્યવાદી બનવા માંડયું.
ત્રણ ત્રણ વખત ઈરાની શહેનશાહતને પરાજય આપ્યા પછી ગ્રીક ધરતી પર મહાન બનેલા એથેન્સના પાટનગરની આણુ બધાં ગ્રીક નગર ઉપર તથા ઈયન સમુદ્રના બધા ગ્રીક ટાપુઓ ઉપર સ્થપાઈ ચૂકી. સંયુક્ત બચાવ કરવામાંથી જન્મી ચૂકેલી આ એકતાએ એથેન્સની આગેવાની નીચે પ્રોસના હંમેશના સંરક્ષણ માટે ગ્રીક નગર અને ટાપુઓની એક સંરક્ષણ સંસ્થા ઉભી કરી. આ સંસ્થાની આગેવાની એથેન્સનાં નગર રાજ્ય ધારણ કરી તથા ગ્રીસના બચાવ માટેનાં લશ્કરે તથા નૌકા કાફલાની હકૂમત પણ એથેન્સના હાથમાં આવી. સંરક્ષણની આ લશ્કરી સંસ્થાના ખર્ચ માટે મોટું ભંડોળ ભેગું કરવામાં આવ્યું, તથા આ ભંડોળને ડેલોસ નામના ટાપુમાં એપલના મંદિરમાં મૂકવામાં આવ્યું. આ સંરક્ષણની સંસ્થાનું નામ પેલેસ ઉપરથી “ડેલિયન લીગ' પડયું.
ડેલિયન લીગ'ની તમામ સરદારી એથેન્સ ધારણ કર્યા પછીથી એથેન્સે સંરક્ષણ માટેના નૌકા કાફલા માટે ઉપયોગ ઈછયન સમુદ્રમાં તથા ભૂમધ્ય સમુદ્રમાં પિતાની લાગવગને સ્થાપવા માટે શરૂ કર્યો. આ બંને સમુદ્રોમાં ગ્રીસનો વેપાર સર્વોપરિ બને. આ વાણિજ્ય હકૂમતની આગેવાનીનું મથક
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫ર
વિશ્વ ઈતિહાસની પરખા એથેન્સ બન્યું. આ વાણિજ્ય હકૂમત નીચે ધીમે ધીમે ગ્રીસનાં બીજા નગરે અને ઈછયન ટાપુઓ આવવા માંડયા. આ નગરમાં બેઠેલી ડેલિયન લીગ નામની સંસ્થા વાણિજ્ય અધિકારવાળી અને એથેન્સની લેકશાહીના સ્વરૂપવાળી સરકારી સંસ્થા બની. આ સરકારી સંસ્થાએ એથેન્સના સામ્રાજ્યનું સ્વરૂપ ધારણ કર્યું. એથેન્સના સામ્રાજ્યવાદે તમામ ગ્રીક નગરે પર પિતાની આણ વર્તાવવા માંડી તથા નગરો અને ટાપુઓની પ્રજાઓને પિતાને આધિન એવી પ્રજા ગણવા માંડી. એક સમયના સ્વાધિન અને લેકશાહીવાળાં એવાં આ નગર અને ટાપુઓ પર એથેન્સે પિતાની રાજકિય દરમ્યાનગીરી શરૂ કરી. એથેન્સનાં નાગરિકોએ આ નગર અને ટાપુઓનાં નાગરિકને સમાન નાગરિક ગણવાની ના પાડી. આ રીતે એથેન્સને રાજકારભાર ચલાવતી અને ડેલિયન લીગ નામે ઓળખાતી એથેન્સની સરકાર સંસ્થાએ સામ્રાજ્યવાદી સંસ્થા જે દેખાવ અને વ્યવહાર ધારણ કર્યો. પરિકલીસને આ સુવર્ણયુગ હતો. - ઈ. સ. પૂર્વેના ૪૬૦ ના સમયને આ સુવર્ણયુગ હતું. સુવર્ણયુગનું આ સ્વરૂ૫ પાયામાં લેકશાહીનું હતું. આ લેકશાહી એથેન્સ નગરના નાગરિકેની બનેલી હતી. આ નાગરિકામાં ટોચ પર બેઠેલે વર્ગ મેટા વેપારીઓ અને જમીનદારને હતા, તથા ધનદેલતથી ઉભરાતે હતે. એથેન્સનાં બુદ્ધિજીવીઓ તથા મધ્યમવર્ગીઓને સમાવેશ પણ આઝાદ નાગરિકમાં થતા હતા અને આ નાગરિકની લેકશાહી પરિકલીસના જમાનામાં સુવર્ણયુગના શિખર પર ચડેલી દેખાતી હતી. આ લેકશાહીના પાયામાંનાં અકિંચને અને ગુલામ નાગરિક ગણાતાં ન હતાં, તથા કેઈ પણ જાતને સામાજિક કે રાજકિય અધિકાર ધરાવતાં ન હતાં. આ લેકશાહીએ હવે તે ગ્રીસની ધરતી પરનાં તમામ નગરરાજ્ય અને દિપરા પર પોતાની સામ્રાજ્યવાદી હકૂમત સ્થાપી દીધી હતી. આ લેકશાહીની આવી આરંભની સામ્રાજ્યવાદી ઘટના સુવર્ણયુગમાં પ્રવેશતી હતી તથા આ યુગનો મહાન આગેવાન પરિકલીસ હતે. સત્તા તથા અધિકાર સાચવનારાં લશ્કરો અને નૌકા કાફલાની તાકાત પર પરિકલીસને આ સુવર્ણયુગ ઈ. સ. પૂર્વે ૪૬ ૦ થી શરૂ થઈને ૪૨૯ સુધી પ્રકાશી ઊઠશે. આ સુવર્ણયુગમાં ગ્રીક ધરતી પર પથરાયેલા એથેન્સના સામ્રાજ્ય ગ્રીક જગત પર પિતાના આણ પાથરી દીધી, તથા હકૂમતને જોર પર ગ્રીસનાં નગરમાં વ્યાપારી સુધારાઓનું સામ્રાજ્ય શરૂ કર્યું. . પેરિકલીસના સુવર્ણયુગને ત્રીસ વરસને સમય ખૂબ યશસ્વી દેખાય. એણે રાજવહિવટ ચલાવવા દર વરસે દશ નિયામકે અથવા સેનાનાયકોની
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને તિર્ધર
૧૫ વરણી કરવાની પ્રથા દાખલ કરી. આ મહાન એનિધ્યેયને ત્રીસ વરસની પિતાની કારકીર્દીના સમયમાં, કવિઓ, લેખકે, વૈજ્ઞાનિક અને ચિંતકેના સહવાસમાં રહીને, વેપાર વાણિજ્યને સર્વોપરિ વિકાસ કરીને વાણિજ્યની સામ્રાજ્યવાદી ઘટનાએ શરૂ કરેલી યાદવાસ્થળીને ટાળી
રાખવાનો પ્રયત્ન કર્યો. એથેન્સની સંસ્કૃતિનું નગર-ઘર
વિદ્યા, કલા, સંગીત અને વિજ્ઞાનના સૌંદર્યથી મઢાયેલું ગ્રીક જીવન ઈરાની શહેનશાહ સાથેનાં યુદ્ધના સમય સુધી આઝાદી અને લોકશાહીનાં જીવતરનાં મૂલ્યોથી પણ શેભતું હતું. ગ્રીસનું સાહિત્ય આ બધાં મૂલ્યોને ધારણ કરીને પી ઊઠયું હતું. આ બધાં મૂલ્યને ધારણ કરીને ગ્રીક આઝાદીને જીવન વહિવટ વેપાર અને ઉદ્યોગમાં સર્વોપરિ બન્યું હતું. આ મૂલ્યોની બધી આગેવાની હવે આખા ગ્રીસનું પાટનગર બની ચૂકેલા એથેન્સ નગરે ધારણ કરી હતી. પરિકલીસના સુવર્ણયુગમાં આ મહાનગર વિદ્યા, કલા અને સંસ્કારનું મહાધામ બની ચૂક્યું હતું.
આ નગરમાં સામાન્ય ઘરબારમાં તેનાં આઝાદ નાગરિકે જીવતાં હતાં. તે સમયનાં નાગરિકનું ઘર ઈટ વડે ચણાયેલું હતું અને સામાન્ય રીતે બારીઓ વિનાનું હતું. દરેક ઘરની આગળ એક દિવાનખાનું હતું તથા થાંભલાઓ ઉપર તેને ટેકવવામાં આવ્યું હતું. આ દિવાનખાનાની સાથે જોડાયેલી દિવાલમાં ઘરમાં પ્રવેશવાનાં જુદા જૂદા ઓરડાઓનાં બારણું ઉઘડતાં હતાં. એથેન્સ નગરમાં નાગરિ. કેનાં આવા ઘરમાં સૂવા, જમવાનો અને અભ્યાસ કરવાના વિગેરે ઓરડાઓ હતા. આઝાદ નાગરિકનાં આવા ઘરમાં સગવડે ઘણું ઓછી હતી.
આ આઝાદ નાગરિકોનું બધું કામકાજ ગુલામ કરતાં હતાં. તેઓ પાસેના ઝરામાંથી કે કુવામાંથી પાણી ભરી લાવતાં હતાં. આ મોટું નગર એક માઈલ પહેલું તથા એકથી વધારે માઈલ લાંબુ હતું. શેરીઓ વાંકીચૂંકી હતી તથા ધૂળ અને કાદવ વાળી હતી. આ નગરનું મુખ્યધામ એક્રોપોલિસ નામનું હતું. આ એક્રોપોલિસ એક મોટી ટેકરી હતી તથા ઈરાની શહેનશાહત પરના વિજ્ય પછી પિરિકલીસે પાથેન નામનું એક જગવિખ્યાત દેવળ એક્રોપેસિલ પર બંધાવ્યું હતું, અને આખા નગરને શણગાર્યું હતું.
૨૦
Page #175
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એથેન્સની શાળા
એથેન્સ નગરનાં ગુલામ નાગરિકનાં બાળકેનાં છોકરાંઓને ભણાવવવામાં આવતાં ન હતાં.ભણતર મેળવવાનો અધિકાર અથવા સગવડ શ્રીમતિનાં ઉપલા વર્ગ પાસેજ હતી. ઉપલા વર્ગનાં આવા નાગરિકે પિતાનાં દીકરાઓને ગુલામની દેખરેખ નીચે ખાનગી શિક્ષકને ઘેર શરૂઆતનું શિક્ષણ લેવા માટે મોકલતા હતા. જે ગુલામની દેખરેખ નીચે આ નાગરિકોના સંતાન સચવાતાં તે ગુલામ, પીડાગે ગેસનાં નામથી ઓળખાતા. આ ગુલામ, નાગરિકોનાં દીકરાઓને પેલીસ્ટ્રા અથવા ક્રીડાંગણમાં તાલીમ લેવા લઈ જતો. એથેન્સના શિક્ષણના આ બે મૂખ્ય અંગે હતાં. પછી આગળના ભણતર માટે નાગરિકોનાં દીકરાઓ રાજકારણ ભણવા માટે સેફિસ્ટ પાસે જતા, તથા વિજ્ઞાન વૈદુ, અને ગણિત શીખવા માટે ચિંતકેની એકેડેમીમાં જતાં. એથેન્સનું વહિવટીતંત્ર
પરિકલીસના સુવર્ણયુગની ટોચ પર પહોંચેલું એથેન્સનગરનું વહિવટીરૂપ હવે એથેન્સના નગર ઘરનું નાગરિકોની લોકશાહીનું રૂપસીધીસાદી લેક આઝાદીની ઘટનાનું રૂપ રહ્યું નહોતું પરંતુ એથેન્સની સમ્રાજવાદી ઘટનાને હકુમતી આકાર ધારણ કરીને ગ્રીક નગરો અને દીપ પર રાજ્ય કરતું હતું. વહીવટનાં આ સ્વરૂપે આજ સુધીનાં નગર રાજ્યની લોકશાહી અને આઝાદીને નાશ માગતાં એથેન્સની હકુમત સામે ગ્રીસ ભૂમિપર એકરાષ્ટ્ર ઘરની અંદર વિભાજીત પરિબળે ઉભાં કરતાં હતાં. આ રીતે લેકશાહીની એકતાને બદલે ગ્રીક રાષ્ટ્ર પર વિભાજીત એવાં યાદવાસ્થળી કરનારાં એકમ રચાતાં હતાં. એથેન્સની હકમતને પડકાર કરીને સ્પાર્ટી પિતાનું હરીફ જુથ જમાવતું હતું. એથેન્સને સુવર્ણયુગ, એક જ રાતમાં સુવર્ણન ઝબકારા નીચે આંતર કલહની યાદવાસ્થળીમાં ઉતરી પડતું હતું.
સુવર્ણ યુગમાં જ ગ્રીક ધરતીપર યાદવાસ્થળી સળગી ઊઠી. સ્પાર્ટી અને એથેન્સ બે વિરોધી જૂથ બનીને સમરાંગણ પર આવી ગયાં. પીલેપોનેશિયન યુદ્ધો તરીકે જાણીતી બનેલી આ યાદવાસ્થળીને પહેલો તબક્કો. ઈ. સ. પૂર્વે ૪૫૯ થી ૪૪૬ માં પૂરો થયો. આ આંતરકલહમાં તારાજ થતી ગ્રીક ધરતી પર સુવર્ણયુગની યાદવાસ્થલી ઈ. સ. પૂર્વે ૪૩૧ થી ૪૨૧ સુધીના બીજા તબકકામાં પેઠી. સંહારમાં પ્રવેશેલી ગ્રીક ધરતી પર રેગચાળે પણ ફાટી નીકળે.
છેવટે, એથેન્સને પરાજ્ય થયો. સ્પાર્ટીનો વિજ્ય થયે. એથેન્સના વેપારીઓ, બેંકરે અને મહાશ્રીમતિએ, સ્પાર્ટીના લશ્કરવાદની હકુમત સ્વીકારી.
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઇતિહાસના જાતિ ર
૧૫મ
એથેન્સની એકલેસિયામાંથી-ધારાસભામાંથી લેાક સમુદાયને હાંકી કાઢાયો. જાલીમા નામે પંકાયેલા ત્રીસ જણની કમિટી ત્રીસની સ્પાર્ટન સરકાર બની. સુવર્ણ યુગના અકિંચન ચિંતક, સાક્રેટિસ
ત્યારે આ યાાસ્થલીની માટીને સુધા સોક્રેટિસ ચિંતાતુર બનીને કહેતા હતા.
k
21
આ વિશ્વ–નગરના બજારમાં લાદેલી કિંમતી વસ્તુઓના ઢગલા હું દેખું છું ત્યારે મને લાગે છે કે એમાંની એક વસ્તુની મને જરૂર નથી હાતી અને અકિચન એવા હું, મારી પણ એ દોલતમીને જરૂર નથી રહી. છતાં એથેન્સને મારી જરૂર છે. એના આ સમયે, હું એને છેાડી જાઉં ? આ જ ધરતી પર ધણાં વરસો પર ઝેનેા આવ્યા હતા. એણે મને, “ ડાયેલેકટ્રિક ’’ શિખવ્યું, “ડાયેલેકટિક બનીને આજે મારા અંતરમાં એ ખેડા છે. એનેકઝાગારાસ, પેાતાનું માથું બચાવવા આ નગરમાંથી નાઠે ત્યારે તેણે પેાતાના વિદ્યાથીને, મીલેટસને મારી પાસે એક થાપણુ લઈ તે મેાકલ્યા હતા, અને કહાવ્યું કે સાક્રેટિસને કહેજે કે,આ મહાનગરની મેધાની સાચવણી કરે. હું એ સોંપણને કાને સાંપીને જાઉં ? મને પ્રોટાગેારાસ પણ યાદ આવે છે, એબડેરાના એ મહામાનવ, એથેન્સથી નાઠા હતા. પણ સિસીથી જતાં રસ્તામાં જ ડૂબી મર્યાં. સૌથી મોટા, ડેમોક્રિટસ ! જેવા ભારતના કણભુક તેવા ગ્રીસના એ વિજ્ઞાનપિતા ! એનાં પગલાં જે ધરતી પર પડ્યાં છે. તેને હું આ અતવેળાએ ત્યજી જઈ શકું જ નહીં.”
વીતી ગયેલી યાદનુ સ્મરણ કરતા સંસ્કૃતિના વિશાદની છાયા જેવા આ ચિંતક પાસે પછી, સ્પાર્ટાની જાલીમશાહીની હકુમત નીચે આવેલી એથેન્સની લોકશાહીએ રાજદુતો મોકલ્યા. સાક્રેટીસ ગીરફતાર થયા.
પછી ઇતિહાસની અદાલત, ગ્રીસ ધરતી પરના વિશ્વનગર એથેન્સની સંસ્થાગારમાં એડી. આ સંસ્થાગાર પર, સ્પાર્ટાના લશ્કરવાદ એથેન્સના મહા શ્રીમતાના સાથમાં ન્યાયાધીશ બનીને બેઠે, આ સંસ્થાગારમાં ગ્રીક નાગરિકા, હજારાની સંખ્યામાં આ કરૂણ તમાશા જોવા એકઠાં થયાં.
ત્યારે ઇતિહાસપિતા, હીરાડાટસ, સેક્રેટિસ કરતાં પંદર વરસથી વધારે વયવાળા હતા. આ ઇતિહાસકાર કરૂંપી ઊઠતા દિલથી ઇતિહાસનું આલેખન ગ્રીસની ધરતી પર ભજવાતુ' દેખતા હતા.
અદાલતનું કામકાજ શરૂ થયું. સોક્રેટિસ પર એ આરેાપો રજુ થયા; એક આરેાપ, એથેન્સની સરકારના દેવતાઓને અનાદર કરવાના, અને બીજો આરાપ એથેન્સના જીવાનાને બગાડી મૂકવાના.
Page #177
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પછી સોક્રેટિસ નામને ઈતિહાસમાનવ, આ બંને આરોપ સામે પિતાનું બચાવનામું રજુ કરવા ઉભે થયે ત્યારે, વિશ્વ ઈતિહાસની રેખાઓ આ સંસ્કાર જેવા જ્યોતિર્મય જનના અસ્તિત્વથી સ્મિત કરી ઊઠી. - તરત જ, સેક્રેટિસને અવાજ સંસ્થાગારના શ્વાસ થંભાવતા, પથરાયે.
“એથેન્સના નાગરિકે! મારા પર તહેમત મૂકનારાઓને તમે સાંભળ્યા છે. તેમણે સત્યને એક શબ્દ પણ કહ્યો નથી પણ જે જુઠાણાં તેમણે કહ્યાં, તેની સાથે તેમણે એમ પણકહ્યું છે કે, હું એક મહાન વક્તા છું તથા તમે મારા કથનથી અવળા દેરવાઈ ન જાય તેની તમારે તકેદારી રાખવી. તમે સૌ એ કેદારી રાખે તેવું હું પણ ઈચ્છું છું.”
આજે સિત્તેર વરસની ઉંમરે મારી જિંદગીમાં પહેલી વાર હું મુકદંબે માટે ઉભે છું. અને તેથી મને કાયદાની ભાષા બરાબર બેલતાં ન આવડે તે તમે સૌ મને નિભાવી લેશે, તથા જે સવાલ ઉભો થયો છે, તેની સચ્ચાઈને પારખવા તરફ જ તમારું ધ્યાન આપશે, તેવી હું આશા રાખું છું.”
“તમારામાંથી કોઈને મારો ધંધે જાણવાની ઈચ્છા થાય તે હું કહેવા માગું છું કે મારું નામ આ નગરમાં ડહાપણને માટે જાણીતું બન્યું છે. જે ડહાપણુ માટે મારું નામ જાણીનું બન્યું છે, તે ડહાપણ મારી પાસે હોવાની સાબીતિ, ડેલ્ફીના આપણું નગર દેવતાઓએ આપી છે. આ દેવતાઓના ભુવાઓ અથવા “ઓરેકલ' પાસે, આપણું નગરને મશહૂર આગેવાન નાગરિક ચીરેન પિતે ગયો હતો અને તેણે તેમને હિંમતભેર પૂછ્યું હતું કે સેક્રેટિસ કરતાં, ગ્રીસમાં કોઈ પણ માણસ વધારે ડાહ્યું છે ? ત્યારે દેવતાઓએ જવાબ દીધું હતું કે, કેઈ નથી. આ બાબત નિઃશંક રીતે તમે સૌ જાણે છે એટલે તેટલા પૂરતા તમે સૌ પણ મારા સાક્ષીઓ છે.
પણ ત્યારથી દેવતાઓના આ કથનને અર્થ હું શેધ હતો. હું જે કશું જ જાણતું નથી, તે સૌથી વધારે ડહાપણવાળો છું, એવા કથનને શો અર્થ થતું હશે, તે જાણવાની ચિંતા મને હતી. એટલે, આ દેવતાઈ કથને અર્થ સમજવા માટે, મેં ડહાપણ માટે જાણીતી વ્યક્તિઓની મુલાકાત લેવા માંડી. આ મુલાકાત લેવા પાછળનો ભારે ઈરાદે, એ હતો, કે મારા કરતાં વધારે ડાહી વ્યક્તિને શોધી કાઢીને, હું સાબીતી આપી શકું કે, ડેલીએ કહેલી દેવતાઓની વાત ખેટી છે.”
પણ પછી મેં મુલાકાતે શરૂ કરી તેમાં આજ સુધીની દરેક મુલાકાતેમાં મને માલમ પડ્યું કે, લેકે જેને ડહાપણવાળા માનતા હતા તયા,
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને જાતિધર પોતે પણ પોતાને અમુક અમુક બાબતમાં ડહાપણવાળા માનતા હતા, તે બધી વ્યક્તિઓ, વાતચીત પછી ડહાપણ વિનાની માલમ પડતી હતી.”
આવું બને ત્યારે, પિતાને ડાહ્યાં માનનારાંઓ બધા લેકેની વચ્ચે ખુલ્લાં પડી જતાં, અને મારા પર ગુસ્સે પણ કરતાં. પણ હું તે, ડહાપણની શોધ માટે નવી નવી વ્યક્તિઓની મુલાકાત લેતા. તેમને ગુસ્સે થાય તે, દિલજી દાખવતે, હું આગળ વધતું હતું. આજ સુધી આ કામકાજ મેં અટક્યા વિના ચાલુ રાખ્યું છે.
“તથા મને લાગ્યું છે કે, ન્યાય, સંસ્કાર, સત્ય, સૌંદર્ય, વગેરે આપણા વ્યવહારનાં અનેક મૂલ્યો પિતાની પાસે છે, એમ જેમણે માન્યું હતું, તેમની પાસે તે મૂલ્યનું જ્ઞાન કે ડહાપણ બેમાંથી કશું જ હતું નહીં. છતાં તેઓ એમ ભાનતા કે તેવું જ્ઞાન અને ડહાપણ તેમની પાસે છે. મારી પાસે પણ, આ મૂલ્યોનું જ્ઞાન કે ડહાપણું નહોતું, પરંતું, જે મારી પાસે નહતું તે મારી પાસે છે, એવું માનવાની ભૂલ મેં કદિ કરી નથી. એટલા પુરતો હું તેવી ભૂલ કરનારાઓ કરતાં વધારે ડાહ્યો ગણાઉં. આટલું સાબીત કરવા માટે હરકયુલીસની જેમ મેં પણ અથાગ જહેમત ઉઠાવી છે, તથા ઘણુઓને રોષ મારા પર વહેરી લીધે છે. છતાં, હું સાબીત કરી શક્યો છું કે એટલા પૂરતું પેલું ડેલફીના દેવતાઓનું કથન સાચું છે.”
“એથેન્સનાં નાગરિકે ! આ તપાસને લીધે આ નગરે મને સોક્રેટિસ, ધી, વાઇઝ” નું ઉપનામ આપ્યું છે. આ ડહાપણ વડે હું એથેન્સનાં માને કહેવા માગું છું કે, મારી જેમ, તે જ કહ્યું, અથવા સુજ્ઞ છે, જે મારી માફક માને છે કે, પિત, કશું સમજતું નથી.”
“આવી, જ્ઞાન અને પ્રજ્ઞાની તપાસ કરતે હું રખડતે હેઉં છું ત્યારે, જેમને ઘણો નવરાશને સમય હોય છે, તેવા શ્રીમંતેના શ્રીમંત દિકરા મારી સેબતમર સપૂર્વક સાથે રહ્યા છે તથા તેમણે પણ મારી સાથે આવા માનવ જાતની તપાસના અનેક સંવાદ કર્યા છે. આ રીતે, તપાસની એક હીલચાલ જે આપણી ધરતી પર ફરવા માંડી છે. તેને લીધે, જેમને કોઈને અપમાન કે માઠું લાગ્યું છે, તેમણે સૌએ એક્લા સોક્રેટિસને દુશ્મન માને છે, તથા તે સૌ તરફથી એનીટસે, અને મીલેટસે મારા પર મુકદમ માંડ્યો છે”
“ હવે, આ મુકદેમામાં, મારા પર મૂકાયેલા, જુવાનને બગાડી મૂકવાના આરોપ વિષે હું વાત કરું. હું મીલેટસને જ પુછું કે આપણું જુવાનેને આપણે બને તેટલા સારા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં ? તે એ હા પાડશે અને કહેશે કે જરૂર કરવું જોઈએ. તે મારા પર જુવાનને બગા
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ડવાને આરોપ મૂકનાર મીલેટસ, આ અદાલતને કહેશે કે તેમને સારા બનાવવા માટે શું કરવું જોઈએ ? અથવા તેમને સારા કણ બનાવી શકશે ? આ અદાલતના આટલા બધા ન્યાયાધીશે આપણા જુવાનને સારા બનવાની તાલીમ આપી શકશે ? મીલેટસના તરફથી આ સવાલનો જવાબ હું દઉં છું કે આ બધા ન્યાયાધીશે તેમને સારા બનવાની તાલીમ આપી શકશે જ. અને અહીં એકઠા થએલા હજારે નાગરિકે પણ તે સૌ પણ જુવાનને સારા બનાવવા જરૂર પિતાથી બનતું બધું કરી શકે જ.”
તે પછી એને અર્થ એ થયો કે આ ન્યાયાધીશે, આ ધારાસભાના સભ્યો, અને આ નાગરિકે કોઇપણ આપણું જુવાનને બગાડતું તે નથી જ. એ સૌ તે તેમને સારા બનાવે છે. એટલે આ બધાને પાછો છેલ્લે અર્થ એ છે કે મારા સિવાયના સૌ એથેન્સવાસીઓ જુવાનને સારા બનાવે છે, અને એટલે હું તેમને બગાડું છું. બેલ, મીલેટસ, તેં મૂકેલે આરેપ હું કહું છું, તે જ છે? મીલેટસ હા પાડે છે. ”
એથેન્સનાં નગરજન! હવે હું જુવાનેને કેવી રીતે બગાડી મૂકું છું, તે બાબત વિષે મીલેટસનું કહેવું એમ છે કે, દેવતાઓમાં એથેન્સનગર માને છે તેમાં નહિ માનવાનું કહીને તથા નવાં દેવ દેવીઓમાં માન્યતા રાખવાનું કહીને હું તેમને બગાડું છું. મીલેટસ કહે છે કે હું સુરજ અને ચંદ્રને દેવ નથી માનતે પણ એકને સળગતે પથરે અને બીજાને સળગી રહેલી પૃથ્વી માનું છું.”
એથેન્સવાસીઓ! મીલેટસ ભૂલી જાય છે, કે આ માન્યતા છે એથેન્સના મહાચિંતક એનેકઝેગોરાસે એથેન્સને આપી છે. કલેઝોમીનીના એ મહાન ચિંતકની ચોપડીઓ, અદાલતના બધા ન્યાયાધીશોએ વાંચી હશે જ. આ માન્યતાને સમજવા આપણું જુવાનોને સેક્રેટિસનું શિક્ષણ લેવાની જરૂર નથી પડતી, કારણ કે એ ચેપડીઓ તે આજે પણ એથેન્સના ચૌટામાં જૂજ કિંમતે મળે છે. આ ઉપરાંત કોઈનવા દેવતાઓની પૂજાની કે માન્યતાની વાત મીલેટસ પણ રજુ કરી શક્યો નથી.
પુરવાસીઓ ! જ્યાં બચાવ કરવા જેવું જ નથી તેવા આરેપ માટે આથી વધારે બચાવ રજુ કરવાનું મને મન નથી. છતાં, મને ભાન છે કે, મારી સામે એક મોટી દુશ્મનાવટ ઊભી થઈ છે. મીલેટસ, કે એનીટસને તે માટે હું મારા દુશ્મને નથી લેખ. જે અનિષ્ટોએ આપણી હકુમતને અંધ બનાવી છે, તે અંધાપે આપણે દુશ્મન છે. એ દુશ્મને સંસ્કારને પાછો પાડી દીધું છે. એ જ દુશ્મનાવટ સામે આજે હું પરાજ્ય પામું છું તથા મારા પછી બીજા ઘણા એની સામે પરાજ્ય પામશે.
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને જાતિધર
૧૫૯ પણ નાગરિક પરાજ્ય પામવાથી કે નાશ પામવાથી હું શરમાતે નથી. દેવના જે દિકરાઓ ટ્રોયમાં નાશ પામ્યા તેમણે શરમાવા જેવું શું કર્યું હતું? અને થેટીસના દિકરાએ, એની માતાને નહોતું કહ્યું કે, “ભલે, આવે મોત”? આ જીવનવ્યવહારમાં જે સ્થાનની સોંપણું મને થઈ છે, તે સ્થાન પર રહીને અંતરાત્માના આદેશ પ્રમાણે મારી ફરજની બજવણી કરતાં કરતાં, હું જે કહ્યું કે, “ભલે આવે મેત !” તે, તમે મારી સાથે અસંમત થશે નહિં. પીડાઈ, ઍફીલીસ અને ડેલિયમનાં ભયંકર યુદ્ધોમાં આ સોક્રેટિસને દેહ જુવાન હતો ત્યારે તે સૌની મેખરે હતું અને ત્યાં, મારા નાયકે, જે સ્થાનનું રક્ષણ અને સંપ્યું હતું ત્યાં જ આ મહાન વિશ્વનગર એથેન્સની આઝાદી ખાતર ધરતીમાં પગ રેપીને મેં પડકાર કર્યો હતો, “ભલે આવે મોત !”
પણ ત્યારે, ભગવાનની ઈચ્છા પ્રમાણે મોત આવ્યું નહીં. ભગવાનની ઈચ્છા એવી છે કે મારે એથેન્સની ધરતી પર ચિતંકની જિંદગી જીવવી, તથા તે રીતે, મારી અને એથેન્સની જિંદગીના વ્યવહારની માનવ જાતની તપાસ કરવી. એ તપાસની ફરજ બજાવતાં, હું કહ્યું કે, “ભલે આવે મેત !” તે, તમે, જે કોઈ મારી સાથે અસંમત છે, તે લેકે મને માફ કરજે. મેતથી ભાગી જવામાં કે તમારું શરણ સ્વીકારવામાં વધારે ડહાપણ છે, એમ હું માનતો નથી, કારણ કે, મોત વિષે મને કશું જ જ્ઞાન નથી. એ ગમે ત્યારે આવે તે પણ મારે મારી ફરજ બજાવ્ય જવી જોઈએ.”
કારણ કે, જે જુવાનોને બગાડવાને મારા પર આરોપ છે, તેમને મેં કહ્યા જ કર્યું છે કે, તમે સૌ કોઈ એથેનિયન છો. આ જગતના સૌથી મહાન નગરના નાગરક થઈને તમે, સત્ય અને ન્યાય ખાતર ફરજની બજવણ પર આરૂઢ થવાને બદલે ધનદેલતને, અને સુવર્ણ મેળવવા પાછળ અંધ બનીને દેડતાં શરમાતા કેમ નથી ?
મારા અંતરાત્માને, અથવા ભગવાનને એજ અવાજ, આબાલવૃદ્ધ, નર અને નારી, એથેન્સનાં દેશી કે પરદેશી સૌ માનવબંધુઓ માટે તથા મારા માટે સરખો છે, પરંતુ એથેન્સનાં માનવો, આજની આ અદાલત મને નિર્દોષ છોડી મૂકે કે ન છોડી મૂકે, પરંતુ યાદ રાખજો કે, મારે એક સો વાર મોતને ભેટવું પડે કે મરણ પામવું પડે તો પણ આ જ અવાજ હું તમને યુગયુગ સુધી સંભળાવ્યા કરીશ.” બોલતા સોક્રેટિસે આસન લેતાં કહ્યું, “હવે મારા ન્યાયાધીશે એમને ફેંસલે ભલે સંભળાવે !”
એક દિલ કંપાવનારે આંચકે એથેન્સની માનવતાએ અનુભવ્યો. એક કરપીણ મૌન નીચે કચડાતી મેદની શ્વાસ અટકાવીને સાંભળતી બેઠી. પછી,
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સોક્રેટિસને દેહાંત દંડની શિક્ષાના ફેંસલા સંભળાવતી અદાલતે, માનવ સંસ્કૃતિ પર કલંકિત મેખ મારી. અને પેલા, મહામાનવ પેાતાની ધીરગંભીર કાયાને સ્મિતભર ઉંચકતા, સંસ્કારના સ્તંભ જેવા ગ્રીસની ધરતી પરથી આખરી જવાખ એાઢ્યા :
એથેન્સની અદાલતના હાર્કમા ! ભગવાનના આદેશથી આ મહાન નગરને મમતાથી વળગી રહેલા મારા જેવા એક અદના માનવના વધ કરવાને સલા આપીને એથેન્સના નગરજનાને જાગતાં રહેવાના અખંડ પડા અજવનારને તમે આ નગરના જીવનવ્યવહારમાંથી બહાર હડસેલી મૂકેા છેા. પણ અત્યારની ઘડી સુધી મેં મારી રજની અવેતન બજવણી કરી છે તથા તેની સાક્ષી મારી ગરીબાઈ છે.
'
6
એથેન્સનાં નગરજતા ! જીવાનેાને બગાડી મૂકવાના મારા પર થયેલા આક્ષેપને પ્રતિકાર કરતા તમારા જીવાન દિકરાના પ્રતિનિધિએ જેવા મારા વિદ્યાર્થી એના પિતાને દેખીને હું આનંદ પામું છું. ક્રીટાના ખપ ક્રિટાડ્યુલસ, એચીનીસના ખાપ લુસાનીઅસ, એપીછનીસના ખાપ એન્ટીફાન, તથા નીકેસ્ટ્રેટસ અને ડીમાડાકસ તથા પ્લેટાના બાપ એાિન અને ભાઈ એડીમેન્ટસ, તથા બીજા અનેકે જે અહીં હાજર છે, તેમને સાક્ષી માટે, અહીં ઉભા થવા દેવામાં આવ્યા હાત તેા તે કહેત કે તેમનાં જુવાન ક્રુજ છે તે મેં બગાડયાં નથી.
• એથેન્સના પુરજના ! હાભરે ગાએલી કવિતામાં કહ્યા પ્રમાણે હું કાઈ પત્થરમાંથી કાતરાયલી પ્રતિમા નથી. આ નગરનું રૂપ મઢતા એક શિલ્પી શ્રમમાનવના ગરીબ ધરમાં મારા જન્મ થયા છે, અને મારે એથેનીયન સ્ત્રી અને ત્રણ દિકરાઓ છે. મેં તેમને અહીં આવવાની મના કરી છે કારણ કે, તેઓ તમારા ફેંસલા સાંભળીને, તમારી યા માગતાં, રડારાડ ન કરી પાડે તેથી એમ કરવામાં મારો ઇરાદો, તમારું અપમાન કરવાનેા નથી, પરંતુ આ વિશ્વનગરનું માન કરવાના છે. એથેન્સનું માન, માગે છે કે તેનું કાપણુ નાગરિક, મોત પાસે યાચના કદિ ન કરે!
"
જેમણે આ ફેંસલા આપ્યા છે, તેમને હું કહેવા માગું છું કે, મને સિત્તેર વરસ થઇ ગયાં છે એટલે હું કુદરતી રીતે થાડાં જ વરસેામાં મરણ પામ્યા હોત, પરંતુ તેટલી ધિરજ દાખવવાની નૈતિક તાકાત ગુમાવેલા, હકૂમતના આજના હાકેમાને, ઈતિહાસ, સુન સેક્રેટિસના
ખૂની
તરીકે
ઓળખશે.’
C
તથા મરણની કિનારી પર ઉભેલા, માનવીને કાઈ વાર દેખાય છે તે
પ્રમાણે, આવતી કાલમાં નજર નાખતાં, મને દેખાય છે કે, જીવનના જે
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને જ્યોતિધર
૧૧૧ વ્યવહાર સોક્રેટિસને ખૂની છે, તે વ્યવહાર પર અસહ્ય એવી શિક્ષા આવતી કાલે ઉતરી પડશે. તમારાં જે કરતુકેનાં પરિણામોમાંથી ભાગી જવાની ઘેલછાથી તમે ઉગરી જવા માટે સત્ય કથનને અનાદર કરે છે, તે શિક્ષાના રૂપવાળા કરાળ કાળનો અદલ ઈન્સાફ આપનારે, વિરાટ માનવ, તમને છટકી જવાદેશે નહી.
દર :
રાજક
“એથેન્સને નગર બાંધવ! હું તમારી વિદાય માગું છું. હું મેત તરફ જાઉં છું, તમે સૌ જીવન તરફ જાવ!”
સેક્રેટિસનો વધ થઈ ગયો. સેક્રેટિસને મોત તરફ વિદાય કર્યા પછી એથેન્સ અને સ્પાર્ટીની યાદવાસ્થલી ચાલ્યા કરી. પાર્ટી અને એથેન્સ બેમાંથી કેઈને વિજય થશે નહીં. ગ્રીસ દેશ પર નગર રાજ્યો પતન પામવા માંડ્યાં.
ઈ. સ. પૂર્વેના ચાર સૈકાઓ સુધી સંસ્કૃતિની ટોચ પર ચડીને સંસ્કારને ઝંડો ફરકાવતે ગ્રીસ દેશ, એથેન્સ નામને મહાનગરમાંથી પ્રાચીન જગતને નાગરિકતાના પાઠ શિખવતો હતો. આ પાઠ શિખતા એથેન્સ નગર પર “પાલાસ એથેની” અથવા એથેન્સના સંસ્કારની દેવી પ્રમુખપદે હતી,
એથેન્સ નગરને સંસ્કાર, વૈજ્ઞાનિક અને ચિંતકોએ લખ્યો હતે. એથેન્સ નગરનું સંસ્કારરૂપ, શ્રમ–માન અને નાગરિકોએ ભર્યું હતું. ઈજીયન સાગર પરના કિનારાઓ પરથી આ નગરશાળા જગતભરને કહેતી હતી કે
જીવનનું અવલોકન કરે, જીવનને નિયમ શોધી કાઢે અને પછી તે નિયમો પ્રમાણે સંસ્કારના વ્યવહારનું ઘડતર કરે.
પણ એથેન્સ સોક્રેટિસનું ન્યાયના નામમાં ખૂન કર્યું તે ઈ. સ. પૂર્વેના ૩૯મા વરસમાં સોક્રેટિસના એક વિદ્યાથી લેટોને જાણે ઈતિહાસનો આંચક
Page #183
--------------------------------------------------------------------------
________________
'
,
'
.
Re :
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વાગે. એ પગથી માથા સુધી હચમચી ઊ. એણે ઝબકી ઊઠીને એથેન્સપર રૂદન કરતી નજર નાખી.
જાણે, પાર્ટીના અને એથેન્સના વિજયી માલિકોની હકુમત ચિંતકના આ અરણ્યરૂદન પર હસતી હતી. સ્પાર્ટીના લશ્કરવાળે, જેને વિજ્ઞાન કે સંસ્કારની એક લીટી પણ લખતાં નહતી આવડતી, તેણે જ, આજે કવિઓ, નાટયકારો વૈજ્ઞાનિક અને ચિંતકની આ ભૂમિને કબજે લીધે હતો.
છતાં આ પ્રખર વાસ્તવિકતા સામે આંખ મીચીને સમાધિ ચઢાવીને. જાણે ઑટે નૂતન સંસ્કાર રાજ્યની કલ્પના કરતે એથેન્સમાં એકડમી સ્થાપીને
બેઠે હતે. સ્માર્ટ અને એથેન્સમાંથી વિચારનાં મૂલ્ય વાણુ વીણુને એણે ન્યાયના ચિંતનથી જ શરૂઆત કરી. એણે ન્યાયવાળી દુનિયાનું મને ભય દિવાસ્વપ્ન લખી નાખ્યું, અને ગ્રીકભૂમિપર તેને ઉતારવાની કલ્પના કરી.
નવી દુનિયાને બનાવવા એથે. ન્સને મહાન ઉમરાવ ચિંતક, પ્લેટ પિતાની એકેડેમીમાં બેઠો. એણે
ભારતમાં દેખીહતી તેવી વર્ણાશ્રમવાળી દુનિયાનું દિવાસ્વપ્ન રચ્યું. એણે આ વર્ણાશ્રમમાં પિતપતાની ફરજ બજાવવાને શ્રમ દરેક વર્ગને સોંપી દીધી. આ ફરજમાંથી કે, તે બજાવવાને ઈન્કાર કરે તેને, શિક્ષા કરવા એણે રાજાઓની એક આપમેળે નિમાયેલી સમિતિને ગોઠવી દીધી. એ સમિતિનું નામ એણે ચિંતક રાજ, અથવા બ્રહ્મક્ષત્રિયે પાયું.
આ દિવાસ્વપ્નને રાજકારભાર ચલાવવાના નિયમોનું પાલન એટલે જ શુભ અથવા “ગુડ” એમ એણે નક્કી કર્યું.
એણે કહેવા માંડ્યું કે, સોક્રેટિસ મારી સામે જીવતે જાગતે છે એણે પિતાના દિવાસ્વપ્નમાં જ જીવવા માંડયું. પિતાના દિવાસ્વપ્નમાંથી બહાર નીકળીને એ પિતાની “એકેડેમી” ના વિદ્યાર્થીઓને પાઠ આપવા બહાર નીકળતે, અને પછી દેશ અને કાળની જેને આંચ આવી ન શકે તેવા, દિવાસ્વપ્નમાં સરકી જતા, અને કિનારાની ભેખડ પર ઉગેલા કોઈ એક ઝાડના થડિયાને અઢેલીને, સેફીસસનાં પાણીમાં પડતા, એકના પડછાયાને દેખતે કહેતે હતો,
Page #184
--------------------------------------------------------------------------
________________
૬૩
પ્રાચીન ઈતિહાસને તિધર
પાણીની અંદર દેખાતું, તું જ, સાચું એક તરુ છે, અને જેને અઢેલીને હું બેઠો છું તે તે તારે પડછાયે છે, મિથ્યા છે.”
કાણ હસે છે એ !” એણે હસવાનો આભાસ સાંભળ્યો. એને ચિશાંતિ જ પસંદ હતી. જરા પણ ઘંઘાટથી દૂર, એટલે તે એણે મહાન એકેડેમસની પ્રતિમાની પડોશમાં, એ વીરનરના, નામમાં જ પિતાની “એકેડેમી નામની નિશાળ બાંધી હતી. સોક્રેટિસની જેમ લોકોનાં ટોળાઓ વચ્ચે બેસીને વાત કરવાની રીત હવે એને પસંદ નહતી. જેને વાત કરવાને ખપ હેય તે અહીં આવતું, અને શાંતિથી શિક્ષણ પામતું.
પિત, સ્વર્ગમાં કપ્યું હતું તે દિવાસ્વપ્નને પડછાયો, આ ધરતી પર જ લાવવા અને દુનિયાને તે આકાર ઘડવા, ચિંતકરાજાઓ જોઈએ. પિતાના મન સાથે સમાધાન કરતો હોય તેમ એ બેલ્યો, “વધારે ચિંતક રાજાઓ ન હોય તે, એક ચિંતક રાજા પણ ચાલે.” એની નજર સામે ગ્રીસ ધરતી પર શાસન કરતા, સાયરેકયુસને સરમુખત્યાર બની બેઠેલે અને જાલીમ તરીકે પંકાઈ ચૂકેલ, ડીએનીશિયસ દેખાય. ટો દિવાસ્વપ્નને ધરતી પર ઉતારવા બે “તું જે ચિંતક રાજા બની જાય છે, તું જે ચિંતક રાજા બની જાય તે!” બોલતે પ્લેટ પેલા જાલીમની છબી તરફ દેખતે બબડ, જે તું, ચિંતક બની જાય છે. રાજા બન્યો હોય તેય ભલે, ભલે...ચિંતક જે રાજા હોય અને રાજા જે ચિંતક હોય તે...” બોલતા પ્લેટોની નજર ગ્રીસની ધરતી પરથી સ્વર્ગને વિચાર કરવા લાગી ગઈ. એની નજર સામે, પેલું દિવા સ્વપ્ન દેખાયું. એ સ્વપ્નમાં જાણે એ દેખતો હતે, “રાજા ચિંતક બની જાય તે..એણે સ્વપ્નમાં ને સ્વપ્નમાં ગ્રીસને તારાજ કરીને સરમુખત્યાર બનેલા જાલીમને કાગળ પિતાના પર આવ્યા હોય તેવી ઈચ્છા કરી, અને સ્વપ્નમાં ડિીઓનીશિયસને આવ્યો હોય તેવો કાગળ વાંચવા માંડ્યો.
મારા વહાલા ચિંતક! આપ અમસ્તા ચિંતાતૂર છે. હવે કોઈ પણ શ્રીમંત, ધારાસભ્યને લાંચ આપીને, કાયદાને કઈ ખરીદી શકશે નહીં કારણ કે બધા કાયદાઓ મેં રદ કર્યા છે. હવે કઈ વક્તા પિતાની બેલવાની ચાતરીથી લેને ખોટે રસ્તે દોરી જઈ શકશે નહીં કારણ કે, સૌનાં મોઢાં પર મેં સીલ મારી દીધી છે. તમારા દિવાસ્વપ્નમાં દેખાય છે તેવું રાજ્ય હવે રચી શકાશે કારણ કે, મારી પાસે મજબુત લશ્કર અને નૌકાદળ છે તથા આપની પાસે, ચિંતન છે, સ્વપ્ન છે. એટલે આ૫, જે, આ દેશપરની નિશાળો હાથમાં લઈ લે, અને દરેકને તેની કક્ષા પ્રમાણે, જાતિ પ્રમાણે અને દરજજા પ્રમાણે આ રાજ્યના જ વિકાસ માટે, તાલીમ મળે તે અભ્યાસક્રમ ગોઠવી દેતે,
Page #185
--------------------------------------------------------------------------
________________
the
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પછી શી મણા રહે, આ ધરતી પર! મારે નાને મોઢે મોટી વાત નથી કરવી. આપ પોતે સાયરેકયુસમાં પધારીને ખાતરી કરો."
પ્લેટા, પાતાના દિવાસ્વપ્નમાં જ, પેલા ગ્રીસને તારાજ કરનાર, એથેન્સના સંસ્કારના બધા દિવા મુઝાવી નાખનાર અને એથેન્સ નગરીનાં બધાં સંસ્કાર ધાત્માનાં ખંડિયેર કરી નાખનાર ડીએનીશિયસને પત્ર વાંચતા હતા.
ત્યારે, એથેન્સમાં આ મહાન ચિંતક અને એની શાળા ગ્રીસભરમાં પંકાઈ ચૂકવ્યાં હતાં. ત્યારે ગ્રીસની લાકશાહીને સંસ્કારપિતા પેરિકલિસ મરણ પામી ચૂકયો હતા. ત્યારે પચીસ વરસ પર ઝીનેોફાને લખેલી ચોપડીના પાઠમાં કાઇને રસ રહ્યો નહાતા. ત્યારે ત્રીસવરસથી ગ્રીસમાં ચાલતાં યુદ્દો અને યુદ્દો પછીની મરીમાં, તારેજ બનેલી ભૂમિપર પાંત્રીસવરસને નવજુવાન ટ્રૅટા દિવાસ્વપ્ન દેખતા હતા, અને જાલીમ ડાયાનીશિયસને કહેવડાવતા હતા, “ હું આવુ છું. હું આવી પહોંચું .”
પછી ત્રણ ત્રણવાર સાયરેકયુસ જઇને એણે ડાયાનીશિયસની મુલાકાત લીધી, તથા રટણ કર્યા ક" કે, “ રાજા જો, ચિંતક બની જાય, અને ચિંતક જો રાજા હાય તા...... ડાયાનીશીયસ, જો ચિંતક ખની જાય અને ચિંતક, મૈં ડાયાનીશિયસ હોય તેા !”
પ્લેટા સાયરેકયુસ પહેાંચી ગયા. એણે ત્યાંના વહીવટમાં પાતાનું દિવાસ્વપ્ન ગાવવાની વાત કરી.
પણ જુવાન જાલીમ, જુવાન ચિંતકપર ખડખડાડ હસી પડ્યો અને એણે પ્લુટોને કારાગારમાં પૂરાવી દીધા. શ્રીમંત મિત્રોએ પોતાના ચિંતકને છેાડાવવા દોડાદોડ કરી મૂકી. માટે ખર્ચ કરીને જાલીમના કારાગારમાંથી, પ્લાને, પૈાતાની એકેડેમીમાં પાછા આણવામાં આવ્યા.
હવે પ્લૅટાએ, જેમાં ગુલામેા ગુલામા હોય, શુદ્રો શ્રમ અને સેવા કરતાં હાય, કારીગરી વસ્તુઓ ઘડતાં હાય અને વેપારીઓ વેપાર ખેડતા હૈાય તેવા, અને આ બધા વર્ણી ઉપર આયુધધારણ કરેલા, ચિંતક રાજાના સમુહ, એકજ કુટુંબ અને સહીયારી મિલ્કતવાળા ખતીને, કાયદા ધડતા હોય તથા અમલ કરતા હોય, તેવી રાજધટનાનું નૂતન દિવાસ્વપ્ન આ ધરતી પર દાખવવાના વિચાર માંડી વાળ્યે, અને નગરની ધમાલથી દૂર પાતાની એકેડેમીનુ કામ આગળ ધપાવવા માંડ્યુ.
પ્લેટાના શિષ્ય એરિસ્ટોટલ
જેવા પ્લૅટા મહાન હતા તેવા અથવા તેથી પણ અધિક મહાન અરિસ્ટોટલ હતા કારણ કે એણે કહ્યુ, “ પ્લૅટા મહાન પણ સત્ય સૌથી મહાન છે.”
""
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસના જયાતિ ર
“ મેં નિશ્ચય કરી નાખ્યા છે. ” એણે પ્લૅટાને કહી દીધું,
કે હુ મારે ઘેર જાઉં છું.”
<<
· એકાએક ! ” પ્લેટા હચમચી ઊઠતા ખેડયા.
39
“ એકાએક ક ંઇ થતું નથી. આ પૃથ્વી પર છે તે બધાં પદા રૂપા, આસ્તે આસ્તે વિચારરૂપ અથવા ભાવરૂપ બને છે ને! પદાર્થનું મિથ્થારૂપ, સત્યરૂપ અથવા વિચારરૂપ બને છે તે પણ એકાએક કયાં બને છે ! હું એવું માની શકતા જ નથી.” એરિસ્ટોટલ ચાલી નીકળવા તૈયાર થયા.
“તું હજુ એમાં માનતે જ નથી. હું નહીં હાઉં ત્યારે...” વૃદ્ધ પ્લૅટાએ અરિટોટલ પર ભમતા ભરી નજર નાખી, “ત્યારે આ એક્રેડેમી, તુ શું શીખવીને સંભાળી રાખીશ?”
..
એકેડેમી મારે જ સંભાળવાની હશે તે, આપણા દરવાજા પર મારેલું પાટિયું, હું કાઢી નાખીશ. ભૂમિતિના જ્ઞાન વિનાના કાઇએ, અહીં પ્રવેશ શા
માટે ન કરવા ? ભૂમિતિ, ધરતીનું માપ શીખવે છે, ખસ, એથી વધારે દૈવત એમાં કશું જ નથી, ભૂમિતિને, તત્ત્વજ્ઞાન સાથે કરશે! સબંધ નથી.”
<<
છું!
વૃદ્ધે રાષ કર્યાં.
૧૧
r
,,
તે તું, અહી નહી' રહી શકે !”
‘હું
જ, તે તે, કહેવા આવ્યું।
વૃદ્ધે ચિંતક આ બળવાખાર તરફ કયાં સુધી દેખી રહ્યો. વૃદ્ધ મહાભાવની, સફેદ દાઢી પવનમાં કુંપી ઊઠી. છેવટે
અરિસ્ટોટલે કહ્યુ.
“ તરગો, સમજણમાં કાવાર મદદ કરી શકે, પણ તરંગાનું રચેલું દિવાસ્વપ્ન, આ નક્કર જગતની, પદાર્થીની દુનિયાની હસ્તીને નકારી ન જ શકે. પદાર્થો પાતે, પદાર્થો રહીને જ વિકાસનાં રૂપો ધારણ કરે છે, વિચારા ખની જઈ તે નહી.”
,,
“ તું કાને શીખવે છે ? ” પ્લૅટા 'પી ઊઠ્યો.
Page #187
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા “હું સૌને એવું જ શીખવીશ હું શીખવીશ કે નવાં પદાર્થરૂપનું સર્જન, તરંગી ભાવરૂપમાંથી નથી થતું. નવા પદાર્થોનાં નવાં રૂપ, પદાર્થમાંથી જ વિકાસ પામે છે.”
તે તું ભલે જાય!” વહે મમતા છોડીને કહ્યું. .
“હું પણ એ જ કહેવા આવ્યો છું કે, હું હવે ભલે જાઉં, હું જઈશ તેમાં જ મારે આપના તરફનાં માન અને પ્રેમભાવ સચવાઈ રહેશે.”
તારે મારા તરફ પ્રેમભાવ છે જ.” વૃદ્ધ પાછી મમતાભરી નજર નાખી. “પણ સત્યને હું સૌથી વધારે ચાહું છું.” પણ તું સુધર્યો નહીં, મેસિડેનિયાને ગામ િ ”
મારે સુધરવું નથી. સ્વર્ગના દિવાસ્વપ્નનું એક ભાવરૂપ બની જવા કરતાં, આ ધરતી પરના જીવતરનું ધીંગું ગામડિયું જીવન, મને વધુ પસંદ છે.”
તારા જેવી, મેધાવાળે પણ જે ના પાડે છે, તે પછી મારું સત્ય સમજાશે કેને !”
મારા જેવાં નહીં હોય તેમને. હું રાજવૈદ્યને દિકરે છું. હું સ્વીકારી શકું જ નહીં કે, આત્મા શરીર વિના સંભવી શકે. અને કોઈ દિવાસ્વપ્નમાં એલા આત્માઓ રહેતા હોય ત્યાં ભારે દેરાઈને નથી આવવું, આપની પાછળ પાછળ.”
કારણ કે તને મારા માટે ખૂબ ભાવ છે!” “કારણ કે, સત્ય માટે મને સૌથી વધારે પ્રેમ છે.” “તારા સત્યનું કંઈ સ્વરૂપ હશે ને!”
અનુભવ! પદાર્થ અને તેને આત્માનો અનુભવ.” “તે તું, ભલે જાય ” પ્લેટોએ પાછું સંભળાવી દીધું.
ઍરિસ્ટોટલે અનેક વરસ સુધી એથેન્સની એકેડેમીમાં રહીને અભ્યાસ કર્યો હતો, આજે એ આ સંસ્કારનગરને છોડી જતો હતો. મેસિડેનિયા, વિશ્વ ઈતિહાસનું એક પ્રકરણ
એથેન્સનગરની એકેડેમીને મહાન ચિંતક એરિસ્ટોટલ મેસિડેનીયા નામના ગ્રીસના પ્રાંત તરફ ચાલે ગયે. આ પ્રાંતનો ડુંગરાળ દેહ હવે બેઠે
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને જાતિધર થયું હતું. ત્યાં રાજા ફિલીપનું રાજ્ય ચાલતું હતું. ગ્રીસને જ આ સરહદી પ્રદેશ હતો. એરિસ્ટંટલ આ મેસિડેની યાના રાજવૈદને દિકરો હતો.
ઈ. સ. પૂર્વેના ૪૦૪મા વરસને આ સમય હતે. એથેનિયન સામ્રાજ્ય આ વરસમાં આથમી ગયું હતું. થીમ્સ નગર પણ નિ:સહાય પડ્યું હતું. ત્યારે ગ્રીસના ઉત્તર પ્રદેશ મેસિડેનિયામાંથી રાજા ફિલીપ બીજો થીમ્સ પર આવી પહોંચ્યો અને થીમ્સનો એણે કબજે લઈ લીધે. આઝાદીની રેત હવે ગ્રીક ધરતી પરથી
સિકંદર હચમચી ઊઠી. આ કંપી ઊઠેલી જ્યોતને ધારણ કરી રાખતા ડેથિનિસે, ગ્રીસને ગુલામ બનાવવા નીકળતા ફિલીપ સામે એક થઈને લડવાની હાકલ કરી. ઇરાનની શહેનશ હત પરાજ્ય પમાડનાર ગ્રીક એકતાને એણે ગ્રીસની ભૂમિ પરથી જ આવતા રજવાડી આક્રમણને મારી હટાવવાની દર્દ ભરી અરજ કરી.
ડેમોરિથનિસનું અરણ્ય રૂદન ગ્રીક ધરતી પર લેકએકતાને ઢઢળતું હતું. પણ એકતા મરણ પામી ચૂકી હતી. યાદવાસ્થલીએ આ આઝાદ એકતાની સહેદરતાને ગ્રીક નગરોની શેરીઓમાં રગદોળી નાખી હતી. એકતા અને આઝાદી નામને શબ્દ ઉચ્ચારનાર ડેમેસ્થિનિસ અપરાધી લેખાય. એણે જીવ બચાવવા કરતાં આઝાદી અને એકતાનું જ રટણ કરતાં આપઘાત કરીને મરણ પામી જવાનું પસંદ કર્યું.
રાજ ફિલીપે મેસિડેનિયાના લેકેને લશ્કરી કવાયત અને લશ્કરી સંગઠન નીચે એક કર્યા. એણે ફેલેંકસ નામની લશ્કરી રચના ઘડી. એણે ગ્રીસનાં એક પછી એક નગરને તારાજ કરીને જીતવા માંડ્યાં. જગત જીતવાને અને વિશ્વવિજેતા બનવાને પિતાને શાહી નિરધાર એણે જાહેર કર્યો, પણ કોઈએ એનું ખૂન કરી નાખ્યું એટલે એણે આરંભેલી વિજ્ય યાત્રા સિકંદરે શરૂ કરી.
ફિલીપ પછી સિકંદર ગાદી પર આવ્યો કે તરત જ એ વિવવિયે કરવા નીકળ્યો. એણે પશ્ચિમના આક્રમણ વડે પૂર્વની સીમાઓ ભેદી નાખી. પૂર્વના સિમાડાઓ પશ્ચિમની દુનિયા સાથેના બધા સંસર્ગ અને સંપર્ક માટે
Page #189
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
તરવારની ધાર વડે ખુલ્લા મૂકાયા. સિકદરે એશિયામાઇÀારથી શરૂ કરીને સિપ્રસ પર્ તથા ફ્રિનીશીયા પર વિજય કર્યાં. પૂના સિમાડા પર પડેલી ઈરાની શહેનશાહતની કિલ્લેબધી એણે ચેતીકસ નદી આગળ તોડી નાખી અને ઈસસ આગળ ઈરાનની શહેનશાહત પરાજય પામી ગઈ. પૂર્વનાં મહાન નગરા ઊધતાં હતાં ત્યાં પતન પામી ગયાં. આ નગરાનાં નાગરિકાના લાખાની સખ્યામાં સહાર થઈ ગયા. પૂર્વનાં નગરના સિમાડા સંહાર નીચે સળગ્યા કર્યાં. જીજીમનાં નગરાં પણ પતન પામ્યાં. સીડેાન. ટાયર, મેમ્પીસ, સુસા, પરસી પેાલીસ વગેરે અનેક નગરેશને તારાજ કરીને આ વિશ્વવિજેતા પારથીયામાં પેઠે તથા મુખારામાં અને બલુચિરતાન પર ઉતરી પડયા. પછી જોતજોતામાં ઉત્તર હિંદની દિવાલ શકતા એ આમુ દરિયા પર ઉતરી પડયા, અને ઇ. સ. પૂર્વ` ૩૨૬માં એણે સિંધુ નદીને એાળગી.
૧૬૮
મેસિડેાનિયાના ગ્રીક પ્રાંત આવા આક્રમણની ઝડપ ધારણ કરીને, શ્રીકાના પશ્ચિમ જગતનાં મૂલ્યાના વેપાર પૂર્વની દોલતના ઉભરાતા ભંડારો સાથે કરવાની અતિહાસિક કાય વાહીવાળા દેખાયા. ગ્રીસને આ પર્યંત પ્રદેશ ઇતિહાસના ઝંઝાવાત પર ચઢીને પૂર્વની દુનિયાનાં કમાડા ખાલી નાખીને, પૂર્વી અને પશ્ચિમની જીવન ઘટનાઓને સેળભેળ કરી નાખતા વિશ્ર્વ ઇતિહ્રાસમાં પેઠે. ઐતિહાસિક બની ચૂકેલી આ સિક ંદરી પગદંડી આઠ વરસમાં અગિર હજાર માઈલ પર ઉતરી પડી.
Page #190
--------------------------------------------------------------------------
________________
1
***
૧૩
સંસ્કૃતિને સીમાસ્તંભ, ગ્રીસ [ સંસ્કૃતિનો દેશ, દિલાસ-સંસ્કૃતિનાં મૂલ્યની ચૂકવણી – સંસકૃતિને વાહક-સિકંદર સમયની સંસ્કૃતિ-ગ્રીક સંસ્કૃતિનું રાજ કારણ-હેલેનિસ્ટિક સંસ્કૃતિ-એલેકઝેન્ડરનું નગર એલેકઝાહિયા-- વિન્ડસનો ચારીસ – સંઘકલાનો સૂર્યમાનવ ઇતિહાસનું પહેલું ક્રિડાંગણ-સંસ્કૃતિને પ્રાણ, આઝાદી–સાંસ્કૃતિનું પ્રીક સૌન્દર્ય–કલા સંગીત અને શિલ્પ-પ્રેકસિટેલિસ-ગ્રીક સાહિત્યનું એપિકરૂપ, હેમર -કથાકા, હિસીયડ-સંગીતની માતા,
સાહિત્ય સ્વામી, પિંડાર-પ્રમીથીયસનું દર્શન-વિધઈતિહાસના પ્રીક પિતાઓ, હિરે- છે ડાટસ અને કૃસિડાઇડિસ–ગ્રીકસંસ્કૃતિનું વિજ્ઞાન–શ્રીસંસ્કારનું ધર્મરૂપ-ધર્મ વ્યવહારનું હેલિનિસ્ટિક સ્વરૂપ–ચિંતનનું રૂપ-] સંસ્કૃતિનો દેશ, હિલાસ
એટલેટિક અને જીબ્રા(ટર છેડીને ઇજીઅન સમુદ્રના નિર્મળ જળના કિનારાઓ પર દેડકાં બેડાં હોય તેવા ટાપુઓ પર, મંદિરે ચપ્પી હોય તેવા ખડકેએ માનવેને અહીં વસવા માટે બોલાવ્યાં હશે. એટલે જ,
આ કેમ ભૂમિ પર હું તને મેટવાનું પસંદ કરું પણ દેશનિકાલ થવાનું પસંદ ન જ કરું” એમ સાકટિસે કહ્યું હતું.
અહીં ક્રર નામનો એક આ ટાપુ છે. ગ્રીસના પ્રથમ કવિએ છે. એનાં બેવુ નગરની કવિતા
ગાઈ હતી. ટ્રાયન દ્વીપ પણ આ
- ક્રિટન સંસ્કારની દિતી જે ઉભો હતો ત્યાં ઈ. સ. પૂર્વે એક હજારને સમય કે બજાવીને, પાર્ટીની હેલન નામની નારીને આવકાર કરતો સંભળાય. આ નારીની આસપાસ મહાકાવ્ય બનીને ટ્રાયને ઘેરે ઈતિહાસનાં પાન પર અંકાયો.
૨૨
Page #191
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ઈ. સ. પૂર્વે` પંદરસા વરસ પર આખાય ગ્રીસ દેશપર નગરો બંધાતાં હતાં, અને માનવાના સમુદાયા ગ્રીસ પર ક્રૂરતાં હતાં તથા ગ્રોસ અથવા હિલાસ દેશના આકાર ઘડતાં હતાં.
૧૭૦
આ આકારમાં ગ્રીક ધરતી પરના એટીકાના પ્રદેશપર એથેન્સ નગર મઢાયું. એટીકાનાં નગરામાં આ નગર આગેવાન બન્યું. એથેન્સના નગરના રાજ્યનું એક્રેપેાલીસ નામનું સંસ્કાર–ભવન આલેખાયુ. આ નગર પર, એલીમસના શિખર પર બેઠેલા ઝોઅસ દેવતા પોતાની આણુ વરતાવતા હતા, અને ભૂવાઓ મારફત એટીકાનાં નાગરિકાને સલાહ સૂચન આપતા હતા. એથેન્સના કિનારા પર તેા અનેક દેશોની અવરજવર ગુંજતી હતી. સતના ગુરૂઓને ગૂઢવાદ, હિંદુ અવધૂતાને પડકાર કરતા ગૌતમના સધવાદ તથા ખારીીયન અને પ્રીનીશિયન જીવનના વ્યાપારવાદ, બધું જ અહી ભેગુ મળતુ હતું. ભારતના વાદવાને મળીને આવેલા કેટલાએ વિત’ડીએ પણ આ નગરમાં ફરતા હતા, અને વાચતુરાઇની કુસ્તી ખેલતા ગમે તે સાબીત કરી શકતા હતા. ગ્રીસના એ ચિંતકા સીસ્ટા નામે આળખાતા હતા. એએ કહેતા હતા કે, સમજણુ પામવાની રીત સ્વીકારીને જ આપણે આઝાદ રહી શકીશું.
આઝાદી આવી પહેાંચી હતી. ભારતમાં યૌધેયા અને લિઝ્નીઓનું હતું તેવું નગર–રાજ્ય એથેન્સનું પણ હતું. ડેમેક્રેટીસ નામના ચિંતકતા જાતે જઈને ભારતના પેલા મહાન વૈજ્ઞાનિક કણજીકને, કાહ્ને મળી આવ્યા હતા. એણે ત્યાં દીઠી હતી તેવી નગર–સંસદ એકલેસીયા, અથવા ધારાસભા એથેન્સ નગરના સંસ્થાગારમાં મળતી હતી. ત્રણ લાખ નાગરિકા અથવા આઝાદ ગ્રીક નાગરિકામાં ગુલામો બાદ જતાં હતાં અને ગ્રીક કારીગરા તથા મજુરા અને સ્ત્રીઓને તથા અઠાવીસ હજાર પરદેશી વસાહતીઓને એકલેસીયામા ચૂંટાવાને કે મત દેવાના અધિકાર નહાતા. એટલે અડધા લાખ જેટલા આઝાદ નાગરિકા, ઉમરાવા અથવા શ્રીમતાના અને ખીજા સામાન્યેાના અથવા · ડૅમેાસ ” ના પક્ષા પાતાના પ્રતિનિધિએ ચૂંટતા હતા. એવી એકલેસીયા એથેન્સની રાજસભા
·"
હતી.
""
દેખા, આ સંસ્થાગારની બેઠક મળે છે! છાપરા વિનાની સંસ્થાગારમાં પાટલી પર બેસીને બેથી ત્રણ હજારની “ એકલેસીયા ' વહીવટ ચલાવે છે. ઝીઅસ દેવતાને ડુક્કરનો ભાગ અપાય છે કે, તરત જ એકલેસીયા પાતાનું કામકાજ શરૂ કરે છે.
અહીં ખેાલવા ઉભું થવું એ જેવા તેવાનું કામ નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
સરકૃતિને સીમાસ્તંભ ગ્રીસ
૧૦૧ આ ધારાસભાના સભ્યો, બેલનારની ભૂલ થાય તે કિકીયારી કરે છે, સીટી વગાડે છે, હસાહસ કરી મૂકે છે, તાળીઓ પાડીને દરી બોલાવે છે. વક્તા જે જોરદાર ન હોય તે વ્યાસપીઠ પર પગજ ઠેરવી નથી શકતે. વક્તાને સાંભળ્યા પછી પોતાના મતાધિકાર વડે, એકલેસીયા ઘડે તે કાનુન છેવટને ગણાય છે. એકલેસીયા, એથેન્સની રાજસભા છે. ડેમોસ અથવા લેકોની લેકશાહીએ અથવા ડેમોક્રસીએ અહીં રાજ વહીવટ મળ્યો છે. ક્રિટન સંસ્કૃતિમાં જન્મેલે ઝીઅસ અથવા ઈદ્ર આ જિવન વહીવટનો અધિ દેવતા બનીને અહીં આવી પહોંચ્યો છે. ક્રિટન સંસ્કૃતિને બધા દ્વીપ પર સળગાવી સળગાવીને, ગ્રીસ ધરતી પર આવી પહોંચેલા માનવસમુદાયોએ પિતાની નૂતન સંસ્કૃતિ તેમાંથી જ રચવા માંડી છે. એમની આ રાજસભાની રચના લોકશાહીની છે. લેકેના ઉપલા વર્ગની, બનેલી, લેકેના હિત માટે ચાલતી, લેકેના જ નિયંત્રણ વડે ચાલતી આ સભા, “ડેમેસ' અથવા લેકની રાજસભા છે. ગ્રીકેએ આ રાજસભાનું રૂપ રચીને સંસ્કૃતિની ઘટનાના લેકશાહી વહીવટને પાયો નાખ્યો છે. આ પાયા પર ઉભેલી સંસ્કૃતિને તેમણે હેલેનિક સંસ્કૃતિ કહી, કારણ કે ગ્રીસનું આદ્ય નામ તેમણે હિલાસ પાડયું છે. વિલાસ દેશ અને હેલેનિક નગર અહીં સંસ્કૃતિનાં મૂલ્ય જેવાં ગોઠવાવા માંડ્યાં છે. સમુદ્ર કિનારા પરની જીવન વહીવટના વાણિજ્યની હીલચાલનું સુકાન સંભાળીને ઉભું હોય તેવું એથેન્સનગર ગ્રીસનું આગેવાન બનવાની બધી કુનેહ દાખવવા માંડ્યું છે. સંસ્કૃતિનાં મૂલ્યની ચૂકવણું
ઈ. સ. પૂર્વે પાંચમ અને છઠ્ઠો સંકે વિશ્વ ઈતિહાસમાં કદી નહિં દેખાયેલે એવો વળાંક લેતે હતે. હજારે વર્ષ પહેલાંના અતિ પ્રાચીન એવા ઈતિહાસની સંસ્કૃતિ આ સમય આગળ પિતાના મૂલ્યની ચુકવણું કરવા કસોટી પર ચડતી હતી. સંસ્કાર મૂલ્યની કસોટીને અવાજ ચીન દેશમાં કનફ્યુસીસના શબ્દોમાં તથા ભારત દેશમાં ગૌતમબુદ્ધના શબ્દોમાં સંભળાતે હતે. માનવ જાતના જીવનમાં આ બન્ને અવાજે જીવતરના વહિવટમાં ધરમૂળથી ફેરફાર કરવાને પુકાર કરતા હતા. પૂર્વેના એ બન્ને મહાન દેશ પર જ્યારે આ પિકાર શરૂ થઈ ગયો હતો તે અરસામાં ગ્રીક દેશ પર નૂતન જીવતરને ન વહિવટ જન્મ પામવાની વેદનાને અનુભવ કરતે હતે.
સંસ્કૃતિનું મૂલ્ય જ્યારે વિશ્વઈતિહાસની એરણ પર ચુકવાતું હતું ત્યારે માનવ જાતને જીવનવહિવટ આજ સુધી ગુંગળાઈ રહેલી મનુષ્યની શોધક બુદ્ધિને આઝાદ થવા દેવાની માંગ ઉઠાવતે હતો. આ માગણું સાથે જીવન વ્યહવાર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વધારે સકારણુ બનવા માગતા હતા અને આવતી કાલને વધારે ઊજળી બનાવવા માટે જીવતરની આઝાદી માંગતા હતા. આ માગણી સૌ દેશાની હતી, ગ્રીસની પણ હતી. સંસ્કૃતિની વીતી ગયેલી અતિ પ્રાચીન એવી ગઇ કાલ! રાજાએ, રાજન્યા અને પુરાહિતાએ માનવ સમૂદાયાને રાજ્કીય રીતે આપખુદ બનીને જકડી લીધા હતા. આર્થિક રીતે આખા જગતના માનવ સમૂદાય ગુલામ બની ગયા હતા. આ માનવ સમુદાયાનુ સ્થાન તમામ નૂતના શિક્ષણથી અલગ રાખવામાં આવ્યું હતું. સંસ્કારના, શિક્ષણના તથા જ્ઞાનના અને વિજ્ઞાનના બધા સ્વરૂપને પૂરાહિતાએ કારાગાર જેવા દેવાલયામાં જકડી લઈને તેના પર પેાતાના ચાકી પહેરા બેસાડી દીધા હતા. સામાન્ય માનવીને માટે શિક્ષણ પામવાની પ્રવૃત્તિ અપરાધ લેખાઇ હતી તથા સામાન્ય માણસ શિક્ષિત બનવાના અપરાધ કરે તો તેને મેાતની ક્ષિક્ષા થતી હતી. જકડાઇ ગયેલા જીવન પર મંત્રા અને તત્રાની ભૂલભૂમાલણી લઇ ને પુરાહિતા એસી ગયા હતા. માનવ જાતની મુદ્ઘિ પર જાદુની હિ ંસાનાં સ્વરૂપ ધારણ કરેલા આ પુરોહિતાના અધિકાર જીવલેણ બની ચૂકયા હતો.
આવી જાતના અંધકારના અધિકાર નીચે તથા સહારનાં ભયાનક યંત્રા ખમેલી શહેનશાહતાના ધસારા નીચે આખી માનવજાત રહેંસાવા માંડી હતી. સન્યાપી સહારનું આ સ્વરૂપ આખા એશિયા પર પથરાઇ ચૂકયું હતું. જીવન ઘટનાની વાસ્તવતામાં આ ધરતી પર માનવસમૂદાયા માટે જીવનનું સત્ય સ્વરૂપ, કલ્યાણકારી સ્વરૂપ કે સૌનું સ્વરૂપ સત્ય હતું જ નહિ. માનવ સમૂદાયા માટે સત્ય રૂપ, કલ્યાણરૂપ અને સૌ રૂપનાં સ્વપ્ના માત્ર ભરણુ પામ્યા પછીના સ્વર્ગના તરંગામાં જ સમાઈ ગયાં હતાં. પ્રાચીન સમયના આવા જીવતરમાં વિજ્ઞાનનું રૂપ જીવનના રાજના વ્યહવારથી અલગ બતી જઇને નિરપેક્ષ એવા ગણિતશાસ્ત્રમાં સમાઈ ગયું હતું. ત્યારે જીવન વ્યહવારમાં વિજ્ઞાનને પ્રકાશ લાવવાની પહેલી હાકલ ભારત ભૂમિ પર ગોતમમુલ્યે કરી તથા સંસ્કૃતિની આ રણ હાકના પડધા ગ્રીક ધરતી પરના વન વ્યહવારને જીવનના આનંદથી, સૌથી અને વૈજ્ઞાનિક તનમનાટથી ઉમરાવી દેતા એપી ઊઠયો. તે સમયના વળાંક લેતા વિશ્વ ઇતિહાસના ખરા પર ત્યારે ગતભરમાં જ્યાતિર જેવા દેશ ગ્રીસ દેશ પુરવાર થયા.
ગ્રીસની, આ કાઈ નૂતન સંસ્કૃતિ નહાતી પણ પ્રાચીન સંસ્કૃતિએએ નિપજાવેલું સંસ્કાર ધન ઇસુના જન્મ પહેલાં પાંચસા વરસ પર પેાતાનું રક્ષણ અને વિકાસ માગતું ગ્રીસની નાનકડી ધરતી પરના નાગરિકાના જીવનવ્યવહુરમાં પેાતાનું રખાપુ શાતું, એ માનવાના વ્યવહારરૂપમાં પેાતાની કાયાપલટ
Page #194
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ ગ્રીસ
૧૭૩ કરતી છબીને એકઠી કરીને અને એવા પ્રકાશરૂપથી ઓપી ઊઠતું હતું. સંસ્કૃતિનું જે મૂલ્ય સેંકડો વરસની જીવનની અનેક ગડમથલે અને કલહમય કાર્યવાહી પછી ઇછતને, ભારતને ચીનને, અને સુમરને આંગણે નિપજ્યું હતું તે જ મૂલ્ય ગ્રીસની ભૂમિ પર નૂતન આકાર શોધતું હતું. સંસ્કૃતિને વાહક પ્રદેશ
- ઈજીપ્ત અને બેબિલેનીયા, ફીનીશીયા અને એસીરીયા, ઈરાન અને ભારત અને ચીન જેવી વિશ્વસંસ્કૃતિઓ, ભવ્ય આકાર, હજારે વરસપર ધારણ કરીને, હવે થાકી ગઈ હતી. આ સંસ્કૃતિઓને પિરામિડેએ આ તમામ દેશ પર મેતના જંગી દેખાવો રચી દીધા હતા. આ મહાન સંસ્કૃતિઓને ઘટાટોપ શહેનશાહ અને રાજ્ય બન્યું હતું. આ ઘટાટોપે જાદુની, અજ્ઞાનની, અને અંધકારની આરાધના નીચે માનવસમુદાય માટે મેત સરજી દીધું હતું. આ જંગી સંસ્કૃતિઓ જ્યારે મરણોન્મુખ બનીને માનવજાતની પ્રગતિને રૂંધી રહી હતી ત્યારે, મત પર અટ્ટહાસ્ય કરતું, સંસ્કૃતિનાં મૂલ્યનું રૂપ ગ્રીક ધરતી પર એકઠું થઈને જીવનની ઉષ્માતરફ અભિમુખ બનતું હતું. સંસ્કૃતિને પ્રાણ આ નાનકડી ભૂમિ પર બે સૈકાઓને પ્રાણ ચૂસતે, ટકી રહેવા અને આગળ વધવા પગભર બનીને, જિંદગીની તાઝગીથી ઉભરાતે રમવા નીકળતા હતા. વિશ્વસંસ્કૃતિનું એણે આવાહન કર્યું હતું. સંસ્કાર મૂલ્ય, ગ્રીકનાગરિક વાહક બનતે હતે. ગ્રીક સંસ્કૃતિનું વહીવટી શરીર
ગ્રીકમાનનાં ક્રિડાંગણ અને કલાનિકેતનમાં રચાતા, ગ્રીક શરીરનું વહીવટી રૂ૫ ગ્રીક નગરના શાસનકારી કાર્યવાહીમાં હતું. જગતની સંસ્કૃતિની શરૂઆત ઈતિહાસ પહેલાંના ઈતિહાસથી થઈ હતી એમ કહી શકાય. ઈતિહાસ પહેલા આ ઈતિહાસ મધ્ય પૂર્વના નગરોમાં અને ઈજીપ્તમાં શરૂ થઈ ચૂક્યો હતો. જ્યારે ભારતમાં આર્યો આવ્યા પણ ન હતા ત્યારે સિંધુનગરની સંસ્કૃતિ મધ્ય પૂર્વની નગરસંસ્કૃતિ સાથે જીવનના સંસ્કારી વ્યવહાર ચલાવતી હતી. સિંધુનગરની સંસ્કૃતિ પછી હજાર વર્ષે ગ્રીકનગરરાજ્યની સંસ્કૃતિ ગ્રીસમાં શરૂ થઈ. સિંધુ નગરના જેવું નગર રાજ્યનું રૂ૫ દિવાલવાળું અને કિલ્લાવાળું બનીને આ ધરતી પર રાજાઓની હસ્તીને મિટાવી દઈને વૈરાજ્યની હકુમતી ઘટનાવાળું બનીને આસપાસના જલપ્રદેશ પર રાજકિય હકૂમત ચલાવતું હતું. આવું દરેક નગર એકએક નગર રાજ્ય હતું. આ નગરરાજ્ય પાસે પિત પિતાનાં દેવ દેવીઓ હતાં, અને પિત પિતાના ધાર્મિક ક્રિયાકાંડ હતા. આ નગરરાજ્ય પાસે પિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વવાળું નાગરિક સ્વરૂપ પણ હતું. આ નગરરાજ્યની
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સરકાર ખાસ નાગરિકાનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી. આ સરકારનું સ્વરૂપ નાગરિકાની બનેલી કારાબારી સમિતિનું હતું. આવી સમિતિને ચૂંટનાર નાગરિકાના ખાસ અધિકાર ધારણ કરનાર ઉપલા વર્ગો હતા, અને જીવનના તમામ શ્રમ કરનાર માનવસમુદાય ગુલામ હતા. ઇ. સ. ના આરંભ પછી આપણા દેશમાં પણ લીઝ્નીઓના, યૌધેયાનાં, મત્લાનાં, વિદેહીનાં, નાગલાનાં, અનેક નગર રાજ્યા હતાં. આ જમાનામાંજ થ્રીસનાં નગરરાજ્યામાં એ મુખ્ય નગર રાજ્યા એથેન્સ અને સ્પાર્ટી નામનાં હતાં. નગરરાજ્યોની સંસ્કૃતિમાંથી સિકંદર પછીની સંસ્કૃતિ
ઈ. સ. પૂ. ૫૦૦ વર્ષ પર આ નગરરાજ્યા પર ઇરાનની શહેનશાહતે ચઢાઇ કરી. પેાતાની સંસ્કૃતિના નાશ કરી નાખે તેવી ઇરાની શહેનશાહત સામે એથેન્સ અને સ્પાર્ટીનાં નગરરાજ્યે એક બનીને લડયાં. ઇ. સ. પૂ: ૪૯૦ ની સાલમાં શ્રીકદેશે જગત જીતવા નીકળેલી પૂર્વેની ઈરાની શહેનશાહતને પરાજય આપ્યા. ઈ. સ. પૂ. ૪૮૦માં ઇરાની શહેનશાહત્ ખીજી વાર પરાજ્ય પામીને ઇતિહાસમાંથી પતન પામી જવાને રસ્તે પડી. વિશ્વની આ બાદશાહતને પરાજ્ય આપીને એથેન્સ અને સ્પાર્ટાના નગર રાજ્યાના લડાયક હુંકાર વધી પડ્યો. બંનેએ એક ખીજાને ગુલામ બનાવવા માટે યાદવાસ્થળી શરૂ કરી. વર્ષો સુધી આંતરકલહની આગ સળગાવ્યા કરીને ઇ. સ. પૂ. ૪૬૦માં પેરિકલીસના ભવ્ય જમાનામાં જ આ બને નગર રાજ્યે પતન પામ્યાં. એથેન્સ નગરરાજ્યમાં ચાલતુ વૈરાજ્ય પણ હવે નાશ પામલા માંડ્યું. પાસેના જ માસડાનીયા પ્રાંતમાંથી ફિલિપ નામના શહેનશાહ ગ્રીક ધરતી પરનાં તમામ નગરરાજ્ગ્યાને મિટાવી દેવા માટે નીકળી પડયો. ગ્રીસનાં તમામ નગરરાજ્યે ફિલીપને શરણે આવ્યાં અથવા નાશ પામી ગયાં. છેવટમાં એથેન્સ પણ પડ્યું. આખા ગ્રીસના ફિલીપ માલિક બન્યા. ગ્રીક ધરતી પર ખાદશાહત શરૂ થઈ અને આખા જગતને જીતીને તેને પેાતાનું સંસ્થાન બનાવવાની નીતિ એણે જાહેર કરી. ગ્રીકના નેતા સિકંદરે આ જાહેરાતના અમલ કર્યો. જ્યારે સિકદર મરણ પામ્યા ત્યારે ગ્રેસ, ખેખિલેોનિયા, ઈજીપ્ત, પેલેસ્ટાઈન, એશિયા માઈ તેાર, ઈરાન, અધાતિસ્તાન અને પંજાબ સુધીના પ્રદેશા આ વિશ્વવિજેતાએ જીતી લીધા હતા. આ રીતે ગ્રીક સસ્કૃતિ લશ્કરી રીતે વિશ્વવિજેતા ખની અને તેણે પેાતાના જીતાયેલાં સંસ્થાના પર હૅલેનીસ્ટીક અથવા નુતન ગ્રીકસંસ્કૃતિનો હકૂમત ઠોકી બેસાડવાના રાજકારભાર શરૂ કર્યો. ગ્રીક સંસ્કૃતિનું રાજકારણ
""
,,
ગ્રીક સંસ્કૃતિના રાજકીય સિધ્ધાંત પ્લૅટાએ શરૂ કર્યાં હતા એમ કહી શકાય. રાજકીય અસ્મિતા, અને વ્યવસ્થાને પૉલિશ અથવા પોલિટીકસ નામને શબ્દ
Page #196
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ થીસ ગ્રીક ભાષામાં ઘડાય. પ્લેટ અને એરિસ્ટોટલે પોલિટીકસ અથવા રાજકારણના સિધ્ધાંતને, નગર રાજ્યને પોતાની નજર સમક્ષ રાખીને ઘડવા માંડે. રાજકારણના આ સિદ્ધાંતનું સ્વરૂપ તેમણે સમાજના જીવનવ્યવહારને ખ્યાલ રાખીને રચવા માંડ્યું. રાજ્યનું જીવન એ રાજ્યમાં રહેતા તમામ માનવસમુદાયમાં રહેતા વર્ગોનું જીવન છે એવા સિદ્ધાંતને પ્લેટ અને એરિસ્ટોટલે પિતાના રાજકારણને પાયે બનાવ્યું. એ પિતાના રાજકારણને ચિતાર આપવા “રિપબ્લિક” નામનું પુસ્તક લખ્યું. આ બંને ચિંતકોએ લેકશાહીને વિરોધ કર્યો તથા બાદશાહતને ટેકે આપે. બન્ને જણે નાગરિકત્વને અધિકાર રાજ ને અથવા રાજ્યાઁ વર્ગોને જ આપો. શ્રમ કરનારા શોના માનવ સમુદાયને તેમણે ગુલામીમાં રહેવાની જ લાયકાતવાળા ગણાવ્યા. હેલિનિસ્ટીક અથવા મિશ ગ્રીક સંસ્કૃતિ
પછી સિકંદરે ત્યારના વિશ્વ પર વિજય મેળવ્યો હતે. આ વિજય લશ્કરી વિજ્ય કરતાં વધારે મોટો વિજય હતે. આ આક્રમણે નીચે ત્યારના પૂર્વની દુનિયાના બધા દેશે એકચક્ર નીચે આવી ગયા. આ એકચક્ર કોઈ એક દેશ પરનું એકચક્રી શાસનરૂપ ન હતું પરંતુ શાસનના વહીવટ મારફત, આ તંત્ર જીવનવહીવટમાં પણ એક ચક્રી બનતું હતું. વ્યાપાર અને વાણિજ્યનો વ્યવહાર પહેલા કરતાં વધારે વ્યાપક બનવા માંડ્યો હતો તથા પશ્ચિમની ગ્રીક દુનિયા, તથા રોમન દુનિયા પૂર્વના દેશો સાથેના જીવનના સંપર્કમાં અડોઅડ આવી ગઈ હતી. સિકંદરના આ વિજોએ, પૂર્વના પ્રદેશ પર વાણિજ્યનાં અને જીવન સંપર્કનાં નવાં નગરને જનમાવ્યાં હતાં. એલેકઝાંડરના નગરનું નામ એલેકઝેંડ્રિયા
ડિમેક્રેટસ અને સસ્ટેટસે પ્રાચીન જગતના આ ઈજીપના નગરને નૂતન જન્મ ઘડ્યો હતો. સિકંદરે આ મહાનગરનો પાયો નાખ્યો હતે. ઈજિપ્ત અને ગ્રીસની દોલત બધી આ નગરમાં ઠલવાતી હતી. દિવસ આખે આ નગરમાં
લતમદેની હિલચાલ ઊભરાતી હતી. આખી રાતભર એમાં રેશની જળહળતી હતી. એને ઉત્તર પૂર્વ વિભાગ યહૂદી માલિકની મહેલાવાળો હતો અને દક્ષિણપૂર્વમાં રાજમહાલય, પુસ્તકાલય, સંગ્રહસ્થાને તથા ટેલેમીનીકબરે, દારૂગળાના ભંડારે, ગ્રીક દેવાલયે, તથા વિશાળ ઉદ્યાને વગેરે હતાં.
આ નગરને મધ ભાગ વહીવટીતંત્રની કચેરીઓ, ખાનાઓ, તાલીમ કેન્દ્રો તથા બજારોવાળો હતે.
Page #197
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
દરવાજાતી બહાર એક માટુ ક્રિડાંગણ તથા શરતનું મેદાન હતું. કિનારા આખા, સ્નાનાગાર અને આરામગાહેાથી જડાઇ ગયા હતા તથા ત્યાંથી હિપટેસટેડિયમની દરિયાઈ ખાડી ફેરાસ ટાપુ સાથે જોડાઇને ત્યાં આગળ પણ ખીજું અંદર બનાવતી હતી. નગરની બહાર, પાછળના ભાગમાં મેરાટિસ સરાવર પર નાઈલ નદી સુધી આનદ નૌકાએ વિરહતી હતી.
૧૯૬
એલેકઝાંડરે જગત જીત્યા પછી, સૌથી વધારે કિંમતી વારસા પેાતાના સેનાની લેગુસના દીકરા ટાલેમીને દીધા હતા. વિશ્વવિજેતાના મડાને ટાલેમીએ મૈીસમાં આણીને તેને સુવર્ણની વિશાળ મડાપેટીમાં સુવાડીને, પોતાના હવાલામાં રાખ્યું હતું. એલેકઝાંડરની અનેક આનંદ યુવતિઓમાં એક બાઈ તે પણ એણે પેાતાના હવાલામાં રાખી હતી અને તેની સાથે લગ્ન કર્યુ હતું. સિકંદરના મેાત પછી અઢાર વરસ સુધી ઈજિપ્તમાં રહીને, ઇજિપ્તવાસી બની જઈ તે ટાલેમીએ જાહેર કર્યું કે પાતે ઈજિપ્તના શહેનશાહ હતા.
ટોલેમીના ગ્રીક ઇ જિપ્ત, આખી દુનિયા પર અમલ આરંભ્યા.એ દુનિયાનું, માલિક દુનિયાનું મહાનગર, એલેકઝાન્ડ્રિયાનું સંસ્કાર સંસ્થાન બન્યું. ત્યારની દુનિયામાં અનુપમ અને અજોડ એવું, પુસ્તકાલય, સંગ્રહસ્થાન અને વિજ્ઞાન સંસ્થા, આ નગરમાં જ હતાં. શહેનશાહ ટાલેમીએ પેાતાની ખાસી વરસની ઉંમરે, પોતાના દિકરા લાડેલ્ફસને, આ વિશ્વનગરની ગાદી પર બેસાડીને પોતે એ નગરના નાગરિક ખૂનીને એ વરસ પછી મરણ પામી ગયા.
જેવું દોલતમંદુ મહાન આ વિશ્વનગર જગતભરની દોલતથી દીપતું હતું તેવા તેમાં નવા ટાલેમી દીપી ઊઠયા. જેવા દોલતમંદોના સાધનસાજ આનંદ ઉપભાગથી ખદબદતા હતા તેવાજ એમની શહેનશાહતને સરનશીન પેાતાની એક રાણીને રજા આપીને, અનેક પ્રેમદાએથી અંત:પુર ઊભરાવીને તથા છેવટે પેાતાની સગી બહેનને પટરાણી બનાવીને ખદબદતા હતા. મહા પડતા, વિશારદો, કલાકારા, શિલ્પીઓ, અને સેનાનીએ તથા વિજ્ઞાનિકા અને ચિંતાના દરબારમાં, આખા ભૂમધ્ય મહાસાગર પર યશની છેળા ઉછળતા આનંદ–ઉપભાગમાં અહામાનવ બની રહ્યો હતો.
પણ એને અચાનક ધડપણ આવી પહોંચ્યું. એણે આનંદના અતિરેકમાં ઊગી નીકળતા વ્યાધિથી ખિન્ન અતીતે, પોતાના રાજમહાલયની બારી ખાલીને કિનારાની રેતીમાં, ઊગતા સુરજનાં કિરણેામાં આળાટતા, એક નાગા ભૂખ્ય ભિખારી દી. માતથી કંપી ઊઠતા એ બબડયા; “ ઉષા ઊગે છે, અને...હું જો એના જેવા બની શકું તે...!” પણ એણે એક નિશ્વાસ નાખીને બૂમ પાડી;
Page #198
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ
૧૭૭
'
“ હરામખોરા, ઈજિપ્તના બધા પાદરીએ, હજી પણ શેાધી નહિ શકયા, અમર જીવનનું', અમૃત...! '
ઈજિપ્ત–ગ્રીસની, એક હેલેનિસ્ટિક દુનિયાને સંસ્કારથી નવાજી નાખ ટાલેમી પાસે બધું જ હતું. મેાટા મહાલયા, વિશાળ દેવળા, અદ્ભુત એવી નગર રચના, જગત ભરની દોલતથી ઊભરાતા ભંડારા, સંગ્રહાલયા, વિદ્યાપીઠે વિદ્વાના, અને માનવ છ્યનના આનદ ઉપભોગે હાવા છતાં શિલ્પકળા અને ચિત્ર કળાના આ ખેતમૂન મહાનગરમાં, આજે એને કઈ ડ ંખતું હતું. એની નજર સામે નૈક્રોપેાલિસ તરવરી ઊઠયું. શાહી કમરેાના બનેલા આ નગરનુ, નામ સાંભળતાં એ કપી ઊઠયા. એ નગર એને પેાતાની અંદર આવવા ખેંચતું હતું.
લિન્ડસના ચારીસ, આ ટાલેમીએજ ક્ારાસ ટાપુ પર બાંધવા માંડેલી દિવાદાંડી એને યાદ આવી. એ દિવાદાંડીના આરસના વિશાળ ચાક બંધાતા હતા ત્યારે ચારીસ આપધાત કરીને મૂએ હતા. એ કલાકાર કહેતા હતા કે, આપણાં જહાજોને હાંકનાર સાંકળાથી બંધાયેલા ગુલામાની યાતનાના ચિત્કાર અને દિવાદાંડીના પાયામાંથી સંભળાયા કર્યાં હતા અને પછી છેવટે એણે......!"
નીડસના સાસ્ટ્રેટસે જેની રૂપરેખા દોરી હતી તેવી ત્યારના જગતમાં અજોડ કલાકૃતિના અદ્ભૂત નમૂના જેવી આ દિવાદાંડી કારેાસના ટાપુ પર, એલેકઝાંડ્રિયાના વિશ્વનગરની નૂતન આંખ જેવી નિર્દેવા માંડી, અને પાંચસે પીટની ઊંચાઈ પર શ્વેત આરસની વિશાળ પીઠ પર અનેક શિલ્પ કળાના નમૂના જેસી પ્રતિમાઓથી અંક્તિ બનીને પેાતાના પાંચસેા ફીટ ઊંચા કલેવર પર, અખંડ સળગતી અગ્નિ જ્વાળાઓને ઝીલનાર આરીસાની વૈજ્ઞાનિક ગાઠવણી વડે આડત્રીસ માઈલ સુધી તેજના અંબાર જેવી નજર વડે જાણે એ પુકારતી હતી; દેખતાં રહેજો ! આ દિવાદાંડીની આંખ નીચે, સંસ્કારના રાશન નીચેની શ્રમમાનવની યાતના
tr
,,
સઘ ક્લાના સુ માનવ
જગત જીતવા નીકળેલા, સિકદર અને એના ઘોડા બંને શ્રમમ્રુદ્ધની જીવનકલાની કૃતિને ધારણ કરતી ધરતી પર પછડાઇને પાછા હટયા, અને મરણ પામ્યા હતા ત્યારે ઇ. સ. પૂર્વેની ત્રણસો એકની સાલગરાડમાં ઇતિહાસના પાછા ફરેલા પાદાધાતના ભાર નીચે, ગ્રીસની ધરતી, ડેમેટ્રિયસ, પોલિયોક્રિટસના દારુણ નામ (નગર ભંજક) વાળા સિકંદરના વારસદારના નામવી કુંપી ઊઠી હતી. આ ભૂમિ પર રાહડઝ ટાપુ પરની પ્રોટેનિસ અને એપિલિસના ભૂમિને રગદોળી નાખવા, પોલિયેટિસનાં કટક ચડ્યાં હતાં.
૨૩
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વિવ ઈતિહાસની રૂપરેખા આ રોડઝ ટાપુ પર છ વરસ સુધી પોલિક્રિટસનાં લશ્કરે ઘેરે નાખીને પડ્યાં અને રહડઝનાં ભાવોએ તેમને સામને કયે. છેવટે રહેઝને સંધમાનવા પડે નહિ. નગરના ભંજકનું નામ પામેલે જાલીમ, બધે શસાજ અહીં જ પડતો મૂકીને પાછો ભાગી છૂટ હતા અને વિશ્વવિજેતાના એ વારસદારને પરાજ્ય કરવાના સ્મારક તરીકે ત્યારે ઈ. સ. પૂર્વે ત્રણ વરસ પર, રહેડઝ ટાપુ પર, ત્યાંનાં નાગરિકોએ, સંઘ કલાકારનું અદ્ભુત આલેખન, પેલા સંહારક સાજમાંથી નિર્માવ્યું. સંહારને બધે સાજ તેમણે પ્રકાશની પ્રતિમાઓ ઘડવામાં વાપરી નાખ્યો. સૂર્યની એકસે જેટલી માનવી પ્રતિમાઓ રહડઝ ટાપુને શણગાર બની. આ પ્રતિમાઓમાં સૌથી મોટી પ્રતિમાની આંગળીનું જ કદ બીજી આખી પ્રતિમા જેટલું જંગી ઘડવામાં આવ્યું. ઊગતા સૂરજની આરાધના કરતે, મહા વિશાળ એવો પ્રકાશમાન વિરાટનું કદ ધરીને સુર્યમાનવ: અહીં ઊભો. વિશ્વ ઈતિહાસની ત્યારના પ્રાચીન જગતની આ અજાયબી જેવી કલાકૃતિ આજે નાશ પામી ગઈ છે. ઇતિહાસનું પહેલુ ક્રિડાંગણ
જે અતિ પ્રાચીન સંસ્કૃતિઓના જીવનમાં જેટલું આબેહૂબ નહોતું દેખાતું તેટલું જીવનનું જીવતું સ્વરૂપ ગ્રીક ધરતી પર અનેક રમત રમતું દેખાયું. જેવું કંઈ દેશમાં હતું નહિં તેવું તાજગીથી ભરેલું ક્રિડાંગણ ગ્રીક ધરતી પર રમવા માંડયું. કુસ્તીઓ, ઘેડાની અને નૌકાની શરતે, મશાલની રમત, સંગીતની હરિફાઇઓ, નાચની હરિફાઈઓ, રથની હરીફાઈઓ, એવી એવી અનેક રમતની હરીફાઈઓથી ગ્રીસનાં ક્રિડાંગણે થનગની ઊઠયાં. આ ક્રિડાઓનાં ચિત્રો ગ્રીક ધરતી પર કુરતીનાં, ચાલતા રથમાંથી કુદી પડવાનાં, બંસરી બજાવતાં, નૃત્ય કરવાનાં વિગેરે જીવતાં રૂપે બનીને કોતરાયાં. એથેન્સનું મહાન ક્રિડાંગણ
ઓલિમ્પિયા” કહેવાયું. ગ્રીસના વિજ્ય સેનાપતિએ જેટલું જ માન એલિમ્પીકમાં જીતનારાઓને મળવા માંડ્યું. મહાન વિજેતાઓને મળતું હતું એવું માન એટલે ઓલિવને તાજ આ વિજેતાને પહેરાવવામાં આવતો. ગ્રીક માનવા આવી રમત સાથે પ્રેમમાં પડ્યા હતા અને ભવ્ય રીતે રમતિઆળ બન્યાં હતાં, તે બનાવ તેમના જીવતરમાંથી ઉભરાતી તાજગી અને આનંદની સાક્ષી રૂપ હતો.
- ગ્રીસ નામના ક્રિડાંગણ જેવા દેશમાં રહેતી આ માનવતા જીદગી તરફના જીવવાના પ્રેમ અને તાજગી સાથે દેખતી હતી. જીવતરનો આનંદ એની રગેરગમાં ઉછળ હતો અને આ આખી પ્રજાને બાળક જેવી નિર્દોષ બનાવી દે હતે. ઈજીપ્તના લેકે ગ્રીક લેકને રાજ્ય કરનારાં બાળકે તરીકે ઓળખતાં
Page #200
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ
we
હતાં. રમતમાં દેખાતા ગ્રીક જિવતરને આનંદ પ્રાચીન જિવતરમાં નવી જ જાતની ભાત પાડતા હતા. આ જિવતરમાં લખાયેલી ‘ સોફેકિલિસ ’ની કરૂણ કથાઓમાં પણ અચાનક રીતે અખંડ રમતા જીવતરના આનંદ ઉછળી આવતા હતા તથા જિવનની પાંખા ફફડાવતા જાણે એ પણ એટલી ઉઠતા કે “ દરિયા પર રખડનારા અને ખરથી ઢંકાયલા પંત પર રખડનારા નૃત્યના દેવ પાન, અરે પાન, તું આવી પહેાંચ અને મારી સાથે નાચવા માંડ. ’” કરૂણ કથા પણ જિવનનું નૃત્ય કરતી આનંદમાં પટકાઇ પડતી હતી, જગતનું ક્રિડાંગણ બનેલી આ ગ્રીક ભૂમિ પર રમતનાં ક્રિડાંગણા પથરાઇ ગયાં હતાં. જો ગ્રીક દેશની સંસ્કૃતિ ધરતી નીચે ટાઇ જાય તે જ્યારે પણ એને ખાવામાં આવે ત્યારે આ ધન્ય ધરતી નીચેથી પિરામીડે નહિ. પણ ક્રિડાંગણા નીકળી આવે અને રમવા માંડે તેથી જીવનની વેટના અહી જામતી હતી. સંસ્કૃતિનો પ્રાણ આઝાદી
દરિયા કિનારા પર પથરાયેલા તથા ખડકા અને પવાથી ઢંકાયેલા આ દેશ જ એવા હતા કે જેના પર જાલિમા વધારે સમય જીવી શકયા નહિ. ખીજી ધરતી ઉપર જેવી શહેનશાહતા જીવનને ઝટ ગુલામીમાં જોતરી દેતી હતી તેવી શહેનશાહુત હજુ અહિં ઉગી ન હતી. જ્યારે અહિં ઇતિહાસના ઉઘ્ન થયા ત્યારે કાઇ પણુ પ્રાચીન રાજ્યની હકૂમત ન હતી. અહિં થોડા સમય જાલિમાનું રાજ્ય આવી ગયું પણ તે એક જ રાતમાં લય પામી ગયું.
પછી આ ભૂમિ પર આઝાદીના સ્વરૂપના પાયા સત્યની શાધ અથવા પદાર્થની તપાસમાંથી ઉગવા માંડયા. જાદુએની સંસ્થા જેવી ‘ ડેલફીની ઓરેકલ ’ની દિવાલ પર પણુ “ તમારી જાતની તપાસ કરેા અને અતિશયતાથી દૂર રહેા ’” એવી શિખામણુ લખવામાં આવી હતી. આ ધરતી પર ઈ. સ. પૂર્વે ઠ્ઠા અને પાંચમા સૈકામાં પદાર્થની શોધ કરનારા અને મનુષ્યના વ્યવહારની તપાસ કરનારા જાદુગરા કે પુરાહિતા નહિં પણ ચિંતા ઉભરાવા માંડયા. · એનેકઝાગેારાસે ' કહ્યું, “ આ જગત પર જ્યારે પહેલીવાર ચિત્ત અથવા વિચારને ઉદય થયા ત્યારે અંધકારને લય થવા માંડયા અને આઝાદી શરૂ થવા માંડી.'' નિયમ નામના શબ્દના અર્થ અહિં પદાર્થ અને મનુષ્યના વ્યવહારમાં અવલોકનમાંથી જતું સત્ય એવા થયા. શરૂઆતથી જ પુરેસહિતા અથવા ભૂવાએ
"
આ ધરતી પરના જીવન વ્યવહારમાં અધિકારના સ્થાન પર આવી શકયા નહિ', તેમનું સ્થાન દેવળ પૂરતું જ અને દેવળના ક્રિયાકાંડા પૂરતું મર્યાદિત રહ્યું.
એવા ગ્રીક ધરતી પરના આઝાદ નાગરિક શંકા થાય તે પૂછ્યા માટે સોફ્રિ પાસે જવા લાગ્યા. જીવન વ્યવહારમાં ભૂવાએની સલાહ લેવાના
Page #201
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસની રૂપરેખા રિવાજ ત્યાં શરૂ થયે નહિં. વૅટેએ કાયદાઓ નામનું પુસ્તક લખ્યું તેમાં ધર્મની સારી પેઠે છણાવટ કરી પણ આખાએ પુસ્તકમાં પુરોહિતનો ઉલ્લેખ સરખો પણ કર્યો નહિં. ધર્મના ગુનાઓ માટે લેકે પર કામ ચલાવવામાં આવતું હતું પરંતુ ઇન્સાફ કરનાર તરીકે પુરોહિતની હાજરી કદી પણ લાયક કે જરૂરી લેખાતી નહિં.
વિચારસ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યતા જીવતા જાગતા નમુના જેવો સેક્રેટિસ યુગયુગ સુધી ચૌટે ચૌટે ફરતે રહ્યો. વિચાર કરવાનું અને ચર્ચા કરવાનું મહાન સાહસ ગ્રીક ધરતી પર રેજીદ બનાવ બની ગયું. સરકારનું અને ધર્મનું સ્વરૂપ એથેન્સ નગરમાં એથેન્સનાં નાગરિકોને કદિ પણ રેકી શકતું નહિં. જ્યારે એથેન્સનગર જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતું હતું ત્યારે પણ સોક્રેટિસને બારણાં ઠોકીને મધરાતે ઊઠાડતે એક છોકરે બૂમાબૂમ કરતે ગ્રીક સાહિત્યમાં આલેખાયો છે. ઝબકીને જાગી ઊઠતો સેક્રેટિસ આંખો ચોળતે પેલા જુવાનને પૂછે છે અને સોક્રેટિસના સવાલના જવાબમાં પેલે જુવાન બુમો પાડતે બેલે છે “સમાચાર–સમાચાર !”
“શા સમાચાર છે?સોક્રેટિસ બુમ પાડે છે, “જ્યારે અંતકાળના ઓળાઓ દોડે છે ત્યારે શા સમાચાર છે!” અને જુવાન કહે છે...“ અરે સેક્રેટિસ, પ્રટાગોરાસ આવી પહોંચ્યો છે.”
પણ તેનું શું? પ્રટાગોરાસ તારા ઘરમાંથી ચોરી કરીને જાણે ભાગી ગયે હેય અને પછી તે એને પકડી પાડ્યો હેય એમ બુમો શેને પાડે છે?”
આસ્તેથી પેલે જુવાન કહે છે “અરે સોક્રેટિસ, પ્રોટાગેરાસ તમારી સાથે ચર્ચા કરવા માગે છે.”
જીવન મરણના ઝંઝાવાતમાં જકડાઈ ગયેલા અને આંતર યુદ્ધમાં સપડાયેલા એથેન્સનગરની આ તસ્વીર છે. અતિ પ્રાચીન સંસ્કૃતિને જીત દેશ સુવર્ણના પ્રેમથી પંકાઈ ચુક્યો હતો. કિનીશીયા અને બેબીલેન ધનદોલત માટે આંધળિયાં કરતાં હતાં. એસીરીયા પશુ જેવી તાકાત સજી સજીને પશુની જેમ મોત પામી ચુક્યું હતું. જગતની શહેનશાહતનાં નિશાન ઇરાનમાં આરૂઢ કરવા માટે શાહે આલમે સંહારનાં લશ્કરે સજતાં હતાં. ત્યારે મહાન એવા સંકટથી સપડાયેલી દશામાં પણ આ એથેન્સનગરનાં નાગરિક સત્યની શોધ તરફને પ્રેમ જતો કરવાને તૈયાર હતાં નહિં. “એનેકઝાગોરાસ', “પ્રટાગેરાસ', “મેકિટસ' તથા સોક્રેટિસ જેવા નાગરિકે ત્યારે મનુષ્યની સાચી આઝાદીના ઝંડાધારીઓ બની ગયા હતા અને આઝાદીની આ હિલચાલ અવલોકન અને
Page #202
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિના સીમાસ્તંભ થ્રીસ
પ્રતિતી પછી સત્યના સ્વીકારવાળી વૈજ્ઞાનિક હિલચાલ બની ચુકી હતી. સોક્રેટિસ પહેલાંથી જ જગતના સંસ્કારને અને સંસ્કૃતિને મઢવા માટેની આ હિલચાલના ઉદ્ભવ ગ્રીક ધરતી પર દેખાઇ ચુકયા હતા. ડેમોક્રિટસ અને એરિસ્ટોટલ આ હિલચાલના વૈજ્ઞાનિકા હતા. વૈજ્ઞાનિકને શાલે તેવું અવલાકન માટેનું વિરકત વસ્વ તેમણે સંપાદન કર્યુ હતું. આ વર્ચસ્વ ગ્રીક સંસ્કૃતિને યુગવેગ ખનો ગયું હતું. આ યુગવેગ વિષે એરિસ્ટાટલ કહેતા હતા કે મનુષ્યમાં સકારણ બુદ્ધિની ક્રિયા જ દૈવી ક્રિયા છે અને મનુષ્યનું જે જીવન વ્યવહારમાં સકારણતા અને વૈજ્ઞાનિકતા સંપાદન કરી શકે છે તે જ વનદેવી છે. ' આવા દૈવી જીવનનેા કાલાહલ સેક્રેટિસે એથેન્સ નગરને ઢઢાળીને કથારના ય શરૂ કરી દીધા હતા. ત્યારે વિજ્ઞાનની તપાસના આ અવાજને દેહાંતદંડ ત્યારના શાસકાએ પોતાના પર આવેલા વિકટ સમયની અસહિષ્ણુતા બતાવી હતી પરન્તુ તેથી સાક્રેટિસના પેાતાના જીવનના અંત સુધી ગ્રીક ધરતી પરના જિવતરની વિચાર, વાણી અને વનના સ્વાતંત્ર્યની સાબિતિ જ વનની આ આઝાદ ધટનાએ ઇ દીધી છે.
ને
૧૧
સંસ્કૃતિનું શ્રીક સૌન્દ
વિશ્વ ઇતિહાસના જ્યોતિર જેવા આ દેશ પર સસ્કૃતિનું જે નૂતનરૂપ રચાયું હતું તેમાં ગ્રીક ધરતી પરનાં કળા અને શિલ્પ પણ સૌ નું નવું રૂપ સજ્જતાં હતાં. સૌના સ્વરૂપનું મૂલ્ય જીવનના વ્યવહાર પર અને એ વ્યવ હારની નક્કર હકિકતા પર સૌંદર્યને મઢવાનું ઢાય છે. ઇજીપ્તના જિવતરમાં ઇજીપ્તની ધરતીમાંથી જ ઉગ્યા હોય તેવા અને ઈજીપ્તની ટેકરીઓ જેવાં જ ક્લેવર ધારણ કરેલા પિરામીડા ત્યાંની કલાના નમુના હતા. આ નમુનાઓમાં એક જંગી એવું ગણિતશાસ્ત્ર ત્રિકાણા બનીને ધડાયું હતું, તથા પરિવર્તન પામતું જ નહેાય તેવા રણપ્રદેશ પર અચલાયતન જેવું પડ્યું હતું. આ અચલાયતનરૂપેા, ત્યાંના પત્થરના રૂપમાં મઢાયેલી માટી જંગી પ્રતિમા બનીને ત્યાંની ટેકરીઓની જડતા જેવાં જડ થઈ ગયાં હતાં. ત્યાંના જીવતરે જીવતરની જડતા પર કલાકારની વૈજ્ઞાનિક નજર વડે કાબૂ મેળવ્યા નહતા.
પરંતુ ગ્રીસની કલામાં કુદરતી જડતા પર કલાકારના કાબૂ નૂતન સૌંદય ધારણ કરીને રૂપ મઢતા હતા. એનેકઝેગેારાસ, ડીમાન્ક્રીટસ, અને સોક્રેટિસ જેવા ચિંતકાની અને વૈજ્ઞાનિકાની વણઝારમાં ગ્રીસના કલાકાર પણ ટાંકણું અને પીંછી ધારણ કરીને ચાલવા માંડ્યો હતા. એટલે એણે જે સૌંદય ધડવા માંડયુ હતુ તે પહેલાં ચિત્તની સકારણતાનું નૂતન રૂપ પણ ધારણ કર્યું હતું. આ કલાકાર ઈજીપ્તના મૃત્યુધાને માટે પ્રતિમાએ ધતા નહતા પણ જીવનની વણઝાર માટે માનવરૂપને નિર્માણ કરતા હતા.
..
Page #203
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
::
ત્યારે પણ સોક્રેટિસના અવાજ એના કાનમાં ગુંજતા હતા. “ આપણે એથેન્સનાં નાગરિકા માનીએ છીએ કે કાઇ સ ંસ્કૃતિની ટોચ પર ચઢી જઈને જગત આખાને વિચાર શીખવનાર મશાલને આપણે ધારણ કરી લીધી છે. પશુ ના ઉતરી ગયા પછી એથેન્સને માલમ પડશે કે શિલાઓમાંથી માનવ રૂપની કણિકાઓ મઢવાથી જ સંસ્કારની પ્રતિમાએ નથી સર્જાતી પણ માનવીના રાજના વ્યવહારમાં માનવ માનવ વચ્ચેના શાંતિમય સબ ંધનું અનુરાગનું મૂલ્ય જ્યારે માનવ કલાકારા ધડવા માંડે છે ત્યારે ન હેાલવાય તેવી સાચા સંસ્કારની જ્યેાત સાંપડતી હાય છે.”
૧૧
ગ્રીસના આ મહાનુભાવ ઇતિહાસના ક્લાકારને કલાનું મૂલ્ય સમજાવતા હતા. ગ્રીક ધરતી પર કલાકારના નૂતન જગતને સ્ટૂડિયા અથવા ચિત્રશાળા રચાતાં હતાં. આ ચિત્રશાળામાં અચલાયતન જેવી સમાધિવાળા જડ મનુષ્યનું રૂપ ચિતરાતું ન હતું પણ હાલતું ચાલતું જીવતર મનુષ્યનું અદનું રૂપ ધારણ કરીને અહિ જ્યોતિર્ધર બનતું હતું. આ સ્વરૂપ ધરવામાં ઇતિહાસની અને સંગીતની દેવીઓ અથવા ‘મ્યુઝ’ બિલ્કુલ મનુષ્યનુ રૂપ ધારણ કરતી હતી. એલિમ્પીક ' પર રચાયેલી મિસની પ્રાંતમા મનુષ્ય પામી શકે તેટલું અને તેવું સૌદર્યાં ધારણ કરતી હતી. એનાં અંગે અંગ મનુષ્યની શરીર રચનાનું વિજ્ઞાન ધારણ કરતાં હતાં. સંસ્કૃતિની આ નતન સૌની ઘટનામાં મનુષ્યને દૈવી બનાવવા માટે કે માનવતાને ભયભીત બનાવવા માટે તેના ચાર હાથ ચિતરવામાં આવતા ન હતા. કારણ આ ધરતી પરના શિક્ષકાએ નાગરિક વ્યહવારા સંસ્કાર ધડવા માટે શીખવ્યું હતું કે સાચુ સૌ'' મનુષ્યના રાજ ખરેાજના વાસ્તવિક એવા જિવન વ્યહવારમાંથી જ ઘડી શકાય છે.
શ્રીક સંસ્કૃતિનાં ક્લા, સંગીત અને શિલ્પ
ગ્રીક કલાના પાયા ઇજીપ્તની કલાસંસ્કૃતિને વારસા પામીને શરૂ થયા. આ વારસા પર ગ્રીસે સૌની રચના માટે પેાતાના હાથ અજમાવ્યેા. જગત ભરમાં અજોડ એવી સૌની સૃષ્ટિ ગ્રીક સમાજે રચવા માંડી. ગ્રીક કલાકૃતિના જમાના જગતભરમાં મશહુર બન્યા. પહેલા જમાના ગ્રીક કલાના આરંભના જમાતા હતા. ખીજા જમાનાએ ગ્રીક કલાકૃતિના વિકાસને સર્વાંગ સુંદર બનાવી દીધું. તથા ત્રીજા હૅલેનિસ્ટીક જમાનાએ સિકંદરની વિજયયાત્રામાં જઈને પેાતાની ક્લાકૃતિને પૂર્વના પ્રદેશના સંસગ વડે સમારવા માંડી. શરૂઆતની ગ્રીક ચિત્રકલા વાસણા પરની ચિત્રકલા હતી. આ આરંભની ચિત્રકલામાં પણ રંગ અને રેખાએની વિશિષ્ટ રચના દેખાઇ આવતી હતી. આ જમાનાના ચિત્રકાર દુરિસ, ઓડીસીસ, વગેરેનાં નામેા જાણીતા છે. પછી ઈ. સ. પૂ. ના
Page #204
--------------------------------------------------------------------------
________________
સંસકૃતિને સીમાસ્તંભ ગ્રીસ
૧૮૩
પાંચમા સૈકામાં તે ગ્રીક કલાકૃતિ સૌંદર્યની ટોચ પર પહોંચવા માંડી. બરાબર આ જમાનાની અંદર જ માનવજિવન પર આપધાત સુધીનું દમન ઉપદેશનારા જૈન ધર્મો અને સૌન્દર્યનું શમન ઉપદેશનાર બુદ્ધ ધર્મે ભારતીય ચિત્રક્ષાને પાછી પાડી દીધી. આ સમયમાં જ ગ્રીક કલાકૃતિઓને જમાને ટોચ પર પહેચતે હતો. આ જમાનામાં પ્રેસ પોલિક્રિટસ પિતાની ચિત્રજ્યામાં મનુષ્યના શરીરની ચિત્રક્લાને સૌન્દર્યથી મઢવા માંડ્યો હતે. એપેલેડોરસે દિવાલે અને વાસણો પર થતાં ચિત્રકામને લાકડાના પાટિયા પર ઉતાર્યું હતું, તથા છાયાચિત્રોને શરૂ કર્યા હતાં. પછીના હેલેનિટીક જમાનામાં ચિત્રાએ માનવજિવનના તે સમયના વ્યવહારને ચિત્રોમાં ઉતારવા માંડ્યાં. આ જમાનામાં જગતભરમાં મશહુર એવા ચિત્રકારોમાં કેલફેનને એપિલિસ, સિકંદરનો દરબારી ચિત્રકાર હતો. આ ચિત્રકારે મનુષ્યના ચહેરા પરના ભાવદર્શનને આબેહૂબ બનાવ્યું.
ચિત્રકલાની સાથે સાથે જ ગ્રીકજિવનમાં શિલ્પકલા પણ સુરમ્ય સ્વરૂપમાં વિકસતી ગઈ અથવા ચિત્રકલાથી પણ વધારે વિકાસવાળી બની ગઈ. ગ્રીક કલાકારની આવડત શિલ્પકલામાં સંપૂર્ણ બનીને પ્રકાશી ઉઠી. ગ્રીસનાં નગર રાએ ચિત્રકાર અને કલાકારનું બહુમાન કર્યું. ગ્રીક સરકારની રાજકીય હકૂ
મતમાં કલાકારને ધંધે, સર્વોપરિ લેખાય. આ ધંધાના કારિગરોએ એટલે કલાકારોએ ગ્રીક જિવનની તમામ ઈમારતે દેવળે અને મકાને પર, સૌન્દર્યને છાઈ દેવા માંડયું. ગ્રીક શરીર આ સૌન્દર્યની નવાજેશ નીચે આવી ગયું. ગ્રીક દેહ પાપી નહિ પણ સૌન્દર્યનું સ્થાન બને. ગ્રીકલેકેનાં દેવદેવીઓએ અને મનોએ સાંએ કલાકારના હાથ નીચે શરીરની સુંદરતા ધારણ કરવા માંડી. સુંદરતાની આ ઘટનામાં ગ્રીક શરીરનાં અંગેઅંગમાંથી સ્વારથ અને તાકાત નિતરતાં દેખાયાં.
શરૂઆતનું ગ્રીકશિલ્પ સામાન્ય હતું. શિલ્પના આ “આરએઈક” જમાનામાં શરીરનું શિલ્પરૂપ સામાન્ય હતું. પછી બીજા જમાનાએ આરપાર દેખી શકાય તેવા આરસમાં સૌન્દની લીલા વિસ્તારવા માંડી. ત્યાર પછી કાંસા અને ધાતુઓ પર પણ ગ્રીક શિ૯પકલા પ્રકાશી ઉઠી. સૌર્યના આ જમાનાએ ગ્રીક જીવનના વ્યવહારમાં બુદ્ધિની તાકાતને પણ સૌકેટિસના જેવી સાદાઈથી શણગારી. સોફિલિસ, અને પ્રોટગરાસે, તથા એથેન્સના કિડિયાસે મહાન પરિકલીસના મહાન જમાનાને સૌન્દર્યથી મઢી લીધે. ઈ. સ. પૂ. ના ચોથા સૈકામાં પિલીકલીટસનું નામ ગ્રીસમાં મશહૂર બન્યું. અને ત્યાર પછી સ્કે પાસે માનવીની હીલચાલને જીવતરની ગતિનારૂપમાં મઢવા માંડી.
Page #205
--------------------------------------------------------------------------
________________
ture
૧૮૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગ્રીસના આત્માને શિલામાં ઉતારતે, પ્રેકસિટેલિસ.
એ એક સિફિડેટ્સ નામના શિપીને દીકરે હતું, અને ગ્રીસના આત્મભાનને ઘડાયે હોય તે, પથરા ઘડી ઘડીને એની અંદર ગ્રીસનું
આત્મભાન જોવા મળતું હતું. એ આત્મભાનને ઘડવાનું ટાંકણું લઈને બેઠેલે આ શિલ્પી, જાણે શિલ્પને પાયથાગોરસ હોય તે દેખાતું હતું અને રૂપની એકતાન તાનું ગણિત નવું ચેતે એ કહેતો હતો કે,
તાકાતનું રૂપ નિપજાવતું ગ્રીસનું આત્માભાન હવે જે જિવતરના સંસ્કારનું શિલ્પ નહિ રચે તે આ ધરતી જીવનને
ધારણ કરશે કયા મૂલ્ય પર?” આવડા મોટા સવાલનો જવાબ દેવા જ જાણે હોય તેમ એણે પાલિકલિસનું શિલ્પશાસ્ત્ર ફેંકી દીધું અને શિલ્પને ન કાનૂન એણે નુતનરૂપનું ઘડતર કરીને દાખવવા માંડે.
ગ્રીક સંસ્કૃતિની હતી તેવી હિંમત એણે રૂ૫ ઘડવામાં ધારણ કરી. કુદરત પાસે અને દેવદેવીઓ પાસે, હિંમત ભરેલી રીતે એના રહસ્યને કાનન જાણવા
પહોંચી જતી ગ્રીસની માનવ મહાનુભાવતા જે આ શિલ્પી પણ ભૂતકાળના શિલ્પને કાનૂન રદ કરતો હતો અને એ કાનૂન પ્રમાણે ઘડાયેલાં ગમે તેવાં મહાન દેવતાઓને પૂતળાંઓને પ્રણામ કરવાને બદલે જે રૂપમાં સંસ્કાર હોય તેવું રૂપ ઘડતો હતા, અને પુકાર કરતા હતા કે, “માનવ-વિકાસથી કેઈ કાનૂન વધારે મોટો નથી.”
એ નૂતન ગ્રીસને નૂતન શિલ્પી, ગ્રીસની ધરતી પર પંકાયો. કેસમાં એણે ઘડેલી, એક્રેડાઈટની
પ્રતિમાને જોવા, ભૂમધ્ય સમુદ્રના કિનારા પરથી શિલ્પીઓ અને કલાકાર આવ્યા ક્ય
Page #206
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૫૮૫ હવે એ બે એશિયામાં, આવેલા થેપસી નામના નાનકડા નગરમાં રહેવા આવ્યો હતો, કારણ કે અહીં કિની નામની જીવતી સુંદરતા રહેતી હતી. ફીની સાથે ઘર માંડીને રહેતા આ કલાકારે અહીં અનેક રૂપ ઘડ્યાં હતાં. તેમાંથી એકવાર એણે ફ્રિનીને મનપસંદ પ્રતિમા, પિતાના નગરને ભેટ આપવાનું કહ્યું અને તેની પસંદગી કરવાનું કામ ક્રિનીને સેપ્યું. પ્રતિમાઓમાંથી એકને, સર્વોત્તમને શોધી કાઢવા જતી ફિનાના અંતરમાં બધાં રૂપ, સરખાં સુંદર દેખાયા કરતાં હતાં. શિની તેમાંના એકને સર્વોત્તમ તરીકે નક્કી કરી શકતી નહોતી અને પ્રેકસિટેલિસ એને આ બાબતમાં કશું કહેતે ન હતો. એટલે મૂંઝાયેલી ક્રિનીએ એકવાર નગર બહાર ગયેલા, કલાકાર પાસે, માણસે દેડાવ્યાં. એમણે આવીને કલાકાર પાસે બૂમ પાડી.
“તમારૂં કલાભવન આખું સળગી ઊઠયું છે.” અને કલાકારે ચિંતાથી પૂછ્યું, “પણ, મારી વિનસની પ્રતિમા !”
બસ નિીને જવાબ જડી ગયું. એણે વિનસને સર્વોત્તમ તરીકે સ્વીકારીને નગરને એ ભેટ ધરી. વિનસની આ પ્રતિમા આત્માના ઓજસને ઉભરાવતી માનવીના પ્રશ્યની સંસ્કાર છબી જ હતી. હજુ એનું નામ કયુપિડ (કામદેવ) પાડનાર રોમન સમાજનો અધિકાર જનો નહોતે.
એ ગ્રીસનો કલાકાર માનવીના અંતરનું રૂપ ઘડતે, કિની સાથે સંસાર માંડીને, કલાકાર દિકરાઓને પાછળ મૂકીને, એક દિવસ મરણ પામી ગયે.
ત્યાર પછી ગ્રીસમાં ઓલિમ્પિયાના સંગ્રહસ્થાનમાંથી, એણે ઘડેલી એક પ્રતિમા, પથ્થરના રૂપમાંથી માનવસંસ્કારના ઓજસ જેવી હરકિસનું નામ ધારણ કરીને ઊભેલી જડી આવી. ડિઓનિસસ નામના દેવતાઈ બાળકને બચાવવા નીકળી જતે દેવદૂત હરમિસ, આ બાળ ફરજંદને દ્રાક્ષ ખવડાવતે તેમાં ઊભો હતો.
આવું સૌંદર્ય ઘડતરનું ઢાંકણું ગ્રીક ધરતીપર અટક્યા વિના ચાલ્યા જ કર્યું. કેસ ટાપુપરના શિલ્પી અને ચિત્રકાર એપિલસનું નામ ત્યાર પછી આખી ગ્રીક ધરતી પર ગાજી ઊઠયું.
એવું સંસ્કૃતિનું સૌન્દર્ય ઘડનાર આ અવાજ ગ્રીસ દેશ પર અટક્યા વિના એકધારે વહ્યા જ કરતા હતા અને ગ્રીક જીવનમાં અજોડ એવી કલાને યશ, જીવનની સૌરભ બનતે હતે. રેહડઝમાં પ્રેટેજિનિસની કલા જીવનની એવી જ સુવાસને આલેખતી હતી.
હેલેનિસ્ટિક જમાનામાં શિલ્પકલા જીવનવ્યવહારનાં જીવતાં ચિત્રોમાં એતપ્રત બની ગઈ. શિલ્પની અંદર ઊમિ અને લાગણીઓના, ગડ્યા, બાળકના જીવનની નાજુક રેખાઓ, દારૂડિયાઓની દુઃખી યાતનાઓ, અને સૈનની
૨૪
Page #207
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વ્યથા, શિલ્પકલામાં આખેમ બની. માઇકલ એગેલાએ જેને શ્રીકશિલ્પકલાના સર્વોત્તમ નમૂના કહ્યો હતો, તે નમૂનાનું એક ચિત્ર એપાલાના એક પાદરીનું હતું. શિલ્પકલાના આ ચિત્રમાં પાદરી અને તેના બે દિકરાઓ પર સર્પી મડાગાંઠ બાંધીને વિંટળાઈ વળ્યા હતા. માત પહેલાંની આ યાતનામાં ત્રણ માનવ કલેવરા જે જંગી તાકાતથી જીવનકલહ દેખાડતા હતા તે કલહનું આ કલારૂપ હતું.
૧૮૬
ગ્રીક સાહિત્યનુ' એપિકરૂપ-હામર ફીનીશીયન સંસ્કૃતિ પાસેથી શ્રીસે
પેાતાની ભાષાના અક્ષરો મેળવ્યા અને આ લીપી પર થોડાક સુધારા કર્યાં. આ રીતે ગ્રીક લેાકાની હેલેનીક ભાષાના આકાર બધાયા અને આ ભાષા તેમના વ સ્વ નીચેની દુનિયામાં પથરાવા માંડી. સાંનું જે રૂપ તેમની કલામાં હતું તથા પાર્શ્વાન જેવા તેના શિલ્પાની કલાકૃતિઓમાં જેવી સુરમ્યતા તથા સુઘટતા હતી તેવી ગ્રીક ભાષામાં પણ ઉતરી. આ ગ્રીક જઞાનનું રૂપ અતિ પ્રાચીન એવી ક્રિટન સંસ્કૃતિ સાથેના જીવન સંગ્રામેાની ગાથાઓને રચનારનું, ગ્રીક સાહિત્યની શરૂઆતમાં હેમરનુ નામ ઇલિયડ અને એડીસી
નામનાં મહાકાવ્યેા સાથે જોડાયું. આ અધકવિ હામરની કવિતાઓ ગ્રીક વનમાં ગવાવા માંડી. ઈલિયડ નામના કથાકાવ્યમાં ટ્રોયના ઘેરાનેા પ્રસંગ વણવામાં આવ્યા. ઈલિયડની સાથે જ મળતું આવે એવું કથાકાવ્ય આડીસી નામનું છે. ટ્રાયના ઘેરા પછી યુલિસીસના રઝળપાટના પ્રસંગો એમાં વર્ણવવામાં આવ્યા છે. ક્રીટન સંસ્કૃતિ પર આક્રમણ કરતા ગ્રીકમાનવાને વન કલહ એમાં તદાકાર બને છે.
કથા કાવ્યા—દ્ધિસિયડ
હામર પછીના હિસિયડ નામે મહાકવિએ પેાતાનાં કથા કાવ્યા લખવા માંડયા હતાં. આ મહાકવિની કવિતાની વિશિષ્ટતા સામાન્ય માણસાના જીવનવ્યવહારની
Page #208
--------------------------------------------------------------------------
________________
તો
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૮૭ કવિતાઓ લખવાનું હતું. ખેડૂતોની જીંદગી વિષે ને ખેતીવાડી વિષે વ્યવહારૂ આવડત ધરાવનાર આ કવિએ ખેતીની જીંદગીની કવિતાઓ લખી છે અને તેમની સાથે શાસકોની જીંદગી પર ટીકા કરી છે. આ કવિની કવિતાઓ હેમરની કવિતાઓ કરતાં અતિહાસિક રીતે વધારે મહત્ત્વની હતી કારણ કે એણે દંતકથાઓમાંથી નીચે ઉતરીને લેકજીવનની રોજબરોજની સામાજિક અને આથિક દશાને માનવપ્રેમથી છણી છે.
ત્યાર પછી સાફ નામની કવિયત્રી ઈ. સ. પૂ. ૬ ઠ્ઠા સૈકામાં ત્યારના જગતમાં જાણીતી બની. અંધ કવિ હેમરના જેટલા જ માનને માટે સાફ
અધિકારિણી ગણાય છે, તથા ગ્રીસની નવ દેવીઓમાં અથવા “મ્યુઝો માં આ ગ્રીક યુવતિની ગણના કરવામાં આવી છે.
“મારું નામ તો સાફા છે ? બેલતી આ સંગીતની દિકરી, પિતાની જમાનની મધુરતા વરસાવતી સંગીત જે શબ્દ ઉચ્ચારતી. સાફા, ઈ. સ. પૂ. ૬૧૨ માં જન્મી હતી. ઈ. સ. પૂ. ૫૯૩માં આ બાળકીને લઇને ગરીબ મા, બાપ, ગુલામીમાં વેચાઈ જવામાંથી બચી જવા માટે મીટીલસ નગરીમાં ભાગી આવતાં હતાં. આ નગરીમાં બળવાખોર બનેલી આ ધરતીની અદની દિકરી દેશ નિકાલ થઈને
પીરા નગરમાં પહોંચતા હતી અને ઓગ. ણસજ વરસની આ સાફા ત્યાં જઈને બળવાખોર રાજકારણને સંગીત બનાવીને લલકારતી હતી.
અદની માનવતાએ જણેલી આ ગરીબની દિકરીનું કલેવર ગૌર નહોતું પણુ ઘાટીલું હતું. આ ઘાટ પર ગ્રીક ગુંજન ઘેરે ઘોર ચમકતો દીપો હતું અને કહેતો હતો, “જેવી મૃદુ આપણું આ ધરતી છે તેવું, મુલાયમ મારું દિલ છે.”
“આ મુલાયમતામાંથી જીવતરને કઠોર ભાવાવેશ અગ્નિ શિખાઓ જેવો ઉડતા હત” એમ લુટાર્ક નામને ઇતિહાસકાર લખતે હતે. એથેન્સ નગરના આત્માની તપાસ માગત, સેક્રેટિસ નામનો ખડતલ શિલ્પી એને “સાફા, સુંદરી, ; કહેતા હતા અને આખા જગતનાં પ્રાણીઓ અને પદાર્થોનાં સ્વત્વ રૂપ સ્વર્ગમાં જ હોઈ શકે તેવા ચિંતનનો પાયો નાખતા, સાફાના સ્વત્વને,
છે
.
'
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વિAવ ઈતિહાસની રૂપરેખા ભૂલથી આ ધરતી પર હેવાનો એકરાર કરી પડતે પ્લેટ નામને ચિંતક કહે હતું, “ગ્રીક ધરતી પર નવ યુઝ અથવા દેવીઓની કલ્પનાની પ્રતિમાઓ આલેખવામાં આવી છે, તેમાં ધરતી પર જિવી ગએલી લેસબોસની સાફા દશમી મ્યુઝ છે.” એવી સંગીતની આ મ્યુઝ સંગીતની માતા બની.
આ યુવતિ જ્યારે ઓગણીસ વર્ષની વયે, હદપાર થઈને પીરહામાં ભાગી આવી ત્યારે ત્યાં જ હદપાર થએલે જુવાન કવિ એલકિઅસ પણ આવ્યો હતા. પિતાના ચહેરા પણ શરમના શેરડા લાવીને આ કવિએ સાફને ચિઠ્ઠી લખી, “સ્મિતભર ચહેરાવાળી સાફ, મારું દિલ તારી સાથે એવી વાત કરવા માગે છે, જે ઉચ્ચારતાં, જીભ શરમાઈ જાય છે”
એને સાફએ કહાવ્યું, “જે તારી ઈચ્છાનું રૂપ સંસ્કાર જેવું ઉદાત્ત જ હોય તે પછી શરમ છેડીને તેને લલકાર્યો કર, કવિ !
પછી પેલા કવિએ, આ સંગીતની દિકરીને પિતાની બનાવવાની મમતા માંડી વાળીને, તેના વખાણનાં ગીત ગાયા કર્યા.
આવી સાફને પીરહા, પણ જીરવી શક્યું નહીં એટલે એને સીસીલીમાં હદપાર કરવામાં આવી. ત્યારે ઈ. સ. પૂર્વેની ૫૯૧ ની સાલમાં, સીસીલીની અંતર યાતના બનેલી ગુલામ માનવતા, આ બળવાખોર યુવતિને આવકારતી હતી.
પણ આ યુવતિ સીસીલીમાં આવીને, કઠોરતાના ભાવાવેશને મુલાયમ દિલમાં ભારી દઈને એક શ્રીમંત માલિકને પરણું. શ્રીમંત માલિક, સાફાને પરણ્યા પછી તરત જ મરણ પામ્યો. માલિકના ફરજંદને પોતાના ઉદરમાં ધારણ કરીને સાફા આનંદ પામી અને પોતે હવે સંસ્કાર પ્રવૃત્તિ જ ચલાવવા માગે છે એમ કહીને, ધન દેલત લઈને લેસબસેમા પાછી આવી પહોંચી.
સંસ્કારના વિશ્વ ઈતિહાસમાં યાદગાર એવી, લલિત કલાઓની પહેલી વિદ્યાપીઠની, સાફા, અધિષ્ઠાત્રી બની. એણે લેસબસમાં, નૃત્ય ગીત અને વાધની શાસ્ત્રીય તાલીલ આપવાની વિદ્યાપીઠ શરૂ કરી.
સાફોએ ઉપજાવેલા સેફીક રાગ ગ્રીક ધરતી પર ગુંજી ઊડ્યા. લેસબસની દિકરીઓના હઠ પર સાફિક વિદ્યાપીઠના લલિત સંસ્કારની સૌરભ વિહરવા માંડી. સાફીકસંગીતના લલકારે ગ્રીક ધરતીને પ્રથમ ગુંજન દીધું.
આ લલકારનાં મેજાંઓ પર વિહરતી હોય તેવી લલિત કલાની વિદ્યા પીઠની અધિષ્ઠાત્રી એક ઉંચા ખડક પર ઉભીને, ટગર ટગર શું દેખતી હતી! એક પાછળ બીજી પછડાટ ખાતા, સાગરનું કેવું સંગીત એ સાંભળી રહી હતી ! પિતાની નજરને અંતરિક્ષમાં પરોવી દઈને, પ્રણયના વ્યામોહમાં, શું શોધવા માટે ગબડી પડતી આ સાફ લય પામી જતી હતી!
લેક વાયકાની દંતકથા કહેતી હતી કે, દૂર દૂરના દરિયા ખેડવા ગયેલા એક ખલાસીના પ્રેમમાં પડેલી આ શબ્દચિત્રની ચિત્રલેખા મહાસાગરના અરિસામાં
Page #210
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૮૯ પ્રેમનું રૂપ દેખવા, સાગરના ઉરમાં શમી ગઈ હતી, અને પછી એ જ્યાં પડી ત્યાંથી, સાગરનાં મોજાં પર બેસીને, આસમાનમાંથી ફૂંકાતા પવનને મિજાજ ધરીને, ગાયા કરતી હતી. સાહિત્યસ્વામી પિંડાર, અને પછી
સાફો પછી એક સંકે પિંડાર અને એકીલસ નામના મહાકવિઓ થયા. પિંડારની ખ્યાતિ એટલી બધી વધી ગઈ હતી કે આખા ગ્રીસ પર તે ગીતકાવ્યોને દેવતા જ મનાતું હતું. આ સમયમાં જ સાહિત્યનું નાટક નામનું સ્વરૂપ વિકાસ પામવા માંડ્યું. જૂના સમયના એક પાત્રવાળાં નાટકને બદલે બે પાત્રવાળાં નાટકો લખવાની શરૂઆત થઈ અને ત્રણ પાત્રોનાં નાટકે પણ લખાવા માંડ્યા. એ વખતે ઇ. સ. પૂ. નો પર૫ ને સમય ચાલતો હતો. આ બધાં નાટકોમાં ઘણું પ્રખ્યાત એવાં નાટકે એથેન્સની રંગભૂમિ પર ભજવાયા કરતાં હતાં તે આજના જમાના સુધી પંકાયા કર્યા છે. એકિલસે કરાવેલું પ્રિમિથિયસનું દર્શન
ગ્રીસની જિંદગીની સોનેરી ભવ્યતાને એ યુગ હતો. ઈ. સ. પૂ. ૪૯૯ ની સાલમાં ગ્રીસની ધરતીનું ગૌરવ સુંધતે ફરતો હોય તેવો છબીસ વરસને નવજવાન એકિલસ, એથેન્સમાં જાણીતા હતા, કારણ કે એણે એટલી જ ઉંમરમાં એક સુંદર નાટક લખ્યું હતું જેતજેતામાં,એથેન્કા પર આક્રમણ આવી પહોંચ્યું. ગ્રીસ દેશ ગુલામ બની જાય તો ગુલામ બનેલો એ, નાટક અને કવિતાની પ્રેરણા કયાંથી પામી શકે ? બધો સંસ્કાર આઝાદીમાં જ ઊગી શકે છે. એવા
ખ્યાલ સાથે એકિલસની જનેતાના ત્રણે દીકરા, ઈરાનના આક્ર
થી
= =
.
=
==17
'*'
કિ
.મીલાલ ર.
TENT ''
- it
, TEAસ
આ
દે
છે કે,
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વિશ્વઈતિહાસની રૂપરેખા
મણ સામે મેરેથેનની રણભૂમિ પર ગ્રીસની આઝાદીના બચાવ માટે લડવૈયાએ બનીને પ્રથમ દરજજાના દેશભકતો તરીકે પંકાઈ ચૂકયા અને એકિલસનું સ્મારક એથેન્સ ખુલ્લું મૂકયું. એણે એની પ્રેમશૌર્યંની ઝળકતી દેશભક્તિનું સાહિત્ય ગ્રીસને આપ્યું. ગ્રીસે એનું બહુમાન કર્યાં કર્યું. થેસપીસે, એક પાત્રવાળાં નાટકો લખ્યાં હતાં. એણે એમાં વધારે પાત્રો ઉમેરીને ગ્રીસને સિત્તેર નાટકા આપ્યાં. આ સૌ નાટકામાં સર્વોત્તમ એવું નાટક, પ્રેમિથિયસનું હતું. પ્રેામિશિયસ એકિલસને હાથે જીવતા બની જઈ ને ગ્રીસ દેશના ધરેધરમાં, નૂતન ભાન અને નૂતન સંસ્કારના મંત્ર ગુજતા હતા.
નાટક શરૂ થવાનેા ડેકા સંભળાય છે. પડદો ખૂલવા પર ગ્રીક સમુદાયતી અનિમિષ નજર અધીરી બને છે. ઊધડતા પ્રવેશે રંગભૂમિપર, કાકેશસની સૌથી ઊંચી ટાંચના વિકરાળ ખડક પર પ્રેમિથિયસ સાંકળાથી જકડી લેવાતા દેખાય છે. એસી શકાય નહિ, સુઈ શકાય નહિ એવી અંગેઅંગને જકડી નાખનારી રીતે એને ખડક સાથે જડી દેવામાં આવે છે.
જ્યાં માનવી ચઢી શકે નહિ તેવી ઊંચાઇ પર, જ્યાં ફૂંકાતા વટાળ વિના ખીજો કાઈ અવાજ આવી શકે નહિ ત્યાં, સળગતા તાપમાં અને ઠારી નાખે તેવી ઠંડીમાં, લોહીના એકે એક ખુદને સૂકવી નાખીને મરણ પામવાની એને શિક્ષા થઇ છે. એલિમપસની ઉ ંચાપર વિલાસના વિહાર કરતા દેવતાએએ એને એવી શિક્ષા કરી છે, કારણ કે એણે માનવને જ્ઞાનનું ફળ ચખાડવાના અને અગ્નિની શોધ કરીતે, માનવાતને, સાધતા બનાવતાં શીખવવાના તથા, પરસ્પરના સહયાગ સાધીને પ્રેમના સંસ્કારથી જીવન વિકાસ સાધવાનું અને વિજ્ઞાનની આરાધના કરવાનું શિક્ષણ આપવાના અપરાધ કર્યો છે.
એટલે એ એકલા ને અટૂલા કાળમીંઢ ખડકપર જકડાયેલા ધરતીપરથી માનવીને પ્રેમ સુધી સુધીને, આકાશમાં ટગમગતા તારક વૃંદાનું તેજ પી પીને
Page #212
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૯૧
સ્વર્ગમાં અમનચમન કરતા અબુધ દેવતાઓને પડકારે છે કે, “એક જમાનામાં, માન અંધ જીવન જીવતાં હતાં, તેમને મેં, શિક્ષણ આપ્યું તેથી હું મગરૂર છું.” x
મિથિયસનું ભવ્ય દર્શન રંગભૂમિપર પામતી જાણે આખી ગ્રીક ધરતી ડૂસકાં ભરે છે. ગ્રીસને સાગર કિનારે વિહવળ બનીને આઠંદ કરતાં મોજાંઓ મારફત જગતના તમામ દેશની પ્રજાને જાણ કરે છે. વિશ્વ ઈતિહાસના આ પહેલા રાજકીય કેદી તરફ દેશદેશથી લેક સમુદાયનાં અંતર ખમા ખમ પુકારે છે. ધરતીપરના મહાસાગરની દિકરીઓ, આ સંસ્કારી સ્વપ્નશીલનાં દર્શને આવે છે અને સાંકળેથી જકડાયેલા આ વિરાટ માનવને કહે છે કે ધરતીપર માનવજાતના ફરજંદની આગેકૂચ માટે સહન કરવા જેવું બીજું કાઈ વધારે મહાન ભાગ્ય નથી.
પછી એલિમપસના સ્વર્ગના દેવતાઓ આ અપરાધી માનવીને પરાજ્ય કરવા, પિતાના વાહન બનેલા ગીધને આજ્ઞા કરે છે. જકડાયેલા વિરાટ પાસે ગીધ આવે છે અને આખો દિવસ એના હૃદયને ખાધા કરે છે. પણ દિવસભર ખવાયેલું હૃદય રાતમાં નવું ઊગી જાય છે.
એમ તેર યુગે વહી જાય છે, પછી હીરેકલિસ આ ગીધને મારી નાખે છે. હીરેકલિસ રાક્ષસ કહેવાય છે, કારણ કે માનવીને એ મુક્ત કરે છે.
એકિલસે લખેલા આવા નાટકને, પ્રોમિથિયસ નાયક છે. ગૌરવવંતા ગ્રીસે વિશ્વસાહિત્યને આ નાટક દીધા પછી ગળેએ એને વધાવી લીધું. બાયરને પિતાની કિતાબમાં એને પ્રથમ પંકિતમાં પહેલું ગણાવ્યું. શેલિએ આ પ્રાચીન કથાને નવજીવન દીધું. પ્રાચીન ગ્રીક જીવનમાં, સાહિત્યના સંસ્કારના મૂલ્ય જેવી માનવ ગૌરવની એવી કરૂણથા આલેખાઈ. પછી એકિલસ પિતાના વિરાટ માનવીની યાતનાનું ગૌરવ જોતે સિસિલીના જીવનની, ગુલામ માનવીની અંતરવેદનાને ત્યાં જઈને વાચા આપતે, ઈ. સ. પૂર્વે ૪૫૬ માં મરણ પામ્યો.
x"Men lived like silly ants beneath the ground, Blindly and lawlessly they did all things, Until 1 taught them how the stars do rise And set in mystery, and devised for them Number, the inducer of philosophies, The synthesis of letters, and besides, The artificer of all things, memory That sweat muse-mother."
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નાટ્યકારોએ સેંકડ નાટક લખ્યાં અને ગ્રીસની રંગભૂમિએ તે ભજવ્યાં. ત્યાર પછી તરત જ ઈ. સ. પૂ. ૪૮૦ માં યુરિપાઈડીસ નામને કવિ અને નાટયકાર એકિલસ અને સેફેકલ્સ કરતાં પણ વધારે મશહૂર બન્યો. યુરિપાઈડિસની કવિતાઓ અને નાટકમાં પાત્ર બનીને ગ્રીક માનવ સમુદાયનું
જબરજનું જીવન આબેહુબ બન્યું. યુરિપાઈડીસે જાહેર કર્યું કે દેવદેવીઓ કરતાં ગ્રીક જીવન વ્યવહારના જીવતા જાગતાં મનુષ્ય વધારે અગત્યનાં અને મૂલ્યવાળાં છે. આ મહાકવિએ દુઃખી અને ગરીબ માનવોને પક્ષ લઈને કવિતાનાં અને નાટકોનાં સર્વોત્તમ સ્વરૂપે રચ્યાં “જનવુમન” નામનું એણે લખેલું એક નાટક યુદ્ધની યાતના ચિતરતું આજે પણ યુદ્ધ વિરોધી નાટક તરીકે પ્રશંસાપાત્ર બન્યું છે. યુરિપાઈડસ પછી તરત જ એરિસટેનિસ નામનો કટાક્ષકાવ્યો લખનારો મહાકવિ ઈ. સ. પૂ ૪૮૮ માં જનમે. એણે તે સમયના ગ્રીકજીવન પર કટાક્ષમય કવિતાઓ અને નાટકે ઉભરાવી દીધાં. આ કવિ પછી મિનેન્ડર નામને એક મશહૂર લેખક ગ્રીકજીવનને સાહિત્યમાં ઉતારવા માંડ્યો. આવું ગ્રીક સંસ્કૃતિનું સાહિત્યરૂપ ત્યારના જગતમાં અને ત્યારના સમયમાં સર્વોપરિ પૂરવાર થયું. ગ્રીક ઇતિહાસ
ગ્રીક સંસ્કૃતિનું વિચાર પ્રેરક રૂપ માનવ ઈતિહાસના લેખનમાં પણ પછાત રહ્યું નહિ. ઈ. સ. પૂ. ૪૮૪ માં હિરેડેટસ નામે ઈતિહાસકાર જનમ્યો. હિરેડિટિસ આજે પણ વિશ્વઈતિહાસના પિતા તરીકે પંકાય છે. જગતને ઇતિહાસ લખવા માટે હિરેડેટસ ત્યારના જગતમાં મુસાફરીએ નીકળ્યો હતો તથા પિતાના પર્યટનની તેણે અતિહાસિક નોંધ કરી. હિરેડેટસે પહેલીવાર ગ્રીસને ઈતિહાસ આલેખ્યો. હિરેડેટસને સાથીદાર હોય તે યુસીડાઈડિસ નામને ગ્રીક ઇતિહાસકાર ઈ. સ. પૂ. ૪૬૦ માં જ . એણે પણ પિતાના સમથના ગ્રીસન તથા પિતાની મુસાફરીને ઈતિહાસ લખ્યો. આ બે ઈતિહાસકારોનું-ઈતિહાસલેખનનું કામ ઝેને ફોન નામના ઈતિહાસકારે આગળ ચલાવ્યું. આ ઈતિહાસકાર ઈ. સ. પૂ. ૪૩૪ માં જન્મે. ત્યાર પછી પિલીબીએસ નામના ઇતિહાસકારે ઈતિહાસ લેખનનું કામ આગળ ચલાવ્યું. વિશ્વ ઈતિહાસના ગ્રીક પિતાએ હિરડોટસ
હિરેડીટસ એ ગ્રીક દેશની પર્શિયા અથવા ઈરાન સામેની પિતાની આઝાદી માટેની લડતને ઇતિહાસકાર છે. હિરેડીટસે આ લડતને દેખી હતી
Page #214
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૯૩ અને તેને અભ્યાસ કર્યો હતો. આ લડતને ઈતિહાસ લખતાં તેણે તેને આઝાદીની લડત એવું નામ આપ્યું. આ લડતમાં એ પર્શિયાની વિરૂદ્ધ અને એથેન્સના પક્ષમાં હતું, છતાં એક ઈતિહાસકારની ઢબથી તેણે જ્યાં વખાણ ધટે ત્યાં પશિયનનાં પણ વખાણ કર્યા. એણે તેમને સચ્ચાઈવાળા શરા અને બહાદુર કહ્યા છે. આ ઈતિહાસકારે તે સમયનો ઈતિહાસ લખવા વિશ્વને ઇતિહાસ બનેલા જુદા જુદા દેશોની મુલાકાત લીધી. તેણે કિનીશીયા અને ઇજીપ્તમાં વખાણવા જેવું ઘણું દીઠું. તે દેશપરદેશ ફર્યો અને પિતાના પર્યટન પછી તેણે પિતાના દેશ સાથે બીજા દેશોની તુલના કરી જોઈ. છેવટ સુધી એ શોધક રહ્યો. ઇતિહાસ શબ્દનો અર્થ એણે માનવજીવનના વ્યવહારનાં સ્વરૂપની શોધ એવો કર્યો હતો. એણે ઈતિહાસનું પુસ્તક લખતાં શરૂઆત કરી કે “આ, મેં એટલે હેલીકારશસના વતની હિરેડેટસે કરેલી શોધનો અહેવાલ છે. આ અહેવાલ એટલે ઈતિહાસ.”
જીવનને આ અહેવાલ લખતાં લખતાં એ, જે હકિકત પિતાને સમજાતી તે વિષે પિતાને તે બાબત સમજાય છે એમ લખતા તથા જે બાબત એની માન્યતામાં ઉતરતી નહિ, તે વિષે એ લખતે કે હું આ બાબત માની શકતે નહતો. એણે લખ્યું કે બેબિલેનનું સૌથી ઊંચું દેવાલય મેં દીઠું ત્યારે મને ત્યાંના પુરોહિતે કહ્યું હતું કે દેવાલયના છેલા માળ પરના પલંગમાં ભગવાન પિતે શયન કરે છે. પણ એણે તે વાત માનવાની ના પાડી હતી.
ઇતિહાસ લેખકે જે બાબત ઘણીવાર ભૂલી જાય છે તે બાબત તે કદી ભૂલ્યા નહિં ઈતિહાસની આ બાબત માનવ સમૂદાયના જીવન વ્યવહારના અભ્યાસની છે. હિરેડેટસના ઈતિહાસ લેખનમાં માનવસમુદાય સૌથી આગળ રહ્યો છે.
એણે લખેલા ઈતિહાસનો સૌથી મોટે ભાગે એની મુસાફરીનું વર્ણન છે. આ વર્ણનમાં એ પ્રાચીન સમયનું જગત આપણું સામે ખુલ્લું થાય છે. આ જગતના વર્ણનમાં તે માનવસમુદાયના વર્તનના, દેશદેશની રંગભૂમિ પર દેખાતાં રેખાચિત્રો દેરે છે. ઈલીરીયાની દિકરીઓ કેવી રીતે પરણતી, સરોવરનાં વસનારાં પિતાનાં બાળકને કેવીરીતે ઉછેરતાં, ઈજીપ્તની મચ્છરદાની કેવી સુંદર દેખાય છે તથા પર્શિયાના રાજા મુસાફરીમાં ઉકાળેલું પાણી જ શા માટે પીએ છે, અરબરતાનના લેકે હજામત કેવી રીતે કરાવે છે, સ્કિથીઆના લકે પશુપાલન કેવી રીતે કરે છે, બેબીલેનનાં બજારો કેવો દીસે છે તથા ઈજીપ્તના વૈદે સારવાર કેવી કરે છે, તથા સિંધુ પરનાં નગરની સંસ્થાગારમાં વેપારી
૨૫
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
વિકવ ઈતિહાસની રૂપરેખા દંડીઓ કેવી રીતે લખાય છે, એવી એવી અનેક બાબતનું ખ્યાન એણે ઈતિહાસમાં કર્યું છે.
એના ઈતિહાસને આ પરી ભાગ પશિયા અને ગ્રીસ વચ્ચેની લડાઈનું મુલ્યાંકન કરતો શરૂ થાય છે. એ કહે છે કે “આ યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું યુદ્ધ છે. આ યુદ્ધમાં વિશ્વ ઈતિહાસનો સવાલ રાષ્ટ્રની આઝાદીના સ્વરૂપમાં રજૂ થયેલ છે. આ રણભૂમિ પર ઈરાનને શહેનશાહ ડેરીયસ જગતના શહેનશાહ તરીકે આખી દુનિયાને ગુલામ બનાવવા હાજર થયા છે ત્યારે આ દુનિયાનો ગ્રીસ નામને આપણે એક દેશ આઝાદીના મૂલ્યનું રક્ષણ કરવા માટેનું આ યુધ ધારણ કરે છે. એ એ ગ્રીસ દેશ ખડક પર વસેલે ગરીબ દેશ છે. આપણું લેકે સાંદર્યને અને અર્થકારણને ચાહે છે. જાલીમ શહેનશાહત સંહાર અને વિલાસને પક્ષ લઈને રજૂ થઈ છે. આપણે લેકે એટલે કે ગ્રીકે આપણી આઝાદીની લડાઈના વિજેતા દ્ધાઓને માત્ર ઓલિવનાં પાન ભેટ તરીકે આપીએ છીએ.”
એ લખે છે કે જે દેશ આઝાદીને ચાહતો નથી તેમાં નાગરિકોનું નહિં પણુ જાલીમ શહેનશાહનું રાજ હોય છે. જાલીમનું શાસન સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે તથા પુરૂષ અને બાળકોને સંહાર કરે છે તથા નગરને તારાજ કરે છે. જ્યાં નાગરિકોનું રાજ હેય છે ત્યાં એવું થતું નથી હોતું.
આ યુદ્ધનું વર્ણન કર્યા પછી એ લખે છે કે “ગ્રીકા કરતાં અનેક ઘણી તાકાત તથા આયુધેવાળા તથા વિશાળ અને શિસ્તબદ્ધ લશ્કરવાળા ઈરાનને પરાજય થયો છે તથા એથેન્સ નગરીનો વિજય થયો છે. આવા અપૂર્વ વિજ્યના કારણમાં જાલિમની ઘટના સામે આઝાદીની ઘટનાને વિજ્ય થયો છે. આઝાદીએ પિતાની તાકાતને પરચો દેખાડ્યો છે.” થસીડાઈડિસ
ગ્રીક ધરતી પર જન્મેલે અને ઇતિહાસને પિતા ગણાયેલ બીજો ઈતિહાસકાર ઘુસીડાઈડિસ છે. આ ઈતિહાસકારને સમય હીરેડેટસ પછી તરત જ ગ્રીક ઈતિહાસનો સમય છે. આ સમયમાં વિશ્વ ઈતિહાસને સવાલ ગ્રીક ધરતી પર દરિયાઈ સત્તા અને જમીન પરની સત્તામાં સર્વોપરિ અધિકાર કોને તે નક્કી કરવા ઈતિહાસની રંગભૂમિ પર રજુ થયો છે. જમીન પરની સત્તાનું સ્વરૂપ ગ્રીક દેશનું સ્પાર્ટી નામનું નગર અને તેનો રાજ્યવહિવટ છે. દરિયાઈ અધિકારનું ગ્રીક દેશ પરનું ધામ અથવા મથક એથેન્સ નામનું નગર અને તેને રાજ્યવહિવટ છે. આ સવાલના નિકાલ માટે સ્માર્ટ અને એથેન્સ એક
Page #216
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ
૧૫ બીજા વચ્ચે યુદ્ધ ખેલવાનું નક્કી કરે છે. ઈતિહાસનું આ વર્ષ ઈ. સ. પૂર્વે ૪૩૧ ની સાલનું છે. ત્યારે એથેન્સ સાગરનું સૌથી મોટું મથક હતું અને સ્માર્ટ પાસે સૌથી મોટું જમીન લશ્કર હતું. આ બન્ને વચ્ચેના આંતરવિગ્રહનું વર્ણન કરતાં ઘુસીડાઈડિસ કહેતે હતો કે ઈતિહાસનું એ જ્ઞાન માનવસમુદાયના જીવન વ્યહવારોનું જ્ઞાન છે. જીવન વ્યવહાર બનતા ઈતિહાસના વિશાળ અનુભવ અથવા હકીકતમાંથી માનવજાત ધારે તો ઘણું શીખી શકે તેમ છે. હું ઈતિહાસ એટલા માટે લખું છું, કે જેથી અમારે આંતરવિગ્રહને રાષ્ટ્રિય અનુભવ જગતના માનવસમુદાયને કામ આવે. યુસીડાઈડિસ આ આંતરવિગ્રહને નજર સામે દેખતે હતે. એ પિતે આ વિગ્રહની શરૂઆતનાં થોડાં વર્ષ સુધી એથેન્સના લશ્કરી સરદારોમાંને એક હતે. પછી એલરશ નામના ગ્રીક નાગરિકનો દીકરો યુસીડાઈડિસ પિતાની લશ્કરી ફરજ ઉપર એમ્ફીલિસ પહોંચતાં મોડો પડે અને લશ્કરી અદાલતે એને દેશનિકાલ કર્યો.
એટલે ગ્રાસના આંતરવિગ્રહના દશમા વર્ષે યુસીડાઈડિસ આ વિગ્રહને બનાવને દેખતે ઈતિહાસ લખવા બેઠો. આ લેખનમાં એના ઈતિહાસના આરંભથી તે અંત સુધી એને આખે ઈતિહાસ યુદ્ધનું વર્ણન બન્યો. એણે ઇતિહાસ લખતાં યુદ્ધ નામની સંસ્થા પર જાણે એક મેટે નિબંધ લખી નાખે. એણે યુદ્ધનાં કારણો અને પરિણામોની છણાવટ કરી. યુદ્ધનાં કારણોની છણાવટ કરતાં એણે સાબિત કર્યું કે “સત્તા અથવા અધિકારના માલિકનું જે કઈ તંત્ર હોય છે તે તંત્ર પોતાના ક્ષુક લેભને જ હંમેશાં યુદ્ધનું કારણ બનાવતું હોય છે. શુદ્ધ લેભનું આ સ્વરૂપ વધારે અને વધારે અધિકાર માગીને માનવજાતને કચડવા માગતું હોય છે. ગ્રીક ધરતી પર સર્વસંહાર કરતા આ આંતરવિગ્રહના કારણમાં. એથેન્સ લેકશાહી સત્તાવાળું છે તથા પાર્ટીના રાજ્યવહિવટનું સ્વરૂપ તેના કરતાં જુદુ છે, તે નથી પરંતુ એ બન્નેના વહિવટ શુકલેભની રીતે સમાન છે તે છે.”
યુસીડાઈડિસે ઈતિહાસના અંતમાં જણાવ્યું કે ગ્રીસ ધરતી પર માનવજાતની જીવનઘટના પરાજય પામી. આ આંતરવિગ્રહથી ગ્રીસ, જગતની આગેકૂચને મદદ કરી શકયું નથી. યાદવાસ્થળી કરીને ગ્રીસ દેશ પોતે પરાજ્ય પામીને
જ્યાં શમી જાય છે ત્યાંથી આગળ ડગ ભરતાં હવે એને અનેક સૈકાઓ વહી જશે. આ રીતે ગ્રીસના પ્રાચીન જમાનાએ જન્માવેલાં સંસ્કૃતિનાં સ્વરૂપમાં ઈતિહાસકારે પણ પાછળ રહ્યા નથી તથા ગ્રીક જીવનના બે મુખ્ય તબક્કાના આ બે મૂખ્ય ઈતિહાસકારોએ વિશ્વ ઈતિહાસના એક સળંગ પ્રકરણ તરીકે પિતાના ઈતિહાસની નિષ્પક્ષ રજુઆત કરી છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
શ્રીકસ‘સ્કૃતિનું વિજ્ઞાન
ગ્રીક સ ́સ્કૃતિના એરિસ્ટોટલ પહેલાંના ચિંતકે એટલે થેલ્સ અને એનેકઝામિન્ડરે તથા ડૅમેાક્રિટસ વગેરેએ વૈજ્ઞાનિક વિચારણાના પાયા નાખ્યા. ત્યારપછી એરિસ્ટોટલે કુદરતના અભ્યાસ કરવાના વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યાં. ફીફેસ્ટસ નામના એરિસ્ટોટલના વિદ્યાર્થીએ ત્યારના જમાનામાં વનસ્પતિ વિજ્ઞાનના આરંભ કર્યાં. તથા શોષખાળ શરૂ કરી. એરિસ્ટાસ નામના ખગાળશાસ્ત્રીએ કૅપકિસ પહેલાં સૈકાઓ પર એટલે ઈ. સ. પૂ. ૩૧૦ માં ખગોળશાસ્ત્રની શરૂઆત કરી. ત્યારપછી ઈ. સ. પૂ. ૨૭૬ માં જન્મ પામેલા ઈ રૅટાથિનિસે દુનિયામાં પહેલી વાર ભૂંગાળ લખીને જગતના નકશા ધૈર્યાં, અને તેમાં · લેટીટયુડ ' અને લેન્જીટયુડ 'ની રેખાએ નક્કી કરી તથા જાહેર કર્યું. કે જમીનમા` ઉપરાંત દરિયાઇ માર્ગે પણ ભારતમાં પહેાંચી શકાય.
"
ઈ. સ. પૂ. ૫૭૦ માં પાયથાગેારાસના જન્મ થયો. એણે ગણિતની સખ્યાએને પોતાના ચિંતન શાસ્ત્રના પાયામાં મૂકી. એણે સંગીતના રાગમાં ગણિતને વપરાતું બતાવ્યું, અને ગણિતના આંકડા વડે સાબીત કર્યું કે પૃથ્વી ગોળ છે. પાયથાગેારાસ પછી ઈ. સ. પૂ. ૩૦૦ માં યુકલિડના જન્મ થયા. આ યુકલિડે
ભૂમિતિશાસ્ત્રને પાયા નાખ્યા, જે આજે પણ પ્રમાણભૂત મનાય છે. ત્યારપછી ઈ. સ. પૂ. ૨૮૭ માં આર્કિમિડીસને જન્મ થયો. એણે તરતા પદાર્થોના નિયમ શોધી કાઢયો તથા તે ઉપરાંત વિજ્ઞાનાની બીજી અનેક તરફી કરી. આ આર્કિમિડીસ પછી ઈ. સ. પૂ. ૧૬૦ હિયાસ જનમ્યા, અને તેણે ત્રીગાનેામેટ્રીના સિદ્ધાંતાના પાયા નાંખ્યા તથા નકશા બનાવવામાં લેટીટયુડ અને લેયુડનાં પ્રમાણાને વિકસાવ્યાં.
ઈ. સ. પૂ. ૪૬૦ માં હિપેાક્રેટિસે વૈદકિય વિજ્ઞાનના પાયે નાંખ્યા, તથા શરીર વિજ્ઞાનના નિયમોને વૈદકિય ધંધા કરનારાઓ માટે ક્રૂરજીઆત બનાવ્યા. એણે શરીરને, ઉંટવૈદાં કરનાર પાદરીઓની પકડમાંથી છેડાવ્યું, અને વૈકીય વિજ્ઞાનને પ્રચાર કર્યાં. ત્યાર પછી ઇરાફિલસ નામના વૈજ્ઞાનિક ઈ, સ. પૂ ૩૦૦ વષૅ પર જ્ઞાનતંતુઓની ક્રિયાઓને શોધી કાઢી તથા જાહેર કર્યું કે જ્ઞાનતંતુઆનું મથક હૃદય નથી પરંતુ મગજ છે. પોતાના પ્રયાગેા આગળ વધારવા એણે દેહાંતદંડ પામેલાં શરીાનાં મડાંઓને ચીર્યાં તથા શરીરવિજ્ઞાનની શેાધને આગળ વધારી.
ગ્રીક સંસ્કૃતિનું ધરૂપ
ગ્રીક જીવનના ધર્મવ્યવહારનું સ્વરૂપ તે સમયના ખીજા ધર્મસ્વરૂપાથી બિલકુલ નિરાળું હતું. ગ્રીક લેાકેાને મન દેવદેશી ગ્રીક જીવનનાં વધારે ભલાં
Page #218
--------------------------------------------------------------------------
________________
સસ્કૃતિના સીમાસ્તંભ, ગ્રીસ
અને તાકાતવાળાં મનુષ્યો જેવાં હતાં. ગ્રીક જીવનમાં જે દુનિયાદારીપણું હતું, અને જે કયા હતા તેવું બધુજ આ દેવદેવીએના જીવનમાં તેમણે રચ્યું હતું. જે નીતિનિયમાના ભંગ ગ્રીક લેાકેા કરતાં હતાં તે બધુ જ આ દેવ લોકા કરતાં હતાં. મનુષ્યા અને દેવામાં માત્ર ક એટલા હતા કે દેવદેવીએ અમર ગણાતાં અને મનુષ્યા મરતાં હતાં. પરંતુ મનુષ્યાને દેવદેવીએ સાથે બાંધી રાખે તેવું કાઈ બંધન ગ્રીકજીવનમાં હતું નહીં. ગ્રીક જીવનને વ્યવહાર સમાજ સંસ્થાએ સાથે સંકળાયેલા હતા. આ વ્યવહારની ઘણી ખરી ખાનાઓમાં ગ્રીક લેાકેા પાતાનાં દેવદેવીઓને દરમ્યાનગીરી કરવાની તકલીફ આપતા ન હતા. દેવદેવીઓ તરફના તેમના ભાવ અહેાભાવતા હતા. પરંતુ આ ભાવનું રૂપ ભયંકર ન હતું. આવાં દેવદેવીએની સ ંખ્યા ગ્રીક જીવનમાં ઘણી મોટી હતી.
૧૯૭
ઝીઅસ અથવા ઇન્દ્ર સૌ દેવાના ઉપરી હતા અને વજ્રને ધારણ કરતા હતા. ડીમીટર પૃથ્વીના દેવ હતા. હેડને અધિકાર પાતાળમાં ચાલતા હતા અને એસિડૅાન વરૂણ દેવ હતા. ગ્રીસના મહાનગરમાં એથેન્સની દેવી એથીના હતી. શ્રીકાના આ સંસ્કાર નગરમાં ચિંતન અને ડહાપણ ઉપર તથા કલા અને સૌ પર આ દેવી દેખરેખ રાખતી હતી. આવાં અનેક દેવદેવીએ ગ્રીક જીવનમાં દંતકથા બનીને હરતાં ફરતાં હતાં. ગ્રીક લોકા પણ દેવાનાજ દિકરા દિકરીએ હતાં અને એમ માનતાં હતાં કે મરણ પછી દેવ બનવાને તેમને પણ વારા આવતા હતા. કયારેક કયારેક મનુષ્યા દેશની હરિફાઈ પણ કરતા. પ્રેમિથસ નામના એક માણસે માટીમાંથી ગ્રીક મનુષ્યાતે સર્જ્યો હતા, તે દેવકથા ગ્રીક જીવનને મનુષ્યમાંથી ઉદભવ થએલું છે એમ શીખવતી હતી તથા પાયામાં મનુષ્યનેજ સ્વીકારતી હતી.
શ્રીકાના આ મહામાનવ દેવા પાસેથી અગ્નિ ચોરી લાવ્યો હતા અને આર્ ભના માનવ સમાજને અગ્નિની ભેટ દઈને ક્રિયા મારફત જ્ઞાન પામવા રસ્તા એણે બતાવ્યા હતા. મનુષ્યા જ્ઞાન પામે તે સામે એલિમપસની ટેકરી પર રહેતા ઈન્દ્ર ભગવાન ઝીઅસના ખૂબ વિરોધ હતા. આ ભગવાને ચિંતાઓ અને રોગચાળા ભરેલા ધડા માનવાના સમાજ પર ફેકયા. પરંતુ પ્રૌમિથસ અને તેની સ્ત્રી જ્વી ગયાં, અને તેમણે ગ્રીક લોકાને જન્મ આપ્યા. પણ માનવ સમાજને જ્ઞાન આપનાર પ્રોમિથસ સામે ઝીઅસની દુશ્મનાવટ ચાલુજ રહી અને એ મહામાનવને ગ્રીક સસ્કૃતિના એકિલસ નામના એક મહાન કવિએ નાટકમાં આલેખીને અમર બનાવી દીધા.
Page #219
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૧૯૮
ગ્રીક ધ વ્યવહારનું હેલેનિસ્ટીક સ્વરૂપ
સિકંદરના સમયથી ગ્રીક સંસ્કૃતિને જીવન વ્યવહાર ખીજા દેશમાં સંસ્થાને જમાવવા અને જગત જીતવા નીકળી પડયો હતા. આ વિજ્યયાત્રામાં સામેલ થઇને બહારના જગતને પરિચય પામવા નીકળેલુ' ધર્મ સ્વરૂપ અને તેને સમય હેલેનિસ્ટિક તરીકે આળખાય છે. આ સમયમાં ગ્રીસના ધર્મસ્વરૂપમાં પૂર્વની દુનિયાના ખીજા પ્રદેશેાનાં ધર્મ સ્વરૂપે.ની અસર ભેગી ગઇ. આ ઉપરાંત નગરા સાથે જોડાયેલું ધર્મસ્વરૂપ સિક ંદરના સંસ્થાનિક રાજ-કારણની અસર નીચે પણ આવી ગયુ, સિક ંદરે જગત જીતવા નિકળતાં પહેલાં ગ્રીસ ધરતી પરનાં તમામ નગરરાજ્યેયને જીતી લીધાં હતાં. સિકંદરે આ પરાધિન નગર રાજ્યોને હુકમ કર્યાં હતા કે નગરાનાં દેવદેવીઓમાં એક દેવને ઉપરી તરીકે ઉમેશ કરવા અને તેનું પોતાનુ દેવ તરીકે પૂજન કરવું. આ જીવતા દેવે પેાતાની હાજરીમાં પ્રવેશ કરતાં પહેલાં પ્રવેશ કરનારને માટે સાષ્ટાંગ પડવાનું ફરમાન કાઢ્યું.
ચિંતનનું રૂપ
આવા ધર્માંસ્વરૂપની સાથે સાથેજ ગ્રીક ચિતકાએ ચિંતનની શાખા શરૂ કરી. યથાર્થવાદ અથવા “ • રેશનાલીઝમ ” ભૌતિકવાદ અથવા મટીરીઆલીઝમ, અજ્ઞેયવાદ અથવા “ એગ્નાસ્ટીસીઝમ ’’ અને નાસ્તિકવાદ અથવા એથેઇઝમ ” સિક ંદરના સમયના ચિંતનની મુખ્ય શાખાએ હતી.
""
ચિંતનની આ બધી શાખાઓ ધાર્મિક જીવનવ્યવહાર તરફ સુધારક અને ક્રાંતિકાર પ્રતિક્રિયા તરીકે જન્મી હતી. સેક્રેટિસનું ચિંતન પણ ધર્મવ્યવહાર સામેના એક પ્રખર એવા સામાજિક સુધારકનું ચિંતન હતું. સેક્રેટિસ, ધર્માંના ક્રિયાકાંડાના નિષેધ વન વ્યવહારમાં કરવાના સંવાદો ચલાવતા હતા અને માણસને તેની પેાતાની જાત જીવનવ્યવહારના સત્યમાં તપાસી જોવાની હાકલ કરતા હતા. હેામર અને હિસિયડ નામના ગ્રીસના આદ્ય કવિએએ પણ વિશ્વરચના ઉપર કવિતાઓ કરી હતી. ચિંતનની આ શાખાએએ પદાર્થ જગતની પેલે પારના અને દંતકથાના બધા તરંગી ખ્યાલાના સામના કર્યો તથા પોતાના ચિંતનના પાયા ભૌતિક જગત ઉપર અને યથાવાદ પર સમેધવા માંડથો. ચિંતનની આ શાખાએએ આ રીતેવૈજ્ઞાનિક વિચારણાના પાયા નાખ્યા તથા સંસ્કૃતિ અને સમાજના જીવન વ્યવહારની પ્રગતિશીલ સેવા બજાવી.
Page #220
--------------------------------------------------------------------------
________________
Eni-SE
૧૪.
વિશ્વઈતિહાસની દિપાવલી ગ્રીને વિશ્વ વિજ્ય–વિશ્વવિજેતા સિકંદર વિશ્વવિજ્યના ઉંબરાપર ઉભેલું જૂડિયા-ઈઝરાઈલની એતિહાસિક દિપાવલી– જેરૂસલેમ અરેમ–રેમ અને જેરૂસલેમની મુલાકાત–રામન શાહીનો એજ રસ્તો-ઇશુ સંવતના આરંભ પહેલાં-જુડિયાના તારણહાર– જગતનાં દેવદેવીઓને શંભુમેળ–શુઆ અથવા જિસસ-–ઇતિહાસ નો સમયસ્તંભ.] ગ્રીસને વિશ્વ વિજ્ય
ગ્રીસ ધી પર, પાર્ટી અને એથેન્સ વચ્ચે ફેલાયેલા આંતરવિગ્રહ પછી અંધકાર ઘેરાવા માંડયો. એથેન્સની રંગભૂમિ પર ભજવવાના એક નાટકમાં
નાટયકાર યુરિપાઈડીસ સંહારના શિરસ્તા સામે શાંતિનું આવાહન કરે કહેતે હતો, “ઓ શ તિ, અમારા વિશ્વગર એથેન્સને છે ડીને ક્યાં ભાગી ગઈ છે તું! એ એથિના, એથેન્સની દેવી, શાંતિને
મ્યુઝને” તારી સહચરી બનાવ કારણ કે યુદ્ધના કજીયાને અને કડવાશને તથા સંહારને ગાંડપણને
શમાવી દેશે તથા પર સ્પરની કતલ કરનારી સત્તાની શમશેરની ધારને તે બુટ્ટી કરી નાખશે. ” એવા પુરી પાસે શ્રીના તહાસદર્શનમાં ગ્રંશની ધરતી પરની રંગ“ ગ શ કનું રૂપ
"
1
. મin
1
2
. કક્ષા કા
દ:
Page #221
--------------------------------------------------------------------------
________________
ર૦૦ .
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધારણ કરે છે. યુરિપાઈડીસની કલમ કંપી ઊઠે છે. સ્માર્ટ અને એથેન્સને
એકબીજાનો સંહાર કરીને થાકી ગયેલાં દેખાતે ગ્રીસની ધરતી પર મેસિડે નિયા નામને પ્રાંત પોતાની ધરતી પર થતી લશ્કરોની કૂચકદમથી સજજ બનવા માંડ્યો છે. ગ્રીસપર અધિકાર મેળવીને મેસિડોનિયા જગત જીતવા નીકળે છે. મેસિડેનિયામાં ફિલીપ નામના રાજાએ પોતાના લશ્કરની નવી રચના
ક્યારનાયે કરવા માંડી હતી. આ લશ્કરની રચના “લેન્કસ” ના નામથી જાણીતી બની ચૂકી. આ “ફેલેન્કસ” ને લઈને ફિલીપ આખી દુનિયાને જીતવા નીકળવાની તૈયારી કરતા હતા. સૌથી નજદીકની તેની દુનિયા અનેક ટાપુઓ અને નગર રાજેનો બનેલ ગ્રીસ દેશ હતું. આ બધા ટાપુઓ અને નગર રાજ્યને પિતાની હકૂમત નીચે લાવી દેવાનાં યુદ્ધો તેણે શરૂ કરી દીધાં હતાં. ગ્રીસની ધરતી પર પથરાયેલાં દેવ દેવીઓ સાથે ફિલીપ પોતે પણ દેવ બનીને ક્રિડા કરવા માંડ્યો હતો. ગ્રીસનાજ મેસિડેનિયા નામના પ્રાંતને આ રજવાડે હવે એથેન્સ અને સ્પાર્ટીને પિતાની એડી નીચે દબાવીને જગત જીતવા નીકળવાની તૈયારી કરતો હતો. ફિલીપ નામના આ રજવાડાના રાજમહાલયમાં એક મધરાતે એણે એની મહારાણીના પલંગમાં, દેવાંગના બનેલી મહારાણીએ એક સાપને છુપાવી રાખેલે દીઠે. ફિલીપે સેડમાં સંતાડેલા સાપને દેખીને બૂમ પાડી. એટલે મહારાણીએ કહ્યું કે આ આપણા દેવતા ઈન્દ્ર ફેકેલું જ છે. એ વજી વડેજ મને સિકંદર સાંપડ્યો હતો. સિકંદર તારે દિકરે નથી, તે ઇન્દ્રને દીધેલ છે. ત્યારે મદિરાના પાનમાં મગરૂર ડોલતે મહારાજા ફિલીપ ઉડ્યો અને પાસેના ખંડમાં સુતેલા સિકંદર નામના એક છોકરાનો શિરચ્છેદ કરવા ધ. સિકંદર એ સમયે એક સોનેરી પ્યાલીમથી મદિરાપાન કરતો હતો. આ જુવાને પિલા ફિલીપ નામના ચકચૂર માનવિના કપાળમાં મદિરાથી ભરેલી પ્યાલી પછાડી, અને દેવતાઈ ફિલીપ ઢળી પડ્યો. પછી અટ્ટહાસ્ય કરતે સિકંદર બોલ્યો. “દે આ માણસ થોડા જ મહિના પર દિગ્ગવિજ્ય કરવા ગ્રીસની ધરતી પરથી એશિયા પર છલંગ મારવા તૈયાર થઈ ગયો છે !' વિશ્વ વિજેતા સિકંદર
ઈતિહાસના પહેરેગીરે ઈ. સ. ૩૩૪ ડકો બજાવ્યો, ત્યારે હવે ફિલીપ મરણ પામી ચૂક્યો હતો. પણ આખા ગ્રીસ દેશ પર પિતાની લશ્કરી હકુમત એણે સાબિત કરી દીધી હતી. જગત જીતવા નીકળવાને એને ગૃહ એણે સિકંદરને સુપ્રત કર્યો હતો અને એશિયા ખંડના એ સમયના જગતને
Page #222
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસની દિપાવલી
* ર૦૧ જીતવા માટે સિકંદર નીકળી પડ્યો હતે. જગતના ઈતિહાસમાં આ પહેલે વિશ્વવિજેતા હતા. આ વિશ્વવિજેતા માટે ફિલીસે તૈયાર કરેલી “લેન્કસ” નામની લશ્કરીરચના નવીજ જાતની હતી. આ ફેલેન્કસનાં આક્રમણ સામે તે સમયના એશિયાઈ જગતનો કોઈ દેશ ટકી શકે નહિ. અને આ વિશ્વવિજેતાની પગદંડી માનવસુમુદાયની કતલ કરતી આગળ વધી. સિકંદરનો પહેલે પગદંડ ગ્રેનિકસ નદી પર પડવો, અને ઇરાન પરાજ્ય પામ્યું. એનો બીજો કદમ ડામાસકસ અને સીડોન પર ગોઠવાય. ત્રીજા પગલે એણે ટાયરનગરને દાબી દીધું, અને આઠ હજાર નાગરિકોની કતલ કરવાની ઊજાણું ઊજવીને ટાયરનગરનાં સાઠ હજાર નરનારીઓને ગુલામો તરીકે વેચાવવા માટે ગ્રીસમાં મોકલી આપ્યાં. પછી પેલેસ્ટાઈનનું પાટનગર જેરૂસલેમ પડયું. આ નગરે સિકદરનો સામનો કર્યો અને પેલેસ્ટાઈનનું ગાઝા નગર આખું મરણ પામ્યું ત્યાંસુધી સિક, દર સામે કેસરિયાં કરીને પડ્યું. પછી સિંકદર સિનાઈ રણમાંથી ઈજીપ્તમાં પેઠે, અને ત્યાંની વિશ્વ સરિતા નાઈલ પર, એલેકઝાન્ડ્રીયા નામનું પાટનગર બંધાવીને ઈરાન દેશને ફરીવાર ઉજડ બનાવવા એણે આક્રમણ કર્યું. પર્શિયાના અથવા ઈરાનના આ પાટનગર પસી પોલીસમાં કતલ, લૂંટ અને અત્યાચાર કરવા એણે પિતાના બધા સૈનિકોને છૂટા મૂકી દીધા. ત્યાર પછી સંહારને પિતાને રસાલે લઈને સિકંદરે સોગડીયાના, એરીઆના, બેકિટ્રઆના નગરને ઉજાળી નાખીને બુખારા નગર પર પોતાને રણસ્તંભ રોપે. બુખારાને સંહાર કરતાં પહેલાં એણે બીસસના એકે એક અંગ કાપી નાંખ્યાં. હવે એકજ ઠેકડે દઈને ભારત પર પહોંચી શકાય તેવી એને ખબર હતી. ભારતના ચક્રવર્તીએ પોતાના દેશમાં અંદર અંદરનો સંહાર કર્યા પછી ચક્રવર્તી બનનાર મહારાજા, ઘેડાના અંગે અંગ કાપીને પોતાના પૂહિતે પાસે અવ. મેધ યજ્ઞ કરાવતા હતા તે એને ખબર હતી. એને એમ પણ ખબર હતી કે ભારતદેશ પર પાકેલા ગૌતમ નામના એક સંત બળવાખોરે અશ્વમેધે બંધ કરાવી દીધા હતા, અને આવા ગૌતમની આણુ માનનારે એક મૌર્ય ચક્રવર્તી ભારતને શહેનશાહ હતો. એણે પિલા ચંદ્ર ચક્રવર્તિને પરાજય કરવા માટે ફાળ ભરી. આ સિકંદર નામના ગ્રીક ચક્રવતીની ભારત પર જઈને મૌર્યને હરાવીને ભારતના બ્રાહ્મણો પાસે પોતાના દિગવિજ્યના માનમાં અશ્વમેધ નામનો યજ્ઞ ફરી ચાલુ કરાવવાની ઉત્કંઠા વધી ગઈ. એણે પિતાનાં લશ્કરને ભારત પર ચઢવા પર્વતના ઘાટમાં આગળ ધકેલ્યાં. સિકંદરે સિધુને કિનારે ઓળંગે અને પિરસને પરાજ્ય કરીને ગંગાના પવિત્ર કિનારા પર અશ્વમેધ કરવા માટે બ્રાહ્મણોને તૈયાર રહેવાનું ફરમાન મોકલ્યું.
Page #223
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પણ ભારતની ધન્ય ધરતીપર પશુઓના મેધ કરનાર પુરોહિતાના ક્રાઈ ચક્રવતી આ સમયે ન હતા. આ સમયમાં તેા એશિયાઈ જગતના મહાન સંત, ગૌતમ બુધ્ધે નિપજાવેલા સામાજિક પલટામાં બ્રાહ્મણાએ શુદ્ર કહેલા ચન્દ્રગુપ્ત નામના મૌયનું શાસન ચાલતું હતું. આ મૌય ના પુરોહિત બનેલા પ્રખર સુધારક અશ્ર્વમેધના બધા ભુવાએના પરાજ્ય કરીને ચાણકય નામ ધારણ કરીને ચંદ્રગુપ્તનું શાસનચક્ર ચલાવતા હતા. જગત જીતવા નીકળેલા સિક ંદરની સામે એક નવી જ જાતને ચક્રવતી દેખાયો. આ વિશ્વ વિજેતાની સામે ન્યાય સમતાવાળું નવું અશાસ્ત્ર અને નૂતન રાજવહિવટ દેખાયાં. એટલે ભારતના ઉંબરામાંજ પારસે જેના દાંત ખાટા કરી નાખ્યા હતા તેવા આ વિશ્વ વિજેતાએ ભારતને દૂરથી જ નમન કરીને પોતાની વિશ્વ વિજયની આંટને પાછી વાળી. શહેનશાહતાના રસ્તાઓ વચ્ચે ઉભેલુ નાનું સરખું જીડિયા
આ રીતે તે સમયનું જગત વિશ્વવિજેતા કહેવાયેલા સિકંદરે જીતી લીધું. સિકંદરના વિજયાએ ક્રૂર બનીને દેશદેશને દૂર રાખનારી સીમાને તોડી નાખી. દેશદેશના સીમાડાએ તૂટી જતાં ગ્રીસની પશ્ચિમની દુનિયાના દેશો એશિઆના દેશાના પરિચયમાં આવી ગયા. પૂર્વ પશ્ચિમ એક દુનિયા બની. આ દુનિયા પર ઈ. સ. પૂ. ૩૩૪ થી સિકંદરની શહેનશાહતનું શાસન મડાયું. “ હિલાસ અથવા ગ્રોસ દેશના અધિકાર નીચેની દુનિયા પર “ હેલિનિસ્ટીક અથવા ગ્રીક સંસ્કૃતિના અધિકાર શરૂ થયા. હૅલિનિસ્ટીક શહેનશાહતના આ અધિકારવાળી જીવન ઘટનાના રાજને વ્યવહાર પરસ્પરને ધસાઈ ને ચાલવા માંડયેા અને સિક દર મરણ પામ્યા.
""
૨૦૧
kr
આ વિશ્વવિજેતાએ, સિક ંદરે, વારસામાં દીધેલી શહેનશાહતનુ નામ સેલ્યુસીલ શહેનશાહત ’” પડયું. ધીમે ધીમે સેલ્યુસીલ શહેનશાહતના જમાનામાં નવા નવા શહેનશાહે ઇતિહાસ પર આવવા લાગ્યા. જગતભરના માનવ સમુદાયાના જીવતરપર શહેનશાહેાનાં, વિશ્વમાં કાનિશાન સભળાવા માંડયાં. આ શહેનશાહે। અથવા ચક્રવર્તિઓમાં કાર્થેજ હેમિલકાર, સાયરેકયુસના હીરાલ, રામના, સ્કીપીએ, ઇજીપ્તના ટાલેમી, ચીનના હાન, અને ભારતના મૌય, તથા હેલેનિસ્ટીક તથા શૅલ્યુસીલની સિકંદરી શહેનશાહના અન્ટીઆકસ નામનેા શહેનશાહ હતા. આ બધી શહેનશાહતા પોતપોતાની પાસેના તમામ પ્રદેશાને ગળી જતી હતી, અથવા ગુલામ બનાવતી હતી. સિકંદરે જ વારસદાર બનાવેલી અને સીરીયાના પ્રદેશમાં બેઠેલી ગ્રીક અથવા હેલિનિસ્ટીક શહેનશાહત પેાતાના પડેાશના પેલેસ્ટાઈન નામના દેશને હવે ફરી વાર ગળી જવા માંગતી હતી. સિરિયાની આ ગ્રીક શહેનશાહતને ચક્રવતી ઍન્ટીઆકસ હતા. સૈન્ટીએકસનું આક્રમણ પેલેસ્ટાઇનની
Page #224
--------------------------------------------------------------------------
________________
વિમ તિહાસની દિશાવલી ખરબચડી ધરતી પર તેના જેસાલેમ નામના પાટનગર પાસે અને જડ્યિા નામના પ્રાંત પાસે થંભી જઈને ઉભું હતું. પેલેસ્ટાઈન દેશને જાડિયા નામને આ પ્રાંત પેલેસ્ટાઈનના પ્રાણ જેવો હતો. પેલેસ્ટાઈનના પ્રાણરૂપ જુડિયા પ્રાંતની ટેકરીઓની અગાશીઓ ઊપરથી અને તેની કંદરાઓના અંતરમાંથી એક ઈશ્વરને અને એક ઈશ્વરની આરાધના માટે આઝાદ રહીને કોઈ પણ શહેનશાહતને નહી નમવાને નાદ હતે. જુડિયાના માન હેલિનિટીક શહેનશાહતની મૂર્તિપૂજાને ધિક્કારતા હતા અને તેના શહેનશાહ એન્ટીઓકસની પ્રતિમા પાસે માથું નમાવવાની ના પાડતાં હતાં તથા જાહેર કરતાં હતાં કે ઈઝરાઈલ અથવા જુડિથા એકજ ભગવાનમાં માને છે. એ એક ભગવાન યાહવેહને સૌથી મોટો કાનૂન એ હવે કે ઈશ્વરની બંદગી જાલીમ વ્યવહારને પ્રતિકાર કરવામાં અને માનવ માનવ વચ્ચે આઝાદીની સમાનતામાં શાંતિમય જીવન સંબંધની જાળવણી કરવામાં જ છે. હિબ્રીક જીવતરના આ કાનૂન પર અટ્ટહાસ્ય કરતો હેલેનિક શહેનશાહતને અધિકાર પેલેસ્ટાઈન પર આક્રમણ કરવાની તૈયારી કરતા હતા, તથા એક ઇશ્વરની બંદગી કરનાર પ્રજાના પાયાની આઝાદીને કચડી નાખવા માગત હતે. કે વિચિત્ર આ નાને સરખે જુડિયાને પ્રદેશ હ ! જ્યારે આખા
mતે એક કે બીજી શહેનશાહત નીચે માથું ઝુકાવ્યું હતું ત્યારે ઈ. સ. પૂ. ૧૭૮ માં આ નાનકડો દેશ પેલેસ્ટાઈન, પિતાના પાટનગર જેરૂસલેમમાં મેસેસના કાનન પ્રમાણે આખાય દેશ પરથી ચૂંટાઈને આવતા સિત્તેર મહાપંડિતની પાર્લામેન્ટ મારફત પિતાની ભૂમિ પર પિતાનું સ્વરાજ્ય ચલાવતા હતા. પેલેસ્ટાઈનની મહા નદી જોર્ડનના કિનારા પર વસતા જુડિયાનાં સિધાં સાદાં મૂઠીભર માને મૂર્તિઓની મેલી પૂજા કરનાર હેલિનિસ્ટીક જગત પર હાસ્ય કરતાં હતાં અને નિરાકાર એવા એક ઈશ્વરની બંદગી જુડિયા પર સંભળાતી હતી કે, “સાંભળો ઓ ઈઝરાઈલની ભૂમિ! આપણે ભગવાન એક જ ખૂદા છે.” (શાભાઈ ઈઝરાઈલ, એડેનાઈ લીમ, એડનાઈલ ઈકડ) ઈઝરાઇલની ઐતિહાસિક દિપાવલી
ઈ. સ. પૂર્વે ૧૭૮ના આ સમયમાં શહેનશાહ એન્ટીઓકસની ફેલેન્કસ કહેવાતી લશ્કરની હળ પેલેસ્ટાઈન પર તૂટી પડી. આ ભૂમિપરના જુડિયા નામના પ્રાંતે એકલાયે પિતાની જીંદગીને સર્વાગી રીતે રણસંગ્રામ પર ધરી દીધી. એક વર્ષ સુધી જૂડિયાનાં માન જગતને જીતનારી આ શહેનશાહત સામે પિતાના આગેવાન અથવા “મેકાબી'' ને ચૂંટીને તેની રાહબરી નીચે લડવાં. વિશ્વ ઈતિહાસમાં અજોડ એવો રાષ્ટ્ર-આઝાદીના સંગ્રામ પહેલી વાર લડા. જગતને જીતનારી ફેલેન્કસ નામની સેનાઓ પાછી પડી. આ યહૂદી
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા માનેને સર્વસંહાર કરી નાખનારા શહેનશાહતના બધા ધસારાઓ પાછા હઠડ્યા. આ મહાસંગ્રામ લડીને અદ્ભુત એવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈને જુડિયા અને આખે પેલેસ્ટાઈન દેશ નુતન કલેવર ધારણ કરીને વિશ્વ ઈતિહાસના ઉંબરા પર ઉભે. પેલેસ્ટાઈનને આ વિજય પેલેસ્ટાઇનના ગામે ગામ ઉપર “ચનક” નામની, આઝાદીના વિજ્યની દિપાવલી ઉજવતા હતા. દિપાવલીને આ ઉત્સવ વિશ્વ ઈતિહાસની પહેલી દિપાવલી બનતે હતે.
પેલેસ્ટાઈનનાં આઝાદ માને પિતાનું ધર્મ-સ્વરાજ્ય શરુ કરતાં હતાં. જેરૂસલેમમાં બેઠેલી પાર્લામેન્ટ અથવા ધર્મસભા પિતાની રાજસભાના વડા અથવા એકાબીને અથવા લેક આગેવાનને ચૂંટી કાઢતી હતી. આઝાદીની લડત લડીને જુડિયાના સરપંચ મેટાથિયાસના પાંચ પુત્રોમાંથી જીવતે રહેલે સાયમન નામને પુત્ર મેકાબી તરીકે ચૂંટાતા હતા. હવે ઈસુને જન્મવાને પણ બસો વર્ષની વાર હતી. જેરૂસલેમ અને રોમ
ત્યારેજ આઝાદ ભૂમિ પેલેસ્ટાઈનનું રાજનગર જેરૂસાલેમ વિશ્વ ઈતિહાસની દિપાવલી તરીકે જાણીતું બની ચૂક્યું હતું. આ પાટનગરમાં “એસેમ્બલી
ઓફ એલ્ડર્સ'ના નામવાળી ગ્રામપંચેએ ચૂંટેલી લોકસભા અને એ લેકસભાને આગેવાન અથવા મેકાબી પણ જગતભરમાં જાણીતાં બની ચૂક્યાં હતાં. ત્યારેજ રોમન માલિકીની રોમ નગરીમાં શ્રીમંતોની સેનેટનું રાજ ચાલતું હતું.
પણ રેમન શહેનશાહતને રાજવહિવટ જેરૂસાલેમથી જુદી જાતને હતે. જેરૂસલેમના રાજવહિવટને મેસેસનો મુખ્ય કાનૂન કોઈ પણ દેશને જીતવાની કે તેને ગુલામ બનાવવાની મના કરતા હતા, જ્યારે રેમના રાજવહિવટનો મૂખ્ય કાનૂન બીજા દેશોને જીતીને તેમને ગુલામ બનાવવાના વ્યવહારવાળે હતે. રામ જેરૂસલેમની મુલાકાતે આવે છે.
રોમન શહેનશાહતના કાસદો અથવા રાજદૂતે જે લીગેટ કહેવાતા હતા, તેઓ કેઈપણ દેશને છતતાં પહેલાં તેના અહેવાલ લઈ આવતા હતા. હવે સીલેનસ નામને એક રેમન લીગેટ જેરૂસલેમમાં મેકાબીને રહેઠાણ પાસે ઉમે હતો અને મેકાબીની મુલાકાત માગતું હતું. મેકાબી સાયમને સીલેનસને રામ નગરના વિસ્તાર વિષે, રોમન લશ્કરની જમાવટ વિષે, રેમન નૌકાઓની તેમની સફરે વિષે તથા રોમન લેકસમુદાયની દશા વિષે, અનેક સવાલ પૂળ્યા. રોમન લીગેટે તેના અનેક જવાબ દીધા. વાત કરતાં કરતાં મન લીગેટે સ્મિત કરીને કહ્યું “પણ મેકાબી, હેલેનિસ્ટીક શહેનશાહ એન્ટીઓકસની લેન્કસની લશ્કરી રચના અને રોમન શહેનશાહતની લીજીઅનની લશ્કરી
Page #226
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની દિપાવલી
૨૦૫
રચના વચ્ચે ધણા ફરક છે. આજે તમે ગ્રીક શહેનશાહતને પાછી પાડી છે પણ રેશમન શહેનશાહતને કાઇ રોકી શકયું' નથી. ’’
ઈઝરાઇલના મેકાખી આ વાત સાંભળતા ઉંડા વિચારમાં ગરકાવ થઇ ગયા અને રામન લીગેટ પર તાકી રહેતા સ્મિત કરતા ખેલ્યો “ તે તો અમારી સાથે તમારા ભેટા થશે એમને!”
રામનશાહતના રસ્તા વચ્ચેના શાંતિ સ્તંભ, જુડિયા.
રામન શહેનશાહતનાં લશ્કરા નીચે દેશદેશની ધરતી હવે ધ્રુજવા માંડી હતી. કાઈ કિલ્લાઓ કે શસ્ત્રો તેમની આગેકૂચને રાકી શકતા નહાતા. દેશદેશના નગરાતે તારાજ કરતી રેશમન લીજીયનેાને સમુદ્રની સીમા સુધી આગળને આગળ વધવાના ટૂંકમ જૂલિયસ સીઝરે આપી દીધા હતા.
પણ પાછે પેલેસ્ટાઇન દેશ અને એને નાને સરખા જીડિયા નામના પ્રદેશ સીઝરની સેનાઓના રસ્તાની વચ્ચે ઉભા હતા. આ જુડિયા પાસે રામના જેવી લીજીઅનેા હતી નહિ કે તેવા શસ્ત્રસાજ પણ હતેા નહી પણ જે ખીજા દેશોએ ગુમાવી દીધું હતું તેવું સંસ્કૃતિનું મૂલ્ય અથવા ઇતિહાસના આત્મા એણે પોતાના લુખ્ખાં અને સૂકાં શરીરામાં સંધરી રાખ્યા હતા. પોતાની આ પૂંછ માટે મગરૂર બનતા જુડિયાના આ યહૂદી માનવા રામનેાની મૂર્તિ પૂજા ઉપર હસતા હતા અને કહેતા હતા કે “ જેવું સત્યનું રૂપ નરી આંખે દેખાતું નથી તેવા જ ઇઝરાઇલના એક ઈશ્વર ન દેખાય તેવા છે. ’’
ન દેખાય તેવા એક જ ઇશ્વરને ભજનારાં જીડિયાનાં માનવાની હાંસી કરતા રામનાએ જુલિયસ સીઝર પછી શહેનશાહ બનેલા ઓગસ્ટસનું ફરમાન
Page #227
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા જુડિયા પર મોકલી આપ્યું. શહેનશાહ ઓગસ્ટસની પ્રતિમા રોમન સામ્રાજ્યના તમામ ગુલામ દેશનાં દેવળોમાં ભગવાનની પ્રતિમા સાથે ગોઠવાઈ ગઈ હતી. ઓગસ્ટસનું ફરમાન જેરૂસલેમમાં પણ પહોંચી ચૂક્યું. આ ફરમાનને અનાદર કરતાં જુડિયાએ રોમન સામ્રાજ્યની શહેનશાહત સામે બળવો પુકારવાની સાહસ જેવી હિંમત જાહેર કરી અને સંસ્કારદિપક જેવું જુડિયા તફાન સામે એકલું ઉભું.
રોમનની લીજીઅને જેરૂસલેમ પર આવી પહોંચી. જુડિયાને માનવ સમુદાય એક ઈશ્વરને યાદ કરતા અને આઝાદીની બાંગ પૂકારતે રેમન શહેનશાહત સામે અથડાયો. રેમન સામ્રાજ્યને સોનાના ગરૂડવાળો રાજદંડ જેરૂસલેમની ધૂળમાં તૂટી ગયેલે પડ્યો. કદિ પરાજય નહીં પામતી લીછઅને અહીં પરાજય પામી. પછી વધારાનાં મન લશ્કરે આવી પહોંચ્યાં અને જેરૂસલેમને ઘેરે નાખીને પડ્યાં. શહેનશાહને દિકર પિતે સેનાપતિ બનીને આવ્યું. જેરૂસલેમની આસપાસની ધરતી રેમન લીજીઅોના હલ્લાઓથી હચમચી ઊઠી. જેરૂસલેમનાં પાદરમાં ખાઈઓ ખાદીને યહૂદી દિકરાઓ લડવા માંડ્યા. રોમન સામ્રાજ્યને શસ્ત્રસાજ જેરૂસલેમની આસપાસ ઢગલા બનીને તૂટવા માંડયો. જેરૂસલેમમાં આવતાં તમામ દાણોપાણું બંધ થઈ ગયાં. જેરૂસલેમમાં ભૂખે મરતે જુડિયાને જન સમુદાય એક વર્ષ સુધી લડયા કર્યો. જેરૂસલેમમાં ભૂખે મરતાં અને લડાઈમાં મરતાં યહૂદીઓના શબના ઢગ ખડકાયા કર્યા, પણ જેરૂસલેમે શરણ સ્વીકારવાની ના પાડી, અને સંસ્કાર મૂલ્યના આ સ્વરૂપે “સાલામ”ને શાંતિમંત્ર ઉચ્ચારતાં કેસરીયાં કર્યા. છેવટે વિશ્વ આઝાદીનું આ પાટનગર અને વિશ્વ સંસ્કૃતિનું આ સંસ્કાર નગર પતન પામ્યું ત્યારે આખા નગરમાં મન વિજેતાઓના હાથમાં એક પણ વતું પ્રાણું આવ્યું નહિ. :
પછી રેમન વિજેતાઓ જેરૂસલેમના એક ઈશ્વરના વિશ્વવિખ્યાત દેવળમાં પિઠા. આ દેવળની વિશાળ વ્યાસપીઠ ઉપરથી રોમન સૈનિકે ઉપર બાણોને વર્ષાદ વળે. નિરાકાર એવા એક ઈશ્વરની છેલ્લી આરાધના કરનાર જુડિયાના ચૂંટાયેલા આ દિકરાઓ હતા. તેમણે પિતાના રૂધિરના છેલ્લા બુંદ વડે
એડનાઈ”ની આરાધના કરી, અને મરતાં મરતાં ધર્મસ્તોત્રના લલકાર કર્યો, તથા ગલીચ એવી મૂર્તિપૂજાને પડકારી. રોમન શહેનશાહતના વિજય ધ્વજ જેવી જેરૂસલેમના સૌથી ઊંચા દેવળની આગના ભડકા સળગ્યા કર્યા. સળગી રહેલા દેવળમાં પછી મને એ શહેનશાહ ઓગસ્ટસની અને સોનેરી ગરૂડની સ્થાપના કરી, તથા ભગવાન બનેલા શહેનશાહની આગેવાની નીચે દેવદેવીઓના દરજજા ગોઠવ્યા.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૦.
વિઝવ ઈતિહાસની દિપાવલી ઈસવીસનના આરંભ પહેલાં
પછી રોમન શહેનશાહે પેલેસ્ટાઈન પર રાજ કરવા હીરેડની નિમણુક કરી. હિરેડે રેમન સામ્રાજ્યવતી શાસન શરૂ કર્યું અને પેલેસ્ટાઈનના પાટનગર જેરૂસાલેમને નવા રૂપમાં મઢવા માંડ્યું.
જે ઓગસ્ટસ સીઝર રોમનો શહેનશાહ હતા તેજ, એન્ટિપેટરને દિકરે હીરેડરેશમના શહેનશાહને નિમેલે, પેલેસ્ટાઈનને શહેનશાહ હતો.
મન શહેનશાહતથીય વધારે વિકરાળ બનીને પેલેસ્ટાઈન પર, જુડિયા પર, રેમના કાનૂન પ્રમાણે એ વહિવટ કરતે હતો.
એણે જુડિયાના પાટનગર જેરૂસલેમમાંથી બળવારેની કતલ થઈ ગયા પછી, ધર્મગુરુઓની નવી નિમણુક કરી હતી. દમાસકસથી એણે નિકોલસને પિતાને ઈતિહાસ લખવા બેલાવ્યો હતો. જેરૂસલેમના વિશ્વવિખ્યાત દેવળ પર એણે સીઝરની પ્રતિમાઓ ઊભી કરી હતી અને રોમમાં થતી હતી એવી સાઠમારીઓ માટે મોટાં ક્રિડાંગણે બંધાવ્યાં હતાં.
નવા બનતા જેરૂસલેમની છબીને એણે રેમન રૂપમાં મઢી હતી. સાઠમારીઓમાં, ગુલામે નગ્ન દેહ, એકમેકને કાપી નાખવાની કુસ્તીઓ ખેલતા હતા. રેમન નવીનતા અહીં બધી લાજ શરમ છોડીને હવે વિહરવા નીકળતી હતી. નગ્ન પૂતળાંઓ, નૂતન જેરૂસલેમના નવીન રૂપનો શણગાર સજતાં હતાં. રેમન શહેનશાહતના મંડપ જેવી આ જ્યુડિયાની નગરી જાણે આખરે નમ્ર બનીને, સીઝરની પ્રતિમાને, પિતાના દેવાલયમાં બેસવા દેતી હતી. આ બધા નવા સાજને સજનારે, શહેનશાહ હિરેડ; હવે રેમની આજ્ઞાથી, ગ્રીસ અને સિરિયાપર હકુમત વર્તાવત, રેમનરૂપવાળે, ને મહાલય બંધાવત હતા, અને નવી વાટિકાઓ વવડાવતે હો, તથા નવા રંગરાગ સજાવતા હતા.
મેરિયાતની ટેકરી પર, રેમન સ્તંભ પર ચણાઈ ચૂકેલું જ્યુડિયાનું સૈકાઓ જૂનું દેવાલય નવું રૂપ ધરતું હતું. રેમન શિસ્ત સજીને જ્યુડિયાને જૂને દેવ યાહહ પણ અનેક પશુઓના ભેગના આસ્વાદ લેત, અખંડ સળગતી વેદિ સામે ઊભો હતો. જે હિરેડ મહાન હતા તે યાહહ રેમન શહેનશાહતની પા વડે મહાન બન્યો હતો. આ ભગવાનને નિરખવા અને આરાધવા જુડિયાનાં લેકે પણ વરસમાં એકવાર ઉજવાતા મહાન ઉત્સવમાં હવે આવવા માંડ્યાં હતાં અને પિતાના પાટનગરના દેવાલયોની નવી ભવ્યતા દેખતાં, જુડિયાને સંહાર કરનાર, મન શહેનશાહત અને તેને હાકેમ હીરાડ ન સાંભળે તેમ, શરીર વિનાના, ભગવાન યાહને તેમની લેકવાણી કરગરતી કહેતી હતી, “તું આવી પહોંચીશ એકવાર, આ ભૂમિપર, ભાર ઉતારવા, ભગવાન !"
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખાં
ડિઆના તારણહારા
રામન હકુમતમાંથી જ્યુડિયાની ધરતીને ઉગરવાના આવેશ ધરીને તારગુહારા જીડિયાના માનવસમુદાયમાંથી બળવાખાર બનીને દેખાવા લાગ્યા. ઘેાડાં જ વરસામાં બારકેાખા, અથવા તારક પુત્રનું નામ જીડિયામાં જાણીતું બન્યું. કાખાએ શમન શહેનશાહતતા મુકાબલે શરૂ કર્યો. રામનાને બ્રિટનમાંથી પણુ લીજીઅને ખેલાવવી પડી. આ સીધાં સાદાં માનવાએ પાછા આપભાગની અવધ કરી. કાબાની આગેવાની નીચે તેમણે શરણ સ્વીકારવા કરતાં પેાતાની મા–ભામમાં દનાઇ જવાનું વધારે પસંદ કર્યું.
પાછું જુડિયાની ધરતીપર તારણહાર જોન ધી મેપટિસ્ટનું નામ સંભળાયું. જેસાલેમના રામન શહેનશાહતના પ્રતિનિધિ હીરાની ચાકી નીચેના ધમ મઢમાંથી ભાગી છૂટેલા એ એક યહુદી સાધુ હતા. એણે ગેલીલીની ડુંગરમાળામાં વાસ કર્યો અને જાહેર કર્યુ” કે “ યહુદીઓના પ્રેમાળ પિતા ભગવાન યાહવેહ હવે જેરૂસાલેમના દેવળમાં નથી. ’
પછી ગેલીલિની ડૂંગરમાળ ખૂંતા અને જોન ધી મેટિસ્ટની પગલી સૂંધતા હીરાડના સૈનિકા આવી પહેાંચ્યા. જોન ધી એપટિસ્ટ હિરાડના કિલ્લા સામેના ભયાનક કારાગારમાં પૂરાઇ ગયા અને પછી એક મધરાતે એના શિરચ્છેદ કરવામાં આવ્યા.
""
ત્યારે પાછા જોન ધી એટિસ્ટના અનુયાયીઓમાંથી જિસસ અથવા જોશુઆ નામના એક જૂવાનને અંતરનાદ ડિઆની ધરતીપર ગાજી ઊઠયા કે “ લાક સમુદાયાનાં તૂટી ગએલાં સ્વપ્ના પાછાં સંધાશે, ગુલામેાની જંજીરા તૂટી જશે અને માનવ સમુદાયાનું સમાન રાજ જેવું સ્વગ માં છે તેવું પૃથ્વીપર ઉતરશે.” ઓગસ્ટસ અને જગતભરનાં દેવદેવીઓના મેળા
""
ત્યારે રોમન સામ્રાજ્યના મહાન કહેવાયેલા, શહેનશાહ એગસ્ટસ મરણ પામતા હતા અને મરણ પથારી પર પડેલા શહેનશાહની કાયા આખરી શબ્દો ખાલીને વિદાય માગતી હતી કે “ મે મારા ભાવ ભજવી બતાવ્યેા છે. હવે ખેલ ખલાસ થાય છે એટલે મને ઇતિહાસની આ રંગભૂમિ પરથી તમે સૌ વિદાય આપે. પછી એણે પેાતાની સ્ત્રી લીવિયાને કહ્યુ, “ છેલ્લી સલામ લીવિયા ! ” અને સીઝરામાં સૌથી મહાન મરણ પામ્યા તથા આ શહેનશાહતું મહુ, રામન સેનેટરા રામનગરમાં સ્મશાન યાત્રા કાઢીને યુદ્ધના અધિદેવતા, માના ચેાગાનમાં લઈ ગયા. પછી ભરેલી રામન શહેનશાહતની રાજગાદી પર ટિમેરિયસ એઠા અને વિશ્વભરની લેાક ભરતીઓને ખાળી રાખતા ટિપ્રેરિયસ માલ્યા, “શહેનશાહ મરણ નથી પામ્યા, શહેનશાહતા ભગવાન બની ગયા છે.”
Page #230
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની દિપાવલી
એમ કહીને ટિબેરિયસે ઓગસ્ટસને, આખી દુનિયાનાં દેવળમાં ભગવાન બનાવીને બેસાડવાનાં ફરમાને કાઢયાં. દેશદેશના ભગવાન, સાથે છેલ્લો સીઝર હરીફાઈ કરવા લાગે.
પણ દેશદેશના બધા ભગવાનની બધી પ્રતિમાઓ તે કયારનીયે મરણ પામીને પૂતળાંઓ બનીને અહીં રોમનગરના, એગ્રિપાએ ચણાવેલા પન્થીઓન નામના, મહા વિશાળ દેવાલયમાં આવીને બેસી ગઈ હતી. જગતના બધા ધર્મોએ પિતાનાં પરાજિત દેવલાંઓને, રોમન શહેનશાહતને શરણે મોકલી આપ્યાં હતાં. ઓગસ્ટસના જમાઈએ, એશિયાએ, પિશ્વિનનાં દેવળની વિશ્વદેવળ તરીકે રચના કરાવી હતી.
કેવું ભવ્ય હતું, આ પિસ્થિઓન! અહીં અનેક સ્તંભો પાછળથી રામન કુમારિકાના માથા પરથી સાપના ભારા જેવી, સુંદર શિખાના વાળ ઊડે છે. મોટા મિનારા જેવા સોળ રતંભન લાલ અને લીલા રંગ પર રોમન સીઝરોની હત્યારી સેનાઓના પડછંદ બોલે છે. આ સૌને સથવારામાં જગતના હૈયાપર ધબકતો બેઠા હોય તેવો ગોળાકાર દેહ, મહા વિશાળ શિખરને ડામ પહેરીને બેઠા છે. આ મહાકાય શહેનશાહતની દૈવી તસવીર જાણે ભયાનક આંખ ખોલીને દેવળના અંતરમાં, સૂરજનો પ્રકાશ ઝીલે છે.
આ પ્રકાશની સાક્ષીમાં, દેશદેશની ધરતી પરથી વિશ્વક સમુદાયોએ સેવેલી દેવતાઈ પ્રતિમાઓ, ત્યારની માનવતાના સળગતા નિઃશ્વાસમાં આજંદ કરતાં સ્વપ્નની હુંફને સાચવી રાખીને અહીં બેઠી છે.
વિશ્વ-ઈતિહાસના ચેપડા જેવી, આ વિશ્વ–ધર્મના સંગ્રહસ્થાન જેવી પ્રતિમાઓમાં સિરિયાને ભગવાન તાક્રુઝ અને ગ્રીસને ડિઓનીશીયશ અહીં બેઠા છે, અને એ બંને “એડોનિસ ઉઠ અને ઉપર ચડ!” એવી લોકધર્મની બૂમરાણ સાંભળવા જાણે કાન માંડે છે. કેપેડેશિયામાંથી, મા નામની દેવીની પ્રતિમા, આયોનિયા, ફીજિયાની માતા, એટિસ, વસંતની રાહ જોતી પિતાના લેકીને અવાજ સાંભળવા ઉત્સુક છે. ભારતના ગૌતમની પ્રજ્ઞાનું પાન કરતી હોય અને પ્રજ્ઞાને પાર પામવા, પ્રશાંત બની હેાય તેવી અને પ્રજ્ઞાપારમિતાની સહેદરા બની હોય તેવી પિતાના ફરજંદોની ચિંતામાં ઉદાસ બનેલી, અનંત જીવનની આકાંક્ષા ધારણ કરી રહેલી, પ્રણયની નજર ઠેકવતી, કાળની સીમાને વિનવતી ઈજીપ્તની ઈસીસ, કહે છે, “હવે તે ઊઘાડે, ઉષાનાં દ્વાર!” અને જાણે જવાબ દેતી હોય તેવી ભૂમધ્ય સાગરમાંથી પ્રસવ પામેલી, એસિરીસ પિતાના અરૂણ જેવા જન ફરજંદ હેરસને પિતાના હાથમા ઊંચે કરીને બતાવે છે
૨૭ ,
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા - અહીં નર જાતિના દેવતાઓને પણ સંધરવામાં આવ્યા છે. આ સૌમાં માટે દેવતા ઈરાનથી અહીં જિતાઈને આવી પહોંચેલે મિગ્રાસ છે. પ્રકાશના ભગવાન અહુરમઝદને આ સૂર્ય સમેવડ પ્રકાશપુત્ર અંધકારને પાછા પાડવા, જાણે આટલે દૂર રોમમાં પણ આવી પહોંચ્યો છે, અને ભૂમધ્યના કિનારાઓ પરના પ્રદેશ પર જાણે એ કહેવા માંડે છે. “તમસો મા - ર્તિગમય!” રેમન વિશ્વનગરની ગુલામની કંઢેમાં પણ હવે એના નામની જાણ થઈ ગઈ છે. જોશુઆ અથવા જિસસ
એનું નામ જોશુઆ અથવા જિસસ હતું. જેરૂસલેમના પાસવરના ઉત્સવમાં જ પેલા મહાન દેવળપર એ માનવ સમુદાયની કૂચ લઈને ચઢ્યો હતે અને હિરોડના સૈનિકોએ એને પકડી લીધો હતો.
એણે ગેલીલિના કિનારા પર અને જુાિની ડુંગરમાળની અટારીએ પર માનવ સમુદાયને કહ્યું હતું કે, “જે સીઝરનું છે તે એને પાછું સોંપી દો.”
પણ સીઝરનું શું હતું? રેમન શહેનશાહતના સિક્કા પર સીઝરની છબી જ માત્ર હતી ને?
આખરે જિસસ પણ પકડાઈ ગયો હતે. હિરેડની અદાલત રોમન ગવનર પાયલેટસના પ્રમુખપદે જોશુઆને વધ કરવાને ઇન્સાફ તેળવા બેસી ગઈ હતી. જિસસને ધર્મની અદાલતના પાંજરામાં ઊભું કરવામાં આવ્યો અને ઈન્સાફ તેનારાઓએ એને ટીકીટીકીને જોયા કર્યો. સૈાને ખાતરી થઈ ગઈ કે એના ચહેરાની છાયા તથા અંગેઅંગને મરેડ અગાઉ આવી ગયેલા તમામ બળવાખોરેને મળતાં છે.
આ અદાલતને આગેવાન અને ધર્મને વૃદ્ધ વડે આનાસ એના પર તહેમત મૂકનાર અને એને ઇન્સાફ આપનાર અદાલતના પંચને વડો બને અને બેઃ “તારા શા મત છે ?..તું શામાં માને છે?”
“એ હું જીવનભર બેલ્યો છું. જેમણે મને સાંભળ્યા છે તેમને પૂછી જેજે” અફર મરણ પર બેદરકાર બનતે હોય તે એ જાજરમાન જોઈ રહ્યો.
તારે જવાબ જ નથી આપ?” મખમલના ગાલીચાઓમાંથી મહામહેનતે ઊંચે તે આનાસ ઉતાવળો થયો. અને સિઓફિસે કહ્યું, “તે એમ કહેલું કે, આ જેરૂસલેમના દેવળનો નાશ કરવા માગું છું અને ત્રણ જ દિવસમાં બીજુ નવું દેવળ ઊભું કરવા માગું છું!” જિસસે કોઈ જવાબ દીપે નહીં. એટલે ઈસુ સાથે આવેલા એરિમાથિયાના જોસેફે કહ્યું: “સિઆસિ! આ જેરૂસલેમના દેવળને બાંધનાર સોલેમને પણ કહ્યું હતું કે અનંત
Page #232
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસની દિપાવલી
૨૧૧ એવા ભગવાનને પિતાની અંદર આ દેવળ કેવી રીતે શમાવી શકશે ! ઈસુએ પણ એજ કહ્યું છે કે, ભગવાનને પ્રેમરૂપમાં શમાવનાર દેવળ માનવીનું દિલ છે, એક માત્ર.”
પણ હું ઇસુને પૂછું છું.” બેલતે સિઆફિસ બરા. “બેલ જિસસ, તું ભગવાનને દિકરે છે?”
તું પણ ભગવાનને દિકરે છે, એમ હું કહીશ તે તું માનશે નહિ, સિઆસિ!” ઈસુએ સ્મિત કર્યું.
ધર્મનિંદક, યહૂદીઓનો તું રાજા છે, ક્રાઈસ્ટ છે, એમ તેં નથી ઉપદેર્યું?” આનાએ બૂમ પાડી.
“હા, તમે સૌ કહે છે કે હું ચૂદીઓનો રાજા છું. હું રાજા છું જ, પણ આજે દુનિયામાં રાજાને જે અર્થ થાય છે તે અર્થમાં નહિ. જેને જેને આ ધરતી પરની માનવતા માટે પ્રેમ છે તે મારું રાજ્ય છે, અથવા તે ભારે વ્યવહાર છે, વહિવટનો પ્રદેશ છે. આ વહિવટની સાબિતી હું આપી શકું તે સત્ય સાબિત થયું કહેવાય.”
ઈસુને કરુણું ભરેલે અવાજ કાળના ઈન્સાફ જે સાફ સંભળા.
રેમન શહેનશાહને પ્રતિનિધિ પાયલેટ આ અદાલત પર પ્રમુખ બનીને બેઠે હતું તે, એના સિંહાસનમાં સળવળવા લાગ્યો. રેમન શહેનશાહતને હચમચાવી નાખનારા બીજા બળવાખોર કરતાં આ બળવાખોર એને જરાક જુદા દેખાય. ( પાયલેટ છેવટનો ચુકાદ દઈ દેતાં, અદાલતની મંજૂરી માગીઃ “તમે સૌ જુઓ છો કે, જેરૂસલેમને દેવાલય સામે અને રેમન શહેનશાહતના કાનૂન સામે બળ પુકારનાર આ ઈસુ દેહાંતદંડને પાત્ર છે.”
દેહાંતદંડને અમલ કરવા માટે, પછી ઈસુને, રેમન સૈનિકના પહેરા વચ્ચે, એનિયાના કિલ્લાના ચગાન તરફ વાંકવામાં આવ્યા, તથા જે વધસ્તંભ પર એને જડી દેવાનો હતો, તે ઊંચકી લેવા માટે વધસ્તંભને એની ખાંધ પર ચડાવવામાં આવ્યો. ઇતિહાસને સમય સ્તંભ.
આખી દુનિયાના દેશોને જીતીને, આખી દુનિયાનાં ભગવાનનાં પુતળાંઓને પિતાના વિશ્વનગર રેમના પેન્થિનમાં ગોઠવીને, આખી દુનિયાના ધર્મોના પાદરીઓને પિતાની શહેનશાહતના હાથા બનાવીને, રોમન શહેનશાહની અને જેરુસલેમના ધર્માચાર્યોની હકૂમતે, પેલેસ્ટાઈનની ધરતી પર ઈન્સાફના
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
-
-
-
::
..
.....
તને વધસ્તંભ પર ઠોકી દેવાનું સરઘસ કાઢયું. મોદીના નાનુભા દિ' . ઈસુ, પિતાની ખાંપર પોતાને વધસ્તંભ ઉપાડીને કિલ્લાને ચગાન તરહ ચાલો.
વિશ્વ ઈતિહાસ પર ન ભૂંસાય તેવી પગદંડી પડી. એ પગદ ડીને ચૂમવા માટે હોય તેવી, એક ગુલામ જનેતા. ભાન ભૂલીને દેડી. એણે પલ મહાનુભાવના મોટા પરને પરસેવો લૂછી નાખ્યો. ઇસુ પલા, મડી હાથમાં તળી પો. પેલી, લેક જનેતાએ, વધસ્તંભને ઉપાડી લીધે, છે. ઉતાવળી ટેકરો પર ચઢી જવા દેડી. અવાક બોલે લેાક સમુદાય, 'તિહાસનાં કાલગિરાત
Page #234
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની દિપાવલી
૨૧૩ બને તેવી ઘટિકાને જોઈ રહ્યો. એ બબ, “કોઈ ગરીબ..ગરીબના ઘરમાં જનમ્યાં હશે....ગરીબની જનેતાએ ઉછેર્યો હશે...જીવલેણ જીવન જીરવી ચૂક્યાં હશે, તે લેક જનતાઓનાં અનેક ફરજંદ... અહીં આવા માચડાઓ પર અસંખ્ય બનીને પહોંચી ગયાં હશે.”
એણે એના જલ્લાદ અફસર પર નજર નાખીને કહ્યું: “ઉતાવળ કરે
એણે એક નફફટ હાસ્યને ખખડાટ સાંભળે. બીજી પળે એણે પિતાના હાથપગની હથેળીમાં ઠેકાતા જતા ખીલા જોયા.
એને અંધારાં આવ્યાં. અંધારામાં એ ખીલા એને મેટા થતા દેખાયા. એના માથામાં યાતનાના અવાજ જેરથી ખખડી ઊઠયા. દરેક અવાજે પેલા ખીલા મોટા થતા હોય એમ એને લાગ્યું.
જિસસને દેહાંત દેનાર રસાલે કિલ્લાના ચગાનમાં ઉભો હતે. ભાનમાં આવેલે જિસસ પિતાની સામેના વિશાળ કિલ્લા તરફ જઈ રહ્યો. રેમનશાહીનું એ હકુમતખાનું હતું.
એનો અપરાધ વાંચી સંભળાવનાર અફસર આગળ આવ્યા અને બેલ્યો,
“આ માણસે, ઈસુએ સીઝરની સરકારને કરવેરા નહિ ભરવાને પ્રચાર કર્યો છે તથા એ પિતાની જાતને યહૂદીઓને ક્રાઈસ્ટ (રાજા) કહે છે.”
એ અવાજ તરફ ભયંકર રીતે જિસસે યાતનાની ચીસ પાડી. પાયલેટથી માંડીને પેલે આખે રોમન ગઢ જાણે એક પળવાર હચમચી ઊઠશે.
પછી ઈસુની આસપાસ રોમન સંગીને સળવળી ઊઠી. રોમન હકૂમતના શિલાવાસના ઝરૂખામાં ઉમલ પાયલેટ, કાંટાળો તાજ પહેરીને વધસ્તંભ પર ચઢી ગએલા ઇસુ આગળ વંતિય દેખાય.
પછી યહૂદી ધરતી પર રોપાયેલા, રોમન શહેનશાહતના રોમન કાનૂનના વધસ્તંભને હચમચાવી નાખે તે એક ચિત્કાર દૂરથી સંભળા. લેકેનાં ગમગીન ટોળાંઓ વચ્ચેથી દેડતી આવતી મેરી વધસ્તંભને દૂરથી જોતી પટકાઈ પડી. માતા મેરિયાને બેભાન પડેલી છેડીને બે યુવતિઓ, વધસ્તંભ પર ચઢી જવા જાણે દેડી, પણ રોમન સંગીને પાસે થંભી ગઈ. આ બેમાં એક, જિસસની મેરી નામની બહેન હતી અને બીજી મેરી મેગડેલેન હતી.
એ વિશ્વ ઈતિહાસને, સીમાસ્તંભ પેલેસ્ટાઈનની ધરતી પર રોપાય ત્યારે વિશ્વઈતિહાસ પર ઈસાઈ સંસ્કારની પહેલી સાલ મુબારક લખાતી હતી.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૫. પ્રાચીન યુગને મધ્યયુગી અંકેડ–રોમ
[ પૂર્વ ભૂમધ્યને ગ્રીસ અને પશ્ચિમ ભૂમધ્ય પર ઇટાલીરેમન લોકશાહીને આરંભ-ભૂમધ્યને પેલેપાર, ઉત્તર આફ્રિકા –ગ્રીસ રેમન બન્યો અને રેમ ચીકન બન્યું યુદ્ધનો એક જ વ્યવસાયમન લોકશાહી સરમુખત્યારશાહી બને છે–સરમુખત્યારશાહીને આંતરવિગ્રહ–સરમુખત્યારશાહી પછી શહેનશાહત
–ઓગસટસની કારકીર્દિને સુવર્ણયુગ–સુવર્ણયુગમાં ઈસવીસન યુગ–ઓગસ્ટસ પછીને લશ્કરવાદ–વિશ્વઈતિહાસનું પાટનગર, રેમ–બદલામાં શહેનશાહ શું આપતી હતી?–બદલાતું જગત –સુધારાની હિલચાલ–સૌથી મોટું સામાજિક પરિબળ–રમન આનંદનું એમ્પીથિએટર–પતનનાં આર્થિક કારણો–બહારનાં આક્રમણે–આર સૈકાઓ પછી-વ્યવસ્થા અને કાયદ–સંસ્કૃતિએનું સંગ્રહસ્થાન–રેમન કાનૂન ] પૂર્વ ભૂમધ્ય પર ગ્રીસ અને પશ્ચિમ ભૂમધ્ય પર ઈટાલી
આજસુધી ઇતિહાસની મૂખ્ય રંગભૂમિ ભૂમધ્યના પૂર્વ છેડા પર હતી, પરંતુ ઈટાલીના ઇતિહાસનો આરંભ આપણને પશ્ચિમ જગતમાં લઈ જાય છે. અહીં ઈતિહાસનાં આર્યમાન યાપીયને કહેવાય છે. આ યુરોપીય-આર્યોનાં ટોળાં જ્યારે અને સમુદ્રના ગ્રીક પ્રદેશમાં પેતાં હતાં ત્યારે જ બીજી ટોળીઓ તેજ સમયે પશ્ચિમ–ભૂમધ્યના પ્રદેશમાં પેસતી હતી તથા ઈટાલીતા દક્ષિણ અને મધ્યપ્રદેશ પર વસવાટ શરૂ કરતી હતી. આ ટોળીઓનું નામ ઈટાલીક ટોળીઓ હતું અને તેમણે આ પ્રદેશનું નામ ઈટાલી પાડ્યું. ગ્રીસ દેશમાં પહેલી ટોળીઓને ઈજીઅન દ્વીપોની સંસ્કૃતિનાં ભર્યાભાર્યા નગરે લૂંટમાં મળી ગયાં હતાં. તેવાં તૈયાર નગરોને તૈયાર એવો જીવનવહિવટ અને તેનાં રાચરચીલાં આ ભૂમિ પર ઇટાલીક ટેળીઓ માટે હતાં નહીં. આ ટોળીઓ માટે તૈયાર એવી ફળદ્રુપભૂમિ ખૂશનુમા હવામાન, અને ધનધાન્યને અનુકુળ જમીન વિગેરે હતું. આ ભૂમિપરની આટલી સામગ્રી સાથે તેમણે પોતાનો સંસાર શરૂ કરવાનો હતે.
ઈટાલીકાએ આ ભૂમિપરને પોતાને સંસાર ગ્રીક ટેળીઓના સમયથી જ શરૂ કર્યો પરંતુ ભૂમધ્યના પૂર્વ છેડા પર તૈયાર સંસ્કૃતિ પડી હતી એટલે ગ્રીકે, ઈ. સ. પૂર્વે ૪૬ ૦માં તે સંસ્કારની જીવનઘટના વડે શોભી ઊઠયાં,
જ્યારે એકડેએકથી જીવનવહિવટ ઘુંટતાં આ ઈટાલીક માનવોને પોતાનું ટાઈબર નદી પરનું નગર બાંધતાં, પાચ વરસ વધારે વહી ગયાં.
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગને મધ્યયુગી અંડે-રમ
સાલેમ્સ
15
( મેડોનીયા
-
O
:
bill
''11111 11
iliaLIIIIIIIllllllll
ટાઇનર
ન
ટેઈનર નહી
આ કમોડા
095
ડોની
I
/
/
ભૂમધ્ય
સમુદ્ર
WMir/
"
-
""'".
ઇ. સ. પૂર્વે ૧૦૦૦ વરસ પર આ ઈટાલીકે અથવા લેટીન લેકે ટાઈબર નદીની દક્ષિણે રહેવા માંડ્યાં હતાં. આ વસવાટ એક મેદાન હતું તથા અભણ અને નિરક્ષર તથા જંગલી જેવાં પિલાં આર્યમાનવ અથવા ઇટાલી કે અને લેટીએ આ પ્રદેશનું નામ “લેટીયમ પાડ્યું હતું. આ લેના પડોશીઓનું નામ ઈસ્કન હતું. આ લોકોએ પોતપોતાની પેદાશોના બદલા કરવા માટે ટાઈબરના એક સાંકડા મથકે મળવાનું નકકી કર્યું હતું. આ મેળાની જગા
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
વિકવ ઈતિહાસની રૂપરેખા પર ધીમેથી ગામ વસ્યું અને પેલેટાઈન નામની ટેકરીઓની આસપાસ કસબ બને અને પછી કસબાએ નગરનું રૂપ ધારણ કરવા માંડ્યું ત્યારે ઈ. સ. પૂર્વે પાંચમે સંકે ચાલતું હતું તથા ટાઈબરના કિનારા પરના પેલા નાનકડા નગરનું નામ રેમ પડ્યું હતું અને તેના પર ઈટ્રસ્કન રાજા રાજ્ય કરો હતો.
કરે છે
T-
HT.
રામનગરની તવારીખ આવી સામાન્ય હતી. ટાઈબર નદીના દક્ષિણ કિનારા પર રેમનગરની આસપાસ ઈટાલીકે અને લેટીની ગ્રામવસાહતમાંથી આ નગરનું રૂપ કસબા જેવું જ હજુ જામ્યું હતું. આ નગરપર રાજ કરતે રાજા ટાઈબરની દક્ષિણે વસતા ઇસકન લેકમાંથી થયો હતો. જેના પર રેમ નગર બંધાયું હતું તે, ટાઈબરના ઉત્તર અને દક્ષિણ કિનારાને સાંકળતી પેલેટાઇન નામની સાત ટેકરીઓ મથક જેવી હતી, અને ઈટાલીને મધ્યપ્રદેશમાં હતી. આ સ્થળેથી ટાઈબરને આરે આરે દરિયા પર નીકળી જવાનું પણ બહુ દૂર નહેતું. આ બધાં કારણોને લીધે રામ નામનું નાનકડું નગર આ ટેકરી
પર દેહ ધારણ કરવા લાગી ગયું હતું. મન લેાહી, ઈ. સ. પુર્વે ૫૦
રેમન લેકશાહી શાસનને આરંભ ઈ. સ. પૂર્વે પાંચસોની આસપાસ થયો. તારકવીન નામના રાજાના જુલ્મી સમયમાં રેમના લોકોએ માથું ઉચક્યું, બળ કર્યો તથા રોમનોની એક સીનેટ નામની કમિટિ તથા બે કેનલેની ચુંટણી કરી અને લોકશાહી રીતે પિતાનું શાસન કરવાની જાહેરાત કરી અને રાજાને પરાજય કર્યો.
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગને મધ્યયુગી અંડે, રામ
આ સમયે ટ્રકન રાજાએ રેમપર કરેલી ચઢાઈની વાત ઈતિહાસની કવિતાઓમાં જાણીતી છે. રેમોએ તેને કેવી રીતે સામનો કર્યો તે બાબતની યશગાથા, હે રેશિયસ નામના એક વીર રેમનની સ્મૃતિ આજે પણ તાજી કરે છે
આ વિજ્ય પછી લેકશાહીનું મન વૈરાજ્ય મજબુત બનીને ગેઠવાયું. આ વૈરાજ્યની રાજ સભા રોમનોની બની હતી. આ રેમનોમાં ઉચ્ચકુળના અને શ્રીમંત અને પેટ્રીશિયને કહેવાતા તથા ગરીબ મને લેબિઅને કહેવાતા. રોમન વૈરાજ્યની રાજસભાની સીટમાં અથવા રાજ કારોબારીમાં લેબીઅોમાંથી બે જણને જ ચૂંટવામાં આવતા તથા બાકીના બધા પેટ્રીશિયન હતા. આ સીનેટની રાજકારોબારી પરના હકુમતી આગેવાનો અથવા રાજપ્રમુખ બે હતા અને તે કનસલ કહેવાતા.
આ વૈરાજ્યના આરંભના શાસનમાં રાજ્ય તરફન્ની ભક્તિભાવના અને તેમાંથી ઉભી થતી ત્યાગ ભાવનાનાં દષ્ટાંતોમાં સીનસીનેટસ નામના કેનિસલનું વિરચીત નામ ત્યારના આરંભના સમયમાં સૌથી આગળ આવે છે.
આ લેકશાહીનું મિલન થાન “રમ” નામનું હતું. આ ફેરમ તે સમયમાં રાજકીય સભાઓ માટેની તથા જાહેર કામકાજો માટેની મશહૂર જગા હતી. આ ફેરમ નામના ગાનની આસપાસ રેમન વહિવટનાં જાહેર મકાને બંધાયાં હતાં, તથા વ્યાપારીઓ અને હુંડીઓ લખનારાઓની પેઢીઓ પણ અહીં જ બંધાઈ હતી. રેમન રાજ્યના રોમન પાટનગરનું આ હૃદય, મન વહિવટી હિલચાલથી ધબકતું રહેતું હતું.
આ લેકશાહીને ધ્વજ ઉડવા માંડે ત્યારથી તે ગરૂડની તાકાતવાળે હતે. આ ધ્વજને ધારણ કરનાર વેરા જન્મ સાથે જ ઉડવા માંડ્યું હતું તથા રોમને મધ્યબિન્દુ ગણીને પિતાના ઈટાલીયન પ્રદેશ પર પિતાની આણ ચારેકોર પાથરવા માંડી હતી. એમ બે સૈકાઓ પસાર થઈ ગયા. ભૂમધ્યને પેલે પાર ઉત્તર આફ્રિકા
ત્યારે ઈ. સ. પૂ. ૨૬૦ ના સમયમાં પ્રાચીન જગતના ફીનીશિયન નામના પ્રદેશનું ઉત્તર આફ્રિકામાં આવેલું કારજ નામનું સંસ્થાન ભૂમધ્યને પેલેપાર બેઠું હતું. ત્યારના વિશ્વમાં વિખ્યાત બનેલાં ટાયર અને સડન નામના વાણિજ્યનગરનું કારથેજ નામનું નગર એક સંતાન જેવું હતું. આ નગર પર વાણિજ્યના: આગેવાનોનું રાજ હતું. “એલીગારકી” કહી શકાય તેવું શાસકોનું મંડળ અહીં પિતાનું શાસન કરતું હતું તથા વેપારી દુનિયાનું પણ ' '
૨૮
Page #239
--------------------------------------------------------------------------
________________
'
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શાસન કરતું દેખાતું હતું. ભૂમધ્યના સામા કિનારે ટાઈમ્બરના મુખ આગળ જન્મી ચૂકેલા રામનગર પર તે ધ્યાન રાખતું હતું. ભૂમધ્ય પર્ આ બન્ને નગરા હરીફા જેવાં જમા થતાં હતાં.
રાજ
રામના આ કારથેજના સસ્થાનને પ્રીનીશિયન સંસ્થાન નગર તરીકે અને પોતાના વર્વાણજ્યના હરીફ઼ તરીકે પિછાણી ચૂકયા હતા. ફ્રીનીશિયન શબ્દને ઉચ્ચાર રામને પ્યુનીકસ એવા કરતા તથા કારથેજને પણ તેઓ યુનીકસ અથવા યુનીકના નામથી ઓળખતા. આ યુનીકસ અથવા કારથેજની સામે રામ નગરની વાણિજ્ય હરીફાઈની હિલચાલનાં પગલાં શરૂ થઈ ગયાં.
શરૂઆતમાં, પેાતાના વેપારી મથક તરીકે, સિસીલી નામના ટાપુ રામનેાએ ક્રારથેજ પાસેથી પડાવી લીધેા તથા કારસિકા અને સારડીનિયા પર પણ કો મેળવ્યા. કારથેજે વળતાં પગલાં તરીકે સ્પેઈનને પેાતાનું સંસ્થાન બનાવ્યું તથા આજના કારટેજીની નામના નગરની આસપાસ ચાંદીની ખાણા પર પોતાની માલિકી સ્થાપી. આજના આ કારટેજીનાનું નામ તે સમયના કારથેજની હકુમતની યાદ આપે છે. કારથેજે એને નાવા, કારથેગા અથવા નૂતન કારથેજ કહ્યું હતું. સ્પેઇનની ભૂમિ પર ત્યારે આ નગર કાર્થેજની હકુમત નીચે બંધાયું હતું.
હવે રામ અને કારથેજ વચ્ચે વાણિજ્યની હરીફાઇએ શસ્ત્ર ધારણ કરી લીધાં. આ હરીફાઈનું રૂપ હવે વેપારી કદમપાશીથી એક ડગલું આગળ વધીને સંગ્રામ સુધી પહેાંચ્યું. જે ઈ તિહાસમાં પ્યુનીક યુદ્દો તરીકે ઓળખાયાં છે તેવાં રામ અને કારથેજની વચ્ચે યુનીક યુદ્ધ શરુ થયાં. પહેલુ મ્યુનિક યુદ્ધ ઇ. સ. પૂર્વે ૨૪૧ માં થયું અને ખીજું ૨૧૯ માં થયું.
પ્યૂનીક અથવા કાથેજ અને રામન વચ્ચે અડધા સૈકા સુધી ચાલેલાં આ પ્યુનીક યુદ્દો નામના સંગ્રામેામાં કારથેજને પરાજય થયા, રામનેા વિજય થયા. ભૂમધ્યની દુનિયા પર રામન ધ્વજ ગરૂડની ઉડતી ખી બનીને ફરકી ઊઠયા. સિસીલી, કૈારસીકા, સારડીનિયા, કારથેજ, કારટેજીના વગેરે પર રામન લેાકશાહીનું સામ્રાજ્ય શરૂ થયું.
ગ્રીસ ગમન અન્યુ અને રામ ગ્રીકન મન્ચુ
હવે રામનાનાં વાણિજ્ય જહાજોનું રૂપ નૌકાકાફલાનું લશ્કરી રૂપ બની ગયું હતું. રામન લોકશાહી પર હવે ધનનંદાનું સંપૂર્ણ વર્ચસ્વ જામી ગયું હતું. શમન કાનૂને હવે ભૂમધ્યને પોતાના કાનૂની વિહવટનું તળાવડું બનાવી દીધું હતુ. કારથેજને રામ સામે મદ કરનાર મેસિડેાનિયાના રાજવહિવટને
Page #240
--------------------------------------------------------------------------
________________
મોચીન યુગના મધ્યયુગી અકાડા, રામ
૨૧૯
શિક્ષા કરવા માટે રામે ગ્રીસના વિશ્વ વિજય કરી ચૂકેલા મેસિડેનિયા નામના પ્રાંત પર આક્રમણ કર્યું અને તેને ખાલસા કરીને રામન પ્રાંત બનાવી દીધા. આખા ગ્રીસ દેશ હવે રામની ગુલામી નીચે આવવા લાગ્યા. કારીન્થ નગર આખુ સળગી ગયુ' અને ધરાશાયી બન્યું. ગ્રીસનુ મિત્ર સિરિયા પણ રામન આક્રમણ નીચે આવી ગયું. આ રીતે, ગ્રીસ પર કદમ ગાઢવીને રેશમન લેકશાહીએ આ ધરતી પર ગોઠવાયેલી સંસ્કૃતિનાં સ્વરૂપાતે, માલિકની ઢબ ધારણ કરીને અંગીકાર કરવા માંડયાં. સંસ્કૃતિના આ પ્રાચીન ધામનાં બધાં સૌનિ ગુલામ બનાવીને, રામન જીવતરનાં રૂપ મઢવા માટે ચાકરીએ જોતરી દેવામાં આવ્યાં. યુદ્ધના એક જ વ્યવસાયવાળુ જીવન કલેવર
શાંતિની કાઈ પ્રવૃત્તિ કરવાની નહીં, જીવન પરિચર્યાનું કાઈ અન કરવાનું નહીં, સહકારની રીતને કઈ અનુરાગ ધારણ કરવાનેા નહીં અને એકલુ જ આક્રમણુ કર્યા કરવાનું તથા આક્રમણમાં વિજય પ્રાપ્ત કર્યો કરવાના તથા પતન પામેલા પ્રદેશ પરથી ધનદોલતને, અને ખાણાંપીણાંને લૂટયા કરવાનાં તથા પેાતાનાં બધાં વાસીદાં વાળનારાં લાખા ગુલામાને પકડયા કરવાનાં એવું શમન સલ્તનના જીવનનું વહિવટી સ્વરૂપ બનવા માંડયું. આ સ્વરૂપના આરંભ કારર્થેજના પતન સાથે થયે। તથા આ સમયનાં આક્રમણાના સરદાર સ્કીપીએ આફ્રિકનસ, રામન રાજવહિવટના વિજયી સરદાર તરીકે પ`કાયા. આવા જીવન કલેવરનાં એમ્પી થિએટરેામાં સાઠમારીના જલસામાં પ્રાણીઓ અને ગુલામાનેા સંહાર એક ધારે બન્યા. આવી જીવન ઘટનામાં કિસાનેાના બધા સમુદાયેા સૈનિકા બનીને સંગ્રામનાં ખેતરામાં જોતરાઈ ગયા. આવા વન કલેવરેશનાં ખાણુાંપીણાંના સામાન ભરી ભરીને, ઈજીપ્તથી, સિસીલીથી, નીમીડીયાથી સારડીનીયાથી અને સીરેનીકાથી દાણાપાણીથી ભરેલાં જહાજો રાખમાં ઠલવાયા કર્યાં. આ જીવન વહિવટનો ભાર ધારણ કરનાર ગુલામેાના સમુદાયે જરૂરી હોવાથી આ સમુદાયાને સાંકળેાથી બાંધીને રેામનાં વાસીદાં વાળવા, રામની આનંદ વાટિકાએ વિકસાવવા રામનાં એમ્પીથિએટરાની સાઠમારીએામાં મરવા, રામનાં હાથ ઉદ્યોગનાં કારખાનાંએ ચલાવવા અને રામન જગત પરના તમામ રસ્તા ખાંધવા અને ઇમારતોને ચણવા જગતભરમાંથી જકડી લઈ ને યુવાન યુવતિને અહીં લાખાની સંખ્યામાં લાવવામાં આવતાં હતાં. રેશમન સામ્રાજ્યમાં ગ્રીસ પણ હજુ એશિયન પ્રાંત ગણાતા હતા તથા આ પ્રાંતના ડેલાસ નામના એકજ બંદરગાહમાં દરરોજ દશહજાર ગુલામેાની લેવડ દેવડ થતી હતી. આ ઇજીઅન અંદરગાઢ રામન સાદાગરાનું મુખ્ય મથક બની ગયું હતું. જીવન ઘટનાનું આ અકરાંતીયું રૂપ ચારિત્ર્ય શૂન્યતા પર પહેાંચવા માંડ્યું હતું તથા માનવ મૂલ્યેાની ગણુતરીમાં
Page #241
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સદાચારનું કાઇ રૂપ તેમાં આવતું નહાતું. રામન સંસ્કૃતિનાં ઘર સંસારનાં માનવ મૂલ્યાની ગણતરી કરતા સવાલા રેમન નાગરિકની માલિકી કેટલા ગુલામેાની, કેટલા એકર જમીનની, કેટલી આનંદ વાટિકાઓની અને ઇમારતાનુ ધણિપણું ધરાવે છે તેટલા જ રહ્યા હતા.
२२०
આવા જીવન કમઠાણુનાં પાંચસે વરસાએ નવા નવા સેતુએ, રસ્તાએ ઈમારતા, નગરા, અને અંદરગાહે માંધ્યાં હતાં. આનદ વાટિકા અને મદિરા
Page #242
--------------------------------------------------------------------------
________________
1.
૨૨૬
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, રામ બાંધ્યાં હતાં. જગતભર પર રેમન બાંધકામની ઈમારત છવાઈ ગઈ હતી. આ બધાં બાંધકામમાં એકલું રોમન શરીર પિલાદી સ્નાયુઓને ધારણ કર્યા કરતું, આત્માને ગુમાવી દેતું હતું. રેમને લોકશાહીને પહેલો સરમુખત્યાર
ત્યારે ઈ. સ. પૂર્વેને અરધો સંકે ખતમ થઈ ગયો હતો. ત્યારે જુલીયસ સીઝરનું નામ રોમનગરમાં ગાજી ઊઠયું હતું. આ વિજયી સરદારની વિજયકૂચ સાથે મને ગુડધ્વજ રાઈન નદી સુધી પહોંચી ગયા હતા, અને એણે રૂબીકેન નદીને પણ પાર કરી હતી. અનેક વિજ કરીને અને લુટોના ઢગલાને લઈને સિઝર લેખંડી પગનો બધે ભાર ગોઠવતે ધરતીને ધ્રુજાવતો રામનગરમાં પાછો આવી પહોંચતો હતો. એને રામલેકશાહી વાળી સીટની રાજ્યઘટના હવે જુની અને નકામી બની ગએલી દેખાતી હતી તથા લેકશાહીને બદલે લશ્કરી સરમુખત્યારશાહીની સ્થાપના કરી નાખવાનો નિર્ણય એણે ઘડી કાઢયે હતે. એ આવ્યો ત્યારે રોમન સામ્રાજ્યનું જે સ્વરૂપ ઈટાલીની ધરતી પર રાજય કરતું હતું તે સ્વરૂપના રોમન શહેનશાહતના આગેવાને મેરિયસ, સુલા, પિમ્પી, કેસસ, નામના સેના નાયક હતા. તે સમાં આ વિજયી સેના નાયક સીઝર પણ આવી પહેઓ સુલા જમીનદારને આગેવાન હતા. મેરિયસ ઇટાલીનાં નગરોમાં રખડતા નામચીન ઠગને આગેવાન હતા. પિમ્પી, મેસિડોનિયામાં જાગેલા બળવાને સંહારી નાખવા ગયેલે વિજયી સેના નાયક હતો. કેસસ આ બંને સેના નાયકોના હાથ નીચે નવી તાલીમ પામતે હતે. અને સિઝર શું હતું એકવાર રામનગરમાં તોફાન કરતાં પકડાયેલા એક જુવાનને કેટલાક નિકે ફાંસીએ લટકાવી દેતા હતા ત્યારે મેરિયસ નામને જુવાન સેનાનાયક આવી પહોંચતું હતું અને કહેતે હતું કે “એને છોડી મૂકે કારણ કે હજુ એ સાવ કરે જ છે.” ત્યારના આ છોકરાનું નામ જુલિયસ સીઝર હતું. આજે એ મહાન અને વિજ્યી સેના નાયક બની ચૂક્યો હતો. ઈ. સ. પૂર્વેને આથમતો સમય
મન ઈતિહાસમાં ઈ. સપૂર્વેને આથમતો સમય ઈ. સ. પૂર્વે ૧૪૬ મી સાલથી યાદગાર બની ચૂકે. એ સાલમાં કીપીઓએ કારથેજને સંહાર કરી નાખ્યા હતા. એ વરસમાં જુલીઅસ ગ્રીસના કેરી નગરને સંહારી નાખ્યું હતું. એ જ વરસમાં મીટેલસે મેસિડેનીયાને તારાજ કરી નાખ્યું હતું. એ વરસથી રોમન સામ્રાજ્ય સાથે સમાન ભાવે વર્તન માગનાર કઈ પણ પ્રદેશ ભૂમધ્યના જગતમાં જીવતે નહોતે.
Page #243
--------------------------------------------------------------------------
________________
રરર
.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રોમન સામ્રાજે આ સાલમાં જગત જીતીને ચક્રવતિપદ ઇતિહાસમાં ધાવ્યું. એ જ સમયે આ નવા ફેરફાર સાથે, સામ્રાજ્યને વહિવટ કરતી રોમનગરમાં બેઠેલી, રોમન સ્વરાજમાંથી ચૂંટાતી સીનેટના નામવાળી સરકાર પિતાની કાયા પલટવા માગતી હતી. સરકારનું સ્વરૂપ હવે લોકશાહીનું અથવા શ્રીમંતશાહીનું રહેવા નહતું ભાગતું. આ સ્વરૂપ હવે શ્રીમતશાહીમાંથી, શ્રીમંત સરમુખત્યારશાહીનું બનવા માગતું હતું. આ સરકારના વ્યવહારમાં જ આસ્તે આસ્તે, લેકશાહીને વ્યવહાર તે મરણ પામી ચૂકેલે હતા, અને સીનેટ પોતે શ્રીમંતશાહીવતી ચાલતી સરમુખત્યાર કારેબારી બની ચૂકી હતી. આ કારેબારીનું સ્વરૂપ રેમના બેંકરે નાણુની રેલમછેલ કરીને મત ખરીદીને નક્કી કરતા હતા. આ શ્રીમંતશાહે જે સીનેટને ખરીદતા હતા, તેનું સ્વરૂપ કેવળ લશ્કરી જ હતું. સીનેટનું સ્વરૂપ લશ્કરી સેનાપતિઓનું બની ચૂક્યું હતું અને હવે આ સેનાપતિઓ સૌ કોઈ પોતાની સંવારની તાકાતની હરિફાઈના પરચા બતાવીને સામ્રાજ્યના એકહથ્થુ સરમુખત્યાર બ વા માગતા હતા. હવે ઈ. સ. પૂર્વેના સમયને આથમી જવાને ૪૫ વરસ જ બાકી હતાં ત્યારે આ સવાલને સીઝર પિતાના હાથમાં ધારણ કરતો હતે.
આ જુલિયસ સીઝર સૌથી વધારે હોશિયાર હતું. એણે પિતાની તાકાતને પર બતાવવા રોમન લશ્કરે લઈને આ૫સ પર્વત ઓળંગીને આજે જેને આપણે ફ્રાન્સ કહીએ છીએ તેને જીતી લીધું હતું. પછી એણે રાહઈન નદી ઉપર લાકડાનો પુલ બાંધીને તેને પાર કરીને કિનારાના પ્રદેશ ઉપર આક્રમણ કર્યું હતું. ત્યાંથી એણે જહાજેમાં લશ્કર ભરીને ઈગ્લેંડ પર ચઢાઈ કરી. ત્યાં તો એને સમાચાર મળ્યા કે સીનેટે પિમ્પીની નિમણૂંક જીવનભરના સરમુખત્યાર તરીકે કરી દીધી હતી. એટલે એણે ઈગ્લેંડ પરની ચઢાઈને આટોપી લઈને રૂબીન નદીને પાર કરીને ઈટાલીમાં પ્રવેશ કર્યો. પમ્પીની સરમુખત્યારી સામે સીઝરે પિતાની સરમુખત્યારી સ્થાપન કરવા માટે ઈટાલી પર આક્રમણ કર્યું. પિમ્પી ઈજીપ્ત તરફ ભાગ્યા. પણ સીઝર એની પાછળ પડે. સીઝરે ઈજીપ્તના નૌકા કાફલાને સળગાવી મૂક્યો, અને એલેક્ઝાન્ડ્રીયાનું જગમશહૂર પુસ્તકાલય આગમાં સળગી ગયું. ઈજીપ્તના લશ્કર પર સીઝરે હલ્લે કર્યો. ઈજીપ્તના અનેક સૈનિકે નાઈલ નદીમાં ડૂબી મુઆ અને તેમની સાથે ઈજીપ્તને શહેશહ ટોલેમી પણ ડૂબી ગ. પિમ્પી પણ મરણ પામે અને સીઝરે લેમિની બહેન કલીઓપેટ્રાના હાથ નીચે નવી સરકારની નિમણુંક કરી. સીઝર કલીઓપેટ્રાના પ્રેમમાં પડ્યા અને ક્લિઓપેટ્રા સાથે રોમન સરકારને સરમુખત્યાર બનવા . સ. પૂર્વે ૪૬ની સાલમાં આવી પહોંચે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ
२२३
રામનગરમાં કદી નહિ નીકળેલી એવી ભવ્ય વિજયકૂચ સીઝરની નીકળી. સીઝરે સિનેટની પાસે પોતાના વિજ્યાના અહેવાલ રજૂ કર્યો. અને સીનેટે એને સરમુખત્યાર નિમ્યા. સરમુખત્યારશાહીના આંતરવિગ્રહ
આ સમયે સીઝરના સાથમાં એક એન્ટની નામના તેને પહેલાંને મંત્રી અને મિત્ર હતા તથા બીજો મેટેવિયન નામનેા તેને ભત્રીજો હતા. આ બંને જણ સાથે સરમુખત્યાર બનેલે જુલિયસ સીઝર માર્ચની ૧૫ મી તારીખે સીનેટમાં પ્રવેશ કરતા હતા ત્યારે પચાસ જેટલા જુવાન ઉમરાવેાએ તેનું ખૂન કરી નાખ્યુ. રામનગર એકાએક અનાથ બની ગયું. રામન સામ્રાજ્યમાં આજ સુધી છૂપી રીતે ચાલતા સરમુખત્યાર બનવાતા કલહ આંતરવિગ્રહના સ્વરૂપમાં સળગી ઊઠયા. સીઝરના પક્ષ તરફથી ઝેન્ટની અને આકટેવિયને આંતરવિગ્રહની દોરવણી કરવા માંડી. સીઝરની જગા પર જાતે નિમાયેલા એકટેવિયન રામનગરનેા કબજો કરીને બેઠો. એન્ટનીએ ઇજીપ્ત જઈ ને કલીએપેટ્રા સાથે પ્રેમ કરવા માંડયા અને એકટેવિયનને ખલે રામન સામ્રાજ્યના સરદાર પોતે બને તે માટે ઈજીપ્તમાં રહીને એકટેવિયન સામે એણે લડાઈ જાહેર કરી. એકટેવિયન ઇજીપ્ત પર ચઢયા. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ લડાયાં. એન્ટની આપધાત કરીતે મર્યો અને કલીપેદ્રાએ કટેવિયન પર પોતાની ભૂરકી નાખવા માંડી. એકટેવિયને કલીપેટ્ાના ઇન્કાર કર્યો. કલીપેટ્રાએ આપધાત કર્યો. સરમુખત્યારી પછી શહેનશાહત
,,
જેમ સીઝર અનેક વિજયા કરીને રામન્ગરમાં વિજયકૃચ લાન્યા હતા તેવી રીતે એકટેવિયન વિજયી બનીને રામનગરમાં પેઠે. સીનેટે એનું બહુમાન કર્યું" અને રામન લશ્કરોના આ મહાન સેનાપતિ શમન સામ્રાજ્યના ‘ ઇમ્પરેટર” અથવા શહેનશાહ બન્યા. રામન સ્વરાજ્ય હવે શહેનશાહત બની ગયું. આ પહેલા શહેનશાનુ એકટેવીયસ સીઝરના નામથી એળખાયા. રામન સામ્રાજ્યના આકટેવિયન શહેનશાહ “ આગસ્ટસ ” એટલે યશસ્વી કહેવાયા, રામન શહેનશાહતના પહેલા સરનસિન શહેનશાહ ઑગસ્ટસ બન્યા. સૌ રામન શહેનશાહોમાં એ મહાન હતા. આ શહેનશાહે રમન સામ્રાજ્યના પ્રપાત અટકાવવા માટે પોતાની યશસ્વી કારકિર્દી શરૂ કરી. આગસ્ટસ ભગવાન બન્યા. ઇટાલીના દરેક દેવળામાં આગસ્ટસની પથ્થરની પ્રતિમા ભગવાન સમેાવડી બનીને ખેડી. પણ ઔગસ્ટસ મેડા આવ્યે
પણ એગસ્ટસ ખૂબ મોડા જન્મ્યા. હવે રામન સામ્રાજ્યના પ્રપાત શરૂ થઇ ગયા હતા, સિક ંદરે જીતેલી દુનિયા જેની સાથે સરખાવતાં એક પ્રાંત જેટલી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગણાય એટલા મોટા સામ્રાજ્યના રાજબરેાજના વહિવટ નીચે અને સામ્રાજ્યના બધા ભપકાએ નીચે, યાતનાએથી કંટાળી ગયેલાં અને જિવલેણ વે કરીને થાકી ગયેલાં કરેાડા દુ:ખી માનવા અહીં સળવળતાં હતાં અને આશા કે ઉમેદ વિનાની જીદ એ પસાર કરતાં હતાં.
આ બધી માનવતાને ક્રૂર ઉપહાસ કરતી સામ્રાજ્યની ઘટના રામનગરમાં હતાં તેવાં એમ્પીથિયેટર જેવી અતી ગઇ હતી. એટલે ગમે તેવા મેાટા શહેનશાહ આ એમ્પીથિયેટર જેવા સામ્રાજ્યની નીચે રિબાતી કરાડાની માનવતાને કરશે દિલાસા દઈ શકે તેમ ન હતું. આ મહાન શહેનશાહ પણ ગીયસ બુલિયસ સીઝર આકટેવિયાંનસ એગસ્ટસનું ભવ્ય નામ ધારણ કરીને રામન નગરમાંની પેલેટાઈન નામની ટેકરી પરના મહાલયમાં રહેતા હતા.
શમન શહેનશાહતના સુવર્ણ યુગ
જુલિયસ સીઝરના વારસદાર એગસ્ટસ સીઝરે ટ્રીમીવીરેટમાંના છેલ્લા એન્ટનીને પરાજય જીપ્તમાં કર્યા પછી ચાલીસ વરસ સુધી સુધારાઓનું ઘડતર કરવાના રાજવહિવટ ચલાવ્યા. એણે વિદ્યાની અથવા જ્ઞાનની પ્રવૃત્તિને પહેલીવાર પ્રાત્સાહન આપ્યું. શહેનશાહતના પાયામાં ગ્રીક સંસ્કારને યાજવાની વાત એણે પહેલીવાર વિચારી. વછલ, હારેસ, લીવી અને એવીડ નામના કવિએ અને લેખકાએ આગસ્ટમના વહિવટને લેટીન સાહિત્યના વિકાસવાળા વહિવટ બનાવ્યે. વરૠનાં લખાણામાં શહેનશાહતને ટકાવી રાખવાનું રાજકારણ લખાયું તથા જગતના ઉદ્ધાર માટે એ રામનશાહીની એક હથ્થુ હકુમતને આવકારીને, લેાકસમુદાયને ગુલામી કરવાની અને ખેતી કરવાની ફરજો એણે સુપરત કરી.
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, કેમ
રર૫ ઓગસ્ટસને યુગ સુવર્ણયુગ કહેવાયો. આ સુવર્ણયુગનું મથક રોમ, આરસની ઈમારતથી સુશોભિત બન્યું તથા ઇટાલીના પ્રાંતેનું સાશન વધારે વ્યવસ્થિત બનાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ. ગ્રીસ સંસ્કૃતિનું શિલ્પ રેમનગર પર મઢવામાં આવ્યું. ગ્રીક પ્રતિભાઓને આખી ઉપાડી લાવીને રોમ પર ગોઠવવામાં આવી. જગતભરની ખાણ અને ખેતરો તથા, શ્રમની આવડતને રોમન શહેનશાહતને શણગાર બનાવામાં રોકવામાં આવી. આ સુવર્ણ સમયમાં રેમનગરની હકુમત નીચે, ૧,૮૭૫,૦૦૦ ચેરસમાઈલ જેટલું સામ્રાજ્યને વિસ્તાર આવી ચૂકે હતો. ભૂમધ્યના બધા કિનારાના પ્રદેશ અને ટાપુઓ રોમન અધિકાર નીચેના સંસ્થાન પ્રાંત બની ચૂક્યા. ભૂમધ્ય રોમન સરોવર બન્યો. પૂર્વમાં પેલેસ્ટાઈન મેસોપોટેમીયા, સીરીયા અને આરમેનીવાળું, પશ્ચિમમાં પેઈન ગેલ અને બ્રિટનના પ્રદેશવાળું, ઉત્તરમાં રૂમાનીયા, હંગેરી અને જરમનીવાળું, દક્ષિણમાં આફ્રિકાના ઉત્તર કિનારાવાળું, છતવાળું તથા અરબસ્તાનની પટ્ટીવાળું આ વિશ્વસામ્રાજ્ય બન્યું. શહેનશાહતની લીજીઅનની, હાક અને ધાક, કાપીઅન સમુદ્રથી આયરીશ સમુદ્ર સુધી અને ત્યાંથી એટલાંટિકના કિનારા સુધી વ્યાપી ગઈ. સુવર્ણયુગમાં ઈસ્વીસન યુગ
આ સુવર્ણયુગનું ઓગસ્ટસના અંતકાળનું સમયરૂપ ઇસવીસનના ઉદયકાળનું આલેખાયું. જગતના સંસ્કારના ઇતિહાસમાં મૂર્તિ પૂજાને બદલે, માનવ અનુરાગ સાથે સંકળાયેલા, માનવ સંસ્કૃતિને અનુરૂપ એવા ઈશ્વરની ધર્મભાવનાને આરંભ ઓગસ્ટસના જમાનામાં થયો. આ સુવર્ણયુગમાંજ આ શહેનશાહતના મૂર્તિપૂજાના પાયા તેણે હચમચાવી નાખ્યા. લશ્કરની હિંસક ઘટના પર ચણાયેલી આ શહેનશાહતના સ્વરૂપના નિષેધ જેવું ઈસાઈઓનું સત્યાગ્રહનું સવિનયરૂપ રોમન શહેનશાહતમાંજ ઉભું થયું. આ સુવર્ણયુગમાં જ આ શહેનશાહતના માલિકીના “કાનૂન સ્વરૂપને પગથી માથા સુધી હચમચાવી નાખનાર પેલેસ્ટાઈનને જિસસનામનો એક લુહારને દિકર રેમનસલ્તનત સામે એક ઈશ્વરના શાસનની વાત પૂકારીને, સવિનય કાનૂનભંગ કરીને જેરૂસલેમમાં
મન કાનૂન પ્રમાણે વધ પામી ગયા હતા. આ વધસ્તંભ વિશ્વ ઈતિહાસને જાણે સીમાસ્તંભ બન્યું હતું. આ વધસ્તંભ પરથી, રેમન બાદશાહત નીચે કચડાતી માનવતાની ઝંખના, માનવ માનવ વચ્ચેના પ્રેમસંબંધનું આવાહન કરતી જેરૂસલેમથી નીકળીને ઓગસ્ટસના સળવળતા રામનગર સુધી પહોંચતી દેખાતી હતી. આ ઝંખનાનું વાહન, માનવ સમુદાય બનતા હતા, તથા સૌથી પહેરો બાર જણને ઈસાઈસંધ નેરેનિસ નામને ધારણ કરીને જેરૂસલેમની ધરતીપર સ્થપાતે હતે. આ ઇસાઇઓ અથવા “નરેનસો” એ, ઈસના
૨૯
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વધસ્તંભને પિતાનું પ્રતીક બનાવ્યો. આ ક્રુસ અથવા વધસ્તંભને કંઠમાં લટકાવીને નેરેનિના સંધમાં, પિટર અને પિલનાં, તથા સ્ટિફનનાં નામ જાણતાં બન્યાં. જોતજોતામાં બાર જણુથી શરૂ થએલે આ સંધ પેલેસ્ટાઈનમાં આઠ હજારની સંખ્યાવાળ બન્યું તથા, રોમન કાનૂન પ્રમાણે વધ પામવાને લાયક મનાયા પછી ભમભિતર બની જઈને વધારેને વધારે વિશાળ બનવા માંડ્યો. સંતપેલ અને સંત પિટર
વધતે જ ઇસુને સંધ હવે રેમનગરમાં પહોંચીને, પ્રેમના કાનૂનને ધારણ કરીને રેમન શહેનશાહતને મૂકાબલે કરતે હો ત્યારે મશહૂર બનતું નામ સંતપેલનું હતું. પેલ, તારસસમાં, સિબસિયામાં જનમે હતે. એનું નામ તે સેલ હતું, પણ ગ્રીક ઉચ્ચાર અને પોલ કહેતા હતા. ઈસુના વધ પછી દસમા વરસે જનમીને એ ગ્રીસમાંથી જેરુસલેમમાં આવીને રહ્યા હતા અને જુવાનીમાં તંબુ બનાવવાનો ધંધો કરતે હતે. જેરૂસલેમમાં મૂર્તિપૂજક ધર્મના વડાઓ પાસે એ ભણત હતું, અને ઈસાઈઓને પકડી લાવનારી ટુકડીઓને પિલ મન આગેવાન હતો.
સ્ટિફનને પકડીને ધર્મની અદાલત પાસે અને રેમન કાનૂન પાસે, એણેજ ઊભું કરી દીધું હતું અને પછી એને અરધે દાટીને પથરાઓ મારીને મારી નાખવાની શિક્ષાને અમલ કરનાર પણ એ જ અમલદાર હતે.
ઈ. સ. ૩૧ ની સાલમાં આ નવજુવાન દમાસ જતો હતો. દમાસકસમાં ઇસાઈ સંઘને અવાજ ઊઠયો હતો. આ અવાજને શાંત કરી દેવા માટે ત્યાંના ઈસાઈ આગેવાનેને પકડી લાવવા એ એક ટુકડી લઈને જેરુસલેભથી નીકળી ચૂક્યો. પણ પિલને હવે ઊંધ આવી શકતી નહોતી. મધ રાતમાં એ ઝબકીને જાગી ઊઠતે હતો. પથરા ખાઈને મરી ગયેલે સ્ટિફન એની ઉંધ બગાડી મૂકતે હતે. તેય એ મક્કમ બનીને, ક્રર બનીને હોઠ બીડીને આગળ વધતો હતો. દમાસકસ હવે બહુ દૂર નહોતું. એની ટુકડી સાથે એ આરામ કરવા પડ્યો હતો ત્યારે, મધરાતની એની પથારીમાંથી એણે બૂમ પાડી: “કેણું છે તું? તું મને છોડતું જ નથી”
રોજની આ બાબત છે, એમ સમજીને એના સાથીદારે સૂઈ રહ્યા હતા ત્યારે એ ઊઠે. એની બહાવરી, ફાટેલી આંખ વડે, ઊંઘમાજ જાગી ગયેલ એને પશ્ચાતાપને વેગ વિફર્યો હતો. એની નજર એ વેગ દેખાડે તેજ દેખાવને દેખી શકતી હતી. એનું આખું ચિત્તતો હજુ ઊંઘમાંજ હતું. આખા ચિત્તમાંથી એકલે પેલે પશ્ચાતાપ, કકળાટ કરતે એને ઊભો કરી દેતે હતો અને એ
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગને ચગી ક
२२७
સાંભળી રહેતા હતા, હું જ રિટર્ક્સ, તે તે પથરા * કે....અને હું જ ઇસુ, ગાલગે થાપર......
<<
તમે કાષ્ટ મરણ પામ્યા નથી કે ' એણે ગ ંધમાંગે
કામાં ચીસ પાડી અને એના
મનમાં ચિત્કાર સંભળાયા:
t;
સેલ સેલ...પોલ, પોલ, પત્ર, આંખા પેાલીને તું, દેખી લે ......'
પછી એને કઇ સૂઝતું જ હતું. અંધ બની ગયેલા પોલ, ખુલ્લી આંખે કશું જ દેખી શકતા નહાતા અને કહેતા હતા, “ ઈસુના, સ્ટિકનનો વધ કરનાર હું......" ખાસકરામાં ત્રણ દિવસ પછી ઊંઘમાંથી જાગી ગયા અને એને દેખાવા લાગ્યું. ખૂણે એકરાર કર્યા કે હું ઈસાઈ ા પાલને ઇસાઇ ની ગયેલા
સ્ટિનને ખુ, હવે એને ઇસુ અને
"
વે
છે.
હું એટલે સામાન પકડી સાંભળતાંજ ૬ કસમ કાઢવુ, પોલને ખોબા લઇને, દમાસકસની દવાતો પણ થ અને ! નવા ઇસાઇને તેમણે ટોપલીમાં બેસાડીને, દેરડામોર, વાર નારી દીધો. અરબરતાનનાં ગામડાંએમાં રખડતા આવો, પકડમાં નૂતન સંસ્કારની, પાડારી પર પ્રેમ વ્યવહારની અને સમાન ન્લાર્જમાં ચેતના કરવા આવનાર ઈસુની વાતે કરતો રખડતો રખડતે સાથે ધર્મ આવી પહોંચ્યા અને જેરુસાલેમના
આગેવાન ઈસાઇ પરે, અને સંત કો.
પછી સત પિટ, વોરા મેલ્યા. ગ્રીસની ગરીબ માનવ તામાં ઇસુના સંસ્કાર શાબ્દ શું છે ઊગ્યો. માટે આઠ વરસ સુધી જેરુસાલેમના
પોલ! ગિરફતાર કરવાનું ક્રમાન સાચાદર, એક મેટી ટાપલી
Page #249
--------------------------------------------------------------------------
________________
ર૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ભુવાઓ અને રામન શહેનશાહતના કાસદોને પિટર અને પાલને પત્તો લાગ્યા નહિં. પણ લિપી આગળ જ્યાં એન્ટનીએ બ્રુટસના પરાજ્ય કર્યાં હતા ત્યાં, એ ઈસાઈએ ગિરફતાર થયા. સિલાસ અને પેાલને પકડીને, શહેનશાહતની અદાલત સામે, શાંતિના ભંગ કરનારા તરીકે તેમને ખડા કરી દેવામાં આવ્યા.
બન્નેને કારાગારમાં જકડી લેવામાં આવ્યા, પણ બન્ને ભાગી છૂટયા. થાડા મહીના પછી પાલ, ગ્રીસના વેપારીનગર, કારિન્થમાં આવી પહેાંચ્યા અને ત્યાં તબુ મનાવનારા તરીકે અઢાર મહિના રહ્યો. પછી કારિન્થનેા રામન ગવર્ ગેલીલા એને ગિરફ્તાર કરે તે પહેલાં, આ તબુ બનાવનારા સંત પોલ જેરુસાલેમ તરફ ભાગી ગયા અને જેરૂસાલેમમાં પકડાઇ ગયા. જેરુસાલેમના આ કેદીને સીઝિરિયા મેાકલી દેવામાં આવ્યા.
સીઝિરિયામાં અદાલત સામે એણે કહ્યું; “હું રામન નાગરિક છું. મને રામન શહેનશાહની, એગ્રિપાની અદાલતમાં મેાકલી આપો.”
પાલને એક વેપારી જહાજમાં કેદી તરીકે રવાના કરવામાં આવ્યા. મહાસાગરમાં ચૌદ દિવસના તફાનમાં સપડાયેલું જહાજ માલ્ટાના ખડકાપર તૂટી ગયુ અને જહાજનાં થેડાક જીવતાં ઉતારૂઓમાં રામન શહેનશાહતના • આ કેદી ત્રણ મહીના પછી રામનગરમાં પેઠા. હવે રામનગરમાં એના ઇસાઈ અવાજ નમ્ર બની જઈને ક્લ્યા: “ આપણા જાલિમા પર પણ પ્રેમ કરો. એણે શહેનશાહતના આ વિકરાળ નગરમાં અધિકાર બનેલા મેાતના પડછાયા જોતાં ઢિમેાથીને પત્ર લખ્યા; “ મારી જિંદગીની શીશીમાંથી બધી રેતી હવે ગળી જવા આવી છે. મારે વિદાય લેવાને સમય હવે થઈ ગયા છે એમ મને લાગ્યા કરે છે. જીવતરના મહાન કલહમાં, મેં મારા ભાગ ભજવી બતાવ્યા છે. મેં જીવનકલહમાં પણ મારી શ્રદ્ધા સાચવી રાખી છે. ”
શમનગરમાં પૉલ પાછે ગિરફતાર થઈ ગયા અને કારાગારમાં પુરાયેા. શમનગર પર ઈ. સ. ૬૪ ની સાલમાં નિરાએ ઇસાઇઓની કતલ કરી નાખીને આખા રામનગરને સળગાવ્યું. કારાગારમાંથી પાલે આ હત્યાકાંડ અને રેશમને ભરખી જતી આગને નિહાળી.
પિટર પણ હવે રામમાં આવી પહેાંચ્યા હતા. રામન શહેનશાહતે માંડેલી કતલ અને આગના ભડકાઓ નીચે પિટરના પડછાયા રામનગરમાં ભટકતા હતો. અને પૌલ કારાગારમાં જીવતરની છેલ્લી ઘડીએ ગણતા, માતની રાહ જોઇ રહ્યો હતા. છેવટે કાસદો આવી પહોંચ્યા. “ વાયા એશિયા ” નામની જગ્યા પુર, વિશ્વની શાતિમાં ભંગ કરનારા આ અપરાધીને રોમન કાનૂનની સમ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ
૧૯
".
શેરના એક જ ઝટકાથી શિરચ્છેદ કરી નાખવામાં આવ્યા. ત્યારે જ સત પિટર પણ પોતાની સ્ત્રી સાથે પકડાઇ ગયા હતા. વિશ્વની શાંતિમાં ભંગ કરનારા આ ખીજા અપરાધીની સ્ત્રીને શિરચ્છેદ · વેટિકન ફીલ્ડ ” પર એના દેખતાં જ કરવામાં આવ્યો. માત જેવી હકૂમતને જોતા પિટર બેલ્થેા, “હું માથુ નીચું નમાવી દઉં છું..." વિધઇતિહાસનુ રામનગર એક દિવસમાં નહેતુ અધાયુ
"6
કહેવત એવી છે કે રામનગર એક જ દિવસમાં નહાતુ બંધાયું. રોમન સામ્રાજ્ય વિષે પણ એમજ કહી શકાય. તેની શરૂઆત પણ આસ્તે આસ્તે થઈ, અને જોતજોતામાં રામન સામ્રાજ્યના દેહ બંધાવા માંડયો. આ સામ્રાજ્યે મેાટા સેનાપતિઓ, રાજપૂર ધરા અને ખૂનીઓને પેદા કર્યો. રામન લશ્કરી આખી દુનિયામાં લડ્યાં.
બીજા દેશો પરનાં પેાતાનાં થાણાંઓનુ રક્ષણ કરવા માટે રામન સરદારો અને રેશમન લશ્કગને સરકારે રવાના કરવા માંડયાં. એ રીતે બીજા દેશોને જીતીને રોમન સામ્રાજ્યે પેાતાના સામ્રાજ્યને વિકાસ ધારણ કરવા માંડ્યો. આરંભની હકુમતે, ઈ. સ. પૂ. ૨૦૩માં સિસીલીના માલિક બનવા માટે સ્કીપીએ નામના સરદારને આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર મેાકલ્યા હતા. એ કિનારા પરનું કાથેજ નામનું નગર રામનેએ સળગાવ્યું, અને સિસીલીને પેાતાનું સંસ્થાન બનાવ્યું. ત્યાર પછી ગ્રીક નગર રાજ્યેા જે સિકંદરની શડુંનશાહતના પતન પછી અંદર અંદર કજી કરવા માંડ્યાં હતાં તેમને કજીયેા પતાવવા રામન લશ્કરી ગ્રીસ દેશ પર પહેાંચી ગયાં. ગ્રીસનુ કૌરીન્થ નામનું નગર તેમણે સરગાવી દીધું, અને એથેન્સ નગરમાં રામન ગવર રાજ કરવા એઠે. મેસિડેાનિયા અને ગ્રીસના બધા પ્રાંતે રામન સંસ્થાને બન્યાં તથા આ સંસ્થાના રામન સામ્રાજ્યની પૂર્વ સરહદ બની.
ત્યારે સિરિયાના પ્રદેશ ઘેાડેજ દૂર પડયા હતા. ત્યાં એન્ટિએકસ ત્રીજો રાજ્ય કરતા હતા. આ એન્ટિએકસ કાથેજના મહાન સેનાની હૅનીખાલને એક સમયના મિત્ર હતા તેવું બહાનું કાઢીને રામન શહેનશાહતે લુસીઅસ નામના સેનાપતિને સિરિયા ઉપર ચઢાઇ કરવા માકલ્યા. એન્ટિએકસનાં લશ્કા ઈ. સ. પૂ. ૧૯૦ માં મેગ્નેસીયા પાસે નાશ પામ્યાં, તથા એશિયામાનેારા આખા પ્રદેશ રેશમન શહેનશાહતને ગુલામ બન્યા. આવી રીતે રેશમન શહેનશાહતે પ્રાચીન સમયના સામ્રાજ્યનું સ્વરૂપ ધારણ કર્યું. આ સામ્રાજ્યે ભૂમધ્ય સમુદ્ર પરના પ્રદેશનું માલિક બન્યું.
Page #251
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૨૩૦
રામન લેાકશાહીનું જીવન-રૂપાંતર
નગરરાજ્ય તરીકે શરૂ થયેલું રામ-નગર હવે ઇટાલીના પ્રદેશથી દૂરદૂરના પ્રદેશાને તીને એક માટું સામ્રાજ્ય બની ગયું, હતુ. એટલે એ જ્યારે નગર રાજ્ય હતુ. ત્યારે સ્વદેશમાં જેવું એનુ સ્વરૂપ હતુ. તેવું એનું સ્વરૂપ આજે રહ્યું નહેાતુ. સામ્રાજ્યનું માલિક બનેલું રામનગર પેતે પણ રુપાંતર પામી ચૂકયું હતું, તથા વિશ્વનું સામ્રાજ્યવાદી પાટનગર બન્યું હતું. સામ્રાજ્યને જીતીને આ રેશમનગરમાં પાછા આવતા સરદારા અને શાસક બનેલા શ્રીમતા લૂંટના ઢગલાએ મેળવીને આનંદની ઉજાણી કરતા હતા, તથા પોતાને માટે અને પેાતાનાં દેવદેવીઓ માટે ઈમારત ચણાવતા હતાં. જૂનુ રામનગર પેાતાની સાદાને માટે મગરૂર હતું. આ નવું રેશમનગર હવે મગરૂર અશ્વની સામ્રાજ્ય શાયી મગરૂરી ધારણ કરતું હતું તથા સાદાથી શરમાતું હતું.
આ નૂતન રેશમનગર ભ્રમષ્યના જગતનુ માલિક હતું. સામ્રાજ્ય બનેલી નૂતન રેશમનગરની સરકારનું રૂપ શ્રીમંતોની સરકારનું, શ્રીમતે વડે ચાલતી સરકારનુ અને શ્રીમંતાના જ હિત માટે ચાલતી સરકારનું બન્યું.
આ સરકારનાં સ્વરૂપમાં અને રેશમનગરના રાજના વનવહિવટમાં જમીને અને કારખાનાઓની માલિકી ઉપરાંત એક નવી મિલ્કત શરૂ થઈ ગઈ, આ નવી મિલ્કતનું રૂપ લાખા ગુલામા હતાં. આ ગુલામેામાં નૂતન રેશમનગરનું અકારણ પોતાની મૂડી રોકતું હતું અને તેમની પાસે યાતનાઓથી ઉભરાતી ગુલામી કરાવતું નફા નિપજાવતું હતું.
જૂના રામનગરમાં હતાં તેવાં ખેડૂતો પણ હવે ઈટાલીની ધરતી પર દેખાતાં ન હતાં. આ જૂવાન ખેડૂતાનાં રામન લશ્કરો બન્યાં હતા. આ લશ્કરી એક પછી ખીજા દેશા જીતીને જ્યારે પાછાં ઇટાલીની ધરતી પર આવતાં હતાં ત્યારે તેમની જમીના પડતર પડેલી દેખતાં હતાં, તથા ખરીદાઈ ગયેલી તેમની જમીને પર શ્રીમંતેાની વંડીઓવાળા નવા બાગબગીચાને પણ દેખતાં હતાં. અનાજના ઢગલા પણુ આ સામ્રાજ્ય માટે બહારના દેશમાંથી આવતા હતા. લશ્કરી સેવા માટે ઉમ્મરલાયક નહિ ગણાતા ખેડૂતો ઇટાલીના નગરાપર ભીખ માગતા ફરતા હતા. સામ્રાજ્યના નગરનું આવું નૂતનરૂપ વિકસતું હતું. સામ્રાજ્યશાહીનું નવું નગર રામ
કહેવત પ્રમાણે આખી દુનિયાના બધા રસ્તાએ રામ સુધી પહેાંચતા હતા અને રામમાંથી પસાર થતા હતા. વિશ્વના ઇતિહાસે પણ રામ નગરને પેાતાનું મથક બનાવવા માંડયું હતું. જગતના માનવ સમુદાયાની પગદંડીની
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગનો મધ્યયુગી અંકોડ, રામ
૨૩૧
રેખાઓ રેમ નગરમાં દેખાતી હતી. ખીણો, પર્વત, નદીઓ કે રણોની સરહદો ભૂંસાઈ જતી હતી. રેમ નગરમાંથી દૂર દૂરના રસ્તાઓ રેમનગરમાં જમા થએલી માનવસમુદાયની પગદંડીઓમાં દેખાતા હતા. ઈટાલી દેશનું પાટનગર એની સરહદે પડેલા આલ્પસ પર્વતને ટપી જઈને જાણે દૂર દૂર પહોંચી ગયું હતું.
આ બધા રસ્તાઓનું વહિવટી મથક રેમનગર ફેરમ નામને નગરચેક હતું. આ નગરચોકમાં રોમન સામ્રાજ્યની સીનેટ નામની સરકારી કારોબારી વહિવટ ચલાવતી. આ વહિવટ દક્ષિણમાં સિસલી સુધી, ઉત્તરમાં રાઈન સુધી, અને પૂર્વમાં બેસફરસના બેઝન્ટીયમ સુધી પહોંચ્યો હતે. મનગરથી નીકળતા રોમન શહેનશાહતના અધિકાર નદીઓ પર પૂલ નાખીને અને સમુદ્ર પર જહાજે ચલાવીને દૂર દૂર એથેન્સ સુધી અને આફ્રિકા સુધી તથા ઠેઠ બ્રિટન સુધી પહોંચી ગયા હતા. આ બધા પ્રદેશ પર રેમની શહેનશાહને પિતાનાં સંસ્થાને સ્થાપ્યાં હતાં. આ સંસ્થામાંથી દરિયા રસ્તે જહાજોમાં ભરાઇને તથા જમીન રસ્તે વણઝાર પર લદાઈને માલના ઢગલા રામનગરમાં પહોંચતા હતા. લાલ સમુદ્રને નાઈલ નદી સાથે એક નહેર મારફત જોડી દઈને વહાણો એલેકઝાન્ડ્રિયા નગરમાંથી નાઈલ નદીને રસ્તે લાલ સમુદ્રમાં પહોંચતાં હતાં. આ જહાજમાં દૂરદૂરના ચીન દેશમાંથી રેશમના ઢગલા આવતા હતા
આ બધું રેમન શહેનશાહતનું સ્વરૂપ હતું. ઓગસ્ટસ નામના રોમન શહેનશાહે એક મોટી વિશાળ ઈમારત ચણાવીને તેમાં રોમન સામ્રાજ્યને માટે નકશો તૈયાર કરાવ્યું હતું. આ નકશા પર ત્યારની દુનિયાના બધા દેશે ચિતરાયા હતા. આ સામ્રાજ્યમાં ઈજીપ્ત દેશ, રેમન શહેનશાહતને અનાજને કોઠાર હતા, તથા ત્યાંથી ચળકતા પથ્થર, તાડપત્રો, તથા સુશોભિત કાચનાં વાસણો આવતાં. આ નકશામાં ચિતરાયેલે ગ્રીસ દેશ રોમન સામ્રાજ્યને આરસપહાણ આપતે હતે. રોમન સામ્રાજ્યની સરકારને પીવાને દારુ ચીએસમાંથી આવતા હતા. હીમેટસમાંથી મધ આવતું હતું. સેમેસમાંથી મેરપંખીઓ આવતાં હતાં અને મેનેસમાંથી હંસ આવતા હતા. સામ્રાજ્યનું સંસ્થાન બનેલે સ્પેન દેશ અનાજ, દારૂ, મીણ, ડામર, રૂપું તથા સેનું મેકલતે હતે. ગેલ પ્રદેશમાંથી દારૂ અને ગુલામો માટેનું લાલ કાપડ આવતું હતું. દૂરનું લંડન નગર પણ આ સામ્રાજ્યનું સંસ્થાન હતું અને ત્યાંના બ્રિટન દેશમાંથી લોઢું આવતું હતું. યુરલ પર્વતમાળ નીચેની લ્ગા નદીના કિનારા ઉપરથી વરૂઓનાં ચામડાં તથા સોનેરી રેતી સામ્રાજ્યના રામનગરમાં આવતી હતી. ઓઝોનના દરિયા પરથી ગ્રીક ખલાસીઓ સામ્રાજ્ય માટે તેનું અને ઊન લાવતા હતા. ભારત
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
અને અરબસ્તાનમાંથી યા મધ્ય એશિયાના પ્રદેશમાંથી રણા અને પા ઉપર થઈને શમન સામ્રાજ્ય માટે માલના ઢગલાઓની વણઝારા વહ્યા કરતી હતી. ભારતના પશ્ચિમ કિનારા પરના મલબારથી માલ લાવનારાં ઇજીપ્તનાં જહાજો આ સામ્રાજ્ય માટે લાંખી લાંખી સફા ખેડતાં હતાં.
જગત આખું જાણે આ રેશમન પાટનગરની સેવા ચાકરી કરવા લાગી ગયું હતું. વિશ્વનું મથક બનેલું આ સામ્રાજ્ય જગતનાં બધા રસ્તાઓને પેાતાના તરફ ખેંચતું હતું. ઉત્તરની ડેાન નદી અને પૂર્વની એકસસ અથવા આમુદરીયા અને દક્ષિણની નાઇલ નદી, તથા પશ્ચિમ દિશામાંની થેમ્સ નદી નામની,
આ બધી નદીઓ રામન શહેનશાહતના રસ્તા બની હતી અને નદીએ અને સમુદ્રો પરનાં બધાંય બંદરો રામનગરમાં જગતભરની ધનદોલત ઠાલવવાનાં મથકા ખની ગયાં હતાં.
અને બદલામાં રોમન શહેનશાહત શુ' આપતી હતી?
જગતની આ બધી ધનદોલત અને સાધન સામગ્રીઓના ઢગલાઓના બદલામાં શમન શહેનશાહત તેને શું આપતી હતી ? આ બધા માલસામાનને મેાટા ભાગ શમનશહેનશાહતે નાખેલા કરવેરા અને લાગાઓના રૂપમાં આવતા હતા. આ ઉપરાંત શમન શહેનશાહત માલના બદલામાં પોતાના સેાનારૂપાના સિક્કાનું નાણું પણ આપતી હતી. આ સિક્કા એટલા જ માટે આમુદરીયા, સિંધુ અને ગંગાના કિનારા ઉપર ટાયેલા મળી આવ્યા હતા. પણ રામને સાના રૂપાના આ બધા સિક્કા કયાંથી લાવતા હતા ? એટલા માટે તે તેમણે બબ્બે સૈકા સુધી જગતના જુદાજુદા પ્રદેશા જીત્યા જ કર્યાં હતા અને ત્યાંના માનવસમુદાયાની કતલ કરતાં કરતાં લૂંટફાટ ચલાવ્યા કરી હતી. ત્યારપછી જીતાયેલા પ્રદેશને પેાતાનાં સંસ્થાના બનાવીને તેમની પાસેથી શમન રાજ્યના શાસકેા પેાતાના શાસનની જકાત તરીકે સેાનું રૂપું ઉધરાવ્યા કરતા હતા. પરાધીન બનેલા આ પ્રદેશ પેાતાને ત્યાં આવેલા
આ શાસકેાના શાસનનેા બધા ખર્ચ આપતા હતા, ઉપરાંત તેમણે કર અને વેરાઓના ઢગલા પણ આપવા પડતા હતા. આ રીતે સેાના રૂપા અને ગુલામેાથી ભરેલાં જહાજો રેશમમાં લવાયા કરતાં હતાં.
જગતનાં સંસ્થાનેમાં શાસકેા બનેલા રામન લશ્કરી અમલદાર અને રેશમન સૈનિકા જ્યારે રેશમ પાછા ફરતા ત્યારે મહાશ્રીમંતા બની જઈ ને આવતા હતા. આ બધા શાસનચક્રની ઘટમાળ ચલાવનાર રામનયત્ર અથવા સમન શહેનશાહતનું રાજકીય એન્જીન રામન લશ્કરાનું બનેલું હતું. આ શમન લશ્કરોની
Page #254
--------------------------------------------------------------------------
________________
- ૨૩૩
પ્રાચીન યુગને મધ્યયુગી અંકોડ, રેમ ટુકડીઓ લીજીઅને કહેવાતી હતી. આ લીજીઅનેએ બધી જ લડાઈઓ છતી હતી. આ લીજીઅનની કૂચકદમ અટકી ન જાય તે માટે રેમનો પાસે નદીઓ પર પૂલ નાખનારા ઈજનેરે પણ હતા. આ લશ્કરને દિવસ-રાતને
વ્યવસાય સંહાર કરવાનો હતો. સંહારના યંત્ર પર બેઠેલી રેમન શહેનશાહતનું પિતાના પ્રદેશની અંદરનું અને રામ નગરની અંદરનું સ્વરૂપ જગત પર શાસન કરતી સોનેરી ટેળી જેવું લાગતું હતું. તેનાથી લદાયેલા રોમન માલિકે ઈટાલી દેશના પ્રાંતમાં જમીનદારે અને શાહુકાર બનીને બેસી ગયા હતા. આ રેમન શ્રીમંત પાસે ધનવૈભવના બધા વિલાસ ગોઠવાઈ ગયા હતા આ ગઠવણી નીચે રેમન શહેનશાહતની તમામ સેવાઓ કરનાર અને શ્રમ કરનાર લાખે ગુલામને માનવસમુદાય હતે. આ ગુલામે જગતના તમામ દેશોમાંથી અહિંયા આવ્યા હતા. આ ગુલામેના શરીર પર પાડેલાં ચિહ્નો પ્રમાણે તેમના પ્રદેશોનું પિછાન થતું હતું. તમામ પ્રદેશો પરની આ પિડીત માનવતાનો વિશ્વમેળો જાણે રેમનગરમાં જામતા હતા. સુવર્ણના ઢગલાઓ ઉપરાંત રામનગરમાં શ્રીમંત શાસકેની બધી ક્રિડાઓ અને આનંદ તથા બધાં સુખ સગવડે ગુલામ બનેલા જગતની શ્રમતાકાતમાંથી સાંપડતાં હતાં. પણ જગત બદલાતું હતું
રોમનગરની આ શહેનશાહતને આવડે મોટો ઠઠારે જાણે જગતને સ્વાભાવિક ક્રમ હેય એ પ્રમાણે ચાલ્યા કરતું હતું. આ ઠાઠમાઠ પર સવાર થયેલી રોમન શાસકોની જિંદગી હવે કોઈ પણ જાતને શ્રમ કરતી નહોતી. એમનાં જીવનની ઘટમાળ કેવળ આનંદ અને ભોગવિલાસના અતિરેક પર બેઠી હતી અને કોઈપણ જાતને શ્રમ કરવામાં હિણપત માનતી હતી. શ્રમ કરવાને વ્યવસાય હવે ગુલામેને જ માટે એગ્ય મનાઈ ચૂક્યો હતો. આ ગુલામ ભયાનક બજારૂપ બનેલી શાસકેની ઘટમાળને આભૂષણ અને અલંકારના રૂપમાં મઢાયેલાં શ્રીમંતમાનને સનારૂપાની પાલખીમાં બેસાડીને રેમનગરમાં ફેરવતાં હતાં. એકકે એક શ્રીમંત, ગુલામોના ટોળાંથી ઘેરાયેલું રહેતું. જ્યારે કોઈ શ્રીમંત માલિકના ઘર આગળ કોઈ મહેમાનની પાલખી અટકતી કે તરત જ બધાં બારણાઓ આગળ ગુલામે સેવા માટે દેડદેડ કરતાં, કારણ કે માલિક કયા બારણુમાંથી પસશે તેની તેમને ખબર નહોતી. '
રામનગરના ભપકાદાર ભવનમાં રહેતે માલિક સફેદ ટેગ પહેર હતો. કાચ જેવા ચળકતા આ ટગા નીચેની લાલકિનારી ચમકતી હતી. પાલખીમાંથી ઉતરતાંની સાથે હાથીદાંતના બકલવાળા બુટ અથવા ચંપલ એ
૩0
Page #255
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૨૩૪
આગળ ધરતા હતા તથા બારણામાં પ્રવેશતા પહેલાં જ રામન શહેશાહતનું આ શાહી સ્વરૂપ ગુલામેાની સેવા પર સિતમ જેવું શરૂ થતું હતું.
આ સિતમ ખનેલી યાતનાઓથી ઉભરાતી ગુલામાની જીંદગી પર આખુ રામન સામ્રાજ્ય રેશમ જેવી ટાલીની નગરીઓમાંથી ઉપભોગ કરવા અને કેવળ આનંદમાં આળાટવા મચી પડયું હતુ. આ ઉપભાગમાં પરિણીત જીવન અને કુટુંબજીવનની એકતાનાં બંધને પણ તૂટી પડતાં હતાં. જીવનને ધારણ કરનાર માનવનીતિમત્તાનુ` કા` સામ્રાજ્યના વતરે ફેંકી દેવા માંડયું હતુ.
ક્રૂરતા, ધિક્કાર, વ્હેમ, શંકા અને વ્યગ્રતાના મનેભાવે, નીચે ખુદખદતુ રામન જીવતર, ભૂવા, જોષીએ, જાદુગરા અને દેશદેશમાંથી જીતાઇને આવી પહેાંચેલાં દેવદેવીઓથી વિંટળાયેલું, નિર’કુશ આનંદના અતિરેક તરફ ધસવા માંડયું હતું.
માનવજાત સાથેની જીવતરની એકતાના એના બધા તંતુએ તૂટવા માંડયા હતા. પોતે એકલું જ અનેાખુ જગત છે એમ સામ્રાજ્યનું શાસક જગત માનવા માંડયું હતું. આ જગતમાં પેાતાને જ સવ અધિકારના સર્વ હક્ક સ્વાધિન છે એમ માનતા આ શાસકવગ સ્વચ્છંદતાના બધા સ્વૈરવિહારામાં વિધાતકરૂપ ધારણ કરીતે, પેાતાના સ્વસકુચિત કાકડામાં ભરાયા હતા. સામ્રાજ્યના શાસકા બનેલા આ શ્રીમંતા પેાતાના મહાલયામાં, ઉદ્યાનામાં અને આન વાટિકામાં પીતાં હતાં, જુગાર ખેલતા હતા અને હૉમરની કવિતાનાં લલકાર સાંભળતા હતાં. સુધારાની હિલચાલ
સામ્રાજ્યના આવા સ્વરૂપને સુધારવા રામનગરનો શહેનશાહત બનેલી સીનેટ નામની સરકારી કારોબારી પાસે ગ્રેકસ નામના એક મહાન રામનના ટીખેરિયસ અને ગીયસ નામના બે દિકરાએ રાજકારણમાં પ્રવેશ કરતા હતા.
આ બંને જણ ઇટાલીના પ્રદેશ પર સુધારાનુ રાજકરણ શરૂ કરવાની કારાખારીમાં શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરતા હતા. ટીએરિયસ સરકારી કારે. ખરીમાં ચૂંટાયા અને તેણે કાઈ પણ જમીનદારા એ અમુક એકરથી વધારે જમીન ન રાખવી તેવા સુધારા રજૂ કર્યાં. આ રીતે વધારાની જમીન, એણે જમીન વિનાના ખેડૂતને વહેંચી આપવાની દરખાસ્ત કરી. સામ્રાજ્યના જમીનદારાએ એને રાજસભામાં ચાર અને લૂંટારા કહ્યો. તેમણે ટીખેરિયસનું ખૂન કરવા માટે રામનગરમાં ધીંગાણાં કરાવ્યાં અને રાજસભામાં ટીબેરિયસને મારી નાંખવામાં આવ્યા. પણ ટીખેરિયસના ભાઇ ગીયસે, ટીએરિયસે શરૂ કરેલી સુધારાની હિલચાલ ચાલુ રાખી તથા ગરીમાને મદદ કરવાના કાયદો સીનેટ પાસે પસાર
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પ્રાથીન યુગને મધ્યયુગી અંડે, રોમ કરાવ્યો. સામ્રાજ્યના વડપમાં વધી ચૂકેલી ગરીબાઈ એથી ઓછી થઈ નહિ અને સામ્રાજવાદીઓની સરકારે ગીયસનું પણ ખૂન કરાવ્યું અને ઈટાલીનાં નગરોમાંથી તમામ સુધારાને પકડી પકડીને તેમણે મારી નાખ્યા અથવા દેશનિકાલ કર્યા. સૌથી મોટું સામાજિક પરિબળ
રામન શહેનશાહનું સરમુખત્યારશાહીનું બની ચૂકેલું બંધારણીય રૂપ તેની નીચે સૌથી વધારે કચડાતા લેકસમુદાયના ગુલામ નામની પરિબળે હચમચાવી મૂક્યું.' સામાજિક પરિબળના બળવાનાં જુદાં જુદાં સ્વરૂપ આખા રોમન સામ્રાજ્યમાં દેખાયા કરતાં હતાં. પરંતુ સામાજિક બળવાનું આવું વિરાટ સ્વરૂપ કોઈ ઠેકાણે દેખાયું નથી. રોમન એમ્ફીથિયેટરોમાં ચાલતી સાઠમારીઓમાં રોમન શાસકાને મનોરંજન માટે અંદર અંદર લડીને ફરજીઆત રીતે જેમને મરી જવું પડતું હતું તેવા ગ્લેડિએટરના નામથી જગતમાં જાણીતા બનેલા ગુલામોને ખાસ વર્ગ તેને માટેના ખાસ અખાડાઓમાં તૈયાર થત હતા. આવા અખાડાઓમાં લેફુલસબેટીઆટીસનો કેપુઆમાં આવેલ અખાડે જાણતો હતો. એના અખાડામાં એક હજાર જેટલા ગુલામોને ગ્લેડિએટર બનવાની તાલીમ આપવામાં આવતી હતી. જેમને જીવતરની પળેપળ પર ચેકીપહેરા ગોઠવાઈ ગયા હતા તેવા આ અખાડાનાં ગુલામીમાંથી સ્ત્રીપુરુષા મળીને બસ જેટલાઓએ " દેશે અને ભાગી છૂટ્યાં. આ ગુલામને આગેવાન પ્રેસ પ્રદેશને સપાટ કસ નામના એક જુવાન દિકરો હતે. ઈતિહાસકાર લુટાકે એનો આવડતું ન કે નનાં એક વખાણ કર્યાં છે.
કપુર ૨૫ ગુલામ. પટે કસની આગેવાની નીચે જગત જીતનારી રોમન શહેનશાહ સામે કે કારનારી બસ માનવાની પહેલી ટુકડી વસુ વિયસની તળેટીમાં રચી. આ ટુકડાનું નામ પાટેકસે “લીઓ લીબેરા
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અથવા આઝાદીની ટુકડી” એવું પાડયું. સ્પાર્ટે કસની આગેવાની નીચે આઝાદીની ટુકડીએ પેાતાની સગ્રામ સમિતિની નિમણૂંક કરીને શહેનશાહત સામે લડવાની યેાજના શરૂ કરી. સ્પાર્ટેકસે આઝાદીના નામમાં આખા ઇટાલીનાં ગુલામાને નાસી છૂટીને વીસુવિયસની તળેટીમાં આવવાની હાકલ કરી.
શરૂઆતમાં રેશમન સીનેટે વિસુવિયસને ધેરા ધાલીને પોતાની લીજીઅને ને આ મળવાના નાશ કરવા માટે રવાના કરવા માંડી. પણ આઝાદીની લીજીઅન સામે જગતને જીતનારી રામન શહેનશાહતની લીજીઅનેા પાછી પડવા માંડી અને પોતાનાં શસ્ત્રો તથા મડાંને છેડીને ભાગી જવા માંડી. વિષુવિયસ આઝાદીની રહાક બન્યા. દક્ષિણુ ઈટાલીના પ્રદેશેા આઝાદીની આ લીજીઅનેાએ જીતવા માંડયા. આઝાદ નરનારીઓ અને બાળકાનું જે નવું નગર સ્પાર્ટે કસે ઇટાલીની જ ધરતી પર મરણીયા માનવાની તાકાતથી કોતરી કાઢ્યું તેમાંસી-તેર હજારની સંખ્યા જમા થઈ.
રામનગરમાં બેઠેલી રામન શહેનશાહત હવે ચિંતાતુર બની ગઇ. સ્પાર્ટે કસના ગુલામ લડવૈયાની સંખ્યા સવાલાખ સુધી પહેાંચી. રામન શહેનશાહતના જન્મ પછી કદી નહીં દેખાયેલા એવા માનવ સમુદાયને પ્રતાપી દેખાવ ઇટાલીની ધરતી પર દેખાયા. રામન શહેનશાહતની જીંદગીમાં સૈકા સુધી નહી નિપજેલી એવી સંગ્રામની કરામત આઝાદ માનવાના મહાસેનાની સ્પાર્ટેકસે દાખવી દીધી. વિષુવિયસનુ` મથક
પેાતાનાં સિહાસનામાં હચમચી ઉઠેલી સીનેટે સ્પાર્ટેકસની હિલચાલના સંહાર કરવા આખા સામ્રાજ્યમાંથી ચુનંદા લડવૈયાએ ખેલાવ્યા. સીનેટના ખતે કાન્સલેાએ લાખાના લશ્કરાની સરદારી લીધી. એ વના સમય પર વિસ્તાર પામેલા સંગ્રામે રેશમનગરના પાયા હલાવી નાખ્યા. એક પછી બીજો વિજય મેળવતા સ્પાર્ટેકસ હવે રામનગર પર ચઢતા હતા. શહેનશાહતના મહાસેનાની ક્રેસિયસ અનેક પરાજ્યેા પામીને રામમાં ભાગી આવ્યા હતા. આઝાદીનું વિરાટ કલેવર ધારણ કરીને ગુલામ માનવાને સમુદાય ઇ. સ. પૂ. ના ૭૧ માં વર્ષોંમાં રેશમનગર પાસે આખરી જગની ગાઠવણી કરતા હતા.
રામન શહેનશાહતે સ તાકાત એકઠી કરીને આખરી જંગની સરદારી ક્રેસસ અને પેİમ્પીને સોંપી. આ સંગ્રામ શરૂ થતાં પહેલા સ્પાર્ટેકસે પાતાની સંગ્રામ સમિતીની બેઠકમાં એક કેદી બનેલા રેશમન સરદારને ખેાલાવ્યા અને તેને છૂટા કરતાં તેના હાથમાં “ રેકસ સૌરમ ” નામનું એક ઐતિહાસિક ખત આપ્યું. સ્પાર્ટેકસે આ ખત ઉપરાંત હાથીદાંતનેા રામનશાહીના અધિકારના રાજદંડ એ સરદારને પાછે સાંપ્યા અને કહ્યું કે “ રામન ! આ રાજદંડ લઇ ને
""
:
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રાથીન યુગનો મધ્યયુગી અકેડે, રામ આજે તું મારે રાજદુત બને અને રામનગરમાં બેઠેલી તારી સીનેટને મારે આ સંદેશે સુપ્રત કર.”
સ્પાર્ટકસે મોકલેલે “રેસ સરમ” નામને આ સંદેશે માનવજાતની આઝાદીનું પહેલું ઐતિહાસિક ખત હતું. માલિકે જેમને “ઈન્સ્ટમેન્ટ કેલ” કહેતા હતા, તે ગુલામ નામના બેલતા યંત્રને અથવા ગુલામ માનવસમુદાયને આ શબ્દ હતું. આ લેખમાં વિરાટ માનવવતી સ્માર્ટેકસે એકજ માગણું રજુ કરી હતી. આ માગણી એ હતી કે રેમન સીનેટે આખા ઈટાલી પર ગુલામ માનને છૂટા કરીને તેમને પિતાપિતાને વતન જવાની છૂટ આપવી તથા જે ઈટાલીમાંજ રહેવા માગતા હોય તેમને સમાન માન તરીકે રહેવા દેવા.
પેલા રેમન સરદારને પિતાના સંદેશાનું ખતપત્ર આપતાં સ્માર્ટ કરે સંગ્રામ સંમિતિ વત્તી કહ્યું કે મન, આજે અમારે સંદેશ લઈ જનાર તું અમારે લીગેટ બનવાને તૈયાર થયું છે તે રામનગરમાં બેઠેલી સીનેટને અમારા વતી સંભળાવજે કે;
“જગત, તમે રોમનોએ લુંટી આણેલી દેલતના ભપકાથી હવે ત્રાસી ઉઠયું છે. આખા રેમન સામ્રાજ્ય ઉપર ગુલામ બનેલા માનવ સમુદાય પર ફટકારાતી ચાબૂકેના ચિત્કારનું ગીત હવે જગત સાંભળવા નથી માગતું. તમે રામન શાસકેએ માનવસમુદાયની યાતનાઓનું સંગીત સાંભળવામાં જ આજ સુધી આનંદ માણ્યો છે, અને તમે તથા તમારી સ્ત્રીઓએ નશો કરીને તમારા ખોળામાં પાળેલા કુતરાઓને પંપાળતાં તમારા એમ્પીથિયેટરોમાં અમારાં રૂધિરની વહેતી નિકને દેખવામાં મોજ માણી છે. આ રીતે માનવજાતનાં સ્વપ્નોની ક્રર હાંસી કરતાં કરતાં તમે બધાં કેવાં ગલીચ બન્યા છો તે દેખવાનું ભાન પણ તમે ગુમાવી દીધું છે. આયાય જગતમાં ચેર અને ડાકુઓ બનીને તમે તમારી મનગરીને ભપકે સર્યો છે. અને મન, આટલું કહીને તારી સીનેટને આ પત્ર આપજે અને કહેજે કે જેને તમે લેકે બેલતું યંત્ર કહે છે તેવા કોઈ એકજ ગુલામને આ આવાજ નથી. પણ જગતભરમાં ગુલામ બનેલા વિરાટ માનવના સમુદાયના રૂપવાળા બોલતા યંત્રનો આ અવાજ છે. તમારાં ગમે તેવાં લશ્કરે આ અવાજને કદી બંધ કરી શકશે નહિં. આ અવાજ અનંતકાળ સુધી બોલ્યા કરશે અને તમારી બધી કિલ્લેબંધીની દિવાલને ચીરી નાંખશે.”
પછી આખરી સંગ્રામ લડાયે. હજારો ગુલામેનાં શબ રેમનગર અને કેપૂવાનગર વચ્ચે છવાઈ ગયાં. સંગ્રામના ઈતિહાસમાં અતિ વિક્રાળ એવો આ સંગ્રામ જગતભરનાં ગુલામ બનેલાં માનના મૃતદેહે વડે ઉભરાય. મન
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સીનેટને વિજય થયો. રેમન સામ્રાજ્યના પિમ્પી અને ક્રેસસ નામના મહાસેનાનીઓ છ હજાર ગુલામોને કેદી તરીકે લઈને રેમનગરમાં પેઠા ત્યાર પછી કેપુઆ નગરથી રામનગર સુધીના અતિ સુંદર એવા એપિઅન રસ્તા ઉપર છહજાર માંચડા ઠેકવામાં આવ્યા અને તેના પર પેલા છ હજાર ગુલામમાનવનાં શરીરને ખીલાઓથી ઠેકી દેવામાં આવ્યાં. ત્યાર પછી પાછાં મન સામ્રાજ્યના રાજવહિવટની પાલખીઓ અને રથે આ સુંદર રસ્તા પર વહેવા માંડ્યા. રેમન આનંદનું અમ્પીથિએટર
એમ્ફીથિએટરનું જંગી કલેવર એક સાથે હજારે પ્રેક્ષકોની સગવડવાળું ભય ઉપજાવે તેવું ભવ્ય અને ભપકાદાર નિમાયું હતું. આ એમ્પીથિએટરોમાં રોમન શાસકે અને શ્રીમંતના આનંદ માટે એકલી સાઠમારીઓના દર દેખાવ ઉભરાવા માંડ્યા હતા અને રોમન સમશેરનાં અનેક રૂપ અહીં ઘાતકતાના અતિરેક જેવાં આબેહૂબ બન્યાં હતાં.
પતિત બનેલો શાસક સમાજ અહીં મેતના દેખાવ માટે નશાખેર આવેગ ધરીને એકઠો થતું હતું. જીવનની છેલ્લી પળ પર રહેંસાઈ જતી પશુઓ અને માનની અંદગીની સાઠમારીમાં મોતનાં લેહીઆળ સ્વરૂપે દેખતે અને રાતે આ શાસક સમાજ ભવિષ્યને ભૂલતું હતું, તને ઉપાસતે હતું અને ઘાતકતાનું મૂલ્ય સજતે હતે.
આ એમ્પીથિએટરે હવે પશુઓની મરણયાતનાઓથી ઉભરાતી લોહીની છોળો વડે શાસકેના આવેગને પૂરતે આનંદ આપી શકતાં નહોતાં. એટલે હવે એમ્ફીથિએટરમાં પશુઓ સાથે ગુલામોની સાઠમારી શરૂ કરવામાં આવી હતી. પરાજ્ય પામેલા દેશોમાંથી ગુલામ બનીને આવી પહોંચેલા દિકરાઓ મન શાસનની લેહીની તરસ સંતોષવા માટે રેમન માલિકેની કેમાંથી ગ્લેડિએટરનું નામ ધારણ કરીને સાઠમારી માટે હાજર થતા અને અંદર અંદર કપાઈ મરવાની સાઠમારીની ઉજવણી કરતા ખપી જતા. મનશાહીની જીંદગીની નાગરિક્તાનું આનંદ ઉપભગેનું, એમ્પીથિએટરનું વિશાળ ચગાન વિશ્વ– માનવતાનું લેહી ચૂસ્યા કરતું. એમ્ફીથિએટર પર પડતાં શબ સાંકળોથી તણુઈને મેતના ખાડાઓમાં અલેપ થઈ જતાં. શાસકેના સમાજને આનંદ ઉત્સવ માનવીના અસ્તિત્વ ઉજાડી મૂકતે, મલિન આનંદની ચિચીયારી કરતા હતા.
ત્યારે મન હેલીડે” નું આવું સેનેરી ટેગાઓવાળું રૂપ સુરજના પ્રકાશમાં જળહળતું હતું, અને હવામાં સંગીતના સુર ઉડતા હતા. સિરિયાથી આવેલાં અત્તરની ગંધ આ બળે ભેગી વિહરતી હતી. એવી વિશ્વ ઈતિહાસની
Page #260
--------------------------------------------------------------------------
________________
કિડની કરી .
જો તાર
રિકવરી કોમ
પ્રાચીન યુગને મધ્યયુગી એકેડે, રામ આ પ્રખરતા અહીં કરપીણ બનીને ઉભી હતી. રોમન શહેનશાહતની નાગચૂડમાં સપડાયેલ અને ગ્લેડિએટર બનેલે ગુલામ અવીઝ માનવજાતના દેશદેશ પર વેરાયલા ભંગારમાંથી શહેનશાહતના આ પાટનગર પર શાપ વરસાવ સાઠમારીના મતમાં ખપી તે ડો. શહેનશાહતનું પતન
૨. ધી રોમન અંદગીમાં યુપીટર નામને યુદ્ધના દેવતા આવા રૂપને કે આ સંડાનું રૂપ બનાવીને બેસી ગયો હતો. રેમન શહેનશાહતનો
ઉદય એક નહીં પણ અનેક કારણોમાંથી થયે હતો તેમ તને અંત પણ અનેક કારણવાળો હતા. આ વિશાળ શહેનશાહતના રાક્ષસી કલેવરને નાશ પામતાં પણ કેટલી મોટી સમય લાગે હતો ! ત્રણ ત્રણ સૈકાઓ સુધી એ નાશ પામ્યા કર્યું. એક જ રાતમાં નહીં બંધાયેલું એવું રોમ એક જ દિવસમાં પડ્યું નહી. ત્રણ વરસ સુધી એ પતન પામ્યા કર્યું. આ બધાં વરસની એની જીંદગી પર યુદ્ધની યાતનાઓજ વરસ્યા કરી. આક્રમણની બધીજ વિશાળ અને જંગી ઘટનાઓનું એવું જ થતું હોય છે. એ વિશાળ અને જંગી કલેવર એકલું બહારનાં કારણથી જ નહીં પણ
જ્યારે એની પોતાની અંદરનાં કારણે એનાં હાડના કમઠાણને કેરી નાખે છે ત્યારે અંદર બહારનાં એકઠાં કારણ એને અંત બને છે. આ શહેનશાહતના પતનનાં કારણો તરીકે રોમન શાસકલેકનું અત્યાચારી જીવન,
ક
Eા મા ની
+
**
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
વિશ્વ ઈતિહાસની ઉપર સામાજિક નીતિમત્તાને સંપૂર્ણ નાશ, એની અંદર ચાલતે વર્ગ વિગ્રહ અને આંતરવિગ્રહ, એનું પતન પામતું વ્યાપારિ પરિબળ, એને દુરાચારના જ રૂપવાળે જાલીમ કારભાર, માનવ સમુદાય પર ગોઠવાઈ ગએલી અને ફસાદેર જેવો કરભાર અને વેઠોની સિતમ ચક્કી, તથા સર્વ સંહારક એવા એને સંગ્રામે વિગેરે કહી શકાય. આર્થિક કારણે
શહેનશાહતનાં પતનનાં આર્થિક કારણે એના જીવન વ્યવહારમાંથી જન્મતાં ગયાં. આ કારણોમાં પહેલું કારણું ઇટાલીના ખેડૂતને વાલીઓ અથવા
અર્ધગુલામ બનવાની સ્થિતિ હતી. ધીમે ધીમે બેઠાખાઉ જમીનદારી નીચે રોમન ખેડૂતે પાયમાલ થઈ જતા હતા અને ખેતી છોડી દેતા હતા અને સંસ્થાનમાંથી દાણે આવતો હતો. સંસ્થાનેમાંથી આવતી લૂંટ પછી કમી થતી જતી હતી. વ્યાપાર પરનાં જોખમે વધી ગયાં હતાં. ઇટાલીમાં આવતા કાચા માલના ઢગલામાંથી પાકી પેદાશ નિપજાવનાર કારીગરે ખતમ થતા જતા હતા. બીજા પ્રદેશે પોતાને ત્યાં પાક માલ નિપજાવતા હરીફ ઉત્પાદકો પણ બનવા માંડ્યા હતા. લશ્કરને ખર્ચ વધે જ જતું હતું. ને કરશાહીનું રૂપ અતિ વિશાળ બની ચૂક્યું હતું. સરકારી તંત્ર બિલકુલ સ્વભક્ષક બનવા માંડ્યું હતું. ચલણી નાણું પડવા માંડ્યું હતું. એકતા અને સમાનતાનું રૂ૫ રોમન સમાજના, આર્થિક વ્યવહારમાં ખતમ થઈ ગયું હતું અને પરસ્પર હકૂમતવાળી ભેદરચના શરૂ થઈ ગઈ હતી. અંદરઅંદરના આર્થિક કલહે ઉગ્ર બની ચૂક્યા હતા. રોમન સામ્રાજ્યમાં ગુલામેના બળવા શરૂ થઈ ગયા હતા. પતિત અર્થકારણ પર જીવતી રાજકીય ભૂતાવળ
અર્થકારણના શબ પર જાણે સૈકા જુની રાજકીય ભુતાવળ હજુ હચમસ્યા કરતી હતી, અને મેત પામવા પહેલાને સન્નિપાત જમાવતી હતી. આ રાજકીય સ્વરૂપને ઉદય તે સમાન રામન અધિકારમાંથી શરૂ થયું હતું પણ આજે સર્વભક્ષક બનેલા જાલીમ કારભારે તેમાંથી બધી સમાનતાને શોષી લીધી હતી. રોમન નાગરિકનું આરંભમાં હતું તેવું નાગરિકરૂપ હવે રહ્યું નહોતું. હવે તે એ રૂપમાંથી બધી નાગરિકતાને સંસ્કાર એવાઈ ગયો હતો અને એક્લાં શસ્ત્રો જ રહ્યાં હતાં. શસ્ત્ર એકલું જ જેને શણગાર હતા, તેવું રેમન રાજકારણ એકલા યુદ્ધનું જ રાજકારણ બની ચૂકયું હતું. આ રાજકારણે હવે અંદરઅંદરના યુદ્ધને કારનું ય આરંભી દીધું હતું. સીનેટ નામની સર્વોચ્ચ રાજકીય સંસ્થા હવે ફોરમની વ્યાસપીઠ પર શબ બનીને વળ ચેષ્ટાઓ જ
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ
૨૪૧
કરી શકતી હતી. ઈટાલીને અંદરના રાજકારભાર કાગળ પર જ ચાલુ રહ્યો હતા. લશ્કરી સરદારેા જ્યાં સરદારો હતા ત્યાંના પ્રદેશ પરના સ્વચ્છંદ શાસકા તેએ બનવા માંડયા હતા. અંદરના આવા અંધેરમાં શહેનશાહતના બધા રક્ષણ જુહુ ખુલ્લા થઈ ગયા હતા. અને બધી દિવાલેા, બહારના કાઇપણ ધક્કા નીચે પતન પામવાને તૈયાર ઉભી હતી.
મહારનાં આક્રમણા
ત્યારે બહારનાં આક્રમણ પણ્ આવા પહેાંચ્યાં. રામન સરહદો પર ગોથ લેકાનું દબાણ આવી પહેાંચ્યું અને ઈ. સ, ૩૭૬ માં તેમને મેાએશિયાના પ્રદેશ પર વસવા દેવામાં આવ્યા. પણ ત્યાં રોમન શહેનશાહતના જાલીમ કારભાર સામે તેમણે બળવા કર્યો અને રામન લસ્કર એડ્રીઆનેપલ આગળ પરાજય પામ્યું. ઇ. સ. ૪૦૦ માં એલેરીકે આલ્પસ પવમાળ ઓળંગીને ઇટાલી પર આક્રમણ કર્યું" અને ઈ. સ. ૪૧૦ માં રામ નગરને તારાજ કર્યું. ઇ. સ. ૪૫૫ માં રામ નગર પર વાન્ડાલ આક્રમણ આવી પહેાંચ્યું. પાછું રામ પતન પામ્યું. ઇ. સ. ૪૫૧ માં હુણનું આક્રમણ એટીલાની આગેવાની નીચે રોમન શહેશાહતના ઇટાલી દેશની તારાજી કરતું આવી પહોંચ્યું.
ત્યારે રામન શહેનશાહત પાતે રામમાં તે હતી જ નહીં. મરણ પામી ચૂકેલી આ શહેનશાહતનું મડુ કોનસ્ટેનટાઇન નામના શહેનશાહે પાતાના
નામવાળા પૂર્વમાં”નવા વસાવેલા કેનસ્ટેન્ટીનેપલમાં બેસાડયું હતું. પણ પશ્ચિમ પ્રદેશમાંથી તે રેશમન શહેનશાહત સપૂર્ણ અંત પામી ચૂકી હતી.
૩૧
Page #263
--------------------------------------------------------------------------
________________
ર
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ગિર સેકા પછી
શમન શહેનશાહતની જીંદગીના અગીઆર સૈકાઓ વહી ગયા પછી એક રાતના રામનગર સળગતુ હતુ, અને ઠંડુ પડતું હતું. પણ ગેાથ આક્રમણ થયા પછી રામનશાહીની જીંદગીના ખારસાને સાતમા વરસે પાછું રામ સળગતું હતું. રેશમન શહેનશાહતના ઇતિહાસના સૈકામાંથી સીઝાના અનેક આકારો ઉભા થઈ જતા સળગતા રામને જાણે દેખતા હતા. ઇતિહાસનું આ પ્રાચીન કક્ષસ્તાન શહેનશાહતના આખરી સમયે ઉધડી જઈ ને જાણે દંતકથા પર ચઢેલી રામનગરના ઉદયની વાત દેખતું હતું. રાન્યુલસે એને જનમાવ્યું હતું અને એના જન્મદાતાની સામે પેલેટાઇનની ટેકરીઓ પર ત્યારે બાર ગીધ દેખાયા હતા.
રામન શહેનશાહતના પાટનગરના અંતના આ સમય, વિષાદનું મૌન ધારણ કરતા હતા. ઇતિહાસની કલમ શાક કે આનંદની છાયા વિના તવારીખેા નોંધતી હતી કે, · સામ્રાજ્યાનાં પતનમાં ઘણાં કારણે! હાય છે, અથવા તે આ બધાં કારા, શહેનશાહત નામના એક મહા કારણનાં જ પરિણામેા હેાય છે.’ રામન શહેનશાહતની પ્રાપ્તિ-વ્યવસ્થા અને કાયા
રામન શહેનશાહતની સૌથી મોટી પ્રાપ્તિ આખા ગતને અથવા ભૂમધ્યના જગતને યુદ્દો વડે જિતવાની હતી. ભૂમધ્ય જગતને એણે પેાતાના શાસન ચક્ર નીચે જકડી લઈ ને આ જગતમાં જે કાઈ સંસ્કારવતન કે સંસ્કૃતિનાં વ્યવહાર સ્વરૂપા હતાં તે સ્વરૂપોમાંથી આ વિજયી શહેનશાહતે પોતાને માટે બધાં યુદ્ધ સાધના જ ધારણ કરી લીધાં અને એણે આ ભૂમધ્યજગતને તરવારની અણી નીચેની એકચક્રી દમનની વ્યવસ્થામાં પરાવી દીધું. આ વ્યવસ્થા સામ્રાજ્યવાદી વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાએ ભૂમધ્યજગતને પેાતાનું સંસ્થાન બનાવી દીધુ. શહેનશાહતની વ્યવસ્થાની તાકાતને વારસા એણે પશ્ચિમના જગતને દીધા. આ વ્યવસ્થાના ગ્રંથે ભણીભણીને, યરાપના દેશા હવે શાહીવાદી રૂપની વ્યવસ્થા રચવામાં પાવરધા બનવાના હતા. પશ્ચિમના જગતને આ રામન શહેનશાહતને વ્યવસ્થા શક્તિના અથવા વ્યવહારના પદાર્થ પાને સામ્રાજ્યવાદી વારસો મળ્યો
આ વ્યવસ્થાનું જ સ્વરૂપ રેશમન કાનૂન હતા. સરકાર ચલાવવાની કળા અથવા વ્યવહારનું શાસ્ત્ર રામન કાયદાશાસ્ત્ર બન્યું. આ કાયદાશાસ્ત્રને ઉર્દુભવ એકજ રાતમાં કાઈ એ પંડિતાઇ વડે લખી નાખીને નહાતો કર્યાં, કાનુનનુ રામનરૂપ, રામન શહેનશાહતે કરેલા માનવજાત સામેના અનેક અપરાધે અત્યાચારો અને કતલેામાંથી નિર્માયું હતું. રેશમન કાનુનનું આ આર્ભનું સ્વરૂપ સમાન રામનાની લાકશાહીનું હતું. પછી એક પછી ખીજાં રૂપાંતરા કરતા
Page #264
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન યુગના મ યયુગી અકાડા, રામ
૩
રામન શહેનશાહતનેા વ્યવહાર સરકારી વ્યવહારમાંથી રામન કાનુનને સજા હતા. આ વ્યવહારે પૂર્વ અને પશ્ચિમમાં સહારા મચાવ્યા અને તેને સંસ્કૃતિ કહી. એણે નગરામાં રણવેરાન સરજ્યાં અને તેનું નામ શાંતિ પાડયું. એણે માનવ સમુદાયાને શૃંખલાએમાં જકડી લઇને ભયાનક એવાં ક્રિડાંગણાનાં તેમને માટે દેશ પરદેશમાં નગરકાગાર રચ્યાં અને તેને આનંદમંગળના ઉત્સવા કહ્યા. પણ એણે આ સૌમાંથી જંગલી દશામાં જીવતા આખા યુરોપખપર પાશ વતાનું રૂપ ધરીને, યરાપ નામના જંગલમાં વ્યવસ્થાને કાતરી કાઢી અને ભૂમધ્ય જગતને એ વ્યવસ્થાનુ કાયદાશાસ્ત્ર એનાયત કર્યુ.
આ કાયદા અને વ્યવસ્થામાંથી ધીમેધીમે યરાપે મિલ્કતની સાચવણીનું, અંદરની સલામતિનું તથા વ્યવસ્થિત જીવનનું સામાજિક તંત્ર ધડવા માંડ્યું. આ તંત્રના બધા તાણાવાણા રામન શહેનશાહતે દિધેલા વનના વ્યવહાસ્ના પદાર્થ પાઠમાંથી ધડાવા માંડયા.
અતિ પ્રાચીન સ’સ્કૃતિનું સગ્રહસ્થાન
રામન શહેનશાહતની પ્રાપ્તિમાં બીજી એક મૂખ્ય બાબત એ બની કે એણે ચીન, ભારત, ઈજીપ્ત, ગ્રીસ અને એખીલાન તથા કારથેજની સ ંસ્કૃતિનાં બધાં સાધતા, કળાઓ, અને આવડતા તથા જ્ઞાન–વિજ્ઞાનાને એકઠાં કરીને શોના ખળ વડે પેાતાની પાસે જકડી રાખીને પછી એ બધું એણે યુરોપને ઇ દીધું.
આ શહેનશાહતના પાશવી સ્વરૂપને લીધે, કળા કે કારીગિરી, જ્ઞાન કે વિજ્ઞાન, તથા ઉદ્યોગ કે યંત્ર આવડતમાં કશા સુધારા થઈ શકયા નહી . એ બધુ જેવું હતું તેવું એણે યરાપની ઉગતી પ્રજાએાને, પૂર્વના મહાન દેશના પોતે જીતી લીધેલા વરસાના રૂપમાં ખૂબ વ્યાપક અને વિશાળ બનાવીને એકઠા કરેલા સંગ્રહસ્થાનના રૂપમાં દીધુ.
રામન જીવનવ્યવહાર શિક્ષણમાં પણ કશી નવી શોધ કરી નહીં, પણ એણે જે હતું તે શિક્ષણુરૂપ વ્યાપક બનાવ્યું. એણે અધિકારી મિજાગથી અભ્યા સક્રમા બનાવ્યા અને વિદ્યાથી જગતમાં સાટીને ચમકારો સજાવી દીધા.
એણે કલા શિલ્પકલામાં કશું નવું ઉમેયુ નહી. એણે કમાતા કે ઘૂમ્મટ પણ નવા ધાયા નહીં પરન્તુ જે હતું તેને પેાતાની તાકાતના પા ઈને જંગી અને જાજરમાન રૂપમાં જમાવી દીધું.
એણે ચિંતનની કાઈ નવી શાખા શોધી નહીં કે સાહિત્યની કાઈ નવી કવિ તાનું પદ રચ્યું નહીં અને વકતૃત્વ કળામાં નવીનતા ઉમેરી નહી. એણે આ બધામાં જે કંઇ હતું તેના રૂપમાં, અવાજના રણકાર અને છટાના અધિકાર દાખલ કર્યાં.
Page #265
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિને ઈતિહાસે ભેટ દિધેલો રેમન કાનૂન
રેમન સંસ્કૃતિનું રૂપ મુખ્યત્વે વહિવટી તંત્રનું સામ્રાજ્ય સ્વરૂપ હતું. આ સામ્રાજ્યના સ્વરૂપે સામાજિક જીવન વ્યવહારના બંધુભાવમાં કઈ મૂલ્ય દિધું નહીં અને આ સ્વરૂપ જીવન વ્યવહારને પાયા જેવા વૈજ્ઞાનિક વ્યવહાર રૂપના વિકાસમાં પણ કેઈ નવી શેપ આપી શક્યું નહીં. છતાં એણે સામાજિક શાસ્ત્રમાં એક ને જ વ્યવહારપાઠ ઈતિહાસની પ્રયોગશાળામાં ઘડીને અને પિતાના જીવનના વહિવટમાં ધારણ કરીને જગતને એનાયત કર્યો. આ પાઠને આરંભ એણે રોમન જીવનમાં પેટ્રીશિયન અને પ્લેબિયન નામના બે વર્ગો વચ્ચે ચાલતા કલહમાં અને એ કલહને પહેલાં બળ વડે દાબી દેવાની અને પછી સમાધાન વડે સમજી લેવાની અને દબાવીને પિતાના જીવન વહિવટમાં ગોઠવી લેવાની કળાના વહિવટી જ્ઞાનથી શરૂ કર્યો. ત્યારપછી આ પદાર્થ પાઠને એણે પારકા દેશને છતીને તેમને પરાધીન બનાવીને તેમનું શોષણ કાર્ય કરવાના સામ્રાજ્યના વહિવટી વ્યવહારમાં છ દીધે.
આ પદાર્થ પાઠનું સત્વ બનાવીને રોમન સંસ્કૃતિએ ભવિષ્યનાં સામ્રાને કામ આવે તે રોમન કાનૂન ઘ. આર્થિક મિલ્કતને ધારણ કરનારાઓ તથા રાજકીય હકુમતનું શાસન ચલાવનારાઓએ સમાજ પર પોતાનો અધિકાર ચાલુ રાખવાની કળા આ કાનૂનને કાયદામાં ભરીને આલેખી. - રોમન કાનૂન પ્રમાણે મિલ્કતના હક્કો અને શાસનના અધિકારે સૌ અધિકારોમાં ઉચ્ચ અને સનાતન લેખાયા. આ અધિકારના રેમન સ્વરૂપની ત્યારની સૌથી મોટી મિલ્કત ગુલામ નામને માનવ સમુદાય હતે. આ સમુદાયને પિતાના જીવન વહિવટની સર્વાગી પકડ નીચે રાખવાની તમામ તરકીબેને આ કાનને કાયદા અને વ્યવસ્થાની સાચવણી કરનારા એક માત્ર ઈન્સાફ તરીકે સ્થાપિત કરી.
પરંતુ રેમન કાનૂનનું આ ઈન્સાફી સ્વરૂપ ઈતિહાસને માનવ જીવનવ્યવહાર ફેંકી દેવાનું હતું. આ ઈન્સાફને કાનૂન અને વ્યવસ્થા ઘડનારૂં રોમન સામ્રાજ્ય હવે જગત પરથી નાશ પામી ગયું હતું છતાં વીસમા સૈકા સુધી ઈતિહાસમાં આવનારા નવાં સામ્રાજે અને તેમનાં વહિવટી તંત્રો માટે રેમન કાનન, નિશાળોના અભ્યાસક્રમો માટે નક્કી થઈ ગયો. રોમન કાનૂનની અભ્યાસ પોથીઓની અનેક નકલે છપાઈ અને નવાં સામ્રાજ્યની વિદ્યાપીઠોએ આ કાનૂનની આવડતપર વકીલાતની વિદ્યાપ્રવૃત્તિને સંસ્કૃતિના વિદ્યાભ્યાસમાં દાખલ કરી દીધી. રેગન શહેનશાહતના અંત પછી પેસ, રેખાના ને બદલે પેકસ બ્રિટાનિકાનું નૂતન નામ ધારણ કરનારી ઈતિહાસની ઓદ્યોગિક સામ્રાજ્યવાદી ઘટનાને મન કાનન વારસ બન્યા.
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન [[ પ્રાચીન સમયનું ધર્મરૂપ–પ્રાચીન ઇતિહાસનું વિજ્ઞાનરૂપ –સંસ્કૃતિનું પ્રાચીન ઘર–વિજ્ઞાનરૂપને નૂતન જન્મ-વિજ્ઞાનરૂપની નિરપેક્ષતા–વિજ્ઞાન હિલચાલને ગ્રીક ઝંડાધારી-ઇસાઈ સંઘની
અગ્નિપરીક્ષા–રેમનગર હવે વિશ્વનગર નહેતું-મન સામ્રાજ્યના ભંગારમાંથી જન્મેલું જગત–મધ્યયુગી અંધકારનાં પડળઅંધકાર સામેના પડકાર સમો ઈસ્લામને ઉદય–ઇસ્લામનું ઉત્થાન
બંને પથ્થરયુગ જેવા આરંભકાળમાં માનવસમુદાએ, વિજ્ઞાનઘટનાના પાયારૂપ એવું પ્રાથમિક ટેકનિક અથવા ક્રિયાવિધાન શરૂ કર્યું હતું. આ સ્વરૂપ પદાર્થમાંથી શરૂઆતનાં સાધનોના આકાર ઘડવાનું હતું, અને અગ્નિના ઉપયોગનું હતું. આ સ્વરૂપ જંગલમાં અને વેરામાં પ્રાણીઓના સ્વભાવ અને ટેનું તથા વનસ્પતિઓની ક્રિયાઓનું અવલોકન કરવાનું પણ હતું. આ જમાનામાં જ
I'lllli
-
'lllllllllllll,
WillWlD[ '///
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
લિવ ઈતિહાસની રૂપરેખા મારૂં માનવ વચ્ચેને સહકાર સંબંધ, ભાષાના પ્રારંભના પરિચયમાં અને શરૂઆતના ચિત્રકામમાં શરૂ થઈ ચૂક્યો હતો.
પછી ગ્રામઘટકે પણ બીજા તબક્કામાં શરૂ થયાં. આ ગ્રામજીવના જીવનવ્યવહારને પાયે શરૂઆતનું ખેતીનું સ્વરૂપ બન્યા. આ ખેતીના જીવનવ્યવહારની આસપાસ ખેતીના ક્રિયાવિધાનની સાથે વણાટકામ, માટીકામ, ચિત્રકામ તથા ધર્મના પ્રાથમિક રૂમવાળા ક્રિયાકાંડ શરૂ થયા.
આ ક્રિયાકાંડની દેરવણું કરનારા ભુવાઓ ત્યારના સમાજના આગેવાને જેવા હતા. ભાણસના શરીરની ક્રિયાઓ અને બહારના જગતમાં થતી ક્રિયાઓ પર અસર કરી શકવાને પ્રાથમિક જીવનને જાદુના રેપવાળો આ નમ્ર આરંભ હતો.
આ આરંભની ક્રિયાઓ આપે આપ અને અજ્ઞાતરીતે શરૂ થઈ પરંતુ આસ્તે આસ્તે પદાર્થવાસ્તવતાનાં અવેલેકના આપોઆપ શીખાતા પદાર્થપાઠ તેમાં ઉમેરાતા ગયા. આ રીતે માનવસમાજની પ્રાથમિક જીવનદશા, જગતની વાસ્તવ ક્રિયાઓ સાથે સહઅનુભૂતિનું રૂપ ધારણ કરવા માંડી, જાદુ, ભૂવાએ અને દેવદેવીઓ
માનવીને પ્રાથમિક જીવતરમાં શરૂ થઈ ચૂકેલું આ વિચારરૂપ કહેવાય. આ વિચારે અથવા વ્યાખ્યા હજુ સિદ્ધાંત નહેતા બન્યા પણ મતાગ્રહનું રૂપ ધારણ કરતા હતા. આ માન્યતાનું રૂપ એ હતું કે બહારના પદાર્થ જગત પર “પીરીટસ” અથવા સ અસર કરી શકે છે. આ સર્વેની અથવા
સ્પીરીટ”ની કલ્પનાને આરંભ સ્વના દેખાવમાંથી અને મોત પામવાની હકીક્તને નહીં સ્વીકારી લેવાની સહજ એવી ઈચ્છામાંથી થયે હો જોઈએ.
ટોળાંઓના મરણ પામેલા આગેવાનો અને વડવાઓ મરણ પછી પણ “સ્પીરીટ” અથવા “સત્વરૂપ” ધારણ કરીને જીવતાં રહેતાં હોય છે તેવા પ્રાથમિક દશાના ખ્યાલ બંધાવા માંડ્યા. આ સોનું રૂપ શરીરને છોડી ગયા પછી પણ જીવતું રહેતું છવરૂપ છે એવું મનાવા માંડ્યું. આ વરૂપે અદશ્ય રહીને જગત પર ક્રિયાઓ કરી શકતાં હોવાનો ખ્યાલ પ્રાથમિક દશાનું ધમ. સ્વરૂપ બનવા માંડે. આ સ, જીવરૂપ, આસ્તે આસ્તે દેવદેવીઓ પણ થવા માંડ્યાં તથા તેમની અંદર જાદુ કરી શકવાની શક્તિનાં આરોપણ થવા માંડ્યાં. આવા ધર્મધટનાના આરંભરૂપે મનુષ્ય અને સ્પીરીટ, કે સોની વચ્ચે અને પછીથી દેવદેવીઓની વચ્ચેનાં અનુસંધાને અને સંપર્ક સાધનાર તથા દેવદેવીઓવતી વાત કરી શકનાર એ એક ભુવાઓને વર્ગ ઉભે કર્યો.
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
ર૪૭ ધર્મરૂપને આરંભનો આ દેખાવ, “સત્ય” અથવા “સ્પીરીટ'થી શરૂ થયો. આ સ્પીરીટ અથવા “જીવ' ની કલ્પના સાથે પછી કુદરતી ક્રિયાઓમાંથી પણ અને શરીરના રોગમાંથી પણ સ્પીરીટ અને સોના તરંગે આકાર ધરવા લાગ્યા અને ધર્મના ક્રિયાકાંડે તેની પાછળ વણાવા લાગ્યા. આ બધાં તરંગરૂપોની મુર્તિઓ પણ ઘડાવા લાગી. આ મૂર્તિઓના અનેક આકાર બન્યા અને સૌની આરાધના અથવા પુજાઓની ક્રિયાઓ પણ નક્કી થવા લાગી. આ બધાં દેવદેવીઓ અથવા દેવતાઓમાં પણ પછી ઓછી અને વધારે તાકાતવાળાં દેવતાઓના વર્ગો થયા. આ સૌની મનુષ્યો પરની અને અંદર અંદરની ક્રિયાઓની કથાઓ પણ ભુવાઓ મારફત માનવ સમાજની માન્યતાઓનું તરંગીરૂપ ધારણ કરવા લાગી. આ રીતે ત્યારના જગતમાં થતી પદાર્થક્રિયાઓ કુદરતની ક્રિયાઓ અને મનુષ્યના શરીરની ક્રિયાઓ સાથે પણ સોના તરંગવાળું શરૂ થએલું ધર્મરૂપ વણાઈ જવા માંડયું.
વિકાસ પામતા પ્રાથમિક જીવનની ક્રિયાઓ આ રીતે વાસ્તવિક સમજણ અથવા વૈજ્ઞાનિક સમજણ તરફ ગતિ કરવાની ગડમથલ કરતી આવું તરંગરૂપ ધારણ કરવા માંડી હતી. આ તરંગરૂપ સત્ય અથવા દેવતાઓ બનીને મનુષ્યના પ્રાથમિક જીવનવ્યવહારમાં ઓતપ્રેત બનવા માંડયાં હતાં. ખૂબ ધીમેધીમે, આ સ અને દેવતાઓ, સાચી વાસ્તવિકતાની સમજણ અથવા વિજ્ઞાનના ઉધ્ય સાથે, પદાર્થ ક્રિયાઓ બની જઈને શમી જવાના હતા. વિજ્ઞાનને વિકાસ
આજે વનના વ્યવહારે જ એક સમયના અગ્નિદેવને પદાર્થની ક્રિયા તરીકે, રજુ કરી દીધું છે. બળીયા અથવા શિતળા નામના એક સમયના દેવતાને, રોગનું જંતુ બનાવીને વિજ્ઞાને તેને આજે પ્રયોગશાળાની ટેસ્ટટયુબમાં દાખલ કરી દીધો છે. પરંતુ વિજ્ઞાનને આજે છે તે વિકાસ પિતાનું ખૂબ ઝાંખુ એવું રૂપ તે પ્રાચીન સમયથી ધારણ કરતા હતા, પરંતુ તે ખૂબ ધીમે હતે. વિજ્ઞાનની આવી ઘટનાને વિકાસ એક દિવસમાં નથી થયો. આજને હજાર વરસને વિશ્વ-ઈતિહાસ એક રીતે કહીએ તે વિજ્ઞાનને જ ઈતિહાસ છે. માનવ સમાજના વાસ્તવજગત સાથેના જીવનના વ્યવહારનું વિજ્ઞાનરૂપ હજારે વરસની જીવન વિકાસની અને સંસ્કૃતિને પાયો બનેલી, વિજ્ઞાન નામની ઘટના છે આ વિજ્ઞાનઘટનાનું આરંભનું રૂપ અતિ પ્રાચીન સમયમાં શરૂ થયું ત્યારે ધર્મરૂપમાં સેળભેળ થઈ ગએલું હતું. તેનું ત્યારનું સ્વરૂપ જાદુનું રૂપ હતું, અને કુદરતનાં રહસ્યનું બીતું બીડું અવલોકન કરતું હતું એટલે કુદરતને અંધ રીતે આધીન હતું, અને વ્યવહારમાં કેવળ કુદરત સાથે જ બંધાયેલું હતું.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પ્રાચીન ઇતિહાસનું વિજ્ઞાનરૂપ
પદાર્થ માંથી કુદરતપર કાબુ મેળવવાનાં પ્રાથમિક સાધના બનાવીને માનવસમુદાયે જીવનની પેાતાની પ્રાથમિક દશા શરૂ કરી. આખા પત્થરયુગ આ સાધનાની સાક્ષી પૂરે છે. આ સાક્ષી જેવાં આ યુગજીવનનાં સાધના અને હથિઆરે છે. આ સાધના અને થિઆરે પાતે મનુષ્યના વિજ્ઞાનને આરંભ છે. યંત્રશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાનના આમાં નમ્ર આરંભ દેખી શકાય છે. અગ્નિની શોધમા અથવા ઉપયાગમાં રસાયણ વિજ્ઞાનના અતિનમ્ર એવા પ્રારંભ પારખી શકાય છે. આ પ્રાથમિક જીવતરમાં જ પ્રાણીઓ અને વનસ્પતિનાં શરીરાના અવલાકનમાંથી અને તેમની ક્રિયાઓના સહજભાનમાંથી પ્રાણીજીવન વિજ્ઞાન, જન્મ પામતું આપણે કલ્પી શકીએ છીએ, ટાળાબંધ જીવતા આ પ્રાથમિક સમાજ પરસ્પરના સંપર્કમાં સામાજિક સહકાર અને સહચારના સાધન જેવી ખારાખડી અને શબ્દો ખેલવા માંડયા છે, અને શિક્ષણ ક્રિયાના પ્રારંભ સમાં ચિત્રા દેરવા માંડયા છે તથા ક્રિયાકાંડા કરવા માંડેલા આપણે પ્રાથમિક દશામાં જ દેખી શકીએ છીએ.
Ο
આ પ્રાથમિક દશાને આરભ શિકારી સમાજના સ્વરૂપવાળા છે. આ શિકારી સમાજના જીવનવ્યવહારના કાણુ શિકાર બનતાં પ્રાણીઓ ઉપરને છે. આ કાજીનું સ્વરૂપ શિકાર કરવાનુ છે.
પ્રાણીઓને નિપજાવતું કે તેમનું પાલન કરવાનું આ સ્વરૂપ નથી, પણ પછી માનવ ઇતિહાસમાં એટલે માનવ જીવનવ્યવહારમાં ક્રાન્તિ આવી પહોચી આ ક્રાન્તિના સ્વરૂપે માનવ વ્યવહારના સામાજિક રૂપમાં ક્રાન્તિકારી પલટા આણી દીધે. શિકારજીવનના અર્થંકરણમાં તંગી આવતાની સાથે એ કટોકટીને ટાંગવા માનવસમાજે ખેતીવાડીવાળું જીવન શરૂ કર્યું .
આ નૂતન જીવનવ્યવહારનું પાયાનું રૂપ, શિકારપર જ આધાર રાખવાને બદલે પશુપાલનનું અને પશુનિપજનુ` બન્યું. આ ક્રાન્તિકારી ફેરફારે કુદરતમાંથી ઉગી નીકળે તે જ ભાજીપાલે ખાઈને જીવવાને બદલે, ધાન્યને નિપજાવવાને અથવા ખેતી કરવાને વ્યવસાય આર ંભ્યા. આ વ્યવસાયે માનવજીવનને વસવ ટ કરવાનું સ્થાયીરૂપ દીધું
આ ક્રાંતિએ મનુષ્ય અને કુદરતને સંબધ નવા પાયા પર મૂકી દીધેા. આ જીવન વ્યવહારથી મનુષ્યને કુદરત અને પ્રાણીઓની ઉત્પાદન ક્રિયાનું વૈજ્ઞાનિક ભાન થવા માંડયું.
આ ઉપરાંત ખેતીના નવા વ્યવસાયમાંથી ખીજા` ક્રિયાવિધાન અથવા · ટેકનીક ’તું મનુષ્યને જ્ઞાન થવા માંડ્યું. વાવેતરથી માંડીને તે ઉગવાની ક્રિયા
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૪૯ ઉપરાંત ભણવાની અને દળવાની તથા પકવવાની ક્રિયાઓ ઉપરાંત વણવાની અને માટીનાં વાસણ બનાવવાની અને ઝૂપડાં બાંધવાની ક્રિયાઓ એણે જીવન વ્યવહારમાંથી સંપાદન કરવા માંડી. સંસ્કાર અને સંસ્કૃતિની આવી નમ્ર શરૂઆત પાલક અને ઉત્પાદક જીવનમાં શરૂ થઈ. આ નૂતન જીવન વ્યવહારના પાયામાંજ, મનુષ્યની ક્રિયાનું નવું વૈજ્ઞાનિકરૂપ કેવળ કાર્ય અથવા શ્રક્રિયાને બદલે શ્રમકાર્ય નામનું બન્યું. શ્રમકાર્યનું સ્વરૂપ તરતજનાં પરિણામે સાથે જોડાવાને બદલે દૂરનાં પરિણામો સાથે જોડાયું. દાખલા તરીકે શિકારી જીવનની શ્રમક્રિયા તરત જ ખાઈ જવાની ક્રિયા અથવા તરતજની પરિણામ ક્રિયા સાથે જોડાયેલી હતી. પરંતુ હવે વાવેતરથી માંડીને તે ખાવાનું પકવવા સુધીની ક્રિયાઓ અને પરિણામે દૂરના સમયમાં આવવાનાં પરિણામો અથવા ભવિષ્યના સમય સાથે જોડાય છે. આ પરિણામોની ક્રિયાઓએ મનુષ્યની ક્રિયાને જનાવાળી બનાવી તથા શ્રમને શ્રમકાર્યનું સ્વરૂપ એનાયત કર્યું.
જીવનવ્યવહારના જ્ઞાનરૂપ અને વિજ્ઞાનરૂપ તરફ આગળ વધવાને આ આરંભ સમય હતે. પરંતુ આ નૂતનરૂપમાં શિકારી સમાજમાં હતી તેવી જંગલની દશાના શિકારના રોમાંચક અનુભવો અને મિજબાનીઓના સાહસિક જલસાઓ ઓછા થઈ જતા હતા. આ દશામાં જ માનવસમાજ જ્ઞાનનું ફળ ચાખતા હતા. બાઈબલની અંદરનો પ્રાથમિક સમાજ આ જ્ઞાનનું ફળ ચાખતાં, જંગલના શિકારી સ્વર્ગમાંથી પતન પામતે હતે.
પણ આ પતન નહોતું. ગ્રીક સાહિત્યમાં વર્ણવાયેલું આ સ્વરૂપ જ્ઞાનના નૂતનજ્ઞાનના ઉદયવાળું પ્રોમીથીયસની કથામાં આલેખાયું. મનુષ્ય, પ્રાણીજગત અને વનસ્પતિજગતને પિતાના વ્યવહારની ક્રિયાની પ્રયોગશાળામાં લાવી દઈને, જ્ઞાન અને વિજ્ઞાનની આરાધના શરૂ કરી. વિશ્વસંસ્કૃતિની યોજના
જીવનવ્યવહારની આવી વૈજ્ઞાનિક ઘટનાના ખેતીરૂપને પાય બનાવીને સરિતાઓની સંસ્કૃતિઓ આપણું પૃથ્વી પર વિકસવા માંડી. આ સરિતાનાં મથકે પર નગરરૂપ રચાવા માંડયાં. આ નગર સંસ્કૃતિઓમાં, ખેતીવાડીના જ વિકાસ માટે કૂવાઓ ખોદવાનું, રસ્તાઓ બાંધવાનું અને નહેર બાંધવાનું જીવનવિજ્ઞાન આરંભ પામ્યું. વિજ્ઞાન અને સંસ્કૃતિનાં આ સંસ્કારધામ, ઇજીપમાં નાઈલ નદી પર, ભારતમાં સિંધુ નદી પર, ટાઈગ્રીસ અને યુક્રેટીસ પર એકસસ અને પીળી નદી પર તથા યાંગઝી અને વેલ્યા નદી પર સૌથી પહેલાં શરૂ થયાં.
૩૨
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નગરે, સંસ્કૃતિનાં કારણે નહેતાં પણ પરિણામે હતાં. ખેતીના જીવનવ્યવહાર અનેક વ્યવસાયને જનમાવ્યા હતા. આ વ્યવસાયે આ નગર સ્વરૂપોમાં યોજનાપૂર્વક એકઠા મળતા હતા. આ નગર રૂપની સાથે આસપાસનાં ગ્રામઘટકે જીવન વ્યવહારની એક્તાનાં એકમ બનીને જોડાતાં હતાં. આ બધાં એકમમાં શરૂ થયેલાં દેવતાઓ આ નગર રૂપમાં રચાવા માંડેલા સૌથી મોટા દેવતાના સૌથી મોટા ભગવાનની પ્રતિમાની હકુમત નીચે આવતાં હતાં. આજસુધીના બધા ભુવાએ પણ હવે નગરમાં હકુમત ધરાવતા, પુરહિતેની હકુમત નીચે આવતા હતા, તથા જાદુઓ જેવું ધર્મનું રૂપ ધર્મ સંસ્થાને આકાર ધારણ કરતું હતું. વસવાટ અને વ્યવહારની ક્રિયાઓ પણ હવે માનવસમુદાયમાં નગર રચનાના જીવનવ્યવહારમાં વર્ગો જન્માવતી હતી. કારીગરે અને વેઠીયાઓ તથા ગુલામોના વર્ગો ઉપરાંત વેપારીઓને વર્ગ પણ વિકાસ પામવા માંડ્યો હતે. સરિતા સંસ્કૃતિનું સંસ્કારરૂપ
એવું પ્રાચીન સંસ્કૃતિનું આ સ્વરૂપ જીવનવ્યવહારનાં સાધવાળું ત્યારના જ્ઞાન અને વિજ્ઞાનના પાયા પર ઉભું. ઈ. સ. પૂર્વે પાંચ હજાર વરસ પર ઈજીપ્ત અને સિંધુનાં નગરોમાં નિપજેલાં ખુરશી ટેબલે, રમકડાંઓ, વાસણ, ઈટે, નહેર, ઘરે, દિવાલે, પ્લાસ્ટ, કપડાંઓ વગેરે જીવનઘટનાના સાધનસાજ આજની જીવનઘટનાને પણ સાધનસાજ છે. આ બધાં સાધનોને પાયા તરીકે રાખીને જ આપણે તેમાં સુધારા કર્યા છે. આ ઉપરાંત ત્યારની જીવનધટનાએ આરંભેલાં જીવન વહિવટનાં તમામ સામાજિક સ્વરૂપ, અને સંસ્થાઓને પાયા તરીકે રાખીને જ આજસુધીના બધા વહિવટોએ સુધારા કર્યા છે. આ પાયાઓ જેવાં સંસ્કારઘરે, પ્રાચીન જગતના પૂર્વના રાષ્ટ્રોમાં શરૂ થયાં. ભારત, ઈજીપ્ત, બેબીલેનીયા વગેરે સંસ્કૃતિનાં મૂલ્યની પારખ કરનાર અને આ મૂલ્યોને સાચવનાર, સંધરનાર અને તેના પર મરામત કરનાર ગ્રીક દેશે પણ પ્રાચીન સમયના, ઈ. સ. પૂર્વેના બારમા શતકથી સાતમા શતક સુધીમાં પિતાની ઘટનામાં સંસ્કાર વ્યવહારના પાયારૂપ વૈજ્ઞાનિક વિચારણાને આરંભી દીધી હતી. ગ્રીક સંસ્કૃતિની વિશિષ્ટતા
અતિ પ્રાચીન સંસ્કૃતિઓની સ્થિતિ ચૂસ્તતા આ નૂતન ઉથાન પામતા ગ્રીસ દેશ પર આવી શકી નહીં કારણ કે તે ઈજીપ્ત બેબીલેન અને સિંધુનાં નગરેથી અલગ બનીને, અતિ પ્રાચીનતાની સંસ્કૃતિની તારવણું કરી શકે તેટલે દૂર ઉભો હતે. આવી તારવણી કરતા અને અતિ પ્રાચીન સંસ્કારના વ્યવહારમાં
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૫૧ જે માનવજીવન માટે મૂલ્યવાનું માલુમ પડે તેને સ્વીકાર કરતે અને તેનું સમાર કામ કરતે, આ રાષ્ટ્ર દરિયાઈ તાકાતને ધારણ કરીને ઉભો હતે.
એટલે જ એસીરીયાના લશ્કરવાદ જેવો ઈરાનને આર્યલશ્કરવાદ, જગત જીતવા નીકળતી શહેનશાહત બનીને ગ્રીક ધરતી પરના સંસ્કાર સામે સંહારને ધસારે બનીને આવ્યો ત્યારે પણ ગ્રીસના ઉપ્તાદનરૂપ સામે અથડાઈને પાછે પડ્યો, તથા ગ્રીક લોકશાહીમાં સંસ્કારની ઘટનામાં આઝાદીનું રૂપ ઉમેર્યું. ગ્રીક સંસ્કૃતિએ, અતિ પ્રાચીન સંસ્કૃતિઓનાં મૂલ્ય લઈને જ માનવ વ્યવહારનું સંસ્કારરૂપ પિતાને ત્યાં ઘડવા માંડ્યું હતું પરંતુ તેણે આ ઘડતરમાં પિતાની નવીનતાને પણ દાખલ કરી. આ નવીનતાનું રૂપ વિજ્ઞાન રૂપ હતું. એણે વિજ્ઞાન રૂ૫ની વિચારણના પાઠ હિંદ ભૂમિ પર જઇને શીખવા માંડ્યા હતા. ભારતની ભૂમિ પર ગૌતમબુદ્ધ આદરેલે વૈજ્ઞાનિક વિચારણાને પાયે અને તેને સંધ વ્યવહાર એણે નજરોનજર દીઠો હતો. ગ્રીસની ધરતી પર ચિંતનના રૂપને વૈજ્ઞાનિક પાયાપર મૂકે તેવા ગ્રીક મહાનુભાવો ભારતના કણભૂકોને અને ખગોળ તથા ગણિતશાસ્ત્રીઓને સંપર્ક સાધીને પાછા ગ્રીસમાં આવી પહોંચ્યા અને ભારતની ભૂમિ પરની બ્રાહ્મણ હકુમત જેવું અતિ પ્રાચીનતાનું સ્થિતિચૂસ્તરૂપ, ગ્રીક ધરતીપર ન હોવાથી આ નૂતન તાજગીવાળી કેરી પત્થરપાટી પર સંસ્કારના મૂળાક્ષર ઘૂંટવા માંડેલી ગ્રીક માનવતાએ વિજ્ઞાન રૂપને એક આગળને પદાર્થપાઠ ભણવા માંડશે. વિજ્ઞાન રૂપને નૂતન જન્મ
આ પદાર્થ પાઠ મંત્રોને મુખપાઠ કરવાને નાતે પણ બુદ્ધિની શુદ્ધિના વ્યવહારને જ જીવન વ્યવહાર બનાવવાનો વૈજ્ઞાનિક વ્યવહારને પદાર્થપાઠ રોજબરોજના જીવનકાર્યમાં ઘડવાને હતા. આ પદાર્થપાઠ મનુષ્યને તરંમાંથી વિજ્ઞાનમાં લઈ જનાર પદાર્થપાઠ હતે. આ પદાર્થપાઠને વિજ્ઞાન રૂપવાળે વ્યવહાર ગ્રીક સંસ્કૃતિ ઘડી શકી કારણ કે ગ્રીક ઈતિહાસના જીવને, જે સંસ્કૃતિને પિતાને ત્યાં જન્માવી હતી તે તેણે પિતાને માટે શોધી કાઢી હતી. આ શોધ સાથે એટલે જ એનું સ્થિતિચુસ્ત મમત્વ બંધાયું નહતું કે મડાગાંઠ બાઝી શકી નહોતી પણ પિતાને પ્રાચીન જગતમાંથી જે જગ્યું હતું તેમાંથી મૂલ્યની પારખ કરીને એણે મૂલ્યને જ પિતાના જીવન વ્યવહારમાં મઢવા માંડ્યું હતું. આ મથામણ અને મઢામણ સાથે એટલે જ એણે શોધકની રીત પ્રમાણે પૃથક્કરણ કર્યું. આ પૃથક્કરણ કરતાં કરતાં, સવાલ જવાબે કરતાં કરતાં, સારાસારની વિવેક ક્રિયા કરતાં કરતાં જે જરૂરી, ઉપયોગી અને મૂલ્યવાન માલમ પડ્યું તેજ ગ્રીક સંસ્કૃતિએ ધારણ કર્યું.
Page #273
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આ ધારણ ક્રિયામાં એણે જગતની ક્રિયાએ સમજવા માટે મૂકાયેલાં જાદુઇ જમાનાની અવૈજ્ઞાનિક દંતકથાઓ અને પરી કથા તથા વ્હેમ અને અંધમાન્યતાઓના ઇન્કાર કર્યાં. આ ધારણ ક્રિયાએ આરભથી જ સીધું – સાદું જીવન અંગીકાર કરીને સમજણને પેાતાના ભામીયા બનાવીને આગળ વધવા માંડયું. સમજદાર વ્યક્તિનું વ્યક્તિત્વ આ માનવ સમુદાયની સરદારી લેવા માંડયું અને દેવદેવીઓ તથા તેમની સંસ્થાઓ, માનવવ્યક્તિત્વના ભાનરૂપની સકારણુતાના સ્વરૂપને ગુંગળાવી શકયાં નહીં. ભાનરૂપની આ સકારણતા વાસ્તવવાદી અને વિજ્ઞાનવાદી બની.
સ્પર
છતાં વિજ્ઞાનનું રૂપ નિરપેક્ષ રહ્યું :
છતાં ગ્રીક ધરતી પર વિકસવા માંડેલી વૈજ્ઞાનિક વિચારણા જીવનવ્યવહારમાં વૈજ્ઞાનિક ક્રિયાવિધાના માટેનું “ ટેકનીક ” ધારણ કરી શકી નહીં. આ વૈજ્ઞાનિક વિચારણા વિચારનાં સ્વરૂપાતેજ ધારણ કરીને ગણિતશાસ્ત્ર, ભૂમિતિ, અને ખગાળમાં જ અટવાયા કરી. વિચારણા તર્કશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્રની ઘટનાને જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રની જેમ એ ઘડી શકી. આ વિચારણાએ માનવ વ્યવહારના રાજબરાજના સામાજિક સંબંધ રૂપાને પ્રમાણ શાસ્ત્રની પકડથી જ સકારણ બનાવવાના પ્રયત્ન કયા. આ વિચારણા પદાર્થની અથવા કુદરતની ક્રિયાના વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકી નહીં પણ આખુ જગત અથવા અસ્તિત્વ સકારણ છે એવું પ્રમાણુશાસ્ત્ર ધડી શકી, અને વિજ્ઞાનના રૂપતે જાળવી રાખી શકી. ભારતીય જીવનધટના આવા વૈજ્ઞાનિક વિચાર રૂપ સુધી તે પહેાંચી જ શકી હતી પરન્તુ હિંદુ જીવનધટનાના હાડમાં બ્રાહ્મણ હકુમતને અંધ અને સામાજિક અગછેદ કરનારા ભેદરૂપવાળા, કીડા, દાખલ થઈ ગયા હતા તથા તેને કારી ખાતા હતા.
એટલે વિજ્ઞાનરૂપની માવજત કરવાની તાકાત તેણે ગુમાવી હતી. પરન્તુ નિરપેક્ષ એવા વિજ્ઞાનરૂપ પર ગ્રીક જીવનવ્યવહાર પણ પેાતાના કારભારનું મજબૂત અને ટકી શકે તેવું કલેવર ધડી શકયા નહી. સકારણતા તે, વિચાર રૂપમાં જ સંધરી રાખીને, સ્ત્રી અને ગુલામેાની યાતનાઓ પર સંસ્કૃતિની ઇમારત ધડીને ત્રાક જીવનવ્યવહાર પણ મહાન પેરીકલિસના સમયની ભવ્યતા પર એક જ દિવસ ચઢી જઇને, ઇતિહાસની એક પળ સુધી જ્યેાતિય બનીને પરસ્પરના સંહારની યાદવાસ્થલીમાં ઉતરી પડયા. ત્યારપછી યુરોપીય વિજ્ઞાનને પાયા બનવા આ ન્યેાતિર દેશ શમી ગયા. આજના વિજ્ઞાનના ગ્રીક ઝંડાધારી
ગ્રીક સંસ્કૃતિનું આવું નિરપેક્ષ છતાં વૈજ્ઞાનિક વિચારરૂપ, વિજ્ઞાનના વિકાસ માટેની આરંભની રેખા, વિજ્ઞાનના પ્રયાગમાટેનું ક્રિયાવિધાન તથા વૈજ્ઞાનિક
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૫૩
પરિભાષા પેાતાની પાછળ મૂકતું ગયું. દેશકાળ પદાર્થાનું શરીરરૂપ, મનુષ્યનું શરીરરૂપ અને જગતનું ઘટનારૂપ આ ગ્રીક વિચારણાએ વૈજ્ઞાનિક છતાં નિરપેક્ષ એવી ઢબે હાથ ધર્યું. આ રીતે પોતાની શોધખાળને અંતે એને જે પરિણામેા અથવા ઉકેલા હાથ લાગ્યા તેમાં તક શાસ્ત્રની નિરપેક્ષ પ્રમાણસરતા, અને ભૂમિતિશાસ્ત્રની રેખાઓની સુંદરતા ઉપરાંત વિજ્ઞાનનાં ખીજા મૂલ્યેા ઉતરી શકયાં નહી. છતાં પ્રાચીન જગતની વિજ્ઞાનની તેજ ધારાતે આ ગ્રીક જીવન જાળવી રાખી શક્યું. પછી ગ્રીક જગત પર રામન આક્રમણ આવી પહેાંચ્યું. જીવન વ્યવહારની અધી સુંદરતા આ આક્રમણે પશુની ઢખથી છેદી નાખી. આ આક્રમણે ગ્રીક ભણુતરનાં બધાં મૂલ્યામાંથી આખા જગત પર ધસારા લઈ જવાની ભૂમિતિને જ આદર કર્યો અને જગતને વધારે વિશાળ બનાવવાના રસ્તાઓ કાતરી નાખ્યા. રામન આક્રમણે સકારણતાને સહારી નાખીને જ્યાંને ત્યાં, જીવનવ્યવહારને પોતાના ગુલામ બનાવવા, રોમન પ્રમાણ શાસ્ત્રનેા કાનૂન ધડી નાખ્યો. અને કાયદાની પ્રમાણસરતાનું રૂપ પેાતાના શાસનના અધિકાર માટે ધડ્યું. રામન આક્રમણનાં અનેક સ્વરૂપે નીચે જગતભરના માનવ સમુદાયા, અને સકારણ જીવનની બધી વિચારણાઓનાં વિજ્ઞાનરૂપો કચડાયા કર્યાં. માનવજીવન વ્યવહારમાં વૈજ્ઞાનિક મૂલ્યનું જીવનરૂપ છે હજાર વરસ જેટલું પાડ્યું હટી ગયું. ઇટાલીમાં, ઇસાઇ સઘની અગ્નિપરિક્ષા
ઈસાઈધર્મ, હજુ હમણાં જ ધમ બનવા માંડયા હતા. આ ધર્માંના સિદ્ધાંતા સીધાસાદા નૂતન વનને રાજગરાજના વ્યવહારમાં ધારણ કરીને રામનગરમાં દાખલ થઇ થયા હતા અને નૂતન જીવનને આવાહક અવાજ બનતા હતા. પેાતાના પ્રદેશ પર રામન કાનૂન પ્રમાણે રામન સામ્રાજ્યે આ અવાજને ક્રૂર બનીને દેહાંત દડી દેવા માંડયા હતા. આ સમયમાં જ રામન સામ્રાજ્યના આગસ્ટસ નામના મહાન શહેનશાહના મરણ પછીનેા આગસ્ટાલિયા નામને, મહા ઉત્સવ ઇટાલીના ‘ ગાલ ’ નામના પ્રદેશમાં લીએન્સ નામના પાટનગરમાં ઉજવાતા હો. આ મહા ઉત્સવના રંગરાગમાં અનેક પશુએ અને ગુલામાના વધ થઈ ગયા પછી પેાતાને ઇસાઈ કહેવડાવનાર અને શાંતિથી માતને ભેટનાર થોડાંક નવીજ જાતનાં બળવાખારાને ઉત્સવમાં હાજર કરવામાં આવ્યાં. વિશ્વ ઇતિહાસની ઉષ્મા જેવા પચાસ સત્યાગ્રાહીઓને અત્યંત ઘાતકી રીતે મારી નાખવામાં આવ્યાં. એટાલસ નામના એક રામન આ ઈસાઈ એને આગેવાન હતા. આ એટાલસને અગારા ઉપર બેસાડીને જીવતા શેકી નાંખવામાં આવ્યા.
આ સત્યાગ્રહીઓમાં બ્લાન્ડીના નામની એક ગુલામ છેકરી હતી. આ છેાકરીને એમ્પીથિયેટરમાં આખા દિવસ રગડીને તેને માંસના એક લેચા બનાવી દેવામાં
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
વિAવ ઈતિહાસની રૂપરેખા આવી. આ નવી જાતનાં માન મરતાં મરતાં ભારાઓને આશિષ દેતાં જતાં હતાં. . સ.નની એની ત્યારની નાતાલ આવી અને પસાર થઈ ગઈ. આ નાતાલ પણ અનેક નાતાલ ની જેમ આપભોગના અનેક અવધિઓમાંથી પસાર થઈ. હવે સેંકડો અને હજારોની સંખ્યામાં ગુલામના રહેઠાણ કરતાં બદતર એવી કાઢમાં ઈસાઈઓને પૂરવામાં આવતાં હતાં તથા તેમનાં માથાં કાપી નાંખવામાં આવતાં હતાં. મેકસીમિયન શહેનશાહે સામ્રાજ્યના એકેએક ભાગ પર ઇસાઇઓને સંહાર કરવાની ઝડપ વધારી દીધી હતી. આ ઈસાઈઓને માંસ લટકી પડે ત્યાંસુધી ફટકા મારવામાં આવતા હતા. ત્યારપછી તેમના ઘા પર મીઠાનું પાણી રેડી માંસના ટુકડા કાપવામાં આવતા હતા. પછી તેમાંથી પશુઓને મિજબાની આપવામાં આવતી હતી. શહેનશાહતના નામ પર માનવ જાતના અનેક શાપ વર્ષાવતી દીલ કંપાવનારી આ ઘાતકતા પણ આખરે થાકી જતી હતી અને પરાજ્ય અનુભવતી હતી. આ સંહાર છતાં ઈસાઈઓને વધતાં હતાં અને મૂર્તિ પૂજાવાળું ગલીચ જગત અંત પામતું હતું. એક ઈશ્વરની આરાધનાવાળી નૂતન સંસ્કૃતિ જુડિયામાં પ્રથમવાર જન્મીને પૂર્વના મહાન દેશોમાંજ નહી પરંતુ જંગલી ગણતી યુરેપની ધરતી પર પણ પિતાને વિકસવાની જમીન સુંધવા માંડી હતી.
વિશ્વ ઈતિહાસની આ નવી રોશનીએ ઈસાઈ આવાજમાં જાહેર કર્યું કે સત્યાગ્રહીઓના રૂધીરના બુંદ જે જે ધરતી પર પડ્યા છે ત્યાં ત્યાં માનવબંધુતાની નતમ સંસ્કૃતિના એ બુંદ, બિજકે બની ગયા છે. શહિદોએ સંહાર પામી પામીને મૂર્તિપૂજાથી ગલીચ બનેલી આ ધરતી પર સંસ્કારના બીજનું વાવેતર કર્યું છે. આ વાવેતર કરનારાં સૌ ઈસાઈ માનવીઓ પર ચાર ચાર સૈકાઓ સુધી સીઝરે એ સમશેરે ચલાવ્યા કરી પણ આખરે ઈસાઈઓ સામેના સીઝરના સંગ્રામમાં સમશેરે પાછી પડી અને સીઝ પરાજ્ય પામ્યા. ઇસ્વીસનને આરંભ કરીને જિસસ નામના એક અકિંચન અને અદના માનવીએ સીઝર નામના શહેનશાહ સાથે શરૂ કરેલે સતને સંગ્રામ ચાર સૈકાઓ પછી વિજ્યવંત બનેલે પૂરવાર થઈ ચૂક્યો. આ સંગ્રામમાં સીઝરનું પતન થયું અને ઈસુને વિજય થયે. ઈટાલીનું રેમનગર હવે વિશ્વનગર નહેતું
રોમન સામ્રાજ્યના પતનના સમયમાં અને ઈસાઈ સંસ્કારના ઊદયના સમયમાં ત્યારના જગતમાં ઈસાઈ નામના મહામાને રેમનગરમાં આવી પહોંચ્યા હતા. તેમણે માન માન વચ્ચેના બંધુભાવને તથા એક ઈશ્વરની આરાધનાને ન સિદ્ધાંત સંબોધવા માંડ્યો હતો. હજુ પણ પિતાના નગરને
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સંસ્કૃતિનું મુલ્યાંકન
૨૫૫ વિશ્વનું પાટનગર માનતા રામને આ વિચિત્ર જેવાં માનવોને દેખવા ટોળે વળતાં હતાં. કેવાં વિચિત્ર આ માન હતાં ? એ સૌ જાણું જોઈને ગરીબ બન્યાં હતાં, તથા નમનતાથી બોલતાં હતાં. ગરીબાઈ, સાદાઈ, નમનતા અને બંધુતા ધારણ કરીને રેમનગર વિશ્વની મહારાણી નહેતું બન્યું તે વાતની મને ખબર હતી. જે વર્તન ધાણુ કરીને રેમન જીવન, જગતનું માલિક બન્યું હતું તે વર્તનને જ આ ઈસાઈ માનો ઈન્કાર કરતાં હતાં અને મૂતિઓનાં નામમાં નહિ પણ એક ઈશ્વરના નામનાં વાત કહેતાં હતાં કે જિસસ ભગવાનનો દિકરો હતો અને સૌ માને ભગવાનનાં જ સંતાનો છે. પછી રોમનગરની હકમતે આ વિચિત્ર માનવોને વધ કયા કર્યો. પણ દરેક નવી નવી નાતાલે તેમની ગેરકાયદેસર વસ્તી ગણતરી વધ્યા જ કરી. પછી તે રેમનગરમાં તેમનું ભમભિતર બનેલું જીવન જામી ગયું હતું. એ સૌ પિતાના આગેવાનને બાપા અથવા પપ્પા કહેતાં હતાં. આ પપ્પાએ પછી પોપનું નામ ધારણ કર્યું. ધીમે ધીમે પિપ ઈસાઈઓના આચાર્યો અથવા પાદરીઓ બન્યા અને સૌથી વડે પાદરી અથવા પિપ રોમનગરની ઈસાઈ સંસ્થાને પિપ કહેવાય. જિસસની માનવ ધર્મની વિચારણાને પાયે પામેલા
આ ધર્મો ધર્મવડાને પિતા કહ્યો. રિમન સામ્રાજ્યના ભંગારમાંથી જન્મેલું જગત
જ્યારે વિશ્વ ઈતિહાસમાં સૌથી મોટું એવું રોમન સામ્રાજ્ય પતન પામવા માંડ્યું ત્યારે તેના ભંગારમાંથી જગત પર સામંતશાહીનું અનેક રજવાડાઓના
અનેક રાજ્યોવાળું અને અનેક જમીનદારોની સામંતશાહીવાળુ જગતનું સ્વરૂપ નિપજવા માંડ્યું હતું. આ સામંતશાહીને જમાને અનેક :ટુકડાઓમાં અને અનેક વંડીઓમાં વહેંચાઈ ગએલા જગત પર જેને ઈતિહાસકારોએ એજ ઓફ ફેઈથ” તરીકે ઓળખ્યો છે તે અંધશ્રદ્ધાના સામંતશાહી યુગ તરીકે શરૂ થશે. સામંતશાહીને આ યુગ અંધકાર યુગ તરીકે ઓળખાયો. આ જમાનામાં સાત વરસ પર જન્મેલે ઈસાઈ ધર્મ અને
ક્ષા
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ગૌતમમ્રુદ્ધની વિચારણામાંથી બનેલા બુધ તથા તાજો આવેલા ઈસ્લામ ધર્મ પણ અંધશ્રદ્ધાના આ સામંતશાહી યુગના અંધકારમય અખાડાઓ ખનીને જગત પર પથરાઈ ગયા. આ અંધારાયુગમાં ભારતની ધરતી પર મુદ્દની વિચારણાના લય થઈ ગયા અને હિંદમાં હિંદુધર્મના અંધકાર નિબીડ બની ગયા.
અધકારનાં મધ્યયુગી પડળ નીચે ભારતદેશ
આખા જગતને પોતાના કફન નીચે લપેટી લેતાં અંધકારનાં પડળને પાછાં ઠેલવા ભારતની મહાન ધરતીપર મૌ ચક્રવ્રુતિ ચંદ્રગુપ્ત અને બ્રાહ્મણુ અમાત્ય ચાણકયે ભગીરથ પ્રયત્નો કર્યા. આ ચંદ્રગુપ્તનાજ પૌત્ર અશાકે શહેનશાહતાના ઇતિહાસમાં પહેલીવાર માનવધર્મીના શાસન વ્યવહારને વિશ્વતિહાસના ગૌરવ જેવા ઉજવળ બનાવ્યા. છતાં આ ઉજવળતા લાંખા સમય ટકી શકી નહી. આજ અરસામાં હિંદુધર્મની બ્રાહ્મણ ધટનાએ આક્રમણ કર્યું. આ આક્રમણના સ્વરૂપે મુદ્દતની વિચારણામાંથી અને સધના માનવધર્મ વ્યવહારમાંથી સુધરવાના પ્રયત્ન પણ શરૂ કર્યો. આ સુધારણામાં પાછું ગણિત શાસ્ત્ર અને ખગેાળ શાસ્ત્ર વિજ્ઞાનના પ્રકાશ ધારણ કરીને આપી ઉઠયાં. આ`ભટ્ટ અને વરાહિમહીરની શાસ્ત્રીય સાધના ફ્રી પાછી અભ્યાસ ક્રમ બનીને અભ્યાસની શાસ્ત્રીયતાનું રૂપ ધારણ કરવા માંડી અને એલીફન્ટા અને લેારાનાં સૌંદર્ય સ્વરૂપે, સંસ્કારનાં સાથી જેવાં ઘડાયાં.
અધકારના પડકાર સમેા ઇસ્લામના ઉદ્દય
એજ અરસામાં રામન સામ્રાજ્ય પછી જગત પર ઉતરતા અંધકારના પડકાર સમેા ઈસ્લામનેા ઉય, ઇ, સ. ૬૩૨ ના સમયમાં ઉગતા સૂરજનું તેજ ધરીને પ્રકાશી ઉઠ્યા. આ પ્રકાશના ઘેાડાપૂરે જૂના જગતનાં બધાં દેવદેવીઓને પોતાના ધસારા જેવા સાવરણા વડે વાળી નાખીને એક અલ્લાહની ખાંગ પૂકારી. સમશેર ધારણ કરેલી આ સંસ્કાર હિલચાલે માનવ માનવ વચ્ચે બધુભાવની મુનિયાતની જાહેરાત કરીને
આ પૃથ્વી પરજ સ્વર્ગ ઉતારવાની આગાહી આપી. આવી સીધી સાદી જાહેરાતને એણે કુરાન નામની ચેાપડીમાં કવિતા જેવી જબાનમાં લખી
નાખી.
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન સસ્કૃતિનું મુલ્યાંકન
આ મહાન જાહેરાતવાળી સંસ્કારી ધઘટનામાં દેવળા કે પાદરીઓની જરૂર નહતી. આ નૂતન ધર્મધટનાએ એક ધર્મ અદાલતની જ સ્થાપના કરી, મસદ નામની આ અદાલતમાં માનવમાત્રને સમાનભાવે, એક અલ્લાહની યાદ નીચે ન્યાસમતાના ઉદઘોષ કરવા આવાહન અપાયું. આ ઉદ્યાષ કરનાર પ્રાચીન જગત પછીના મધ્યયુગી જગતના સંસ્કારના સમ આગેવાન મહંમદ પયગંબરે શિલ્પકલાની મના કરી હોવાનુ મનાય છે. આ મના પાછળ, રખે મુર્તિપુજાના મિલન સ ંગ થઈ જાય તેવી ખીક પણ હશે, અને અરબસ્તાનનાં રણ વેરાનમાં શિલ્પ કલાનું સ્થાનપણ નહી જેવું જ હતું. પરન્તુ મહમદની આગેવા પામીને અલ્લાહની યાદ જ્યાં ભાંગ પૂકારતી હતી તેવી મસળો શિલ્પકલાના સૌદર્ય થી મઢાવા માંડી. કલાનુ રૂપ મઢવામાં ઈરાન સૌથી મેખરે રહ્યું. સોનેરી છાપરાવાળા, દિવાલોના સુંદર કૈાતરકામ વાળી, આરસના અનેક સ્ત ંભોવાળી નિશાપુરની મસદ ભવ્ય હતી અને હીરાટની મસજીદની સુંદરતા અદ્ભુત મનાતી હતી. મુર્તિ એમાંથી મુર્તિ પૂજા તરફની ખીકને લીધે ઈસ્લામના કલાકારોએ કલાનું રૂપ એકલા શણગારના સ્વરૂપમાં વિકસાવ્યા કર્યું, અને અનેક જાતની નકશીએ કૈાત કરી.
૨૫૭
એવા ઈસ્લામને સંસ્કાર, પૂર્વ પ્રદેશનું બધા સંસ્કાર ધનનું નજરાણું ધરીને પશ્ચિમ યુરેાપના ઉત્થાનને આરાધતા કાનના ઉંબરા પરથી નુતન સંસ્કૃતિની જીવનસંધ્યા બનતો હતો. પિરામીડે પરનાં પાંચ હજાર વરસ કરતાં ઇરાની ઉંબરા પરના પાંચ સૈકાના સમય પશ્ચિમના ઉત્થાન, સૌથી મોટા કલાગુરૂ બનીને, ઉમર ખ્યામના કવનમાં કહેતા હતા, કે, દિલને દિલાવર બનાવીને, આ પાસિક ખંડમાં જીવન વસંતને અમે ઉજવીને, ઉજવણીએ, ઉજવણીએ અમે ધરતીના અંતરમાં ઉતરતાં જઇએ છીએ, અને કાને માટે, તમારે જ માટે અમારાં જીવનવાહન મૂકતાં જઈએ છીએ.' ઇસ્લામનું વિજ્ઞાન——ઉત્થાન
ઈસ્લામના ઉદયે રામન સામ્રાજ્યનાં ભંગારમાં જગત પર વેરાયલાં પડેલાં સંસ્કાર મૂલ્યાને, ભારતમાંથી, ઇરાનમાંથી, ગ્રીસમાંથી, વીણી વીણીને અને આ મૂલ્યેામાંથી માનવધર્મની ન્યાય સમતાને ધારણ કરીને જુના જગતની બધી વૈજ્ઞાનિક વિચારણાને એકઠી કરીને તેની અંદર ઘૂસી ગએલાં અવૈજ્ઞાનિક તત્ત્વાને દૂર કરવા માંડયા હતાં તથા તે માટે સમોરને વાપરવા માંડી હતી.
જેતે પેાતાનું નામ લખતાં પણ નહેતું આવડતું એવા એક વખતને નિરક્ષર એવા આરબ માનવસમુદાય સંસ્કૃતિની શાળા બનાવીને ભણવા એસી ગયા. ઇસ્લામની સંસ્કાર પ્રેરણા પામેલા ઇબ્નસીના, અલીન્દી, રઝીઝ, જેવા વૈજ્ઞાનિકાનાં નામ પ્રકાશ પામ્યાં. યુરોપ પર પથરાયેલાં ઇસાઇ દેવળા અને પાદરીઓના ધારા પડછાયાએને ઇસ્લામે વિજ્ઞાનના નામમાં પડકાર કો. ઇસ્લામના ઝંડા નીચે નવા વિકસેલા વેપારી સમાજે અને ખલિફાઓએ વિદ્યાના વ્યાસંગને પોતાના વહિવટનું મૂખ્ય અંગ બનાવ્યા.
૩૩
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૭ પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક,
ફિનીશીયા. જગનેને જુનો સાગર-સમ્રાટ–ફિનીશીયા
ઈજીપ્ત અને બેબીલેનીઆ પછીથી સંસ્કૃતિને દેખાવ ભૂમધ્યના કિનારાની દેસે માઈલ લાંબી અને દશ ડગલાથી માંડીને વધારેમાં વધારે ૩૫ માઈલ
પહોળી એવી પટ્ટી પર ત્યારે ક્યારનેએ દેખાવા માંડ હતો. ભૂમધ્યના કિનારાને આ જમીનની પટ્ટી જે પ્રદેશ વાણિજ્ય સંસ્કારનું શિખર બનીને પિતાનાં જહાજોની શઢની પાંખો ફફડાવતું ત્યારના જગતની બધી દિશાઓના પ્રદેશોનાં કમાડો ઠેક્ત પ્રાચીન જગતનું વેપારી સામ્રાજ્ય
બનવા માંડયું હતું. પટ્ટી જેવા કિનારાને આ પ્રદેશ આફ્રિકાના પશ્ચિમ કિનારેથી દૂર દૂર એક છેડે એટલાં ટિકન ટાપુ પર અને બીજે છેડે ભારતના ચિનાબ અને રાવીનાં નગરો સુધી વાણિજ્ય રૂપવાળાં પિતાનાં કિનીશીઅન જહાજોને લઈને પ્રાચીન જગતમાં પિતાના વેપારી સામ્રાજ્યને વાવટો ફરકાવતું હતું.
વાણિજ્ય સંસ્કૃતિનું આ રૂપ વિજેતાની જેમ દીપી ઉઠયું, અને વ્યાપારની ઝડપ ધારણ કરીને એણે આખા જગતને જાણે જીતવા માંડ્યું. વાણિજ્ય સંસ્કારના આ વિજયે ત્યારના જગતને એક જગત બનાવ્યું તથા જુદા જુદા પ્રદેશની રીત ભાતે અને વર્તનના વ્યવહારને તેણે એકબીજાના સંસર્ગમાં આણી દીધા.
ફીનીશીયાએ એ રીતે ઈતિહાસમાં પહેલીવાર પૃથ્વીની શેધ કરવાનું સાહસ રૂપ ધારણ કર્યું. એણે આફ્રિકાની પ્રદક્ષિણું કરી. ફિનીશી આની ધરતી પર સાગર ખેડવાની જાણે પહેલી નિશાળ શરૂ થઈ
હવે ઈતિહાસ સાથે પ્રાચીન જગતની ભૂગોળ પણ નવી બનવા માંડી હતી. નવા નવા ટાપુઓ પર્વ અને પ્રદેશનાં નવાં નવાં નામ પડવા માંડ્યાં હતાં. માણસોના સમુદાયે આજસુધી બહુ જ મોટી સંખ્યામાં ધરતીના પટ પર ફરતાં હતાં. હવે આગળ વધતા ઈતિહાસમાં સાહસિકેએ ખલાસીઓનું
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, ફિનીશીયા
૨૦
રૂપ ધારણ કર્યું હતું. આ ખલાસીઓ ખુલ્લા સમુદ્રોમાં ઝંપલાવતા હતા. આ લેાકાની સાહસ કથા આપણા ઈતિહાસે સધરી નથી પણ ત્યારના અણુખેડેલ પ્રદેશા પર આ સાહસિકા ફરવા માંડયા હતા. આ સાહહિસાનાં ડૂબી જતાં જહાજો અથવા તેમનાં શમી જતાં શખાની કાઇપણ નિશાની સમુદ્ર પાતાની સપાટી પર રહેવા દેતા ન હતા. આ સાહસિકા પોતાની સફરને અટકાવ્યા વિના આકાશની અંદર સીમા ચિહ્નો શોધતા હતા તથા તારાઓના અભ્યાસ કરીને સમુદ્રની સપાટીને સમજતા હતા. આવી સફ્રા ખેડનારા વિશ્વતિહાસના રાજદૂત જેવાં ફિનીશીઅન જહાજો હતાં. આ ફનીશીઅન જહાજે ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ પર્ મેલકાના સ્થા આગળ અટકવાની ના પાડતાં હતાં. મેલકા ફિનીશીયાના ટાયર નામની નગરીની દીવાલે બાંધનાર એક મેટા ફ્રિનીશીઅન ઇજનેર હતા. “ હવે કાઇ આગળ વધશેા નહિ... ” એવું ભચિહન બતાવવા એણે એક સમુદ્રના એક ખડક પર માટા સ્થંભા ઉભા કર્યાં હતા. એણે આ સ્થંભો પર મોટા અક્ષરે લખ્યું હતુ કે “ અહિથી
tr
,,
અટકી જાઓ.'
ફિનીશીયન જહાજો ત્યાં આગળ પણ અટકયાં નહીં અને તેમણે અજ્ઞાત જગતને શોધી કાઢવા અનત એવા મહાસાગરમાં પ્રયાણ કર્યું". આ લાકા સેમીટીક જાતના યદી જેવા લોકેા હતા. આ ફિનીશીયનોના પ્રદેશ ભૂમધ્યના કિનારાના પ્રદેશ હતા. પેાતાના આ કિનારાના પ્રદેશ પર તેમણે વહેપારના કિલ્લા જેવાં એ મેટાં નગર ખાંધ્યાં હતાં. એક નગરનું નામ ટાયર હતું અને ખીજાનું નામ સિડાન હતું. આ બન્ને નગરે મોટાં વેપારનાં મથકા હતાં. વાણિજ્યના આ મોટાં મથામાંથી લાલસમુદ્રમાં અને કે ભારતની સિધુ નદી સુધી તેમનાં જહાજો જતાં હતાં. બ્રાલ્ટરને પેલે પાર તેમણે સિસીલી સાથે વેપાર ખેડવા માંડયા. પશ્ચિમના સમુદ્રોમાં ગ્રીસ, ઇટાલી અને સ્પેનની ધરતી પર તેમણે પ્રવેશ કર્યા હતા. પ્રાચીન ઇતિહાસના આ રાજદૂત જેવાં આ વેપારી જહાજો જગતને માઢું બનાવતાં હતાં, તેના નવા નકશાએ દારતાં હતાં તથા નવા નવા પ્રદેશ પર પાતાના વેપારનાં મથકેા ઉભાં કરતાં હતાં. આ મથકાને તે સંસ્થાના કહેતાં હતાં.
સાદાગરા હતા. વિશ્વષ્ટ
આ રાજદૂતો એ એમની
વિશ્વ તિહાસની વાણિજ્યની સંસ્કૃતિના આ તિહાસના જીવનવ્યવહારના સ્વરૂપોની આપલે કરનારા જીવન ધટનામાં એમણે સ્વીકારેલું મૂલ્ય સુવર્ણનું અને નફાનું હતું. યુરોપને આલ્ફાબેટ દીધી
આ સાદાગરાએ જગતના ઇતિહાસમાં ઈતિહાસના રાજદૂતા તરીકેનું સૌથી મોટું કામ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમજણ માટેનુ, ભાષાની આપલેનું
Page #281
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા કર્યું. જ્યાં જ્યાં ભાષા હતી, શબ્દ હતા, લિપી હતી ત્યાં ત્યાંથી તેમણે તે ઉપાડ્યું અને તેમણે યુરોપ માટે મૂળાક્ષરોની પહેલી વાર રચના કરી. આ ફીનીશીયનોએ સિંધુ પરનાં નગર પરથી, સુમેરીયને પાસેથી, ઈજીપમાંથી ભાષાના અક્ષરે અને શબ્દોને લઈ જઈને તેની આપલે તે સમયના આખા જગત પર કરવા માંડી. આ અક્ષરના સ્વરૂપના અક્ષરોમાં પણ તેમણે ઘણા ફેરફાર કરી નાખ્યા. “આલ્ફા અને બિટા' નામના એ અને બી અક્ષર પરથી તેમણે
આલ્ફાબેટ' નામ દીધું. ઈજીયન સમુદ્રમાં અને ગ્રીસમાં આ લેકે આલ્ફાબેટને લઈ ગયા. ગ્રીકાએ તેમાં થોડા અક્ષરે ઉમેર્યા પછી આ મૂળાક્ષરે ઈટાલીમાં પહોંચ્યા. રોમન લોકોએ આ બારખડીને પશ્ચિમ યુરોપમાં ધુંટાવવા માંડી.
એવા આ વિશ્વઈતિહાસના કિનીશીયન નામના રાજદૂતેએ માટીનાં વાસણે બનાવવાની અને કપડાઓ બનાવવાની કલા, ધર્મની માન્યતાઓ દેશપરદેશની રીતભાતે લખવાની કલા અને ગુલામો આ બધું એક દેશથી બીજે દેશ પહોંચાડ્યું. આ ફિનીશીયન જહાજ પર સાહસિકો ભેગો લહીયે અથવા નોંધણી કામદાર પણ રહે. આ લહીયાનું કામ દેશ પરદેશ વિષેની તમામ ને કરવાનું હતું.
નો
છે
,
-
---
- -
--- Sફe
•
•
-
- -
a
- -
, -
અતિ પ્રાચીન સંસ્કૃતિના અર્ધચંદ્રકને વેપારી ગઢફિનીશીયા
ફરીવાર, નકશા તરફ દેખે. છતમાં આરંભ પામીને સંસ્કૃતિને ચંદ્રક અરધું કુંડાળું ફરી વળ્યું છે. ઈજીપ્તમાં આરંભ પામીને, મેસેમીયા અને ઈજીઅન ટાપુઓ પર ફરી વળીને, ગ્રીસ પર બે સૈકાઓને ઝગમગાવીને, આ અર્ધચંદ્રાકારમાં ઈજીપશીયન બેબીલેનીયનો, ફીનીશીયને અને યહુદીઓ તથા ઈરાનીયને અને સિંધુ માનની સંકાર કથાઓ આલેખાઈ છે. આફ્રિકાના ઉત્તર કિનારા પરથી હવે ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ વિભાગ પર સંસ્કૃતિની વિશ્વઇતિહાસની ત જલે છે. ભૂમધ્યના આ કિનારા પર અતિ પ્રાચીન સમયથી એક મોટું વેપારી મથક એકધારો વિકાસ પામ્યા કર્યું છે. કિનીશીયાનું ઉત્તર આફ્રિકાના કિનારા પરનું, વિશ્વનું આ વાણિજ્ય મથક હજુ લય નથી પામી ગયું. કિનીશીયનની કાર્ટ—હાશાર નામની એ
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, કિનીશીયા ૨૬ વાણિજ્ય કિલ્લેબંધી આ વાણિજ્ય સંસ્કૃતિનું નગર છે. અતિ પ્રાચીન એવી વાણિજ્ય સંસ્કૃતિને આ કાર્ટ–હાશાટ નામને ગઢ નેવું માઈલ પરના આફ્રિકન સમુદ્રનાં પાણુ પર ઈતિહાસનાં વિતકને આ પાણીની પટીમાં દેખતે ઉભે છે. આ નવુ માઇલની સમુદ્ર પટી આફ્રિકાને રેપ ખંડથી જુદા પાડે છે. આ પટી પરની કિનીશીયાની વેપારી સંસ્કૃતિનું છેલ્લું મથક કાર્ટ–હાશાટ અથવા કારેથેજ છે. બેબીલેને ટયર નગરનો સંહાર કર્યો ત્યારનું પિતાની કિનીશીયન માતૃભૂમિ પર આફ્રિકન ધરતીની ભેખડ પરથી નેવુ ભાઈલની સાગર પટ પર યરપ તરફ તાકી રહેતું એ અણનમ ઉભું છે. એના સામા કિનારે યુરોપ નામનો ખંડ છે અને ત્યાં ઇટાલી નામને દેશ હજુ હમણું જ જન્મ પામવા માંડે છે. આ કારથેજ એક કિલ્લેબંધી જેવું કિનીશીયન ઇતિહાસનું આખરી નગર છે. આજે ઈ. સ. પૂર્વે સે વરસ પર પણ એ મથક વાણિજ્યની હિલચાલથી ઉભરાય છે. ફિનાશીયાના જીવતરની ઝબક ત જેવું એ પ્રાચીન જગતના વેપારની પેઢી. છે. આ પેઢીને વહિવટ કરનાર કારથેજના નગરની વેપારી સરકાર છે. આ સરકાર પાસે પિતાને તાકાતવાળો નૌકા કાલે છે.
ગ્રીકનગરે આ મહાનગરને ઓળખે છે. આ મહાનગરની વહિવટી સરકારનું નામ ગ્રીક ભાષામાં લુટોક્રસી ' એટલે શ્રીમંતશાહી કહેવાય છે. કિનારાપરની ખાણેના, અને દરિયાપરનાં જહાજોના માલીક કારથેજના માલીક છે અને કારથેજની સરકાર આ માલીક મહાજનોની બનેલી છે. સમુદ્રની નેવુ માઇલની પાટી પરથી ઉડીને એમનાં જહાજોએ વેપારની કરામત વડે, થાપના કિનારા પર પિતાની હકુમતવાળાં સંસ્થાની સ્થાપી દીધાં છે. પેઈન અને ફ્રાન્સના અમુક પ્રદેશ કારથેજની શ્રીમંતશાહીનાં સંસ્થાનો છે. આ સંસ્થાનો આફ્રિકાના ઉત્તર કિનારા પર સ્થપાએલા વિશ્વ સંસ્કારના વાણિજ્ય મથકની હકૂમત નીચે છે તથા આ સંસ્થાને, આ કારથેજની સરકારને, કર, વેરા, વ્યાજ, નજરાણાં વિગેરે ભરે છે. શ્રીમંતશાહીનું કારથે જ, શાહી પાટનગર છે. શ્રીમંતશાહીની સરકારની હકુમત, યુરોપના સ્પેઈન અને ફાંસ દેશ પર શરૂ થઈ ગઈ છે. આ હકુમતને પાંચ સૈકાઓ થઇ ગયા છે. આ શ્રીમંતશાહીએ પાંચસો વરસથી ઇતિહાસનું પરિબળ બનીને વાણિજયને વહિવટ કર્યો છે. આજે ઈ. સ. પૂર્વેને છઠ્ઠો સંકે ચાલે છે.
ત્યારે અતિપ્રાચીન એવી આપણી પૃથ્વી પર સંસ્કૃતિના અર્ધચંદ્રાકારને આકાર ધારણ કરી રહેલી ઈતિહાસની યાદી કારથે જ આગળથી યો૫૫૨
Page #283
--------------------------------------------------------------------------
________________
ર૬ર
વિવ ઈતિહાસના રૂપરેખા અધિકારવાળી નજર નાખે છે અને ત્યાંની દુનિયામાંથી નવા આવતા સમાચાર ચિંતાથી સાંભળે છે. યપખંડને ઈટાલીદેશ વિશ્વ-ઈતિહાસમાં પ્રવેશે છે. આ સમાચાર પખંડના ઇટાલી નામના એક પ્રદેશ વિષેના હતા.
આ ઈટાલી દેશના પશ્ચિમ કિનારાપર, રાઈબર નામની એક નદીપર રેમ નામનું એક ગામડું જોતજોતામાં નગર બનવા માંડયું હતું. આ નગરનું નામ રેમ હતું. આ રેમનગર મધ્ય ઈટાલી પરનાં માનવાનું નગર ગણાતું હતું, અને એ નગરે પિતાનાં જહાજો બાંધવા માંડયાં હતાં તથા એ જહાજો
હવે કારથેજની સામે આવેલા સિસિલી નામના ટાપુપર વહેપાર કરવા આવવા લાગ્યાં હતાં, અને ફ્રાન્સના દક્ષિણ કિનારાપર પણ ફરવા લાગ્યાં હતાં.
પણ પશ્ચિમ ભૂમધ્યપર આજ સુધી કારથેજને જ અધિકાર હતા. આ અધિકારની હકુમતનું શરણ સ્વીકાર્યા વિના, પેલાં નવાં જહાજે હવે પશ્ચિમ ભૂમધ્યપર ફરવા મડેિ તે ચલાવી લઈ શકાય તેમ નહોતું. કારથેજની હકુમતે આજસુધી ઈટાલી કહેવાતી એ ભૂમિના દરિયા કિનારાની ટેકરીઓમાં રહેતાં ગરીબ માન સાથે વેપાર કરવાની પરવા કરી નહોતી. તેમને એણે પોતાની હકુમત નીચેનું સંસ્થાન બનાવીને પિતાની સંસ્કૃતિને લાભ દીધું હતું. આ કિનારાપરનાં એ ડુંગરવાસીઓને તેમના ડુંગરાઓમાં અને ભેજવાળાં મેદાનમાં એકલાં જ રહેવા દીધાં હતાં.
પણ આસ્તે આસ્તે આજે એ ડુંગરમાં ઉત્તર તરફથી આલ્પસ પર્વતમાળના રસ્તાઓમાં થઈને દક્ષિણ તરફ માનવ સમુદાયે પિતાનાં ઘેટાંબકરાં લઈને આવ્યા જ કર્યા હતાં. હવે તે તેમનાં ગામડાઓમાં વસી ગયાં હતાં. અને આ લેકેનું રેમ નામનું નગર, આર્થિક વહિવટને મેળો બનીને થોડાક સૈકાઓમાં નગર બનવા માંડ્યું હતું.
આ નગરને એથી વધારે મટે ઇતિહાસ સચવાયો નહોતો. આ ભૂમિને વિશ્વસંસ્કૃતિના ચંદ્રાકારે હજુ પોતાની અંદર પરોવી નહોતી એટલે એકલી ને અલી આ માનવતા આસ્તે આસ્તે આરંભના જીવનનાં ડગભરતી આજે સિસીલી સુધી આવી પહોંચી હતી અને પિતાનાં જહાજો પણ બનાવી લાવી
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રાથીવ ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, કિનીશીયા ૨૬૩ હતી. પિતાના મનગરને ટાઈબરનદીને મૂખ આગળ બાંધીને, ટાઈબરને ઉત્તરથી દક્ષિણને આરે એણે દરિયામાં પહોંચી જઈને હવે તે દરિયે ખેડવા માંડ્યો હતે. અહીં ગ્રીક ગુરૂઓ આવ્યા હતા
ઘણું વરસોથી આ રામનગર સાથે વેપાર કરવા ગ્રીક વ્યાપારીઓ આવ્યા કરતા હતા. આ પ્રકાએ આ રામનગરને સંસ્કૃતિ આપવા માંડી હતી. સંસ્કૃતિની એથેન્સ નગરીએ આ રોમ નામના ગામડામાં વસતા રમનાને ભણવવા માંડયાં હતાં. આ ડુંગરીયાઓ ભણવા માટે આતુર હતાં. કેરીસ્લેટ જેવાં આ માનવોને ગ્રીકે મજાકમાં લેટીન કહેતા હતા. આ લેટીને ઝડપથી શિખવા માંડ્યાં હતાં. એમણે ગ્રીક પાસેથી કિનીશીયા મારફત પહોંચેલી બારાખડી પણ ઘૂંટવા માંડી અને હેડકાં બાંધવાનું શરૂ કરી દઈને વ્યાપારના પદાર્થપાઠ શિખવા માંડયા, અને જોતજોતામાં તે તેમણે દરિયે પણ ખેડવા માંડ્યો.
ગ્રીકના ભગવાને પણ તેમણે ગ્રીક પાસેથી ભેટ તરીકે લીધા. ગ્રીકમાં ઝીઅસ નામવાળો ઇંદ્રભગવાન રોમમાં યુપીટર નામ ધારણ કરીને બેઠે. પછી તે બીજાં અનેક દેવદેવીઓ ગ્રીસમાંથી રોમમાં આવી પહોંચ્યાં.
ગ્રીની જેમ જ તેમના પિતાના રાજવહિવટનું રૂપ ઘડવા માંડયું. તેમણે પિતાને ત્યાંના વિગ્રહખોર જેવા રાજાને રેમનગરમાંથી હડસેલી કાઢયે અને પછી પિતાના નગરને વહિવટ, શ્રીમતિએ અને સામાએ ચૂંટેલી સીનેટ નામની સમિતિને સુપરત કર્યો. આ સમિતિ પર એક પ્રમુખને બદલે બે પ્રમુખે અથવા કનસલ રાખવામાં આવ્યા. આ ઉપરાંત તેમણે ટ્રીબ્યુન નામની એક ન્યાયાધીશીને નીમી. પણ સૌથી વડે ન્યાયાધીશ કેનલ હતે. રેમન રાજકારણનું નવું રૂપ
આ રોમનગર ચૂપચાપ વિશ્વ-ઇતિહાસમાં પ્રવેશ કરતું હતું. અતિપ્રાચીન એવા વિશ્વ-ઈતિહાસમાં નહોતું તેવું નવું રાજકારણ રમનગરને પાયો રચતું હતું. આ નવું રાજકારણ રેમનગર અને આસપાસના પ્રદેશને નૂતન વહિવટ ઘડતું હોય તેમ, જગતનાં પાટનગરેએ નહોતું ધારણ કર્યું તેવું નૂતન રાજકારણ રેમની ઘટના ઘડવામાં ધારણ કરાયું. એણે જે કઈ નાગરિક, મન નાગરિક બનવા, ગમે ત્યાંથી આવીને વસવા માગતું હોય તેને, સર્વરીતે સમાન , હક્ક અને અધિકાર આપીને કહ્યું, “આ, અને સમાન બનીને રહે. રામનગર “રેસ-પબ્લીકા” અથવા સૌની સ્વરાજભૂમિ છે” આવી લેકશાહી રીત વડે રેમનગર સૌની સમાન માતૃભમ બનીને, ત્યાં વસનાર સૌ કોઇને સમાન નાગરિક ગણીને, ઇતિહાસનું પ્રચંડ પાટનગર બનવા માંડયું.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઈજીપ્ત કે બેબીલેને, સીરીયાએ, અને ગ્રીસના એથેન્સ નગરે પણ પિતાના પાટનગરમાં વસનારને સૌને સમાન બંધુ ભાવથી પિતાની નગરકાયામાં વણી લીધાં નહોતાં. આ નૂતન નગરે પિતાની રચનામાંજ નવી ભાત પાડી. પવિત્ર ગણવા માંડેલી ટેકરીઓ પર વિકસવા માંડેલા, રોમનગરને માતૃભમ કહેનારા લાખે નાગરિકે રોમના રક્ષણ માટે મરણીયાં બનવાને મનોભાવ કેળવવા માંડ્યાં.
આવું રેમનગર વિશ્વ ઈતિહાસનું નવું નગર બન્યું. કારથેજ નગરમાં તે જગતની શ્રીમંત શાહીનું અધિકારવાળું રૂપ હતું. આખું નગર સમાન નાગરિકાનું નહોતું પણ ભાડુતી લશ્કરોથી રક્ષાયેલું નગર હતું. આ બને નગરે હવે ઇ. સ. પૂર્વેના પાંચમા સૈકામાં સામસામે આવી ગયાં. આફ્રિકાના ઉત્તર કિનારા પરથી ઇતિહાસની કેડી, યુરોપખંડને અડી ચૂકી. જ્યાં આ ઐતિહાસિક સંપર્ક થયે ત્યાં સિસલીના ટાપુપર બંને મહાનગરના વહિવટી ઉસ્તાદ આવી પહોંચ્યા અને સિસલી પરના વહીવટમાં પોતપોતાની હકુમત ઠેકી બેસાડવા, દરેકે રાજકારણ ખેલવા માંડ્યું. રાજકારણનું રૂપ પછી આસ્તે આસ્તે વિગ્રહનું બનવા માંડ્યું અને રેમ તથા કારથેજ વચ્ચે સંગ્રામ શરૂ થયો. ચુનીક સંગ્રામો અથયા રોમ કારથેજનો ગજગ્રાહ
ઈસુના જન્મ પહેલાં પાંચસો વરસ પર જન્મી ચૂકેલી રોમનશાહી હવે કારથેજની શહેનશાહત સામે સંગ્રામ ખેલવા માંડી. ત્યારે ઈસુને જન્મવાને હજુ અઢીસ વરસની વાર હતી.
આ મહાભારત સંગ્રામને પહેલે હિસે સિસલી ટાપુને પડાવી લેવા માટે બન્ને પક્ષે શરૂ થયો. આ સંગ્રામનો એ હિસ્સો વીસવરસ સુધી ચાલ્યો. નવું જન્મેલું રોમન દરિયાઈ લશ્કર કારથેજના નૌકાકાફલા સામે આ ચોવીસ વરસ સુધી લડયું. વીસ વરસ સુધી કારથેજ સાથેના નૌકાયુદ્ધમાંથી રામન કાફલાને જન્મ થયો. સંગ્રામને સક્રિય પદાર્થ પાઠમાંથી રેમન શહેનશાહતનું નૂતન નૌકાદળ બંધાયું અને કારજનાં લડાયક સાધનો કરતાં ચડ્યાતાં સાધને એ કાફલાએ સજવા માંડ્યાં. છેવટે મીલીના યુદ્ધમાં કારથેજનો કાફલે પરાજ્ય પામ્યો અને કારણે જે સલાહની માગણી કરી. સિસીલીને દ્વીપ રોમન કાબુ હેઠળ આવી ગયો અને કારેથેજની નજીક આવેલા આ દ્વીપ પર રેમના થાણું નાખીને રોમનશાહી કાથેજની શહેનશાહતની પડોશણ બની.
એક બીજાનો વિનાશ માગતી બન્ને શહેનશાહી વચ્ચે તેવીસ વરસે સુધી શાંતિના અથવા ઠંડા યુદ્ધના દાવ ખેલાયા કર્યા. તેવીસ વરસની શાંતિ પછી એક નવો બનાવ બન્ય. ત્રાંબુ શોધતી રેનન શહેનશાહને સરિડીનીયાનો કબજો
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન ઈતિહાસને સાગર-સમ્રાટ અને શિક્ષક, ફિનાશીયા રપ લઈ લીધે અને કારગેજે વળતાં પગલાં તરીકે આખા દક્ષિણ પેઈનને કબજે લઈ લીધું. આ રીતે પાછું કારથેજ રોમન હકુમતનું અડોઅડ પડેશી બની ગયું. કારથેજની શહેનાહત જાણે રેમન શહેનશાહતને અઢેલીને ઉભી. વાત વંઠી પડી. રોમન શહેનશાહતની સરનશીન સીનેટે યુદ્ધનો નિર્ણય લીધે. રેમનગરથી એક કાલે, આફ્રિકન સમુદ્રને ઓળંગીને કારથેજની ધરતી પર ઉતરાણ કરવાનું નિશાન તાકીને ઉપડવો. બીજા લશ્કરે કારજને સ્પઈનની ભૂમિ પર રેકી રાખવા સ્પેઈનપરનાં કારથેજનાં સંસ્થાને પર ચહ્યાં.
ત્યારે ઈસુને જન્મ થવાને ૨૧૮ વરસની વાર હતી. રોમન શહેનશાહતના સંગ્રામને બૃહ યોજના પ્રમાણે આગળ વધતા હતે. ઈટાલીમાં કારથેજના વિનાશન અને રોમન વિજયના સમાચાર સાંભળવી લેકે અધીરાઈથી રાહ દેખતા હતા. ત્યારે આલ્પસ પર્વતમાળનાં હિમઆચ્છાદિત શિખર પર ઉડતાં ધૂમ્મસને ભેદીને અભેધ ગણાતી પર્વત દિવાલને ટપી જઈને લાખો સૈનિકે, ઘેડાઓ અને ઘર જેવડાં મોટાં બીજા પશુઓ સાથે મો' ના મેદાન પ્રદેશ પર યુદ્ધ ઉતરી આવવાની અફવાઓ ઉડતી આવી. આ અફવાઓની પાછળ નિરાશ્રિતેના પ્રવાહ અટક્યા વિના મનગર તરફ વહેવા લાગ્યા. બીધેલી નજર નાખતાં અને ધ્રુજી ઉઠેલા હેઠ ફફડાવતાં આ નિરાશ્રિત કહેતાં હતાં, કે કારથેજના મહાસેનાની હેમીલકારને દિકરે તેનીબાલ સેનાપતિ બનીને ઈટાલીની ધરતી પર પીરનીઝ પર્વતમાળને ટપી જવાનું અસંભવ કાર્ય કરીને ઉતરી આવ્યા છે. પચાસ હજાર સૈનિકે, નવ હજાર અશ્વારોહીઓ અને સાડત્રીસ લડાયક હાથીઓની સેના લઈને, હેનીબાલે, સંગ્રામના ઈતિહાસમાં અજોડ એવું આક્રમણ આવ્યું હતું અને ઈટલીની ધરતી સર કરવા માંડી હતી.
રેન નદી પર ઈટાલીની જ ધરતી પર રેમન લશ્કરે ભારખાઈને પાછાં પડ્યાં. હનીબાલે રિમન લશ્કરની બીજી હરોળને ટ્રીબીયા ઓળંગતાં પહેલાં મારી હટાવી પછી તેનીબેલે પલેસેનીયાને ઘેરો ઘાલ્યો. આલ્પાઈન છલ્લાઓને રેમનગર સાથે સાંકળતે, ઉત્તર છેડાને ઘાટ ઘેરાઈ ગયા.
- રોમનગરની ઊંધ ઉડી ગઈ રોમનસીનેટે બીજાં બે લશ્કરો સ્વાના કર્યા. ટ્રેસીમીન સરોવરના સાંકડા ઘાટમાં આ લશ્કરને ભિડાવીને તેનીબાલે તેમની કતલ કરી નાખી. પાછું રેમનગર પાયામાંથી હચમચી ઉઠયું. અને સીનેટે ત્રીજું વિશાળ લશ્કર રવાના કર્યું. આ ત્રીજા લશ્કરના સેનાની તરીકે, “વારે” રવાના થયું. ઈ. સ. પૂર્વે ૨૧૬ માં કેનીનું ભયાનક યુદ્ધ લડાયું. સિતેર હજાર રોમન શબ પરથી તેનીબાલ આગળ વધ્યો. આખા ઈટાલી પર હાહાકાર વ્યાપી ગયો. રેમપર ચઢતા પહેલાં હનીબાલે ઈટાલીનાં બીજાં નગરને
૩૪
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પોતાની હકુમત નીચે લેવાના પ્રયત્ન કર્યો પણ ઈટાલીનાં નગરાએ રામનમા–ભામ સામે ચઢીને પરદેશી શહેનશાહતને સાથ આપ્યા નહી.
કારથેજની શહેનશાહતના સંગ્રામના ખેલાડી અતિપ્રાચીન ઇતિહાસના મહા
સેનાની ઇટાલી નામના પ્રદેશપર નૂતન નગરેાની એકતા દેખીને મૂંઝાયા. પેાતાના વતનથી દૂર દૂર ઉડી આવેલા આ મહાન લડવૈયા ઇટાલીની પરદેશી ભૂમિમાં પરાજ્ય પામેલાં માનવાની વચ્ચે ધેરાવા માંડ્યો. આ ઘેરામાંથી હેનીબાલને છેડાવવા અને રામનગર પર આખરી યુદ્ધ લડવા સ્પેઈનને રસ્તેથી હૅનીખાલે કાતરેલી અશયજેવી કંડીપર થઈ ને હેનીભાલના ભાઈ એક નવા લશ્કરની સરદારી લઇને આશ્પસ એળગીને ઇટાલીની ધરતી પર ઉતરવા માંડયો.
વરસા સુધી પરાયા દેશને પરાસ્ત કરીકરીને અનેક યુદ્ધો લડીને, અનેક વિજયા મેળવીને, પરદેશી ભૂમિપેાતેજ જેના ધેરા બની હતી તેવા ઘેરાયલા હેનીબાલ પોતાના ભાઈ હેસટ્યૂબલના આવી પહેાંચવાની રાહ દેખતા હતા.
ત્યારે રેશમન લશ્કરના સેનાની, કવીનટસ ફેીઅસ, મેકસીમસ હતા. આ સેનાનીએ હેનીખાલને સીધી લડાઇ આપવાને બદલે ગેરીલા ગૃહ શરૂ કર્યો હતા. ડેનીખાલપર છાપા મારીને ભાગી જતી એની ટુકડીઓ, હેનીખાલની હિંમતની કસાટી કરતી હતી.
આ મહાસંગ્રામનું ચૌદમું વરસ ટાલીની ધરતી પર અંત પામતું હતું. હેસટ્યૂબલના સમાચાર સાંભળવા અધીરા હેનીબાલ અપાર હિંમત દાખવતો, ટકી રહયા હતા. ત્યારે એક ટાપલીમાં લપેટાયેલું પોતાના ભાઈ હેસટ્યૂબલનુ માથું હેનીખાલની છાવણીમાં એક દિવસ પહાંચાડવામાં આવ્યું.
રામ પહેાંચવાના મનસુબાને સમેટી લઇને ડેનીખાલે પાછા કારથેજ પહેાંચી જવા હવે રસ્તે બઢ્યા. વિશ્વ-ઇતિહાસના આ મહાન સેનાપતિએ આફ્રિકાના સમુદ્ર એળંગીને પાનાના કારથેજ નગરની વ્હાર કરવાના રસ્તા લીધા. કારણકે ત્યારે રામનાના હલ્લા કારથેજ પર ચઢવા ચાલી નીકળ્યેા હતેા
પણ હેનીખા પહેાંચે તે પહેલાં કારથેજ પડ્યુ. હૅનીખાલે ટાયર નગરમાં વિસામા લીધા, અને ત્યાંથી એશિયા માઈારના પ્રદેશને પોતાના સાથમાં લઈને રામન શહેનશાહત સામેના સંગ્રામ ચાલુ રાખ્યા. હૅનીખાલ એક નગરથી ખીજે ભટકયા, હૅનીખાલે એક પછી ખીજા યુદ્ધમાં શમનશાહીને જેર્ કરવા માંડી. છેવટે હતાશ થએલા હૈનીખાલે ઈ. સ. પૂર્વે ૧૯૦ માં પરાજ્ય પામતા કારથેજને દેખવા કરતાં આપધાત કરીને જીવનના અંત આણ્યો.
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૮
યરોપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
[ અમસ્તાનનાં માનવ વસવાટ—શહેનશાહુતાની મૂર્તિ આના ભગાર દેખતા મધ્યપુર્વ—એક અલ્લાહની યાદ અમસ્તાન વિશ્વ ઇતિહાસમાં પ્રવેશે છે—શા હતા આ નૂતન ધમ—ઇસ્લામની સસ્કાર વાંછના—પુની સંસ્કૃતિના વારસો પશ્ચિમને દેનારી હિલચાલ—ન્યાય સમતાનું પયગંબરી શાસન-ઇસ્લામ અને યુરોપઇસ્લામની સંસ્કૃતિનુ અર્થકારણ-ધ રૂપના સમભાવ-ઇસ્લામિક સંસ્કૃતિનું સિદ્ધાંત રૂપ-ઇસ્લામનું સરકાર તત્ર—સંસ્કૃતિનુ નગર દામાસકસ—વિધ્યાના વ્યાસંગનો વ્યાપકતા—તિહાસકારો—યુગપ્રવત ક વિદ્યાવ્યવસાય-વૈદ્યકીય વિજ્ઞાનના પિતા, ઇબ્નસીના-ઇસ્લામી પ્રકાશ પર ચુરોપીય આક્રમણ-સંસ્કાર યુગનું વન, ઉમર ખયામ] અઅસ્તાનના જન વસવાટ
:::::17
ભૌગોલિક દ્વિપક– પેામાં સૌથી માટા એવા
એક દ્વિપકલ્પ, ઈરાનથી ગેાબીના રણસાગરની વચ્ચેથી, આરબ માનવેાના અસ્તિત્વવાળા છે. અરબસ્તાનના નામ
વાળી આ પછી અરી રણ પ્રદેશની છે, તથા તે ૧૪૦૦ માઇલ લાંબી, અને ૧૨૫૦ માઈલ પહોળી છે, લાલ સમુદ્રથી થોડાક જ માઈલ સુધીમાં તે આ પ્રદેશ ખાર હજાર ફીટની ઉંચાઇ પર પહોંચી
જતે પછી ઉજ્જડ પર્વતમાળની વેરાનતાના
રૂપને ધારણ કરીને પૂ
તરફ ઈરાની અખાતને
અડવા નીચે ઉતરે છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૯૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ પ્રદેશ પર વચમાં વચમાં પર્વતમાળાની ઉજ્જડતામાં ઘાસનાં મેદાને છે અને ખજુરનાં વૃક્ષની ઘટાઓ વચ્ચે ગામડાંઓ વસ્યાં છે. આ ગામમાં આરબ માનવને વસવાટ ગુંજે છે તથા કુવામાંથી પાણું પામતી આ જીવન ઘટનાની ચારેકેર સેંકડો માઈલ સુધી રેતીના અનંતકણો ઉડયા કરતા હોય છે. અહીં સુરજનાં કિરણો સળગતાં વરસે છે. અહીંના પવનમાં રેતીના કણુ ઉડયા કરે છે. અહીંના આસમાનમાં બધી રૂતુઓ પારદર્શક ચળકાટ ધારણ કરે છે. એ આ રણ પ્રદેશ આરબ માનને જનપ્રદેશ છે. આ જનપ્રદેશની મોટી વસ્તી, દક્ષિણ પશ્ચિમના યેમેન જીલ્લામાં છે. અરબસ્તાનના રાસીન રાજ્યનું મુખ્ય ધામ આ યેમેન છે.
અરબી રણપ્રદેશમાં યેમેનની દક્ષિણ તરફની જમીનપટ્ટી ફળદ્રુપ હતી. આ યેમેનની જમીનપટ્ટી પર સેમીટીક જાતનાં માન વસતાં હતાં, અને તેમની ટાળીઓ રખડતી રહેતી હતી. આ ટોળીએ પ્રાચીન સમયમાં ઉત્તર તરફ આગળ વધીને ઈજીપ્તની સંસ્કૃતિમાં પેસી ચૂકી હતી. આ પ્રદેશપરનાં માને પૂર્વ તરફ આગળ વધીને ભૂમધ્યના કિનારાની સંસ્કૃતિને સંપર્ક પામી ચૂકયાં હતાં અને પશ્ચિમ તરફ મેસોપોટેમીયાને અડી ચૂક્યાં હતાં. એમેનપર, અરબસ્તાનને આ જનવસવાટ એવો રખડતા રહ્યા કરતું હતું. આ રઝળપાટમાંથી અરબસ્તાનના માનવસમુદાય બેબીલેનિયામાં, એસીરીયામાં અને સિરીયામાં જઈને પણ વસ્યા હતા. સિરીયામાં આ માનવસમુદાયએ પોતાનું પાટનગર દામાસ્કસ નામનું બાંધ્યું હતું. શહેનશાહતની મૂર્તિઓના ભંગાર દેખતે મધ્યપૂર્વ
પ્રાચીન જગતની, મધ્યપૂર્વના આ રણપ્રદેશને અડીને ઊભી થએલી શહેનશાહની સાઠમારીઓ આ આરબ માનોએ સૌકાઓ સુધી સાંભળ્યા કરી હતી. આ રણપ્રદેશની માનવતા પર આ શહેનશાહની સરહદ પરથી અનેક મૂર્તિઓના મેટા પડછાયાની ભેગ માગ્યા કરતી મૂર્તિઓની અર્ચના ઉતર્યા કરી હતી. આ રણપ્રદેશની રણમર્યાદાઓ વટાવ્યા કરીને, સંસ્કૃતિઓની શહેનશાહતોને જન્મતી વિકસતી અને પછી મેત પામી જતી એણે સૈકાઓ સુધી દેખી હતી. આજે એના સિમાડાઓ અને ભૂમધ્યના સાગર સિમાડાઓ પર આ શહેનશાહની મૂર્તિઓના ભયાનક એવા ભંગાર વેરાયેલા પડયા હતા. આ ભંગારના જંગી સ્વરૂપમાં, શહેનશાહ અને દેવદેવીઓ અંગછેદ પામી જઈને સુતાં હતાં. આ શહેનશાહતો અને દેવદેવીઓના વસવાટ બનેલી જાજરમાન ઇમારતના તૂટ્યા કુદ્યા દેહની કરચે ભેગી રેતીની ઘૂમરીઓ અહીં કાયા કરતી હતી. ત્યારની શાહી ઈમારતમાં રહેનારાં અને અમર મનાયેલાં શાહી કલેવર ને સર્વાધિકાર અને
Page #290
--------------------------------------------------------------------------
________________
ચરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
૨૯
સખસલામતિ સુપરત કરનાર દેવદેવીઓની પ્રચંડ મૂર્તિ એનાં ભાગ્યાંતૂટ્યાં અંગ પણ રેતીમાં સેળભેળ થઈ ગયાં હતાં. પ્રાચીન ભંગાર ખતીને અધિકારનાં આ સ્વરૂપે આ રણપ્રદેશની સીમા પર શમી ગયાં હતાં. મૂતિઓનું આવું ખંડન દેખતા આરોાના રણપ્રદેશ પર કઠોર એવી કુદરતના ગજબનાક એવા આકાશી ઘૂમ્મટની અન ંતતા જાણે ગૂંજ્યા કરતી હતી કે શહેનશાહતોની બધી મૂર્તિઓ જન્મે છે અને મરણુ પણ પામી જાય છે.
પણ જે કંઇ અજર અને અમર છે તે તે આ અનત આકાશની અનંતતાને ધારણ કરનારા ઘૂમ્મટ છે. આ આસમાનના ઘૂમ્મટ નીચેની પૃથ્વી પર મૂર્તિપૂજાનાં અજ્ઞાન અને અવિધ્યા જેવાં ખંડન વેરાયા કરતાં હાય છે. આ ખંડિયરામાંથી સુઘીસુધીતે, ભગારના ઢગલામાંથી, અક્ષર એવી સંસ્કૃતિની જીવનમૂલ્યની કણિકાઓને ધારણ કરતા હોય તેવા આ વેરાનપ્રદેશ અલ્લાહતા ઉદય દેખતા હતા.
મૂર્તિ પૂજક જગત હવે ચીન, ભારત અને ગ્રીસ જેટલું ઈ. સ. પૂર્વેનાં હજારા વરસ જેટલું જુનુ બની ગયું હતું. આ પુરાણા જગતે સાચવી રાખેલી મૂર્તિ પુજાની અધતા સામે સૌથી પ્રથમ હિંદભૂમિપરથી એક ગૌતમબુદ્ધે એશિયાભરને નૂતન નજર દાખવનારા પડકાર દીધા હતા. ત્યાર પછી આ મૂર્તિપૂજાના અંધકાર સામે લાખા યહૂદી માનવાએ પોતાનાં બલિદાન દઈ ઇને એક ઇશ્વરની યાદ પૂકારી હતી. ત્યારપછી પડેાશીપર પ્રેમ કરવાની માનવતાભરી યાદ આપીને જિસસ મૂર્તિપુજાના વધ સ્તંભપર ચઢી ગયા હતા. મૂર્તિ પુજાની પછાત દશામાંથી માનવજાતને ઉગારવા આટલું થયું છતાં મૂર્તિ પૂજાની અંધિયારી વડીએમાંજ હજુ જગત ગુંગળાતું હતું. અહીં પણ અરબસ્તાનની ધરતી પર ત્યારે મક્કા, મૂર્તિપુજાની બમાથી કંપી ઉયું હતું.
મૂર્તિઓનો નિષધ કરનારા અને પડેાશી પર પ્રેમ કરવાની અનુરાગની આરાધના કરનારા ઈસાઈ ધર્માંતે ધારણ કરીને રામન શહેનશાહત, પ્રેઝન્ટીયમનગરનું નામ કાનસ્ટેન્ટીનેપલ પાડીને એસફરસપરના પૂના આ નગરમાં પેાતાનું સિંહાસન સાચવીને બેઠી હતી અને શહેનશાહતની બધી મૂર્તિને સંભાળતા અને ઇસુના ક્રિયાકાંડાની અનેક મૂર્તિ પૂજાઓનુ પણ ધ્યાન ધરતા ઈસાઈ શહેનેશાહ ત્યારે પૂર્વની દુનિયામાંના રણ વેરાનમાં રહેતી, આરબ ભરવાડાની વણુઝારમાંથી એક નૂતન સંસ્કૃતિને અવાજ એક ઇશ્વરના નામને ઉતા અલ્લાહુની યાદ સાંભળી રહેતા હતા.
આ અવાજ આરબ ધરતી પરથી ઉતેા હતા. આ અવાજને ધારણ કરનાર આરબ માનવાનું જીવનધારણ હતું. જગતને સમેાધન કરતા હોય તેવા
Page #291
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ અવાજ આંતરરાષ્ટ્રિય બનીને કહેતે હતે, “સમસ્ત પૃથ્વી પર એક અલ્લાહ છે અને બીજું કોઈ અધિકારી નથી!” | મધ્યપૂર્વની અને ભૂમધ્યની દુનિયાને બધે અધિકાર જ્યારે ભંગાર બનીને વેરાયલ પક્ષે હતું ત્યારે કેવી જાતના આ નૂતન અધિકારનું મૂલ્ય ગુંજારવ કરતું હતું ! આ અવાજ કરનાર એક મહમદ હતું. આરબોને આ મહાનુભાવ આબેને કહેતું હતું, “અલ્લાહને સંદેશવાહક છું, અને જગત ભર પર એક અલ્લાહને જ અધિકાર છે અલ્લાહને સંદેશ છે, “સાલામ’ અથવા “શાંતિ !”
જ્યુડિઆની ભૂમિ પર એજ સંદેશ સંભળાયું હતું. આ ભૂમિપર આ સંદેશાને સાંભળીને, ઈજીપ્તની ભૂમિ પરથી વિશ્વઈતિહાસની પહેલી હિજરત નોંધાવતે મોસેસ ગુલામમાનવ સમુદાય સાથે “મુકિતની ભૂમિ' ને શોધતે પેલેસ્ટાઈન પર પહોંચ્યો હતો. પછી ત્યાં એક ઈશ્વરની આરાધનાને અવાજ યુગેયુગે સંભળાય કર્યો હતો. પછી ત્યાંથી જ હજુ સાતસૈકાપર જેગુઆન, જિસસને અવાજ આ જ આલ્હાદક સંભળાય હતે.
પણ તેને જમાનાઓ વહી ગયા પછી તે અવાજ પાછળને માનવ પ્રેમ અને વ્યવહારની ન્યાય સમતા સમાજના જીવતરમાં સ્થાપી શકાઈ નહતી અને દેવળમાં કેદી બની ગઈ હતી. હવે આ નવો અવાજ આ ધરતી પરના જ અલ્લાહના રાજ્યની વાત કરતે હતે. એમાં અલ્લાહને સંદેશે આ પૃથ્વીનાં માનવોને જ આપવાનું મહમ્મદને ફરમાન થયું હતું, સીધે અને સાદે આ સંદેશ માનવ માનવ વચ્ચે “સાલામ” અને “આલેકુમ સાલામ” એટલે શાંતિના સહેદરી વ્યવહારની આપલે કરવાને હતે.
આ સીધે સાદે સંદેશ જનસમુદાયને ગમી ગયો એટલે જ પયગંબરને ઈ. સ. ૬૨૨ માં જીવ બચાવવા મદીના નાસી જવાની ફરજ પડી. આ નાસી જવાને બનાવ હજીરાના નામથી જાતે થયે, અને ઈસલામના સમયની ગણતરીને આ દિવસ, આરંભને નક્કી થયું. મક્કા અને મદીના વચ્ચે, જૂના જગત અને નવા વચ્ચે યુદ્ધ જામ્યું. આ આંતરકલહ પછી મહમ્મદને વિજય થયે અને એને સંદેશ, માનવજાતને સંબંધો હોય તેમ બે, “મૂર્તિઓ કે દેવદેવીઓની નહીં પણ એક નિરાકાર ઈશ્વરની અલ્લાહની પ્રાર્થના કરે. પવિત્રતા, ત્યાગ અને માનવ માનવ વચ્ચેની ન્યાયની સમતાને અગીકાર કરે તથા કેફ કરે નહીં અને શુદ્ધજીવનની ઉપાસના કર !”
અલાહને આવો સંદેશો હતે. પયગંબરે તે સદેશાનાં પ્રવચન બનાવીને આરબ માનવોને તે દીધા કર્યો. ઈ. સ. ૬૩૦માં મહમ્મદે મક્કામાં વિજય
Page #292
--------------------------------------------------------------------------
________________
ચરાપીય ઉત્થાનનેા જનક, ઈસ્લામ
પ્રવેશ કર્યો તથા બધી મૂર્તિઓનું ખંડન કરીને પેલા સંદેશાના અર્થવાળા અલ્લાહની આરાધનાના આદેશ દીધે.
૨૦૧
અમસ્તાન વિધ−ઇતિહાસમાં પ્રવેશે છે.
વિશ્વ-ઇતિહાસમાં આજસુધી અરબસ્તાનને પ્રદેશ પેઢા નહાતા જગતના ઇતિહાસના નાંધવા જેવા કાઈ બનાવ આ પ્રદેશના જીવતરે હજીસુધી દીધા નહાતા. ઇસુને જન્મ પામ્યાને હવે સાતમા સૌકા બેસી ચૂકયા હતા. સાત સૈકામાં ઇસાઇ વિચારની માનવ નીતિમત્તામાં સડેા લાગી ચૂકયા હતા અને રાજા મહારાજાએ તથા શ્રીમ ંતાના કાણુ નીચે ઇસાધનું કમઠાણપણ સડવા માંડયુ હતું. ત્યારે જિસસની ધરતીના પડેાશમાંથી યુગયુગેાથી એકધારી રીતે વહ્યા કરતાં માનવાવાળી અરબસ્તાનની જમીનપટ્ટી પરથી આવતા અવાજ સંભળાયા. આ પ્રદેશ પર ઘેાડાક કુવાઓ હાય કે એકાદો ઝરા હોય ત્યાં ગામડાંઓ વસ્યાં હતાં અને આ આખા પ્રદેશપર દિવાલાવાળાં એજ શહેર પુરાણા સમયથી જીવતાં રહ્યાં હતાં. આ એ નગરામાં પંદર હજારની વસ્તીવાળું એક શહેર મક્કા નામનું હતું અને પચીસ હજારની વસ્તીવાળુ બીજી શહેર મદીના નામનું હતું. મક્કામાં અમસ્તાનની ધર્મયાત્રા ભરાતી હતી અને કાખાના દેવળમાં ગાઠવાયલી ત્રણસા જેટલી મુતિએની મેલી પુજા અનેક યુગેથી ચાલ્યા કરતી હતી. મૂર્તિપુજાના આવા મથક જેવા આ મક્કામાં જ ઈ. સ. ૬૨૮ માં મહમદના જન્મ એક ગરીબ ઘરમાં થયા અને પચીસ વરસની વયે એણે ચાલીસ વરસની વયવાળી એક શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યું. પછી પચાસ વરસની ઉંમરે,
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭ર
વિAવ ઈતિહાસની રૂપરેખા કાબાના પ્રાચીન દેવળમાં મૂર્તિપુજાના પડછાયા દેખતે, ઉંડા વિચારમાં ઉતરી જતે અને પછી માનવધર્મના નામમાં મૂર્તિમાત્રને ખંડન કરવા યોગ્ય અને એક નિરાકાર ઈશ્વરને બંદગી કરવા યોગ્ય માનતા મહમદે મક્કાની માનવતાને પિતાની નૂતન માન્યતાની જાહેરાત કરવા માંડી.
એટલે તે મહમદે મરવું જ જોઈએ” એવે, મક્કાના મૂર્તિપૂજકે એ ફેંસલે આયે. મક્કાની અંદરનું મહમદનું ઘર મૂર્તિપૂજાના મારાઓએ ઘેરી લીધું. પણ મક્કાથી મદીના સુધી મહમદને લઈને મિત્રો ભાગતા હતા. મહમદની પાછળ મોત દડતું હતું. છેવટે મતની પકડમાં માંડમાંડ બચી જતે મહમદ ઈ. સ. ૬૨૨ ના સટેંબરની ૨૦ મીએ મદીના પહોંચ્યો. મદીનાએ આ મહાનુભાવને આવકાર્યો. મક્કા અને મદીના વચ્ચે ધર્મ યુદ્ધ થયું. મક્કાના મૂર્તિપૂજકો પરાજ્ય પામ્યા. મક્કા અને મદીનાપર મહમદના નુતન માનવધર્મની વિજય પતાકા ફરફરી ઉઠી. આ નૂતન ઝંડાને મુદ્રાલેખ “એસલામ” નામના શબ્દને હતે. સૈકાઓ પહેલાં ઈઝરાઈલે ‘શાલેમ' નામને એજ શબ્દ પૂકાર્યો હતે. શે હતો આ નુતન ધર્મ ?
આ નૂતન ધર્મને સંદેશ વાહક હું પોતે ઈશ્વરી સંકેતથી આવી પહોંચે છું એમ મહમદે કહ્યું હતું. ઈશ્વરને સંદેશ જગતને સંભળાવનાર આ દૂત અથવા પયગંબર પિતાના ભરણું પહેલાં મદીનાથી પાછો મક્કા આવ્યું અને ખંડન પામેલી મૂર્તિઓનાં ખંડિયરે વચ્ચે, મક્કાની માનવજાતને નૂતન સંસ્કારને સંદેશ સંભળાવતે બોલ્યો કે, “અરે લેકે, મારે સંદેશ સાંભળે કારણકે હવે ફરીવાર હું કદાચ તમારી વચ્ચે આવવા માટે જીવતે ન પણ હેઉં. મારે સંદેશ એ છે કે, તમારી જીંદગી અને તમારી મિલ્કતે, પવિત્ર છે. તમે કોઈ એકબીજાની જીંદગી પર કે મિત પર આક્રમણ કરશો તે તે ભયંકર ગુને છે.”મિતના અધિકારને જાળવવાની વાત કરતાં એણે આ અધિકાર પર અંકુશ મૂક્યો અને કહ્યું, “અરે લેકે, તમારા પર તમારી પત્નીઓને અને તમારી પત્નીઓ પર તમારે સરખે અધિકાર છે. તમારા ગુલામોની તમે સંભાળ રાખજે. જે ખોરાક તમે ખાવ તેજ ખેરાક તેમને ખાવા આપજે તથા જે કપડાં તમે પહેરે, તેજ કપડાં તેમને પહેરવા આપજે. જે કોઈ ગુલામ તમે માફ ન કરી શકે તે ગુને કરે તે તેને વેચી દેજે પણ તેને કદિપણ પિડા આપશે નહીં કારણ કે તમારી જેમ એકજ, ખુદાના તેઓ પણ બંદ છે, તે કદિ ભૂલજો નહીં,
“અને કદિ ભૂલશો નહીં કે એકેએક ઈસ્લામી, ગુલામ કે માલિક પરસ્પરના બધી રીતે સમાન એવા ભાઈ છે.”
Page #294
--------------------------------------------------------------------------
________________
યરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
ઇસ્લામની સ`સ્કાર વાંછના
આ હતા ઇસ્લામના માનવધર્મ, આ ધર્મમાં, મૂર્તિએ નહાતી પણ નિરાકાર એવા એક ખુદા હતા. આ ધ'માં દેવતાએ બનેલી મૂર્તિઓને ભાગ ધરાવવાના હતા નહીં. આ ધર્માંમાં મૂર્તિએ નહેાતી, ભેગ નહાતા, ભૂવાઓ નહાતા, મંત્રો નહાતા કે યજ્ઞ યાગના નમેધ કે અશ્વમેધ નહોતા. આ ધર્મને મૂખ્ય તંતુ રાજ ખરેાજના જીવન વ્યવહારની શુદ્ધિના હતા. સીધાસાદે અને સરળ એવા એક અને સમાન અભાવ નૂતનજીવન વ્યવહારમાં આ ધર્મમારફત વહેવા માગતા હતા. જેવા જિસસના જીવન સમયમાં ઈસાઈ અભાવ હતા, જેવા ગૌતમના જીવન સમયમાં સમાન સંધતા ઉજ્વળ ભાવ હતા, તેવાજ ઉજ્જ્વળ આ બધુભાવ માનવ સંસ્કૃતિના અભ્યુદય સમે દીપી ઉઠયો. અત્યાર સુધીના, આ સમયે, જ્યારે ગૌતમ અને જિસસના ખભાવને અજ્ઞાન અને અંધકારનાં ઉપાસકેાએ સડાવી નાખ્યા હતા ત્યારે ઈસ્લામના ઉદયની આ સંસ્કાર જ્ગ્યાત કેવળ અનન્યરૂપે એપી ઉઠી.
૨૦૩
પૂર્વની સંસ્કૃતિના પશ્ચિમને વારસા દેનાર ઇસ્લામ
યુરાપને જાણે ઉત્થાનયુગની સંસ્કૃતિનું ડહાપણ દેવા, પૂના મહાનદેશોનાં બધાં સંસ્કાર મૂલ્યાને તારવી તારવીને એકઠાં કરીતે, અને તેમાં વનવહિવટનાં જ્ઞાન-વિજ્ઞાન અને સાહિત્ય કલાને મઢીને અને પચાવીને તેમાંથી પ્રાણની સમશેર ઘડીને, એક ઇશ્વરની બાંગ પૂકારતા અને ભાગ માગતી, તથા જાદુ જેવા મંત્રાના ચિત્કાર કરતી મૂર્તિ પુજાની દુનિયાને પાછી હટાવતા તથા પડકારતા અર્ધ ચંદ્રકની રાશનથી ઝળહળતા ઇસ્લામના ઉદય આરની ધરતી પર થયા. અની માનવતાના વસવાટવાળી અને પશુ પાલનના ધંધાવાળી ભર વાડાની, ગેાપ ગેાપીએની આ ભૂમિએ, એક ઈશ્વરની રહાક ગજાવીને, અશ્વમેધ અને નરમેધ તથા સ્ત્રી અને બાળકેાને જીવતાં જલાવી દેવા સુધી પહેાંચી ચૂકેલી મૂર્તિ પૂજક દુનિયાને પડકારી, ન્યાયસમતાનું પયગંબરી શાસન
ઇ. સ. ૬૩૦ થી ૬૩૨ સુધી મહમદ મદીનામાં રહ્યો. મદીના આ સમયનું આરબ રાજ્ય બન્યું. આખું અરબસ્તાન, મદીનામાં શાસનની સંસ્કૃતિના યાત્રાધામમાં એકઠું થયું. અરબસ્તાનના ત્યારના મહાકવિ, કાબ–ઇનઅહીર, મહમદના વિરોધ કર્યો પછી ઇસ્લામની સંસ્કૃતિના પેલા સંદેશાને પચાવીને તેનું અનુપમ કાવ્ય રચીને મહમદ પાસે પોતે પાછા આવ્યા. મહમદે એનું બહુમાન કર્યું". અરબસ્તાનના તે સમયના ખ્રિસ્તીઓને કે કાઈપણ ધર્મોન્તરને
૩૫
Page #295
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
બધી જ જાતનું રક્ષણ આપવાની નીતિ મહમદે જાહેર કરી અને વ્યાજ લેવાની મના ક્રમાવી.
૨૪
એ વરસના આ શાસન સમયમાં જ મહમદે ગ્રીસ અને ઈરાનના શહેનશાહા પર પેાતાને સમજાયેલા જીવનવ્યવહારના સત્યને સંદેશા મેાકયેા. એણે આ સંદેશાનું રૂપાંતર નાનીસરખી આરબ ભૂમિ પરના માનવસમાજને શીખવવાનું રાજતંત્ર આર્જ્યું પણ એ વરસમાં જ મહમનું મરણુ થયું.
મહંમદના મરણ પછી અરબસ્તાનના શાસનને ઇસ્લામના નામમાં સંભાળવાની જવાબદારી અમુ, બક્રને સુપરત થઇ. સીરીયાના આરખેએ ખ્રિસ્તી ધર્મને ખલે ઇસ્લામની ન્યાયસમતાને અંગીકાર કરવાની હિલચાલ ઉપાડી. પ્રેઝન્ટીયમનું રામનશાહીનું પાટનગર પણ આ ઇસ્લામની હિલચાલ તરફ ખેંચાયું, ઈસાઈ શહેનશાહતનાં લશ્કરા જોડે લેાકેાની ઝપાઝપી ચાલુ થઈ. અલ્લાહની યાદન સંભાળતા અનુભ*ના શાસન ચક્રમાં નવી ગરમી આવી ગઇ. આબ માનવાના સમુદાયાએ, અલ્લાહનાં પડાશી માનવાની વ્હાર કરવા જવાની પડાપડી કરી. ઈસ્લામે તરવાર ધારણ કરી. અરબસ્તાનનાં ભરવાડાએ નવી જાતની વણુઝાર પર આરાહણ કર્યું. અરબસ્તાનની ચારેપાસ સૂસવતા રેતીના ઝંઝાવાતાની પેલી પારની દુનિયા દેખવાની તમન્નાએ તરવાર ધારણ કરીને અક્રે પેાતાની ઇસ્લામી ટુકડીઓ માટે, લશ્કરી ફરમાન જેવી જાહેરાત કરી.
આ રીતે ઇસ્લામની હિલચાલ ધાડા પર સ્વાર થઈને, સમશેરને ધારણ કરીને પોતે જેને મૂર્તિપૂજક અને પછાત એવું જગત ગણતી હતી તેના પર આમણુ કરવા નીકળી પડી. આક્રમણનું રૂપ ધારણ કરેલી આ સંસ્કાર હિલચાલ ક્યારે અને ક્યાં અટકશે તથા કેવી કેવી જીવનવ્યવહારની તસ્વીરમાં રૂપાંતર પામશે તેના વિચાર ત્યારે હતા નહીં.
જ્ઞાન અને વિજ્ઞાનના વ્યવહારને એક જ દિવસમાં ભણી લેતા, અને તરતજ અધારી એવી મૂર્તિપૂજક દુનિયામાં ઇસ્લામના ઝંડાની ઝમક જ્યાત બનતા સંસ્કૃતિને પડકાર પોતાની નજદીકના પારસિક પ્રદેશમાં સૌથી પહેલા પેઢા. આ પ્રદેશ પર પ્રાચીન આમાનવાએ આ ભૂમિનું નામ આર્યાવર્ત જેવું જ ઈરાન પાડયું હતું તથા ત્યાં પેાતાની શહેનશાહત સ્થાપી હતી. આર્ચીની આ અગ્નિપૂજક એવી પૂર્વની શહેનશાહતના પાટનગર જીન્ડીસપુરમાં એક અલ્લાહની યાદ પૂકારો, ઇસ્લામના સંસ્કાર દૂત ઇરાનની જરિત શહેનશાહતના સિંહાસનને હચમચાવી નાખતા હાજર થઇ ગયા હતા.
ત્યારે ખુશરૂએ મહાન બનાવેલા આ સામ્રાજ્ય પર ઇરાનના શાહ બેઠો હતા. ઈરાનના સિંહાસનને અચળ માનીને એ ખુશ હતા. પણ એણે આર
Page #296
--------------------------------------------------------------------------
________________
રાપીય ઉત્થાનના જનક, ઈસ્લામ
૨૦૧
મેના ઈરાન પરના હલ્લાના સમાચાર, સાંભળ્યા. અરખી રણના આરબ ભરવાડ પાઘડી પહેરીને ઉંટ પર ચઢીને તરવાર બાંધીતે વિશ્વઇતિહાસના બરાપર ચઢતા હતા તેવા ખ્યાલ એના માથામાં આવી શકે તેમ હતું નહી. એણે ઇસ્લામના એ આરશ્ન આક્રમણના એક સંદેશ વાહકને દરબારમાં આવવા દીધું. શું સંદેશા લાવ્યા છે ?' એણે મજાકમાં પૂછ્યું.
કે અલ્લાહ એક ઇશ્વર છે. દેવદેવી ખાટાં છે. મૂર્તિઓ ખાટી છે. ગુલામાને છૂટા કરો. સ્ત્રીના પડદા હટાવી દેા. રાજાની ચૂંટણી કરવાને અધિકાર લેાકાને આપે.’
:
તમે જંગલીએ, રણવગડાના આરબ ભરવાડે !' પેાતાની સ ંસ્કૃતિ પર મુસ્તાક એવા; શાહ આ તના દોઢડહાપણ પર હસતા હતા.
'
પણુ દૂત શાંતિથી ખેલ્યેા, · આપ નામદાર કહે છે. તે બધું ગઈ કાલે અમારે માટે સાચું હતું. અમે ધેટાંબકરાંનાં ચામડાં પહેરતાં હતાં, અમારી દિકરીઓને જીવતી દાટતાં હતાં, અંદરઅંદરના ઝધડાઓમાં યાદવાસ્થળી કરતાં અને ગુલામાને ખરીદતાં ને વેચતાં હતાં......પણ નામદાર, અલ્લાહે અમારા રણ પ્રદેશને પસ ંદ કરીને આ જગત પર અમારે ત્યાં તેને પયગંબર માકલ્યા છે. એણે અમારું ઉત્થાન આરંભી દીધુ છે..' ઉત્થાનના આ સંદેશ વાહક આરબ હતા, એ ઉત્થાનયુગ, અરબસ્તાનમાં તરવાર ધારણ કરીને ઊભા થયા હતા. એશિયા, આફ્રિકા અને યુરેપમાં મનુષ્યને સંસ્કારી થવાની ફરજ શીખવવાની તરવાર આ ઉત્થાને ધારણ કરી હતી.
ખુશરૂનાં સિંહાસન આ ધસારા નીચે ગબડયાં. સ્પેન અને ફ્રાન્સ પર પાઘડીવાળા ભરવાડે। સંસ્કારની હાકલ કરીને ઉડયા. એટલેન્ટીક સમુદ્ર પર તે પહોંચી ગયા. મેફીસ અને કારથેજ પર ઈસ્લામના ઝંડા ઉડયેા. કારડાવાની શેરીઓ પર અને ત્યાંથી સિંધુના કિનારા પર ઇસ્લામને ઉદય અલ્લાહના આભાર માનતા બાંગ પૂકારતા હતા. પડેાશી પર પ્રેમ કરવાના અવાજ ભૂલીને શમન બાદશાહતને કુર્નિશ બજાવતા ખ્રિસ્તી ધર્મ પણ જેસાલેમમાં આવતા અલ્લાહને રોકી શકયા નહીં. તૈગરીસપરના બગદાદમાં અને સ્પેનના કારડાવામાં આ ભરવાડે! જેમને પારસીક પ્રદેશના સંસ્કારનગર જીન્ડીસપુર જંગલીએ કહ્યા હતા તે, હવે જીન્ડીસપુરમાં આવીને ત્યાંના સડવા માંડતા સંસ્કારને નવા પાઠ ભણવાની ફરજ પાડતાં હતાં.
એ જમાનાની જીવનન્ત્યાતના ઝંડા ઇસ્લામે પકડયેા. સિંધુના કિનારા પર પણ એ ફરકયા. ત્યારે ભારતના મગધના સિંહાસન પર બેઠેલા ચક્રવતી સંસ્કાર ભૂલતા હતા અને અશેાકની યાદ પર ધૂળ ફેરવતી બ્રાહ્મણ મતની
Page #297
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધાતકી ઘટના સ્વીકારતું હતું. ત્યારે શિવશકિતની મેલી આરાધના માઝા મૂક્તી હતી. પણ ત્યારે જ જગતને નૂતન સંસ્કાર દેનાર અરબસ્તાનના ભરવાડે, પ્લેટ અને એરિસ્ટોટલના ગ્રંથનાં ભાષાંતર કરતા હતા. ચરક અને સુશ્રતના Jથે અરબી ભાષામાં ઉતારતા હતા અને જગતે કદિ ન દેખેલી એવી સંસ્કાર પિપાસાને ધારણ કરતા હતા. ઇસ્લામની અમરતે યુરેપને પ્રકાશ દીધો.
ઈસ્લામે ઇસાઈ યુરોપને ખરાક, પીણાં, દવાઓ, સાધને. બતરે દીધાં. એણે ઉદ્યોગના પદાર્થપાઠ અને યુકિપ્રયુક્તિઓ યુરોપને દીધાં. ચીનથી ભાતથી, ઈશનમાંથી થઈને અને ઈસ્લામરૂપ ધરીને, સંસ્કૃતિનાં, સ્વરૂપ, ઇસાઈ યુરોપમાં આવી પહોંચ્યાં, અને જાણે તેને ભણવવા બેઠાં. એતિહાસિક ભણતરની આવી સંસ્કૃતિને ચિરંતન એ સંસ્કાર ઝરે, વ્યાપાર અને વાણિજ્ય મારફત, ફઝેડએ કોતરેલા રસ્તાઓ પર થઈને પૂર્વમાંથી એરેબિક જબાન ધારણ કરીને લટીનમાં ભાષાંતર પામીને વહ્યા કરવા માંડશે. " ગ્રીક હકૂમત નીચેથી ટેલે અને સીઝરની પકડમાંથી મુક્ત બનેલે, પ્રાણ, ગ્રીસનું ડહાપણ અને રેમને કાનૂન શીખીને સેલે મનના જુડીયામાં આશુરબાનીપાલના એસીરીયામાં, હેમુરાબીના બેબીલેનીયામાં અને સારાગોનના અકડમાં તથા સુમેરીયા અને સિંધુનાં સંસ્કૃતિનાં ખંડિયેરમાં સંસ્કારનું પયપાન કરી કરીને ઇસ્લામનું નામ ધારણ કરીને યુરોપનું આવાહન કરતે આવી પહોંચ્યો.
ઈસ્લામ સામે યુરોપ, સમરાંગણ પર પરાજ્ય થયો પણ જીવનકલહમાં વિજ્ય થયે. પરાજીત થએલું યુરોપ અંધકાર યુગમાં પણ વારસામાં મળેલી સંસ્કૃતિને શીખતું, અણનમ ઉભું. અંધારા યુગોના બાર બાર સૈકાઓ સુધી એણે ગરીબાઈની પરવા કર્યા વિના સંકટ અને યાતનાઓની ઉપરવટ થઈને પિતાના કલેવર પર પડતા ઘાને ચૂમતાં ચૂમતાં, જેને પિતાને દુશ્મન માન્યું હતું તેવા પૂર્વે પાસેથી ઈસ્લામ મારફત યુરેપે શિખ્યા કર્યું.
એટલે યુરેપનું કેથેડ્રલ આકાશ જેટલું ઉંચું ચણવા માંડયું. યુરોપના રાષ્ટ્ર, રાષ્ટ્ર એકતા પામવા માંડી. યુરોપની ધરતી પર માનવસમુદાયને વૈજ્ઞાનિક ઘડનારી સંસ્કૃતિની ઉત્યાન યાત્રાવાળે મધ્યયુગ જનમ્યો. ઈસ્લામી સંસ્કૃતિનું અર્થકારણ
સંસ્કૃતિનાં કોઈપણ રૂપમાં તેનું આર્થિક રૂપ સૌથી મુખ્ય હોય છે. આ આર્થિક સ્વરૂપને પાયો જમીન પર જીવતાં માનવસમાજની ઈચ્છાઓ અને મને લઈને આ પાયા પર પિતાની અદાલતે, મહાલ, દેવળે, શાળાઓ અને દવાખાનાંઓ તથા પિતાની કલા વિગેરેનાં તમામ સ્વરૂપની રચના કરતે
Page #298
--------------------------------------------------------------------------
________________
ર૭૭
થરપીય ઉત્થાનને જનક, ઈસ્લામ હોય છે. ઈસ્લામના ઉદય સાથે માનવ માનવ વચ્ચેની શાંતિના ધર્મજીવનને ધારણ કરીને અર્બસ્તાતનની ધરતીને જીવનને કાનૂન વિશ્વઈતિહાસમાં પહેલી વાર પ્રવેશ કરીને જેને વિશ્વ સંસ્કૃતિ કહી શકાય એવી ભવ્ય રચનાને પોતાની ભરવાડોની ધરતી પર આરંભ કરતે હતો, અને આ રચનાને તે સમયના સર્વ દેશોમાં સંસ્કારનાં આ ' સુધીનાં મૂલ્યોમાંથી ઘડતો હતો, અને ઈસ્લામીક સંસ્કૃતિ નામની તે સમયની વિશ્વસંસ્કૃતિને જન્મ આપતે હતો,
એના અર્થકારણનું નમ્ર સ્વરૂપ ઢોર ઉછેરનું મધના ઉદ્યોગનું તથા નાની સરખી ખેતીવાડીનું હતું. હવે એણે એક જાતનાં અનાજ, ભાજી પાલવ, ફળ તથા ફલે ઉપજાવવા માંડ્યાં. આ સંસ્કૃતિએ નારંગીનું ઝાડ હિંદમાંથી આપ્યું તથા અર્બસ્તાનની ભૂમિ પર રેપ્યા પછી સીરીયામાં, એશિયા માયનોરમાં પેલેસ્ટાઈનમાં, સ્પેનમાં તેને ઉગાડ્યું, અને નારંગીનું ઝાડ દક્ષિણ યો૫ સુધી પહોંચ્યું. એજ રીતે એણે ભારતમાંથી શેરડી પણ આપ્યું અને પિતાને ત્યાં તેનું વાવેતર કર્યું. આ નુતન સંસ્કૃતિએ પિતાની વેરાન એવી મરૂભૂમિ પર લીલેરીનું સર્જન કરવા માંડયું તથા સંસ્કૃતિના આ લલિત સ્વરૂપે બીજા દેશમાં ફેલાવા માંડ્યું. ખેતીવાડીના વિકાસની આ યોજના પાછળ એણે શરૂ કરેલી નહેરને ઉદ્યોગ હતે. અબસ્તાનમાં શરૂ થયેલા ઈસ્લામના ખિલાફતના રાજકારભારે આ ઉદ્યોગને વિકસાવ્ય. યુક્રેટીસ નદીને તેણે મેસોપોટેમીયામાં વાળી ત્યા તૈગ્રીસનાં પાણીને ઈરાનમાં લીધાં અને એક મોટી નહેર મારફત આ બંને નદીઓને એણે બગદાદમાં ઉતારી. વેરાનમાં ખેતરો સર્જાયાં. ઉજ્જડ જમીન પર લીલેરી ઉગી અને નાશ પામેલાં ગામમાં નવી વસાહત ગુંજી ઉડી. બુખારા અને સમરકંદની વચ્ચેનો પ્રદેશ સ્વર્ગ જેવો સુરમ્ય કહેવાયો. ઈરાન અને ઈરાકને દક્ષિણ પ્રદેશ પણ ઈસ્લામે એવો રમ્ય બનાવ્યો અને દામા સકસની આસપાસ લીલાં ખેતરો અને ઉદ્યાનોની રચના કરવામાં આવી.
ઉદ્યોગની આવી રચનામાં સોનું રૂપું, લેખંડ, સીસું, પાર, એન્ટીમની,” “એએસ, ગંધક, આરસ, તથા હીરા માણેકની નવી ખાણ દાવા માંડી. ઈરાની અખાતમાંથી મોતી શોધવા માટે ઇસ્લામી “ડાઇવરે” એ ડૂબકી દેવા માંડી. ઉદ્યોગનું આ સ્વરૂપ હસ્ત ઉદ્યોગનું હતું તથા ઘરમાં અને કારીગરોની દુકાનોમાં વ્યવસ્થિત બનતું હતું. આ વ્યવસ્થામાં કારીગરોનાં મંડળો પણ શરૂ થયાં અને પવનચક્કીઓ પણ ચાલવા માંડી. અર્બસ્તાને પાણીથી ચાલતાં ઘડીઆળની શોધ કરી. ઈરાન, સિરીયા અને ઇજીપ્તનાં ઈસ્લામી શાસન નીચે ચાલતા કાપડ ઉદ્યોગ વિશ્વમાં વિખ્યાત બન્યો. મેસુલ નગરમાં થતાં કાપડની ભસ્લીને જાત, દામાસ્કસમાં થતું દામાસ્કલીનેન, અને એડનનું ગરમ કાપડ
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા મશહૂર બન્યાં. દામાસકસની તરવારની ધાર જગતમાં અજોડ એવી માલમ પડી. ઇસ્લામી શાસનના આ ઉદ્યોગે સીડોન અને ટાયર નગરેને કાચનાં ઉધોગ માટે જાણીતાં બનાવ્યાં. રાક્કા નગરમાં તેલ અને સાબુને ઉદ્યોગ, કાંસકાને ઉદ્યોગ અને ફાર્સ નગરમાં અત્તરે અને રંગને ઉદ્યોગ વખણાયો. યરપના ૧૬ મા સકામાં ઉદ્યોગની જેવી ઘટના હતી તેના કરતાં સર્વ પ્રકારે અતિ ઉચ્ચ એવી ઉદ્યોગ ઘટના ઇસ્લામની સંસ્કૃતિએ ઈ. સ. ૧૦૦૦ મા સૈકા પહેલાં રચી બતાવી.
આ ઉદ્યોગની સાથે સાથે જ રણનાં જહાજ તરીકે ઓળખાતી ઉંટની વણુઝરને વાહન વ્યવહાર પણ સૌથી વધારે વિકસ્ય. ઈસ્લામની મધ્યપૂર્વની દુનિયામાં બગદાદ, રાવી, નીશાપુર, ઝ, બુખારા સમરકંદ દામાસક્સ તથા બસરા, શીરઝ, કુફા, મદીના, મક્કા, અને એડન નામના નગરમાં આ વણઝારોની વ્યાપારી હિલચાલ અટક્યા વિના વહેવા માંડી. આ વેપારની સાથે સાથે પશુઓ અને મુસાફરો માટેની તમામ સગવડ વાળી પાન્ધશાળાઓથી રસ્તાઓ છવાઈ ગયા. અર્બસ્તાનના ખલીફા અલરશીદે સુઝ નહેરની પણ યોજના ઘડી પરંતુ આ યોજના અમલમાં આવી શકી નહી. આ ખલીફાએ તૈગ્રીસ નદી પર ૭૫ ફીટ પહોળો પૂલ બાંધ્યું. નદીઓ પર અને જમીન પર વાહન વ્યવહારની આ ધારી નસ ઉપર જીવનની એકતા અપૂર્વ બની. આ એકતામાં ખ્રીસ્તી, યદી અને ઇસ્લામી વેપારીઓનાં સંગઠનોએ ઈસ્લામની નવી દુનિયામાં પોતાની પેઢીઓ નાખી. કન્ટેન્ટનોપલ, અને એલેકઝાન્ડ્રીયાનાં નગરે આ નવી હિલચાલમાંથી જીવન ધારણ કરીને ધમધમી ઉઠયાં. ઈસ્લામના વાણિજ્યનું આ હિલચાલના સ્વરૂપે ટયુનિસ, સિસીલી. મેકકો, સ્પેન, ગ્રીસ, ઈટાલી, અને ગોલ પ્રદેશને નવું જીવન આપવા માંડયું. ભૂમધ્યની વેપારી આગેવાની ઈસ્લામ ધારણ કરી. ઈસ્લામી વેપારીઓએ એબીસીનીયા પર પિતાનું બજાર શરૂ કર્યું અને લાલ સમુદ્ર પર પિતાને કાબૂ સ્થા. કાસ્પીયન સમુદ્રમાં પેસીને ઈસ્લામનાં જહાજો મોંગોલીયામાં થઈને રશિયાની વેગા નદીમાં આવી પહોંચ્યાં. ઈસ્લામની વાણિજ્ય સંસ્કૃતિએ આસ્ટાખાનને પિતાનું વેપારી મથક બનાવ્યું તથા નગોડમાં, ફીનલેંડમાં સ્કેન્ડવઆમાં અને જર્મનીમાં પિતાની વેપારી કાઠીઓ નાખી. ઈરાની અખાતમાં થઈને તેમણે હિંદ અને સિલોન સાથે વેપાર શરૂ કર્યો અને ચીનના કેન્ટન બંદર પર ઈસ્લામી વાણિજ્ય સંસ્કૃતિએ વિશ્વવિજય કર્યો તથા જગતની વાણિજ્ય પરિભાષાને ટેરિફ, ટ્રાફિક, મેગેઝીન, કેરેવાન, અને બજાર નામના શબ્દોની આંતર રાષ્ટ્રિય શબ્દો તરીકે ભેટ દીધી. અર્થ ઘટના નીચેને માનવસમુદાય
આ અર્થ ઘટના એ પિતાની વાણિજ્યની ઘટનાનું રૂપ તે સમયમાં સર્વોત્તમ બનાવ્યું હતું. “દીનાર' નામના સુવર્ણ સિક્કાનું વર્ચસ્વ ઇસ્લામીક
Page #300
--------------------------------------------------------------------------
________________
ચરોપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૧૭ વાણિજ્યની હકૂમત પાસે હતું. દીનારની સૌથી મોટી માલિક આ સંસ્કૃતિ હતી. ઈ. સ. ના ૯ મા સૈકામાં આ સંસ્કૃતિની પેઢીઓમાં હજારો સુવર્ણ સિક્કાઓની હૂંડીઓ લખાતી હતી. આ હૂંડીને અરબી શબ્દ “સાક” નામને હતે જેનું યરપનું અપભ્રંશ “ચેક' બન્યું. સુવર્ણની માલિક એવી આ સંસ્કૃતિમાં સુવર્ણપતિઓની સંખ્યા ઈ. સ. ના ૯ માં સૈકા સુધીમાં ખૂબ વધી ગઈ. આ સંસ્કૃતિની ટોચ પર બેઠેલી સુવર્ણની ધટનાને પિતાની સેવા માટે લાખો ગલામેની જરૂર પડી, અને પછી સુવર્ણની માલિકીવાળી આ સતનતે દોલતનાં વિલાસનાં અનેક સ્વરૂપે સર્જવા માંડ્યાં.
ઈસ્લામીક સંસ્કૃતિના સુવર્ણ યુગની સમાજ રચનાના શિખર પર શ્રીમં. તેને આ વર્ગ બેઠા હતા તથા આ સંસ્કૃતિના ઉપભેગના બધા બેજાઓને ઉપાડનાર શ્રમ માનને વર્ગ ગુલામોને હતે. ખલીફ મુક્તદીરની સેવામાં ૧૦૦૦ ગુલામો કામ કરતાં હતાં. મુસાએ આફ્રિકામાંથી આણેલા ગુલામાં અનેક કુમારીકાઓ હતી. ગુલામેનાં સમુદાયની આવી ભરતી પાછળ મુસ્લીમ ન હેય તેને ગુલામ બનાવી શકવાની ઈસ્લામની પરવાનગી કારણરૂપ હતી, પરંતુ ઈસ્લામના ધર્મને અંગીકાર કરનારને ગુલામ બનાવી શકાતું ન હતું. ઇસ્લામે તેની મના ફરમાવી હતી. આ ઉપરાંત મુસ્લીમ વડે જન્મતા ગુલામ સ્ત્રીનાં બાળકે આઝાદ ગણાતાં હતાં. રેશમન અને ગ્રીક સંસ્કૃતિ કરતાં ગુલામ તરફના માનવધર્મમાં વધારે ઉદાર એવી આ સંસ્કૃતિ ગુલામેને ભણાવતી હતી તથા તેમાં જે વધારે બુદ્ધિમાન માલમ પડે તેમને ઉચ્ચ પદવીઓ આપતી. આ પદવીઓમાં મેટા અમલદાર બનવાની, પ્રધાન બનવાની ત્યા સુલ્તાન બનવાની પદવી સુધી ગુલામે પહોંચી શકતા હતા. સામાન્ય રીતે તે ગુલામેના સમુદાય માટે ખાણેમાં ખેતરમાં, કારખાનાઓમાં, તથા લડાઈઓમાં તમામ મજૂરી કરવાની હતી. આ ઉપરાંત ગુલામ છોકરીઓમાં જે સુંદર હેય તેમને મુખ્ય વ્યવસાય શ્રીમતિ અને સુલતાનની સેવા કરવાનું હતું ત્યાં તેમના મનોરંજન માટે નતંકીઓ અને ગાયિકાઓ બનવાને હતા.
ગ્રીક અને રોમન શહેનશાહતના સમયમાં થયા હતા તેવા સામાજિક ન્યાય માટેના બળવા આ શાસન ઘટનામાં નોંધાયા. આ બળવાઓ ઈ. સ. ૭૭૮, ૭૮૬, ૮૦૮, તથા ૮૩૮ મા થયા. આ બળવાઓ પાછળ લોકસમુદાયને ઈન્સાફ માટે અવાજ શાસક અને ધર્મ ઘટના ભેગી હોવાથી વધારે પ્રજવળી ઉઠે, તથા બળવાઓનું રૂપ પણ ધાર્મિક રૂપ બન્યું તથા સામાજિક ન્યાય માટેની લડત પણ ઝેહાદનું નામ પામી. આ બળવાઓમાં ઈરલામિક ઝંડા નીચેજ, ઈસ્લામના ન્યાયના પાયા પર ખુરામીયા અને મહામીદ નામના ઇસ્લામના ધર્મપંથે
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામાજિક ઈન્સાફનાં સૂત્રો ધારણ કરીને, મઝદકની આગેવાની નીચે, “સુખ આલમ અથવા લાલઝંડાનું નામ ધારણ કરીને ઇતિહાસમાં મશહૂર બન્યા. ત્યારની પ્રાચીન જીવનધટનાએ મંજુર કરેલું, માનવસમુદાયનું શેપણ, ઈસ્લામના એક અલ્લાહના માનવ માનવ વચ્ચેના શાંતિમય વ્યવહારની જીવન ઘટનામાં ઘણું એછુિં થઈ ગયું. આ જીવન વ્યવહારની મજીદે અને પાન્થશાળાઓ, માનવસમુદાયનાં આશ્રય સ્થાન બન્યાં. દીનદયાને માનવભાવ આ જીવન ધટનાએ શ્રીમતના વર્ગમાં સૌથી વધારે વિકસાવ્યા. સૌથી વધારે એવી માનવભાવના આ ધર્મઘટનાએ ઈસ્લામિક માનમાં સમાન બંધુભાવની ન્યાયની લાગણું ધર્મના પાયામાં મૂકીને માનવસમુદાયમાં એક નવી જાગ્રતિનાં બીજ રોપ્યાં. માનવસમુદાય પરની શોષક યાતનાઓ અને ઈસ્લામિક માનવ ભાવનાના મિશ્રણમાંથી દીનદયાની કરૂણાને ઉદભવ થયે. આ કરૂણાની નૂતન લાગણીને સંસ્કૃતિના કળશ પર આભરણની જેમ ધારણ કરીને ઇસ્લામની સંસ્કૃતિ પૂર્વ પ્રદેશના સમીપ વિભાગના એશિયાઈ જગત પર અને આફ્રિકાના, ઈજીપ્ત મેકકે અને ટયુનીશિયા જેવા પ્રદેશ પર પ્રકાશી ઉઠી. આફ્રિકાની આ કિનારી નૂતન સંસ્કાર રૂપમાં મધ્યપૂર્વ અને સમીપ પૂર્વની દુનિયામાં ભેગી ભળી ગઈ. ધર્મ સમભાવ
મૂર્તિપૂજાનો ઇન્કાર કરીને બંધાયેલી ઈસાઈ ધર્મની ભાવના તરફ આ નુતન સંસ્કૃતિએ સહેદરભાવ ધારણ કર્યો. અલ, હકીમ નામના એક ગાંડા ખલીફાએ ગાંડપણમાં જ્યારે ઈ સ. ૧૦૧૦માં પેલેસ્ટાઈનમાના ઇસાઈ દેવળને નાશ કર્યો ત્યારે તરત જ એક અમૂર્ત ઈશ્વરના ઈસાઈ દેવાલયને બાંધવા મધ્યપૂર્વના મુસલમાનોએ જ એક મોટું ફંડ ભેગું કરીને ઈ. સ. ૧૯૪૭માં સુરમ્ય એવું ખ્રિસ્તી દેવાલય ચણાવ્યું તથા તે સાલમાં નસીર–ખુશરૂ નામના મશહૂર મુસાફરે તેનું વર્ણન કર્યું કે આ વિશાળ દેવાલયના વિશાળ સંમેલન ખંડમાં આઠ હજાર માણસ એકી સાથે બેસી શકે તેટલે તે મટે છે. નકશી અને કલાનાં સુશોભનોથી મઢેલા આ દેવાલયમાં મુસ્લીમ કલાકારોએ જ જિસસનાં ચિત્રો દેર્યા. જેરલાલેમમાં આ મહાન દેવળ સર્વોત્તમ લેખાયું. ઇસ્લામિક સંસ્કૃતિનું સિદ્ધાંતરૂપ
મૂર્તિપૂજક અથવા પગન જગતને અથવા પગન જીવન વ્યવહારનો અંત માગતી અને એક અલ્લાહના નામમાં માનવ માનવ વચ્ચેના શાંતિમય વ્યવહારનું નિર્માણ માગતી, સમશેરને ધારણ કરીને નીકળી પડેલી આ સંસ્કૃતિનું સિદ્ધાંતરૂપ બિલકુલ સીધુંસાદુ હતું. આ સ્વરૂપમાં આસ્તા રાખવાનું કામ માનવા
Page #302
--------------------------------------------------------------------------
________________
યુપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૨૮૧ સમુદાય માટે બીલકુલ સરળ અને સર્વજ હતું કારણ કે, આ સંસ્કૃતિને સિદ્ધાંત કહેતે હતું કે “અલ્લાહ એક છે, અને તેનો પયગંબર મહમ્મદ છે.”
આ કથનમાં કોઈ આક્રમક અહંભાવ નહોતે. કુરાનના ધર્મપુસ્તકમાં બિલકુલ સરળભાવે કહેવામાં આવ્યું કે દરેક દેશમાં આવા પિતાપિતાના પાયગંબર અથવા સતે હોય છે. આવા અનેક પયગંબરમાં કુરાને, અબ્રાહમ, મેસેસ, તથા જિસસને મહાન પયગંબર તરીકે સ્વીકાર કર્યો. અરબસ્તાનની ભૂમિપર આવે અથવા સૌથી મટે પયગંબર મહમદ થયે.
આવા સીધા સાદા માનવ ધર્મો, જીવન વ્યવહારની ચાર ધર્મફરજો આપી,એક પ્રાર્થના બીજ ફરજ દાન, ત્રીજી અપવાસ, અને ચોથી યાત્રાને ગણાવી. આ ફરજોમાં પહેલી ફરજ માટે અરબસ્તાનની ધરતી પર દિવસમાં પાંચવાર, સ્વચ્છ બનીને નમાજ પઢવાની, બાંગ પૂકારાવા માંડી. આ વેરાન ધરતીને ઢંઢોળીને, મજીદના મિનારાની ટોચ પરથી અલ્લાહની યાદ માટે પ્રશાન્ત રાત્રિને શતકાર ભેદીને, માનવ સંસ્કૃતિને સાદ પાંચ પાંચવાર બાંગ પૂકારવા લાગ્યો.
મક્કાની દિશા તરફ મુખ ફેરવીને માનવસમાજના, ઉપરથી માંડીને તે બધા નીચલા થરમાં એકમેક સાથે ખભેખભે અડાડીને એક અલ્લાહની યાદમાં માનવ બંધુતાની ન્યાયસમતાને આરંભ પ્રાર્થનાથી શરૂ થવા લાગે. માનવીના રૂપને, પ્રાર્થના કરતું, વિરાટ માનવનું એકરૂપ બનાવવામાં આવ્યું. આ પ્રાર્થનાના જેવા સીધા સાદા ધર્મ ક્રિયાના રૂપને ક્રિયાકાંડ બનાવી દેનાર પાદરીની કઈ સંસ્થા આ સંસ્કૃતિએ બનવા દીધી નહી. આ પ્રાર્થનાની દોરવણી દેનાર ઈમામ, પાદરી નહીં પણ અદને માનવી જ રહ્યો તથા તેણે પણ પિતાને નિર્વાહ ધંધારોજગારથી કરવાનું નક્કી થયું,
એટલે જ માનવભાવ પર રચાયેલા આ ધર્મવ્યવહારનું આર ભનું સ્વરૂપ બિલકુલ સહીંગણુ રહી શક્યું. ખ્રિસ્તીઓ, ઝેરસ્ટ્રીયન, સેબીયન અને યહુદીઓ માટે આ શાસનમાં સમભાવ કેળવાય. વિધમાઓએ માત્ર વિધમી તરીકે પલ ટેસ” નામનો કર આપ પડત. પરંતુ આ કરમાંથી સાધુઓ, સ્ત્રીઓ, બાળકે, ગુલા, વૃદ્ધો અપંગ, તથા ગરીબ બાકાત હતાં. આ કારણથી જ જેરૂસલેમના ચહદીઓએ, ખ્રિસ્તી જુલ્મોમાંથી પિતાને છૂટકે કરનાર તારણહાર તરીકે ઈસ્લામને આવકાર આપ્યો. આ સંસ્કૃતિને લીધે જ યહુદીઓ એશિયાના ત્યારના દેશમાં આબાદ થયા તથા તેથી જ આ શાસન નીચે આવેલા પેઈનમાં પણ વધારે છૂટથી રહી શક્યા. ખ્રિસ્તી ધર્મ તરફ પણ આ ધર્મશાસન તરફથી કોઈપણ જાતને અણગમે બતાવવામાં આવ્યું નહીં.
Page #303
--------------------------------------------------------------------------
________________
૮ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ત્યારના ઈસ્લામિક શાસનના અધિકાર નીચે ખ્રિસ્તી દેવળની કુલ સંખ્યા અગીઆર હજારની બની, તથા ખ્રિસ્તી ધર્મના બધા ઉત્સવો અને યાત્રાઓ આ શાસન નીચે મુક્ત બની ગયાં. કોનસ્ટેન્ટિનોપલમાંથી શરૂ થતી ખ્રિસ્તી ધર્મની ખ્રિસ્તીઓ પરની જોહુકમીમાંથી બચવા અનેક ખ્રિસ્તીઓ આ માનવ સંસ્કૃતિને આશરે શોધવા લાગ્યાં.
માનવસમુદાયના જીવનવ્યવહારમાં માનવધર્મનાં ન્યાયનાં સ્વરૂપને ઉમેરવા આ સંસ્કૃતિના સરળ અને સીધાસાદા સિદ્ધાંતને લીધે જ, ચીન, ઈન્ડોનેશિયા, હિંદ. ઇજીપ્ત, ઈરાન, સિરીયા, ટયુનીશિયા, મોરક્કો અને સ્પેઈન વિગેરે દેશોના માનવ સમુદાયોએ તેને અપનાવ્યો તથા, ૩૫૦,૦૦૦,૦૦૦થી વધારે જન સંખ્યાવાળે આ વ્યાપક ધર્મ જગતના મહાન માનવધર્મોમાને એક સાબીત થયે. ઈસ્લામનું સરકાર-તંત્ર
સિદ્ધાંતિક રીતે ઈસ્લામનું શાસનતંત્ર અથવા સરકાર તંત્ર, ધર્મ લેકશાહીના વૈરાજ્ય તરીકે શરૂ થયું. શાસનકર્તાની તથા શાસકસમિતિની ચુંટણી બધાં આઝાદ મુસ્લીમો કરતાં હતાં તથા, જેનાં માં અને બાપ બન્ને ગુલામ ન હોય તે આઝાદ નાગરિકે હતાં. આવી શાસન ઘટનાનું ધામ મદીના હતું. આ શાસનધટનાએ અશોક પછી અને બુદ્ધ પછી ફરીવાર ગુલામોની મુક્તિ આરંભી. પછી યુદ્ધો અને લોકશાહી વચ્ચેના જીવનવ્યવહારમાંથી જન્મ વિરોધ અહીં પણ દેખાય. વૈરાજ્યનું પતન થોડાક સૈકાઓ પછી થયું. ત્યાં સુધી આ ઈસ્લામિક રાજ્ય ધર્મતંત્ર તરીકે ચાલુ રહ્યું. આ ધર્મવૈરાજ્યને વડે ખલીફ ચૂંટાઈને આવત. આ ખલીફ કોઈ પાદરી નહતો અને પિપ પણ નહોતે. ચુંટાયા પછી એની સત્તા એકહથ્થુ હતી પણ વારસાગત નહતી. આવા સરકારી તંત્રની વ્યવસ્થા કરનાર કાર્યવાહી અનેક ખાતાંઓમાં વહે. ચાયેલી હતી.
આ સરકારી તંત્રને કાનૂન કુરાનને હતે. કાનૂનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર અહીં એક બન્યાં હતાં. એકેએક કાનુનનો ભંગ પાપ પણ હતું અને ગુને પણ હતે. પણ સરકારી વ્યવહારને પ્રદેશ જેમ ઝડપથી વિસ્તાર પામતે ગયે તેમ નવા સમુદાયના જીવનના વિશાળ સવાલ ઉભા થતા ગયા અને પેલું ધર્મનું કાયદાશાસ્ત્ર ટુંકું પડયું અને કાયદાશાસ્ત્રપરની પ્રખર ચર્ચાઓ શરૂ થઈ અબુ હનીફ ઈબ્ન થાબીતે, ઈ.સ ૭૬ ૭માં આરબ રણ પ્રદેશના સમાજવહિવેટ પરથી રચાયેલા કુરાની કાનૂનને પલટી નાખવાની હિમાયત કરતે “એનેલેજીકલ ઈન્ટરપ્રીટેશન ઓફ લે” નામનો નવો સિદ્ધાંત શરૂ કર્યો. પછી કાયદાશાસ્ત્ર પર ચાર મુખ્ય શાખાઓ વિકસી અને તેમણે પોતપોતાની મિમાંસાઓ રજુ કરી.
Page #304
--------------------------------------------------------------------------
________________
સુરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
.
એક સૈકા સુધી આ નવા સવાલનું વલોણું ચાલ્યા કર્યું અને કાનૂનવ્યવહાર પલટાયા કર્યાં, તથા વાણિજ્યરૂપની હકુમતને યાગ્ય બનવા માંડયા. ખલીફાની સરકાર। સુધી ન્યાયના વ્યવહાર ઉદારરીતે ચાલ્યા કર્યાં અને પાંચ સૈકા સુધી પશ્ચિમ એશિયાના પ્રદેશે આ સરકારી તંત્રવડે દીપી ઉઠ્યા.
૨૮૩
દામાસકસ, સંસ્કૃતિનું પાટનગર
r
મદીના પછી તરતજ વિસ્તાર પામતી આ શહેનશાહતના પાટનગર તરીકે દામાસકસની પસંદગી કરવામાં આવી. પાણીના પાંચ પ્રવાહાએ આ નગરને “ અલ્લાહના ઉદ્યાન ” નું ઉપનામ આપ્યું. જાહેર ઉદ્યાનેમાં એક હજાર ફૂવારા આ નગરમાં ઉડતા હતા. આ નગરનાં નાગરિકાને માટે એકસો જેટલાં જાહેર સ્નાનાગારા બાંધવામાં આવ્યાં. આ નગરમાં બધા મળીને, ૧૨૦,૦૦૦ બગીચાઓ બંધાયા તથા ખાર માઇલ લાંબી અને ત્રણ માઇલ પહેાળી એવી “ વેલી એફ વાયોલેટસ ’” નામની વાટિકાની રચના કરવામાં આવી. દાઢ લાખની વસ્તીાળા આ પાટનગરના મધ્ય ભાગમાં ખલીફા મહાલય હતા, તથા તેને આરસ અને સુવર્ણ વર્ડ મઢવામાં આવ્યા હતા. એક વાર રામન સમયમાં જ્યાં જ્યુપીટરનું વિશાળ દેવળ ઉભું હતું ત્યાંજ મૂર્તિપુજાતા, ભાગ લેતા મલિન વ્યવહાર શમી જઇને, એક માટી મસ્જીદના મિનારાપરથી માનવ શાંતિના વ્યવહારસૂત્ર વાળા એક નિરાકાર અલ્લાહની બાંગ પૂકારાયા કરતી હતી. આ વિશાળ એવી મસ્જીદની રચના કરતા પહેલાં તેને પાયેા ખેાદવાના આરંભ વલીદે પોતે કર્યા હતા અને પછી, હિંદ. ઇરાન, કાસ્ટેન્ટને પલ, ઇસ, લીબીયા, ટયુનીસ, અને અલજીરીયાથી આવેલા શિલ્પીએ અને કલાકારાએ તેને દેડ મઢયા હતા તથા આઠ વરસ સુધી બાર હજાર મજુરોએ એનું આંધકામ કર્યું હતું. દામાસકસના પાટનગર વચ્ચેનું આ સંસ્કાર સ્મારક રંગભેરંગી કાચના બાર હજાર દીવાઓ વડે રાજ પ્રકાશિત બનતું હતું. ઇસ્લામની સંસ્કૃતિએ વિકસાવેલી વિદ્યાકલાએમાંની આ એક ઈજનેરી કલાના નમુના અનેકામાંના માત્ર એક હતા.
સંસ્કૃતિના વ્યાપક વિધ્ધાભ્યાસગ
જે
મહમદે ઇસ્લામના પાયામાંજ સંસ્કારનું સ્વરૂપ રજુ કર્યું. હતું કે, “ કાઈ જ્ઞાન અને વિજ્ઞાનની શેાધ કરવાના રસ્તા ધારણ કરીને પોતાના ઘરખારા પણ ત્યાગ કરશે તેણે અલ્લાહના રસ્તા ધારણ કર્યો કહેવાશે તથા ધર્મના શહીદના લાહી કરતાં, વૈજ્ઞાનિકના ખડીયાની અંદરની શાહી વધારે પવિત્ર પૂરવાર થશે. ” ઇસ્લામની સ્થાપનામાંજ આવા ઉદગારાએ ઇસ્લામના ઉદયમાંની વિદ્યાના
Page #305
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૨૪
વ્યાસંગની સ્થાપના કરી. સંસ્કૃતિની આ ઘટનાના આરંભના વ્યવહારેજ, ભારતીય, ચીની, અને ગ્રીક સંસ્કૃતિનાં વિદ્યાકલાનાં સ્વરૂપોની શોધ શરૂ કરી દીધી. આ સંસ્કૃતિનું વિદ્યારૂપ, આરભથીજ એકેએક મસ્જીદની સાથે શાળાના અનિવાર્ય પ્રબંધ કરવા લાગ્યું. ઉદ્યાન અને ઉડતા ફૂવારાવાળી મસ્જીદના ચોગાનમાં બંધાયેલી, શાળામાં, ઇસ્લામનાં બાળકાની, છ વરસની ઉમરવાળાં સૌ બાળકૈા માટે શિક્ષણુ પામવાની ફરજ ફરજીયાત બની તથા ગુલામેાનાં બાળકને પણ આઝાદ નાગરિકાનાં ખાળકા સાથે ભણવા બેસવાની છૂટ મળી. ધર્મેશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ઈતિહાસ, કાયદાશાસ્ત્ર અને લેખન શાસ્ત્ર તથા ગણિતશાસ્ત્ર આગળના અભ્યાસના મૂખ્ય વિષયે બન્યા. પાછળથી વ્યાકરણ, ચિંતન શાસ્ત્ર, ભાષા શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર, પ્રમાણુ શાસ્ત્ર, અને ખગેાળ શાસ્ત્રની સાથે, ઈજનેરી રસાયણી અને, વૈજ્કીય વિજ્ઞાના અભ્યાસ ક્રમમાં આવી પહેાંચ્યાં.
મક્કા, બગદાદ અને દામસકસતી મસ્જી દે। વિદ્યાપીઠે ખની તથા ત્યાં આંતરરાષ્ટ્રિય વિદ્વાનાની ચર્ચાઓના ગુંજારવ અવિરત બન્યા. દિવસના કાઇ પણ કલાકે દામાસકસની મહાન મસોમાં કાઇ તે કાઇ વિષયપર કાઈ ને કાઈ વક્તાનું ભાષણ ચાલતું જ હોય એવું બન્યું.
""
ઈ. સ. ૭૧૨ માં સમરકન્દ જીત્યાપછી ઇસ્લામની વિદ્યાપીઠામાં ઉદ્યોગના શિક્ષણને વેગ મળ્યા તથા લેખન શાસ્ત્રના લહિયાઓનુ એક માટું લશ્કર જાણે પુસ્તકા લખવા બેસી ગયું. જે પત્રાપર આ લખાણા લખાવા માંડયાં તે, · પેષિરાસ ” નામના એરેબીક શબ્દમાંથી · પેપર ’ નામના શબ્દતા જન્મ થયા. કાગળ બનાવનારૂ કારખાનું ઈ. સ. ૭૯૪ માં બગદાદમાં શરૂ થયું. ઇ. સ. ૧૦૫ માં ચીને શેાધેલા કાગળ બનાવવાને ઉદ્યોગ, ઇસ્લામે વિદ્માકલાની વ્યાપક જરૂરિયાતમાં સૌથી પહેલાં, મક્કામાં શરૂ કર્યાં અને ઈ. સ. ૮૦૦ માં ઇજીપ્તમાં અને ઈ. સ. ૮૫૦ માં સ્પેઈનમાં શરૂ થયા, તથા કૈાનસ્ટેન્ટિતાપલની ઈસાઇ શહેશાહતને એની જરૂર ઇ. સ. ૧૧૦૦ માં પડી. મધ્યયુગના ઉત્થાન નગર ઇટાલીએ એને ઇ. સ. ૧૧૫૪ માં અપનાવ્યેા. જરમતીમાં કાગળપર લખવાની જરૂર ઇ. સ. ૧૨૨૮ માં શરૂ થઇ તથા ઉદ્યોગયુગના ઈંગ્લેંડ નગરને ત્યાં કાગળની ખનાવટ ઈ. સ. ૧૩૦૮ માં શરૂ થઈ.
યરાપનાં આ રાષ્ટ્રોમાં એકલા સ્પેનમાં આ ઉદ્યોગ સૌથી પહેલાં શરૂ થયા કારણકે ઇસ્લામની સંસ્કૃતિના અમલ નીચે એ દેશ હતો. યરાપને સંસ્કૃતિના વારસા તેને પૂર્વના મહાન દેશેામાંથી એકઠા કરીને તેના મૂલ્યનું ઉચ્ચતર રૂપાંતર કરીને, ચાપના મધ્યયુગને દેવા માટે વિદ્યાકલાના મૂળાક્ષર ઘૂંટાવતી ઈસ્લામની
Page #306
--------------------------------------------------------------------------
________________
યુરોપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૨૮૫ સંસ્કૃતિએ બધાં નગરોમાં હસ્તલિખિત પુસ્તકોના ઢગલા સરજાવ્યા. એકલા બગદાદમાંજ બુક સેલની એકસો દુકાન ખૂલી. આ દુકાનો પુસ્તક વેચવા ઉપરાંત લેખનને વ્યવસાય પણ કરાવતી હતી તથા પિતાને ત્યાં, લહિયાઓને પગારથી કામે રેતી હતી. આ રીતે આ નૂતન સંસ્કૃતિએ વિદ્યાની હિલચાલને બુકસેલરની દુકાનોમાં પણ ઉતારી દીધી હતી તથા દરેક દુકાન આ વિદ્યાપ્રવૃત્તિના ઉદ્યોગ જેવી બની હતી. ઈસ્લામનાં દરેક નગર ત્યારની દુનિયામાં, પ્રાચીન ચક્રવતિએનાં પાટનગરથી મૂળભૂત રીતે આ વિધ્યાના વ્યાસંગવડે જુદાં પડતાં હતાં. આ મહાન નગરે પર જુગારખાનાં કાયદેસર નહોતી અને પુસ્તકોની દુકાન તથા જાહેર પુસ્તકાલય માનવસંસ્કારનાં નૂતન કેન્દ્ર બન્યાં હતાં. આ સંસ્કારના જમાનાના વિદ્વાનોની સંખ્યા ઘણું હજારોની હતી તથા મશહુર એવા આ મહાનુભાવોની મિલ્કત ગ્રન્થના ઢગલાઓમાં અંકાતી હતી. આખા યુરેપભરમાં જેટલાં પુસ્તકો હોય તેથી ઘણું વધારે સંખ્યાવાળાં પુસ્તકને માલિક, ઈ.સ. ની, એક હજારની સાલમાં ઈસ્લામી સંસ્કૃતિને દરેક વિદ્વાન કહેવાતો હતો. એટલેજ બગદાદને એક વૈદકીય વૈજ્ઞાનિક બુખારા રહેવા જઈ શક્યો નહોતે કારણકે એનાં પુસ્તકોને ખસેડવા ચારસો ઉંટની જરૂર પડે તેમ હતું. અલ-વકીદી
જ્યારે મરણ પામ્યો ત્યારે એણે પેટીઓ ભરીને પુસ્તકોની મિલ્કત એના દિકરાઓને દીધી હતી. વિદ્યાને આ વ્યાસંગ ત્યારની દુનિયામાં, એકલા ચીન દેશ શિવાય ધરતી પર કોઈ પ્રજાને હતા નહીં. કેરડવાથી સમરકન્ડ સુધી થાંભલાઓ રોયા હોય તેટલી મેટી સંખ્યાના સંસ્કાર સ્તંભ જેવા મહાવિદ્વાને આ સંસ્કૃતિએ સંસ્કૃતિની ઘટનાની નીચે છાઈ દીધા હતા.
એટલે જ એરેબિક ભાષા પ્રમાણુશાસ્ત્ર વડે વિભૂષિત બની. એરેબિક વિદ્યાઓ, પર વિભાગવાર શબ્દ કેશે તેયાર થયા અને એનસાઈકપિડિયા લખાયા. આ બધી વ્યાપકતાનાં સંસ્કાર સ્વરૂપના નિર્માણમાં અનેક અનામી વિદ્વાનોએ જીવનભરના શ્રમયજ્ઞ કર્યા તથા જગતની સંસ્કૃતિની સેવાના અવધિ વહાવ્યા. ઈસ્લામની સંસ્કૃતિનાં બધાં નગરોની બધી મદોની દિવાલે, ભૂગોળ શાસ્ત્રીઓ, ઇતિહાસકારે, ધર્મ શાસ્ત્રીઓ, ન્યાશાસ્ત્રીઓ, તથા વૈજ્ઞાનિકે, કવિઓ અને તત્ત્વોની ચર્ચાઓ વડે હચમચી ઉઠી. ઈસ્લામના જમાનાના ઇતિહાસકારે
આ મહાન સંસ્કૃતિના વિદ્યા કક્ષાના મહાવિદ્વાનોનાં અનેક નામો આજે ખવાઈ ગયાં છે. ખવાઈ ગએલાં નામોને અંજલિ આપનારે વિદ્યાનો ફાલ એકલે ખોવાઈ ગયા વિના સંસ્કૃતિના સ્વરૂપમાં ન ઓળખાય તે મઢાઈ ગએલ ચિરંજીવ બને છે. વિદ્યાને અથાગશ્રમ ઉઠાવનાર આ મહાનુભાવોમાં ઈતિ
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૮૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હાસકારો સૌથી આગળ છે. આ ઈતિહાસકારોએ સંતના, ચિંતકેના, વેદના ઈતિહાસ લખ્યા છે. ચરિત્રાલેખનના ઢગલા ઉપરાંત, ઈ. સ. ૮૨૮માં જન્મેલા ઈન્દુબે પહેલે ઈતિહાસ લખે તથા તેમાં ઈસ્લામના ઉદયનું અને કારકિર્દીનું
ખ્યાન અતિનમ્રપણે રજુ કર્યું. મહમદ–અલ-નદીબે તે સમયમાં વિજ્ઞાને ઉપરનાં જે કોઈ પુસ્તકે હતાં તે સૌ પુસ્તક મિમાંસારૂપે ઇતિહાસ લખ્યો તથા તે પુસ્તકોના લેખકનાં જીવનનું અવલોકન કર્યું. આ અવેલેકનમાં આવેલાં એક હજાર જેટલાં પુસ્તકને તેમાં ઉલ્લેખ છે. અબુજાફર-મહમદઅલ-તબારી, તબારીસ્તાનમાં જન્મેલે એક મહાન લેખક (૮૩૮–૯૨૩) હતો. અરબસ્તાન સિરીયા અને જીતમાં જ્ઞાનની શોધ માટે રખડ્યા પછી એ બગદાદમાં ન્યાયાધિશ થયો. એણે ચાલીસ વરસને સતત શ્રમ કરીને તે સમયમાં વિશ્વઇતિહાસ આલેખવા પૃથ્વીની શરૂઆતથી તે ઈ. સ. ૯૧૩ સુધી ઈતિહાસ લખે. આ લખાણના મોટા પંદર ગ્રન્થ આજે પણ મેજુદ છે. તબારી પછી તરત જ, અલમસુદી નામના ઈતિહાસકારનું નામ મશહૂર બન્યું. ઇતિહાસનું આલેખન કરવા એણે સિરીયા, પેલેસ્ટાઈન, અરેબીયા, ઝાંઝીબાર, ઈરાન મધ્યએશિયા, હિંદ, સીલન અને ચીનની મુસાફરી કરી. ઈતિહાસના આલેખનની નોંધ કરવા એણે વરસ સુધી પર્યટન કર્યું અને પછી વરસો સુધી લખ્યા કર્યું. ત્રીસ મોટા ગ્રન્થોમાં ઇતિહાસને “એનસાઈકલોપિડિયા” એણે ઈ ૯૪૭માં પ્રગટ કર્યો. આ આલેખનમાં એણે ભૂગોળ ઉપરાંત જીવન વિજ્ઞાન પણ આલેખ્યું અને દરેક ભૂમિપરના સામાજિક વ્યવહાર ઉપરાંત ત્યાંના ધર્મો, વિદ્યા કલાઓ, અને ચિંતનનું પણ ખ્યાન કર્યું. ચીનથી ફ્રાન્સ સુધીની દુનિયાનો જીવન વ્યવહાર આલેખનાર આ ઈતિહાસકાર, પ્રાચીન જગતના હીરડોટસ જે, વિશ્વ ઈતિહાસનો પિતા કહેવાય. આ ઇતિહાસકારે જીવનના અવલોકનની તારવણી કરતાં કરતાં વિકાસક્રમની ભાળ પણ મેળવી તથા, ખનીજમાંથી અને પાણીમાંથી વિકસતા વનસ્પતિ જીવનને, પ્રાણજીવન સાથે અતૂટ રીતે જોડાયેલું બતાવ્યું તથા પ્રાણીમાંથી મનુષ્યના ઉદભવનો વિકાસક્રમ સમજાવ્યો. આ મહાન ઈતિહાસકારની જીવન તરફની વૈજ્ઞાનિક દ્રષ્ટિને ત્યારનો સમાજ જીરવી શકો નહીં. એને બગદાદમાંથી નાસી જવાની ફરજ પડી. કેરનગરમાં એ, ઈ. સ. ૫૬માં મરણ પામે. એણે વિશ્વનું દર્શન પહેલીવાર વિશ્વના એક ઈતિહાસ મારફત કરાવ્યું અને વિશ્વએકતાની આગાહી આપી. યુગપ્રવર્તક વિદ્યા-વ્યવસાય
અરબસ્તાનની વેરાન ધરતી પરની ઉત્થાન પામેલી માનવજાત આખા પશ્ચિમ એશિયાપર પ્રકાશી ઉઠી. ચીન ભારત અને ગ્રીસની પુરાતન સંસ્કૃતિઓ
Page #308
--------------------------------------------------------------------------
________________
સુરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ
૧૮૭
ઇસ્લામે આરભેલા વિદ્યાના ભગીરથ વ્યવસાયમાં નૂતન વન પામીને જગતનાં અજોડ એવાં, એલેકઝાંડ્રીયા, બીરૂત, એન્ટીક, હારાન, નીસીબીસ, અને જીન્ડીસપુર જેવાં મથકેાની વિદ્યાપીઠોનાં વિદ્યાધામેામાં પ્રકાશી ઉઠી. ગ્રીસમાંથી અને ભારતમાંથી વિદ્યાના પ્રાચીન ભંડારાને પચવવા અને ફેલાવવા ઈસ્લામના યુગતરસ્યો સત્કાર કંઠ આતૂર બન્યા. બે લાખ સુવણુ સિક્કાઓ ખરચીને બગદાદે પોતાની પહેલી વિશ્વ-વિદ્યાલય બાંધી તથા તેનું નામ બાયતઅલ—હિકમ ” અથવા પ્રજ્ઞામંદિર પાડયું. આ વિદ્યાધામની શાખારૂપે એક મેટું ગ્રન્થાલય બંધાયું તથા અવલાકન મિનારા ચાયા. આ વિદ્યાધામમાં હારે। અનુવાદકા અને લહીયાએાની કામગીરી શરૂ થઈ. આવા વિદ્યા વ્યવસાય, ઈ. સ. ૭૫૦ થી ૯૦૦ સુધીમાં આખા ઇસ્લામ જગત પર વ્યાપી ગયા. ગ્રીક, સીરીક, પહલવી,અને સંસ્કૃત ભાષાનાં ડહાપણા વિદ્યાએ અને કલા, એરેબિક જબાનમાં ભાષાંતર પામ્યાં. આ ભાષાંતરકારોનાં લશ્કરએ જાણે અવિદ્યા સામેનું યુદ્ધ આરંભ્યું. આ ભાષાંતરકારામાં સર્વશ્રેષ્ઠ એવા હુમાયુન-ઈબ્ન, ઈસાકનું નામ વિદ્યાના વ્યવસાયના આગેવાન તરીકે અંકાયું. એણે ગેલનના ગ્રન્થને, એરિસ્ટોટલના, પ્રમાણુ શાસ્ત્રને, પ્લેટાના રિપબ્લીકને યુકલીડની ભૂમિતિને, ડિમેગ્નેટસના વિજ્ઞાનને, તથા ટાલેમીના ગ્રન્થાને અરબીમાં ઉતારી દીધા. ઇ. સ. ૮૭૩ માં એના મરણ પછી એના દિકરાએ આ શ્રમકાર્યને આગળ ધપાવ્યું. પછીથી આ વિદ્યાના વ્યવસાયના વેગ ધણા વધી પડયો. ગ્રીક વિદ્યાકલાના કાઇ પણ ગ્રન્થ એરેબિક જબાનમાં રૂપાંતર પામ્યા વિનાના રહ્યો નહી. અલ-મનસુરે હિંદના ખગોળ શાસ્ત્રને અરબીમાં કયારનુંય ઉતારી દીધું હતું. હિંદમાંથી શૂન્યથી શરૂ થત! ગણિતશાસ્ત્રના અભ્યાસ અહીં આવી પહેાંચ્યા હતા. ઇ. સ. ૮૧૩ માં અલ ખ્વારીઝમીએ હિંદી ખગેાળશાસ્ત્રને ફરીફાર આલેખવા માંડયું હતું. ઈ. સ ૯૬ માં મહમમ્દ ઇબ્ન અહમદે વિજ્ઞાાની ચાવી નામના ગ્રંથમાં ગણતરીને આંક નાના વર્તુળથી આરંભ્યા અને તેને ‘ સી* ' કહ્યો. આ સીક્રનું નામ પછીથી લેટીનમાં સાઇફર પડયું અને ઇટાલીયનાએ સાઇરના ઉદગાર એપીરમ અથવા · શ્રીરા ' કર્યાં. · એલજીબ્રા ' નામના શબ્દને જનક મહમદ ઇબન મુસા (૭૮૦–૮૫૦) હતા. આ મહાવિદ્વાને, ખગોળ, ગણિત અને ટ્રીગામેન્ટ્રીના વિકાસ કર્યો. એણે કલનગણિત તથા અક્ષરગતિનો વિકાસ કર્યો. એણે સાળ સૈકાઓ સુધી યરાપતી નિશાળને ભણવાનું ભાથું આપ્યું, તથા ખગાળશાસ્ત્રને પાયા નાખ્યું. ખગોળશાસ્ત્ર શરૂ કરેલા આકાશના નકશાની સાથે પૃથ્વીના નકશાને માટું મહત્ત્વ અપાયું. સુલેમાન–અલ–તા રે, ત્યારના જગતની ભૂંગાળ પટન
"
2
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૮૯
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
"
કરીને રચી. આ ભૂંગાળમાં, સીલાન, હિંદ, ચીન અને ઈસ્ટઇન્ડીઝનું આબેહૂબ વર્ણન કરાયું. અહમદ અલ યાકુબે ‘ રાષ્ટ્રગ્રંથ ' લખ્યો. અહમદ અલ, ખીરૂની ( ૯૭૩–૧૦૪૮ ) નામના મહાનુભાવનું નામ, ઇતિહાસકાર, ચિંતક શોધક મુસાફર, ભાષાશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગેાળશાસ્ત્રી, કવિ તથા વૈદ્ય તરીકે મશહુર બન્યું. ઈસ્લામનેા આ લીએનાર્દો મધ્યયુગની સીમા પર, જગતની વિધ્યા કલાઓની અંજલિ ભરતા, વિશ્વઇતિહાસના ઊંબરા પર ઉભા. મહમદગીઝનીના ઝંઝાવાતમાં ભળી જઈને આ બિની ભારતમાં આવી પહેાંચ્યું. ત્યાં આવીને એણે પેલા શિકારી બનેલા સુલતાનનેા સાથ છેડીને ધૂળમાં રગદોળાયેલાં, વિદ્યાનાં મૂલ્યાને વિણવા માંડયાં. હિંદમાં વરસો સુધી રહીને એણે સ ંસ્કૃત અભ્યાસ કર્યો તથા ભાષાંતર કર્યાં. એણે અનેક ગ્રંથા લખ્યા તથા દિને વાસ્તવિક ઇતિહાસ આલેખ્યા. આ ઇતિહાસ ઇ. સ. ૧૦૩૦માં તરીખ-અલ-Îિદ તરીકે પ્રગટ થયા. આ ઇતિહાસમાં એણે ખેંતાલીસ પ્રકરણા હિંદના ખગોળશાસ્ત્ર પર અને અગીઆર પ્રકરણા હિંદના ધર્મ વ્યવહાર પર અવલોકનરૂપે લખ્યાં. ભગવદ્ગીત્તા નામના ગ્રંથ ૫૨ એ મુગ્ધ થયા તથા ગીતાનાં કવનમાં આનંદ પામ્યા. એણે હિંદી ચિ'તન શાસ્ત્ર તથા ગ્રીક ચિત નની તુલના કરી તથા ગ્રીક ચિંતનના વૈજ્ઞાનિકરૂપ તરફ પેાતાની પ્રીતિ ખતાવી. એણે ગ્રીક યુલીડતું ભાષાંતર સંસ્કૃતમાં કર્યું તથા ટાલેમીના ગ્રંથને સંસ્કૃતમાં ઉતારીને હિંદને એ નવા ગ્રંથાની ભેટ ધરી. એણે રસાયણશાસ્ત્રના વિકાસ કરવાની વાત ઉચ્ચારી.
વૈદ્યકીય વિજ્ઞાનાના પિતા
અરબસ્તાનની ઇસ્લામિક હિલચાલ સિરીયામાં પેઢી ત્યારે વૈકીય વિજ્ઞાનના તેને પહેલા સ્પર્શ થયા. ઇરાનમાં વ્યાપક બનેલા ઈસ્લામે પછીથી ભારતીય, વિધ્યાકલાના વૈકીય વારસા ઇરાન મારફત મેળવવા માંડયેા. હીપેાક્રીટસ અને ગેલન નામના વૈદકીય વૈજ્ઞાનિકાને ઇસ્લામે અ ંગીકાર કર્યો અને પછી બગદાદ, શાહપુર, જીન્ડીસપુર, વિગેરે નગરામાં ત્યારના જગતમાં અજોડ એવાં દવાખાનાંઓ બંધાયાં. ઇ. સ. ૭૦૬માં દામાસકસની ઇસ્પાતાલ સૌથી મોટી ખતી. વૈકીય વિજ્ઞાનનેા વ્યવહાર કાયદેસર બન્યા, તથા વૈકીય વિદ્યાપીઠોનાં પ્રમાણપત્રા પામેલા વોજ વૈદક વ્યવહાર કરી શકે તેવું હ્યુ. અલી−ઇબ્ન ઈસાએ, એક જગાથી બીજે જનારી ફરતી ઇસ્પાતાલેાની યેાજના શરૂ કરી. ઇ.સ. ૯૩૧માં એકલા બગદાદ નગરમાં પ્રમાણપત્ર પામેલા ૮૬૦ વૈદો પ્રેકટીસ કરવા લાગ્યા. મેાત સામે મડાયેલા સસ્કૃતિના આ સગ્રામનેા આગેવાન અણુ–અક્રમહમદ–અલી–રઝવી, (૮૪૪-૯૨૬) નામના થયા. બગદાદની વૈદકીય વિદ્યાપીઠને
Page #310
--------------------------------------------------------------------------
________________
: પર!
ક કાન
જ એક
ક
.
Eા
યુરેપીય ઉત્થાનને જનક, ઈસ્લામ
૨૮૯ આ સ્નાતક વૈદકીય વિજ્ઞાન પર ૧૩૧ પુસ્તક લખતે ગયે. આ મહાવૈદ્યનાં પુસ્તકમાંથી યુરોપની નિશાળો સૈકાઓ સુધી વૈદું ભણવા બેઠી. પછી આજના
વૈદકીય વિજ્ઞાનનો પિતા ગણાયેલે, એવીસેના ઈ.સ. ૯૮૦ માં જનમે, આજે પણ રેપની વૈદકીય વિદ્યાપીઠ આ વિજ્ઞાન પિતાની છબી પિતાની દિવાલ પર લટકાવીને માન પામે છે. બુખારામાં જન્મેલા આ વિજ્ઞાન-પિતાનું આખું નામ અબુ-અલી-અલ, હુસેન
—–સીના હતું તે રોપીય જબાન પર એવિસેના કહેવાયું.
અબુ-અલી અલ– હુસેન-ઈબ્દ અબદુલ્લાઈમ્ન–સીના નામના બુખારામાં જન્મ પામેલા આ એવીસેનાએ અગિયાર વર્ષની ઉંમરે આખું કુરાન
* મોઢે કર્યું. એણે અરબી કવિતાઓને અભ્યાસ કર્યો. એણે ભારતનું ગણિતશાસ્ત્ર અને એરિસ્ટોટલનું ચિંતનશાસ્ત્ર વાંચી નાખ્યું. એનું દિલ વૈદક પર હૈં. માનવજાત તરફના
અનુરાગને વરેલે જુવાન છન્ન-સીના, નહીં સમજાય તેવાં દરદનો ઉપાય શોધી કાઢવા દ્રાક્ષાસવનો નશો કરીને આખી રાત ઉજાગર કરતો હતો.
એણે વિજ્ઞાનને માનવસંસ્કારથી ભરેલા દિલથી દીપાવ્યું. આ મહાન દે વિજ્ઞાનના પાયામાં જાહેર કર્યું કે, “દરદીઓની સારવાર માટે કશું વેતન સ્વીકારી શકાય જ નહીં.” માનવ શરીરની સારવાર, વિના કિંમતે કરવાને નૂતન વ્યવહાર એણે વૈદામાં દાખલ કર્યો. ઈબ્ન-સીના વૈદકના ઈતિહાસમાં એવી ના તરીકે ઓળખાયા. એણે લખેલા પ્રત્યે આજે પણ મોજુદ છે.
હો
- 5
પ " =
i
:: L
R., ક સ :
G
દર
છે.
વિક
સારા
રી
flu,EN,
! ના
*
નિકા
*
જ કાકા કેમ *
*
- આર.
૩૭
Page #311
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એણે પર્યટન શરૂ કર્યું. એને પકડવા અને ગનીમાં જ રાખવા સુલતાને માણસો મેકલ્યાં. એ નાસીને ખીલ આવ્યો, પછી નિશાપુર, મર્વ અને જારછન આવીને એણે રઝીઝની જન્મભૂમિ રાઇમાં આશ્રય લીધે. ત્યાં એણે પુસ્તકે લખ્યાં પણ પછી એને કઝવીન તરફ ભાગી જવું પડ્યું. એણે જીવનભર વૈદાના વિકાસમાં શ્રમ કર્યો. એણે વૈદા પર મોટા વીસ ગ્રન્થ તૈયાર કર્યા. એણે ગણિત, ખગેળ, ભૌતિકવિજ્ઞાન, રસાયણ, ભૂસ્તરશાસ્ત્ર, ચિંતન, ધર્મશાસ્ત્ર, કવિતા, તથા સંગીતશાસ્ત્રમાં મૌલિક ફાળે આપે. જ્યારે બીજાઓ ઊંધતા હતા ત્યારે ઇમ્ન–સીના રાતભર જાગતે. એનો જવાબ માગવામાં આવ્યો કે તમને સૌથી વધારે શાને માટે યાર છે, વિચાર માટે કે મદિરા અને છોકરીઓ માટે ? ત્યારે એણે જવાબ દીધે “માનવશરીર માટે, તેની માવજત માટે, અને તેથી વૈદકીય વિજ્ઞાન માટે.”
પછી ઈસ્લામની પવિત્ર પકડમાંથી ટવા એ નીકળી નાઠે. એ એક નાયિકાના ઘરમાં સંતાઈ રહ્યો. એક કિલ્લામાં કેદી બનીને એણે થોડો સમય ગાળે અને પછી ત્યાંથી ફકીરના વેશમાં ભાગે. ઈસ્લામને આ મહાનુભાવ જપ વિના, આરામ વિના શ્રમ કરતે, પીતે, લખતે, ખડખડાટ હસતે, જ્ઞાનની શોધમાં અને સ્ત્રીઓ સાથેના પ્રેમમાં અખંડ દોડ્યા કરતે, અઠ્ઠાવન વર્ષની વયે થાકીને લેથ થયેલે પડ્યો અને ઘડપણ એની ઠેકડી કરે તે પહેલાં વિરામ પામી ગયે.
ઈ. સ. ૧૦૦૦ પછી યુરોપ પર અંધકાર ફેલાવા લાગ્યો. એશિયા ઉપર પણ એ જ અંધકાર ફેલાઈ ચૂક્યું હતું. જગત આખું એક અંધારા કુવામાં ડૂબકી દેતું દેખાયું. ઈરલામી, સુલતાની બની ગઈ. ખ્રિસ્તી ધર્મ પ્રકાશ સામે આંખ મીચી દઈને કઝેડ નામનાં યુદ્ધોની નોબત વગાડી. યુરોપમાં સાધુ પીટરે, પિતાના ખચ્ચરની ખરીનાં પગલામાં માનવસમુદાયને હાં. પિપ અરબને ઈસુની કબરને ઈસ્લામ પાસેથી છોડાવવા સંહારની નોબત વગાડી. કલેરના બનડે મુસલમાનનું ખૂન કરનારને સ્વર્ગ અને દૂરીઓથી ખદબદતા આનંદનાં વચન આપ્યાં. સામતની “શિવલરી ” કતલ કરવાની તાકાતનાજ ગુણવાળી ગણવામાં આવી. ધરતીના ધણીઓએ જમીનના ટુકડાઓ પડાવવા માણસનાં માથાં ઉતારી લેવા માંડ્યાં. નવા ઊગતા યુરોપીયન વેપારીએ એશિયાનું બજાર હાથ કરવા કઝેડનાં ધર્મ યુદ્ધોનાં પાણું ચઢાવ્યાં.
પશ્ચિમ અને પૂર્વ, માનવસંહારની બાથમાં આવ્યાં. કુંડેના રસ્તાઓ ધરતી પર શ્રમ કરતી માનવજાતનાં લેહીથી રંગાઈ ગયા. જ્ઞાન વિજ્ઞાનની ઘર
Page #312
--------------------------------------------------------------------------
________________
યુરીપાય ઉત્થાનના જનક, ઈસ્લામ
દ
ખેાદાઇ ગઇ, સંસ્કાર શમી ગયા અને માનવસંહારના હેવાના સ્મશાન ભૂમિ પર દાંડયા કર્યાં. ખુલાનના ગાડફ્રે જ્યારે જેરૂસાલેમની દીવાલ પર નાગી તરવારે ઊભે ત્યારે માનવવિકાસના ઇતિહાસ આધાત પામી ગયા. ઇસુએ એક લાખ નરનારીઓની મેાતની એકસામટી વેદના ઇસાઈ કહેવાતા હેવાનાને હાથે અનુભવી.
જેસાલેમના ઈસાઈ યાત્રાધામ પર ખ્રિસ્તિ સૈનિકાને હાથે આરખાનાં લોહીની નીકા વહ્યા કરી. આરબ નારીઓના ઢગલા અત્યાચાર નીચે ચૂંથાઈ ગયા. આરબ બાળાના માથાં પથરા પર પછાડી નાખવામાં આવ્યાં. અધ કારના ખ્રિસ્તિ ધર્મના યુદ્ઘના વિજેતાએએ દૂધ પીતાં બાળકાના દડા બનાવીને તેમને હવામાં ઉછાળ્યા અને રમતમાં માતાનાં પેટ ચીર્યાં. આરબ મુસ્લિમે અને યાહુદીઓ પર ઇસાઇ આતંક, સંહાર બનીને ધાતકતાની હદ વટાવી ગયા. લાખા શખ, જેરૂસાલેમની ધરતી પર સળગ્યાં કર્યો.
..
""
પણ અંધકારમાં ધાર વેરાનમાં અરણ્યરૂદન જેવા એક અવાજ એવીસેના તરીકે યુરોપમાં એળખાતા, ઇબ્ન–સીનાના વૈજ્કીય ગ્રન્થ, કેનન એક્ મેડીસીન ” માંથી ઉઠતા સંભળાતા હતા. ત્યારે પંદરમા સૈકાના યુરોપમાં જે પહેલું છાપખાનું શરૂ થયું તેમાં એવીસેનાનાં પુસ્તકામાંથી પહેલું પુસ્તક “ક્રેનન એફ મેડીસીન” નામનું છપાતું હતું. આમરખયામ, સસ્કારયુગનું કવન
પ્રાચીન પૂર્વે દેશના ડહાપણના નિચેાડ જ્યાં એકઠા થવા માંડયા હતા ત્યાંના, કેશ, ઍલેકઝાંડ્રિયા, ટ્રુસ, નિશાપુર સાલેમ, બાલએક, એલેપે, ડામાસકસ, મેાસુલ, એમેસીયા, અને બગદાદ નામનાં નગરા ઇ. સ. ૧૦૦૦ ની ઈસાઈ સાલ મુબારકમાં પોત પોતાના વિદ્યાધામાથી એપી ઉઠયાં હતાં. આ વિદ્યાધામેામાં સે’કડા વિદ્યાથીએ માટે ઉત્તમ ખારાક, પુસ્તકાલયા તથા સ્નાનાગારા, દવાખાનાં વિગેરેની સગવડા મફત હતી. આ વિદ્યાધામાના અધ્યાપકામાં શેખા નામની એક વિદુષી અધ્યાપિકા પણ પુરૂષ સમેાવડા જ્ઞાનની ધારણ કરવાવાળી હતી. આ બધા પર ઇસ્લામના સંસ્કાર ઝંડા ઉષાકાળનું એધાણુ આપતો હતો. આ સંસ્કાર કાળના ઈસ્લામી સ્પેઇનના નાનકડા પ્રદેશ પર જ સિત્તેર મોટાં ગ્રન્થાલયેા હતાં. આ સમયની જીવનકથામાં, ઇબ્ન–અલકીફતીએ ચારસા ચૌદ ચિતકા અને વૈજ્ઞાનિકાની જીવનકથાને ગ્રન્થ લખ્યા હતા, બ્નિ આખી–ઉસખીઆએ, ચારસો વૈદ્યની જીવનકથાઓ લખી હતી અને મહેમદ આવકીએ ત્રણસે। પરશીયન કવિએના એક · એનસાઇકલાપીડીયા ’ લખ્યા હતા.
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપને જેણે, યુરોપીય ઉત્થાનને વારસે દીધે હતો તેવો આ વિશ્વના ઉષાકાળની વન સંધ્યા જેટલું વેલો, ઈસ્લામના પારસિક ઉંબર પ્રદેશને
7:21
એમર-ખયામ એક મેટો ખગોળ શાસ્ત્રી અને મહાન ગણિત શાસ્ત્રી હતો. ઈ. સ. ૧૦૩૮ માં નિશાપુરમાં એ જનમ્યો હતે. ફ્રેંચ ભાષામાં, એનું એલ. જીબ્રા ઈ. સ. ૧૮૫૭ માં ભાષાંતર પામ્યું અને યુરેપ ખુશ થઈને એલજીબ્રાનાં ઈકવેશને ભણવા બેઠું. લીડન ગ્રન્થાલયમાં આજે પણ એને લખેલે, યુકલી. ડને ગ્રન્થ મજુદ છે.
મલીકશાહે એને કેલેન્ડર સુધારવાનું કામ સોંપ્યું હતું અને એણે પાર સીક કેલેન્ડરને અદ્યતન બનાવતાં શોધ કરી કે દર, ૩૭૭૦ વરસમાં એક દિવસને ચુધારે કરવા જરૂરી છે. આ શોધે, યશપમાં સ્વીકારાયલી, ૩૩૩૫ વરસે એક દિવસના સુધારાની હકીક્તને એણે ખોટી પુરવાર કરી દીધી.
Page #314
--------------------------------------------------------------------------
________________
યુપીય ઉત્થાનને જનક, ઈસ્લામ :
૨૯૩ ઉષ:કાળ જે ઈસ્લામના જીવનને સમય ઉષઃકાળની સંધ્યા એટલે જ ટુંકે હતે. ઘેડાક સૈકાઓ સુધી જ અરૂણોદય પહેલાંની લાલ ઉષ્મા અહીં પ્રકાશી ઉઠી, અને પછી જેમ જીવતર ચંચળ બનીને ચાલ્યું જતું હોય છે તેમ, સંસ્કાર વારસાને વિશ્વ ભંડોળ વધારે પ્રકાશવા, પશ્ચિમ તરફ ચાલતે દેખાયે.
આરબ ભરવાડને, ઈસ્લામ આ ઉષ:કાળના વાહક અરૂણ જે, સંસ્કતિના ધામ બનેલા પારસિક પ્રદેશપરથી ઉપડવા અધીરે ઉભે. કેવો રયે આ પારસિક પ્રદેશ હત! જીવતરનો નિષેધ કરનારી બધી અટકાયતેને નિષેધ કરતે, વિહરતાં માનને, કલેલતાં પંખીઓને, ખુશનુમા હવામાનને, કલકલતાં ઝરણાંઓને, મનરંજન વનરાજીઓને અને, જ્ઞાન-વિજ્ઞાનની પ્રજ્ઞાની પીઠ બનેલાં અનેક વિદ્યાધામને અહીં એક અને અવિચ્છિન્ન એ ગુંજારવ મહેકી ઉઠયો હતે.
આ ગુંજારવની બધી સૌરભને ઘડે હોય એ, મુક્ત જીવતરને કલાકાર ઓમર, અથવા એમરે બેન,ઈબ્રાહીમ-ખયામી,ના લાંબા નામવાળો, તંબુ બનાવ નારા એક ઈરાનીને, પારસીક દિક, ઓમર ખયામ, ઉષ:કાળના જ ઉંબર પર, અંધકારને ઉરાડી નાખે તે પ્રણવ મંત્ર અથવા પ્રયણમંત્ર લલકારતે હતે. *
અને કહેતો હતો કે, “ઉઘાડે, ઉઘડી જાવ, ઓ ઉષાનાં દ્વાર, કુકડે. કમાડ પર પૂકાર કરે છે...અને તમને ખબર છે કે અમારે મુકામ બહુ ટુંકે છે, અને વિદાય પછી, પાછા આવવાપણું, ન પણ હેય."* * “Awake! o morning, the Bowl of night
Has flung the Stone that puts the ars to Flight."
* And, as the cock crew, those who stood efore, The Tavern, shouted “Open the door You know how little we have to stay And once departed may return Nomore."
Page #315
--------------------------------------------------------------------------
________________
રોમન જગતના ઉપસ'હાર અને યુરોપના જન્મ
[ યુરોપના જન્મ સમયના પ્રાચીન દેશ, ઇટાલી-પશ્ચિમ પૂર્વના કેડા, કનસ્ટેન્ટિનોપલ-રાજનીતિના ઇસાઈ ધ—પ્રાચીન યુગ હવે મધ્ય યુગ અન્યા-બ્રિટન, ઇંગ્લેંડ, મન્યુ છે—આયલેન્ડના ઉલ્લેખ—ફ્રકા અથવા આઝાદ માનવીઓ—યુરોપ ખડ પર મધ્ય યુગના આર’ભ—રોમન સામ્રાજ્યના પશ્ચિમી વિભાગ, યુરોપ ]
૧૯
પોર્ટુગલ)
સ્પેન
જીબ્રાલ્ટર
ડેન્માર્ક
હોલે
જીયન)
ફ્રાંસ
જર્મની
લીથોવીમા
માલા
પોલેં
ગેરા
જ-સ્કેવીયા
ગ્રીસ
ીન લેડ
an
સ્થાનના
લેવીયા
રેમાનિયા
બલ્ગેરીયા
బ
तुर्डा
સાઈપ્રસ
શિ
પેલેસ્ટાઇન
થા
ઈજીપ્ત
યુરોપના જન્મ સમયના પ્રાચીન દેશ, ઇટાલીનું સ્વરૂપ
હવે ઈટાલી પરના રામનગરમાં યુરોપ ખંડનું ઈસાઈઓનું પહેલું ધામ અંધાયું હતું. યુરાપ ખંડ પર પહેલીવાર ઇસુના જન્મ પછી ચારસા વર્ષે એક ઇશ્વરના સ્વીકાર થયા હતા. પૂર્વની દુનિયામાંથી અને ગ્રીક દુનિયામાંથી આવીને જગત પર ધાતકી અધિકાર ભોગવતાં દેવદેવીએ આમ ઐતિહાસિક
Page #316
--------------------------------------------------------------------------
________________
શમન જગતના ઉપસ'હાર અને યુરાપના જન્મ
પ
રીતે અહીં મોત પામ્યાં હતાં. યુરોપની ધરતી સંસ્કારના આ પ્રથમ દિવા પેટાવીને વિશ્વતિહાસમાં ધન્ય બની હતી.
હવે ઇ. સતા ચોથા સાકા પુરા થયા ત્યારે રામન સામ્રાજ્યનું રૂપ ઈસુના પહેલા ચાર સૈકામાં ઈટાલી પરથી લગભગ લય પામી જતું હતું. ઈટાલીનું એવું રાષ્ટ્રરૂપ પણ સામ્રાજ્ય ભેગું વેરવિખેર થઇ જતું હતું. અત્યારે ઉદય પામતા યુરોપ ખંડ પર ઇટાલી એટલે થોડાંક નગરોનાજ પ્રદેશ બની ગયેલા દેખાતા હતા. એક વખતે ગ્રીસ દેશનું સ્વરૂપ જેવું છૂટા જ્વાયેલાં અને પતન પામેલાં નગરાનું બની ગયું હતું તેવું સ્વરૂપ આજે મિલાન, વેનિસ, ફલોરેન્સ અને શમનગરાવાળા ઈટાલીના પ્રદેશનું દેખાતું હતું. રામન સામ્રાજ્યના ભંગાર જેવાં આ નગરા પરસ્પર સાથે પણ એકતા અનુભવતાં નહેતાં. આ સમયનાં આ નગરાનાં નાગરિકાનાં જીવન જૂની પૂરાણી જાગીરા પર બંધાયેલી વડીઆમાં ગેાંધાઇ ગયાં હતાં, અને આ જીવતરને વ્યવસાય ગુલામ જેવા ખેડૂતાના શ્રમની પેદાશને પચાવ્યા કરવાના હતા. આ નાગરિકાની અંદરઅંદર યુદ્ધ કરવાની તાકાત પણ હવે ખતમ થઇ ગઇ હતી.
ત્યારે ઈટાલીની રામન શહેનશાહત પર લશ્કરવાદે કાથુ જમાગ્યેા હતા તથા આ લશ્કરવાદના ચાર વિભાગ ચાર આગેવાનેાવાળા હતા. લશ્કરવાદના ચારે વિભાગાએ ચાર જુદા જુદા શહેનશાહને ગાદીનશન કરવાની યેાજના રજી કરી. લેાકશાહીનાં નામનિશાન જીવનની બધી સંસ્થાએમાંથી શમી જવા લાગ્યાં. અતિ વિશાળ એવી સામ્રાજ્યની સરહદોનાં તૂટી પડતાં કાટડાંની મરામત કરવાની તાકાત પણ રામન શહેનશાહતે ગુમાવવા માંડી. ડાન્યુબ અને રાહઈન વચ્ચેની કિલ્લેબંધી તૂટવા માંડી, રામનગરનું રાજકીય મહત્ત્વ કાઇપણ પ્રાંતીય નગર જેવું બન્યું. આ મહાનગરમાં ગાવાયેલી શહેનશાહતના, પોતાની હસ્તીના એકેએક આવિર્ભાવ મારફત નિષેધ કરતા, અને કાઈપણ શહેનશાહની ગાદી આગળ ધૂપ ધરવાનો ઈન્કાર કરતા માનવધર્મ, ઇસાઈ ધર્મનું નામ ધારણ કરીને રામન જીવનમા ઉતરવા માંડયેા. આવી રામન શહેનશાહતા આ પશ્ચિમી વિભાગ અંદર અંદર લડતા લશ્કરવાદના પાદાધાત નીચેથી પૂર્વમાં જઈને પગભર બનવાને અને જીવતા રહેવાના પ્રયત્ન કરવા લાગ્યા. મધ્યયુગ પર પહોંચનારા અંકોડા કોનસ્ટેન્ટિનોપલ
પશ્ચિમમાં મરણ પામતી રામનશાહી પૂર્વમાં કેાનસ્ટેન્ટિનેપલમાં પગ ગાઠવવા માંડી. પૂના આ પ્રદેશની ખેાસર્ફરસની સામુદ્રધુનિ યુરાપ અને એશિયાટિક તુર્કસ્તાનને જુદા પાડે છે. તુર્કસ્તાનનું એક ઇસ્તંબુલ નગર પ્રાચીન જમાનાનું
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ગ્રીક સંસ્થાન હતું ત્યારનું પૂર્વ પ્રદેશા પર નજર રાખતું આ મથક એઝન્ટી યમના નામથી ઓળખાતું હતું. કોનસ્ટેનટાઇને પતન પામવા માંડેલા રામ નગરમાંથી ખસી જઈ તે રામન શહેનશાહતની રાજધાની ઈ. સ. ૩૨૪ ની સાલથી આ પ્રેઝન્ટોયમના મથકમાં બનાવી. રામન પાટનગર જેવું ઇટાલીમાં હતું તેવું જ આ નવું પાટનગર પૂર્વના પ્રદેશમાં અગત્યના અને પૂર્વ પશ્ચિમની દુનિયાને સાંકળતા આ મેસક્સના પ્રદેશ પર બંધાયું. કાનસ્ટેનટાઇને આ નગરનું નામ પોતાના નામ સાથે જોડીને કાકસ્ટેન્ટિનેપલ પાડ્યું. એ જ સાલમાં એણે રામન શહેનશાહતનેા તાજ ધારણ કર્યો. જૂના સમયનું આ ગ્રીક હકુમત નીચેનું પ્રેઝન્ટીયમ નગર યુરોપ અને એશિયા નચ્ચે ઉભુ હતું તથા એના નવા રૂપના ધડતરમાં, કાનસ્ટેનટાઈને અનેક જીનાં નગરાનાં શિલ્પને તથા પ્રતિમાઓને અહીં એકઠાં કરીને આ નગરને શણગાર્યું. રામન શહેનશાહત આ રીતે એ ટુકડામાં વહેંચાઈ ગઈ તથા પૂના ટુકડા કાનસ્ટેનટાઈનની સુધારાની હિલચાલ નીચે પગભર બનીને, પૂના પ્રદેશની સંસ્કૃતિનાં મૂલ્યાને એકઠાં કરવા માંડયા.
નવી રાજનીતીના નવેા ઇસાઈ ધર્મ
કાનસ્ટેન્ટિનોપલમાંથી કાનસ્ટાઈ ને નવી રાજનીતિ શરૂ કરી. આ નવી રાજનીતિનું રૂપ પૂના સિમાડાના પ્રદેશરના નવા મથકમાંથી પૂની હતી તેવી શહેનશાહતાની રાજકીય ઢબ ધારણ કરવાની હતી. પૂર્વની શહેનશાહતાના જેવા જ દૃખખા પૂર્વક રાજદંડ ધારણ કરીને, શહેનશાહની મૂર્તિનું રૂપ ધારણ કરીને એણે નવું એટલે પૂર્વના જેવું શહેનશાહતનું જ સર્વાધિકારી શાસન શરૂ કર્યું.
પરન્તુ આ રાજનીતિનું પૂર્વનું ધર્મરૂપતા મૂર્તિપૂજક હતું ! એણે આ બાબતમાં થાડાક ફેરફાર કર્યો. એણે ત્રણસેા વરસના આજના વિનમ્ર અને સ્થિતિસ્થાપક બનવા માંડેલા ઇસાઇ ધર્મને ધારણ કરવાનું નક્કી કર્યું તથા પૂર્વના મૂર્તિપૂજક ધમને દૂરથી સલામ ભરવાનું પણુ ચાલુ રાખ્યું.
ઇસાઈધર્મને અંગીકાર કરવાના એના નિર્ણય બિલકુલ રાજકીય હતા. આજસુધી ઈસાઈ ધર્મગુરૂઓના એણે કસ કાઢી જોયા હતા. આ બધા ધર્મોગુરૂએ એને રાજકીય રીતે મદદ કરવા તૈયાર હતા. હવે એણે વધારે વ્યવસ્થિત રીતે આ ધરૂપને અંગીકાર કરીને પોતે ધાર્મિક બની જવાને બદલે ધમતે રાજકીય પૂરા વહન કરનારૂં સાધન બનાવવાના કાર્યક્રમ શરૂ કર્યાં. એણે ઈસાઈ ધર્મના અંગીકાર કરીને સત્તા માટે અંદર અંદર ટકરાતી ધર્મગુરૂઓની જમાતનાં સમેલન ભરવા માંડયાં. તેમની કાઉનસીલાની ખેડકા એણે
Page #318
--------------------------------------------------------------------------
________________
ર૯૦
મન જગતને ઉપસંહાર અને યુરેપને જન્મ પિતાના પ્રમુખપદ નીચે શોભાવવા માંડી. કાઉનસીલેમાં એના પ્રમુખપદે જે ઠરાવ થાય તેને અમલ કરાવવાનું કામ પોતે પિતાના રાજદંડના અધિકાર મારફત માથે લીધું. - નૂતન જન્મેલા ઈસાઈ ધર્મને શિસ્ત અને વ્યવસ્થાથી એ પણ ખુશ થયો. એણે વિનમ્ર બનેલા ખ્રિસ્તી ચારિત્ર્યને પિતાની શાસન વ્યવસ્થામાં કામ આવી જાય તેવું દીઠું. આટઆટલા જુલ્મને સહન કર્યા પછી પણ તેમને સરકાર સામે કદિ પણ બળ નહીં કરવાની ઈસાઈ નીતિમાં એણે ભગવાનના રાજ્યને બીલકુલ સ્વર્ગમાં મોકલી દેવાયેલું દેખીને એ નીતિને એણે અપનાવી. પડોશીપર પ્રેમ કરવાના અનુરાગ સામે રોમન જીવતરમાં ઓતપ્રોત બને અત્યાચાર પણ પોતાના હકુમતી યંત્ર મારફત કાઢી શકાશે એમ એને લાગ્યું.
આજ સુધી મન શહેનશાહ પાસે જે નહોતું અને પૂર્વના દેશના શહેનશાહ પાસે જે હતું તે ધર્મનું કમઠાણ એને મળ્યું. પૂર્વના શહેનશાહે કરતાં અધિક ઉચ્ચતર એવું આ ધર્મનું કમઠાણ નૂતનશિસ્તવાળા પાદરીઓવાળું તથા ઉચ્ચતર એવા સહકારી અને માનવ ધર્મવાળું હતું.
બરાબર આ સમયથી પ્રાચીનયુગે રૂપાંતર લીધું. પ્રાચીન યુગ હવે મધ્યયુગ બન્યો
પૂર્વના શહેનશાહની સાથેની એક હરોળમાં પશ્ચિમની શહેનશાહતનું રામનરૂપ બેસફરસના નવા મથક૫ર રાજદંડ ગોઠવીને આવી ગયું. પ્રાચીન મૂપુિજાઓનું ખંડન કરતે હેય તે બધી મૂર્તિઓને આ એક મૂર્તિમાન શહેનશાહ મૂર્તિપુજક અને ઈસાઈ ધર્મના ક્રિયાકાંડને આગેવાન બનીને બેઠો. આખા જગતપર પૂર્વ અને પશ્ચિમપર હવે એક યુગ બેસી ગયે. આ યુગનું નામ મધ્યયુગ. આ યુગને યુરોપખંડજ્યારે રેમન સામ્રાજ્યને પશ્ચિમ વિભાગ હતો ત્યારથી જ તેણે ધારણ કરવા માંડયા હતા, તથા કોરી સ્લેટ જેવા પિતાના કલેવર પર ઈ. સ. ના પાંચમા સૈકાના અંત સમયથી જ પિતાના જન્મની સાથેજ તેને ધારણ કરવા માંડે હતું. ત્યારના જન્મ પામતા યુરોપને એક દેશ પ્રાચીન ઈટાલી હતી. રોમન સામ્રાજ્યમાં, ઈટાલીયને, ગ્રીકે, ગેલ્સ, ઈબેરીયને (સ્પે. નીઆડે) બ્રિટને અને જરમને વિગેરે જાતે વસતી હતી. ઈ. સ. ૨૦૧૨માં આ બધી પ્રજાઓને નાગરિક તરીકેના હક્ક આપવામાં આવ્યા હતા, તથા તેમના પર રેમન શહેનશાહતની હકુમત હતી. પણ હવે રેમન શહેનશાહતનું આ વિભાગનું પતન શરૂ થઈ ગયું હતું. રેમમાંની સીનેટ નામની રાજસભા વિખેરાઈ ગઈ હતી. રોમન શહેનશાહતને સર્વ સત્તાવાળો બાદશાહ પૂર્વમાં ચાલ્ય
૩૮
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
વિકવ ઈતિહાસની રૂપરેખા
ગયે હ. ઈ. સ. ૩૨૪માં કોનસ્ટેનટાઈન નામના આ બાદશાહે, બાલ્કન પ્રદેશ પરની પૂર્વ સરહદપર એક નવું પાટનગર બંધાવ્યું હતું. આ પાટનગરનું નામ કોનસ્ટેન્ટિનોપલ હતું. આ નગર યુરોપ અને એશિયાની વચ્ચે રોમન સામ્રાજ્યનું પૂર્વે વિભાગ તરફનું પાટનપર બન્યું. આ રીતે રોમન સામ્રાજ્યના પૂર્વેવિભાગ પશ્ચિમ વિભાગથી જૂદો પડ્યો તથા કોનસ્ટેન્ટિનોપલ આ રેમન સામ્રાજ્યના પૂર્વ વિભાગનું અને મધ્યયુગનું પાટનગર બન્યું. બ્રિટન ઈગ્લેન્ડ બન્યું
ઈ. સ. ના ત્રીજા સૈકામાં રેમન હકુમત નીચે બ્રિટનને સારે એ વિકાસ થયો હતો. બ્રિટન પર શહેર શરૂ થવા માંડ્યાં હતાં અને દેલત વધવા માંડી હતી. વણકરેને ઉદ્યોગ વધે અને વખણાય હતે. બ્રિટનની અંદર બહારની સલામતી સાચવવા આજ સુધી રોમનોની ડીક લિજીઅનાજ અહીં બસ બની હતી.
IN
કરી
લગન ગીત
હ
ની
s
rs
s =
: જી '38 *
છે
કે, -
? :
-
I
)
:
-
- -
- -
-
-
-
-
-
.
. .
::
:
5
:
:::
.
પરંતુ ચોથા અને પાંચમા સૈકામાં બ્રિટનની સલામતી ભયમાં મૂકાઈ ગઈ. એની ઉત્તર સરહદ પર કેલેડોનીયાના પકોએ, પૂર્વ અને દક્ષિણ પર ન અને સેકસનોએ તથા પશ્ચિમ સરહદ પર વેલ્સના સેલ્ટીએ અને આયરલેન્ડના &ાટોએ આક્રમણ હિલચાલ શરૂ કરી અને અંધેર શરૂ થઈ ગયું.
Page #320
--------------------------------------------------------------------------
________________
રામન જગતના ઉપસહાર અને યુરોપના જન્મ
૧૯૯
અને આ અધેરે તથા જમનાની મૂતિપુજાએ ઇંગ્લેન્ડ આવી ચૂકેલા ઇસાઈ ધર્મને ગૂંગળાવી નાખ્યો. બ્રિટનને હવે જરમના, એન્ગલ–લેન્ડ અથવા ઈંગ્લેન્ડ કહેતા હતા.
ઈંગ્લેંડની ભાષા ટયુટાનીક ખતી. રામન કાનુન લય પામ્યા. રામનેએ સ્થાપેલી મ્યુનીસીપલ સમિતિને બલે ગ્રામ-પંચાયતા શરૂ કરવામાં આવી. અંગ્રેજી લાહીમાં સેલ્ટીક લેાહી એકઠુ થયું.
આયર્લેન્ડના ઉલ્લેખ
આયલેન્ડના ઇતિહાસ પણ હવે આરભાઇ ચૂકયા હતા. ઈ. સ. ૪૩૨ માં પેટ્રીક નામના ઇસાઈ, ધર્મ પ્રચાર માટે ત્યાં આવી પહેાંચ્યા ત્યારે ટારાના રાજવંશના એક મૂર્તિપૂજક રાજાનું ત્યાં રાજ ચાલતું હતું. પેટ્રીક આ મૂર્તિપૂજકના પલટા કરી શકયા પણ પ્રચારની બધી છૂટ મેળવી શકયા નહી. ફુઈડે। એના વિરાધી બન્યા. બાર વખત પેટ્રીકનું જીવન ભયમાં આવી પડયું. પેટ્રીકના ચમત્કારો લોકાની જીભ પર ચઢયા. પેટ્રીકની નીતિમત્તાએ લાકાના પલટા કર્યાં. પેટ્રીકે આયર્લેન્ડ પર ઈસાઈ દેવળા અને મઠ બાંધ્યાં. ઇસાઇ સાધુ સાધ્વીઓના સંધ આયર્લેન્ડમાં શરૂ થયા. પેટ્રીક ઇ. સ, ૪૬૧ માં મરણુ પામ્યા ત્યારે આયરીશ પ્રજાનું ધર્માં રૂપાંતર થઇ ચૂકયુ' હતું, અને જીવનની પછાત દશામાં આવેલી મૂતિપુંજા પરાજય પામી ચૂકી હતી. આયલેન્ડ, પેાતાની પછાત દશામાં અંધકારમય જીવતરનાં આગેવાન બની ગએલાં દેવદેવીઓને ફેંકી દઈ તે, જીવન વર્તનના મૂલ્યની ઇસાઇ આરાધનાના અંગીકાર કર્યાં. ફ્રેન્કી અથવા આઝાદ માનવી
રેશમન સામ્રાજ્યના સમયમાં જ રાઈન નદીના પશ્ચિમ કિનારા પર આ લેાકાને ઇતિહાસે એળખી લીધાં હતાં. આ લોકેાતે મેઇન્ઝ નજીક એરેલીઅને હરાવ્યાં હતાં, પણ એમણે પાંચમા સૈકામાં કાલેાન જીતી લીધું અન ત્યાં પોતાનું મથક બનાવીને પછી પોતાની હકુમતને આશીનથી મીઝ સુધી સ્થાપી દીધી. પછી એમનાં કેટલાંક ટોળાંએ રાઇનની પૂર્વ બાજુએ રહ્યાં અને ત્યાં તેમણે ફ્રેકેાનીયાનુ પોતાનુ નામ પાડયું. આ લેાકેા દક્ષિણ અને પશ્ચિમ તરફ પણ વધ્યાં અને ઇ. સ. ૩૫૬ માં મ્યુઝનામના, સમુદ્ર અને સામ વચ્ચેના પ્રદેશપર તેમણે વસવાટ કર્યાં. આ લોકાને રામનાએ પણ ઉજ્જડ પ્રદેશાપર વસવા ખેાલાવ્યા હતા અને ઉત્તર ગાલના પ્રદેશ તેથી અરધા કે પ્રદેશ બન્યા. આ લાકા પોતાની સાથે જરમેનીક ભાષા અને મૂતિપૂજા લાવ્યાં હતાં.
પછી આ લાકાએ રામાની હકૂમત ફેંકી દીધી અને પોતાની જાતને જંગલી નહી પણ્ આઝાદ માનવા તરીકે અથવા ફ્રેંક તરીકે પૂરવાર કરી. આ લેાકેામાં પહેલા ફ્રેક રાજા કલેાડીઓ નામને હતા. એણે ગાલ પ્રદેશના સામ નદી સુધી કબજો મેળવ્યા અને ટુરનાઈનને પોતાની રાજધાની બનાવી,
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૦
વિકવ ઈતિહાસની રૂપરેખા
પછી કવીસે ફ્રાન્સની સ્થાપના કરી અને અઢાર રાજાઓને પિતાનું નામ દીધું. આ કવીસે જ કેદીઓ, ગુલામ, લૂંટના ઢગલા અને ઈસાઈ તેના આશીર્વાદ સાથે પેરીસનગરમાં પિતાની રાજગાદી સ્થાપી. ગેલ પ્રદેશની રાણી પણ હવે કાન્સ દેશના પેરીસ ગામના સેન્ટ મારટીન દેવળમાં સાધ્વી બનીને આવી ગઈ.
કલેવીસના મરણ સમયે તેના ઘણા દિકરાઓ હતા. એણે અંદર અંદરનાં યુદ્ધો અટકાવવા ફ્રાન્સના ટુકડા કરીને પિતાની હયાતીમાં જ દરેક દીકરાને એક એક ટુકડે વહેંચી આપે.
એક હજાર વરસ સુધી ફ્રાન્સની ધરતી પર રજવાડાશાહીના વિકાસનાં બધાં તો ખીલ્યાં કર્યા. સામંતશાહીના આ સ્વરૂપમાં હાલી બનેલાં અર્ધ ગુલામ કિસાનોનું સ્વરૂપ પણ રજવાડી ગુલામ દશાને શોભે તેવું જામ્યા કર્યું. શહેરે ઉદ્યોગ વિનાનાં અને નાનાં બનતાં ગયાં. રજવાડાશાહીની સંકુચિત વંડીએવાળી આ દુનિયા પર રાગ, ભૂખમરો, અને દુકાળ દેખાયા કર્યા. યુરેપખંડ પર મધ્યયુગ આરંભાયે
ત્યારથી એટલે ઈ. સ. ૫૦૦ થી ૧૫૦૦ સુધીના યુરોપીય સમયને ઈતિહાસમાં મધ્યયુગ તરીકે ઓળખાય છે. આ મધ્યયુગ, પ્રાચીન અને અર્વાચીન સમયની વચ્ચેનો સમય છે. પ્રાચીન સમયમન શહેનશાહતના પશ્ચિમ સામ્રાજ્યના અંતને તથા રેપના ઉત્થાન યુગથી અથવા પ્રાયોગિક વિજ્ઞાનવાળા ઉદ્યોગયુગથી આરંભ પામે છે. આ બે સમયની વચ્ચે, મધ્યયુગી જમાને પ્રાચીન અને અર્વાચીન સમયને સાંધનારી મધ્યયુગની સમય સંકલન બન્યો છે.
આ મધ્યયુગ ઈતિહાસમાં અંધારયુગ તરીકે પણ ઓળખાય છે. પરંતુ આ મધ્યયુગમાં જ યોપખંડને સંસ્કારનું પ્રાચીન સમયને પ્રકાશ, એકઠા કરીને, અને તેને વધારે ઉજવળ બનાવીને, આપનાર ઈસ્લામની હિલચાલ ઉદય પામી તથા જગતને એક મેટ ધર્મ બની. આ મધ્યયુગમાં જ પશ્ચિમના જગતને એટલે યુરોપીય જગતને ધર્મ ઈસ્લામધર્મ બન્યું. આ સમયમાં અર્વાચીન સમયના એક રાષ્ટ્રી સરકારના પાયા યુરેપમાં નંખાયા. આ મધ્યયુગમાં યુરોપમાં યુનીવરસીટીઓને આરંભ પણ થયું. અંધારયુગમાં પણ માનવ
જત આગેકૂચ કર્યા જ કરે છે તે સાબીત થયું. રિમન સામ્રાજ્યને પશ્ચિમી વિભાગ (યુરેપ) પોતાનું રાજ્ય શરૂ
રેમન સામ્રાજ્યના પતનના એક કારણ જેવી હિલચાલ પશ્ચિમવિભાગમાં એટલે યુરોપમાં શરૂ થઈ. અનેક કારણોથી નબળું પડી ગએલું રોમન સામ્રાજ્ય
Page #322
--------------------------------------------------------------------------
________________
રમત જગતને ઉપસંહાર અને યુરોપને જન્મ
૩૦૧ ઉત્તર દિશામાંથી જરમન જૂથના આક્રમણ નીચે પશ્ચિમ વિભાગમાં આવી પડયું. પશ્ચિમી સામ્રાજ્યપર આક્રમણે બર્બરરૂપ ધારણ કરીને ગામો અને કલ્લાઓ તારાજ કરવા માંડ્યા.
આ સમયે જ્યારે મન શહેનશાહી અંદરના સડાઓને લીધે હચમચી ઉઠી હતી ત્યારે બહારનાં આ આક્રમણોએ એના પશ્ચિમ વિભાગને પકડી લીધે. પશ્ચિમના સામ્રાજ્યની આ હાલતમાં હવે શહેનશાહતનું ખોખું પણ ત્યાં ટકી રહી શકે તેમ હતું નહિ. એટલે એ શહેનશાહતે રાખવા માંડેલાં ભાડૂતી લશ્કરમાં એક હિરલી નામના સરદારે જ ઈટાલીમાં બેઠેલી પશ્ચિમ વિભાગની મન સામ્રાજ્યની શહેનશાહતને ગાદી પરથી હાંકી કાઢી. ઈતિહાસે ઈ. સ. ૪૭૬ ની સાલમાં રોમન શહેનશાહતના કાયદેસરના નાશ તરીકેના આ બનાવની નોંધ કરી. - શહેનશાહતના વિનાશનાં પરિબળો તરીકે શહેનશાહતને પિતાને જીવન વહિવટ જ હતું. આ વહિવટનાં કારણે અને પરિણામે બનેલાં કારણે એ શહેનશાહતને નાશ કર્યો. આવાં કારણોના એક કારણ તરીકે જંગલીઓ અથવા “બાર્ગેરિઅને”ના ઈટાલી પર આવેલાં આક્રમણને પણ ગણવામાં આવે છે. વિચુલા, ડાન્યુબ અને રાહઈને નદીથી વિંટળાયેલા યુરોપના હૃદય પરથી જીવનનાં અજંપાનું રૂપ ધર્યું હોય તેવી ભાનની ટોળીઓ વેગ ધરીને ઈટાલીની ભૂમિ પર ધસી આવી. આ ટેળીઓમાંથી જ આજના યુરેપના માનવરૂપે બન્યાં છે. આ ટોળીઓનાં નામ ઈસ્વીસનના ત્રીજા સૈકામાં થુરીજીઅને, બર્ગનડીઅને, એંગલે, સેકસને, ક્રીસ્તઅને, વાન્ડાલે, લેખાડે, અને ફ્રેક વગેરે હતાં. ભૂખ્યા અને કુદરતને ખોળે વિહરતા આ ગરીબ માનવ સમુદાયમાં જન્મપ્રમાણ વધતું જ જતું હતું અને ઈટાલીઅન પ્રદેશ પર જીવનના સાજ અને સાધનસામગ્રીઓ વિપૂલ બન્યા કરતાં હતાં. આ વિપૂલતા અને વૈભવથી થોડે દૂર ભટકતી મધ્ય યુરેપની ભૂખી અને સુકી માનવતા, ઈટાલી પર દોડધામ કરતી આવી પહોંચી. એનું કારણ એ પણ હતું કે રેમન શહેનશાહતની ભૂમિ પર પહોંચતાં હવે તેમને રેકે તેવી બધી મજબૂત ચેકીઓ તૂટી ગઈ હતી.
આ માનવ સમુદાય, ને ગ્રીકોએ અને રેમને “બાબેરિઅને ” કહ્યાં છે. એક સમયે ચિનાબ અને રાવની સંસ્કૃતિએ પણ ભૂખ્યા માનના કર ધસારાને જંગલી આર્યોના ધસારા કહ્યા હતા. આક્રમણના રૂપમાં ધસી આવતા આવા માનવ સમુદાયના ધસારાના વેગ ભૂખનો આવેગ અને આવેશની ગતિ પ્રમાણે નક્કી થતા હોય છે. આ માનને ઈતિહાસે જેમ અંગ્રેજીમાં “બાર્બેરિયન” કહ્યું તેમ સંસ્કૃતમાં આવા ધસારાઓ ને પ્રાચીન સમયમાં બર્બરેના ધસારા કહ્યા હતા.
Page #323
--------------------------------------------------------------------------
________________
૩ર.
વિકવ ઈતિહાસની રૂપરેખા છતાં ઈટાલી પર આવી પહોંચેલા ટયૂટન અને જર્મનાં આ આક્રમણરૂપ, ધસી આવતાં પહેલાં ઈસ્વીસનના આરંભથી જ પાંચ વર્ષ સુધી ગરીબને છાજે તેવી રીતે આ ધસારો કરનારાં માનો વેપાર પણ કરતાં હતાં. ઈટાલી સાથે વેપાર કરનારાં આ ગરીબ અને અકિંચને અંગત નીતિમાં ગ્રીક અને રેમનોથી પણ ચઢિયાતાં હતાં. છતાં તેઓને કુર બનાવી દેનાર અને આક્રમક બનાવનાર તે લુખો અને ભૂખે તેમને જીવનસંગ હતું. તેઓ કર બનતાં હતા પરંતુ આખા જગતના માનવ સમુદાયો પર જેવી અને જેટલી ક્રૂરતા રોમનેએ તેમના પર રાજ્ય કરતાં બતાવી હતી તેના કરતાં આ જંગલીઓની ક્રુરતા લાખમાં ભાગ કરતાં પણ ઓછી હતી.
પ્રાચીન જગતના પૂર્વ પ્રદેશમાં પણ એક સમયે આવો જ ઇતિહાસ ખેલાવા માંડ્યો હતો. સુમેરીઅને પર અકડીઅોનું, અકડનાં રાજ્યપર બેબિલેનીયનેનું, અને બેબીલેનપર એસીરીયનેનું તથા તે પહેલાં, સિંધુનાં નગરો પર તથા ઈરાનપર આર્યજાતિઓનું, અને પછીથી એસીરીયને પર ચાલડી અનનું અને છેવટે ચાલડીઅન પર ઈરાનીનું, આક્રમણ ઈતિહાસને ક્રૂરતાભરેલે ક્રમ બન્યો હતો.
ઈતિહાસના જ ક્રમમાં હવે રોમન સામ્રાજ્યને વારે પણ આવી પહોંચ્યો. એના પશ્ચિમવિભાગપર જરમન જાતિઓએ મધ્યયરેપ અને પૂર્વ યુરોપમાંથી આક્રમણ આરંભ્યાં અને જીવનવહિવટનો સ્વતંત્ર વસવાટ શરૂ કર્યો.
ઈ. સ. ૪૭૬માં એડાઆસર નામના જર્મન સેનાપતિએ પશ્ચિમરામન સામ્રાજ્યમાંથી રમન શહેનશાહતને ઉખેડી નાખી અને પિતે “પેટ્રીશીઅન”ને ઇલ્કાબ ધારણ કરીને ઈટાલીનું જુદું રાજ્ય સ્થાપીને શાસક બન્યા. રામન પશ્ચિમ સામ્રાજ્ય આ રીતે અંત પામ્યું પણ પૂર્વ સામ્રાજ્યમાં કોનસ્ટેન્ટિનેપલની મનશહેનશાહત જીવતી રહી. રેમન શહેનશાહતનું પૂર્વ સામ્રાજ્ય પરનું આ જીવતર બળી ગએલા તેલ પછી સળગ્યા કરતી, વાટ જેવું એક હજાર વરસ સુધી ચાલ્યા કર્યું.
કોનસ્ટેન્ટિનોપલ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું વેપારી મથક બન્યું. કનસ્ટેન્ટિનેપલમાં ગ્રીક સંસ્કૃતિને સાચવી રાખવામાં આવી.
પછી ઈ. સ. ૧૪૫૩ માં ઈસ્લામના વિજ્ય ઝંડા નીચે તુકે લેકે એ, આ રેમન શહેનશાહતના, પૂર્વસામ્રાજ્યના પાટનગરને જીતી લીધું, અને મરવાના આળસથી જીવતું રહેલું રોમન સામ્રાજ્ય સંપૂર્ણ અંત પામી ગયું.
કોણ હતા આ તુર્કી ? આ તુર્કે ઈસ્લામને નૂતન સંસ્કાર અંગીકાર કરીને, ઈસ્લામને સંસ્કારધ્વજ, ફરકાવતા, યુરોપને જીતવા નીકળેલી ઇસ્લામી સંસ્કૃતિના સ્વરૂપવાળા હતા.
Page #324
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના
[ મધ્યયુગી જીવનનું લક્ષણ—સામંતશાહીનુ રજવાડાશાહી સ્વરૂપ—જ્ઞાનની અબુધદશા—મધ્યયુગની માનવતા નિશાળે બેઠી —સંસ્કારચુગના પ્રકાશના પિતા--મધ્યયુગના જીવનની ઉઘડતી બારીઓ—યુરોપખડના ઈસાઈધમ—ઇસાઇધર્મોનુ વેપારી મથક —-ઝેડાની રણહાકલ કુંઝેડા નામની સંગ્રામશાળાઓ—યુરોપના વ્યાપારી નાગરિકત્વના ઉદય—નૂતન વેપારીવગ —વેપારી નગરાનું શાસન સ્વરૂપ—વેપારી સમાજનુ જવામદાર રાજતંત્ર-પૂર્વના ખાધીચા વેપારી અને યુરોપના આઝાદ વેપારી. ]
૨૦
મધ્યયુગી જીવનનું લક્ષણ-સામતશાહી સ»ધ ( ચુડાલીઝમ )
..
સમાજના વિકાસ માટે, અને જીવનની પ્રાથમિક એવી સલામતિ માટે, જગતના તિહાસમાં યુડલ અથવા સામતશાહી સબધા આર્ભમાં જીવનની જરૂરિયાતમાંથી જન્મેલા માલમ પડયા છે. સમાજની જે ઘટનામાં વાહનવ્યવહાર ખૂબ ધીમા અને વિકાસ પામેલા નથી હાતા, તેવા રાજવહિવટનું રૂપ આરંભદશાનું જ હોય છે. ત્યાં પોતાના પ્રાંતા અથવા પ્રદેશેાપરનું સરકારી મધ્યસ્થરૂપ, જુદાજુદા પ્રદેશાનું જરૂરી અને તાબડતોબ રક્ષણ નથી કરી શકતું હેતું તથા અંદરની વ્યવસ્થા સાચવી શકતુ નથી હેાતું. સામાજિક શરીરના હલનચલન અથવા અવરજવરની, એવી પરિસ્થિતિમાં, આવા પ્રાંતા અથવા પ્રદેશાની અંદરની રાજની વ્યવસ્થા અને રાજનું સ’રક્ષણ શકય મનાવવા પ્રદેશની અંદરના સ્થાનિક, સામંતા, અથવા સરદારાના હાથમાં સત્તા અને મહત્તાનુ વિતરણ થતુ હાય છે. આવાં સત્તાનાં અને સામાજિક પ્રતિષ્ઠાનાં સ્થાન, પ્રાદેશિક અથવા સ્થાનિક સામતા અને સરદારા, જે જમીનદારા પણ હાય છે તેમનાં હાય છે. આ સામા મધ્યસરકારને અથવા રાજાને વફાદાર હાય છે અને રાજાના નામમાં સ્થાનિક શાસનનાં જમીનદારી કેન્દ્રો બને છે. આ જમીનદારી સત્તાસ્થાનોનું સ્થાન જમીનની માલીકીના સ્વરૂપવાળુ હાય છે તથા સામાન્ય લોકો
આ માલીકીની સીધી પ્રજા બનીને સલામતિ ભાગવે છે, અને વેઠનેા શ્રમ કરનારી અગુલામીમાં જીવે છે. આવી જાતના વનવહિવટ જ્યારે કાઇ નાનાં નાનાં રજવાડાં એકઠાં થઈને મધ્યસ્થ સરકાર બને છે ત્યારે થાય અથવા કાઈ ઉપરથી આરૂઢ થએલી રાજસત્તા તૂટી જાય છે ત્યારે પણ તે સામતશાહીના અનેક ટુકડાઓમાં વહેંચાઈ જાય છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરેપ પર આ સામંતશાહી જમાને રામનસામ્રાજ્યના પતનસમયે શરૂ થ. બહારનાં આક્રમણ નીચે તૂટી પડતી આ વિશાળ સરકારી સંસ્થાનું વહિવટીતંત્ર એટલેંટિકથી યુફ્રેટીસ સુધી પથરાયું હતું. આ તંત્રની ઈમારત અમલદારશાહી અથવા કરશાહીના ટેકાઓ પર ઉભી હતી. આ તંત્રનું પતન આરંભાયું ત્યારે તેના પશ્ચિમી વિભાગને વહિવટ ચલાવવાનું કામ શાલેમને ધારણ કર્યું. એણે તૂટવા માંડતી સામ્રાજ્યની પશ્ચિમી શહેનશાહત પર પલાણવા માંડયું. પણ શાર્લ મનના મરણ પછી તરત જ આ સામ્રાજ્યના છૂટાછવાયા ટુકડાઓ પર સામંતશાહી જ શરૂ થઈ
આ સામંતશાહીનું સ્વરૂપ એટલે પ્રાદેશિક એક ટુકડા પર બાંધેલે કિલો અથવા વંડીનું હતું. આ કિલ્લે, તે સમયની સ્થાનિક સરકારનું એકમ બન્યું. આ કિલ્લે જે સામંતને હોય તે સામંત આ સ્થાન પર જમીનદારી વહિવટ ચલાવતા. આવા જમીનદારી વહિવટમાં જે પ્રજા વસતી હતી તે જમીન સાથે ચેટી રહીને જ જીવી શકે તેવી વનસ્પતિના ફલજેવી હતી. આ પ્રજા અથવા સમાજનું એકમ જમીન પરના અર્ધગુલામે હતાં તથા સામંતને વફાદાર હતાં. બધી જમીન, સામંતની માલીકીની હતી. આ બધી જમીન પર ખેતી કરનાર શ્રમ માનવ, ફીફ અથવા સર્ફ કહેવાત. આ સર્ફ અથવા હાલી કિસાન, સામંતશાહીને હાલી હતું, અને સામંતની બધી જમીન બધાં કિસાને ખેડી આપતાં તથા બદલામાં, તેમને, પિતાનાં ઝુંપડાં બાંધીને જિવવાનો હતો તથા પિતાના નિર્વાહ માટે ખેતી કરવા જેટલે જમીનને એક અલાયદો ટુકડે તેમને મળતે.
આ ફ્યુડલ જીવનવહિવટ પરસ્પરની જવાબદારી પર આરંભાતે. સામંતની જવાબદારી પિતાના વસવાયાં અથવા “વાસલ”નું રક્ષણ કરવાની ગણાતી તથા જમીન પરનાં આ હાલી કિસાનોની જવાબદારી, સામંત માટે લશ્કરી ફરજ બજાવવાની મજુરી કરવાની, સેવા કરવાની, અને સામંતની જમીન ખેડી આપવાની તથા સંપૂર્ણ વફાદારી દાખવવાની ગણાતી. આ આખા જીવન પર સામંતશાહીને અધિકાર સંપૂર્ણ હતે. આવી સામંતશાહીની સારવાર અને તહેનાતમાં આ હાલી કિસાનોને આ ઘરસંસાર વેઠીયાઓ બનીને રહેતે તથા લડાઈને સમયમાં સામંતને પડખે રહીને જાત કુરબાન કરતે. આવા સામંત પિતાની જમીનદારીના મથકને “મેર” ના નામથી ઓળખતા. એક સામંત પાસે એક કે વધારે “મેર” હોઈ શકતાં. સામત શાંતિના સમયમાં, એકથી બીજા “મેર” પર દેખરેખ રાખતા હતા, રસાલાઓ સાથે વિહરતા હતા, તથા પિતાની જાગીર પાસે લાગાઓ ઉઘરાવતા હતા.
Page #326
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના
સામતશાહી એટલે ચુદ્ધખારીવાળી રજવાડાશાહી
આવા સામા અથવા તાકારા એક કે બીજા પ્રાદેશિક રાજાની અથવા મધ્યસ્થ મહાસામંતની હકુમત નીચે લેખાતા. પોતે જેની હકુમત નીચે હાય તે મધ્યસ્થ રાજા તરફની વફાદારી તેમની મુખ્ય જ મનાતી તથા જરૂર પડે ત્યારે, રાજા સામાને, તેમના વેઠીયાસૈનિકા સાથે હાજર થવા ક્રમાવતા. આ રીતે મધ્યસ્થ રાજા, પેાતાની પ્રજાપર સીધીરીતે નહીં પણુ સામતા મારફત આડકતરી રીતે રાજ કરતા. ઇ. સ. ના ૧૦માથી ૧૩મા સકા સુધીને જરમની અને ફ્રાન્સને રાજવહિવટ બિલકુલ સામતશાહી સ્વરૂપને રહ્યો તથા, રાજાની હકુમત નીચેના સામા રાજા તરફની વફાદારી બજાવવાની ફરજને વારંવાર ઇન્કાર કરવા લાગ્યા. સામંતશાહી સ્વરૂપના રાજ્યવહિવટનું જ આ સ્વાભાવિક લક્ષણ હતું, કારણ કે આવી જીવન ઘટનાના મૂખ્ય વહિવટ અધ આજ્ઞાધારકતા, અને અંધ વફાદારીની સામાજિક નીતિપર બધાયલા હતા. અજ્ઞાન અને અબુધ એવા માનવસમુદાયને દોરનારા, પાળનારા અને રક્ષના સામતસમુદાય પશુ જેવી ક્ષુદ્ર ક્ષુધાના લાભને જ જીવનતા આવેગ બનાવીને તરવારના જોર પર સમાજને આગેવાન બન્યા હતા એટલે યુદ્દ અને અંદર અંદરનાં ધીંગાણાં એના રાજ બરાજતા વ્યવહાર બનતાં હતાં. આ ધીંગાણાં ધારણ કરીને મરી ટિવાના બધા ખેાજ, અધગુલામ બનેલા કિસાનેામાંથી જમાવેલા રસાલાપર ગાવાયા હતા.
૩૦૫
આવા જીવન વિહવટમાં આવેલી જમીન પર જેટલાં જમીનદારી મથકેા અથવા મેર '' અથવા જાગી હતી તે બધા દેશ હતા. આવા અંધકારમાં એક દેશની અથવા સ્વદેશાંભિમાનની અથવા રાષ્ટ્રિયતાની અસ્મિતા આવવી શકય નહેાતી. આવા જીવન વહિવટમાં, અ`કારણ અંદર અંદરની જરૂરિયાત જેટલું ઉત્પાદન અને વસ્તુઓની આપલે, જેટલી વહેંચણીવાળું સંકુચિત હતુ. આવા જીવન વ્યવહારનું રાજકારણ ખૂબ સંકુચિત અને ક્ષુદ્ર હતુ. આવી જીવનટનાના નીતિનિયમ ધણ તરફની વફાદારીના તદ્દન આર્થિક રૂપવાળા હતા. આવા જીવતરની નજરમાં વિશ્વ વિશાળ નહાતુ' પણ કાઈ મહાસામતની ગદા કે તીરકામઠાની હકુમત નીચે રહી શકે તેટલું સંકુચિત હતું. આવા સંકુચિત જગતની ઢાંકણીમાં પાણી નાખીને, માનવતાનું વિશાળ પ્રતિબિંબ દેખવા મથતા મનુષ્યને આત્મા, ભગવાનની ક્ષ્મીની કલ્પના કરતા પરંતુ એ ભગવાન પણ કાઈ રણછોડજી કે ડાર્કાજીથી વધારે માટે બની શકતા નહી. ચુરોપી મધ્યયુગની જ્ઞાનની દશા અબુધ હતી.
ત્યારે યુરોપના મધ્યયુગના જગતમાં લેટિન ભાષામાં લખેલું બાઇબલ નામનું એકજ પુસ્તક યુરેાપની દુનિયામાં હતું. આ પુસ્તક જે કાઇ કશુંજ વાંચી શકતાં ન
૩૯
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૧
વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતાં, તે સૌ લેકેનું જીવન શાસ્ત્ર હતું. એ શાસ્ત્રમાં બધાં શાસ્ત્રો લખાયાં છે તેમ તેઓ માનતાં અને ખગોળશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણશાસ્ત્ર કે ગણિતશાસ્ત્ર બધું જ આ ક્વિાબમાં કહ્યા પ્રમાણે હતું, એ તેમને ખ્યાલ હતે. પછી ઈ. સ. ૧૨ મા સૈકામાં મધ્યયુગના જ્ઞાન સંસ્કારમાં એક બીજું પુસ્તક ઉમેરાયું. આ પુસ્તકમાં એરિસ્ટોટલ નામના એક ગ્રીક ચિંતકના વિચારે હતા. બાઈબલ પછીનું આ બીજું પુસ્તક સીકંદરના એલેકઝાન્ડ્રીયા નામના નગર મારફત અરબી ભાષામાં ભાષાંતર પામીને સાતમાં સૈકામાં ઈસ્લામના વિજ્ય સાથે ઇજીપ્તમાં પહોંચ્યું હતું અને ત્યાર પછી કેડ઼વાની વિદ્યાપીઠમાં આ ભણતરને મુસલમાન પેઈનમાં લઈ આવ્યા હતા. ત્યાં ઈસાઈ વિદ્યાથીઓએ એનું ભાષાંતર લેટિનમાં કર્યું હતું અને ત્યાંથી પિનીઝની પર્વતમાળને ઓળંગી જઈને આ પુસ્તક ઉત્તર પશ્ચિમ યુરોપમાં આવી પહોંચ્યું. હતું. હકુમતનું અંધકારમય સ્વરૂપ
યુરેપની ધરતી પર આ અંધકાર યુગ જેવા મધ્યયુગના રાજારજવાડાઓની હકૂમત જીવન પર ગોઠવાઈ જવા માંડી હતી. આ હકૂમતનું રૂપ ભયરૂપ હતું. આ ભયરૂપને ધારણ કરનારે રજવાડી સમાજ મધ્યયુગના જીવનવ્યહહારમાં ખેતરમાં, રસ્તાઓ ઉપર ઘરબારમાં જ્યાં અને ત્યાં ત્રાસ નીચે જીવન ગુજારતે દેખાતે હતું. આ ભય સ્વરૂપ ભયાનક એવા ભુખમરામાં રોગચાળામાં અને પરિઓની દંતકથાઓમાં પણ માલમ પડતું હતું તથા બાઈબલમાં લખ્યા પ્રમાણેના
જજમેન્ટ” દિવસની આરાધના કરતું કબ્રસ્તાનની દંતકથાઓમાં આવેલાં દેવદૂત સાથે હવે ડાકણો અને શયતાનના પડછામાં પણ ઉભરાવા માડયું હતું
પણ આવા ભયાનક જગતથી ભય પામીને ધર્મભીરતા અને કર્મભીરૂ તાના નિર્માલ્ય સ્વરૂપ ધારણ કરવાને બદલે મધ્યયુગનાં ભાન કઠોરતા અને કરતા ધારણ કરતા હતાં. આ કર માનાના મોટા સમુદાયે પિતાની ધરતી પરની મમતા છોડીને ઈસ્લામ સાથે ક્રિઝેડ અથવા ધર્મ યુદ્ધ ખેલવા નીકળતાં હતાં કારણ કે એમની પોતાની ઘરતી પર મમત્વને ધારણ કરે તેવું કોઈ પ્રેમસ્વરૂપ હતું જ નહી. એટલે સાહસિક સામંત અને રાજાઓના સંગમાં આરબો જોડે લડવા જવા મધ્યયુગી યુરેપનાં ક્રર માનવ સમુદાય, નીકળ્યા જ કરતા હતા. આરબેની ધરતી પર ક્રઝેડનાં આ લશ્કરે વિજ્યી બનીને જ્યાં જ્યાં આગેકૂચ કરતાં હતાં ત્યાં ત્યાં ઘાતકી એવું કર સ્વરૂપ ધારણ કરીને બિલકુલ સ્વાભાવિક રીતે સૌથી પહેલાં તમામ સ્ત્રીઓ અને બાળકોને સંહારી નાખતાં હતાં. યુરોપનાં આ ઈસાઈ માનવને દીલમાં બિલકુલ સ્વાભાવિક રીતે દયાને એક પણ છાંટે સંભવી શકે તેમ નહેતું.
Page #328
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસના મધ્યયુગમાંના જીવનઘટના
૩૦૭ રોમન સંસ્કૃતિના ખંડિયેરે ઉપર હજુ ગઈ કાલેજ ઉભી થઈ ગયેલી યુરેપની ધરતી પરની આ જીવનની ઘટમાળ બહુ જ થોડા સૈકાઓમાં સંસ્કારનું કોઈ પણ સ્વરૂપ કેવી રીતે શીખી શકે? આ ઘટમાળ પર રોમન શહેનશાહને મેકલેલે ઈસાઈ ધર્મ શહેનશાહતની પરીક્ષામાંથી અહિં પસાર થઈને આ હતા. જીવનવહિવટ બંધુભાવ અહિં આવતાં રસ્તામાં જ ખવાઈ ગયું હતું. જીવનની આ પરિસ્થિતિમાં શ્રીક કે રેમન નાર્નારકની જેમ પોતે જન્મથી જ આઝાદનાગરિકે છેજ એવી શિખ વારસામાં મળી શકી નહોતી.મધ્યયુગના નિબીડ અંધકારમાં સામન્ત અને રજવાડાઓના તથા ધર્મ ગુરુઓના અધિકાર નીચે આ માને આમથી તેમ ફેંકાતાં હતાં. આ માનમાં જમીન ખેડનારા અર્ધા ગુલામ જેવા શ્રમમાન હતા, તથા પાદરીઓ અને નાસ્તિક પણ હતા અને શ્રીમંત જમીનદારે અને ગરીબ હતા, તથા ભીખારીઓ અને ચેરે હતા. આ બધા માનેએ જીવનની આ ઘટમાળમાં અંધારામાં અથડાતાં કૂટાતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. યુરેપખંડના ઈસાઈધર્મની કેથલિકતા અથવા એકતા
રોમન સામ્રાજ્યના પશ્ચિમ વિભાગને અંત થશે ત્યારે આ અંતમાંથી ઉગરી ગયેલી જીવનની એક પ્રથા ઈસાઈ ધર્મ નામની સંસ્થા હતી. યુરેપ પર એ પ્રથા આસ્તે આસ્તે વિકાસ પામી અને યુરોપના દેશોએ ઈસાઈ ધર્મને અંગીકાર કર્યો. યુરોપખંડ આખે ઈસાઈધર્મની એકતાને શબ્દ એટલે કેથેલીક નામનો શબ્દ પામ્યો હતો.
આ એકતા અથવા ઈસાઈ ધર્મની થેલીતાનું મૂખ્ય મથક ઈટાલીનું રોમનગર હતું. ઇસાઈ ધર્મના આચાર્યોની, આ નગરમાં ગાદીઓ હતી. પિટર રેમનગરનાં સૌથી પહેલો વડો બીશપ હતે. રેમનું ઈસાઈ દેવળ ત્યારનાં સૌ ઇસાઈ દેવળેની જનેતા તરીકે જાણીતું બન્યું. પિટર અને પોલે, ઈસાઈ ધર્મની
સ્મૃતિ લખી હોવાનું મનાય છે. પિલને અર્થ પિતા એવું થતું હતું. પિટર અને પેલ પછીથી, ઈસાઈ ધર્મને રેમન ગાદીને વડા પિપ અથવા પિતા કહેવાય.
પિ૫ ઈસાઈ ધર્મને વડ સાચવનારી ત્યારની જીવન એકતાને પિતા બન્યો. પછી ઈ. સ. ૫૯૦ થી ૬૦૪ માં મહાન ગ્રેગરી તરીકે ઓળખાયલે પપ ઈસાઈ ધર્મની રેશમન ગાદી પર આવ્યું. યુરોપ પર મધ્યયુગ આરંભ પામતે હતું ત્યારે આ ઈસાઈ ગાદી પર બેઠેલે ગ્રેગરી, ધર્મને શહેનશાહ બન્યો. એણે રામ પર રાજ્ય પણ કરવા માંડ્યું. એણે આ ધર્મગાદી પરથી ફ્રાન્સ અને અને બરગેન્ડીમાં ધર્મદુત મોકલવા માંડ્યા. આ ધર્મદુતોએ ઇંગ્લૅમાં, ફ્રાન્સમાં
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૮
વિAવ ઈતિહાસની રૂપરેખા અને જરમનીમાં જઈને ઈસાઈ ધર્મની સ્થાપના કરીને યુરેપની ધર્મએક્તાનો. આરંભ કર્યો હતો. ઈસાઈ ધર્મનું વેપારી મથક કેનસ્ટેન્ટિનેપલ
યુરોપ પર મધ્યયુગ વિકસવા માંડ્યો હતો. યુરોપના દેશો પર સામતે અને રાજાઓનાં રાજ શરૂ થઈ ચૂક્યાં હતા. ત્યારે બધાં યુરોપીય રજવાડાને ધર્મ ઈસાઈ ધર્મ હતો.આ સિાઈ ધર્મની ગાદી ઈટાલીના રેમનગરમાં હતી. યુરો૫પર હવે રોમન સામ્રાજ્ય નાશ પામ્યું હતું પરંતુ ધર્મની શહેનશાહતનું સામ્રાજ્ય રેમનગરમાંથી આખા યુરેપપર ધર્મ અધિકાર ચલાવતું હતું. હવે રેમન સામ્રાજ્ય આ પશ્ચિમ વિભાગ પર નહતું અને રોમન શહેનશાહત હવે એકલા પૂર્વ વિભાગપરજ શાસન ચલાવતી હતી. આ વિભાગનું રેમનસલ્તનતનું પાટનગર કોનસ્ટેટિને પલ હતું. આ નગર મધ્યયુગના વેપારનું બંદરી મથક હતું. આ પાટનગરના શાસન પ્રદેશ પર હવે, બરબરના, રશિયનોના મેગીઅર્સના તથા હંગેરીઅોના હલ્લા શરૂ થવા માંડયા હતા. આ સામ્રાજ્ય પર હવે નવા ઉદય પામેલા ઇસ્લામિક દેશોનું આક્રમણ પણ આરંભાઈ ચૂક્યું હતું. ઈરાન, સિરીયા, પેલેસ્ટાઈન ઈછા, ઉત્તર આફ્રિકા તથા પેઇન પર ઈસ્લામને વિજય વાવટે, ફરકવા માંડ્યું હતું, અને ત્યાર પછી આ ઈસલામિક જીવન ઘટના સાથે યુરેપે ક્રુઝેડ મારફત સંપર્ક સાધે હતે. કેનસ્ટેન્ટિનેપલ તે પૂર્વ અને પશ્ચિમની વચ્ચેનું વેપારી મથક જ હતું. આ મથક સુધી ઈસ્લામનું આક્રમણ આવી પહોંચ્યું એટલે, કોનસ્ટેન્ટિનોપલની શહેનશાહત આખા યુરોપ પર વર્ચસ્વ ધરાવતી અને રામનગરમાં બેઠેલી પાપની શહેનશાહ પાસે ધર્મના નામમાં મદદ માગી. પિપે, આખા યુરેપનાં ઈસાઈ રજવાડાંઓને એકઠાં કરવા ઈસ્લામ સામે ધર્મયુદ્ધો ખેલવા પડ બજાવ્યો. ડેની રણહાકલ-ચલે જેરૂસલેમ !
યુરોપભરમાં પિપનું આવાહન ધર્મરૂપને ધારણ કરીને યુદ્ધનું વાહક બન્યું. ક્રસના ધર્મ ચિહન પરથી આ યુદ્ધોનું નામ કુકેડો પડયું. આ યુદ્ધમાં જોડાનારાઓએ છાતી પર ઈસુ નામના શાંતિના દુતનું વધસ્તંભનું, ચિહ્ન ધારણ કર્યું, અને જેરૂસલેમપર ચઢવાની યુદ્ધયાત્રાનો આરંભ કર્યો. આ યુદ્ધની ડે અથવા જેહાદનું નામ ધારણ કરનારી, ફાન્સ અને દક્ષિણ ઈટાલીમાંથી ઝેડ લડનારી સેનાની, પહેલી ટુકડીઓની રચના થઈ. આ રચનાએ ધર્મની ઘેલછાવાળી યુદ્ધની સંહારક નીતિ ધારણ કરીને પૂર્વની દુનિયાની સફર શરૂ કરી દીધી. આ રીતે મધ્યયુગી યુરોપ પૂર્વના દેશો સાથે પરિચયમાં આવ્યું. ડેનું રૂપ
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૯
ઈતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના ધારણ કરીને પૂર્વના દેશો પર લુંટ, તારાજી અને કતલ કરવા નીકળેલા યુરેપના ઈસાઈ ધર્મવાળા માનવ સમુદાયોએ પહેલીવાર ઈસ્લામના સંસ્કારરૂપ વાળી જીવતસ્ની રીતભાત દીઠી, તથા જગતમાં સંસ્કારનાં આવાં સુરમ્ય સ્વરૂપે હાઈ શકે છે તેવી ખાત્રી મેળવી. સુડે નામની સંગ્રામશાળાઓ
આ સંગ્રામનું કારણ એ હતું કે હવે, ઈસ્લામે વિશ્વ-ઈતિહાસમાં સ્થાન લઈ લીધું હતું. યુરોપખંડમાં પિસવાને ત્યારે એક દરવાજો પેઈન નામને હતો અને તેના પર ઈસ્લામનો ઝંડો ફરક હતે. યુરોપખંડમાં જવાના બીજા દરવાજા પર પૂર્વ રેમન શહેનશાહતનો વાવટો ઉડતો હતો. ત્યાં સિરીયાના પડોશમાં પેલેસ્ટાઈનને પ્રદેશ હતો અને પેલેસ્ટાઇનમાં જિસસને જન્મ થયો હતે. પણ યુરોપખંડને માટે પવિત્ર બની ગયેલી જેરૂસલેમની ભૂમિ પર પણ ઇસ્લામને અધિકાર હતા. આખો એશિયા માઈનરને પ્રદેશ ઈસ્લામની હકૂમત નીચે આવી પહોંચતું હતું અને પૂર્વની રેમન શહેનશાહત પતન પામતી હતી ત્યારે એ શહેનશાહતના ઓઠા જે બેઠેલે, એલેકસી શહેનશાહ યુરેપને ધર્મયુદ્ધ લડવા આવવા માટે આવાહન કરતો હતે.
ઇટાલી યુરોપખંડને જ એક દેશ હતો. ઈટાલી, રોમન શહેનશાહતનું પુરાણું મથક હતે. ઈટાલીમાં રોમનગરમાંથી ઈસાઈ ધર્મ યુરે૫પર પથરાયે હતે. ઈટાલીનાં જ વેનીસ જેવાં નગરોએ પિતાનાં વ્યાપારી નગરરાજ્ય સ્થાપી દીધાં હતાં. આ નગરરાજ્યનાં વાણિજ્યનાં થાણ એશિયા માઈનર અને પેલેસ્ટાઈન પર સ્થપાઈ ચૂકયાં હતાં. ત્યાં પૂર્વ પ્રદેશ પર તે ઈસ્લામને જીવન વ્યવહાર વ્યાપાર ચલાવતો હતો. પૂર્વ સાથેની અવર જવરનાં વ્યાપારી થાણુંઓનાં સંસ્થાને અને વેપાર વાણિજ્યના ધેરી રસ્તાઓ પર ઇસ્લામની આણ વરતી ચૂકી હતી. ઈટાલીને કે યુરોપખંડના ઉગતા જીવનના વહિવટને તે પોશાય તેમ હતું જ નહીં. આ કારણથી એ પૂર્વના યુપીય મથક પર બેઠેલે, રામન શહેનશાહ એલેકસીનું આવાહન યુરોપખંડનાં સામંતોએ, રાજાઓએ, મધ્યમવર્ગ અને સાએ સ્વીકારી લીધું. સને ઈસ્લામપર ચઢાઈ કરવાનું શર ચઢયું. યુરેપભરમાંથી લશ્કરે સર્જાયાં. જેરૂસલેમની પવિત્રભૂમિને ઈસ્લામની પકડમાંથી મુક્ત કરવાની રણહાક બજી ઉઠી.
ઝેડ અથવા ધર્મયુદ્ધ ખેલવા રેપના સામંતશાહની સરદારી નીચે, લાખ, જુવાને યુદ્ધ ચઢ્યા. કેનેસ્ટેટિનેપલમાં બેઠેલા, પુરાણી મનશાહીને પ્રતીક જેવા શહેનશાહને અંજલિ દઈને, યુરેપનાં ક્રઝેડનાં કટકે, એશિયા
Page #331
--------------------------------------------------------------------------
________________
કા
વિકવ ઈતિહાસની રૂપરેખા પર ચઢયાં. પરસ્પરના સંહાર ખેલાયા. બે સૈકાઓ સુધી કુઝેડ ચાલી. બે સિકાઓમાં સાત ઝેડના સંગ્રામ રચાયા. એશિયા પર ચઢવાનો રસ્તે પાછળથી આલ્પસ ઓળંગીને જીનોઆ અને વેનીસનાં બંદરમાં આરામ કરીને દરિયા મારફત એશિયાની ભૂમિપર ઉતરવાનું નક્કી થયું. આમ કંડેના ધર્મયુદ્ધોને લીધે ઈટલી પરનાં, વેનીસ અને છ આનાં વ્યાપારી નગરના વેપાર ખિલી ઉઠ્યા. આ બન્ને નગરએ “ટ્રાન્સ–મેડીટરેનીયન પેસેન્જર સરવીસ” ધર્મના નામમાં, ધીખતા ભાવ લઈને શરૂ કરી દીધી. જીઆ અને વેનીસની વેપારી પેઢીઓએ ધર્મયુદ્ધોને નામમાં ધનના ઢગલાની કમાણુઓ કરવા માંડી. ઈટલીનાં આ વેપારી નગરની આણ ધર્મયુદ્ધોના નામમાં એડ્રીઆટિકના કિનારાઓ પર સ્થપાઈ ગઈ. આ ઉપરાંત યુરોપના લડવૈયાઓ માટે આ ક્રૂઝેડ નિશાળે જેવી બની. ધર્મયુદ્ધ લડવા નીકળેલા યુરોપના દીકરાઓ જે જીવતા રહીને પાછા વતન પહોંચતા તે બધા, આરબ દુશ્મનના, સંસ્કારની, શિસ્તની સુધરેલા પિશાકની, અને બંધુભાવની વાત કરતા. પૂર્વની ભૂમિ પરથી ઘણું ઘણું શીખીને આવેલાઓએ પોતાની રીતભાતે બદલવા માંડી. પિોશાકની ખાણાપીણાની અને લેવડદેવડની નવીન પદ્ધતિઓ, જેવી આરબની હતી તેવી, તેમણે યુરોપના વતનમાં અજમાવવા માંડી. લાખો યુરોપવાસીઓ માટે કુંડમાં મળેલા પાઠ, સંસ્કૃતિના પદાર્થપાઠ બની ગયા.
પણ પેલી પવિત્ર ભૂમિનું શું થયું ? જેના પર કબજે કરવા યુરોપભરમાંથી ભરતીઓ ચઢી હતી તે ભૂમિપર પરસ્પરના વિજય અને પરાજય નોંધાયા પછી બે સૈકાઓને માનવ સંહાર પછી, જેરૂસલેમપર તે ઇસ્લામી જ હકુમત કાયમ રહી હતી. પણ યુરોપની ઝુંઝેડાને જે જોઈતું હતું તે પરિવર્તન યુરોપખંડપર આરંભાયું હતું. કૅઝેડની હિલચાલ મારફત યુરેપખંડના માનવસમુદાયને પૂર્વને પ્રકાશ જાતે દેખવા મળ્યા હતા. યુરેપ પરની કમમંડુક જેવા કિલ્લાઓ અને કસુંબા ઘોળતી અંધારી વંડીઓની હકુમતવાળું પછાત જીવતર યુરેપના સમાજમાં અળખામણું બનતું હતું. યુરોપની જીવનઘટના વધારે વિશાળ સંચાલન માગતી હતી. આ વિશાળતા અને વ્યાપકતા તેમણે પિતાની જ ભૂમિ પરનાં, વેનીસ અને ઇનોવા નામનાં વેપારી નગરરામાં દેખી હતી, અને એ નગરરાજ્યનાં વ્યાપારી થાણુઓનાં કમાડમાંથી બહાર આવીને પશ્ચિમને, “જેવું પૂર્વમાં છે તેવું.” ધરતી પર ઉતારવાનું યુરોપના મધ્યયુગને સ્વપ્ન આવતું હતું. જેવું સ્વર્ગમાં હતું તેવું સુરાજ્ય પૃથ્વી પર ઉતારવાની જિસસે કરેલી વાત, યુરેપની ધરતીનાં કચડાયેલાં ભાનમાં ઉત્સાહ પ્રેરતી હતી, તથા સ્વર્ગની પિતાને આવે તેવી કલ્પનાઓ જન્માવતી હતી.
Page #332
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસના ધ્યયુગમાંની જીવનઘટના
૩૧૧ ઈસવીસનના બાર બાર સૈકાઓ ખતમ થવા આવ્યા હતા ત્યારે યુરોપ પરના અંધકારમાંથી ઉષા ઉગવાનાં સ્વને યુરોપને આવવા માંડ્યાં હતાં. હવે મધ્યયુગની માનવતા નિશાળે બેસતી હતી
ક્રઝેડે પછી, મધ્યયુગની જીવનઘટનામાં ભણતર અથવા નિશાળનો આરંભ શરૂ થવા માંડે. ભણતરના આરંભની નિશાળનું સ્વરૂપ પાદરીઓના આશિર્વાદ નીચે અને કઈ કઈ દેવળના પડછાયા નીચે શરૂ થવા માંડ્યું. આ નિશાળના અધ્યાપકો આરંભમાં તે એકલા પાદરીઓ જ હતા. આ પાદરીઓને બે પુસ્તક વાંચતાં આવડી ગયાં હતાં. એક પુસ્તકનું નામ બાઈબલ હતું અને બીજું પુસ્તક એરિસ્ટોટલનો “એનસાઈક્લોપીડ્યિા” નામનો ગ્રન્થ હતો. આટલા જ્ઞાનના આધાર પર મધ્યયુગના આ શિક્ષકે આકાશ અને પૃથ્વી વચ્ચેના બધા બનાવોને ઉકેલી શકતા. પૃથ્વી પર જે જે કંઈ બનતું તે બધું ય ઈશ્વરની ઈચ્છાથી બળે જાય છે તેમ તેઓ કહેતા. આ પાદરીઓ ઉપરાંત હવે પંડિતેને એક વર્ગ પણ શરૂ થવા માંડ્યો હતો. આ પંડિતમાં કેટલાક તે ઘણું બુદ્ધિમાન હતા. છતાં તેમના જ્ઞાનનો આધાર પેલાં બે પુસ્તક જ હતાં. આ બંને પુસ્તકમાં વસ્તુ અને મનુષ્યની હિલચાલનાં અવલેકનો પ્રયોગમાંથી આવતા જ્ઞાનવડે લખાયાં નહોતાં. એરિસ્ટોટલનું જ્ઞાન પણ ગણિતશાસ્ત્રના પાયા પરથી રચાયેલું હોવાથી અમુક સિદ્ધાંતના અંધ સ્વીકાર પૂર્વક ઉતરી આવ્યું હતું. એટલે જ્ઞાનનું તે સ્વરૂપ વૈજ્ઞાનિક ન હતું. યુરોપિય સંસ્કારયુગને પ્રકાશનો પિતા
અંધકારમય મધ્યયુગને જ સાંપડેલા પ્રકાશ જેવા આ દિકરાનું નામ રે ગરબેકન હતું. એણે પાદરીઓ અને પંડિતોએ શીખવેલી બાબતમાં શંકા ઉઠાવી, અને પોતે પોતે પ્રાણીઓ અને વસ્તુઓ પર પ્રયોગ કરવા માંડ્યા. એણે જાહેર કર્યું કે દસ વર્ષ સુધી એરિસ્ટોટલને ભણ્યા કરવા કરતાં દસજ કલાક સુધી અવલોકન અને પ્રયોગ કરવાથી વધારે સાચું અને મોટું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. એણે જ્યારે આવું કહ્યું ત્યારે માનવંતા પંડિતએ ભયથી માથાં હલાવ્યાં, અને મધ્યયુગની હકુમત પણ ઉશ્કેરાઈ ગઈ. એ બધાને એમ લાગ્યું કે મધ્યયુગના જીવનની સલામતીને કાયદાને અને વ્યવસ્થાને આ માણસ આવી વાતે વડે જોખમમાં મૂકી દેશે. ધમે પણ એને નાસ્તિક તરીકે જાહેર કર્યો કારણકે જીવડાંઓ અને માછલાંઓનું શરીર અંદરથી કેવું દેખાતું હોય છે તેનું પણ અવલોકન કરવાની અપવિત્ર ટેવ એણે કેળવી હતી. આ બેકન જાદુગરાની જેમ કદાચ શયતાનની આરાધના પણ કરતે હેય એમ તેમને
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લાગ્યું. બેકનને સૌથી પ્રથમ તે લખો અને બેલતો બંધ કરી દેવા માટે કારાગારમાં પૂરી દેવામાં આવ્યું. કારાગારની બહાર એણે જે અવલેકન કર્યા હતાં તે બધાના પરિણામોને એણે કારાગારની અંદર જઈને નિરાંતે લખવા માંડ્યાં. કારાગારની દિવાલે પાછળથી પણ જ્ઞાન અને સંસ્કારના આ પ્રણેતાએ મધ્યયુગના બાઈબલ અને એરિસ્ટોટલ સામે બળવે કર્યો. મધ્યયુગના જીવનની અંધકારમય ઇમારતની ઉઘડતી બારીઓ 1 મધ્યયુગના અંધારામાં અંદરની જીવનની હિલચાલે બંધબારણાને ઉઘાડવાની ક્રિયા આરંભી દીધી હતી. “જે છે તે છે” અને “હગા સો હેગ” એવો જીવનની પ્રગતિને અટકાવી નાખનારે પૂર્વની પ્રાચીન સંસ્કૃતિને હતું તે સિદ્ધાંત યુરોપની ભૂમિ પર આવ્યું . કેરીસ્લેટ જેવી યુરોપની જીવનની ઘટના પર આવી પહોંચેલા પિપની સંસ્થાવાળી ઈસાઈ ધર્મનું સ્વરૂપ તે કહેતું હતું કે આ ધરતી પર માણસ સફર કરનારા આંગતુકો જેવાં જ છે, અને એ સફર પૂરી કરીને તેમણે સ્વર્ગ કે નર્કમાં જવાનું હોય છે, અને સાચું જીવતર તે પરલેકમાંજ શરૂ થતું હોય છે. એમ કહીને ધર્મના આ સ્વરૂપે યુરેપના માનવ સમુદાયની આંખો પર પાટા બાંધીને તેમને અધિકારની હકૂમત નીચે હાંકવાને પ્રયત્ન શરૂ કર્યો હતે. પણ આવા પ્રયત્નની પકડ આ માન પર ચેટી શકે તે પહેલાં દેવળના ગરીબ પાદરીઓમાંથીજ ઇસુનાં વચનો બળવાખેરરૂપ ધારણ કરીને જાગી ઉઠતાં હતાં. ઇસુનાં આ વચને સ્વર્ગને અથવા સ્વર્ગની દુનિયાને પૃથ્વી પર ઉતારવા માટેનાં હતાં. મધ્યયુગની અર્ધગુલામ અને ગરીબ માનવતાની આંખ ખોલનાર ધર્મનાં આવાં વચન પણ હતાં. આ દુનિયાપરજ ભેગવવા માટે સ્વર્ગમાં જેવો જીવનવ્યવહાર હતો તે જીવનવ્યવહાર આ ધરતી પર ઉતારવાની ધમ વાંછના ગરીબ પાદરીઓમાં નવા ઊગતા મધ્યમ વર્ગમાં તથા બુદ્ધિમાનામાં અને સૌથી વધારે ઉગ્ર રીતે અર્ધગુલામ એવા ખેડૂતોમાં જાગી ઉઠવા માંડી હતી.
યુરોપના રજવાડાની આગેવાની નીચે યુરોપના દરેક દેશના માનવસમુદાયો પૂર્વની ભૂમિ પર લડવા માટે ગયા હતા. આ લડાઈઓમાંથી જે લેકે પાછી આવ્યા તેઓ પોતાની સાથે ઈજીપ્ત, બેબિલેનિયા વિગેરે પ્રદેશની નગર સંસ્કતિની વાતે લઈ આવ્યા હતા. આ બધી સંસ્કૃતિમાં સ્વર્ગ જેવું હતું એમ તેમને લગતું હતું. બાઈબલમાં પણ કહ્યું હતું કે ઈસુ સ્વર્ગને પૃથ્વી પર ઉતારવા માગતું હતું. આવા ખ્યાલે કચડાયેલી માનવતામાં અને નવા ઊગતા મધ્યમ વર્ગમાં બિજ રૂપે વેરાતા હતા. ઝેડનાં યુદ્ધોએ પણ આ પડતર જમીન પરના નવા ફાલ માટે પિતાને ફાળો આપ્યો હતો.
Page #334
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના
આ બધાયની સામે સમયની આગેકૂચને શકી રાખનારા અંધકારના આવાસ જેવા રજવાડી કિલ્લાઓ અને ધના મા હતા. આ બધાયનાં કમાડ મેટા પથરાએથી વાસી દેવામાં આવ્યાં હતાં. સામન્તા અને વડા પાદરીએ અધકારના ચોકીદાર બનીને માણસાનાં શરીરા અને આત્માઓ પર પહેરા ભરતા હતા. આ બધાની ચાકીએની દિવાલાની અંદર રક્ષાયેલા અગુલામ માનવ સમુદાય યાતના જેવુ જીવન જીવતા હતા. યાતનાનાં આ ઝુંપડાંઓમાં જેની આસપાસ દિવાલા નહેાય તેવા સ્વગનાં તેમને સ્વપ્ના આવતાં હતાં અને ગૂઢ એવી પૂર્વની ભૂમિ પરથી અલંકારે, સુંદર મઝાનાં ધારા, સુખનાં સાધના અને હરવા ફરવાની સગવડાની ભૂખી ઇચ્છાએ તેમને ઊંધમાંથી ઉઠાડતી હતી. અંધકારમય મધ્યયુગમાં વ્યાપારી નારિકત્વના ઉદ્દય
૩૧૩
},
સામતાની કિલ્લેબધીઓમાં જકડાયેલા યુરોપની ધરતીપરના માનવસમુદાય કેવળ અંધકારમય જગતમાં જીવતા હતા. આ માનવસમુદાયનું સધનામ ‘સ’ હતુ. આ સ શબ્દનું લેટીન મૂળ “ સર્વસ ” અથવા દાસ હતુ. જમીનપરનાં આ દાસા અથવા અધગુલામા, જમીનપર જકાડઈ ગયેલાં હતાં. એક સામતની જમીનપરથી બીજા સામતની જમીનપર તેમને વેચવાના કે તેમના બદલા કરવાના અધિકાર સામતાને જ હતા.
સામત આ અગુલામ માનવ સમુદાયના માલીક હતો. આ સામત સામે ફરિયાદ કરવાની કાઈપણ અદાલત મધ્યયુગની ધરતીપર હજી જન્મી નહાતી. આ સામતની પરવાનગી પ્રમાણે જ સ અથવા હાળી કિસાનેા હરી ફ્રી શકતાં કે મુસાફરી કરી શકતાં. આ સમુદાયનું જીવતર જન્મતાંની સાથે જ સામતની ચ્છિા પ્રમાણે નક્કી થતુ. આ માનવાનાં લગ્ન પણ સામંતની ઇચ્છા પ્રમાણે થતાં અને પછીને તેમને આખા સંસાર સામતની સેવા માટે જ જીવવા લાયક ગણાતા. એવું અંધકારમય મધ્યયુગનું જીવતર હતું.
Ο
પણ નિબિડ એવા અંધકારમાં પણ થાડા જ સાકાઓમાં પ્રકાશના સંચારવ દેખાયા. આ પ્રકાશનુ રૂપ જીવનની હિલચાલની ગરમીમાંથીજ પેદા થતું. ૧૨ મા અને ૧૩ મા સૌકામાં જીવનના સંચારમાંથીજ મેળાઓ ભરાવા માંડયા હતા. મેળાઓમાં વસ્તુઓની આપલે કરનારાં બજાર જામતાં હતાં. આ ખજાશ ઘણીવાર સ્થાયી બની જતાં હતાં તથા યુરેાપની ધરતી. પર કસ્બાએ, એટલે, “ ટાઉન ”નાં સ્વરૂપ ધરીને નગર તરીકે જન્મવા માંડયાં હતાં.
આ કસ્બાઓમાં હાલી કિસાને પણ હવે પોતાની મજુરીની પેદાશ વેચવા જઈ શકતાં હતાં. હવે સિક્કાઓ ચલણા નાણા તરીકે ચાલતા હતા, તથા કર્
૪૦
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને લાગાઓ પટે, હાલી કિસાને, પિતાના સામંત માલીકને નાણું પણ તાં હતાં. આ નાણું એક અદભૂત ચીજ માલમ પડી હતી. સામંતને પણ તેને ખૂબ ખપ હતું, કારણ કે આ નાણુ વડે જે જોઈએ તે ખરીદી શકાતું હતું. ' સામતિએ હવે પોતાનાં કામકાજ કરવા માટે નાણું અથવા રેજી આપીને, મજુરને પણ ખરીદવા માંડ્યાં હતાં, અને આ નાણુ વડે તેઓ મેળામાંથી બીજા વિભાગમાંથી આવતી વસ્તુઓ ખરીદવા જતા હતા. કઈ કઈ વાર, આ નાણાની રકમ નક્કી કરીને, સામંત પિતાના અર્ધ ગુલામ સને, આઝાદ બનાવી દેતે. આવો છુટ્ટો થએલે સફે પછીથી ગમે ત્યાં રોજ લઈને શ્રમ કરી શકતો. આ રીતે કઓ અને નાણું પ્રકાશનાં પહેલાં કિરણો બનતાં હતાં. મધ્યયુગના જીવનમાં ન ઊગતે વેપારી વર્ગ
યુરોપના મધ્યયુગના જીવનમાંથી નાના વેપારીઓ બનીને યુરોપના સામાન્ય માણસેના દિકરાઓ ઝેડ નામની લડાઈઓમાંથી હવે પાછા આવ્યા હતા. આ જીવનમાં નાના મોટા કારીગરેએ પણ વેપાર કરવા માંડ્યો હતો. બહારથી આવતી ઘણું વસ્તુઓ હવે યુરોપના ઘરના ખુણાઓમાં તૈયાર થવા માંડી હતી. ખેતીવાડીનું જૂનું જીવન હવે બદલાવા માંડ્યું હતું, નાણું શરૂ થવા માંડ્યું હતું. નાણાંને ઉપયોગ હવે સામંતો અને રજવાડાઓ માટે પણ જરૂરી બની ચૂક્યો હતે. ક્રઝેડ ની લડાઈ લડવા ગયેલા સામંત, ઈટાલીનાં વેપારીનગરમાં અનેક હુંડીઓ લખીને પાછા આવ્યા હતા. હવે તે વટાવવાને માટે તેમને નાણાંના સિક્કાઓની જરૂર પડતી હતી. ધીમે ધીમે આગળ વધતી આ આર્થિક હિલચાલ હવે આગળ જ વધવાની છે એમ કઝેડ પાછીને જમાનાને લાગતું. યુરેપની ધરતી પર આ આખી હિલચાલને ધારણ કરનારાં નાનાં નાનાં શહેરો શરૂ થયાં હતાં, અને બજાર ભરાવા શરૂ થવા માંડ્યાં હતાં. આ સ્વરૂપોમાંથી હમેશનાં બજારે બનવા માંડ્યાં હતાં. મધ્યયુગના યુરેપનાં આ નવાં નગર હતાં.
આ નવાં નગરને આગેવાન નો વેપારી હતું. આજ સુધી રાજાએ અને સામતેઓ પોતાના ઉમરા અને ધર્મગુરુની ઈચ્છાઓને જ ધ્યાનમાં લીધી હતી, પરંતુ હવે નવા ઊગી નીકળેલા આ વેપારી વર્ગની ઈચ્છાને પણ તેણે સાંભળવી પડતી.
યુરોપ પર શરૂ થયેલા મધ્યયુગમાં મધ્યમવર્ગ બનેલે આ વ્યાપારીઓને સમાજ હતે. વેપારી સમાજનું આગેવાન સ્વરૂપ સૌથી પહેલાં ઈટાલીના નગરેમાં આબેબ દેખાયું. રોમન શહેનશાહતના પતન સમયે બહારનાં જંગલી આક્રમણએ ઈટાલીના પ્રાચીન નગરનો નાશ કરી નાખ્યા હતા. આમ છતાં પણ મનગરમાં ધર્મની પોપ શહેનશાહતને મુકામ ચાલુ હતા. આ
Page #336
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસના મધ્યયુગમાંની જીવનધટના
૩૧૫ સામેની ઝેડ નામની લડાઈઓ લડવા માટે જ્યારે યુરોપના દરેક દેશમાંથી સામતે અને સેનિકની ભરતી આવવાની શરૂઆત થઈ ત્યારે આ લશ્કરને દાણું પાણી દઈ શકે તેવાં નગરે હજુ પણ એકલા ઈટાલી દેશમાં જ હતાં.
ઝેડની લડાઈ પૂરી થયા પછી ધીકતે વેપાર કરીને ઈટાલીનાં આ નગર આબાદ બની ગયાં હતાં. સાગરના કિનારા પર બંધાયેલું વેનિસનગર મીઠાના ઢગલા પકવતું થઈ ગયું હતું તથા મીઠાના વેપારનું મોટું ઈજારદાર બન્યું. આ નગરે જહાજે બાંધવાનું શરૂ કરી દીધું હતું. આ જહાજોએ ઝેડના સૈનિકોને પવિત્ર ભૂમિમાં યુદ્ધ કરવા માટે ઉતારવાનાં ભાડાં તરીકે નાણાંના ઢગલા મેળવી લીધા પછી વેનિસનગરની વસ્તી બે લાખ જેટલી થઈ ગઈ હતી.
લેનું નગર ગણાતું ફરેન્સ નગર પણ ઉત્તર યુરોપથી રોમનગરના રસ્તા પરનું ઈટાલીનું મોટું વેપારી મથક બની ગયું. વેનિસનગરના જેવું જ મહાનગર જીનેવાનું નગર પણ બન્યું તથા કાળા સમુદ્ર પર અનાજના વેપારનું એ નર, મેટું ઇજારદાર બન્યું. આ બધાં નગરે આખા યુરોપનાં વેપારી મથકો અને વેપારી આગેવાનો બની ચૂક્યાં. વેપારીનગરનું નૂતનશાસન સ્વરૂપ
યુરોપના ઈટાલી નામના દેશમાં જ આ નગરમાં વેપારી સમાજનું નૂતનશાસન સ્વરૂપ દેખાયું. ફર્લોરેન્સ અને વેનિસમાં પોપની શહેનશાહતને પડકાર દેવા. આ નગરના વેપારી મહાજનોએ નગરનું શાસન પિતાના હાથમાં લઈ લીધું. આ નગરનું નગરશાસન વેપારીઓએ કારીગરેએ પિતાનાં મંડળે બાંધીને ચલાવવા માંડયું. આ નગરમાં આ મંડળોના રાજકીય પક્ષો પહેલીવાર અસ્તિત્વમાં આવ્યા. આ રાજકીય પક્ષની ચૂંટાયેલી કમીટીઓની ચૂંટણીનાં ધીંગાણા કરી કરીને શાસન કરતી સમિતિઓ બની. વેનિસે પિતાનું નતનનગરનું વેપારી સ્વરાજ્ય બનાવીને પૂર્વની દુનિયા સાથે અને યુરોપના બીજા દેશ સાથે વેપાર શરૂ કર્યો. વેનિસમાંથી બેનરઘાટ પર થઈને મધ્યમયુગને વેપાર વહેવા માંડ્યો. યુરેપના ખૂણેખૂણું પર વેપારી સમાજની આગેવાની નીચે નૂતન હિલચાલમાંથી વહેતાં પ્રકાશનાં કિરણે અંધકારમય યુરોપના જૂના પૂરાણુ ઘરમાંથી ચામાચીડિયાં અને કોળીયાનાં જાળાંઓને દૂર થઈ જવાની આગાહી આપવા લાગ્યાં. વેપારીસમાજની આગેવાની નીચે આરંભાતું જવાબદાર રાજતંત્ર.
યુરોપની જે ભૂમિપર પૂર્વના દેશો જેવી કેઈપણ પ્રાચીન સંસ્કૃતિ ઉગી જ નહતી તેવી સંસ્કૃતિની આ પડતર ભૂમિ પર સંસ્કારની નવી દુનિયા રચનાર
Page #337
--------------------------------------------------------------------------
________________
કા
વિવ ઈતિહાસની રૂપરેખા સામુદાયિક લેકશાહીના રાજ્યતંત્રનું પહેલું સ્વરૂપ દેખાવા માંડ્યું. આ સ્વરૂપને આગેવાન યુરોપને ન મધ્યમવર્ગ અથવા વેપારી સમાજ પૂર્વના વેપારીઓની જેમ રાજાઓને ખાંધિયે નહે. આ વેપારી સમાજે પિતાના જન્મ સાથે જ રાજાની સંસ્થા પાસે પોતાના શાસન હક્ક માગવા માંડયા હતા. આ વેપારી સમાજે પિતાની પહેલી માગણું શાસન ચલાવવામાં ભાગીદાર બનવાની મૂકી. યુરોપના વેપારી સમાજના આ લક્ષણને માટે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર સામા જિક ક્રાંતિના રાજકીય આગેવાન બનવાનું તેને મહાભાગ્ય સાંપડ્યું.
ઈલેંડને સિંહ જેવો ગણતે રાજા રીચર્ડ ક્રઝેડની લડાઈઓ જીતવા માટે ગયા હતા ત્યારે જહોન નામને તેને ભાઈ ઇંગ્લેંડનું રાજ ચલાવતે હતા. આ રાજાએ રીચર્ડની ગેરહાજરી દરમિયાન અંધેર રાજ શરૂ કર્યું. ત્યારે ઈ. સ. ૧૨૧પમાં જુનની ૧૫ મી તારીખે થેઈમ્સ નદી પરના લંડન નામના નાના સરખા શહેરમાં વેપારી સમાજની આગેવાની નીચે લેકની હિલચાલે રાજાને જવાબ માગ્યો. થેઈમ્સ નદી પરના રૂનીમીડ નામના ગામમાં રાજાને કેદ પકડીને પૂરવામાં આવ્યું, તથા તેની પાસે રાજ્યકારભારમાં લેકેને અધિકાર આપવાનું એક મોટું ખતપત્ર મૂકવામાં આવ્યું. આ ખતપત્ર પર સહી કરવાની જહોનને ફરજ પડી. આ ખતપત્રનું નામ “મેગ્નાચાર્ટી' હતું. આ મેગ્નાચાર્ટીમાં લેકશાહને પહેલે અંકુર હતા. આ હકીકત પરથી આજે પણ અંગ્રેજો એમ કહે છે કે અમારી પાર્લામેન્ટ દુનિયાની તમામ પાર્લામેન્ટની માતા છે.
પણ આ હકીકત સાચી નથી. બ્રિટીશ ટાપુઓ ઉપર જ પાર્લામેન્ટની પહેલી માતા જન્મી નહતી પરંતુ યુરોપની ધરતી પરના એકએક દેશમાં નવા ઊગતા વેપારી સમાજની આગેવાની નીચે લોકશાહીના પહેલા અંકુર જેવું જવાબદાર રાજ્યતંત્રનું આ સ્વરૂપ આરંભ પામવા માંડ્યું હતું. ફ્રાન્સમાં, સ્વીડનમાં ડેનમાર્કમાં, સ્કેન્ડીનેવીયન પ્રદેશમાં, સ્વીઝરલેંડમાં અને હેલેંડમાં લેકશાહી શાસનના જવાબદાર રાજ્યતંત્રવાળાં સ્વરૂપને આરંભ થઈ ચૂકી હતે. આ રીતે યુરોપની ધરતી પર મધ્યયુગમાં વેપારી આગેવાનીવાળો મધ્યમવર્ગ, તથા અર્ધગુલામ બનેલે કિસાન ખેડૂતવર્ગ ઉત્થાન યુગના અગ્રગામી જેવા વેપારી વર્ગની આગેવાની નીચે તૈયાર થઈ ચૂક્યો હતે. પૂર્વને ખાંધીય વેપારી અને યુરેપને આઝાદ વેપારી
હવે નૂતન યુરોપને આગેવાન, વેપારી, પૂરવાર થઈ ચૂક્યો. મધ્યમવર્ગના આ આગેવાન સામાજિક બળે વાણિજ્યનું સુકાન હાથમાં લઈને પિતાને રાજ્યશાસનને અધિકાર પણ પ્રતિપાદન કરવા માંડ્યું. આ આઝાદ એવા યુરોપના
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૭
ઈતિહાસના મધ્યયુગમાંની જીવનધટના વેપારી સમાજે સામંતશાહી અથવા રજવાડાશાહીનું કચલું તેડી નાખીને, વ્યાપારી શાસનનું જવાબદાર રાજતંત્રવાળું નૂતનશાસનનું સ્વરૂપ સંપાદન કરવા માંડયું. આ જવાબદાર રાજતંત્રને પાયે, લેકશાસનને નંખાયે.
પૂર્વના મહાન એવા ચીન-ભારત જેવા પ્રાચીન દેશો પર બરાબર આ સમયમાં જ સામંતશાહી અને રજવાડાશાહીને અંધકાર ચાલતું હતું. આ પૂર્વની રજવાડાશાહીના સર્વસત્તાધિકાર નીચે પૂર્વને અતિ ધનાઢય અને દલિતવાળે એ વેપારી સમાજ પિતાનું વાણિજ્ય માત્ર ચલાવતા હતા. આ વેપારી સમાજ રજવાડાશાહીને ખાંધી એ વેપારી સમાજ હતા. રજવાડાશાહીનું અંધારૂં કોચલું તેડી નાખીને વ્યાપારી લેકશાહી શાસનવાળું જવાબદાર રાજતંત્ર મેળવવાની એની નેમ હતી નહીં. પરિણામે આ ખાંધિયા એવા વેપારી સમાજે લેકશાસનની આગેવાની અને આઝાદીની હિલચાલની આગેવાની કદિ કરી જ નહીં અને યુરોપનું જગત તેના આઝાદ એવા વેપારી સમાજની નેતાગીરી નીચે, જગતે કદી નહીં દીઠેલી એવી વૈજ્ઞાનિક ઘટનાવાળી ઉદ્યોગરચના તરફ આગળ વધતું હતું ત્યારે પૂર્વનું જગત સુવર્ણના ઢગલાઓ સંપાદન કરી કરીને આ દોલતના ઢગલાઓને ભારી રાખીને, કંજુસની અદાને ધારણ કરીને જીવનઆગેકૂચની કૃપણુતા દાખવતું હતું તથા કૂપમંડૂક બનતું હતું. પશ્ચિમને વેપારી સમાજ જ્યારે રજવાડાશાહીના એકહથ્થુ રાજકારભાર સામે પોતાના રાજઅધિકાર માટે ચળવળ ચલાવવા માંડતે હતું ત્યારે પૂર્વને ખાંધીયે વેપારી રાજાને ભગવાન બનાવીને તેના ચરણકમળમાં સાષ્ટાંગ કર્યા કરતે હતે.
Page #339
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ
[રામન શહેનશાહત પતન પામતી હતી ત્યારે-રામનશાહીના પૂર્વ વિભાગની ખ્રિસ્તી શહેનશાહત-ક્રુઝેડા નામનાં ધર્મયુદ્ધોનું શાસન સ્વરૂપ—એક શહેનશાહત અને બે શહેનશાહા—ઇસાઇ ધર્મ ઘટનાની સમાલાચના—અધારી ઇસાઈ હુકુમત સામે સંસ્કાર જ્યાત—ઇંગ્લેંડનુ દિવા સ્વપ્ન, થામસમાર—હેનરી આઠમા અને પાપ-ધમ શહેનશાહત અને નવી જાગૃતિ-ઉત્થાનના આરંભ અને ધર્મ શહેનશાહતના અંત-ઉત્થાનયુગનાં યુરોપનાં રાએકમા યુરોપના અનંત નગર, શેમના અત-વિજ્ઞાનની આરાધના કરશે નહીં તેા લય પામે—અજ્ઞાનને ઉત્થાન યુગના પડકાર— ઇંગ્લેડની કિસાન હિલચાલ-મધ્યયુગના સામાજિક સવાલ અને વિશ્વ ઇતિહાસ ]
જ્યારે રોમન સામ્રાજ્ય પતન પામતુ હતુ ત્યારે
૨૧
જ્યારે શમન શહેનશાહત પતન, પામતી હતી ત્યારે અને જ્યારે રેશમન સામ્રાજ્યના પશ્ચિમી વિભાગ એટલે યરે પખંડમાંથી, બહારનાં જંગલી આક્રમણા
નીચે, રામન હકુમત નાશ પામી ચૂકીહતી ત્યારે
ઇસુની એક
સંસ્થા જીવતી રહી શકી
અને વિકાસ પામવા લાગી. લેાકજીવન સાથે જોડાયલી આ સંસ્થા ઈસાઈ દેવળની સંસ્થા હતી. આ દેવળ ઈસાઈ ધર્મ'ની સંસ્થા બન્યું હતું, અને લેાક જીવનનું દેવળ બન્યું હતું. આ ધર્મસંસ્થાના વાહકા ઇસાઈ સાધુઓ અને સાધ્વી હતાં તથા તેમના સધ અનેક આપભાગા ચૂકવતા વિશાળ અને વિશાળ બન્યે જતા હતા. એમ આર ંભમાં વિકસતી, આ ધર્માંસંસ્થાનું મુખ્ય ધામ રેશમ અથવા રેશમનું દેવળ હતુ અને તેને વડે આચાય ોપ હતા.
જેમ રામન સામ્રાજ્યનું પતન થતું ગયું તેમ તેમ આ ઈસાઈ ધર્મસંસ્થાએ તે સમયના સર્વાંગી અધેરમાં વ્યવસ્થા રાખવાનું કામ આરંભ્યું. આ સમયમાં ઇસાઈચર્ચે, જીવનવ્યવહારની બધી વિગતોમાં, લેાકેાને સાથ, સહચાર અને દોરવણી
Page #340
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ
દેવા માંડયાં. એણે સામાજિક સેવાનાં અનેક કામેા ઉપાડયાં તથા ચની છાયામાં નિશાળા પણ શરૂ કરી. આરંભમાં લોકપ્રગતિને વરેલી માનવ ધર્માંની આ સંસ્થા યુરેાપમાં અને ખાસ કરીને ટાલીમાં મોટી જમીનાની અને મિલ્કતની માલીક પણ બની. એણે હવે સમાજપર હકુમત ચલાવવાનું સ્વરૂપ પણ ધારણ કર્યું. સરકારી વહિવટે કરવાનાં કામેા પણ એણે કરવા માંડ્યાં. ધીમેધીમે ઇસાઇ દેવળ યુરોપની ભૂમિપરનું એક નાનું સરખું શાસનટક બન્યું અથવા ઇસાઈ રાજ્ય અન્યું અને રામ નગર આખા ઇસાઈ રાજ્યનું પાટનગર બન્યું.
૩૧૯
આરંભના પાપ શાસનેામાં, ગ્રેગરી ઇ. સ. ૫૯૦-૬૦૪ ) છઠ્ઠા સૈકાના અંતમાં રાજકારણી પુરૂષ તરીકે વધારે જાણીતા બન્યા. એણે મધ્ય ઇટાલીનું રક્ષણ લાંબાર્ડીના આક્રમણ સામે કર્યું. એણે રામના પાટનગરમાંથી રાજ કરવા માંડયું. આ અધિકારના પદ પરથી એણે ખીશાને ધર્મદુતા તરીકે નામીને ઇંગ્લેડ, ફ્રાન્સ અને જરમનીને ઇસાઈ બનાવવા રવાના કર્યો.
રોમન સામ્રાજ્યના પૂર્વ વિભાગમાંની ઇસાઇ શહેનશાહત
આ પહેલાં કયારની, રોમન સામ્રાજ્યના પૂર્વ પ્રદેશપર પાટનગર જમાવીને રામન હકુમત બેસી ચૂકી હતી તથા તેણે ઇસાઈ ધર્માંતે અંગીકાર કર્યા હતા. ત્યારે ઇ. સ. ૩૦૦ નો સમય હતો. રામન સામ્રાજ્યના શહેનશાહ ત્યારે કાનસ્ટેનટાઈન હતો. કાસ્ટેનટાઈન લડાઈ જીતવા નીકળતા હતા ત્યારે એણે એક સ્વમ દીઠું. સ્વમમાં સગતે, વધસ્તભ અથવા ક્રેસ એને દેખાયા. આ વધરતભ પર સાનેરી અક્ષરા લખેલા દેખાયા, “ આ નિશાની તને વિજય અપાવશે ! ’’
કઈ નિશાની કાને વિજય અપાવશે તેવા સવાલ વિના ક્રુસની નિશાની, શાંતિના સુ નામના અદના માનવીના વધની નિશાની, કાનસ્ટેનટાઇનને યુદ્ધ જીતવામાં, એટલે માનવ સમુદાયનેા સહાર કરવામાં ફત્તેહ અપાવવા રજૂ થઇ. કોનસ્ટેનટાઇનના યુદ્ધખારા, આ નિશાનીતે શસ્ત્રો સાથે લઈ જતે યુદ્ધ લડ્યા અને યુદ્ધમાં વિજયી થએલા રામન શહેનશાહે ઈસાઈ ધર્મ સ્વીકાર્યાં. ઇસાઈ ધર્મના પાપ નામના વડાએ અજમાવેલી આ યુક્તિ ફળી. રાહેનશાહ ઇસાઈ થયા, અને શહેનશાહે કહ્યું કે રોમન સામ્રાજ્ય ઇસાઈ સામ્રાજ્ય છે.
આ બનાવથી કાણ શું બન્યું તે સૌને સમજાઇ ગયું. આ બનાવે બતાવ્યું કે, ઇસાધના પાદરીએ અને પાપે, ઇસુના જીવનહેતુને અને ઇસુના આપ ભાગને વેચી દઇને, રામન શહેનશાહતનું હવે શરણ સ્વીકારી લીધું છે. આ બનાવે સાખીતી આપી કે શહેનશાહતે ઇસાઈ ધર્મને ખરીદી લીધા છે તથા હવે શહેનશાહેા પોતાનાં યુદ્દો જીતવા માટે આ ધર્મની ઢાલ બનાવીને નીકળવાના છે,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૦
વિAવ ઈતિહાસની રૂપરેખા પછી પિતાના પહેલાંની શહેનશાહતે જ્યાં સાધુપિટરને વધસ્તંભ પર ઠેકી દીધું હતું ત્યાં કોનસ્ટેનટાઈને એક ઈસાઈ દેવળ . રેમમાં આ દેવળ ચણાવીને કોનસ્ટેનટાઈને રોમન સામ્રાજ્યના પૂર્વ વિભાગમાંના એક બાયઝેનટીથમ નામના નગરમાં રેમન શહેનશાહતની રાજધાની જમાવી. આ નગર કેનસ્ટેનટાઈનનું નગર કહેવાયું તથા એનું નવું નામ કોનસ્ટેન્ટીનોપોલીસ પડયું.
કોનસ્ટેનટાઈને શહેનશાહતને ઈસાઈ બનાવ્યા પછી, પૂર્વના શહેનશાહોની જેમ ધર્માચર્ચાઓને પણ હકુમત નીચે લેવા માંડી હતી. આ ચર્ચાઓનું રૂપ ધર્મની અંદરની માન્યતાનું રૂપ હતું છતાં એને પાયે તે, ધર્મના શાસનની સત્તા માટેની લડાઈને જ હતા. આ લડાઈનું રૂ૫ હજુ સમશેર ધારણ કરીને મેદાન પર નહેતું નીકળ્યું પણ ચર્ચાઓ જ કરતું હતું. ધર્માચાર્યો વચ્ચેની પહેલી લડાઈની ચર્ચાને સવાલ એ હતું કે, જિસસ, જેને પ્રેમાળપિતા કહેતે હતા તેવા ભગવાન સમોવડે પિતજ હતો કે ભગવાનથી ઉતરતે તેના દિકરા જે હો ! શહેનશાહ કોનસ્ટેનટાઈને બંને પક્ષેને નીશીયા નામના સ્થળે એકઠા કર્યા અને શહેનશાહના અધ્યક્ષપદે સવાલ ચર્ચા અને નીશીન માન્યતા અથવા ધર્મ સિદ્ધાંત તરીકે સ્વીકારાયું કે જિસસ પિતે ભગવાન સમોવડે હતે. કુંડે નામનાં ધર્મયુદ્ધોનું શાસન સ્વરૂપ
YEAR :
ત્યાર પછી પૂર્વ અને પશ્ચિમના ઈસાઈ વિભાગો મતભેદોને લીધે જુદા પડતા ગયા અને પૂર્વ વિભાગમાં, ઇ. સ. ૧૦૦૦ સુધીમાં તો ઈસ્લામને વિજય પથરાઈ ચૂકે. આ ઈસ્લામને ખાળવા માટે અને તેના પર વિજય કરવા માટે, પૂર્વની ઈસાઈ શહેનશાહતે પશ્ચિમના ઈસાઈ પાટનગરમાં બેઠેલી પિપની
Page #342
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આર‘ભ
૩૨૧
શહેનશાહત પાસે મદદ માગી રાજકીય અને આર્થિકરૂપ ધરેલા આ નવા સવાલમાં પે આખા યુરેાપના ઇસાઈ દેશે અને પ્રજાઓને ધર્મનું ઝનુન ચઢાવીને એક કરવાની અને ધર્મના આવેશની હિલચાલને જન્માવવાની તક દીઠી. પેપ અરબન ખીજાએ ધર્મયુદ્ધ અથવા જેહાદના નામનેા પડેા બજાવ્યા. એણે જે ક્રાઈ ઇસાઈ હોય તેનો સર્વસામાન્ય દુશ્મન ઇસ્લામ છે એવા પ્રચાર શરૂ કર્યો.
ત્યારે ફ્રાન્સને રાજા ચાર્લ્સ નામનો હતા. ટુ આગળ એણે ઇસ્લામના આક્રમણને થંભાવી દીધું હતુ અને શામન અથવા મહાન ચાર્લ્સનું નામ એણે ધારણ કરી લીધું હતુ. એણે આખા યુરેપખંડને પતન પામતી રેશમન શહેનશાહતમાં જોડી દઈને, રામન સામ્રાજ્યના શહેનશાહ પોતે બનવાની કારકીર્દી શરૂ કરી, એણે સ્પેઈન અને જરમનીને જીતી લીધાં, અને પછી પેરીસને બદલે જરમનીના એક નગરને પેાતાનું પાટનગર બનાવ્યું.
એક શહેનશાહત અને બે શહેનશાહા
આ રીતે યુરેાપની ધરતી પર એ શહેનશાહોના રાઈડ દેખાયા. એક ઇટાલીમાં બેઠેલી પાપની ઇસાઈ શહેનશાહત અને બીજી રામન સામ્રાજ્ય પર અધિકાર જમાવીને, યુરેાપના દેશ પર વિજય કરીને જર્મનીમાં ગાદી નશીન બનેલી શા મનની ઇસાઈ શહેનશાહત. અંતે શહેનશાહતા ઇસાઈ હતી, પણ શહેનશાહતના પ્રદેશ એ નહાતા. બન્ને શહેનશાહતા જેના પર રાજ્ય કરવા માગતી હતી, તેવા અંધકાર અને અજ્ઞાનમાં ડૂબેલા ઇસુ જેવા, દુ:ખી અને ભૂખ્યા, કંગાલ ખનેલા માનવ સમુદાય પણ એક જ હતા. ખતે શŚનશાહે અને એ શહેનશાહતની એ હકુમતે, લેાકેાનાં શરીર અને આત્માપર શાસન કરવાની વાત કરતી હતી. શહેનશાહ શા મન પેપ શહેનશાહની સકુમતને પ્રદેશ પેાતાના માનતા હતા, અને પેપ શહેનશાહ પણ શા મનની હકુમતને પડકારતા હતો. આવું યુરેાપની ધરતી પરનું રાજકારણ નવું સ્વરૂપ દાખવતું હતું. આ સ્વરૂપ પાછળ યુરોપનું નવું સરકારી તંત્ર ધર્મ'ની હકુમતથી સ્વતંત્ર ખતવા માગતું હતું.
૧૧મા સૈકાના પાછલા ભાગમાં, પાછી હકુમત રાજાની કે પેપની તેવા આ સવાલ ગરમાગરમ થઈ ગયા. ત્યારે જરમતીનેા શહેનશાહ હેનરી ચેથા હત અને પાપ શહેનશાહ ગ્રેગરી સાતમા હતા. આ બન્ને શહેનશાહતાએ યુદ્ધો શરૂ કર્યાં, અને માનવ સમુદાયાના સંહાર પચાસ વરસ સુધી ચાલ્યા કર્યાં.
શહેનશાહત બનેલી પાપશાહીના અત્યાચારો અને અંધારી રીતરસમથી હવે માનવ સમુદાય ત્રાસી ઉઠયા હતા. ધર્માંશહેનશાહતની ઘટમાળમાં હવે સુધારા થવા જ જોઇએ એવું સૌને લાગતું હતું. અત્યાર સુધી પાપ શહેનશાહે
૪૧
Page #343
--------------------------------------------------------------------------
________________
ફરર
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ગમે તેમ ચુંટાતા હતા અને રામન સામ્રાજ્યને પૂના શહેનશાહ આવી ચૂંટણી સમયે ઇટાલીમાં આવી પહેાંચીને પેાતાના રાજદૂડના હાથા બને તેવા પાપની ચૂંટણીની રચના કરતા હતા.
પણ હવે પાપશાહીની ચૂંટણીમાં પહેલીવારના સુધારા ઇ. સ. ૧૦૫૯માં શરૂ થયા. પાપ નીકાલસ ખીજાના વટહુકમ વડે ઇસાઈ પાદરીઓની એક ધર્મ સંસદ, કાલેજ ઓફ કારડીનસ ” નામની બની. આ સંસદને ભવિષ્યના પાપની પસંદગી કરવાના અધિકાર અપાયા.
""
'
ઈ. સ. ૧૦૭૩ માં આ સંસદે હીહૅબ્રાન્ડ નામના એક પાદરીને પાપ તરીકે ચૂંટયા. આ પાપે ગ્રેગરી સાતમાનું નામ ધારણ કર્યું. જગત પર શાસન કરવાના સર્વ અધિકાર પોતાની ધર્મ શહેનશાહતના જ હેાવા જોઇએ એવા આ નવા પાપનો ખ્યાલ હતા. એટલે એણે યુરોપના બધા દરખારા પાસે પોતાના નવા રાજદુતા અથવા ધર્માંદુને મોકલ્યા તથા પેાતાના નવા કાનૂનાનું પાલન કરવાના તેમને અનુરોધ કર્યો. પણ જરમનીના શહેનશાહ હેનરી ચેાથાએ આ ધર્મ શાહીના વટહૂકમને ઇન્કાર કર્યો અને બન્ને શહેનશાહતા વચ્ચે યુદ્ધ શરૂ થયું. હેનરી ચેાથાએ ગ્રેગરી સાતમાના પાટનગર રેશમપર હલ્લો કર્યાં. રામનું પતન થયું અને ગ્રેગરી પદભ્રષ્ટ બનીને સાલેરનેામાં હદપાર ખતીને ત્યાં મરણ પામ્યા.
પછી બારબરાસા અથવા ફ્રેડરીક નામના નવા જરમન શહેનશાહે જાહેર કયુ`' કે, આખુ સામ્રાજ્ય તેને ભગવાને પોતે એનાયત કર્યું" છે તથા ઇટાલી અને શમપર સર્વ અધિકાર પણ ભગવાને જ તેને પેાતાને સાંપેલા છે, પાપ પણ એમ જ માનતા હતી એટલે ધમ શહેનશાહત અને રજવાડી શહેનશાહતમાંથી સૌથી મેટા અધિકાર કાને તે નક્કી કરવા માટે રણભૂમિની પસંદગી થઈ. આ સવાલના નિકાલ માટે બન્ને શšનશાહતાએ લશ્કરાના મુકાબલા યુદ્ધમાં ઉતાર્યા. આ સવાલની ચર્ચો. લીલાથી થઈ શકે તેમ હતું નહીં એટલે શસ્ત્રોના સંગ્રામ આર ભાયા.
પેાપે પેાતાને સવ અધિકાર ખૂદ ભગવાન તરફથી સુપરત થયા છે એવી જાહેરાત કરીને તમામ આસ્તિક રાજાઓને અને પ્રજાએને પેાતાને પડખે લેવાની માગણી કરી. ભગવાને દીધેલા આ અધિકાર બધા ઇસાઈ રાજાએ પરને પણ અધિકાર છે તે વાત તેણે સ્પષ્ટ કરી.
હાર્ડનસ્ટાફેનના ફ્રેડરીક, હેનરી ચાથા અથવા લાલ દાઢીને લીધે ખાર ખારસાના નામથી પંકાયેલા જન શહેનશાહે પાપની આ જાહેરાત સામે વળતી જાહેરાત કરીને પડકાર કર્યો કે, ભગવાને પોતે તેને અને તેના વંશ
Page #344
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ
3२३
વારસોને, શહેનશાહતના સર્વ અધિકાર સુપ્રત કર્યા છે તથા આ શહેનશાહતમાં ઈટાલી અને રેમનો પણ સમાવેશ થઈ જતો હોવાથી, તેના પર પણ આખરી અધિકાર પિતાની શહેનશાહતને છે.
પણ પછી બીજી ફ્રઝેડમાં બારબારોસા એશિયા માઈનરના એક સરોવરમાં ડૂબી ગયા અને એણે શરૂ કરેલા સંગ્રામને એના દિકરા ફ્રેડરીક બીજાએ ચાલુ રાખે. પોપે આ ક્રેડરીક બીજા સામે પણ ધર્મ અપરાધના આરોપ હેઠળ બહિષ્કાર જાહેર કર્યો. ફેડરીકે વિગ્રહ ચાલુ રાખ્યું પણ પછી ધીમે ધીમે ઈશ્વરી અધિકારવાળા બંને દુશ્મને ઠંડા પડતા દેખાયા.
આ બધા સમય દરમ્યાન આ વિગ્રહને દાણે પાણું દેનાર નાનાનાના વ્યાપારીઓ ઇટાલીનાં નગરોમાં નવું વાણિજ્ય અને નવાં ઘરબાર વસાવતા હતા. ન ઉગતે આ વ્યાપારી સમાજ જમીન ખેડતાં અર્ધ ગુલામ કિસાને ભેગો પિતાના હક્ક અને અધિકારને ખ્યાલ પણ કરતે હતે. ઇસાઈ ધર્મની ઘટનાની સમાલોચના
ઈસાઈ ધર્મસંસ્થાનું સ્વરૂપ હવે મધ્યયુગના સમયમાં પહોંચી ચૂકયું હતું. મીડીવલ પ્રીશ્રાનીટી”નું આ સ્વરૂપ ચર્ચની અથવા ઈસાઈ દેવળની રાજકીય હકૂમત બનીને રેમમાં બેઠું હતું. ઈસાઈ શહેનશાહત પિતાના પાટનગરમાંથી ધર્મની રાજાશાહીને ફેલાવવા માંગતી હતી. આ રાજકીય હકૂમતની સામે યુરોપને રજવાડાઓ પોતાની હકૂમત ધારણ કરવા માંડયા હતા. ઈસાઈ શહેનશાહતની હકૂમત સામે એક બીજું પરિબળ ઉભું થતું હતું. આ પરિબળ સામાન્ય લેકેનું નવું ધાર્મિકભાન હતું. આ નવું ભાન રાજકિય હકૂમતવાળી ધર્મસંસ્થાના કાયદાને નહિ પણ ઈસુના પિતાના જીવનના કાનુનને માન આપતું હતું.
જર્મન રાજકિય હકૂમત સામે લડાઈમાં ઉતરી ચૂકેલી રેમન ધર્મશાહીએ પિતાની આધ્યાત્મિક દેવાળીયા નીતિ પૂરવાર કરી હતી તથા રોમની અંદરની ધર્મની ગાદી પલ અને પિટરની ભાવનાથી વિરક્ત બની ચૂકી હતી તે પણ દેખાઈ ગયું હતું. ઈગ્લેંડના રાજવહિવટ સાથે પણ મન ચર્ચના ધર્મ રાજવહિવટને કછ શરૂ થઈ ગયું હતું. એડવર્ડ ૧લાએ પોતાના રાજ્યમાના તમામ ધર્મગુરુઓને કર નહી ભરવાના કારણસર ગેરકાયદેસર જાહેર કર્યા હતા તથા શહેનશાહ પિપને જણાવી દીધું હતું કે ધર્મસંસ્થાના કેઈ પણ ખાસ અધિકારોની ઘેલછા ઇંગ્લેંડની પાર્લામેન્ટ સાંખી રહેશે નહીં.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૪
લિવ ઈતિહાસની રૂપરેખા એજ રીતે બીજી બાજુએ યુરેપ પર ચાલેલી મરકીએ ઈસાઈ માનની બૂરી દશા સામે ઈસાઈ શહેનશાહતના ઠાઠને સરખાવી જોવા માંડ્યો હતે. ભૂખમરા અને મરકીથી મરણ પામવાના અંત સમયે ધાર્મિક વિદાય આપવા માટે પાદરીઓની સંખ્યાને વધારી દેવી પડી હતી, પાદરીઓની આ સંખ્યામાં ભરતી કરવા માટે અનેક ગરીબ અને પ્રમાણિક માણસોને લેવા પડયા હતા. આવી ભરતીમાં આવેલા પાદરીઓનાં દીલ દુઃખથી દાઝી ઉઠતાં હતાં તથા ગરીબ માનવેને ઈસાઈ મંત્ર ભણુને મુક્તિ અપાવવા માટે પોતે અથવા ધર્મસંસ્થા નાલાયક હતાં તેની ખાત્રી થઈ ચૂકી હતી. ઈસાઈ ધર્મના ક્રિયાકાંડમાં પેસી ગયેલા જાદુઓને ઈન્કાર ધર્મના મઠમાંથી જ શરૂ થઈ ચૂક્યો હતો. આ રીતે મધ્યયુગનું ઈસાઈ દેવળ રાજાઓ અને ઈસાઈ પ્રજાઓને અણગમે પામવા માંડયું હતું. સંત ફ્રાન્સીસ જેવા ઈસાઈ ધર્મના અતિ વફાદાર અનુયાયીએ જિસસના સાચા જીવનકરણ તરફ પાછા ફરવાની હિલચાલ ઉપાડી. સંત ફ્રાન્સીસના અનુયાયીઓ અથવા ફ્રન્સીસકોની સંખ્યા વધવા માંડી.
સંત ફ્રાન્સીસની સાથે જ જહેન વીકલીફ જેવા બુદ્ધિમાન પાદરીએ રોમન ઈસાઈ શહેનશાહત સામે બળ ઉઠાવ્યો. આ જહેન વીકલીફ એકસફર્ડ વડે પાદરી હતી. તેણે બુદ્ધિમાનને છાજે તેવી છટાથી રેશમન ધર્મ ઘટનાના પાયા દવા માંડ્યા. એણે ઇસાઈ ધાર્મિક વ્યક્તિ અને ભગવાનની વચ્ચે ઉભેલે ક્રિયાકાંડને ઢગલે નાબૂદ કરી નાંખવાની માગણી જગાવી. ઈસાઈ ધર્મધટનામાં વણાઈ ગયેલા અધિકાર, ઈજારાઓ, અને જાદુઓના “પ્રીસ્ટહુડ”ને એણે નકાર કર્યો તથા આ વાહિયાત બાબતે તરફ પડકાર ફેંકયો. એણે જિસસના સંદેશાને બુદ્ધિપૂર્વક ઈન્સાફ આપવા માટે સામાન્ય માણસના હાથમાં બાઈબલની ચોપડી રજૂ કરી દીધી.
" વિકલીફે ઇગ્લેડમાં સંકેરેલે આ અગ્નિ ગરીબ માનને જાગ્રત કરવા લાગે. ઈસાઈ તેત્રોને લલકારતાં આ અદના માનવને સંધ “લાર્ડના” નામથી મશદર બને. નવી જન્મેલી આ ઇસાઈ લેકશાહીએ રેમની પવિત્ર શહેનશાહતને પડકાર ફેંકયે. આ હિલચાલે પપ તથા તમામ ધર્માચાર્યોને ઈસુની ગરીબ ભૂમિકા પર જીવવાનું આવાહન આપ્યું. અંધારી ઈસાઈ હકુમત સામે સરકારની જયોત
વીકલીફના લખાણની અસર ત્યારના યુરોપમાં સૌથી વધારે બહેમીઓમાં માલમ પડી. ઈ. સ. ૧૩૦૬ મા જોન હસ નામને એક ઝેક વિદ્વાન પ્રાગની વિદ્યાપીઠમાં ભાષણ આપતે હતે. ઓકસફર્ડના પેલા અધ્યાપકને એ પરમ
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૫
મધ્યયુગને અંત અને ઉત્થાનનો આરંભ મિત્ર હતા. યુનીવરસીટીના રેકટર બન્યા પછી હસ પર પિપની અદાલતનું તેડુ આવ્યું. હસને તેને અભિપ્રાય પાછા ખેંચી લેવાનું ફરમાન મળ્યું. એણે તેમ કરવાનો ઈન્કાર કર્યો. સત્યની આરાધનાના અપરાધ માટે જેન હસને જીવતે સળગાવી મૂકવામાં આવ્યો. ત્યાર પછી બીજે જ વરસે, હસના એક સહઅધ્યાપક જેમને પણ આ અપરાધ માટે જ જીવતે સળગાવી મૂકવામાં આવ્યો.
ધર્મ સુધારણાની આ હિલચાલની અંદર જૂનું ઈસાઈ દેવળ અને યુપના રાજ્યની નવી હકૂમત આપણને સામસામે આવી ગયેલાં દેખાય છે. આ હિલચાલમાં સૌથી અગત્યનું એવું એક તત્ત્વ એ દેખાય છે કે જૂના દેવળની ઘટના અને ક્રિયાકાંડ કરતાં ધર્મજીવનના બેરેજના સદગુણ તરફ યુરોપના નવા જીવનને પ્રેમ વધારે વધતે જતા હતા. આ સમયમાં થોમસ મેર જીવનની આવતી કાલની ઘટનાનું દિવા સ્વમ રચતા હતા. આ દિવા સ્વમની અંદર આવેલું જીવનનું વર્ણન જીવનના વ્યવહારને વધારે વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક બનાવવાને માટે ભારતમાં મહાન અકબર જીવનની જે સહકારી ઘટના દીને ઇલાહી મારફત ભાગતું હતું તેવું જ આ થેમસરનું સ્વમ હતું. પરંતુ અકબરના જગતમાં જે નહેતે તે ઉત્યાનયુગ તથા ઉત્થાનયુગને વાહક બનેલે વ્યાપારી સમાજ યુરોપમાં શરૂ થઈ ચૂક્યું હતું. આ ઉપરાંત યુપને રજવાડે પણ જુના દેવળની પ્રગતી વિધી ઘટના સામે લડતે હતે. હેનરી આઠમો અને પિપ
હેનરી આઠમાના સમયમાં જે પાપનું શાસન ચાલતું હતું તે પિપ જુલીયસ બીજાએ એક સેનાનું ગુલાબ, તરવાર અને ટોપી હેનરીને ભેટ તરીકે મોકલ્યાં હતાં. હેનરીને ડફેન્ડર ઓફ ધી ફેઈથ નામને ઈલ્કાબ દશમા લીઓનામના પોપે એનાયત કર્યો હતે. પણ પછી કલીમેન્ટ કમાન સમયમાં આ ડીફેન્ડર ઓફ ફેઈથને પિપ સામે ઝઘડો થયો. હેનરી પિતે ધામી ક માણસ હતું અને તે સમયના બધા ધામીક રાજાઓની જેમ માનતા હતા કે પિપ પિતે પણ એક રાજા છે અને પિતાના પર અધિકાર ધરાવવાને માટે ધાર્મિક રીતે કોઈ પણ રાજાથી વધારે ચડિયાતું નથી. પિપ જેમ માનતે હતું કે ભગવાન તેના પક્ષમાં છે તે જ પ્રમાણે યુરોપના રાજાઓ પણ ભગવાનને પોતાના પક્ષમાં માનતા હતા. એટલે હેનરી ૮મો પણ પિતાને રાજા અને ધર્મરાજા બંને માન હતું અને પિપની જેમ પોતાની જાતને કેથલીક માનતા હતા એટલે પપ જે પિતાના પર અધિકાર જમાવવા માગે છે તે અધિકારને ઈન્કાર કરવા જેટલું પ્રોટેસ્ટન્ટ બનવાને એ તૈયાર હતા. જ્યાં સુધી પિપ, હેનરી ૮માને માટે સમાન
Page #347
--------------------------------------------------------------------------
________________
કર૬
વિAવ ઈતિહાસની રૂપરેખા અધિકાર ધારણ કરવાની સમાનતા સ્વીકારે ત્યાં સુધી જ હેનરી ડીફેન્ડર ઓફ ફેઈથ તરીકે રહી શકે તેમ હતું.
પરંતુ પિપ તે સ્વીકારી શકે તેમ નહોતું એટલે હેનરીએ રાજ્યના વડા તરીકે તથા ધર્મના વડા તરીકે પિતાને અધિકાર શરૂ કર્યો. અધિકાર ના આ રવરૂપે ઈગ્લેંડમાં કામ કરતી પોપની ધર્મ ઘટના સામે આક્રમણ કર્યું. આ ઘટનાના જૂના પુરાણું અને સડી ગયેલા તંત્ર જેવા ધર્મના મઠ હેનરીએ જમીનદોસ્ત કરાવી દીધા. કેન્ટરબરીનું સેઈન્ટ થેમસનું સૌથી મોટું દેવળ આ ધાર્મિક રાજાએ જપ્ત કર્યું તથા તેના આચબીશપના શરીરને દિવા લની બહાર ફેંકી દીધું. હેનરીએ પાદરીઓનાં તમામ ઇલ્કાબેને નાબૂદ કરવાને હુકમ કર્યો. ઈગ્લેંડભાના સૌથી મોટા ધર્મ મઠો હેનરીના આક્રમણ નીચે તારાજ થઈ ગયા. એક પછી એક બધા મઠ પતન પામ્યા અને આ ધર્મ મઠોની ઈમારતોના સીસાના છાપરાં ગાળી નાખવામાં આવ્યાં તથા પથરાઓને પુસ્તકાલ બાંધવા માટે લઈ જવામાં આવ્યા. ધર્મશહેનશાહતનું પ્રતિકારનું સ્વરૂપ
શહેનશાહત બનેલી ઈસાઈ ધર્મ સંસ્થાએ યુરોપ પરની આ નવી જાગૃતિ સામે અને રાજાઓ સામે પ્રતિકાર શરૂ કર્યો. આ પ્રતિકારનું સ્વરૂપ પણ આ જૂના ધર્મની જીવન ઘટના જેવું મનુષ્યના મન અને આત્માને રૂંધી નાખનારૂં જાલિમ સ્વરૂપવાળું હતું. સૌથી પહેલાં ધર્મની જૂની ધટનામાં કશે પણ ફેરફાર કરવાની એણે ના પાડી દીધી તથા પિતે બેલાવેલી કાઉન્સીલ ઓફ ફ્રેન્ટમાં એણે કોઈ પણ સુધારક સાથે કશી ચર્ચા કરવાની ના પાડી. શહેનશાહ બનેલી આ કેથેલીક ઘટનાએ પિતાની જૂની માન્યતાઓને સ્વીકાર ભાગ્ય તથા આવા સ્વીકારને જે કોઈ અનાદર કરે તેને માટે જીવતા સળગી જવાની એક સર્વસામાન્ય ન્ય શિક્ષા નક્કી કરી. ઈસાઈ ધર્મ સંસ્થાની આ જૂની ઘટનાનું આવું જાલીમ અને વિક્રાળ રૂપ ઈતિહાસમાં “ઈન્કવીઝિશન” ના નામથી જાણીતું બન્યું.
પિતાના આ પ્રતિકારને અમલ કરવા માટે જોતજોતામાં પિપના હાકેમે અને સૈનિકે જાણીતા બન્યા. જૂના ધર્મના ટેકેદારે જેસુઈસ્ટસના નામથી ઓળખાયા. આ જે સુઈસ્ટોએ સુધારણા માગતાં તમામ લેકેને શરીર અને મનની યાતનાઓ આપવાના અતિરેક જેવા પ્રકારે સર્જી દીધા. ઘર્મની આજ્ઞા નીચે જેસુઈસ્ટ મનુષ્ય મટીને યાતનાનું યંત્ર બન્યો. યુરોપમાં ઉત્થાનને આરંભ અને ધર્મશહેનશાહતને અંત
પિપની ધર્મ શહેનશાહત પછાત સમાજ ઘટનાના સામંતશાહી સ્વરૂપ પર જ નભી શકે તેવી હતી. રામનગરપર બેઠેલી પેપની હકુમત ધર્મની સામે
Page #348
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ
૩૨૭ તશાહામાં સૌથી મોટી સામંતશાહી હતી. આરબો અને તે સામેની ઝેડ પિપની આ શહેનશાહતને જીવવાની તાકાત આપી શકી નહીં.
ઉલ્ટાને ઉલ્યાનયુગ આ કડે પછી વધારે વેગવાન બન્યો. યુરેપના પ્રદેશોએ પોતાનાં રાષ્ટ્રીય એકમવાળાં રાજાશાહીનાં સ્વરૂપ થવા માંડ્યાં તથા ધર્મની સામંતશાહીને પણ ખતમ કરવા માંડી.
ઈ. સ. ના પંદરમા સૈકાના અંતમાં જરમનીને મહારાજા મેકસીમીલીયન મરણ પામે ત્યારે આખું યુરોપ ઉપર તળે થઈ રહ્યું હતું. ત્યારે પેઇન અને ફાન્સ વચ્ચે ઈટાલીનાં નગર રાજ્યને કણ ખાઈ જઈ શકે તે સવાલ પર લડાઈ ચાલતી હતી. ત્યારે જ વારસાહક પ્રમાણે મેકસીમીલયનને જ પૌત્ર સ્પેઈનની ગાદી પર આવી ચૂક્યો હતો.
ત્યારે યુરોપને ચક્રવર્તિ કેણ બને તે સવાલ યુરોપના રાજકારણમાં ઉકળતે હતે. જરમનીની ઠકરાતે મેકસીમીલીયનના મરણને લીધે જરમનીની ખાલી પડેલી ગાદી પર કોને બેસાડવા તે નકકી કરવા ફ્રેકફર્ટ મૂકામે એકઠી થઈ. કાન્સને રાજા ફ્રાન્સીસ પહેલાએ જરમનીના મહારાજા બનવાની ઈ તેજારી બતાવી. પણ સેકસનીના કેર ક્રેડરીકને માથે જરમનીને મુગુટ પહેરાવવાનું ફ્રેકફોર્ટના સંમેલને નકકી કર્યું. પણ આવા તોફાની સમયમાં કાંટાળો તાજ પહેરવાને ફેડરીકે ઇન્કાર કર્યો એટલે જમીનીના ઠાકરેએ સ્પેઈનના રાજા બની ચૂકેલા, મેકસીમીલયનના પૌત્ર ચાર્લ્સ પાંચમાને જરમનીને રાજદંડ સં. ઈ. સ. ૧૫૧૯ ના જુનના ૨૮ મા દિવસે પેઈનના રાજા ચાર્લ્સ પાંચમાની જરમનીના મહારાજા તરીકે પણ તાજપષી થઈ ગઈ.
પેઈન એન્ટ્રીયા, નેપલ્સ અને સીસીલીનાં રાજ્યને ધણિ બની ચૂકેલે ચાર્લ્સ ૫ મે જરમનીને પણ મહારરજા બન્ય. ઈટાલી, ફ્રાન્સ અને ઈંગ્લેંડ શિવાયના યુરોપને મોટે ભાગ આ મહારાજની હકૂમત નીચે આવી પડે. ચાર્લ્સ આવા મહારાજાને શહેનશાહ બનીને જરમનીમાં જઈને જરમનીને તાજ પહેરવા નીકળ્યો ત્યારે રસ્તામાં એને સમાચાર મળ્યા કે મેકસીકે નામના નવા શોધી કઢાયેલા પ્રદેશને પણ પોતે શહેનશાહ બન્યો હતો. ઉસ્થાનયુગનાં યુરેપી રાજ્યનાં રાષ્ટ્ર એક
સામંતશાહીના અનેક ટુકડાઓ યુરોપની ગતિને રૂંધતા હતા. ધર્મ શહેનશાહતની રોમન ગાદી પણ પ્રગતિને રૂધનારી એક ધર્મધ અને અજ્ઞાનને પિષનારી, પ્રગતિ વિરોધી, સામંતશાહી જેવી ઘટના જ હતી,
'
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
વિકવ ઈતિહાસની રૂપરેખા પણ ઉત્થાન માગતા યુરેપ પર સામંતશાહી અને ધર્મશાહીની નાબુદીની હિલચાલ યુરેપના રાજાઓએ શરૂ કરી દીધી. લુઈ અગીઆરમાના સમયમાં ફ્રાન્સે એકરાષ્ટ્ર બનવા માંડયું, અને તે માટે પિતાને ત્યાંના સામંતને દરબારમાં બેસનારા ઉમરા બનાવી દીધા. પેઈને ઝાડના છતીને પિતાની એક રાજાશાહીની હકુમતની એક્તા કતરી કાઢી. ઈગ્લેંડમાં હેનરી સાતમાએ સામે તેની ઘટનાને તેડી નાખીને, એક રાજાશાહીની હકુમત સ્થાપી દીધી. અનેક ટુકડામાં વહેંચાયેલા જર્મનીના પ્રદેશ પરના ઠેકેશને પણ એક મહારાજાની આણ નીચે આવી જવાની ફરજ પડી. આ નવાં રાષ્ટ્ર એકમેએ લશ્કરને રાષ્ટ્રિય બનાવ્યાં, તથા ઉમરાને લશ્કરના અમલદારે બનાવ્યા.
આ બધાં નવાં રૂપ ધરેલાં યુરેપનાં રાજ્ય, પોપની શહેશાહતને ખતમ કરવાની ઈચ્છાવાળાં બન્યાં. આ બધાં રાજેની દાનત, નગરરાજ્યમાં વહેંચાયેલા ઈટલીના ટુકડા કરીને આખા દેશને ખાઈ જવાની થઈ. પોપની શહેનશાહતવાળું રેમનગરનું રાજ્ય પણ હવે ઈતિહાસની આ નવી ગોઠવણમાં નાશ પામવાને લાયક બની ગયું. અનંતનગર રામને અંત
આ સમયને, યુરોપમાં સૌથી મટે મહારાજા ચાર્લ્સ પાંચમે ઈટાલી પર ચઢ. ઈટાલીનાં નગર રા ચાર્સના આક્રમણ નીચે પડ્યાં. અંદરઅંદરના સંહાર કરવાનાં શોખિન એવાં આ નગરરાએ રાજાશાહીના આક્રમણ નીચે કેવી કતલ ચાલતી હોય છે તે દેખી. ઈ. સ૧૪૯૪ની નાતાલના દિવસોમાં પિતાને અનંત નગર અને વિશ્વનગર માનતા રામ પર ચાર્લ્સમાં કટક આવી પહોંચ્યાં.
એજ આ રેમનગર હતું જેના કપાળ પર સત્તાવીશ સેકાઓની શાહી હકુમતની રેખાઓ અંકાઈ ગઈ હતી. એજ આ રામનગર હતું જેની છબીમાં, જિસસના પ્રતિનિધિત્વની છાયા દેખવા, ઈસાઈ ધર્મનાં ધાર્મિક પડાપડી કરતાં હતાં. અને એજ આ રોમન નગર હતું જેણે જંગલી યુરોપને રોમન સંસ્કારની હકુમત નીચે આણીને અને પછી ધમધતાને ઈસાઈ રાજદંડ ધારણ કરીને આજસુધી યુરેપના મસ્તકને અહીં સાષ્ટાંગ નમવાની શિસ્ત શિખવી હતી. આ રમનગરના વિનાશની આગાહીતે, એક બાટલેમીઓ કેરોસીએ એપ્રિલના આઠમા દિવસે આપી દીધી હતી. એ દિવસે જ્યારે પિપ કલીમેન્ટ દશહજાર ધાર્મિકેને આશિર્વાદ આપતા હતા ત્યારે બારટોલેમીઓ ચીસ પાડી ઉઠે હતે, “ તારાં જ પાપને લીધે ચૌદ દિવસમાં આ રેમનગર તારાજ થઈ જશે” અને પછી રામની શેરીઓમાં બૂમ પાડત (“રોમ અગ્નિપરીક્ષા માટે તૈયાર થઈ જા !”) એ નાઠે હતે.
Page #350
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ
૩૨૯
પછી આક્રમણ આવી પહાચ્યું. મે ના છઠ્ઠા દિવસે ચાર્લ્સનાં લશ્કરા રામની દિવાલ પર અથડાયાં. રેશમનગર પડયું.
રેશમના રસ્તાઓ પર, નર, નારી અને બાળક બાળકીએ. કતલ થઈ થઇ તે ઢળી પડયાં. સાન્તા સ્પીરીટાનું દવાખાનું અને અનાથ આશ્રમ પણ લુટાયાં. કતલ કરવાની ઘાતકતાએ દરદીએ અને અનાથેાની કાપણી પણ કરી નાખી. સેન્ટપિટરનું મહાદેવળ નિરાશ્રિતોથી ઉભરાઈ ગયું. સેન્સપિયર કાઇની રક્ષા કરી શકયા નહીં. આ મહાદેવળનાં બધાં ભંડારીયાં મડદાંના ઢગથી ઉભરાઇ ગયાં. રાફેલ, અને લીએનાૉંએ ચીતરેલી સૌંદયની પ્રતિમાએની સાથે વિજેતાઓના અશ્વો બંધાયા. રામનગરનું એકેએક ધર લુંટાયું અને પછી સળગવા લાગ્યું. રામનાં શ્રીમાએ જીવ બચાવવાની ઢગલાબંધ કિંમત ચૂકવવા માંડી. એકેએક મહાલયે, નગરનું લિલામ કરીને કલેવરનું ખાળીયું બચાવવાના માં માગ્યા દામ ચૂકવ્યા. માબાપોએ મરતા પહેલાં જુવાન દીકરીઓ પરના અત્યાચાર દીઠા.
આ મહાસંહાર કરનારાએ કાઇ રાનવેરાનના જંગલીએ નહાતા પણ પેપને અને ધર્માચાર્યોને ચાર અને ડાકુએ તરીકે પિછાણી ચૂકેલા અને પેટને ખાડા પૂરવા, યુરોપના મહાન કૅથેાલીક મહારાજા ચા` પાંચમાનું લશ્કર બનેલા ઈસાઈ ધર્મવાળાએજ હતા.
ધર્મના ઇતિહાસમાં ધાર્મિ કાનુ` ધર્મની ઘટના પરનું આવું આક્રમણુ આ પહેલું જ હતુ. રામનગરની ધર્મની શહેનશાહતે આખા યુરોપના ધનનાં ધાર્મિ ક નજરાણાં અને ધર્મના લાગાઓના રૂપમાં યુરોપનાં અદનાં માનવાની લૂંટ અહીં એકઠી કરી હતી. સુવર્ણનાં સિંહાસન રચીને જિસસની કારકીર્દીનુ લિલામ કરીને ધર્મની શહેનશાહતે અહીં રાજદંડ ધારણ કર્યાં હતા અને અજ્ઞાનની આરાધનામાં અનેક સુધારકાને જીવતાં સળગાવવા માંડયાં હતાં.
અધ બનેલા લેાક પ્રકાપ ચાર્લ્સનાં લશ્કા બનીને જે કઇ લઈ શકાય તે લુટવા માંડયા હતા. પાપના વિશાળ મહાલયમાં જ લૂંટ અને સહારની પાશવતાએ ધમ દરબાર ભર્યાં. એક સૈનિકે પાપના પાશાક પહેરી લીધે અને ખીજાઓએ પાદરીએના વેશ લપેટીને પછી પાપના પગ પર ચુંબન કરવા માંડયાં,
આપમેળે આ યથેચ્છ સહારમાં મારટીન લુથરના નામની રહાક બની. આ સ્વચંદ વિહારે, પકડાએલા બિશપેાને રામના રસ્તાઓ પર પશુઓની જેમ હાંકયા. માતથી બચવા મરણીયા અનેલાંએએ ટાઇબરનદીમાં પડીને આપધાત કર્યાં. ઈતિહાસની વિશ્વ સરિતા પર રેમન શો તરવા લાગ્યાં.
૪૨
Page #351
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ સહારે રામની યુનીવરસીટીને પણ સળગાવી નાખી. વેટીકન ગ્રંથા લયની કિતાબાની હેાળી કરવામાં આવી. કાલાકી નામના મહાપંડિતનાં લખાણાની રાખ થઈ ગઇ. બાલાસની પ્લીની પરની નોંધ સંહારના “ એનફાયરામાં સળગી ગઈ. મરેશન નામનેા કવિ પોતાની કવિતાના અગ્નિ પ્રવેશ દેખતા રૂદન કરવા લાગ્યા. રાફેલ નામના ચિતારાનું કલાભવન જમીનદોસ્ત થઈ ગયું.
$30
પણ ત્યારે પાપ કલીમેન્ટ સાન્તએન્જેલાના મિનારાઓમાં સલામત હતા. એણે ભગવાનને ઠપકા આપતાં બૂમ પાડી, “ મારી જનેતાના ઉદરમાંથી તે મને શા માટે જન્મવા જ દીધા ! ”
પાપે ખીનશરતી શરણાગતિ સ્વીકારી લીધી, અને ચાર લાખ ડકેટનુ નજરાણું યુરેૉપના મહારાણાને એનાયત કર્યું.
અંત પામેલા અનંતનગરના ઇસાઈ શહેનશાહતનુ મમી હવે વતુ રહી શકયું.
વિજ્ઞાનની આરાધના કરો નિહ તે લય પામેા.
66
,,
મધ્યયુગના અંતમાં ઉત્થાનને ઢઢળતું હોય તેમ સમયનું પરિબળ યુરોપના માનવસયુદાયને કહેતું હતું કે ઉઠો, જાગા, અને તમારા વિજ્ઞાનને સમજવા માંડા. જો ઊશે! નહિ, જાગશે નહિ અને પિછાનશે નહિ તે! માત પામી જશો. આવી રીતને સમયના અવાજ ઇતિહાસના દરેક યુગમાં માનવસમુદાયને ઢંઢાળતા માલમ પડયો છે. પ્રાચીન ગ્રીસના ડેલ્ફીનાં દેવળા પર માણસ તારી જાતને પારખ ” એવાજ મુદ્રાલેખ કાતરવામાં આવ્યા હતા. ભારતની ભૂમિ પર પણ ગૌતમબુદ્ધ અને ચીનની ભૂમિ પર કર્યુસિઅસ એજ અવાજમાં પાકાર કરતા હતા. આજે અનેક સૈકાઓ પછી ઇ. સનના ચૌદમા શતકમાં અંત પામતા મધ્યયુગને ઇતિહાસનેા આ પુરાણા અવાજ પડકાર કરતા નાવિજ્ઞાનને જવાબ માગતા હતા. આ સમયના મધ્યયુગી માનવા પાસે પોતાના શરીરની ઘટના વિષેનું જ્ઞાન પણ કશું જ હતું નહિ. શરીર જેવી સામાજિક ધટનાનું ભાન પણ તેમને હતું નહિ. જ્ઞાનની આવી અને પ્રકારની અંધકારમય દશામાં એ મેટા સામાજિક પડકાર યુરોપની ધરતી પર જીવનની ઘટનામાંથી રજૂ થયા. એક પડકારનું રૂપ પ્લેગના નામનું હતું, અને ખીજા પડકારનું રૂપ યુરેાપની આખી ધરતીને હચમચાવી નાખનાર ધરતી પરના શ્રમમાનવાની હિલચાલનું હતું.
<<
આ પ્લેગ અથવા મરકીનું રૂપ યુરેાપમાં “ બ્લેક ડેથ ’” તરીકે ઓળખાયું. ગ્રીસની ધરતી પર પેરિકલિસના સુવર્ણયુગમાં થયેલી યાવારથલી પછી ફાટી
Page #352
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગને અંત અને ઉત્થાનનો આરંભ
૩૩૧ નીકળેલા રોગચાળા કરતાં આ મરકીના રોગચાળાનું સ્વરૂપ અહિં વિશાળ હતું. મધ્ય એશિયા અને દક્ષિણ રશિયામાં થઈને કિમિયાના પ્રદેશમાંથી એક જહાજમાં બેસીને જવા બંદરે ઉતરીને મરકીનું આ રૂપ પશ્ચિમમાં દાખલ થયું. પછી આર્મેનિયામાં થઈને એશિયા માઈનોરમાં અને ઈજીપ્ત અને ઉત્તર આફ્રિકામાં પણ એ જઈ પહોંચ્યું હતું. ઈ. સ. ૧૩૪૮ માં આ મરકી ઇંગ્લેંડમાં આવી. ઓકસફર્ડની અંદર ભણતા વિદ્યાથીઓને આ લેગ ભરખી ગયા અને ઇંગ્લેન્ડની કુલ વસ્તીને ચોથા ભાગથી મોટો સમુદાય આ મરકીમાં મરણ પામ્યો. આખા યુરેપ પરથી રાા કરેડ માણસોને ભરખી જઈને મતનું આ સ્વરૂપ પૂર્વ ચીનમાં પેઠું અને ત્યાં તેણે એક કરોડ ત્રીસ લાખ માણસને મારી નાખ્યાં.
મરકીનું આ સ્વરૂપ મધ્યયુગી માનવના અજ્ઞાનનું સ્વરૂપ પણ હતું. શરીરના વિજ્ઞાન વિષે કશું જ નહિ સમજનારા અબૂધ જગત પર મરકીના આ જંતુ ઓએ કતલ ચલાવી હતી, યુરોપના શહેરમાં અને ગામડાઓમાં તેણે હાહાકાર વર્તાવી મૂક્યો, અને યુરોપની વસ્તીનાં પ્રમાણોને ઉથલાવી નાખ્યાં. સામાજિક વિજ્ઞાનના અજ્ઞાનને ઉથાનયુગનો પડકાર.
અંત પામતા મધ્યયુગમાં સામાજિક વિજ્ઞાનનું અજ્ઞાન પણ શરીર વિજ્ઞાનના અજ્ઞાનની જેમ ખૂબ ગાઢું હતું. મધ્યયુગના અંતમાં યુરોપનું સામાજિક શરીર અને તેની રચનાના થર બદલાવા માંડ્યા હતા. પોતે એક આદમ અને ઈવનાં ફરજ દે છે એમ માનતા યુરેપના માનવસમુદાયમાં ફેરફાર લાવનારા આર્થિક અને સામાજિક પરિબળો ક્યારનાય જન્મી ચૂક્યાં હતાં. જૂના સમયનું “મેનોર” નામનું આર્થિક ઘટક અને “ ગીડ” નામનું આર્થિક ઘટક હવે રૂપાંતર પામવા માંડ્યાં હતાં. કોલંબસને એટલાંટીક મહાસાગર ઓળંગવાને તથા વાસ્ક-ડા-ગામાને કેપની પ્રદક્ષિણા કરવાને માટે હજુ સો વર્ષની વાર હતી ત્યારે યુરોપનું આર્થિક પરિબળ ભૂમધ્યના મથક પરથી પશ્ચિમ યુરોપના પ્રદેશ પર જઈ પહોંચ્યું હતું. દક્ષિણ જર્મનીનાં નવાં નગર, નવા વાણિજ્યના રસ્તા પર વેપારી મથક બનવા માંડ્યાં હતાં તથા ફલેન્ડર્સ પ્રદેશ ઉદ્યોગની અગત્યતા ધારણ કરતે હતે. ધીકતા જતા વાણિયે આ પ્રદેશની આર્થિક જીંદગીમાંથી મધ્યયુગી વેપારનાં બંધનોને તેડવા માંડ્યાં હતાં. વેનિસ નગરમાંથી વાણિજયનું અર્થતંત્ર શીખેલી વેપારી મૂડીદારોની જમાત હવે આગળ વધતી જતી હતી. તથા પૂર્વ દેશે સાથે વેપારનો ઈજારે રાખીને બેઠેલા વેનિસ નગર સાથે હરિફાઈમાં ઉતરી ચૂકી હતી. તેરમા સૈકાના અંતમાં માર્કેપેલેએ કરેલી ચીનની સફરના હવે નવા નકશાઓ દેરાવા માંડ્યા હતા તથા સોનાના ઢગલાઓથી ઉભરાતા પૂર્વના પ્રદેશમાં પહોંચી જવા યુરોપના વાણિજ્યને નૂતન પ્રાણ અણખેડાયેલા સમુદ્રમાં ઉતરી પડવા પણ અધિર બની ગયો હતે.
Page #353
--------------------------------------------------------------------------
________________
કર
વિકવ ઈહિસની રૂપરેખા યુરોપના માનવસમાજના કલેવરમાં આ નવા ફેરફારો શરૂ થઈ ગયા હતા. આ ફેરફારને આગેવાન સુકાની વેપારી મૂડીવાદ હ. આ નવ મૂડીવાદ શ્રમમાનવને નવા ઉગેલાં નગરમાં વસ્તુઓના ઉત્પાદન માટે રજીએ રાખતા. હત તથા પિતાનાં સંગઠને શરૂ કરતે હતે. ઘરઘરના ખાનગી એવા કારીગરના ધંધાઓ અને તેમના જૂનાં સંગઠને પણ નવાં સ્વરૂપ ધારણ કરતાં હતા યુરેપના સમાજની જીંદગીમાં અંત પામવા માંડેલા યુગની એટ દેખાતી હતી. પણ તેની સાથે જ નૂતન ઉત્થાનની ભરતીનાં સ્પંદને પણ શરૂ થઈ ગયાં હતાં.
આ ફેરફારમાં સામાજિક હિલચાલના છેક પાયામાં બેઠેલા ધરતી પરના વિશાળ માનવ સમુદાયો ધરતી પરથી જાણે ફેંકાઈ જતા હોય તેવી વેદના અનુભવતા હતા. મધ્યયુગના સામાજિક બંધને જાણે યુરેપની ધરતી પરના આ ખેડૂતને ધરતી પર જોડી રાખ્યા પછી હવે અર્થકારણમાં ચલણી નાણાને મૂડીવાદી વ્યવહાર અમલમાં આવતાં તૂટી જતાં હતાં. ખેડૂતના વિશાળ સમુદાયે જમીન પરથી ફેંકાઈ જઈને રેજી અને રેટી માટે રખડતા થઈ ગયા હતા. આ બધી પરિસ્થિતિમાં અનેક જાતનાં પીડને પામતે આ માનવસમુદાય પિતાના પર કોઈ મહાન અન્યાય થયો હોય એવું ભાન અનુભવતા હતા. આવી વિકટ દશામાં સમાજના આગેવાન રાજાઓ અને મૂડીવાદીઓ અને ઉગતે. મૂડીવાદ ઉભા થયેલા આ આર્થિક સવાલનો જવાબ આપી શકતા નહતા. સમાજની ઉપલી સપાટી પર ચઢી ગયેલા આ વર્ગો અને સમુદાય વચ્ચે મોટા અંતરાય દેખાતા હતા તથા સામાજિક અન્યાયે નીચે કચડાતે કિસાન માનવસમુદાય બળવાખોર બનતે જતો હતો.
- ઈ. સ. નના ચૌદમાં સૈકામાં માનવસમુદાયનું આ બળવાખોર સ્વરૂપ ધાર્મિક મનોભાવવાળું હતું. ઈસાઈ જીવનવ્યવહાર એને સમજાતે નહોતે. ગરીબ માનના સંધમાં જ જન્મેલે અને
' જેવેલે જિસસ એને સામાજિક અન્યાઓ સામે બળવાખોર બનાવાને ઉઠાડો દેખાતો હતો. આ બળવાના આગેવાને મધ્યમવર્ગના બુદ્ધિમાન પાદરીઓ હતા. આ પાદરીઓની આગેવાની નીચે સામાજિક અન્યાય સામેની ક્રૂઝેડ જેવી હિલચાલે પશ્ચિમ યુરોપ પર
'
Page #354
--------------------------------------------------------------------------
________________
મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ
૩૩૩ એકેએક દેશ પર સળગી ઉઠી. આ હિલચાલેનું નામ ફલેન્ડર્સની અંદર “આટી ને લ્હીઝ હતું. રોમમાં આ હિલચાલ ટ્રીબ્યુન રીઅજેઝ નામથી ઓળખાઈ હતી. ફલેરેન્સમાં આ હીલચાલ સીપ્પી નામની હતી અને ફ્રાન્સમાં ખેડૂતોના આ બળવાનું નામ જેકવેરી હતું. ખેડૂતને આ બળવાઓ પાછળ આવેશ એ હતો કે ઈસાઈ ધર્મના પ્રદેશ પર ગરીબ સમુદાય માટે ઈસુના ઈન્સાફને અંત આવી ગયું હતું. ઈસાઈ ધર્મને આ આશ ખરી રીતે જોઈયે તે લેકશાહીના ન્યાયી સ્વરૂપને આવેશ હતો. ઈડની કિસાન હિલચાલ
ઇંગ્લંડમાં પણ ગરીબ સમુદાય માટે જિસસે પ્રબોધેલ ઈન્સાફી વ્યવહાર તૂટી પડ્યો હતે. ત્યાં કેન્ટના જહેન બેલ નામના પાદરીની આગેવાની નીચે ખેડૂત સમુદાયે બળ કર્યો. ઈ. સન ૧૩૫૦ માં અંગ્રેજી પાર્લામેન્ટ બેકાર રહેલા ખેતમજુરોની સામે “ સ્ટેરયુટ ઑફ લેબરસ” પસાર કરીને તેમના પગારનું ઘેરણ નીચું કરી દઈને ખેડૂતની અંદરની આગને સળગાવી મૂકી હતી. આ હિલચાલનું મુખ્ય મથક ઓકસફર્ડમાં હતું. ઓકસફર્ડમાં ખેડૂતોની આ હિલચાલની આગેવાની ત્યાંના પાદરીઓએ લીધી અને જમીનદારોએ ખેડૂતો પાસેથી આંચકી લીઘેલી તમામ જમીને ખેડૂતે માટે છુટ્ટી મૂકી દેવાની રણહાકલ શરૂ કરી. આ હિલચાલની આગેવાની લેવા માટે જહેબેલને કારાગારમાં પૂરી દીધે. પણ ઈ. સ. ૧૩૮૧ ને જુનમાં ખેડૂતના આ બળવાએ ઉગ્ર સ્વરૂપ ધારણ ક, ધર્મગુરુઓ અને જમીનદારની પકડ નીચેની જમીનોને છોડાવવા માટે દક્ષિણપૂર્વમાંથી આખા ઇંગ્લંડ પર વેટ ટીબર, જેક સ ટ્ર, જહોન બેલ, જહોન લીટલ વુડ અને રીચાર્ડ વેલીનફોર્ડની આગેવાની નીચે ખેડૂતની એક મોડી વિરાટ કુચે લંડન ઉપર ચઢાઈ કરી. રસ્તામાં આવતા ધર્માચાર્યો અને ઉમરાવની જમીને જપ્ત કરવામાં આવી તથા તેમની માલીકીના કાયદેસરનાં બધાં કાગળીયાં સળગાવી મૂકવામાં આવ્યાં. આ વિરાટ કૂચના લંડન પર ચઢી આવવાના સમાચાર મળતાં લંડનની અંદરના ખેડૂત મજુરએ પણ બળ કર્યો.
જુનના બારમા દિવસે લંડન ધેરાઈ ગયું અને બળવા ખેરેના હાથમાં આવી પડ્યું. ડ્યુક ઑફ લેકેસ્ટર અને બીજા ઉમરાના મહાલયો બળવાખેરેના હાથમાં આવ્યા. પછી આ કિસાન કૂચ લંડનના ટાવર પર પહોંચી અને અંગ્રેજી રાજા તથા મુખ્ય ધર્મગુરૂ અને પ્રધાને કેદ પકડાયા. ત્યારના રાજાએ કિસાન હિલચાલના આગેવાનોની મુલાકાત આપી તથા તેમની તમામ માંગણીઓ પર સહી કરી. પછી તેણે શરત મુકી કે કિસાનોએ પિતાની છાવણી
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૪
વિશ્વ ઈતિહાસની રખરખા
લંડનથી દૂર લઈ જવી. ત્યાર પછી થોડા દિવસે રાજા સાથે બળવાખોર આગે વાનની બીજી મુલાકાત ગોઠવાઈ. આ મુલાકાતમાં નક્કી થયેલા કાવત્રા પ્રમાણે આગેવાનનાં માથાં કાપી નાંખવામાં આવ્યા તથા એક લાખથી વધારે ખેડૂતો પર રાજાનાં લશ્કર તૂટી પડયાં. ઈંગ્લંડની ખેડૂત હિલચાલ આ રીતે પિતાના લેહીમાં ડૂબી ગઈ
પરંતુ યુરોપ પર શરૂ થયેલી આ હિલચાલે માનવસમાજની ત્યારની ઘટનામાંથી ઉપજી હતી. એક વર્ષ પછી આખું જર્મની પણ ખેડૂતના આ બળવાઓથી હચમચી ઉઠયું. આ હિલચાલના આગેવાનો ઈસાઈ ધર્મના એના બેટીસ્ટ પંથના પાદરીઓ હતા. ઈ. સ. ૧૫૩૨ થી ૩૫ સુધીમાં જર્મનીને વેસ્ટફીલિયા નામને પ્રદેશ બળવાની હકૂમત નીચે આવી ગયો અને તેનું પાટનગર મુન્સર બળવાનું મથક બન્યું. આ બળવાને આગેવાન જહેન ઑફ લીડન હતું. પછી આ હિલચાલ પણ પરાજ્ય પામી તથા જર્મનીનાં શહેરમાં છેદાઈ ગયેલાં અંગવાળાં બળવાખોરોનાં શરીર રખડવા લાગ્યાં. આખા જર્મની પર કિસાન હિલચાલેનું રૂધીર છંટાયું. મધ્યયુગને સામાજિક સવાલ, વિશ્વ ઈતિહાસને સવાલ હતે.
ઈતિહાસના આરંભથી જગતભરમાં પીડાયેલા અને શોષાયેલા માનવ સમુદાયોએ અનેક બંધનોથી અને યાતનાઓ જેવા જીવનથી બંધાઈ ગયા પછી લેક ઈન્સાફના નામમાં ઇતિહાસના દરેક તબક્કામાં બળવા કર્યા છે. આ બળવાઓનાં કારણમાં સમાજ ઘટનાનાં સ્વરૂપમાંથી આ સમુદાયોની જીંદગીને અસહ્ય બનાવી દે તેવી અન્યાયી પ્રથાઓ માલમ પડી છે. આવી પ્રથાઓને નાબૂદ કરવા ન્યાયમતાની માગણી માટે શ્રમમાન એ બળવાઓ કર્યા હોય છે.
શ્રમમાનવને આ સવાલ સામાજિક અથવા લોકશાહીને સવાલ છે. માનવ સમુદાયો પણ જીવન વ્યવહારની ઘટનામાં આ રીતે પિતાનો અવાજ ઉચ્ચારતા હોય છે. આ અવાજનો એક જ અર્થ સુખમય અને શાંતિમય
જીંદગી માટે માનવ સમુદાયને પુકાર છે. ઇતિહાસના દરેક તબકકે આ પુકાર પિતાની જીંદગીમાં ન્યાય સમતાને હાંસલ કરવા માટે એક પછી બીજા ચઢીયાતાં સંગઠન અને આયુધને ધારણ કરે છે
આ સવાલ સંસ્કૃતિ અને સંસ્કારનો સામાજિક વ્યવહારને સવાલ છે. આ સવાલ શ્રમમાનવને દબાવી દેવાથી કે તેમની કતલ કરવાથી પતી શકે તે સવાલ નથી. સમાજના આગેવાનોએ એટલા માટે ઇતિહાસના લોકશાહી ઈન્સાફના સવાલને સામાજિક વિજ્ઞાનના ભાન અને જ્ઞાનપુર્વક ઉકેલવો જોઈએ.
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૨.
વિશ્વઈતિહાસને ઉત્થાન યુગ
ર
[ યુરોપીય ઉત્થાનયુગનાં નૂતન નગરો, ફલોરેન્સ અને વેનિસ –પોટ ડીલા-કાર્ટો-ભૌગોલિક ક્રાંતિ-યુરેપના ઉત્થાનને આગેવાન – ઉત્થાન યુગનાં સ્વરૂપ લક્ષણે–વિશ્વ વિશાળ બન્યું—ઉત્થાન યુગની ધર્મ સુધારણા (ફેરમેશન)–ઈસાઈ પોની સાફસુફી– યુરેપનાં રજવાડાંઓની સાઠમારીનું સત્વ, વાણિજય હકુમત– ઉત્થાન યુગનું અર્થકારણ અને સ્વદેશનું રાજકારણ–અર્થ કારણ અને રાજકારણની એકતા. ]. યુરોપિયન ઉત્થાનયુગનાં નગરે, ફલેરેસ અને વેનિસ
- સાચી રીતે કહીયે તે મધ્યયુગમાંથી એક છલંગ દઈને ઉત્થાનયુગમાં આવી પડનાર યુરોપને પ્રથમ રાષ્ટ્ર ઈટાલી કહેવાય. રોમન સંસ્કૃતિનો વારસો
1 પામેલા આ રાષ્ટ્રમાં, રોમન
શહેનશાહતના પતન પછી તેનાં નગરરાજ્યમાં ઉત્થાનયુગ પહેલીવાર જન્મ પામતો દેખાયે. ઉત્થાનનું અવલોકન કરવું હોય તે ઈટાલીમાં, એના ફલેરેન્સ નગરમાં અથવા ફૂલેને નગરમાં પ્રવેશ કરે જોઈએ. દાંતે નામના મહાકવિએ દેશવટામાં ભ્રમિત નજર વડે દેશવટામાં દેખેલી આર્નો નામની નદી આ નગર પાસે, થીજ વહે છે અને પર્વતના રસ્તાઓ વચ્ચેથી આગળ જાય
છે. ત્યારના જગતનું આ અતિ રસ્થ એવું નગર હતું તથા આ નગર રાજ્યના શ્રીમંત શાષકોના કિલ્લા જેવા મહાલને રૂપની કણિકાઓ વડે કલાકારોએ મઢયા હતા. મેડીસી નામના મશહુર થયેલા શ્રીમંત શાષકેએ, મેતાના સૌન્દર્યથી ઉભરાતા ભવનોમાં જ અતિ
-
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ક્રૂર એવાં કાવત્રાં અહીં યેાજ્યાં હતાં. તેજ આ નગર હતુ જેના મહાલયામાં કલાકૃતિએની સાથે જ અપરાધા અને ગુનાની સજાવટ થયા કરતી હતી. મધ્યયુગ પછી તરત જ ટાલીના આ સૌન્દર્યનગરમાં ઊત્થાનના આરંભને ધુટનાર તેનાં કરજ દામાં સૌથી મેાટું નામ મેકિયાવેલી નામના યુરોપના ચાણ કથનું હતું. ચૌદમા સૈકામાં ક્લેરેન્સનગર શ્રીમાનું સ્વરાજ્ય બન્યું અને લોરેન્ઝોના દરબારમાં ઉત્થાનયુગની સંસ્કાર કલા અને સાહિત્ય જમા થવા માંડ્યાં. સંસ્કારના આ ઉબર પ્રદેશ પર જ શ્રીમંતશાહીના શાસન નીચે તમામ લેકે સાનાની સાંકળેા વડે બંધાયેલા દેખાયા. આ બંધન નીચેના જીવનવ્યવ હારમાં, પરસ્પરનાં લેાહી વહ્યા કર્યાં હતાં. ત્યારે, ઇસાઇધર્મની શહેનશાહત સામે પૂણ્યપ્રકાપથી સળગતા અને જિસસના ગરીબ દીલ, સાથે જોડાયેલા પાદરી સેવાનારાલા આ ધરતી પરજ દેખાયા હતા. આ નગર ઉપર જ જ્યાં હરકયુલીસની પ્રતિમા પાસે પાણીને ફૂવારા અખંડ ઉડતા હતા તેની પાસે જ સેવાનારાલાને સળગાવી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી થોડે જ દૂર વાલ્હાના ભગવાન જેવા મેડીસીને ધેડા ભવ્ય પ્રતિમાનું રૂપ ધરીને છલંગ દેતા ઉભા હતા.
આવા ઇટાલીના ઉત્થાનયુગ અહિંયાં આરંભાઈ ગયા હતા. આ આરભની આવી તે અનેક રંગરેખા રચનારા સીમાબૂ અને ગીએટા જેવા કલાના પિતાઆએ અહિ' પેાતાનાં કલાભવના શરુ કરી દીધાં હતાં. આ નગરમાં જ એકાગ્રા, બ્રુનેલેશી, નાકાલા, પીસાના, સેલીની, અને ડૅનાટેલા નામના નવલકથાકાર, ગુસબારડીની નામના નાવિકે અને મેકિઆવેલી નામના રાજ્યકારણી પુરુષે ઉત્થાનયુગનાં પોતાનાં કામકાજ શરૂ કરી દીધાં હતાં. ચિતારાઓનું તે જાણે આ નગરમાં સર્વસ નીકળ્યું . હેાય તેમ લાગતું હતું. લીઆનાÖ અને માઈકલે ગેલા, એ સૌના આગેવાના હતા. મહાનુભાવાની આ નગરમાં નીકળેલી વણુઝારમાં ગેલિલીએ ત્યારે જુવાન છેાકરા જેવા લાગતા હતા અને સૌની આગળ પહેાંચી
જવા મથતા હતા.
એવા ઉત્થાનનગર પરથી યુરોપ પર ઉડી જવાના ઇરાદાવાળા હોય તેવા, યુરાપના મધ્યમવર્ગના વ્યાપારી આગેવાનની લેાકશાહીના સિ ંહાસનમાં બેઠેલે, લેરેન્સ-ડી-જોડીસી જગતભરમાં પેન્સેરેસાના નામથી મશદૂર બનેલી માઇકલઅંગેલએ અમર બનાવેલી કલાકૃતિનું પ્રતિમારૂપ ધરીને ભેડા હતા. આ પ્રતિમાના પગ આગળ નિશા અને ઉષા નારીનાં રૂપ ધારણ કરીને બેઠાં હતાં. આ બંનેના ચહેરા પર વિશાદનું રૂપ ધરેલી તેમના આરસના શરીરની નસે જાણે તગતગી રહી હતી. આ બંનેના રૂપ પર માઇકલએ ગેલાના મિત્ર સ્ટ્રોઝી
Page #358
--------------------------------------------------------------------------
________________
વિશ્વઇતિહાસના ઉત્થાન યુગ
નામના કવિએ કવન કરીને ગાયું હતું કે હું કલાકાર દિશાનું એવું રૂપ બનાવ કે તે પોતે ઉષા બનીને જાગી ઉઠે.' પણ સૌના આ નગર પર ઉત્થાન યુગના આરંભમાં જ લાહીની નીકા વહેતી દેખતા આ કવિ, પાા ગાતા હતા કે “ હું નિશા ! તું ભલે ઉધ્યા કરે અને આ નગરની આઝાદીને ધુળમાં રગદોળાઈ જતી ન દેખે. '
"
33109
ભૂમધ્યના જગતનુ વાણિજ્યનુ નગર
આ નગર પણ ઉત્થાનયુગમાં ઇટાલીમાં આવેલું હતું તથા તેનું નામ વેનિસ હતું. પાંચમા સૈકાના આરંભમાં આ નગરનો જન્મ વાણિજ્યનું રૂપ ધારણ કરીને જ થયા હતા. અહિંની વેપારી પ્રજાએ, પેાતાની આંખ ઉધાડતાં જ પૂર્વના ધારીધાટ જેવા એડ્રીઆટિકનાં લીલાં પાણીને દેખ્યાં હતાં. વેનિસના વેપારી સમાજે ઇસ્ટ્રી અને હાલમેશિયાના પૂર્વ કિનારા પર હકૂમત જમાવી હતી, અને રામન સંસ્કૃતિના પોતે જ વારસદાર હોય એવા રૂવાબથી પોતાનાં લાલ રંગનાં જહાજોને પૂર્વના પ્રદેશો તરફ હંકાર્યો' હતાં. આ જહાજોમાં પૂર્વ પ્રદેશોના તેજાના, રેશમ, અને સુગંધી પદાર્થો ભરીને તેમણે દેશદેશના દરિયાકિનારા ઉપરથી સુવર્ણ લાવીને વેનિસને કિનારે ઠાલવ્યુ હતુ.
ક્રૂઝેડા લડનારા ધઘેલછાવાળા સમુદાયે યુરાપથી જેરૂસાલેમ જીતવા નીકળતા ત્યારે દાણા પાણી ભરવા અહિં થાભ્યા હતા. ઉથાનયુગના વાણૢિજ્યના આ ખર પ્રદેશે જેરૂસાલેમની પવિત્ર ભૂમિ પર પહોંચવા માટે તેમને મે માગ્યા દામ લઈ તે જહાજો આપ્યાં હતાં. કેંઝેડાના આ જતા અને આવતા સમુદાયાની જરૂરિયાતામાંથી આ નગરે વેપારના કાનૂન પ્રમાણે નફાના ઢગલા કર્યા હતા,
ભૂમધ્યના આખા જગતના આ વેપારી મથક, વેનિસ નગરના વેપારીઓની પેઢીએ આ નગર પર જગમશહુર બની ચૂકી હતી. ડેન્ડલાસ, ફાસ્ફારાસ કેન્ડીઆનાસ, ત્રીપાલાસ, એમ્માસ, અને કેાનીરાસ જેવાં તેમનાં અનેક નામે ઇતિહાસમાં નોંધાયાં હતાં. ભૂમધ્યની આ વેપારી પેઢીએ ક્રુઝેડરેાએ જીતેલા પેલેસ્ટાઇન પર પેાતાની આણ વર્તાવી હતી. કાનસ્ટેન્ટિપલ પર આ વેપારી મથકના વાવટા ઉડતા હતા. ભૂમધ્યના આ વાણિજ્ય નગરની મહત્તા અજોડ હતી. એક સમયના ઇંગ્લેડ જેવી એ દરિયાઈ રાણી બની ચૂકયું હતું. જગતમાંથી સ્વર્ણ અહિંના શ્રીમતાના મહાલયામાં વહ્યા કરતુ હતુ. વાણિજ્ય એકલું જ આ નગરના વ્યવસાય હતે, અને એ વ્યવસાયની સેવા કરવા માટે અહિંની શ્રીમંતશાહીનું શાસન હકૂમત ચલાવતું હતું. ડૌસની કાઉન્સીલ આ શાસનની કારોબારી સમીતિ હતી. આ નગરમાં ઘડાતાં રાજકરણનાં સ્વરૂપો યુરોપના કારભારને હું ફાવતાં હતાં અને યુરેાપના મહારાજાએ શ્રીમાના આ રીપબ્લીકને પરાજય પમાડવાના ઇરાદે ધારણ કરતા હતા.
૪૩
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એવું વાણિજ્યનું આ વેનિસનગર સૌન્દર્યનું પણ નગર હતું. આ નગરે પિતાની ભવ્યતાને મઢવા માટે જગતભરમાંથી સુંદર વસ્તુઓને લુંટી લાવીને
અહિં એકઠી કરી હતી. ગ્રીસની ભવ્યતાને એણે આ નગરમાં વસાવી હતી. બેઝેન્ટીયમની પુષ્કળના અહિં જ જમા થઈ હતી. અરેબિયાના શિલ્પની મુલાયમતા અહિં મઢવામાં આવી હતી. સાનમાર્ક, અને જીસના મહાલ કોનસ્ટન્ટિનોપલના કાટમાળમાંથી ઉભા થયા હતા. પથરની પ્રતિમાઓ આરસના સ્તંભે બેઝેન્ટીયમમાંથી સૌંદર્યના આ લૂંટારાઓએ પોતાના વિજયી જહાજોમાં ભરીને અહિં આપ્યા હતા. માર્કેલે નામના મહાન મુસાફરે વેનિસ નગરમાં પાછા આવીને આ વેપારી મથકને એશિયાનો નકશો બનાવી આપે હતે.
વેનિસના આ વેપારી મહાજનોએ આ રીતે સૌન્દર્યની ઉપાસના જાળવી રાખી હતી. આ નગરમાં જ ટીશીયન નામનો મોટો કલાકાર જન્મ્યો હતે. રીન્ટરેટ અને પાઓલ નામના બજારૂ કલાકારોનું આ નગર જન્મભૂમિ હતું. એવા વેપારના આ મથક ઉપર સન્દર્યની છાયા પણ ઉડ્યા કરતી હતી. પિડીલા કાર્યો
પોંડીલા કાર્ટી નામનું વેનિસ નગરની રાસભાનું મોટું સંસ્થાગાર હતું આ સંસ્થાગારના વિશાળ ડેમ ઉપર ડેઝ ફસ્કારીની વિશાળ પ્રતિમા હતી. આ પ્રતિમા ગરૂડની પાંખવાળા સિંહની મૂર્તિ આગળ નમતી હતી. આ સંસ્થાગારમાં વિશાળ મોટો સભાએક હતો. આ સભાકની વચમાં ગેલેરીવાળા સફેદ આસનોની શ્રેણીઓ હતી. વાણિજ્યના જ આત્માવાળી શ્રીમંતશાહીની સંસદ અહિં રાજકારભાર ચલાવતી હતી. આ સભામાં પેસવા માટે સામેની આરસની બનેલી એક રાક્ષસી સીડી પર અવાતું હતું. આ સીડીની બંને બાજુએ ચકી કરનારા માર્ગ અને મ્યુન નામના બે દેવતાઓની પ્રતિમાઓ યુદ્ધ અને વાણિજ્યના દેવતાઓની પ્રાતમાઓ હતી.
શાલાડેલે ટીને” નામના આ સંસ્થાગારમાં વેનિસની રાજસંસદન. આગેવાન મતગણત્રીથી ચૂંટાતે હતે. ચૂંટાયેલા નસિબદારનું નામ સંભળાતાં તેના માનમાં અહિં રણશીંગા ફૂકાતાં હતાં. બહાર ઉભેલા નાગરિકોને આ રીતે નવા ડેજનું નામ સંભળાવવામાં આવતું હતું. નવે ચૂંટાયેલે ઉમરાવ પૂર્વના રોમનોને ઝળહળતે લાલ ટોણા પરિધાન કરીને નાગરિકો સમક્ષ દેખાતો હતે. સેન્ટ માર્કને પેલે સિંહ જાણે, પોતાની પાંખો ફફડાવી ઉઠતે હતો. “મેસ્ટ સીરીન રિપબ્લીક” ની જાહેરાત સાથે નવા ડેજનું નામવાળું જે હોય તેને જ્યનાદ વચ્ચે વધાવી લેવામાં આવતું હતું.
પણ પછી થોડા જ દિવસે પિલી રાક્ષસી સીડીની આસપાસ ખુલ્લાં માથાં વાળી માનવમેદની ઉભરાતી હતી. ગમગીન લાંબી દાઢીવાળો અને મુદ્રાવાળે આગે
Page #360
--------------------------------------------------------------------------
________________
વિAઈતિહાસને ઉથાન યુગ
૩૯
વાન દેખાતે હતો. સૈ એને ઓળખતા હતા. બેલિફ, સૈનિકે અને રાજસભાના સભ્યો અને રિપબ્લીકના કેપ્ટન એની પાછળ ઉભા હતા. થોડાક દિવસ પહેલાંજ એ ચૂંટાયેલે એ વેનિસ નગરનો એજ જ હતો. એની પાછળ સૌ થંભી જતા હતા. ઢીમચા તરફ એ એકલે આગળ વધતે હતા, અને ગોઠણભર થઈને પેલા ઢીમચા પર પિતાનું મસ્તક મૂકતો હતો, અને જલ્લાદની કુહાડી એના માથા પર ઉતરતી હતી. થોડાક દિવસ પર જ ચૂંટાયેલે વેનિસની રાજસભાની કારોબારીને એ પ્રમુખ લેકશાહી રીતે શિરચ્છેદ પણ પામી શકતે હતું. એ વેનિસના વાણિજ્ય નગર રાજય વહિવટ વેપારી કાનૂનદ્વારા વહ્યા કરતા હતા. આ વ્યવહારમાં સેનાના સિક્કા ઉભરાતા હતા અને કહે જહાજે ભૂમધ્યના પાણી પર વેનિસના વાવટા ફરકાવ્યા કરતાં હતાં. રાજા કે શહેનશાહ વિનાનું અને લોકશાહી કહેવાતું શ્રીમતિનું આ રિપબ્લીક ઉત્થાનયુગના આરંભમાં જ્યારે જગત પર પોતાનો પ્રતાપ અને પ્રભાવ વર્તાવતું હતું ત્યારે ઈટાલી સિવાયના બહારના યુરોપ પરક્રાંતિ જે એકમે ફેરફાર શરૂ થયું હતું. ભૌગોલિક ક્રાંતિ
આ ક્રાંતિ ઇતિહાસની નહિ પણ ભૂગોળની ક્રાંતિ હતી. જો આવી કાંતિ થઈ ન હતી તે જર્મની, સ્પેઈન કે ફ્રાંસના મહારાજાએ ઈટાલીને જીતી શકયા નહિ હોત, અને વેનિસની વેપારી હકૂમતને નાશ પણ કરી શક્યા નહિ હોત. યુરોપના જગતમાં થયેલી આ ક્રાંતિ અથવા ફેરફારવેનિસના એક ખલાસીએ પેઈન અને પોર્ટુગાલના આશરા હેઠળ અમેરિકાની કરેલી શોધ હતી. કેપ ઓફ ગુડ હોપને રસ્તે પોર્ટુગાલે મહાન પૂર્વ દેશનો રસ્તો શોધી કાઢયે હતે. આ ફેરફારે મધ્યયુગની વ્યાપારી હકૂમતી બનેલી વેનિસની દરિયાઈ રાણીને મતનો ફટકે આખે. ક્રાતિકારી એવી આ શોધને લીધે જ પૂર્વની લતના ભંડારેએ પિતાના પ્રાચીન રસ્તાઓ બદલ્યા અને પ્રાચીન સમદ્રો બદલ્યા. ભૂમધ્યની મહત્તા આ ફેરફારથી ઓછી થઈ ગઈ. નવા દરિયા પર નવા બંદરે ઉઘડવા માંડ્યાં. વેનિસમાં વહ્યા આવતા સૂવર્ણના ભંડારોએ વેનિસ તરફ પિતની પીઠ ફેરવી દીધી. ભૂમધ્ય પર છતાએલાં બધાં વેપારી મથકે વનિસના હાથમાંથી ખતમ થઈ જવા માંડ્યાં.
વેનિસની વ્યાપારી હકૂમતના પ્રતાપ જેવા વેનિસના સંસ્થાગારમાં ઉભેલા પિલા સેન્ટ માર્કના સિંહની પાંખે હવે ટૂંપાઈ જવા લાગી. સિંહ જેવું વેનિસનું રિપબ્લીક, ક્ષયરોગ લાગુ પડ્યો હોય તેમ ગળામાંથી ઘુરક્વરાટ કરવાની તાકાતને પણ ગુમાવીને બેઠું અને સૈકાઓ સુધી ચાલે તેવી મરણ જેવી ઉંઘમાં પડયું. પોતાને આંગણે ઉત્થાનયુગ જ્યારે શરૂ થતો હતો ત્યારે જ
Page #361
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વાણિજ્યની આ હકુમત અહીં મરવા પડી, અને મુરેપના બીજા દેશોએ ઈટાલીમાં જન્મી ચૂકેલી. ઉલ્યાનયુગની હિલચાલને જગતના નવા રસ્તા શોધી કાઢીને, નવાં જહાજે જમાવીને, જીતી લીધી. વેનિસની વાણિજ્ય હકુમત અને તેની પ્રતાપી લેકશાહી યુરોપના ઉત્થાનની આગેવાની કરવા અને જગાભરમાં વિજય વાવટો ફરકાવવા યુરેપમય બની જઇને જાણે નીકળી પડી. યુરોપના સ્થાનનો આગેવાન
* યુરોપના જીવન પરની ઉત્થાનની હિલચાલ યુરોપના જીવતર પરની જુની ધૂળને ખંખેરી નાખતી હતી. યુરોપની ઘટનામાંથી કોળીયાનાં જાળાંઓ આ હિલચાલ સાથે ઘસાઈને વળાઈ જતાં હતાં. આ હિલચાલનું નૂતનરૂપ રજવાડી અને પછાત એવા જુના જીવનનું ખોખું બદલી નાખવાનો આરંભ કરતું હતું. જુના જગતની પકડમાં આવી ગએલે, ખેતીને રોજગાર વાણિજ્યની આ હિલચાલ જગવીને, જૂની પકડને ફેંકી દેતે હતિ. આ હિલચાલનું આગેવાન સ્વરૂપ નૂતન મધ્યમવર્ગની ટોચ પર આવેલે, મૂડીદાર વર્ગ હતો. વાણિજ્યને એજ આગેવાન હતો અને રજવાડી, તથા મઠાધિકારી એવા જીવનવ્યવહારના સ્વરૂપની આ નૂતન હિલચ લ કાયા પલટ કરીને યુરોપના જગતને વિશાળ જગત તરફ અને વિશાળ જગતના વાણિજ્યના વિશ્વ અર્થકારણ અને રાજકારણ તરફ દેરવાને પહેલે કદમ ઉઠાવતી હતી.
આ હિલચાલ માનનાં ચિત્તને નવી ચેતના દેતી હતી, માનનાં કલેવર નવી તાજગીથી ઉભરાવતી હતી, અને તુફાન જેવું રૂપ ધારણ કરીને પણ યુરેપના હાડને બદલતી હતી અને યુગાન્તરનું આવાહન કરતી હતી. યુરોપ પર વિશ્વઈતિહાસ રજવાડી કમઠાણમાંથી, વાણિજ્ય હકૂમતનું લેકશાહી કલેવર ધરતે હતે. જાણે યુગાંતર આવી પહોંચ્યો હતે !નતનયુગના આવાગમનની મસ્તીમાં ઉન્માદ જેવા આવેશમાં, યુરોપનું કલેવર, જાણતાં અજાણતાં ઉથાનયુગને અભિવન્દન કરતું હતું, અને નૂતનરૂપ ધરતું હતું, તથા જીવન વહિવટનાં નવાં સ્વરૂપે સજતુ હતું. આ નૂતનયુગ વાણિજ્ય યુગ હતો. આ નૂતન સંસ્કૃતિ અર્થમાનવની અર્થઘટન કરનારી સંસ્કૃતિ હતી. આ નૂતન રચનાનું રૂ૫ રજવાડી વંડીઓને જમીનદોસ્ત કરીને બધાં મૂલ્યોને બધા માને, બધા વ્યવહારોને અને સંસ્કારનાં બધાં સ્વરૂપને ભર બજારમાં પિતાની કિંમત પૂરવાર કરવા આવી જવાનું ફરમાન કરતું હતું. ઉસ્થાનયુગનાં સ્વરૂપ લક્ષણે
શરૂઆતમાં ઈટાલીનાં નગરરાજ્યમાં અને ત્યાર પછી આખા યુરોપમાં સંસ્કાર અને જ્ઞાનને આવિર્ભાવ કરનારાં સ્ત્રીપુરુષોની સંખ્યા વધતી જતી
Page #362
--------------------------------------------------------------------------
________________
વિવઈતિહાસનો ઉત્થાન યુગ
૩૪૧ હતી. ઉલ્યાનયુગમાં આવાં સ્ત્રીપુરૂષો પોનાના જ્ઞાન અને સંસ્કારની યથાશક્તિ અંજલી દીધા કરતાં હતો. જર્મનીના એક નગરમાં ઝોન-ગુટેનબર્ગે લખાણની નકલે કરવાની એક નવી રીત શોધી કાઢી હતી. જૂના “વુડકટને અભ્યાસ કરીને એણે સીસાના અક્ષરે બનાવ્યા હતા. આ અક્ષરોને એણે ઉત્થાનયુગને ભેટ ધર્યા હતા. ત્યાર પછી વેનિસમાં, પેરિસમાં, આન્ટવર્ષમાં અને બ્રસેલ્સમાં પુસ્તક છપાવા માંડયાં હતાં. આ શેધ પછી જે જે લેકે કંઈ કહેવા માગતા હતા તેમને શ્રવણ કરનાર હવે આખી દુનિયા બની હતી. વિદ્યાની પ્રાપ્તિ કરવાને અમુક અને ખાસ લકાના અધિકારને એથી અંત આવી જતો હતો. આ શોધ વડે માનવજાતને અજ્ઞાન રાખવાનું કારણ લય પામી ગયું હતું. આ શેપને લીધે એરિસ્ટોટલ પ્લેટ, વરછલ હોરેસ, અને લીની જેવા મહાનભાવની સોબત કરવા માટે જુજ કિંમત ખરચવી પડે તેવું બન્યું હતું. છાપેલા શબ્દ જાણે માનવજાતને કહ્યું કે “ સૌની સોબત કરવા માટે હવે સૌ સમાન છે.” વિશ્વ વિશાળ બન્યું
સિત્તેર સંકાઓ ઉપર નાઈલની ખીણમાં કે સિંધુના કિનારા પર જ્યારે ઈતિહાસનું પહેલું પ્રકરણ લખાયું ત્યારે ખોબામાં માય એટલું જ નાનું સરખું
જગત હતું. તૈગ્રીસ અને યુતી સ નામની નદીઓવાળા મેસેપટેમિયા નામના પ્રદેશ સુધી જ આ જગત લંબાયેલું હતું. પછી આ જુના જગતમાં ક્રીટ, ગ્રીસ અને રોમ ઉમેરાયાં. જમીનની વચ્ચે સમુદ્ર અથવા ભૂમધ્ય સમુદ્ર આ જગતના વેપારનું, કલાનું વિજ્ઞાનનું ચિંતનનું અને વિદ્યાનું ધામ હતું. આ સમુદ્રની આસપાસ એ જગતનાં નગર વસ્યાં હતાં. પછી સોળમા સૈકામાં એટલાંટીક સમુદ્ર તરફ પશ્ચિમની દિશામાં જગત મોટું બનવા માડ્યું હતું.
આમ મોટા બનતા જગતમાં જહાજે પણ મેટાં બન્યાં, અને
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૨
વિવ ઈતિહાસની રૂપરેખા નાવિકે પણ મોટા બનવા માંડ્યા. નાઈલ યુફેટીસ અને સિંધુનાં જહાજે કરતાં ફીનીશીયન, ઈયન, ગ્રીક, કાયેંજીયન અને રોમન જહાજે વધારે મેટાં અને ચઢિયાતાં બન્યાં. હજુ જગત તે મોટું જ બનતું જતું હતું ! આ મેટ જગતનાં મોટાં જહાજો, પિગીએ અને સ્પેનિયાર્ડોએ બનાવ્યાં. સંસ્કૃતિ ઉત્થાનનું રૂપ ધારણ કરીને મધ્યયુગ પછીનાં આ મોટાં જહાજમાં આરૂઢ થઈને જાણે વિશાળ વિશ્વમાં ફરવા નીકળી. યુરેપનું વિશાળ બનતું જગત પુર્વના દેશોને શોધતું હતું.
યુરોપનું ઉત્થાનનું રૂપ ધરીને વિશાળ બનવા માંડેલું આ જગત પૂર્વના દેશેની શોધ કરતું હતું. જે પ્રદેશમાં હાથીઓ જેવાં મોટાં પ્રાણીઓ વસતાં હતાં,
જ્યાં તેનાં તથા ઝવેરાતના ઢગલા હતા તથા જ્યાંથી તેજાને આવતા હતા તે જગતની ભાળ યુરેપને ભૂમધ્યના વેનિસ અને જીનેવા નામનાં નગરોએ આપી હતી. પૂર્વની આ મહાન દુનિયાને શોધી કાઢવા યુરેપની દુનિયાના ઉત્થાનયુગના સાહસિક હવે કમર કરતા હતા અને યુરોપમાંથી જગતને વિશાળ ઘડવા સફર કરતા હતા. ઇ. સ. ૧૪૧૫ માં પિોર્ટુગલના રાજા જહાન ૧ લાને અને ફીલીપાનો દીકરો રાજકુમાર હેનરી, ખલાસી રાજા તરીકે ઓળખાયો, અને તેણે ઉત્તર પશ્ચિમ આફ્રિકાને શોધી કાઢવાની તૈયારી કરી. પછી આ ખારવા રાજાએ અને તેના ખલાસીઓએ કેનેરા ટાપુઓ શેધી કાઢ્યા તથા વડી ટાપુ ઓની શોધ કરી. આ હેનરીએ ખ્રિસ્તી ધર્મના સડી ગયેલા મઠો સળગાવી મૂક્યા અને તેના ખજાનાઓ વડે સહરા અને ગીનીના કિનારા તરફ જતાં જહાજોને તેણે શણગાર્યા.
ઈ. સ. ૧૪૮૬ માં બર્થોલેમી-ડીઆઝ આફ્રિકાના દક્ષિણ છેડા પર પહોંચી ગયા. સમુદ્રની આ અણને તેણે તેફાન કિનારાનું નામ આપ્યું અને પછી એ પૂર્વ તરફ આગળ વધ્યો. ત્યાર પછી લીઅનના ખલાસીઓએ આ કિનારાનું નામ કેપ ઓફ ગુડ હેપ પાડયું.
ત્યાર પછી એક વર્ષે પે-ડી કેવી હામ જમીનને માર્ગે ઉપડ્યા. એણે ભૂમધ્ય સમુદ્ર ઓળંગે અને જીમમાં થઈને એ દક્ષિણ તરફ આગળ વધે. પછી એ એડન પહોંચે અને ઈરાનના અખાતમાં થઈને ગોવા અને કાલિન કટ આવી પહોંચ્યો. એણે માડાગાસ્કર નામના ચંદ્રના ટાપુની શોધ કરી. પછી એણે પાછાં ફરતાં મુસલમાનને વેષ ધારણ કરીને મક્કા અને મદિનાની જાત્રા કરી, તથા લાલ સમુદ્ર ઓળંગીને આ સાહસિક એબિસિનીયામાં પેઠો.
Page #364
--------------------------------------------------------------------------
________________
વિકaઈતિહાસને ઉત્થાન યુગ
૩૪૩
R
= "
વિરા
આ અરસામાં યુરોપમાં એક મેટી ચર્ચા શરૂ થઈ. આ ચર્ચા કરનારાઓ યુરેપના સાહસવીરે જેવા નાવિકે હતા. એક પક્ષે એમ કહ્યું કે કેપ ઓફ ગુડ હોપથી પૂર્વની દિશામાં જવાથી ચીન પહોંચી શકાશે, અને બીજા પક્ષે એમ કહ્યું કે કેપ ઓફ ગુડ હોપથી પશ્ચિમની દિશામાં જવાથી ચીન પહોંચાશે. આ બંને પક્ષે નિકોલસ કોપરનીકસ નામના ખગોળ શાસ્ત્રીને પૃથ્વી ગોળ છે એવા સિદ્ધાંતમાં માનતા હતા. અનેક વર્ષો સુધી કારાગારમાં પૂરાઈ ગયેલું કેપરનિકસનું પુસ્તક અત્યારે જ તેના મૃત્યુના વર્ષમાં એટલે ૧૪૪૩ માં છપાઈને બહાર પડી ગયું હતું
પશ્ચિમને રસ્તે જવાને આગ્રહ ધરાવનાર ક્રિસ્ટોફર કોલંબે નામને છવા નગરના એક વેપારીને દીકરો પણ હતો. આ કલંબસ પેવિયાની વિદ્યા
પીઠમાં ગણિત અને ભૂમિતીને વિશારદ બન્યું હતું. ગણિત અને ભૂમિતીને આ વિશારદ પિતાના જ્ઞાનને વ્યવહાર ખસાસી બનીને કરવા માગતે હ, તથા નકશાઓ તૈયાર કરીને સફર ખેડવાનું જહાજ માગવા માટે પિગલ અને પેઈનના દરબારમાં જ હતે. કોલંબસે સ્પેઈનનાં રાજા રાણી સાથે ૧૪૯૨ના એપ્રિલમાં એક કરાર
પર સહી કરી હતી, તથા ઓગસ્ટની ૩જી તારીખે ૮૮ ખલાસીઓ અને ૩ નાનાં જહાજો લઈને એ મહાસાગરમાં નીકળી પડે. કોલંબસે દક્ષિણ અમેરિકા શોધી કાઢ્યા, અને પિતે શું શોધી કાઢે છે. તેનું સાચું જ્ઞાન પામ્યા વિના સાંકળાથી = બંધાઈને પેઈન ગયો તથા રાજા રાણીના કારાગારમાં મરણ પામે.
. સ. ૧૪૯૮ માં વાસ્કો-ડી-ગામા મલબારને કિનારે પહોંચ્યો અને મસાલાથી જહાજ ભરીને લીઅન પાછો આવી પહોંચ્યો તથા ૧૫૦૨ માં એ
કરે છે,
શરૂ
જ
૮
Aks
-
R
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૮૪
વિAવ ઈતિહાસની રૂપરેખા ફરી પાછે ભારતને કિનારે આવી પહોંચે અને ઈ. સ. ૧૫૧૩ માં કલં. બસના મરણ પછી સાત વર્ષે યુરોપમાં વધારે સાચા નકશાઓ બન્યા. એ સમયે બાબેઆએ પનામાની સગી ભૂમિને ઓળંગીને ડેરિયનના શિખર પર ચઢીને પેસિફિક મહાસાગરનાં દર્શન કર્યા, તથા આ મહાસાગરની શેધ કરીને કોલબસે શું શોધ્યું હતું તે તેણે સાબીત કર્યું. ઈ. સ. ૧૫૧૯માં મેગેલને પશ્ચિમ તરફ હંકાર્યું અને એ આફ્રિકા અને બ્રાઝિલની વચ્ચેથી આટલાંટિક મહાસાગર ઓળંગી જઈને દક્ષિણ તરફ આગળ વધ્યો. અહિં પેટેગનિયા આગળ એ બીજા મહાસાગરમાં પડે. આ બીજા મહાસાગરનાં પ્રશાંત હવામાન પરથી એણે આ પ્રશાંત મહાસાગરનું નામ “મેરેપેસિફિકે” પાડ્યું. પછી એ ૯૮ દિવસ સુધી જમીનનું દર્શન કર્યા વિના આગળ વધ્યો.
આ રીતે ઉત્થાનયુગનું વિશ્વ કૂદકે ને ભૂસકે વધારે ને વધારે વિશાળ બન્યા કરતું હતું. આ વિશાળ બનતા વિશ્વના સમાચાર જ્યારે વેનિસ નગરના વેપારિઓએ સાંભળ્યા ત્યારે તે બધા કંપી ઉઠયા. ભૂમધ્યના આ વેપારી માંધાતાઓને ખબર પડી ગઈ કે હવે વેપારના બધા ઈજારા તેમના હાથમાંથી જતા રહેવાના. વિશાળ બનતા વિવે વેનિસ નગરને પિતાના વેપારી મથક તરીકેની પદવીમાંથી રદ કરી નાખ્યું, અને પછી ભૂમધ્યની આ દરિયાઈ રાણીના ભાવતાલ અને વૈભવ ગગડતા જ ગયા. ઉલ્યાનયુગના આ વિશાળ વિશ્વમાં એટલાંટિક મહાસાગર સંસ્કૃતિ અને વાણિજ્યને હવે વાહક બને. ઉથાનયુગની ધર્મ સુધારણા (રેફરમેશન)
રેફર્મેશનની હિલચાલ જર્મનીમાં શરૂ થઈ. જર્મનીના શહેનશાહ અને પિપ વચ્ચેના કયાઓ લાંબા સમયથી ચાલ્યા જ કરતા હતા. આખા યુરેપ પર ઈસાઈ ધર્મ ઘટનાને શુદ્ધ લેભ માનવસમુદાય ઉપર જળની જેમ ચેટી ગયા હતા. પાદરીઓના વિકાસ અને લેકે પરના અનેક ધાર્મિક કરવેરાને ભાર અસહ્ય બન્યા હતા. આ અરસામાં જ જર્મનીમાં છાપવાની કળા સૌથી પહેલી શરૂ થઈ અને બાઈબલ નામનું ધર્મ પુસ્તક હવે પાદરીઓને ઈજારી રહ્યું ન હતું પરંતુ જર્મન ભાષામાં અનુવાદ પામીને ઘેર ઘેર વંચાતું હતું. પોપની ધર્મશાહીએ આવા મહાન પવિત્ર પુસ્તકનાં ભાષાંતરને ગેરકાય દેસર જાહેર કર્યું, છતાં પણ આ મનાઈ હુકમનો ભંગ કરીને બાઈબલને વાંચતાં લેકે સમજતા હતા કે આજ સુધી પાદરીઓ બાઈબલથી વિરૂદ્ધ એવી ઘણી વાતે હકે રાખતા હતા. છાપવાની કળા સાથે શરૂ થતી ધર્મની આ સુધારક હિલચાલને આરંભ આગેવાન યુરેપભરમાં મહા પંડીત તરીકે પંકા
Page #366
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસનેા ઉત્થાન યુગ
t
ચેલા ઇરેસમસ હતા. આ ઈરેસમસે “ એક અજ્ઞાત માણસના પરિપત્રો” એવા મથાળા નીચે પુસ્તિકા છાપવા માંડી હતી. એમાં એણે ઇસાઇ સાધુઓની, અજ્ઞાન અને અધ દશાને ચિતાર આપવા માંડયા હતા. ત્યાર પછી “ મૂર્ખાઈનાં વખાણ ” નામનુ પુસ્તક લખીને એણે તે સમયની ધર્માંધતા પર પ્રહાર કર્યાં. સાળમા સૈકામાં સૌથી વધારે નકલો આ પુસ્તકની વેચાઈ તથા યુરેાપની દરેક ભાષામાં તેના અનુવાદ થયા.
૩૪૫
પછી આ હિલચાલને એક મોટા આગેવાન આવી પહોંચ્યા. એનુ નામ માટીન લ્યુથર હતું. ઈરફફ્ટની યુનિવરસીટી એ વિદ્યાર્થી હતા તથા ડેમીનીકન ધમઢમાં એ સાધુ બન્યા હતે. આ સાધુ વિટેનબર્ગીમાં ધમને અધ્યાપક પણ હતો. ઈ. સ. ૧૫૧૩ માં માટીનલ્યુથર રેમ ગયા ત્યારે પે!ષે લોકા પાસે ધર્મા એક નવા કર ઉઘરાવવા માંડયા હતા તથા ઈન્ડલજન્સીસ નામનાં પ્રમાણ પત્રો વેચવા માંડયા હતાં. આ પ્રમાણપત્રમાં કાઇ પણ પાપીને પૈસા પ્રમાણે પાપની માફીની ભલામણ પાદરી તરફથી ભગવાન પર કરવામાં આવતી હતી તથા પૈસા પ્રમાણે પાપની શિક્ષા એછી કરવાની ભલામણ કરવામાં આવતી હતી. જર્મનીમાં આ પ્રમાણપત્રો વેચવાના ઇજારા . જોહાન નામના એક પાદરીતે સાંપવમાં આવ્યા હતા. જોહાન નામો આ ધર્મ'ના ફેરિયા પ્રમાણપત્રો વેચીને પસા ઉઘરાવતા હતા ત્યારે માર્ટીને લ્યુથરતા પૂણ્ય પ્રાપ આ પ્રમાણ પત્રો સામે સળગી ઉડ્યેા. એણે પેપના આવા અધિકાર સામે વાંધે ઉડાવ્યેા તથા પેાપ સામેની ૯૫ ફરિયાદોને એક મોટા કાગળ તૈયાર કરીને તેને વિટે નખના દેવળ પર ચાયા. એ જ મહિનામાં માટીનયુથરની આ વાંધા અરજી વિષે આખા યુરોપને ખબર પડી ગઇ. યુરોપના બધા દેશોમાં બિશપેા કપી ઉડ્ડયા, રામનગરમાંથી માટીનલ્યુથરને પાપનું તેડું આવ્યું. રામનગર જઈને જીવતા સળગી જવાની શિક્ષા પામવાના એણે ઈન્કાર કર્યાં, એટલે પાપના એકસ કામ્યુનીકેશન”નો વટ હુકમ લ્યુથરને પહોંચ્યા. માટીનલ્યુથરે ભર સભામાં પાપનું આ કાગળીયું સળગાવી દીધુ.
ધર્મની આ હિલચાલને માટી નહ્યુચર આગેવાન બની ગયા. સેકસનીના ઠાકારે લ્યુથરને આશરો આપ્યા. પછી પાપની ધર્મ કારોબારી મળી, અને યુથરો ભગવાન અને માનવસમાજ સામેના બહારવટીયા તરીકે જાહેર કરવામાં આવ્યો. આખા જર્મનીમાં અપરાધી લ્યુથરને કાઇએ ખોરાક પોશાક
૪૪
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૬
વિકવ ઈતિહાસની રૂપરેખા કે ઘરને આશરે નહિ આપવાનો વટહુકમ પિપે પસાર કર્યો, તથા જર્મનીના કોઈપણ સ્ત્રીપુરુષે લ્યુથરનું લખાણ નહિ વાંચવાનું પિપે ફરમાન કર્યું. આખા જર્મની પર ધર્મ સુધારણાની આ હિલચાલ ઉગ્ર બની ગઈ અને ઉત્થાનયુગની આ ધર્મ-સુધારણા આખા યુરોપમાં ખળભળાટ મચાવી મૂકતી જૂના જગત સામે વાંધા અરજી જેવી બનીને વિસ્તાર પામી. આ ધર્મ સુધારણને આગેવાન માટીન લ્યુથર ઈ. સ. ૧૫૪૬ માં મરણ પામ્યા અને યુરોપે ધારણ કરેલી સુધારણાની હિલચાલે, યુરેયનાં રાજ્યોને બે ધર્મ છાવણીઓમાં અથવા ઈસાઈ ધર્મના બે પથેનાં વહેંચી નાખ્યાં. ઇસાઈ પંથેની સાફસુફી
તાજી શરૂ થયેલી યુરોપની સંસ્કૃતિમાં ઈ. સ. ના ૧૬ મા અને ૧૭ મા સૈકાઓએ ધર્મ સુધારણાની હિલચાલ મારફત યુરોપના જીવનને હચમચાવી નાખ્યું. આ હિલચાલમાં યુરોપની સમાજ રચનામાં નવા ઊગી નીકળેલા મૂડીવાદી વર્ગનું અને વાણિજ્યનું પરિબળ પણ ઓતપ્રોત બની ગયું હતું. વાણિ
જ્યના આ પરિબળ સાથે ધર્મપથમાં ખળભળાટ મ. ત્યારનાં માનવ સમાજમાં લેકમાં ઈ. સ. ના સત્તરમાં સૈકામાં સંસ્કૃતિના બાળક જેવા દેખાતાં યુરેપનાં ભાન ધર્મનું નામ લઈને ઘણો ઘવાટ કરી મૂકતાં હતાં અને ઉત્પાત મચાવતાં માલુમ પડતાં હતાં. આ ઘંઘાટમાં “ કેલીક” અને “પ્રોટેસ્ટન્ટ” નામના શબ્દ સૌથી વધારે જોરશોરથી સંભળાતા હતા. યુરોપના નવા જન્મેલાં બાળકોને તેમનાં માબાપને તેમને ગળથુથીમાં દીધેલી ધમ પંથની દિક્ષા પ્રમાણે આ બંને નામને તેઓ ધારણ કરતાં હતાં. આ બાળકોએ પોપકે માટીન લ્યુથરના સિદ્ધાંતને સમજ્યા વિના ગેખેલાં સૂત્રોની ધૂન લગાવીને લડાઈઓમાં કૂદી પડવા માંડયું હતું. આ બધા વલેણામાં, વાણિજ્ય હકુમત રજવાડી હકુમતને મૂકાબલે કરતી હતી તથા રાજા અને પેલા બે ધર્મ પંથે પણ બે છાવણીઓમાં વહેંચાઈ જઈને અંદર અંદરની કતલ કરતા હતા.
આવા યુરોપના એક એક દેશમાં ઈસાઈ ધર્મના બંને પંથેએ એક બીજાના વિરોધી પક્ષકારોને ત્રાસ આપવા માટે નર્કાગાર જેવાં કારાગાર સજ્ય હતાં તથા પરસ્પરના વિરોધીઓને જીવતો સળગાવી મૂકવા માટે ચિંતા અખંડ ચાલુ રાખી હતી. યુરોપના રાજ્યકર્તાઓ તથા યુરોપની સરકારે પણ ટેસ્ટન્ટ અને કેથોલીક પંથની બે છાવણીઓમાં વહેંચાઈ ગયાં હતાં. આ બને છાવણીમાં ઘાતકી યાતનાઓ મનુષ્યની સંસ્કૃતિને ન છાજે તેવું અત્યંત શરમજનક એવું પશાચિક સ્વરૂપ ધારણ કરતી હતી. આ બધી અંધાધૂંધીમાં પણ ધર્મ હિલચાલનું સુધારાનું સ્વરૂપ પ્રગતિવાળું દેખાતું હતું. કેથલિક પંથવાળા પોપના પ્રતિનિધીઓ લેકે પર ભૂવાઓની જેમ જાદૂ કરતા હતા, અને ધર્મના
Page #368
--------------------------------------------------------------------------
________________
વિવઈતિહાસને ઉત્થાન યુગ
3४७
વેરાઓ ઉધરાવ્યા કરતા હતા. સુધરેલા પ્રોટેસ્ટન્ટ દેવળોમાં પાદરીઓ લેકે તરફની પિતાની ફરજ બજાવવામાં લાગી ગયા હતા તથા સુધરેલા ધર્મમઠામાં સાધુઓનાં વિલાસી અને સરનજનક જીવનો હવે અંત પામ્યાં હતાં. સાધુઓ અને સાધ્વીઓએ સવારમાં વહેલાં ઉઠીને અભ્યાસ કરવા માંડ્યો હતો. તથા માંદાએથી માવજત કરવા માંડ્યાં હતાં.
છતાં પણ ધર્મની આ સુધરેલી હિલચાલમાં દેવળો અને મઠોમાંનાં ધર્મધિકારીઓનું વલણ જ્ઞાન અને વિજ્ઞાન તરફ બિલકુલ અંધ હતું. છાપખાનાને તેઓ શયતાનનું યંત્ર માનતા હતા, કારણ કે તેણે જ્ઞાનને ફેલા કરવા માંડ્યો હતો. પણ યુરેપની ધર્મની બહારની દુનિયામાં વિજ્ઞાનને પ્રકાશ ધર્મની અંધારી દિવાલને ફૂદીને પણ અંદર પેસી જતો હતો અને અભ્યાસ કરતા સાધુઓ પિતે જ વિજ્ઞાનને બળ જગાવતા હતા. બેકન નામને સાધુ જીવનભર ધર્મના કારાગારમાં સડવા છતાંય વિજ્ઞાનને પિતા બને. કપર્નિકસે ધર્મની વંડીઓને ટપી જઈને ખગોળની માપણી કરનારું પુસ્તક લખી નાંખ્યું હતું. અંધ બનેલ વૃદ્ધ ગેલેલિઓ દૂબન નામની વિજ્ઞાનની નવી આંખ બનાવતો હતો. શરીરમાં લોહી ફરે છે એવું વિજ્ઞાનનું સત્ય પ્રતિપાદન કરવા માટે સર્વોટસ નામના જુવાન વિદ્યાથીને તથા પૃથ્વી ફરે છે તેવી વિજ્ઞાનિક જાહેરાત કરવા માટે બ્રુનેને જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આ બન્નેને સળગાવી મૂકનાર ફ્રાન્સની ધર્મ સુધારણાને આગેવાન કાલ્વીન નામનો જાલીમ હતે. યુરેપના રજવાડાઓની સાઠમારીનું સત્વ, વાણિજય હકુમત
૧૬ મા સતકમાં શરૂ થયેલી ધર્મની અંધાધુંધીને આ સંહારક ચરૂ જ્યારે ઉકળતું હતું ત્યારે યુરોપના રજવાડાંઓ પણ પ્રોટેસ્ટનટ અને કેથેલિક છાવણીમાં વહેંચાઈ જઈને નવા શેઠેલા પ્રદેશને પચાવી પાડવાની હરિફાઈમાં ઉતરી પડયાં હતાં, અને આખા યુરોપ પર બહારના નવા શોધાયેલા પ્રદેશે પરની હકુમત માટેની અંદર અંદરની લડાઈઓ સળગી ઉઠી હતી.
યુરેપના રજવાડાંની સાઠમારીનું આ સ્વરૂપ પાયામાં વેપારી મથકે જીતવા માટેની અથવા વાણિજ્ય હકૂમત માટેની અંદર અંદરની હરિફાઈ હતી. આ હરિફાઈનું જીવલેણ રૂ૫ ઇ. સ. ૧૬૧૪ માં ૩૦ વર્ષના સંગ્રામના યુદ્ધ નામે જાણીતું થયું. તથા ઈ. સ. ૧૬૪૮ માં પુરૂં થયું. ત્રીસ વર્ષનું આ ભયાનક યુધ્ધ લડવામાં એક બીજા તરફનાં ધાર્મિક વલણ વગેરે બાબતે પણ દેખાતી હતી, પરંતુ આ બધાના મૂળમાં બહારના જગતમાં સંસ્થાને જીતવાની વ્યાપારી હરિફાઈઓ હતી. ત્રીસ વર્ષ સુધી યુરોપના દેશોના વ્યાપારી હિતે એ અંદર અંદર લડાઈ કર્યા કરી અને જાણે દરેક જણ દરેકની સામે અને સૌ જણ સૌની સામે લડતાં હોય એ હરીફ યુદ્ધોને દેખાવ ઊભો થયો.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૮
વિવ ઈતિહાસની રૂપરેખા ત્રીસ વર્ષની આ સાઠમારીમાં કોણ હાર્યું હતું અને કોણ જીત્યું હતું! ત્રીસ વર્ષનાં યુદ્ધ પછી કોઈ પક્ષ હાર્યું ન હતું અને કોઈ પક્ષ છો પણ ન હતો. પરંતુ બંને પક્ષે થાકી જઈને પોતપોતાને ઠેકાણે બેસી પડ્યા હતા. ત્રીસ વર્ષના આ સંગ્રામના આખા જમાનાએ યુરેપને વેરાન જેવું બનાવી મૂકયું હતું. જર્મનીના મોટા ભાગનાં શહેર અને ગામે તારાજ થઈ ગયાં હતાં. પેલેટીનેટ નામનું એક જર્મનશ ડેર અઠ્ઠાવીસ વખત લૂંટાયું હતું, અને એકસો એંસી લાખની વસ્તી ચાલીસ લાખ પર આવી પડી હતી. વેસ્ટફાલિયાની સંધી વડે ઈ. સ. ૧૬૪૯ માં ત્રીસ વર્ષનું આ યુદ્ધ અંત પામ્યું ત્યારે યુરે પના કેથલિક રજવાડાં કેથલિક જ રહ્યાં હતાં અને પ્રોટેસ્ટન્ટ રજવાડાં પ્રોટેસ્ટન્ટ જ રહ્યાં હતાં. આ યુદ્ધ પછી રવીસ અને ડચ રાજ્ય આઝાદ રાજ્ય તરીકે બહાર આવ્યાં હતાં. ત્રીસ વર્ષની આ ખાનાખરાબી પછી ફાન્સ પાસે મેઝ, ટુલ અને વનનાં નગરો તથા આશૈક નામને પ્રદેશ કાયમ રહ્યો હતો. ત્રીસ વર્ષના આ સંગ્રામ પછી “હોલી રોમન એમ્પાયર” કઈ ખેતરમાં ચકલાં ઉડાડવા માટે ચાડિયે ઉમે કરવામાં આવે તેવું લશ્કર વિનાનું નાણાં વિનાનું અને હિમ્મત વિનાનું નિરાશ સ્વરૂપ ધારણ કરીને ઉભું હતું. ત્રાસ વર્ષના આ સંગ્રામે કેથેલીકે અને પ્રેટેસ્ટોમાં અંદર અંદરના ઝઘડા કરવાની તાકાત અને હિમ્મત ખતમ કરી દીધી હતી. આ સંગ્રામ પછી હેલેન્ડનું રાજકારણ આઝાદ બનીને વિજ્ય પામ્યું હતું તથા તેણે હિંદ દેશ સાથે વેપાર ખેડવાની અને સંસ્થાન જમાવવાની યોજના ઘડવા માંડી હતી. યુરોપનાં યાદવાસ્થલી કરી ચૂકેલાં બધાં રજવાડાંનું આ એક રાજકારણ સંસ્થાને જમાવવાનું હતું. આ રાજકારણના પાયામાં ઉત્થાનયુગનું અર્થકારણ હતું. ઉથાનયુગનું અર્થકારણ અને સ્વદેશની અંદરનું યુરેપનું રાજકારણ
મધ્યયુગના ઈતિહાસનું મુખ્ય લક્ષણ મધ્યયુગની સમાજ રચાનામાંથી એક પ્રદેશને બીજા પ્રદેશમાંથી જુદી પાડતી દિવાલને તોડી નાખવાનું હતું. આ દિવાલ તૂટતી હતી ત્યારે આસ્તે આસ્તે મધ્યયુગના જીવનમાંથી આ નૂતન વેપારી વર્ગ જન્મ પામી ચૂક્યો હતો. આ વેપારી વર્ગની જન્મદાતા ખેડૂત જનતા હતા. જમીન સાથે જકડાયેલા આ ખેડૂતનાં બંધને જેમ જેમ તૂટતાં જતાં હતાં તેમ તેમ સાહસિક મિજાગવાળે મધ્યમ વર્ગ નફાની ભૂખનું સ્વરૂપ ધારણ કરીને જન્મ પામતે વચલો વર્ગ હવે વેપારી બનતા હો, આ વેપારી વર્ગ પિતાના વાણિજ્ય હિતોનું રક્ષણ કરવા માટે પોતાનાં મંડળ,(ગીલ્ડસ) બાંધતા હતે.
| મન સમયના પ્રાચીન જગતમાં પણ વ્યાપાર અને નાગરિક જીવન તે હતું જ, એ સમયમાં પણ પૂર્વ અને પશ્ચિમ પ્રદેશને જોડતા ભૂમધ્ય મારફત
Page #370
--------------------------------------------------------------------------
________________
વિવઈતિહાસને ઉત્થાન યુગ
૩૪૯ વેપારને વ્યવસાય પણ ચાલતું હતું. મધ્યયુગમાં વ્યાયારનું બીજું મથક બાટીક સમુદ્ર હતું. આ બંને સમુદ્રોના વેપારીઓનું સંગમ સ્થાન ફેલેન્ડર્સને પ્રદેશ હતું. આ સમયે જ વ્યાપારનું મથક ઈટાલીનું વેનિસનગર હવાને બદલે ફલેન્ડર્સ હવે નૂતન વ્યાપારી મથક બનતું હતું. આ સમયે યુરોપમાં મુડીવાદને આરંભ થતું હતું, એમ કહી શકાય. આ અરસામાં ઈગ્લેંડની અંદર વેપારીઓનાં ગીલ્ડઝ બંધાઈ ચૂક્યાં હતાં આ વેપારી મંડળોએ પિતાના ખાસ હક્કનું અને વેપારી હિતેનું રક્ષણ કરવા માટે અંગ્રેજી રાજા પાસેથી અધિકાર-પત્રો મેળવવા માંડ્યાં હતાં. ઈગ્લેંડે પિતાને માલ હવે બહાર પણ મેલવા માંડ્યા હતો. અંગ્રેજી ધરતી પર સાહસિક વેપારીઓએ આ રીતે ૧૬ મા સૈકાની શરૂઆતથી જ અંગ્રેજી શાસનના વ્યવહારમાંજ પિતાના અધિકારને અવાજ ઉઠાવવા માંડશે. શાસનના દેવી અધિકાર માગતા યુરેપના મહારાજાઓ સામે શાસન વ્યવહારમાં પોતાને હિસ્સો માગતા વ્યાપારી સમાજનો આ અવાજ રાજકિય અસ્મિતાવાળા તથા નૂતન પ્રકારને હતો.
આનૂતનતા વાણિજ્ય સમાજના અર્થકારણના વહિવટ ઉપરાંત રાજકીય રૂપ ધારણ કરવામાં ખાસ હતી. આ વેપારી સમાજ પિતાના દેશના રાજકારણમાં પિતાનો અધિકાર માગતું હતું. યુરોપમાં જન્મેલે વેપારી મૂડીવાદ એકલા નફા મેળવવાથી ધરાય તે ન હતે. શાસનના વ્યવહારની અંદર પણ આ વ્યાપારી સમાજ પિતાને હિસ્સા માગતો હતો અને એ રીતે નવું રાજકિય ભાન દાખવતે હતેા
ટયુડર સમયના ઈગ્લેંડની અંદગીમાં જે પરિવર્તન શરૂ થયાં હતાં તે આર્થિક ક્રાંતિનાં હતાં. આ આર્થિક ક્રાંતિનું સ્વરૂપ આખા યુરોપને હચમચાવી મૂકતું તેના જીવનના પાયાઓને બદલતું હતું અને વિશાળ બનેલા વિશ્વ સાથે મૂડીવાદી વાણિજ્યનો સંબંધ બાંધવા યુરોપમાંથી સાહસિકેને બહાર ધકેલતું હતું. ઈ.સ. ૧૪૮૭માં બાર્થેલેમિડિયાસે કેપની શોધ કરી. ઇ. સ. ૧૪૯૮માં વા –ડા-ગામા કાલિકટ પહોંચ્યો. ઈ. સ. ૧૪૯૨માં કબંબસે આટલાંટિક ઓળંગીને વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાની શેધ કરી. આ મહાન શોધખોળાના સમયમાં યુરોપખંડ પર નૂતન જમાનાની પ્રસુતિની પીડા શરૂ થઈ ગઈ હતી. આ નૂતન જમાનાનું સ્વરૂપ મૂડીવાદનું હતું. આ મૂડીવાદ પિતાની જીંદગીના આરંભમાંથી જ અચલાયતન જેવા ઘોર નિદ્રામાં પડેલા પૂર્વના પ્રાચીન મહાન દેશોને ઢંઢોળીને તેની ઉંઘ ઉરાડી નાંખતે હતો. પંદર વર્ષથી ઉધતા પહેલા આ કુંભકર્ણ દેશોના જીવતરમાં જીવનની પ્રગતિનું એક પણ પ્રકરણ પછીથી આગળ દેખાયું ન હતું ત્યારે યુરેપનો
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
વિવ ઈતિહાસની રૂપરેખા વેપારી સમાજ વિશ્વઈતિહાસનું નવું પ્રકરણ ઈટાલીમાં, જર્મનીમાં, પોર્ટુગલમાં પેઈન અને ઈંગ્લંડમાં, નવા જમાનાનું મૂડીવાદનું રૂપ ધરીને લખતે હતે. એણે પ્રાચીન દેશનાં કમાડ ખખડાવવા માંડયાં હતાં. યુરોપના આ નવા જમાનાએ ઉત્થાનને યુગગ ધારણ કર્યો હતો. આ યુગગનું રૂપ શોધકરૂપ હતું. નવા નવા પ્રદેશોની શોધ ઉપરાંત વિજ્ઞાનના આ શોધકરૂપનું નામ અર્થકારણમાં મૂડીવાદ હતું, અને ધર્મકારણમાં “રેફર્મેશન' હતું. ઉત્થાનયુગનું શાસન સ્વરૂપ
યુરોપને નવા યુગના શાસન સ્વરૂપની ઝાંખી કરાવનાર છબી વ્યાપારી હકુમતવાળા ઈટાલીના ફલેરેન્સ અને વેનિસ નામનાં નગર રાજ્યોએ બતાવી હતી. વ્યાપારી શાસનના ફલેરેન્સ નામના નગરમાં જ નીકે--મેકી આવેલી નામનો મધ્યયુગને ચાણક્ય જ હતે. મેકીઆલેલી ફલેરેન્સના નગર રાજ્યમાંની દસ જણની કારે બારીમાંનો એક હતો. એણે રાજકારણ ઉપર
પ્રીન્સ' નામને એક ગ્રંથ લખે તથા રાજ્યકારણને નીતિ વ્યવહારથી જુદું પાડી દીધું. આ રાજ્ય કારણનું શિક્ષણ આપવા માટે તેણે શિક્ષણને પણ નીતિના વ્યવહારથી અલગ કરી દીધું. મેકી આવેલીએ રાજા બનવા માગનાર માટે અધિકારના પદને ગમે તે રીતે સાચવી રાખવાની તાકાતની પૂજા કરી. આ તાકાત માટે ગમે તે સાધન અથવા રસ્તે યોગ્ય ઠેરવવામાં આવ્યો. મૂડીવાદી વિચારસરણીની હકૂમતની નીતિ રીતિની વિચારસરણીનોજ આ આરંભ હતે. રીકાર્ડ નામના અર્થશાસ્ત્રીએ આર્થિક વ્યક્તિવાદની આવી જ ભાવના મૂડીવાદી અર્થશાસ્ત્રની રચનામાં ઉભી કરી હતી. આ રાજકારણને મધ્યબિંદુમાં મૂકી આવેલીએ “પ્રિન્સ”ને ગાઠવ્યું હતું પરંતુ વાણિજ્ય હકુમત્તનું શાસક સ્વરૂપ પણ વ્યાપારી પ્રિન્સો જેવું બનવા માંડ્યું હતું. આ નવા જમાનાના અર્થ કારણે જેવી રીતે આર્થિક વ્યક્તિવાદને સવાલ રજૂ કર્યો તેજ રીતે મેકીઆવેલીએ રાજકિય વ્યક્તિવાદની રજૂઆત કરી. રાજાઓએ અને વેપારીઓએ પોતપોતાને માટે રાજકિય અને આર્થિક અધિકારો માટે આ બંને સિદ્ધાંતને અમલ કરવા માંડ્યા, તથા આખરી ફેંસલા માટે આગળ વધવા માંડ્યું. પરંતુ ઉત્થાનયુગમાં આરંભ પામેલી આર્થિક હકૂમતનું રૂપ તે વ્યાપારી મૂડીવાદ પાસે હતું અને રાજકિય સત્તાનું રૂપ પિતાને શાસન કરવાના સર્વ અધિકાર ભગવાન પાસેથી મળેલા છે અને તેથી દેવી છે એમ માનનારા મહારાજા પાસે પણ હતું. આવા મહારાજાને આગેવાન મેકીઆવેલી હતી અને મુડીવાડી વેપારીસમાજને આગેવાન રિકાર્ડો હતે.
Page #372
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનયુગનું પાત્રાલેખન
[ મધ્યયુગનુ સ્વરૂપ આલેખન—મધ્યયુગનુ વન—ઉત્થાન ચુગના સુવેગ, સીમા ઉલ્લંઘન -પિટર વાલ્ડો નામનું પ્રકારાનું છાયાચિત્ર-ઉત્થાનયુગના ઉંમરા પર ઉભેલા ફ્રાન્સીસ—ઉપાના ડીધર-કૈસ્થાનના વ્યાપારી યુગના શૃંગાર સ્વામી-વિજ્ઞાનનુ એક પુસ્તક –સંસ્કાર જેવા જ્યોતિમય ] મધ્યયુગનુ સ્વરુપ આલેખન
૨૨
તિહારોના
મધ્યયુગનું સ્વરૂપ આલેખતે મધ્ય
યુગના અંતના
યુરોપનાઉત્થાનના
ફ્લોરેન્સ નગરના
એક કવિ આખા
યુગની તસ્વીર
ગાતા એક હતા
યુવા હતો આ યુગ
ઇતિહાસ
અં
રજવાડી
યુગ કો
હતો. આ રજવાડી
યુગની
કરાતો
વડીએ
અને
કિલ્લેખ વીઓમાંથી
બહાર નીકળાને
લાંબા ભાલા અને અકતા ધારણ
વજનદાર
[ડ!ન્ટ
કરીને ‘શીવલરી’
કરવા નીકળતાં હતા.
આ મધ્યયુગને ખેડુત સમુદાય સર્ફ અથવા ખેત ગુલામ તરીકે ઓળખાયા હતા. પરન્તુ એ પણ વેડીયેા બની જવાને બદલે રંગબેરગી
Page #373
--------------------------------------------------------------------------
________________
વિવો ઇતિહાસની રૂપરેખા કપડાં લપેટીને, જંગલો કાપતે, ભારે ભાષા બોલતે, ઈસુના આકાશી સ્વર્ગને પૃથ્વી પર ઉતારી પાડવા, આખા યુરોપને પિતાના કૂચકદમથી ધ્રુજાવતે જીવલેણ જીવનનાં બંધને તેડતે નીકળી પડતું હતું. આ યુગને અંધકારના વિધિ નિષેધ આપવા સાંઈધર્મ વિકરાળ બનીને યાતનાઓ અને ચિતાઓ સળગાવતો હતો છતાં, એના કારાગાર જેવા મઠની કોટડીઓમાં વિદ્યાને વ્યાસંગ વિદ્યાની હેડમાં માથાંઓ મૂકી દેવા તૈયાર થતા હતા. એ આ યુરોપી ધરતીપરને મધ્યયુગ કરાલ એવા ભાવધરીને, ગેથનાં, હુણનાં, વાંડાલનાં, ઇસ્લામનાં, મેગીઅર્સનાં, ને ર્સનાં, આક્રમણ ઝીલતે હો તથા શાલંમન અને આફ્રેડની યશગાથાઓ ગાતે હતે. યુરોપની ધરતી પર ચાલતા આ અંધારયુગના વલેણુમાં, સર્વોટસ અને બ્રુને, વીકલીફ, અને હસ, વાડો અને ફાનસીસ નૂતન નીતિમત્તાને જલતી રાખવા, જીવતરની ભઠ્ઠીમાં હાથ નાખીને ઈશ્વન બનતા હતા. મધ્યયુગના એ સ્વરૂપના પાયામાં, રાજકારણ અને અર્થ કારણ, ધર્મકારણમાં ઓતપ્રેત બનીને ઉતાવળાં દોડતાં હતાં. ત્યારે જ આ બધામાં એ પણ બેઠા હતા. એ એક કવિ હતો. એને જીવનની આવી વિકટતા સામે વેર અને ગુસ્સો બન્ને હતાં. એ બધાથી ઉભરાતે, એ હળાહળ જેવું કવન કરતું હતું, અને એની નજર સામે ઘેરાતા ધૂમ્મસના અનેક પડછાયામાંના એકને એ પૂછતો હતો.
તે તમે કોણ છે ?' હું તમારા દાદાના બાપને..”
બસ, બસ...મારે મારી વંશાવળી નથી સાંભળવી..મારા સમયથી.. મારા સમયના લેકેથી અને દુનિયાથી કંટાળેલ હું બળે-ઝો અહીં આવ્યો છું, તે ભારે વંશ કયાંથી ઊતરી આવ્યો છે, તેનાં એકલાખ નામે સાંભળવા માટે નહિ...મને માત્ર તમે કોણ છે તે જ કહે.'
“હું તે જ કહેવા જતા હતા, પણ ભલે..મારું, હું જીવતો હતો, ત્યારનું નામ કેકસીઆ ગાયડી છે.”
પણ તમે જીવતી દુનિયામાં નથી ?”
હું અને તું બને. હું મરી પરવારીને અહીં જેની તું કવિતાઓ લખે છે તેમાં અને તારી દુનિયાથી કંટાળીને..પણ તારે સમય શું છે વારૂ?”
“તેરમો સંકે ચાલતું હશે....ઈસુનું તેરમું શતક.' બેલતા પેલા સાંભળનારે અટ્ટહાસ્ય કર્યું અને કહેવા માંડ્યું, “ઈસુનું શતક ક્યાં છે હવે? મારા વખતમાં ય કેટલાક શઠ લેકે ઈસુના નામને સમય સાથે પરેલું રાખીને બિચારા એ ઈસુને ઉપહાસ કરતા હતા.....નરકાગાર જેવી દુનિયાને ઘડીને
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનયુગનુ પાત્રાલેખન
તેના સમય સાથે ઇસુની સાલિંગરાહ ઉજવનારા એ મોટા લેકાએ દુનિયાની કેવી ખૂરી દશા કરી નાખી હતી, તે હું જાણું છું અને એ અવદશા તારા સમયમાં તો અનેકઘણી વધી ગઇ હશે, નહિ તે! તું અહીં સ્વર્ગમાંથી નરકલાકમાં ભાગી શાને આવે? તારી દુનિયાથી કંટાળેલા તું, તે માટેના ધિક્કારથી ભરેલા તું...તારું નામ તે ‘ ડાન્ટે, એલીથીએરી...છે ને! તને એળખીને તે હુ અહીં આવી પહેાંચ્યા છું, મારા જ કુળને તું પણ છે. '' ડાન્ટે ઉધમાં સાંભળી રહ્યો. એના કાનમાં એક હસવાના ખખડાટ સભળાયા. વહેલી સવારમાં ડાન્ટેના ટેબલ પરના લખેલા કાગળનાં પાન ઊડતાં હતાં. એક કાગળ ઉડીને સ્વમની યાદ પર વિચારતા એના ચહેરા સામે આવ્યા. એના પર મોટા અક્ષરે લખ્યું હતું, ‘નફરતા. એ કવિ હતા. ૧૨૬૫ની સાલમાં ઇટાલીમાં, ફલેરેન્સ નગરમાં એક સુખી કુટુંબમાં એ જનમ્યા હતા. એનાં માબાપને એના સિવાયનાં ખીજાં ઘણાં બાળકા હતાં, અને સૌને ભણાવવા માટે એના શ્રીમત બાપાએ સારા એવા ખર્ચ કર્યા હતા.
'
૩૫૩
પણ ડાન્ટેતે તેરમા શતકના રજવાડી અંધેરમાં ખદબદતી દુનિયામાં જરા જેટલા સતેાષ પણ થયા નિહ. કાલબસ જેવી શાત્રખાળ કરવા એનેા જીવ તપી ઉઠયા. એણે શોધ પણ કરી. પણ એ શેાધ ધરતી પરના કાઈ દેશની નહોતી. રજવાડી સડેલી દુનિયાની ખીની ભયંકરતા નહિ ભૂલેલા એ પેાતાની જ તરંગી દુનિયા રચતા સ્વર્ગ અને નર્કની સૃષ્ટિના શેાધક બન્યા. એને આ શે!ધ પહેલાંના જીવનના રંગાના આરંભમાં એક મનહર છેકરીના ચહે દેખાયા હતા. એ છેાકરીનું નામ એટ્રીસ પેટીનારી હતું. એની એ આરંભની યાદવાળા એ મને રમ ચહેરા સાથે એના સંગ થઈ શકયા નહિ અને એના મને મય દેશ પર એ ચહેરાની છમ્મી એકલી ચેોંટી રહી હતી. આ સ્નિગ્ધ મી ડાન્ટેનાં બધાં રઝળપાટ અને લખાણામાં નાનાંમેટાં રૂપ ધરીને એ નિગ્ધ છાયાની પ્રતિમા સોમાં હરતીફરતી થઈ ગઈ હતી. જ્યારે એ જુવાન હતા ત્યારે પણ, એ પ્રતિમાની મનેામય છઠ્ઠીમાં રાચતા ડાન્ટે તે સમયની લોરેન્સની નગર સરકારમાં ત્રીસ વરસની ઉંમરે જોડાતા હતા. એ સરકારના રાજકારણમાં તે વખતે એ મુખ્ય ટાળી હતી: એક ટાળી કાળી હતી, બીજી સફેદ હતી. એના રાજકીય જીવનના આરંભમાં જ કાળી ટાળી સત્તા પર આવી અને સફેદ ટાળી પાછી પડી. તે સમયના જીવનની વિકરાળ છઠ્ઠીમાં ત્યારે ફલોરેન્સમાં રહેતાં સે સફેદ ટોપીવાળાં કુટુંબે પર સત્તાવાળાઓએ જીલમેા શરૂ કર્યાં. છમેા કુટુંબનાં ધરબાર છીનવી લેવાયાં. લોકશાસનમાં માનતાં સેયે કુટુંબે એક જ રાતમાં ધરબાર વિનાનાં રસ્તાનાં રખડનારાં બની ગયાં. એ પણ આકૃતમાં આવ્યા.
૪૫
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૪
વિકવ ઈતિહાસની રૂપરેખા પણ ડારે એથી હામ હારે તે ન હતો. એની પાસે આબરૂ હતી, કલમ હતી, અને એના મનમાં પેલી પ્રતિમા હતી એટલે રઝળપાટે નીકળવાને એણે હિંમતભર્યો નિર્ણય કર્યો કે, “રખાશે પણ પર દેશ તે દેખવા મળશે.” અને એ ઘરબાર વિનાને બનેલ મિલાન પહોંચ્યો. પછી મિલાનથી ઉત્તર ઈટાલીના પ્રદેશ પર એ ભટકવા લાગ્યો અને છેવટે રેવેનામાં જઈને રહ્યો. ત્યાંના સરમુખત્યાર ગાયડે–ડા–પિલેન્ટાએ એને સત્કાર કર્યો.
ત્યાં જ એ છે અને ત્યાં જ ૧૩૨૧ના સપ્ટેમ્બરના ચૌદમા દિવસ સુધી પેલી મહાન કવિતા લખતે રહીને એ મરણ પામ્યો. ત્યાં સુધી આ હદપાર થયેલે કવિ ફરેન્સના વિચાર કર્યા જ કરતે હતો અને કો બન્યા કરતો હતે અને લખ્યા કરતે હતો. એણે મહાકાવ્ય લખવા માંડ્યું હતું. એ કાવ્યનું મશહૂર નામ “ઈનફરનો” (નરકદેશ) હતું.
આજ સુધી યુરોપની વિદ્યાપીઠેએ એ કવિનું કવન વિદ્વાનેની મિમાંસા માટે સોંપ્યા કર્યું છે અને વિદ્યાપીઠના વિદ્યાથીઓએ એ કાવ્યમાં ડારે શું કહેવા માગે છે, તેના નિબંધો લખ્યા કર્યા છે. એવા એના મહાકાવ્યની ઘટનાને સમય ૧૩૦૦ની સાલન છે. એણે ઇનફરને લખીને મરવાને લાયક થયેલું અને સડીને નરકાગાર બનેલું રજવાડી જગત નાશ પામવાને જ લાયક છે, તે વાત બતાવી. રજવાડી ઘટનાનું એ છેલ્લું પ્રકરણ બન્યું અને પછી એનું ડીવાઈન કોમેડીનું કવન નૂતન જીવનનું પહેલું પ્રકરણ બન્યું. આ કવન પર મધ્યયુગના અંતમાંથી જાણે ઉત્થાનની ઉષ્મા નૂતન રંગોધરીને નીકળતી દેખાઈ. ઉથાનયુગનો યુગવેગ, સીમા ઉલંઘન
ઈતિહાસના યુગેયુગે બંધાઈ જતી સીમાઓ ઉલ્લંધવાનું કે તેડવાનું કે ઓળગી જવાનું કાર્ય તે તે સીમાઓની અંદર રહેતી અને પછી જકડાઈ જતી સામાજિક માનવતા કરતી હોય છે. આવી સીમાઓની વંડીઓને ટપી જવાની તે તે સમયની સ્થિતિ ચૂસ્તતા મના કરતી હોય છે. આ મનાઈ હુકમને ભંગ કરીને પણ માનવ સમાજ પ્રગતિના પંથે આગે કદમ ઉઠાવતે હેાય છે. આ આગેકદમ સમાજનાં પ્રગતિશિલ પરિબળોને ધારણ કરનાર માનવસમુદાય અથવા સંધમાનવને જ હોય છે. પરંતુ આ સંધમાનવ કે સમુદાયનાં આગેવાન બનનારાં મહાનુભાવો જોતિર્ધર જેવાં બનીને આગળ ડગ ભરતાં દેખાયાં છે તથા આપભોગ આપતાં આગળ વધતાં વ્યક્તિરૂપમાં સમુદાયની આગેવાની કરતાં હોય છે. પિટરવાડૅ નામનું પ્રકાશનું છાયા ચિત્ર
મધ્યયુગની સીમાઓને ટપી જનાર, મધ્યયુગની જીવનરેધક વંડીઓને તોડી નાખનારા અને માનવસમુદાયની પ્રગતિના પ્રાણ બનનારાં, મધ્યયુગનો અંત
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૫૫
ઉત્થાનયુગનું પાત્રાલેખન માગનારાં મહાનુભાવો ઉસ્થાનનાં ઝંડાધારી બનેલાં હવે યુરેપની ધરતી પર દેખાવા માંડ્યાં હતાં. યુરોપમાં હવે ઉત્થાન આરંભાતું હતું. યુરોપની ભૂમિ પર માનવ જીવનને જકડનારાં મધ્યયુગી બંધ તૂટવા માંડતાં હતાં. વિવઈતિહાસને આ ઉત્થાન યુગ જગત આખામાં વ્યાપક બનતા પહેલાં હવે યુરોપની ધરતી પર ગેવાવા માંડતે હ. ઈ. સ.ને બાર સંકે યુરોપ પર મધ્યયુગી અંધકારને ભેદીને ઉગતી ઉષ્માના ઉત્થાનના પ્રકાશ પહેલાના ધૂમ્મસમાં ઘેરાયેલે દેખાતે હતું. આ ધુમ્મસમાંથી પિટરવાલ્ડો નામના મહાનુભાવનું છાયાચિત્ર જાણે ક્ષિતીજપર એકઠું થતું દેખાતું હતું. આ વાલ્વેએ યુરોપની ધરતીપર ધર્મ બનેલી જિસસની જીવન કથાનું સીધું સાદું ભાષાંતર કરવાની શરૂઆત કરીને ધર્મ સુધારણાને આરંભ કર્યો. લીઓન્સને એ એક વેપારી હતો. વાણિજ્ય જીવનમાંથી જ એણે પ્રગતિને પારખી હતી તથા જીવતર સાથે જોડવાની હિલચાલ આરંભી હતી. આ હિલચાલ સાથે એણે પિતાની બધી મિલ્કત ગરીબોમાં વહેંચી દેવા માંડી તથા ઈસુને નૂતન સંધ ઉભો કરવા માંડ્યો. જડસુ બનેલી ખ્રિસ્તી સંસ્થાએ એને હડધૂત કર્યો અને એના અનુયાયીઓનો નાશ કર્યા કર્યો પણ એણે પેટાવેલી જયેત બૂઝાઈ જવાને બદલે યુરોપની ભૂમિ પર પથરાવા માંડી. ઉત્થાનયુગના ઉંબરા પર ઉભેલે સંત કાન્સાસ
કાપડના વેપારી અને ધીરધાર કરનાર એક પીએ બનારડનને એ કાન્સિસ નામને દીકરો હતો. પીકા નામની એની જુવાન સ્ત્રી સાથે એ જાહેરમાં આવી પહોંચ્યો હતો. એને, મધ્યયુગમાં કચડાતી ચંપાતી અને સંહાર પામી જતી ગરીબ માનવતા પર અથાગ કરુણા પ્રગટી હતી. આ કરુણાથી પ્રજબતે, ગરીબ માનવનો ઘાત કરતા, ક્રૂર જીવનના વ્યવહારને ફ્રિકાર કરતો, એ બેલત હતું, “હું આનંદ ઉપભેગમાં જુવાની પસાર કરવા માટે મારા પિતાને ફિટકાર કરું છું. પરુગિયાના યુદ્ધમાં સમશેર લઈને સંહારમાં ઊતરી પડવાના મારા અપરાધના ભાનથી જાગેલા પશ્ચાતાપથી હું સળગી રહ્યો છું. ” આમ બેલતાં બેલતાં એણે પિતાને કિંમતી પોશાક શરીર પરથી ઉતારી ઉતારીને રસ્તા પરની ધૂળમાં રગદોળાઈ જવા ફેંકી દેવા માંડ્યો. નગરશેઠને આ નબીર નગ્ન ઊભે અને બે, “જ્યાં સુધી આ ધરતી ખેત શ્રમમાનવ નાગે, ભૂખ્યો અને દુઃખથી સળગતે શેષાઈ મરે છે ત્યાં સુધી આ શરીર પર હું કદિ વસ્ત્ર પહેરીશ નહિ. જે ઈસુ ગરીબ હતો તે જ હું ગરીબ માનવ બનું છું.”
જ્યારે સંસ્કારનું આવું વર્તનરૂપ ભજવાતું હતું ત્યારે મધ્યયુગ અંત પામતે હત અને નૂતન યુગ ઊગવા માગતું હતું. જીવન વ્યવહારનું ઉત્થાન, સંસ્કા
Page #377
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રનું નવું વસ્ત્ર માગતું ઊભું હતું. મધ્યયુગંના અંતપર ઊભેલા આ સંસ્કાર માનવીની સાથે જ એની યુવાન પત્ની પીકા સહચારિણી બની હતી. ઉત્થા
નના એક જ કિરણ જેવાં આ માનવો સદેહેજ, સંત બનતાં હતાં. આ દંપતીને ધારણ કરીને, એસીસી ધન્ય બનતું હતું.
અહીં" જ્યાં સમશેરનું જ મૂલ્ય હતુંત્યાંજ અહીં એસીસી આગળજ, જ્યાં એકવાર હનિબાલના હાથીએ, મતની જવાળાઓથી સળગતી ચૂંઢે ઉછી
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનયુગનુ પાત્રાલેખન
૩૫૦
ળતા, રામન માનવતાની વિશાળ છાતીપર ગાળ પણ ચાંપતા, માનવ જીવનને ધારણ કરતી પાંસળાંની પેટીઓના ચૂરા કરી નાખતા, આ ધરતીને, લોહી અને લોખંડની કચેાથી છાઈ દેતા હતા અને પછી નરકાગાર જેવું ઈસા દેવળ, કારાગારની દીવાલા પાછળથી પાપીઓને જીવતાં સળગાવ્યા કરતું હતું, ત્યાં, તેજ ધરતી આવા વેરાનમાં પણ સંસ્કારના ખીજને સધી રાખીને ઉત્થાનના પુકાર કરતી હતી. અદના માનવની યારી આ ધરતીપર લાગણીને આતશ ધારણ કરીને સુવર્ણીની તાકાત ધરેલી વેપારી માનવીની આગેવાની પામીને વ્યાપારી યુગમાં પણ શેર જગતી હતી. માનવીને આત્મા જાણે મધ્યયુગના એથારના રજવાડી ભારતે પેાતાની છાતી પરથી હડસેલી મૂકીને, પગભર થવાને અવાજ પુકારતા હતા. આ અવાજને ધરતી પર કાતરીને ફ્રાન્સીસ પછી મરણ પામી ગયે. જ્યારે આ અવાજને ઇટાલીની ધરતીપર સૂધા, એસીનના વેપારી પિયેટ્રોના દીકરો ફ્રાન્સિસ હવે અહી તો નહિ ત્યારેપણ યુરેપના બજારમાં એણે પાથરેલી માનવ સંસ્કારની સુવાસ આ નગરને મહાન બનાવતી હતી. આ સુવાસના શબ્દ અહીં ફ્રાન્સિસનુ ગીત બન્યો હતો . આ ગીત ગુંજારવ લખને વહેતાં જતાં ઝરણાંએમાં અને કિલકિલાટ કરતાં પંખીઓમાં પણ આ ગીતના પડધે સંભળાયા કરતા હતા. એ સુવાસને સુધતા અને ફ્રાન્સિસના જીવનનાં ચિત્રા દેરા એક ચિતારા આજે અહીં આવી પહોચ્યા હતા અને આજસુધી કાઈ એ નહિ દેરેલાં એવાં નવાં ચિત્રો એ દેરતા હતા.
ઇટાલીના, ક્લારેન્સ નગરની ઉત્તરમાં વૈસ્પિશ્નાનેા નામના ગામના એક ગરીબ ખેડૂતને એ દિકરા હતા. એકવાર જ્યારે, એના બાપાના બીડમાં ઘેટાં ચાવતા, એ એક ખડકપર એક બકરીના બચ્ચાનું ચિત્ર દારતા હતા ત્યારે સીમાબુ નામના ચિત્રકાર એને જોઇને આનદ પામ્યા અને એના ગરીબ બાપ પાસેથી એને ાકરી કરાવવા વેચાતા લીધા. પોતાની ચિત્રશાળામાં આવેલા નોકર હોકરાતે પેલા ચિત્રકારે ચિત્ર ઘેરતાં પણ શીખવવા માંડયું. ઇ. સ. ૧૩૦૫ માં પછી સીનાણુ મરણ પામતા હતા ત્યારે, આ નવા ચિત્રકાર અને કહેતા હતા:
'
બાપુ મધ્યયુગ હવે અંત પામે છે. હું માનવીની મહત્તાનાં નવાં ચિત્રો ચિતરવાનો છું. ' આ નૂતન ચિત્રકારનું નામ જ ગએટા હતુ. એસીસીના સંત ફ્રાન્સિસનાં એને સ્વપ્રો આવતાં હતાં. આ સ્વમોને ચિત્રમાં જડી લેવા માટે, એની પાસે પાયે બનનારા કાષ્ટ ચિત્રકારનાં જૂનાં ચિત્રો હતાં જ નહિ. નૂતન વિતરના માનવતાના નવા રંગો અને રેખાએક એની અંતરની નજર સામે દેખાયાં તેવાં એણે ચિતરવા માંડયાં.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૮
વિવ ઈતિહાસની રૂપરેખા આ ચિત્રોમાં પિટર કે લ્યુક દેખાતા નહતા. આ નૂતનચિત્રમાં માનવતા પર પ્રેમ કરનાર સંત ફ્રાન્સિસ હતે. ગિઓટોના ફલકપર સંત ફ્રાન્સિસ પાછો છત થઈ ગયે. આ ચિત્રોમાં અદનાં માનવ આવી પહોંચ્યાં. આ ચિત્રોમાં કિલ્લેલતાં પંખીઓ ઊડવા લાગ્યાં. આ ચિત્રોની પછીત બનીને જેવી હતી તેવી કુદરત ધરતાને અનેક રંગે ધારણ કરીને શોભી ઊઠી. ગિઓટોએ એસીસી, ફલેરેન્સ, પાડુઆ વિગેરે નગરમાં આ નવાં ચિત્રો પર નવા આવતા જીવનને ચિતરવા માંડ્યું. નૂતન યુગના ઉથાનની આગાહી આપીને આ મહાન ચિતારે પછી ૧૩૩૭ માં મરણ પામ્યો, અને પછીના કલાકારને, માનવતાની યાદ આપીને, સંસ્કારને સૌથી મોટો પદાર્થ પાઠ શીખવતે ગયે. ઉત્થાનની ઉષાનો છડીધર બેકન સત ફાંસ સના ધર્મ સંધમાં જોડાયેલે તથા ઓકસફર્ડ અને પેરીસની
વિદ્યાપીઠમાં ભણેલે તેરમા સૈકાના જીવન વિજ્ઞાનને સંદેશવાહક હોય તે ગરકન ધર્મના એક મઠમાં, પિતાને મળેલી સાધુ તરીકે રહેવાની એક બોલીમાં વિજ્ઞાનની વાત કરતો હતે. એટલે તરત જ અવૈજ્ઞાનિક એવી ધર્મ ઘટનાએ એને સંતાનના ઉપાસક તરીકે જાહેર કર્યો, પણ એણે તે જાહેરાત કરી કે,
“વિજ્ઞાન વડે, હલેસાં વિનાની હોડી
' ચાલી શકશે અને શઢ વિનાનાં જહાજ હંકારાઈ શકાશે. વિજ્ઞાનની યુક્તિઓ ધારણ કરીને કલ્પનામાં પણ ન આવે તેટલી ઝડપથી વાહન દેડગે તથા ઉડવાનાં યંત્ર પણ બનશે અને નદીઓ પર નૂતન સેતુઓ નંખાશે.”
તમને એ શું લત લાગી છે?' એને સાધુઓ પૂછતા.
“એ લત નથી, વિવેકનું લક્ષણ છે.” એ અંધારી ઓરડીમાંથી જવાબ આપ ને ભાર દઈને કહે કે, “જે ચાલતું આવે છે તે સ્વીકારી લેવાવું ન જોઈએ. એકેએક વાતને પ્રયોગમાં સાબિત કર્યા પછી જ તેને માનવી જોઈએ.’ એટલે બેકન ધર્મને કારાગારમાં પૂરા અને દશ વરસ થઈ ગયા પછી બેકનને ધર્મના વડાનું ફરમાન આવ્યું.
વિજ્ઞાનને ઈતિહાસ લખી શકશે?' એણે આ વાત આનંદથી સ્વીકારી. બેકને મઠની દિવાલમાં વિજ્ઞાનને ઈતિહાસ લખવા માંડ્યું. એણે એનું વાંચન
ଦଉଟ
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનયુગનું પાત્રાલેખન
૩૫
યાદ કર્યું" અને સ્મરણમાંથી લેખન શરૂ કર્યું. એણે એકે પુસ્તકની મદદ વિના આખું લખાણ તૈયાર કર્યું" અને ધર્માંના વડા પાસે તેને ધરીને એ ઈતિહાસનુ સત્વ ઉચ્ચારતા હોય તેમ એણ્યે.
“ જગત કાઈ પ્રભુની બનાવટ નથી. જે થાય છે તે પ્રભુની ઇચ્છાથી થતું નથી, પણ પદાથ અને સમાજની વારતવિક ઘટનાના અફર એવા નિયમ પ્રમાણે થયા કરે છે અથવા બન્યા કરે છે.’ એકન આ અપરાધ માટે ફરી વાર પાછા કારાગારમાં પૂરાયા.
આ સમયનું કારાગાર જીવનભર ચાલે તેટલું લાંખુ હતુ. વરસો પછી એ વૃદ્ધ થયા અને કારાગાર બનેલું એવું આખું જગત એને મન એક મોટુ અંધારૂં જગત બન્યું હતું.
'
એની એરડીમાં આવતું સૂરજનુ' એક કિરણ પણ જાણે એની ઠેકડી કરતું લાગતું હતું. વિજ્ઞાનનું રટણું કરવાના અપરાધ માટે જકડાયેલા એ નિરાશ જેવા માથે હાથ દઇને મેડ઼ા હતા, ત્યારે એક અવાજ અથડાયા, ‘ અમે આવ્યા છીએ.' એક મધરાતે એની એરડીનું બારણું ઊધડયું તે ઊડેલા બારણામાંથી અવાજ આવ્યો. માથે હાથ દઇ મેલા કદી હાયેાચાલ્યેા નહિ. એણે પલકારા માર્યા વિના જોયુ, ‘· અમે તમને છોડાવવા આવ્યા છીએ.’ આવનારે કહ્યું.
*
અમે તમને છે।ડાવવા આવ્યા છીએ.' પડછાયા પાસે આવ્યે .
*
તમે કાણ ? ' કેદીએ માથું ઊંચકયુ.
મિત્રો.' આવનાર ધીમેથી મેથ્યુ અને હાથ લંબાવીને દીની પીઠે પર મૂકયા.
આજે ચૌદ વસે એને વતા હાથ અડીયેા.
એ ચમકી ઊઠ્યા. એના આખા શરીરમાં અણુઅણાટી થઇ. ‘ તમે કાણુ
6
2
છે ? એ ખેલી ઊયેા.
મિત્રો. તમને છેડાવવા આવ્યા છીએ. તૈયાર થાવ.'
૮ મતે છેાડાવવા ? ’ કેદીને સમજાયુ".
6
હા, જલદી. પછી રાત પૂરી થશે.'
6
રાત પૂરી થશે ? ' કૈદીના કપાળે કરચલીઓ પડી. અનેક વરસેાની એક મેોટી રાત એની નજર આગળ દેખાઈ. ‘ રાત પૂરી થાય ? ’ એ વિચારી રહ્યો. અંધકારમય બનેલા જગતની એની કાળિ રાત્રિ પુરી થવાના ખ્યાલને મનમાં ગેાઠવતા એ ઊયેા. એમ કારાગારમાંથી એ નાસી છૂટયા પછી ઘેાડાંક વરસે વીતી ગયાં હતાં.
Page #381
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
‘ તમારા......' મરણપથારી પરથી વૃદ્ઘની જીભ લથડતી કહેતી હતી, ઉપકાર, ઉપકાર, તમારા...ઉપકાર.' વૃદ્ધે શબ્દો ગાવ્યા.
એવું ન ખેલા. અમારા ઉપકાર નથી.' માથા આગળ બેઠેલા એક જુવાને કહ્યું. · આપને આરામ થઈ જશે.'
:
૩૬૦
"
'
• આરામ ? હું બધું સમજુ છું.' વૃદ્ધે ખાલવા માંડયુ. · મારી...મા..રી ઘડીએ...ધડીએ ગણાય છે.’
(
તમે ખેલશે નહિ, બાપુ, એકન' એક જુવાન છેાકરીએ એકનના કપાળ પર હાથ મૂકતાં કહ્યું .
6
લે રાખ, રાખ. મતે ખે...માલવા દે. તુ જ મને અહી લાવી. તારી મહ્દ ન હાત તા...તું સાધ્વી હતી...તે મ છેાડયા તે ઠીક કર્યું.
*
એ...ટા. તે મારે માટે મઠ છેડયેા.” વિજ્ઞાનના પિતા વહાલ કરતા ખેલ્યે, મને છેલ્લી વાર ખાવા દે. તું મને ન લાવી હાત તે। ? ' વૃદ્ધે શ્વાસ ખેંચ્યા. હું માની શકત નહિ કે દુનિયામાં અજવાળુ હાય છે. હવા ખુલ્લી હોય છે તે લેાકેા જુવાન હૈાય છે અને......' વૃદ્ધ જોઈ રહ્યો. એની જીભ ચોંટી ગઇ. ડાક મરડાઈ જતી લાગી, આંખો મી’ચાઇ ગઇ. એ જગતમાંની જતા રહ્યો, પણ અધારકાળમાં સવારની આગાહી કરતા એક અવાજ ગુજતા રહી ગયા. એ અવાજ વિજ્ઞાનના જ પાયા પર જીવી શકે તેવા વિશ્વઈતિહાસના ઉત્થાનયુગને અવાજ હતા.
ઉત્થાનના વ્યાપારીયુગના શૃંગાર સ્વામી
દક્ષિણ ભાવેરિયા અને એડ્રિંઆટિક સમુદ્રની વચ્ચેના પત પ્રદેશમાં એનેા જન્મ ઉત્તર ઈટાલીના કુડાર ગામમાં ઇ. સ. ૧૪૭૮ માં થયા
હતા. એ ખાર વરસના થયા ત્યારે એના ભરવાડ બાપે એને ગામડિયા બાળ ગાપના શણગાર સજાવીને વેનીસ નગરનું દર્શન કરાવવા લઈ ગયા હતા. વેનીસનું ત્યારનું રૂપ વ્યાપારી યુગે મઢ્યું હતુ. પૂર્વના દેશોની વેપારની દાંડી જેવું આ નગર યુર।પની વ્યાપારી રાણીનું રૂપ ધરીને પૂર્વના યુરાપીયન પાટનગર જેવું, નક્રાખોરીના કસું એ છૂટતુ, આનંદમાં સ્વપ્ના દેખતું શાલતું હતું.
Page #382
--------------------------------------------------------------------------
________________
ઉસ્થાનયુગનું પાત્રાલેખન
ભારતના, ચીન, ફ્રાન્સના, પેઈનના, અને રશિયાના વ્યાપારી રાજાઓ અથવા વાણિજ્યના રાજકુમારેએ આ આનંદનગરીને પોતાની રાજનગરી બનાવી હતી. આ નગરીનું રૂપ મઢવા, દેશદેશથી વારાંગનાઓ અહીં આવીને વિહરતી હતી. દેશદેશના મસાલા અને ખાણું પીણાં આ ધરતીના પાણીમાં કોઈ અવનવી વાનગી બનતાં હતાં. લહેજતની બધી લીલાઓ અહીં લલિત રૂપ ધરેલી, આ નગરના દર્પણ જેવા દેહમાં અખંડ યૌવન ધારણ કરતી હતી.
વ્યાપારી જમાનાનું સૌથી નકકરૂપ અડીના જીવનના વ્યવહારમાં જ્યાં જુઓ ત્યાં હરતું ફરતું હતું. અહીંનું કેથેડ્રલ પણ દુનિયાદારીની પૂજાનું રોનકદાર દેવળ બની ગયું હતું. આ દેવળની વેપારી અદાલત વ્યાપારી દાંડી પર જ નજર રાખીને, ગમે તેવા આદર્શને જીવતો સળગાવી મૂકવાની અદલ ઇન્સાફની
ઈન–વિઝિશન” બની ચૂકી હતી. આ નૂતન યુગના નવા રૂપમાં રંગરાગ અને ખાણીપીણાંના રેનિંદા આસ્વાદને આરેગવા, શરીરના જ જિવતરનાં ઝાકઝમાળ દેવ-દેવીઓ, હવે વ્યાપારી માનનાં રૂપધરીને, ઈટાલીના પગરખાની ટોચ પર રત્નજડિત રૂપથી મઢાઈને મહેકી ઊઠયાં હતાં.
ગાર એજ જેની સૌરભ હની અને શૃંગાર એજ જેનું આત્મરૂપ હતું તેવા યુગને અવતાર, રૂપથી, નર્યા રૂપ દેખાવનાં ચિત્રો મઢવા, ડેરથી આવેલે ટિ િ,બેલીનીની ચિત્રશાળામાં મચી પડ્યો હતો. રંગને એ રસિ હતે. રેખાએ એના હાથમાં રમ્યા કરતી હતી. વીનસનાં એને સ્વપ્ન આવતાં હતાં. કામ દેવતા એના દિલમાંથી અવનવાં રૂપ સજીને ક્રોડા કરતે એના ફલા જીવત બન્યા હતા. લલિત થઈને કુદરત લચી ઊઠતી હતી. શક્તિના ઓઘ ઊછળતા આ કલાકાર દાનવને કલાકાર ગુરૂ કહેતું હતું, “તું હવે મેડન અને સંતોના પણ થોડાંક ચિત્ર દોરે તે સારું થાય !”
સવમાંજ બધી સુગંધના સ્વાદને જેને અનુભવ થવા માંડ્યા હતા તેવા આ જુવાન, ટિઝિયાને એ અથવા ટિશિયને બેલીની સાથે કજિયે કર્યો. ગિયરગિયેની નામના એક ભાઈબંધ એ, બધી બાબતમાં ગઠિયે હતું. આ બંને ગઠિયા, બેલીનીની ચિત્રશાળાને પડકારતા ચાલી નીકળ્યા અને એમણે પહેલી જ રાતમાં વેનીસના રંગરાગમાં આળોટીને ગજવામાં જે કંઈ હતું તે ખરચી નાખ્યું.
બને ળાઈબંધેએ પિતાને ધંધે પણ શરૂ કરી દીધે. ગ્રાન્ડકેનાલ પરનાં ભવનમાં એમણે એક ખંડ ભાડે લઈ લીધું અને પછી, પેનાસનાં આનંદ ઘરમાં બધી લાજ મૂકીને વિહરવા માંડ્યું. જ્યાં ને ત્યાં સુવર્ણ અને સુગંધમાં ડૂબીને આ બન્નેએ અનેક શરીરની અનેક રેખાઓને ચીતરવા માંડી.
Page #383
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એક રાતના આનંદની લૂંટમાં જ બન્ને ભેરુએ ભટકાઈ પડયા અને કજિયા કરીને છૂટા પડયા. પણ હવે, વ્યાપારીયુગના બધા વ્યવહારના શૃંગાર ટિશિયનની પકડમાં આવી ગયા હતા. એણે એકલે હાથે આનંદ રાત્રિ ભોગવ્યા પછી શૃંગારના દરેક ઠમકાથી સુવર્ણ કમાવા માંડયુ. એકથી ખીજા નગરની સા પણ એણે શરૂ કરી. પાડુઆમાં એક કવિ એને કહેતા હતા; ... મારા દિકરા, આનંદ અને ઉપભાગને લાંખે કાળ ભાગવવા માટે પણ જરાક સયમની જરૂર પડતી હાય છે. તેથી તે હું પાતે, રાજનેા ખારી ઔંસ ખારાક અને ચાદ ઔંસ દારૂ પીવાના વ્રતવાળા અન્ય છું: ”
૩૬૨
'
પણ મને તે હજી પાંત્રીસ પણ પૂરાં થયાં નથી, છતાં હું અત્યારથી સંયમને ધારણ કરું? મારે અને વ્રતને કશી લેવા દેવા નથી. ” ખેલતા એ, ફેરારના ઠાકાર અલ્ફાન્ઝોને મળવા ઊપડી ગયા, અને નામચીન બનેલી લુક્રેઝિયાના પાંચમા પતિ બનેલા ઠાકેારના સંગમાં, જીવન વિલાસના અસ્વાદમાં એણે કામદેવનું મશહૂ ચિત્ર દોર્યું. લુક્રેઝિયા જેવી કાઇ યુવતિને ઢાકેારની જેમ કેદખાને પૂરીને કામદેવતા તેને કહેતા હતા; “ રુદન કર, રુદન કર તું! તારા રુદનમાં સ્વનું કલ્યાણ છે. તારી આંખમાંથી ખરતું દરેક આંસુ પૃથ્વીપર પડવાને ખલે આસ્માનમાં ઊડી જઈને, એક એક તારા બની જાય છે. ”
વ્યાપારી યુગને શંગાર સ્વામી ખનીને, ટિશિયન ઉવે ચમકી ઉઠયા. અનેક મહાલયામાં એને પણ એક મહાલય બની ગયા હતા. રાજામહારાજા એને આમંત્રણા મેાકલતા હતા. શ્રીમત સાદાગરા એતે શણગારના સાદા આપતા હતા. મહા પવિત્ર રામન શહેનશાહ, પાંચમા ચાર્લ્સ, એને પોતાના દરબારના ચિત્રકાર બનાવ્યા, અને ઇટાલીની જ આઝાદીના આ દુશ્મનને દરબારી ચિત્રકાર ખનીને એણે આ મહાપવિત્ર શહેનશાહના દમામવાળાં ચિત્ર ચીતર્યાં અને નાણાં કમાઈ ને વેનીસના રંગમહાલયમાં ચિત્રશાળા ખોલીને, ચિત્રનાં લિલામને વ્યાપાર કરીને શૃંગાર રચનારા ધર સંસાર માંડયા. એક પત્નીવાળા અને બે દીકરીઓ વાળા, ચિત્રકારનો ધરસ ંસાર સુવર્ણ'ની બધી સુવાસથી મહેકી ઊઠયા ત્યારે, જીવાનીના જેમથી ઊભરાતું, લાલસાની ભૂખથી ચમકતુ, રંગ રાગની લહેજતની લીલાથી આપતુ કલાકારનું રમ્ય કલેવર સાવરસની વયવાળું બન્યું હતું. આવા યુવાન કલેવરની રેખાએ એણે પોતે જ એક ફલક પર ચીતરી અને પોતાની તસ્વીરના રૂપનું મૂલ્ય આંકતા, કલાકાર ખેલ્યા;
r
મારા આખા ચહેરા પર મહત્ત્વાકાંક્ષા જેવી ભૂખ હજીપણ હિ ધરાયેલી એવી ને એવી જ થનગને છે, એટલે જખ મારે છે, આખું જગત ! '
Page #384
--------------------------------------------------------------------------
________________
ઉસ્થાવયુગનું પાત્રાલેખન
શ્રીમંત સોદાગરોનું એનું આખું જગત હવે એની ચિત્રશાળામાં રૂપ ખરીદવા આવ્યા જ કરતું હતું. એનું ઘરાક બનેલું જગત શંગારને પિતાની છબીમાં મઢવા દામ ચૂકવતું હતું અને આ શંગાર સ્વામી પિતાના શ્રીમંત સેદાગરોના રૂપને જેવું હતું તેવું નહિ પણ જેવું તેમને જોઈતું હતું તેવું મઢીને એમની મનરંજન છબીઓ ચીતરી આપતું હતું. પીછીંની એકજ હલકથી એ કદરૂપતા હોય ત્યાં રૂપ દાખવતો હતો, ઘડપણની કરચલી હોય ત્યાં તાજગી ભર હતો અને મોતની ઉદાસીન છાયા હોય ત્યાં પ્રણયની હવા લહેરાવી દેતો હતો.
એ વ્યાગારી જમાનાને આ શંગાર સ્વામી જેમ જેમ વૃદ્ધ થતે ગયે તેમ એની પીંછીની ઝલક વધારે આતુર બનીને દીપી ઉઠી. એંશી વરસની યુવાની માણતા ટિશિયન, વીનસનાં અનેક નાગાં ચિત્રો દોરીને, વ્યાપારી યુગના સૌંદર્યમાં લિલામની લલિત જીવનકલા ઉભરાવી દીધી. પ્રાચીન ગ્રીસ દેશની આ દેવી હવે વેનીસના સેદાગરોના શંગાર સજીને, વેનીસની વારાંગના દેવી બની. આ કલા કૃતિઓના પિતા, એંશી વરસની ઉંમરે, વેનીસના સ્વપ્ન નગરમાં વાસનાઓનાં સ્વપ્નોની હાટડી ભરીને, કમાણુ કરવા લાગી ગયા.
એના મહાલયના ચોગાનમાં આનંદ રાત્રિઓના ખાણપીણું અકરાતિયાં બની ગયાં. જેને એ દેવી એરેટીને કહેતો હતો એ એક વેનીસને સંસ્કારી આનંદસાથી આજનાં પીણામાં, વારંવાર પીધા પછી પોતાના જાડા હેઠપરથી ખરતા લવારાને એકાએક બંધ કરી દે, છેલ્લી પ્યાલીને હાથમાંની ઢીલી પડી ગએલી પકડમાંથી પડી જવા દેતો, “આમીન ” બેલતે ઢળી પડ્યા અને પછી મરણ પામી ગયા. ત્યારથી પિતાના આનંદમાં એકલે એવો નવાણું વરસની વયવાળો આ સંસ્કાર સ્વામી તેની પર ઊતરી પડેલા લેગને પડછાયો દેખતે હોય તેમ એની દીકરી વિનિયાને કહેતે હતો; “ફ્રાન્સિસ્કન દેવળના મહાન ચગાનમાંની એક જમીનને સોદો કરવા જાઉં છું.”
એણે મઠાધીસ સાથે સેદો કર્યો કે, “મરેલા ઈસુને ક્રુસ પરથી ઉતર્યા પછી પોતાના ખોળામાં સુવાડીને બેઠેલી મેરીનું ચિત્ર આ દેવળની દિવાલ પર, દોરી આપવાને હું તૈયાર છું જે તેના બદલામાં તમે આ મહાન દેવળના ચેગાનમાં જ મારું મડદુ દાટવા માટેની રોનકદાર જગ્યા કાઢી આપે તો.” મઠાધીશે આ સેદે કબૂલ કર્યો અને પછી નવાણું વરસને ટિશિયન પેલું મશહૂર ચિત્ર આલેખવા માંડ્યું.
Page #385
--------------------------------------------------------------------------
________________
૪૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પછી ૧૫૭૬ની સાલના હેગમાં આ યુગ પુરુષનું કલેવર સપડાઈ ગયું; ટિશિયન મરણ પામે.
એ, વ્યારી યુગને શંગાર સ્વામી આઠમા હેનરીને, માર્ટિન લુથરને કાલવીનને, ક્રાન્સિસ પહેલા તથા, મહા પવિત્ર રોમન શહેનશાહ કહેવાતા ચાર્લ્સ પાંચમાને સમકાલીન બનીને, એ સૌને વળાવ્યા પછી, પિતાનાં અનેક ચિત્રોના શૃંગારને વેપારી જગતના અમર વારસા તરીકે આપીને ચાલ્યો ગયો. પણ ઈતિહાસનો યુગગ આગળને આગળ કૂચ કરતો ચાલ્યો. વિજ્ઞાનનું એક પુસ્તક
નિકોલસ કોપરનીકસ પ્રશીઅન પિલેન્ડમાં, થર્નમાં, ઈ. ૧૪૭૩ માં જ . એણે વિજ્ઞાનને અવાજ કર્યો. એ અવાજ કરનાર હવે એ વૃદ્ધ થએલો
પિલેન્ડમાં બાલીક સમુદ્રના કિનારા પરના એક ફોનબર્ગ નામના ગામની ટેકરી પરના મોટા દેવળના મિનારામાં બેઠો હતો. પિતાની ઓરડીમાં બેઠેલે, ઈસાઈ મને આ સાધુ, મધરાત પછી પણ જાગતો હતો. આજે એને ઈટોલો યાદ આવતું હતું. ઈટાલીના આકાશમાં દેખેલા તારાઓની યાદ એના કપાળ પર ચળકતી હતી. એની સામે પડેલા ટેબલ પર એક પુસ્તક પડ્યું હતું. એ ઉભો
થયું. એણે પેલા ટેબલ પર પડેલા પુસ્તકના પુંઠા પર નજર નાખી લેટીન ભાષામાં લખેલા અક્ષર એને એના બાળક જેવા વહાલા હતા. ચાલીસ વરસથી તૈયાર કરેલા આ પુસ્તક પર પ્રેમાળ પિતાની જેમ એ જોઈ રહ્યો. આ પુસ્તકના અક્ષરે જાણે
HEET:
:
ના, .
*"
C
'
.
1
*r Ever
'
' . .
કa #E
EEEEET:
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉત્થાનયુગનુ પાત્રાલેખન
૩૬૫
tr
જીવતા બનીને આ વૃદ્ધ પિતા સાથે વાત કરતા હતા. “ આકાશી પદાર્થોની ગતિ” નામના આ પુસ્તક પર લખાયેલા લેખક તરીકેના પાતાના પોતે લખેલા નામ પર એની નજર ઠરી, ટુરીનને, નીકાલસ કાપરનીકસ.’' વૃદ્ધે એક નિશ્વાસ નાખ્યા. આ પુસ્તકને જગતમાં જાહેર કરવાની એની ઇચ્છા સળગી ઉઠી. એનુ આખુ` કલેવર હચમચી ઉઠયું. એણે પોતાની જાતને ખૂમ પાડીને સંભળાવી દીધું કે, · ગમે તે થાવ. ભલે જગત આધાત પામી જાય...ભલે કાપરનીકસને જીવતા સળગી જવું પડે, પણ આ પુસ્તક જગત પર ફરવા નીકળશે જ અને કહેશે કે પૃથ્વી સ્થિર નથી, કરે છે. આકાશમાં સૂર્ય પણ કરે છે અને સુરજની આસપાસ ફરનારાંઓમાં પૃથ્વી છ જણમાંની એક છે, અને સુરજ તેના પિતા છે.”
"
વૃદ્ધની અંદર, સત્ય કથનની હિંમતે ઉછાળા માર્યાં. એણે પેલા મહાન પુસ્તકનાં એક પછી એક પાન ઉથલાવ્યાં. દરેક પાનને અડતી એની આંગળીએ એની જીંદગીનાં પાન જાગી ઊઠતાં, જેવા થાય તેવા આનંદ એની અંદર ઉભરાવી દીધા. એને આ પુસ્તક સાથે જોડાયેલી પેાતાની જીંદગીનુ ઈટાલીની ભૂમિ પરનું યૌવન યાદ આવી ગયું.
એક જુવાનની જેમ, ઉઠીને, પુસ્તક લપેટીને એણે બીજી ઓરડીની બહાર ખૂમ પાડી, “ જોશીમ...જોશીમ, રેટીકસ, ઉડ, ઉભા થા.. હું તૈયાર છુ, તારી સાથે આવવા, ચાલ આપણે ચાલી નીકળીએ ! ”
""
જુના જગત સાથે યુદ્ધ ખેલવા પેલુ' પુસ્તક, ચાલી નીકળ્યું. નુરે બગ માં આવી પહેાંચેલા વૃધ્ધ અને જીવાતે એક છાપખાનામાં તેને છપાવવા માંડયુ.... પુસ્તક છપાઈને આવી પહેાંચ્યું ત્યારે પેલા વૃદ્ધ મરણ પથારીમાં પડયા હતા. એની જી ંદગીનેા આ છેલ્લે દિવસ હતા. એ છેલ્લા દિવસે એણે પેલું પુસ્તક હાથમાં લીધું અને પલકારા માર્યા વિના દેખ્યા કર્યું.
વૃદ્ધ મરણ પામ્યા હતા પણ જીવતું બનેલું પેલું પુસ્તક જુના જગતના અબુધ વિદ્રાનાની ઊંધ ઉરાડી નાખતું તોફાન જગવતુ વટાળીયાની જેમ ફરવા નીકળી પડયું.
સંસ્કાર જેવા જયાતિ ર
સર પીરા–એન્ટાની ફ્લોરેન્સના વકીલ હતા, એના વાસની આસપાસ ખડકના રસ્તાઓ વીંટળાયા હતા. એના આંગણા પર ડાલતી લતાએ નાચતી હતી, ઊંચાં ઝાડ ડોકાતાં હતાં, ટસ્કન ટેકરીઓનાં ઊગતા આથમતા મેળા
પડતા હતા.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એને પાસમાં બીજા વસતાં હતા. બીજામાં એક બાઈ હતી, એની સ્વદાર હતી. વકીલને એ બાઈએ એકવાર અંધારામાં બાળક ધર્યો, ને દબાતા અવાજે બબડી, મારૂં ને તમારું આ પાપ....એ આપણું બાળક છે.” વકીલ હસ્યો. થોડા દિવસનું જન્મેલું બાળક સમજ્યા વિના જોઈ રહ્યું હતું. જાણે પિતાને પાપ કહેવા માટે બા-બાપ તરફ અને ગેરકાયદેસર ગણવા માટે દુનિયા આખીની દયા ખાતું એ બાળક દેખી રહ્યું હતું, ત્યારે ૧૪૫ર નું વરસ શરૂ થયું હતું. જે જેતું, તે કહેતું કે આવું બાળક હજુ કોઈને સાંપડ્યું નથી. દરરોજ મેટું થતું બાળક પ્રતાપી લાગતું અને તોયે એને જણનારી જનેતા, એને જન્માવવાને અપરાધ કરીને અળખામણું બનીને કે પડદા પાછળ, કોઈ મઠના આશરા પાછળ સાધ્વી બનીને અસ્ત પામી ગઈ હતી. આ ગેરકાયદેસર બાળકનું નામ લીઓનાર્દો-દ-વિન્સી હતું.
એણે ભૂતકાળનાં મધ્યયુગી કબ્રસ્તાન તરફ જોવાને બદલે, ભાવિની શકયતાઓને જીવતી કરવા ભાવિનાં કમાડ ખેલવાની નજર નાખી. રીસેંસાં યુગને એ ઉઘાટક બની રહ્યો.
એ શું હતું, શું ન હતું ! ચિંતક, વૈજ્ઞાનિક, ઈજનેર, કલાકાર, ગાયક, વગેરે વગેરે જવનકલાના અનેક આકારો એની આસપાસ તરવરતા હતા. આ બધી શક્યતાઓની અથવા મધ્યયુગના અંધારાને નાશ માગતી અને આગળ વધતી સમાજઘટનામાં જીવન
વિકાસની જાગી ઊઠવાની શક્યતાઓ એની અંદરથી એક સાથે ડોકાતી હતી. એ અભ્યાસ કરતે હતે. એકત્રીસ વરસની ઉંમર સુધી લીઓનાર્ડોએ એકાંતમાં અભ્યાસ જારી રાખે, અને પછી મિલાનના ઠાકોરને અરજી કરી કે, “મને શાંતિની કલાઓ અને વિગ્રહનાં આયુધોના સર્જનખાતાના મુખ્ય નિયામક તરીકે નીમે.” એણે અરજી સાથે પિતાની આવડતની અને બુદ્ધિની શક્તિઓ નીચે પ્રમાણે ગણવી.
હું જંગમ અને ખેંચી લઈ શકાય તેવા પુલ બાંધી શકીશ, અને દુશ્મનના પુલને નાશ કરવાની કલા પણ જાણું છું, નદીઓ અને ખાઈઓને સૂકવી શકું છું, કેવળ પથ્થરના પાયા પર જ ચણાયા હોય તેવા કિલ્લાને ધરાશાયી કરી શકું છું, નવી જાતની તપ બનાવી શકું છું, નદી નીચે રસ્તા દવાની અવાજ વિનાની કલા જાણું છું, દુશ્મનો નાશ કરવાની બંધ ટેકે
ફક
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૭
ઉત્થાનયુગનું પાત્રાલેખને બાંધી શકું છું, બચાવ અને હલાનાં ડૂબકી મારતાં આયુધે રચી શકું છું... અને શાંતિના સમયમાં, ચિત્રકળા, શિલ્પ, તથા બાંધકામમાં કોઈના કરતાં પણ વધારે આવડત બતાવી શકું છું.'
આ અરજી વાંચીને અરજદારને કોઈ ગાંડાના દવાખાનામાં મોકલવાને બદલે, મિલાનના ઠાકોરે તેને રાજમહાલયમાં આવવાનું આમંત્રણ આપ્યું, અને પહેલી જ મુલાકાતે એની નિમણુંક કરી.
પછી એણે યુરોપના એ નગરને શણગારવા ને સુધારવાનો પ્રયત્ન કર્યો. એણે ઉપર નીચેના રસ્તાઓની યોજના કરી, શેરીઓને વિશાળ અને પહોળી બનાવી. એણે દેવળે, મિનારા, બાગ, ઉદ્યાન, નહેર, સરોવરે અને રસ્તાઓની જમાવટ કરવાની, નાનાં નાનાં નગર બાંધવાની, દરેક કુટુંબને બગીચાવાળું ઘર આપવાની, એવી એવી અનેક યોજનાઓ ઘડી.
પછી લીઓનાર્ડોએ શરીરરચનાને અભ્યાસ શરૂ કર્યો હતો. એણે જમીનની જાત તપાસી હતી. વનસ્પતિની ઓલાદમાં, આરોગ્યમાં અભ્યાસથી જે થઈ શકે છે તે માનવીની શરીરરચનામાં શક્ય છે, એમ એ માનતે હતે. અને ગંભીર બનીને શરીરરચના સમજવા મચી પડતું હતું.
પણ એણે ઊડતાં પક્ષીઓ દીઠાં અને એને ઊડી શકે તેવું યંત્ર બનાવવાનું મન થયું. યંત્ર ચાલી શકે, પાણી પર સરી શકે તે આકાશમાં ઊડી જ શકે એમ એ ખાતરી આપતા ઊડવાના યંત્રને શોધવામાં મશગૂલ થયે. આ બધા માટે એ તનતોડ મહેનત કરતે ગણિતશાસ્ત્ર તરફ વળ્યો અને સકાનેલી સાથે ગણિત ગણવા લાગ્યો. એણે ગણતરી પછી દુનિયાનો એક નકશો તૈયાર કર્યો. એમ અથાગ શ્રમ કરતે, એ પિતાની પ્રયોગશાળામાં પ્રયોગો કરતે, ચિતર મચી પડ્યો.
પણું પીસાનગર સાથે ફરેન્સ નગરરાજ્યની લડાઈ શરૂ થઈ ગઈ હતી. એટલે લિયોનાર્ડોને બીજું કામ સોંપવામાં આવ્યું. એ કામ આન નદીના પ્રવાહને પીયામાંથી લિવેન તરફ પલટી નાખવાનું હતું. એ રીતે ફરેન્સનું નગરરાજ્ય, પિસા નગરને દરિયાથી વિખૂટું પાડી દઈને તેને તારાજ કરી નાખવા માગતું હતું. યુદ્ધની કાર્યવાહીએ આ મહાનુભાવને પિતાની યેજનાનો અમલ તૈયાર કરવા માટે કહ્યું.
લિયોનાર્ડોએ રિપબ્લિકની સંગ્રામ સમિતિને સમજાવ્યું કે તે અશકય છે અને અયોગ્ય છે. “એક જીવનની કિતાબ જેવા જીવતરની બાની બનેલા નગરને નાશ કરવાની કોઈપણ તરકીબ લિનાડ કરી શકશે નહિ. એણે હવે ચિતારે જ બની જઈને ચિતરવા માંડ્યું. એ ચિતારાની અથવા કલાકારની, નજર સામે
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૮
વિAવ ઈતિહાસની રૂપરેખા ફલોરેન્સ નગરની જીવતી રેખાઓ ઝગી ઊઠી. એક મોટા જીવન પુષ્પ જેવું ફલેરેન્સ નગર હતું તેવું જ પીસા નગર એને દેખાયું.આ બન્ને પુની સુવાસ સુંધતે કલાકાર એની પ્રયોગ શાળામાં રોજ ઉતાવળે આવી પહોંચત, હતિ. મેના—લીસ ત્યાં એની રાહ જોતી બેઠી હતી. લિયોનાર્ડોએ સૌંદર્યની સૌરભ જેવી, આ નારીને લાંબા સમયથી ચીતરવા માંડી હતી.
“તમે પરણેલાં છો ?' એણે એકવાર અચાનક પૂછ્યું.
મેસર્સ ફ્રેન્સીસ્કે મારા પતિ થાય.’ મેનાલીસા બોલી. પછી એમ, કઈ દિવસે, પેલે કલાકાર પેલી નારી સાથે એકાદ સવાલ કે એકાદા જવાબની આપલે કરતો.
એકવાર મોનાલિસાએ કલાકારને પૂછયું. “તમે સ્ત્રીઓથી ખૂબ દૂર કેમ રહે છે ?”
દૂર નહિં, દૂર નહિ..નારીના જીવતરને હું માનથી જોઉં છું...પણ જિવતર પર અનુરાગથી ઊભરાતા હું, કદાચ એ પ્રેમને લીધે........જ, હું માંસાહાર પણ કરી શકતું નથી.' એકવાર પિતાના ચિત્ર પર મુગ્ધ બનતી મોનાલિસા બેલી. “શે.
પ્રેમ ભરી દીધું છે તમે, મારી આંખમાં કે, એની અંદર જોયા કરવા છતાં એના પારદર્શક તેજનું તળિયું જ દેખાતું નથી!”
“તારા સોંદર્યના તેજને ચીતરૂં છું ત્યારે આપણે બન્ને ઓતપ્રેત બનીને તદાકાર થઈને એકમેકની અંતર્ગત પ્રતિમા એમાંથી નૂતન આકાર નિપજાવીએ છીએ. હું એકલે નથી ઉપજાવત, આ ચિત્ર તું પણ, મોનાલિસ, તારા કલેવરમાંથી નવું જિવતર તેને નિપજાવે છે.”
અને અગાધ આનંદમાં ડૂબી જતી હોય તેવી મેનાલિસા બોલી, “પણ આ ચિત્ર તે, લિયેનાર્ડોનું કહેવાશે !”
ના, ના ઉભયનું, બેલા લિનાડે આનંદ પામે, અને પાછો ચિતરવા માંડયો. એને સમયનું ભાન રહ્યું નહીં.
આજે તે રાત વીતી ગઈ હતી. એનાલિસા ઘેર જવા ઊઠી ત્યારે બારના ડંકા વાગ્ય. એ જતાં જતાં એક પળવાર અટકી જઇને બેલી,
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉસ્થાનયુગનું પાત્રાલેખન
પૂરું થઈ ગયું ને ચિત્ર?' કલાકારે બૂમ પાડી “ના, ના, ના, અને એનાલિસાએ કહ્યું, “તે એ પુરૂં જ નહીં થશે ! તમે પૂરાં ન થાય તેવાં ચિત્ર ચીતરો છે, દાવિન્સી!” ફલક પર ખેદથી દેખતી મેનાલિસા ચાલી ગઈ, પણ કલાકારના અંતરમાં એનું જતી વેળાનું દુઃખદ ચિત્ર ચેટયું. લિયોનાર્ડોને આખી રાત ઊંઘ આવી નહિ. મોનાલિસાનાં સ્વપ્ન સેવ, રાતના ડંકા ગણતે કલાકાર પરેઢિયા પહેલાં ઊઠીને ફરેન્સ નગરના પાદર પર ચિંતાતુર બેઠો હતો અને મોનાલીસાની રાહ જોતા હતા ત્યાં કોઈએ આવીને એને કહ્યું, “મનોલિસા મરણ પામી ! એણે આપઘાત કર્યો.”
ઈસવીસનની ૧૫૦૭ મી સાલ ચાલતી હતી. લિયોનાર્ડો હવે ફરે ન્સને છોડી ગયો હતો. થોડા દિવસ મિલાનમાં રહીને એ હવે રોમ પહોંચતા હતે. એક મોટે રઝળપાટ એની નજર સામે લંબાયેલે દેખાશે. લેરેસ્ક થી મેરે પાસે અને મોર પછી સીઝર સાથે અને એને સાથ ત્યજીને સડે. રીની પાસે અને ત્યાંથી નીકળીને પોપની મુલાકાત માગતા કલાકાર પિતાની નોધપોથીમાં ૧૫૧૩ ને સબરની ૨૩ મી તારીખ નોંધ હતો.
પણ એને પાપની મુલાકાતને લાભ મળે નહિ. થાક્યા પાક્યા કલાકારના કાનમાં એક હજારીયાએ કહ્યું; “નાસ્તિકને અને ડાકણોને સળગાવ્યા કરતા પિપ શહેનશાહ આખો દિવસ સંગીતના જલસાઓમાં અને જ્ઞાનનું ફળ ચાખવાને અપરાધ જેમણે ન કર્યો હોય તેવા વિદૂષકના બિભત્સ સાથમાંજ પવિત્ર સમય ગાળતા હોય છે. મુલાકાતને ખપ હોય તે વિદૂષક બનીને મુજ કરતાં શીખો ! ”
બીજે દિવસે આ ઉત્થાનયુગના મહામાનવને ધર્મને મઠના દવાખાના માંથી કાઢી મૂકવામાં આવ્યું તથા શરીર રચનાને અભ્યાસ કરવાના અપરાધ માટે, લિયેના પણ દેહાંતદંડની ભયાનક શિક્ષાને પાત્ર બનશે એવું કહેવામાં આવ્યું. એણે એણે આ મહાનગરને છેડી જવાનું વિચાર્યું. રામમાં મેલેરિયાના તાવથી ધીખતે કલાકાર ફ્રાન્સમાં પહોંચ્યો. ફ્રાન્સના રાજાએ એને આવકાર દીધે તથા એક મોટી નહેર બાંધવાની પેજના સોંપી. લિનાડેએ નહેરના નકશા તઈયાર કરવા સોલેનની ધરતી માપવા માંડી અને લેઈર તથા ચર નદીની સપાટીઓનાં માપ લેવા માંડ્યાં.
નહેરના નકશાઓ ચીતરતા કલાકારની પ્રયોગશાળા જેવા એકવાર રાજા ફ્રાન્સિસ પિતે ખબર દીધા વિના આવી પહએ. જોતજોતામાં હજુરિયાઓ ના સંધ સાથે રાજ ફ્રાન્સિસ લિયોનાર્ડો પર માન કરતે બે: “મૈતર, લિયોનાર્ડો, પિલું કોનું ચિત્ર છે?”, “એ ચિત્ર હું ખરીદી લઉં છું.” અને પેલું કોનું ચિત્ર છે, . તમે ચીતરતા હતા તે પણ હું ખરીદી લઉ છું.”
૪૭
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૦.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
“જન-બેટિસ્ટ, નું છે, એ, એ પણ અધુરું છે.”
બે હજાર......ત્રણ હજાર, પાંચ હજાર... . ” મહારાજાએ કિંમત ખખડાવી અને જતાં જતાં ફરમાન કર્યું, “એ બન્ને ચિત્રો ખરીદાઈ ગયાં છે. ભલે એ અધૂરાં હોય,” રાજાને રસાલે ચાલ્યો ગયો. પછી દુ:ખી અવાજે લિયોનાર્ડોએ પિતાના ઊંધતા વિદ્યાથીને મધરાતે બૂમ પાડી, “ન્સિસ્કો ઉઠ ! આપણે દરબારગઢમાં જઈએ. આ બન્ને ચિત્ર વિના હું જીવી શકું જ નહિ. મહારાજાને વિનંતી કરીએ અને જો એ ન માને તે, મોના લિસા અને જૈનને લઈને રાતેરાત ભાગી છૂટીએ, આ રજવાડી ઘટનાની જીવલેણ પકડમાથી.” દરબારગઢની મધરાત ચકચૂર હતી. નશામાં ડોલતો રજવાડે, યુવતિઓનાં નગ્ન રૂપે વચ્ચે ઢીંચતે હતા. મહારાજાની પડખે જ એની સગી બહેન પણું આ પશુતાની મહેફીલમાં નગ્નરૂપે મશગૂલ હતી.
લિયોનાર્ડો–દા-વિન્સિ” પહેરેગીરે મહારાજાને ખબર આપ્યા.
ભલે આવે.” ચકચૂર નશાખોરે પરવાનગી દીધી. પશુતાના મેળાની વચ્ચે માનવી કંપતે ઉભે રહ્યો અને કરગરતો બોલ્યો, “પેલાં બે ચિત્ર હું મરણ પામું પછી આપ મહારાજા લઈ લેજે, વિના મૂલ્ય.”
મહારાજાએ અટ્ટહાસ્ય કર્યું: “પણુએ તે મરી ગઈ છે, અને જૈન પણ”?
“એ મરેલાને પણ ચાહે છે” મહારાજાની બહેને, ખાલી ધરતાં કહ્યું. પેલા મહારાજાએ લથડતી જીભે પૂછ્યું, “મરેલાને પણ ચાહી શકાતું હશે !” અને વરદાન દેતે હેય તેમ બેલ્યા, “ભલે ભલે.” મહારાજા ખુશ થયા, “મેં જ કહ્યું હતું કે ચિત્રપટ પર જીવતી થઈ ગઈ છે એ મેડોના લિસા.” પછી લિનાડ ફેન્સિઓના સાથમાં પાછો ફર્યો. બીજા દિવસની મધરાતે, પાછા ઇંસિસ્ક ઝબકી ઊડે. પહેલીરાતની જેમ એની નજર સામે આભાસ દેખાય. કાનમા જાણે પેલા મહાનુભાવને દર્દવાળે અવાજ ધડકતે હતે. એને લિયેનાડેની ચિંતા થઈ. એ ઊો. દબાયેલા પગલે એ લિયોનાર્ડોના ખંડ પાસે પહે. ખંડ આખો ખાલી હતે. ગમગીન બનેલે ફ્રેસિસ્કે પ્રયોગશાળા તરફ દે. પ્રયાગ ખંડમાં દિવાલપર ચડેલા ચિત્રપટ પર જીવતે બની ગયેલ જૈન ધી બેપ્ટિસ્ટ ઊભે હતે. એની સામે કંપી ઊઠેલા કલેવરવાળ કલાકાર જિવતરના જામનું છેલ્લું ટીપું ખરચી નાખવા પીંછી લઈને મચી પડ્યો હતો પણ એની આંગળીઓ એનું કહ્યું કરતી નહોતી, એના હાથમાંની પીંછી ક્રૂજી ઊઠી હતી.
એના કપાળ પરથી પ્રસ્વેદ ટપકત હતા, જિવતરની મમતા જેવો કલાકાર બબડતો હતે, “ચાહું છું એને....જેનું માનવતા ભર્યું માથું પાશવતાની મહેફીલે ઉતારી લીધું હતું.”
પછી સવાર થયું ત્યારે ઊગતા સૂરજનાં કિરણ ભેગી એક પાળેલી ચકલી ઊડતી આવી અને રોજની જેમ પેલા કલાકારની હથેળી પર કિલકિલાટ કરવા લાગી ત્યારે એ પંખીને શી ખબર કે, પેલા મહામાનવને પ્રાણ પંખી તે ઉડી ગયો હતો!
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૪ ઈંગ્લેંડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાના જન્મ
[ ઇંગ્લેંડના પૂર્વ ઇતિહાસ—ઉત્થાન યુગની દરિયાઇ રાણી -- યુરોપના નવા વાણિજયયુગ—એક વિચિત્ર મુક મા – લિઝાબેથના જમાના પછીના રાજાને દેવી હકક મુડીના અને રાજાના દૈવી અધિકારના મુકાબલા—વેપારી સમાજના પહેલા સરમુખત્યાર— રજવાડા શાહીના તુરાજ્યક્રાંતિ અને સામ્રાજ્યવાદયુરોપ પરની રાજકાંતિ અને ઇંગ્લેડ-લાચૂષક જેવા અમેરિકાખંડ —અમેરિકા પરનુ ન્યુઇંગ્લેન્ડ-અમેરિકાના ઉદ્દભ્રુવનાં નવા માનવ સમુદાય—ઇંગ્લેડની માતૃભૂમિના અમેરિકન સંસ્થાને!--માતૃભ મિના સામ્રાજ્યવાદ સામે સ્થાનાના મુકાબલા-અમેરિકન સ્વાતંત્ર્યશુદ્ધ-સ્વતંત્ર અમેરિકાના પહેલા પ્રમુખ-સ્વતંત્ર અમેરિ કાને પહેલે સીટીઝન · સ્વાતંત્ર્યનાં સંગ્રામની ચુરોપ પર અસર-નુતનયુગનું વિજ્ઞાન, ઉત્થાન—-ઉદ્યોગવાદ હાની પહોંચે. ] ઇંગ્લેંડના પૂર્વ ઇતિહાસ
અંગ્રેજી ભૂમિપર ઇ. સ. પૂર્વે પંચાવન વર્ષોં પર અંગ્રેજી ખાડીને એળગીને સીઝર આવી પહોંચ્યા હતા અને યુરોપના આ ઇંગ્લેંડ નામના દેશ ચારમે
Lull
Z
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વર્ષ સુધી રોમન પ્રાંત બની ગયો હતો. ત્યાર પછી જ્યારે રોમનગર પર બહારનાં આક્રમણ આવવા માંડ્યાં ત્યારે રેમન સામ્રાજ્યની ઈગ્લેંડ પર બેઠેલી પ્રાચીન હકુમતને ઈગ્લેંડને સ્વેચ્છાએ ખાલી કરવાની ફરજ પિતાના વતનનું રક્ષણ કરવા જવા માટે પડી. આ રીતે રેમને પોતાના આ ગુલામ સંસ્થા નને નિરાધાર દશામાં મૂકીને ચાલ્યા ગયા. આ બાબતની જાણ ઉત્તર જમે. નીની સેકશન નામની જર્મની ટોળીઓને પડતાંની સાથે જ આ ભૂખ્યા માનવ સમુદાયે ઉત્તર સમુદ્રમાં થઈને ઈંગ્લેંડ નામના આ ટાપુ પર ચઢી આવ્યા. ઈંગ્લેંડ પાછું ગુલામ બન્યું, અને આ ટાપુ પર એંગ્લેસેકશન રાજ્ય સ્થપાયાં. આ રાજ્ય પાંચસો વર્ષ સુધી અંદર અંદર લડ્યા કરતાં હતાં તથા ઈગ્લેન્ડની ખાનાખરાબી કરતાં હતાં. ત્યાર પછી ઈ. સ. ના અગિઆરમા સૈકામાં ઇંગ્લેન્ડ ડેનિશ સામ્રાજ્યનું ગુલામ બન્યું, અને આ ગુલામ ટાપુ પર કેન્યૂટ નામના ડેનિશ શહેનશાહનું શાસન મંડાયું. ત્યારપછી ડેનિશ લેકે પરાજ્ય પામીને જતા રહ્યા, પરંતુ નર્સ લેકેએ ઈંગ્લેન્ડને પિતાનું ગુલામ બનાવ્યું. વિલિયમ નામના “યુક ઑફ નેમંડીએ ઈ. સ. ૧૦૬૬ માં અંગ્રેજી ખાડી ઓળં. ગીને ઈંગ્લેન્ડ પર આક્રમણ કર્યું, અને તે ઇગ્લેન્ડને રાજા બન્યો. આ રીતે ઈંગ્લેન્ડ નેમડીનું ગુલામ સંસ્થાન બન્યું. આ નર્મને અંગ્રેજ રાજાઓએ ફ્રાંસને પણ ગુલામ બનાવ્યો, તથા ફ્રાન્સને ગુલામ બનાવનારા નર્મન અંગ્રેજ રાજાને પિતાની ભૂમિ પરથી હાંકી કાઢનાર જોન ઑફ આર્ક નામની કાન્સની ભૂમિ પર પાકેલી એક ભરવાડની દીકરીનું નામ યુરોપ પર ઝળહળી ઉઠયું. ક્રાસની તારણહાર બનેલી આ ફ્રેન્ચ દીકરીને ઇંગ્લેન્ડને ગુલામ બનાવનાર નર્મન અંગ્રેજી રાજાએ જીવતી સળગાવી દીધી.
ઈંગ્લેન્ડને ગુલામીમાં રાખનાર તેના ઉપરની નેમેડીની હકૂમત હતી આ હકૂમતના હાથ નીચે, ઈંગ્લેન્ડને અનેક ટુકડાઓમાં વહેંચીને પડેલી ઇંગ્લે ન્ડની જ ઠાકરશાહી હતી. આ ઠકરાતના કાંઠા પર અંગ્રેજી ગુલામી, દેશ પર અનેક જૂલ્મો ચલાવતી હતી. પછી ઈ. સ. ૧૫ મા સૈકામાં હેનરી સાતમા નામના રાજાએ દેશની આઝાદીને ટકાવી રાખવા માટે આ ઠકરાતોને ખતમ કરી નાખવાનું પગલું લીધું અને “ર્સ ઓફ ધી રેઝીઝ”ને નામે પ્રખ્યાત બનેલી લડાઈઓ કરીને ઠકરાતશાહીને તેણે ખતમ કરી. ત્યાર પછી ઠાકોના છૂટા છવાયા બળવાઓને કચડી નાખવા માટે તેણે “સ્ટાર ચેમ્બર ” નામની એક અદાલતની રચના કરી. આ અદાલત મારફત પણ એણે ઠકરાતશાહીને કચડી નાખી. ઉથાનયુગની દરિયાઈ રાણું
ત્યાર પછી ઈ. સ. ૧૫૦૯ માં સાતમા હેનરીની ગાદી પર તેને દીકરે ૮ હેનરી આવ્યા. સાતમા હેનરીએ ઇંગ્લેન્ડના ટૂકડા કરી નાખનાર ઠક
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૩
ઈગ્લેંડની રાજ્યકાતિ અને અમેરિકાનો જન્મ રાતશાહીને ખતમ કરીને ઇંગ્લેન્ડના ટાપુ પર રાજકીય એકતા રચી હતી. હેનરી ૮ માએ આ રાજકીય એકતા પર યુરેપનું અર્વાચીન રાજ્ય બનાવવાના પગલાં લીધાં. એણે પોતાની સ્ત્રીઓ સાથે છૂટાછેડા કરવાની બાબતમાં પપ સાથે તકરાર કરવાની તક ઉપાડી લીધી, અને ઈંગ્લેન્ડભરમાં ધાર્મિક સંસ્થાઓને પિપની પકડમાંથી મુક્ત કરીને ઇસાઈ દેવળોને રાષ્ટ્રિય દેવળો બનાવ્યાં અને પિતાની જાતને ધર્મના વડા તરીકે જાહેર કરી. આ રીતે એણે શાંતિમય ધર્મ સુધારણા કરી. ત્યાર પછી ઈ. સ. ૧૫૨૮ માં લીઝાબેથ નામની એની દીકરી ગાદી પર આવી. આ રાણીએ પિતાની ચુમ્માલીસ વર્ષની રાજ્યકત તરીકેની કારકીદીમાં સ્પેઈનને લશ્કરી અને વ્યાપારી રીતે પરાજ્ય કર્યો, તથા આ જમાનો ઈલીઝાબેથના યુગ તરીકે જાણીતા બન્યા. આ જમાનામાં બહારની દુનિયામાં સંસ્થાને જીતવાની હરિફાઈમાં, ઈંગ્લેન્ડ પણ ઉતરી પડ્યું. ઈંગ્લેન્ડના વેપારીઓએ વ્યાપારી કંપનીઓ બાંધવા માંડી. તથા ઇંગ્લેન્ડના જહા
એ સાતે સમુદ્રોમાં શિકાર કરવા માંડ્યો. યુરોપને વાણિજ્યયુગ વ્યાપક બન્ય,
ઈલીઝાબેથના સમય પહેલાંથી સ્પેઈને અને હેલેન્ડે જગતના નવા નવા પ્રદેશ શોધી કાઢવા માંડ્યા હતા. તેમણે તે તે પ્રદેશ ઉપર પોતાની માલીકીના વાવટાએ રેપીને તે પ્રદેશો પિતાનાં સંસ્થાને છે એમ જાહેર કરવા માંડયું હતું. પૃથ્વી ગોળ છે તે વાતની કોલંબસે જાહેરાત કર્યા પછી પિોર્ટ ગાલ પણ અમેરિકા સાથેના વેપારમાં ઉતરી પડ્યો. આ બંને વચ્ચે નવી દુનિયાની માલિકી માટેની સૌથી મોટી હરિફાઈ જામી પડી હતી. પિટુંગાલ અને પેઈનને આ હરિફાઈને લીધે યુદ્ધમાં ઉતરવું ન પડે તેટલા માટે, આ બંને જેને પોતાના ધર્માચાર્ય તરીકે સ્વીકારતા હતા તેવા પાપે નવી શોધાયેલી દુનિયાને ઈ. સ. ૧૪૯૪માં ગ્રીનવીચની પશ્ચિમે ૫૦ મી ડીગ્રીના લેજીટયુડ પાસે સીમાં દોરીને બે સરખા ભાગમાં વહેંચી નાખી અને પોર્ટુગીઝોએ આ સીમાની પૂર્વ તરફ પિતાનાં સંસ્થાને જમાવવાં તથા સ્પેનિયાર્ડોએ પશ્ચિમ બાજુએ પિતાનાં સંસ્થાને જમાવવાં એ ચૂકાદો આપી દીધો. આ રીતે યુરોપના ધર્મગુરુઓ યુરોપના બે રજવાડાંઓને નવી શોધાયેલી આખી દુનિયાનું દાન કરી દીધું. આ રીતે પેઈનની સરકારે બ્રાઝીલ સિવાયના આખા અમેરિકન ખંડની માલિક બની તથા પોર્ટુગીઝ સરકાર ઇન્ડિઝ અને આફ્રિકાની માલિક બની. એક વિચિત્ર મુકમે ચાલ્યો
પણ હવે સમય બદલાઈ ચૂક્યું હતું. યુરોપના વેપારી યુગમાં ઈગ્લેંડ અને હેલેંડ પણ આવી ચૂક્યા હતા. આ બંને દેશોએ પેઈનને પરાજય કર્યો
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
- વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતો અને અલીઝાબેથને જમાને યુરોપમાં શરૂ થઈ ચૂક્યો હતો. આ જમાના પછી અંગ્રેજ વેપારીઓ અને ખલાસીઓ પણ ધીમે ધીમે અમેરિકા ઉપર પણ પિતાને પગદંડો જમાવવા માંડ્યા હતા. સ્પેનિયાર્ડ અને પોર્ટુગીઝ અમેરિકાના પશ્ચિમ વિભાગમાં થાણું નાંખીને પડ્યા હતા અને અંગ્રેજોએ જ્યાં સહેલાઈથી જઈ શકાય તેવા, પૂર્વના મહાન દેશ હિંદ તરફ પિતાની નજર દોડાવવા માંડી હતી. આ અરસામાં, એટલે સત્તરમા સૈકાની શરૂઆતમાં સંસ્થાને જીતવાની દોડાદોડી શરૂ થઈ ગઈ હતી. ત્યારે, હિમ્સક નામના એક ડચ કેપ્ટને ભાલાકાની સામુદ્રધુનિમાં એક પિટુગીઝ જહાજને કેદ કર્યું. પિપે આખી દુનિયાને સ્પેઇન અને પોર્ટુગાલ વચ્ચે વહેંચી આપ્યા પછી પિટું. ગીઝના ભાગમાં આવેલા સંસ્થાનોના દરિયામાંથી, ડચ કેપ્ટને પોર્ટુગીઝ વહાણને ગીરફતાર કર્યું હતું.
આ ગીરફતારીના બનાવે જાહેર કર્યું કે પિપે આખી દુનિયામાં ચરી ખાવાના પરવાના બે રાજ્યોનેજ આપ્યા હતા તે હવે યુરેપનાં બીજાં રાજ્ય કબુલ કરતાં નહોતાં, પોર્ટુગાલે પિપના દરબારમાં આ સામે ફરિયાદ નોંધાવી અને એક વિચિત્ર એ મુકર્દમો ચાલ્યું. ડચ ઈસ્ટડીયા કંપનિએ પિતાને કેસ રજૂ કરવા માટે ડી ગ્રુટ અથવા ગ્રસીયસ નામના વકિલને રમે. પિલા વકીલે પોતાને મૂકઈમે લડતાં જાહેર કર્યું કે મહાસાગરનાં પાણી પર કોઈને અધિકાર હોવો જોઈએ નહિ. જમીનના કિનારાના પ્રદેશ પરથી દરિયાના પાણી પર જેટલે દૂર તોપનો ગળે ફેંકી શકાય તેટલાજ દરિયાઈ પાણી પર પાસેની જમીનવાળી હકૂમતને અધિકાર ગણું જોઈએ અને તે સિવાયના બધા જ સમુદ્રોના વિસ્તાર યુરોપનાં તમામ રાજ્યોનાં જહાજે માટે ખુલ્લા અને મૂકત ગણાવા જોઈએ. કાયદેસરની અદાલતમાં આવા કાયદેસરના સિદ્ધાંતને પહેલીવાર પૂકાર થયે. આજસુધી પેઈન અને પિટુંગાલે યુરોપ સિવાયની દુનિયાના સમુદ્રોને “મેરે કલોસમ” અથવા પિતાની બે રાજ્યની અધિકારવાળી આણને ધારણ કરનારી નાકાબંધીવાળા સમુદ્રો કહ્યા હતા. પરંતુ હવે યુરોપની અદાલતે બહારની દુનિયાના સમુદ્રને “મેરે લીબેરમ ” અથવા મૂત સમુદ્ર તરીકે જાહેર કરી દીધા. આ જાહેરાત પછી ઈ. સ. ૧૯૨૧માં હોલેડે વેસ્ટ ઇન્ડીયા કંપની નામની એક વેપારી કંપની શરૂ કરી તથા હેલેંડે બ્રાઝીલ પર આક્રમણ કર્યું. તથા ઉત્તર અમેરિકાને કિનારે પણ પિતાને એક કિલે બાંધ્યો. ઈલીઝાબેથના જમાના પછીના અંગ્રેજી રાજાને દૈવિ હકક
ઈ. સ. ૧૬૦૩ માં ઈગ્લંડની ઇલીઝાબેથ નામની કુમારિકા રાણી મરણ પામી અને ટયુડરેની રાજગાદી પર ટુઅર્ટ રાજવંશનું આરહણ થયું. આ
Page #396
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેંડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાના જન્મ
સ્ટુઅર્ટ ઇંગ્લંડમાં પરદેશીઓ હતા તથા સ્પેઇન સાથે મિત્રાચારી રાખવામાં ભાનતા હતા. અગ્રેજી વેપારીયુગ આ નીતિને નાપસંદ કરતા હતા. આ ઉપરાંત રાજા જેમ્સ અને તેના દીકરા ચાર્લ્સ ૧ લેા જે, ઇ. સ. ૧૬૨૫ માં ગાદી પર આવ્યો તે બંને જણ રાજાના દૈવિ હક્કમાં માનતા હતા. યુરેાપના દૈવિ હક્કના ખ્યાલ પાપ નામના ધર્મોચાયોએ શરૂ કર્યા હતા તથા એ રીતે તેમણે રાજ્ય પણ કર્યુ હતું. પરંતુ યુરેપમાં આ બાબત હવે જૂની થઇ ગઇ હતી, તથા ધર્મ સુધારણાની હિલચાલે રાજ્યકર્તાના દૈવિ અધિકારને સિદ્ધાંતમાં પદભ્રષ્ટ કર્યાં હતા. દૈવિ અધિકારના આ ઇન્કાર, ઇ. સ. ૧૫૮૧ માં નિર્લેન્ડઝમાં સભળાયા હતા. આ પ્રદેશ ઉપર ગાદીનશીન થયેલા સ્પેઈનના રાજા ફિલીપ ખીજાને નિધલેન્ડઝમાંથી ખરતરફ કરવામાં આવ્યા હતા તથા પ્રજા તરફની રાજાની જવાબદારીને આ પદાર્થ પાઠે ઉત્તરસમુદ્રના કિનારા પર પથરાયા હતા. આ ખ્યાલને પહેલા અમલ કરનાર હાલેડના વેપારી સમાજ હતા.
આ સમાજે પોતાની મૂડીની તાકાતને અનુભવ કરવા માંડ્યા હતા, તથા એ તાકાતના અધિકાર રાજ્યકારણમાં ઉતારવાની શરૂઆત કરી હતી. જેવા વેપારી સમાજ હાલેંડમાં હતા તેવાજ ઈંગ્લડમાં પણ હતા. આવા વેપારી વર્ગાએ એક નવું શસ્ત્ર સંપાદન કર્યું. હતું. આ શસ્ત્રનુ નામ સૂફી હતું. મૂડીની તાકાત લશ્કરી ઉભાં કરી શકે છે તથા લશ્કરાનાં આયુધાને પણ એજ તાકાત મજુરાના શ્રમ મારફત પેદા કરી શકે છે એવી ખાત્રી તેમને થઇ ચૂકી હતી. પેાતાની તાકાતના ભાન સાથે તેમણે રાજાના દૈવિ અધિકારને મુકાબલે કરવા માંડ્યા હતા. તથા રાજા પાસે રજવાડાશાહીની જે જૂતી લશ્કરી સંસ્થા હતી તેના કરતાં પેાતાની મૂડીમાં વધારે વિશિષ્ટ પ્રકારની લશ્કરી તાકાત હતી તેવા વિશ્વાસ સંપાદન કરવા માંડયા હતા. આ વિશ્વાસપૂર્વક તેમણે રાજાના દૈવિ અધિકારને વશ વર્તવાનેા ઇન્કાર ઇગ્લેંડની ભૂમિ પર કરી દીધા. મુડીના અને રાજાના દૈવી હકકાને મુકાબલા
૩૭૧
ઇ. સ. ૧૬૨૫ માં ગાદી પર આવેલા ચાર્લ્સ પહેલાના જમાનામાં ઈંગ્લંડની ધરતી પર રજવાડીયુગને દૈવિ અધિકાર મૂડીવાદી યુગના લોકશાડી અધિકારની સામ સામે આવી ગયા. ઈંગ્લેંડની ધરતી પર ચાલ્સ પહેલાના શાસન સમયમાં આ બંને તાકાતે! એકબીજાના મુકાબલા માટે ખડી થઇ ગઈ. રાજકારણના આ અગત્યના સવાલનુ પહેલુ યુદ્ઘ પાર્લામેન્ટના મકાનમાં આરંભાયુ. રાજાની સામે મૂડીદારાની લાકશાહીએ, લેાકસભામાં પેાતાને પહેલા માર્ચે રાપ્યા, અને ત્યાંથી રાજાતા ફરમાવાને નામજૂર કર્યાં. રાાએ લેકસભા અથવા હાઉસ એફ કામન્સને ” ખરતરફ કર્યુ, તથા અગીર
Page #397
--------------------------------------------------------------------------
________________
૩:૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વર્ષોં સુધી જાણે પેાતાની ખાનગી જાગીરને વહિવટ ચાલાવતા હોય તેવી રીતે એ રાજાએ પોતાની ઇચ્છા પ્રમાણે કરવેરા નાખીને રાજ્ય ચલાવ્યું. આ કર વેરાઓને પ્રજાએ ગેરકાયદેસર જાહેર કર્યો. છેવટે ઈ સ. ૧૬૪૦ના એપ્રિલમાં પાર્લામેન્ટને ખેલાવવાની રાજાને ફરજ પડી. થોડાંજ અવાડિયામાં એણે એ પાર્લામેન્ટને પણ બરતરફ કરી અને ઇ. સ. ૧૬૪૧ ના નવેમ્બરમાં નવી પાર્લામેન્ટને એણે મેલાવી.
3,
આ સવાલને આખરી મુકાબલા કરી લેવાના મિજાગવાળી નવેબરની નવી પાર્લામેન્ટ બેઠી. આ પાર્લામેન્ટે જાહેર કર્યું" કે રાજાના ફરમાનથી હવે પોતે બરતરફ થશે નહિ. કારણ કે, પાર્લામેન્ટને બરતરફ કરવાનો અધિકાર રાજાનેા નથી પણ પાર્લામેન્ટને પોતાના છે. ઇ. સ. ૧૬૪૧ ના ડીસેમ્બરના પહેલા દિવસે પાલોમેટે રાજાને એક મોટી વાંધા અરજી સુપ્રત કરી. આ અરજી “ ગ્રાન્ડ રેમોનસ્ટ્રન્સ ’અથવા ઠપકાની દરખાસ્ત તરીકે જાણીતી બની. ત્યાર પછી તરત જ રાજા અને મૂડીવાદી લાકશાહી વચ્ચેની લડાઈ હવે પાર્લામેન્ટના મકાનમાંથી બહાર નીકળીને યુદ્ધના મેદાન પર આવીને ખડી થઇ ગઈ, ૧૬૪૨ ના જાન્યુઆરીમાં રાજાએ લંડન છેડયું, અને લશ્કરની સજાવટ કરવા માંડી. ધર્મસુધારણામાં આગળ રહેલા પ્રોટેસ્ટન્ટા અને પ્યુરિટનેએ રાજાના લશ્કર સામે લડનારૂ નવું લશ્કર યોજવા માંડયુ, તથા લકા તેમાં સ્વયંસેવકા તરીકે જોડાવા માંડયા.
ઈંગ્લેડની ભૂમિપર નવી જ જાતનું યુદ્ધ શરૂ થયું. એ વર્ષોંમાં ચા એ વખત હાર્યો. લેાકેાના લશ્કરના સેનાપતિ આલિવર ક્રોમવેલ નામના હતા. ક્રોમવેલે ઈ. સ. ૧૬૪૫માં તેસ્બી આગળ ચાર્લ્સના પરાજય કર્યાં. ચાર્લ્સ રાજા કૅાટલેંડ તરફ નાઠો. સ્કાટ લાકાએ અંગ્રેજી રાજાને પકડીને ઇંગ્લેંડની પાર્લામેન્ટને વેચાતા આપ્યા. પાર્લામેન્ટે રાજા પર દેશદ્રોહને આરેાપ મૂકીને તેના પર કામ ચલાવવા માટે ખાસ એક અદાલતની નિમણુંક કરી. આ અદાલતે રાજાને દેહાંતદંડની શિક્ષા ફરમાવી. ઇ. સ. ૧૬૪૯ના જાન્યુઆરીના ત્રીસમા દિવસે અપરાધી રાજાને વધ:સ્તંભ તરફ દોરી જવામાં આવ્યા. આ રીતે યુરોપના નૂતન યુગમાં જૂની રજવાડી પદ્ધતિ પ્રમાણે રાજ્ય કરવા માગતા અંગ્રેજી રાજાના કાયદેસર રીતે શિરચ્છેદ કરી નાખવામાં આવ્યા.
વેપારી સમાજને પહેલા સરમુખત્યાર
રાજાના દૈવિ અધિકારના શિરચ્છેદ કરી નાંખ્યા પછી, યુરોપ પર શરૂ થવા માંડેલા વેપારી યુગના મૂડીદાર વર્ગે, વ્યાપારી વિકાસના બધા વિકાસને
Page #398
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાને જન્મ
૩૭૭ જાળવી શકે તેવા ઐલિવર ક્રોમવેલને અંગ્રેજી પાર્લામેન્ટને પહેલે સરમુખત્યાર બનાવ્યું. કોમવેલ લેર્ડ પ્રોટેકટર” કહેવાયો. ઈ.સ. ૧૬પ૩માં પિતાનું કામ શરૂ કરીને એણે પાંચ વર્ષ સુધી રાજ્યવહિવટ ચલાવ્યું. પેઈન સામેની યુદ્ધ હરિફાઈ ફરી પાછી શરૂ થઈ. ધર્મસુધારણાને એણે સર્વાગી રીતે અમલ શરૂ કર્યો. ઇગ્લેંડના રાજકારણમાં વેપારી સમાજનાં હિત અને અધિકારે પહેલી પંક્તિના કાર્યક્રમ તરીકે અમલમાં આવ્યાં. આ રીતે યુરોપમાં નવા યુગના વેપારી વહિવટવાળું નૂતન લોકશાહી રાજશાસન પહેલીવાર શરૂ થયું.
આ નવા રાજ્યશાસનમાં એક રાજાને ફાંસીએ લટકાવ્યા પછી અને બીજાને ભગાડી મૂક્યા પછી ઈ. સ. ૧૬૪૮માં અંગ્રેજી પાર્લામેન્ટ, પાર્લામેન્ટની હકૂમત પ્રમાણે અને પાર્લામેન્ટની જ અનુમતિ પ્રમાણે રાજ્ય કરે તેવા એક રાજાને રાજ્ય કરવા માટે આવવાનું આમંત્રણ આપ્યું. ડચ રીપબ્લીકને આગેવાન વિલિયમ ત્રીજે ઈગ્લેંડમાં આ રીતે આવવા તૈયાર થયા. આ વિલિયમને બેલાવવા પાછળ જૂના રાજવંશને વારસાહને કાનૂન હતા. આ નવે રાજા જે પાર્લામેન્ટના પુતળા તરીકે આવવા તૈયાર હતું તે ઈગ્લેંડના જે રાજાને ભગાડી મૂકવામાં આવ્યું હતું તેની સૌથી મોટી દીકરી મેરી સાથે પર હતા. અંગ્રેજી પાર્લામેન્ટ ભગાડી મૂકેલા રાજાનાં, દીકરી જમાઈને અંગ્રેજી ગાદી પર આવવા આમંત્રણ અપાયું. ઈ. સ. ૧૬૮૮ના નવેમ્બરની પાંચમી તારીખે વિલિયમ અને મેરી ઈગ્લેંડમાં આવ્યાં. ૧૬૮૯ને જાન્યુઆરીમાં વિલિયમ અને મેરીને અંગ્રેજી પાર્લામેન્ટ ઈગ્લેંડના રાજ્યકર્તાઓ તરીકે જાહેર કર્યા. શાસનની સર્વસત્તાધિકારી, પાર્લામેન્ટ, તથા રાજ્યવહિવટને અમલ કરનારી પાર્લામેન્ટ નિમેલી કારોબારી કેબિનેટ તરીકે ઓળખાઈ. અંગ્રેજી રાજશાસનમાં રાજાનું વ્યક્તિત્વ રાજદંડ જેવું જડ અને પુતળા જેવું કહ્યાગરૂં બની ગયું. લેકશાહીના સાચા સ્વરૂપ પ્રમાણે જોઈએ તે, અંગ્રેજી લેકશાસનનું આ સ્વરૂપ સંપુર્ણ જવાબદાર રાજ્યતંત્રવાળી અને વેપારી સમાજની હકૂમત નીચેની રાજાશાહીનું સ્વરૂપ હતું. પાર્લામેન્ટના સભાસદ ચૂંટાઈને જ આવતા હતા પરંતુ દરેક બાર અંગ્રેજ નાગરિકોએ અડધા નાગરિકને જ મત આપવાનો અધિકાર હતો, એટલે ત્યારે સંપુર્ણ પ્રતિનીધિત્વ ધરાવતું લેકશાહીનું આ સ્વરૂપ ન હતું. રજવાડાશાહીનો અંત
છતાં પણ રજવાડાશાહીના મધ્યયુગી જમાનાને તથા રાજાના શાસનને યુરોપની ધરતી પરથી અંત આણવાને આરંભ ઈગ્લંડમાં થશે. યુરોપ જન્મ એક હજાર વર્ષ પર થયું હતું અને ત્યાર પછી તરત જ યુરોપની
Page #399
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
""
સમાજ ઘટનામાંથી યુરોપના રાજવહિવટ પર એકહથ્થુ સત્તા અને અધિકાર ચલાવનાર રજવાડી શાસનની વ્યવસ્થા તથા એ વ્યવસ્થા પર દૈવિ અધિકાર ધરાવનાર રાજા શરૂ થયા હતા. આ રાજાશાહીનું રાજકારણ લખનાર ચાણકય જેવા રાજકારણી પુરુષ મેકિયાવેલી નામના જન્મ્યા હતા તથા તેણે મધ્યયુગમાં પ્રિન્સ '' નામનું જગમશદૂર પુસ્તક લખ્યું. હતું. આ પુસ્તક લખીને એણે રાજાને પેાતાની તાકાત ગમે તેવી ભેદનીતિ કે દંડનીતિ ધારણ કરીને જાળવી રાખવાની શિખામણ આપી હતી. આ રાજકારણે યુરેાપના રાજાને પહેલીવાર વહિવટીશાસ્ત્ર દીધું હતું. ચાણકય નીતિની જેમ મેકિયાવેલીના આ શાસ્ત્ર સૈકાઓ સુધી યુરોપ પર રાજ્ય કર્યું. ત્યાર પછી યુરૂપપર શરૂ થયેલા ઊત્થાનયુગે જન્માવેલા વ્યાપારી શાશનના જમાનાએ રાજા નામના પ્રાણીને યુરોપની ધરતી પર શાસનના હિવટીજીવન માટે નાલાયક ઠરાવ્યેા.
૩૭૮
પૂર્વના પ્રાચીન દેશ સાથે સરખાવીએ તા ત્યાં રાજાના દૈવિઅધિકારા હજારે વર્ષો સુધી જીવતા રહ્યા તથા છેવટે જ્યાં રાજાને ભગવાન બનાવી દેવામાં આવ્યે તે ખાખત મહાન એવા આ પ્રાચીન દેશેાની અધગતિના કારણરૂપ હતી, તે ઇતિહાસે પૂરવાર કરી છે. જગતના દસ હજાર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર યુરોપની સમાજ ધટનાએ પાતાની જીંદગીના એક હજાર વર્ષમાં જ એવા ક્રાંતિકારી વેપારી સમાજને જન્મ આપ્યા કે જેણે પાતાની ભૂમિ પરથી એટલે યુરોપની ભૂમિ પરથી પેાતાની જીવન ઘટનામાંથી રજવાડાશાહી જીવનપદ્ધતિને ખતમ કરી નાખી અને શાસન કરવાના અધિકાર પણ પોતાના હાથમાં ધારણ કર્યા. પૂના મહાનદેશ જેવા કે ચીન અને ભારત દસ હજાર વર્ષીની જીંદગી જીવ્યા છતાં પણ યુરોપે જ્યારે આ રાજ્યક્રાંતિ કરી ત્યાં સુધી એવી ક્રાંતિ પોતાને ત્યાં કરી શકયા નહી. એ રીતે આ મહાન દેશોના વેપારી સમાજો વિશ્વની જીવનઘટનામાં આગળ વધવાને નાલાયક પૂરવાર થયા અને યુરોપે આ મહાન દેશને પોતાનાં ગુલામ સંસ્થાના બનાવીને આગળ વધવા માંડ્યું. રાજયક્રાન્તિ કરતા ઈંગ્લેન્ડની સામ્રાજયવાદી હિલચાલ
યુરોપની શરીરરચનામાં જે વાણિજ્ય હકુમત તનાં રાષ્ટ્રોમાંથી રજવાડાશાહીની હકુમતને ખતમ કરીને ઉપલા વર્ગોના અથવા જમીનદાર અને મુડીદાર અથવા વેપારી વર્ગોના મતાધિકારવાળું લાકશાહીત ત્ર સ્થાપતી હતી તે જ વાણિજ્ય હકુમત પોતાના દેશમાંથી બહાર નીકળીતે જગતના ખીજા પ્રદેશા પર પણ પાતાની હકુમત સ્થાપવા માંડી હતી. આ હકુમતનું મૂખ્યરૂપ વાણિજ્યનું હતું. આ વાણિજ્યને મદદ કરવા અને તેનું રક્ષણ કરવા આ હકુમત તે તે પ્રદેશા પર પોતાની રાજ્કીય હકુમત પણ સ્થાપતી હતી. આવી હકુમતના પાયા
Page #400
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેડની રાજ્યકાન્તિ અને અમેરિકાના જન્મ
અંગ્રેજી ધરતી પર શરૂ થએલી રાજક્રાંન્તિની હિલચાલના સ્વરૂપમાંજ નખાવા માંડયા હતા. આ રાજક્રાંન્તિના સ્ટુઅર્ટ રાજશાસનના સમયમાં જ અંગ્રેજી “એમ્પાયર'’ અથવા સામ્રાજ્ય પણ શરૂ થતું હતું. યુરેપનાં ખીજા' રાજ્યા કરતાં ઇંગ્લેંડ આ હિલચાલમાં વધારે પાવરધું પૂરવાર થતું હતું. સ્ટુઅર્ટ સમયથી જ વાણિજ્ય હકુમતનું જે રૂપ ધરઆંગણે રજક્રન્તિ કરતું હતું તે વ્યાપારી, સ્વરૂપ, જોઇન્ટ સ્ટોક કંપનીઓ બનીને પોતાના સામ્રાજ્યના પાયા નાખવા પૂર્વના દેશ પર ઉતરતું હતું. ચીન અને હિંદુ જેવા દૂર પૂર્વના પ્રદેશ તરફ ઉત્થાનયુગના આરંભથી જ યુરોપની નવી જાગ્રતિ લલચાઇ ચૂકી હતી. અ ંગ્રેજી લેાકેા યુરોપની ધરતી પરથી હિંદ દેશ પર પહાચ્યા તે પહેલાં ક્િર`ગી અને સ્પેનિઆર્ડે આ ભૂમિ પર ઉતરી ચૂકયા હતા. ઈ. સ. ૧૬૦૦ ના છેલ્લા દિવસે બ્રિટનના લંડન નગરમાં વ્યાપારીઓની એક મડળી જન્મી અને પછી આ મ`ડળી ઇસ્ટ ઇન્ડીયા કંપનીનુ નામ ધારણ કરીને હિંદને ગુલામ બનાવનારી મશહુર એવી શાહીવાદી પેઢી બની. આવી શાહીવાદી વેપારી પેઢીએ, યુરોપના બીજા દેશોમાંથી પણ આ મહાન પ્ર.ચીન દેશને ઢ ઢાળી નાખવા આવી પહેાંચી. આ સામ્રાજ્યવાદી પેઢીઓને એક લાખડી પગ પાત પેાતાના યુરોપીય દેશમાં ાપાએલા હતા તથા શાસક હકુમતવાળા અને રાષ્ટ્રવાદી નામને ધારણ કરનારા હતા. આ શાહીવાદી વેપારી પેઢીના બીજો પગદડા, પરાધીન બનેલા પૂર્વ પ્રદેશ પર રાપાએલા હતા તથા ક્રૂર અને ધાતકી રીતે આ પ્રદેશ પર એક હથ્થુ શાસન શરૂ કરતા હતા. આ બન્ને પગદડવાળા પરદેશી શાસનનેા આખા આકાર શાહીવાદ અથવા સામ્રાજ્યવાદના નામને હતા. આ સામ્રાજ્યેા યુંરાપનાદેશ શરૂ કરતા હતા, આ સામ્રાજ્યે!માં જગતભરમાં સૌથી માટુ એવું સામ્રાજ્ય ઇંગ્લેડનું બનતું હતું અને બ્રિટીશ એમ્પાયરના નામથી એળખાવા માંડયું હતું. યુરોપની ધરતી પરની રાજ્યક્રાન્તિઓમાં ઈંગ્લેડ
૩૭૯
આવી શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ઘટના વડે યુરોપને વેપારી સમાજ પાતપેાતાના દેશમાં શાસનના વધારે વધારે અધિકારો મેળવતા હતા તથા વાણિજ્યના આગેવાનો રાજશાસનના આગેવાના પણ બનતા હતા. શાસ નનાં આ સ્વરૂપોમાં રાજાના અધિકાર ખતમ થતા હતા અને વેપારી-મુડીવાદી વર્ગોના શાસનના અધિકાર સ્થપાવા માંડયા હતા. યુરોપનું વાણિજ્યરૂપ શાસનના અધિકારાને સંપાદન કરવા માંડયુ હતું. આ અધિકાર રૂપ, કાલબસે એટલાંટિક મહાસાગર એળગ્યા તથા ડાન્ગામાએ કંપની પ્રદક્ષિણા કરી ત્યારથી યુરોપના પશ્ચિમી કિનારા પરથી જગત જીતવા નીકળવાની તૈયારી કરતું દેખાઇ ચૂકયું હતું. વાણિજ્યનું આ પિબળ આખા યુરોપમાં શાસન સ્વરૂપ બનવા માંડયુ
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
હતું. આ સ્વરૂપતા ઇતિહાસ આપણે ઈંગ્લેંડની રાજ્યક્રાંતિ અને ફ્રેંચક્રાન્તિમાં ખીલકુલ સાફ રીતે દેખી શકીએ છીએ.
',
રાજ્યક્રાન્તિની સાથે જ ઈંગ્લેડનો જોઇન્ટ સ્ટૉક ક ંપની, તથા વાણિજ્યની નૌકા કપની વાણિજ્ય હકુમતના અર્થપ્રાપ્તિના હેતુને ધારણ કરીને ઇંગ્લેડથી દૂર દૂરના પ્રદેશ પર અંગ્રેજી વાણિજ્યને વાવટા રાખવા માંડી અમેરિકાખંડ પર આવી અંગ્રેજી વસાહતનું રૂપ ઈ. સ. ૧૬૦૯માં વરજીનીયામાં સ્થપાયું. આ સ્વરૂપ એક વેપારી મડળીનુ હતું. અ ંગ્રેજી વેપારીઓની આ મંડળી પાસે લંડન નગરની વાણીજય હકુમતને અધિકાર પટ્ટો હતા. આ અધિકારના લેખ અથવા ચારટર, આ મંડળીના નામનેા ઉલ્લેખ ટ્રેઝરર એન્ડ કંપની એક એડવેનયર એન્ડ પ્લેન્ટસ એક્ ધી સીડી એફ લંડન નામના શબ્દોમાં કરતા હતા, એટલેટિક મહાસાગરના સામા કિનાર પર “ તેવા બ્રિટાનીયા ” ની સ્થાપના કરનારી આ વાણિજ્ય હકુમતની જોઈન્ટ સ્ટેક કંપનીના શેર હાલ્ડરામાં ૨૧ ઉમરાવા ૨૬ સામતો પર કૅપ્ટને ૨૮ જમીનદારા ૫૮ નાગરિકા, ૧૧૦ વેપારી તથા ૨૮૨ સામન્યા હતા. આ રીતે એટલેટિકના એક કિનારા પરતું વાણિજયરૂશ્ય ખીજા કિનારા પરની હજારા માઈલ દૂરની અમેરીકન ભૂમિ પર “ તાવા બ્રિટાનીયા ” ને જન્માવતું હતું. યુરોપને ખેચતા લાહુ ચુંબક જેવા અમેરિકા ખંડ
..
યુરોપના દેશમાં મધ્યમવર્ગના ઉદય થયા. મધ્યમવર્ગ જનમ્યા તેવાજ નવી વાણિય પદ્ધતિનુ સ્વરૂપ ધારણ કરીને જન્મ્યા હતા. અજ્ઞાત એવા જગતના પ્રદેશોને શોધી કાઢવા માટે એના સાહસિકે પૃથ્વી પરના બધા પ્રદેશા પર ફરી વળવા માંડયા હતા. નવા જગતના નાવિકે જાણે આખી નવી દુનિયા જ શોધી કાઢી હાય તેમ તેમણે અમેરિકાને નવા શોધી કાઢ્યા. આ કાલ’બસના નામ પરથી ખરી રીતે તે એનું નામ કાલબીયા એવું પડવું જોઇતું હતું પરંતુ એના નામકરણ વિધિ કાઈ ખીજાના, એમેરીગાના નામથી કરી દેવામાં આવ્યા. આ નવા શેાધાયેલા પ્રદેશ એક મોટા આખા ખડ જ હતા. ત્રણ હજાર માઇલ લાંખા અને પંદરસા માઈલ પહેાળા એવા આ ખંડ નવી દુનિયાના નામથી એળખાયા અને પછી તરત જ મોટા લોહચૂંબક જેવા આ પ્રદેશ આખા યુરોપખંડમાંથી પોતાના પર વસવાટ કરવા માટે તમામ પ્રજાને ખેંચવા લાગ્યા.
અહીં સૌથી પહેલાં ના લોકેા આવ્યા. પછી ઈટાલિયા આવ્યા, સ્પેનિશ લાકા આવ્યા, પછી અંગ્રેજો જર્મા, ફ્રેંચ, તાવેજીયના, સ્વીડીશે,
Page #402
--------------------------------------------------------------------------
________________
ઈ શ્લેડની રાજ્યકાન્તિ અને અમેરિકાનો જન્મ
૩૮૧ ડેન્સ ડચ, બોહેમિયન, ઍસ્ટ્રીયન, રૂમાનિયન અને રશિયને પણ આવી પહોંચ્યા. એ રીતે આ બધી પ્રજાએ અમેરિકાની ધરતી પર આવ્યા જ કરી.
આ વસાહતીઓ • સત્તરમા સૈકાની શરૂઆતમાં અમુક સેંકડોની સંખ્યામાં હતા. પછી તેમની સંખ્યા હજારોની બની અને ત્રણ વર્ષ માં કરોડ જેટલી થઈ.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અમેરિકા પર ન્યુ-લેંડ
ઈ. સ. ૧૬૦૯માં અંગ્રેજી વસાહતીઓની અમેરિકન ધરતી પરની પહેલી વસાહત જેમ્સ નદીપર સ્થપાઈ. આ વસાહતનું નગર જેમ્સ ટાઉન નામનું બંધાયું. આ વસાહત પર તંબાકુનું વાવેતર થયું તથા, તંબાકુથી લદાયેલાં જહાજે બ્રિટનને કિનારે લંગરાયાં. પછી આ નવી જાતના વાવેતરને પાક લુંટવા અંગ્રેજી વસાહતીઓની સંખ્યા ઉભરાવા માંડી અને વેપારી કંપનીઓ વધવા માંડી. જેમ વેપાર વધતો ગયો તેમ થોડા જ વરસોમાં ભૂમધ્યના અમેરિકન કિનારા પરનાં વસાહતી હિત અને ઇંગ્લેન્ડના કિનારાપરનાં વેપારી હિતે વચ્ચે અથડામણ શરૂ થઈ. ઈ. સ. ૧૬૧૯માં જેમ્સટાઉનના વસાહતીઓએ પિતાની અંદરથી જ એક જાતનું વહિવટી તંત્ર ઉભું કર્યું. આ વહિવટી તંત્ર જેમ્સટાઉનની અંગ્રેજી વસાહતમાંથી ચુંટાયેલી પહેલી ધારાસભા હોય તેવું જન્મ સાથે જ દેખાયું. હવે આ અમેરિકન ધરતી પર નવાં ઉતરાણ આવ્યાં. ઈતિહાસના આ લેકે “પીલ્ટીમ ફાધરે” હડસને નદીના મુખ આગળ ઉતરવાના હતા પરન્તુ તેને બદલે તેમનાં જહાજે ભૂલથી દૂર ઉત્તર તરફ હંકારાઈ ગયાં અને જ્યાં એ જહાજે પહોંચ્યાં ત્યાં જ તેમણે પડાવ નાખ્યો. ત્યારે પછી તરત જ ઇંગ્લેન્ડમાંથી પણ મુરિટનની કેટલીક મંડળીઓ જહાજોમાં બેસીને અમેરિકામાં જીવવા માટે આવી પહોંચી, તથા હેલેન્ડના પીશ્રીમફાધરોએ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં ઉત્તરમાં જ તેમણે પણ વસાહત કરી. અમેરિકાપરને આ ઉત્તરનો પ્રદેશ ન્યુ-ઈગ્લેંડ તરીકે ઓળખાયા. આ નવા ઈગ્લેંડ પર હેલેંડમાંથી આવેલા અને ઈંગ્લેંડમાંથી આવેલા અંગ્રેજોએ દરેક કુટુંબ દીઠ જમીનની પોત પોતાની જાગીરે શરૂ કરી. આ જાગીરો પર ગુલામોની સેવા વડે તેમણે ખેતીવાડીને ખિલવવા માંડી. આ ન્યુ ઇંગ્લેંડની દક્ષિણે વર્જીનિયા નામનું આવું જ એક સંસ્થાન શરૂ થયું, તથા તેની ઉત્તરે મેરીલેન્ડ નામનું સંસ્થાન શર થયું. આ ત્રણેમાંના અંગ્રેજી સંસ્થાનવાસીઓ ઈગ્લેંડથી પિતાની સાથે પિતાને માટે મેગ્નાચાર્ટી નામને વારસે પણ લઈ આવ્યાં હતાં. ગુલામની મજુરી પર શરૂ થયેલી આ અંગ્રેજી વસાહતો પોતાને માટેના જીવન વહિવેટ ચલાવવાના સિધ્ધાંત તરીકે “મેગનાચાર્ટી” નામના સૂત્રને સ્વીકાર કરતી હતી. જે સ્ત્રના પિકાર સાથે ઈગ્લેંડમાં પાર્લામેન્ટને જન્મ થયે હતો તેને અમેરિકાની આ વસાહતમાં લાંબા અને ટુંકે માત્ર એટલો જ અર્થ થતો હતો કે, કોઈ પણ રાજા કે શહેનશાહનો જૂલ્મ પ્રજા સહન કરશે નહિ તથા નાગરિકોના પોતાના રોજબરોજના જીવનના વહિવટમાં તેઓ પોતાના નિર્ણય સિવાયના, અને પિતાની સંમતિ સિવાયના, કઈ પણ કરવેરાનો સ્વીકાર કરશે
Page #404
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેડની રાજ્યક્રાન્તિ મ્તને અમેરિકાના જન્મ
નહિ. આ વસાહતમાં જેમણે પેાતાના જવનનેા વહિવટ શરૂ કર્યો હતા તેવાં આ અંગ્રેજી નાગરિકાએ, પેાતાની વસાહતાનું નામ ન્યુઈગ્લેંડ રાખ્યું. અમેરિકાના ઉદ્દભવમાં, નવા માનવ સમુદાય
શરૂઆતના દિવસેથી અને ઠેઠ સુધી આ વસાહતીઓમાંની સૌથી મેટી સંખ્યા અંગ્રેજોતી હતી. ઈંગ્લેંડમાંથી જહાજો ભરી ભરીને ગુન્હેગારા અને ગુંડાઓને ત્યાં ધકેલી દેવામાં આવ્યા હતા, ત્યાં ધાર્મિક હિજરતી પણ આવીને વસ્યા હતા. યુરોપભરમાંથી રખડતાં છેાકરાં છેકરીઓને પકડીને તેમને આ ભૂમિ પર સ્વતંત્ર મજુરી કરવા દેવા માટે લાવવામાં આવતાં હતાં.
આ બધા ઉપરાંત આફ્રિકામાંથી કાળાં નરનારીએ અને યુવાન યુવતિઓને ઉપાડી લાવીને અહીંની ગારી વસાહતાનાં નવા ખજારામાં નગ્ન ઉભાં રાખીને હરાજ કરવામાં આવતાં, ગારી વસાહતાની આ કાળી મિલ્કત હતી તથા આ નિગ્રા માનવતાને તમામ કાળી મજુરી કરવા માટે અહિ' જકડી લેવામાં આવતી. જેમાં જન્મથી કે મરણ પ ́તના જીવતરમાં ભયાનક ત્રાસ નીચે આ લોકેા જકડાઈ ગયાં હતાં એવી આ ગુલામ માનવતાની સંખ્યાને આંકડા, ૧૮ સૈકામાં દર વર્ષે વીસહજાર ગુલામાને આફ્રિકામાંથી અહિં ઉતારવામાં આવતાં હતાં, એવા હતા.
૩૮૩
આવી આ નવી દુનિયા પરની વસાહતને યુરાપની નવી હિલચાલાએ નવું રાજ કારણ આપ્યું હતું. યુરોપની ઉદ્યોગ-ક્રાંતિએ નવિ વાણિજય પદ્ધતિને વસાહતીઓને વારસામાં સાંપી હતી અને યુરોપના વૈજ્ઞાનિક શોધકાએ યંત્રો બનાવવાની આવડત પણ તેમને ભેટ દીધી હતી.
આ નૂતન દુનિયા અથવા દેશનું નામ અમેરિકન સસ્થાને હતું. આ પ્રદેશ વાસ્કાશિયા અને ફ્લોરિડાની વચ્ચેની જમીનની પટ્ટીના બન્યા હતા. એના પૂર્વ કિનારા મહાસાગરની પેલે પારના યુરોપખડ તરફ દેખતા હતા. આ ભૂમિ પર ઈ. સ. ૧૬૦૭માં જેમ્સ ટાઉન નામનું નગર બંધાયું અને ૧૬૨૦ માં પ્લીમાઉથ અંદરના જન્મ થયા. ન્યુયાર્ક નગરમાં પહેલાં ડચ લેાકેા પછી સ્વીઝ, જર્મ'ના અને અંગ્રેજો વસ્યા અને ન્યુયાર્ક વાળી જમીનની આખી પટ્ટી પર ઇંગ્લેડે પોતાની માલિકી તેધાવી દીધી. આ પ્રદેશ પર અ ંગ્રેજોની બહુમતી હતી. આ પ્રદેશ ધીમેધીમે ઇંગ્લેંડનાં સસ્થાતા તરીકે ઓળખાવા લાગ્યા. ઔધો ગિક ક્રાંતિની દરિયાની રાણીએ અમેરિકાને પોતાના સ ંસ્થાન તરીકે જાહેર કર્યાં. ઈંગ્લેંડની માતૃભૂમિનાં પરાધીન અમેરિકન સંસ્થાના
અમેરિકામાં આવીને વસેલા વસાહતીઓમાં મેોટી સંખ્યા અંગ્રેજોની હતી. એટલે ઇંગ્લેંડના નામદાર મહારાજાએ અમેરિકાનાં સંસ્થાના પર પોતાનો કબજો
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
જાહેર કર્યો. આ સંસ્થાની જમીન પટ્ટી ઈ. સ. ૧૬૦૭ થી જેસ ટાઉન આગળથી શરૂ થઈ ત્યારની ઈંગ્લંડની હકુમત નીચે ગણાઈ ચૂકી હતી. પછી ૫૦ વર્ષની અંદર જ મેસાચુસેટથી જોઈ આ સુધીની બીજી પટ્ટી ઉત્તરથી દક્ષિણ તરફ દેડતી હતી, અને તે પટ્ટી પરનાં તેર સંસ્થાન પર પણ ઈગ્લેંડની હકુમત ચાલુ થઈ ગઈ.
માતૃદેશ ઈગ્લેંડની આવી વધતી જતી આબાદીને લીધે શરૂઆતમાં અમેરિકન સંસ્થાનવાસીઓ ખુશ થતા હતા. અમેરિકામાં સહુને પછીથી ખબર પડી હતી કે નાનું સરખું ઈંગ્લંડજે તેમનો સૌને માતૃદેશ હતો તે હવે પિતાનું સામ્રાજ્ય દુનિયાભરમાં પાથરવા માંડ્યું હતું. ઈન્ડીઝના નામથી ઓળખાતા પશ્ચિમ તરફના ટાપુઓ પર પણ માતૃદેશ ઈગ્લેંડને ઝંડો ફરકતો હતો. યુરોપની અંદર જીબ્રાલ્ટર ખડક તાબે કરીને ઈંગ્લેંડ પિતાને ઝંડે ત્યાં પણ રોયો હતો અને અઢારમે સકે અડધો પૂરો થઈ ગયે તેટલામાં તે ઈગ્લેંડ નામના ટપકા સરખા માતૃદેશે હિન્દ નામના હાથી જેવા દેશને ગળી જવા માંડે હતે. માતૃદેશની કેવી આ ભવ્યતા હતી! આ ભવ્યતાને અમેરિકાનાં સંસ્થાનવાસીઓ પોતાની માતાની ભવ્ય છબીને દેખતા હોય તેમ દેખી રહેતા હતા. આ છબીનું નામ “બ્રિટીશ એમ્પાયર” હતું. આ એમ્પાયર પૃથ્વીને ભાગ પર છવાઈ ગયું હતું.
પણ અમેરિકાનાં આ સંસ્થાનવાસીઓને હવે નરી આંખે દેખાતું હતું કે ઈડ નામની તેમના બાપ-દાદાની માતૃભૂમિ આ સામ્રાજ્યને મોટું અને મોટું બનાવવા માટે એક પછી બીજે પ્રદેશ જીતી લેવા માટે યુદ્ધો લડયા કરતી હતી. આ લડાઈઓના કારણમાં એક પછી બીજા પ્રદેશ પર પિતાનું રાજ્ય સ્થાપવાનો ઈગ્લેંડનો હેતુ હતો. બીજા પ્રદેશોને ગુલામ બનાવીને તેના પર પિતાનું રાજ્ય સ્થાપવાનો હેતુ તે પ્રદેશમાં પિતાને ત્યાં બનતે માલ પતે નક્કિ કરેલા ભાવે વેચવાને તથા એ પ્રદેશ ઉપરને કાચો માલ પોતે નકિક કરેલા ભાવે ખરીદવાને હતે. યુરોપના જે દેશે બીજા પ્રદેશ પડાવી લઈને ત્યાં પિતાનું સામ્રાજ્ય સ્થાપવા મથતા હતા તે પણ આ કારણને લીધે હતું.
ઈગ્લેંડે ૧૭માં સકાના અંત પહેલાં તે સૌથી મોટું સામ્રાજ્ય સ્થાપી દીધું. અમેરિકાનાં સંસ્થાને પણ ઈગ્લેંડના સામ્રાજ્યનો જ એક ભાગ બની ચૂક્યાં હતાં. જેના પર ઈગ્લેંડની પાર્લામેન્ટની હકુમત હતી અને જેને માટે ઇંગ્લંડની પાર્લામેન્ટ ત્રણ હજાર માઈલ દૂર બેઠી બેઠી કાયદાઓ ઘડતી હતી તે અમેરિકન સંસ્થાને પરનું ઈગ્લેંડનું રાજ્ય ઈ. સ. ૧૬૦૭માં શરૂ થયું હતું અને તેને આજે ૧૫૬ વર્ષ પૂરાં થયાં હતાં. પિતાની હકુમત નીચેના અમે. રિકાનાં સંસ્થાને માટે ઈંગ્લંડની પાલીમેન્ટ જે કાયદાઓ ઘડતી હતી તેમનિ
Page #406
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેડની રાજયક્રાન્તિ અને અમેરિકાનેા જન્મ
મુખ્ય કાયદો એવા હતા કે દુનિયાના કાઇ પણ દેશમાંથી અમેરિકાના કાઈ પણ સંસ્થાનવાસી જે કાંઈ પણ માલ ખરીદવા માગે તે માલ વેચનાર દેશે પેાતાના માલને ઈંગ્લંડને વેચવેા અને ઈંગ્લેંડ જ તે માલ અમેરિકાને વેચી શકે. આ ઉપરાંત એક કાયદે એવા પણ હતા કે અમેરિકાનું કાઇ પણ સંસ્થાનવાસી જે કાઇ પણ માલ દુનિયાના કાઈ પણ દેશને વેચવા માગતું હેાય તે માલ તેણે સૌથી પહેલાં ઈગ્લેડડને વેચવા અને ઈંગ્લેડ જ અમેરિકામાં બનેલા માલને ખીજા કાઇ તે પણ વેચી શકે. સામ્રાજ્યવાદને આવેા કાયદા હતા. તથા સામ્રાજ્યના સૌ સંસ્થાનાને તે લાગુ પડતો, આ ઉપરાંત સામ્રાજ્યના માલિક ઈંગ્લેંડ દેશે અમેરિકામાં અમુક વસ્તુએ નહિ બનાવવાનું ફરમાન પણ કાઢ્યું હતું. તથા તેમણે “ નેવિગેશન એકટ ” નામને કાયદો ઘડીને સસ્થાનેાને ફરમાવ્યું હતુ કે અમેરિકાના માલસામાનના જે કાઈ વેપાર ચાલે તે બધા જ વેપાર અ ંગ્રેજી વહાણવટા મારફત જ ચલાવવા જોઈ એ.
ογ
૩૮૫
ત્રણ હજાર માઈલ દૂર બેઠેલા ઇંગ્લેડ નામને નાના સરખા દેશ અમેરિકાના કેાઈ પણ સંસ્થાનવાસીને પૂછ્યા ગાઠ્યા વિના તેમને માટે આવા કાયદા ઘડતા હતા. એ કાયદાએ માનવાની અમેરિકાના સંસ્થાન વાસીએએ ના પાડી. તેમણે કહ્યું કે ઇંગ્લેંડની માતૃભૂમિના ત્યાગ કરીને ત્રણ હજાર માઈલ દૂર આવીને વસ્યા પછી પણ ઈંગ્લેંડના કાયદાનું બંધન અમારા પર લાદવામાં આવે એ અમને કબુલ નથી. તેમણે અનેક વર્ષો સુધી ઇંગ્લેંડમાં પેાતાની વાંધા અરજી માકલ્યા કરી અને છેવટે ૧૭૬૩ ની સાલ આવી પહેાંચી ત્યારે ઇંગ્લેડની સામ્રાજ્યવાદી હકૂમતે અમેરિકન સંસ્થાનોને જણાવી દીધું કે અમેરિકાનાં સંસ્થાનાના માલિક ઇંગ્લંડ છે અને ત્રણ હજાર માઈલ દૂર આવેલા અમેરિકા નામનેા દેશ ઈંગ્લેંડના એક ઈલાકાજ છે. માતૃભૂમિના સામ્રાજ્યવાદ સામે સસ્થાનાના મુકાબલા
ઔદ્યોગિક ક્રાંતિના આરભ પછી અને યુરાપના દેશા પર ઉત્થાનયુગના આર્ભ પછી દુનિયા પર સ્થપાઇ ચૂકેલા અને આખી દુનિયાને પોતાનું સંસ્થાન અથવા પરાધીન પ્રદેશો બનાવનારા સામ્રાજ્યવાદોમાં, સૌથી મોટું સામ્રાજ્ય અંગ્રેજી હતું. આ બ્રિટિશ સામ્રાજ્યે અમેરિકાનાં સંસ્થાનાને પેાતાના સામ્રાજ્યમાં પરાવી લીધાં હતાં. આ સસ્થાનાની સંખ્યા તેરની હતી. આ તેર્ અમેરિકન સંસ્થાના ઈ. સ. ૧૬૦૭ થી તે ૧૭૬૩ સુધી પોતાને ગુલામ બનાવનારી એક વખતની અંગ્રેજી માતૃભૂમિ સામે હવે ધુંધવાયા કરતાં હતાં. આ સંસ્થાના પર દર વીસ વર્ષે દરેક સંસ્થાનની વસ્તી ખમણી વધ્યા કરતી હતી. સંસ્થાને
૪૯
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૬
વિAવ ઈતિહાસની રૂપરેખા પર વ્યાપાર અને ખેતીનાં ઉત્પાદન પણ વધ્યા જ કર્યા હતાં. આ સંસ્થાને જેમ વિકાસ પામતાં જતાં હતાં તેમ તેમ તેમના પરનો અંગ્રેજી સામ્રાજ્યને કાબૂ તેમને વધારે ખૂંચતે હતે. ૩૦૦૦ માઈલ દૂરથી તેમના વિકાસ પામતાં કલેવર પર વિંટળાયેલી અંગ્રેજી સામ્રાજ્યના ભરડાની ભીંસ વધારેને વધારે જલદ બન્યા કરતી હતી. ઈગ્લેંડના સામ્રાજ્યવાદી સાશકે એમ માનતા હતા કે તમામ સંસ્થાની જેમ અમેરિકન સંસ્થાનોએ પણ ઈગ્લેંડના જ વિકાસ માટે જીવતા રહેવું જોઈએ. પણ અમેરિકન સંસ્થાને અંગ્રેજી સામ્રાજ્યની આ માન્યતા સ્વિકારવાની ના પાડતાં હતાં, તથા કહેતા હતાં કે અમે અમારાજ વિકાસ માટે જીવવા માગીએ છીએ. ઈ. સ. ૧૭૬૩ પછી તેમણે આ વાતને ઉચ્ચાર જોરશોરથી કરવા માંડે અને છેવટે ઈ. સ. ૧૭૬૩ ના જુલાઈના ચોથા દિવસે તેમણે ઇંગ્લેંડને મક્કમ રીતે પિતાને નિર્ધાર ઘડીને કહી દીધું કે અમે અમેરિકન સંસ્થાને તમારા સામ્રાજ્યના એક વિભાગ તરીકે રહેવાનો ઈન્કાર કરીએ છીએ.
સાત સાત વર્ષથી આ સમયે ઇંગ્લેંડ ફ્રાન્સ સાથે સામ્રાજ્ય વધારવાની જીવલેણ લડાઈ લડતું હતું. દુનિયાના પ્રદેશોને પરાધીન બનાવવાની હરિફાઈની આ ઝપાઝપીમાં ઈગ્લેંડ વેસ્ટ ઈન્ડીઝને વધારે ટાપુઓ પડાવી લીધા હતા, તથા મિસિસીપી પાસેને અમેરિકન પ્રદેશ પડાવ્યા હતા. આ ઉપરાંત આખા કેનેડા ઉપરનો પિતાને અધિકાર તેણે જમાવ્યો હતે.એજ સમયે દુનિયામાં સૌથી મેટા બનવા મડિલા આ અંગ્રેજી સામ્રાજ્યને અમેરિકાનાં હજુ હમણુંજ જન્મેલાં તેર સંસ્થાને પડકાર કરતાં હતાં.
આ પડકાર કરનારાં સંસ્થાના દીકરા જે અંગ્રેજો સામે લડવા તૈયાર થતા હતા, તે સ્વયંસેવકેનું નામ “સન્સ ઓફ લીબર્ટી' હતું. તેમણે અંગ્રેજી ટૅપ ખાતાની કચેરીઓ પર હુમલા કરવા માંડ્યા અને અંગ્રેજી વેરા ઉઘરાવનારી આ કચેરીઓના ફર્નિચરને તેડી નાખીને ગટરમાં ફેંકી દેવા માંડ્યાં. તેમણે અંગ્રેજી સ્ટેમ્પસના કાગળિયાં રસ્તા પર ઢગલા કરીને સળગાવી મૂક્યાં. ન્યૂયોર્ક, બોસ્ટન, અને ચાર્લ્સટન નામનાં નગરોમાં અંગ્રેજો સામે ધીંગાણ થયાં. આઝાદીના આ દીકરાઓમાં તમામ અમેરિકાને એ નામ નોંધાવ્યાં. અમેરિકન મજુરોએ અમેરિકન જહાજો પર ચઢીને અંગ્રેજી માલસામાન કિનારા પર ઉતારવાને બદલે દરિયામાં નાખી દીધા. ઈ. સ. ૧૭૬૩ થી શરૂ થયેલી આ હિલચાલ ફેલાતી ચાલી. અંગ્રેજોએ હવે આ હિલચાલ સામે ગોળીબાર કરવા માંડ્યા ત્યારે ઈ. સ. ૧૭૭ની સાલ આવી પહોંચી હતી. ઈ. સ. ૧૭૭૦
Page #408
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેડની રાજ્યકાંન્તિ અને અમેરિકાને જન્મ
૩૮૭ થી ૭૩ સુધીમાં અંગ્રેજોએ સમાધાન કરવાના પ્રયત્ન કર્યા. પણ ઈ. સ. ૧૭૭૫ માં જનરલ ગેજ લેન્સીંગટનમાં ડાક સૈનિકે સાથે આવી પહોંચે, ત્યાં ભેગા થયેલા લેકે ઉપર તપમારે કરવામાં આવ્યું. પછી ફિલાડેલ્ફિયામાં સંસ્થાની કેગ્રેસનું અધિવેશન ભરાયું. મેના ૧૦મા દિવસે ફિલાડેફિયાની કેગ્રેસે જાહેર કર્યું કે અંગ્રેજી સામ્રાજ્યવાદ સામેની આપણે લડાઈ શરૂ થઈ ચૂકી છે. અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધ
વિશ્વઈતિહાસમાં અમેરિકામાં સ્થાનિક સામ્રાજ્યવાદ સામેની સંસ્થાનની સૌથી પહેલી લડાઈ શરૂ થઈ ચૂકી હતી. આઝાદીની આ પહેલી લડાઈને સેનાપતિ જે શિંગ્ટન હતું અને પરાધીન સંસ્થાનોના આ પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામને પિતા ટેમસ પેઈન નામને હતે.
ઈગ્લેડથી સ્વાતંત્ર્યના સંગ્રામને સૈનિક બનવા આવી ચૂકેલે ટોમસ પિન અંગ્રેજ હતે. એણે ત્યાં આવીને ૧૭૭૬ ના જાન્યુઆરીના દસમા દિવસે “કોમનસેન્સ” નામની એક પુસ્તિકા લખી. આ પુસ્તિકાની લાખે નકલે ઊડતી અગ્નિશિખા જેવી આખી ધરતી પર ફેલાઈ ગઈ. એ પુસ્તિકાએ તમામ સંથાનવાસીઓને આઝાદી માટે ઊભા થઈ જવાનું આહવાહન આપતાં ઉષ કર્યો કે “ઉભા થાવ, અને સામ્રાજ્ય સાથેનું બંધન તોડી નાંખે, અને જગતના ઈતિહાસમાં પહેલી વાર સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલીને સામ્રાજ્યવાદની ગુલામીનો અંત આણો.”
ત્યાર પછીથી ઈ. સ. ૧૭૭૬ ના જુલાઈના, ચોથા દિવસે અમેરિકન સંસ્થાનવાસીઓની કેગ્રેસના પ્રમુખ શેમસ જેફર્સને ટમસ પેઈનની પુસ્તિકામાંથી ઘડી કાઢેલી હોય તેવી સ્વાતંત્ર્યની જાહેરાત કોંગ્રેસની બેઠકમાં રજૂ કરી. અમેરિકાએ જગતને સંભળાય તેવી રીતે સ્વાતંત્ર્યની જાહેરાત કરી.
જાણે એજ દિવસે આઝાદ અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોને નૂતન જન્મ થયે. અંગ્રેજી સામ્રાજ્ય સામે આખરી યુદ્ધ લડી લેવા માટે આઝાદીના દિકરાઓનાં લશકર રચાયાં. ઈ. સ. ૧૭૮૧ સુધી યુદ્ધ ચાલ્યું. મહાન ભારત દેશને ગુલામ બનાવીને અંગ્રેજોએ જેને ગવર્નર જનરલ તરીકે મોકલ્યો હતો તે લોર્ડ કોર્નવોલિસ અહિં અમેરિકન ધરતી પર આઝાદીની સેના સામે એક પછી એક પરાજય પામતો પાછો પડતે હ. ઈ. સ. ૧૭૮૧ માંજ આ અંગ્રેજી હાકેમ કે ટાઉનમાં આઝાદીની સેનાથી ઘેરાઈ ગયેલે શરણે થયો. સામ્રાજ્યવાદ પરાજય પામ્યો અને આઝાદીને વિજ્ય થયો. એક વખત
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
".
આઝાદ બનનારી તમામ પરાધીન દુનિયાને માટે પ્રેરણા બનનારા વિશ્વ ઇતિ હાસતા લેખ રવાતંત્ર્યનું જાહેરનામું બનાવીને અમેરિકાએ પેાતાની ધરતી પર કાતરી કાઢયા. આ મૂદ્રાલેખે જાહેર કર્યુ કે “ પ્રજાની આઝાદીના અધિકારનું સત્ય સ્વયં પ્રકાશીત છે, તથા તે સત્ય એ છે કે જન્મથી જ માનવ માત્ર સમાન છે. ’ સ્વતંત્ર અમેરિકન સંસ્થાનાના પહેલા પ્રમુખ નવા ઇંગ્લેંડ સાથે એટલે અમેરિકન સંસ્થાથાના સાથે જાના ઇંગ્લેડને:એટલે બ્રિટનને, અથવા બ્રિટનની જૂની દુનિયાને કાલ ખસે શેાધી કાઢેલી અમેરિકા નામની નવી દુનિયા સાથે જે લડાઇ થઇ તેનું નામ ઇતિહાસમાં અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્દ અથવા અમેરિકન ક્રાંતિનું યુદ્ધ એવુ' પડયું. આ યુદ્ધમાંથી જ અમેરિકાનું રિપબ્લીક જન્મ પામ્યું. આ યુદ્ઘના સેનાપતિ જ્યા વોશિંગ્ટનના પૂર્વજ ારધમપટન શાય
રમાંથી ઈંગ્લેંડની સફેદ ટેકરીઓના પ્રદેશમાંથી આવીને, અમેરિકાના વર્જીની ચામાં બ્રીજસક્રીક નામની જગાએ ઘર બાંધીને ઇ. સ. ૧૬૫૮ માં વસ્યા હતા. આ ઘરમાં ત્રીજી પેઢીએ જન્મેલા વેશિંગટન પણ પોતાના દાદાની જમીદારી પર ગુલામા પાસે તબાકુને પાક લણીને અમન ચમન કરતા હતા. એ જમીન માપણીનું અને નકશા બનાવવાનું કામ પણ શીખ્યા હતા. આ અમેરિકન ધરતી પરની વસાહતો નવું ઈગ્લેંડ હતું. આ નવું ઈંગ્લેંડ જૂના ઇંગ્લેંડમાંથી અહીં આવીને વસ્યું હતું. આ વસનારાઓ અંગ્રેજી રાજ્ય ક્રાન્તિ કરનારા દાદાનાં ફરજı હતાં. આ ફરજો હજુ ગઇ કાલે જ બનેલા બનાવને ઈ. સ. ૧૭૮૧ માં ભૂલી ગયા ન હેાતાં. એટલે જ જયા વૈશિ ગટનને તેમણે ઈં ગ્લેડે કરેલી રાજ્યે ક્રાંતિની યાદ આપીને, બ્રિટનની પાતાપરની સંસ્થાનિક ગુલામીને મારી હટાવવા માંડેલા લેાકયુદ્ધના સેનાપતિ બનાવ્યા તથા યુદ્ધ પુરું થયા પછી આ સેનાપતિએ પરાજય પામેલા અંગ્રેજી સેનાપતિ મેજર જનરલ, ચાર્લ્સ કાર્રવાલિસને તેની તલવાર પાછી આપતાં અંગ્રેજી વિનયને શાભે તેવી રીતે અભિનય કર્યાં. આ જયેાજ વેકશિ ગટન મોટા લશ્કરી ઉસ્તાદ નહાતા, તથા જેક્સન જેવા કે ફ્રેન્કલીન જેવા રાજકારણી પુરુષ પણ નહાતા
Page #410
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ઇડના રાજ્યાન્તિ અને અમેરિકાને જન્મ
અને સ્વાતંત્ર્ય યુદ્ધના પિતાનું ઉપનામ પામેલા, ટોમસ પેઈન જેવ, એ આર્ષદષ્ટ પણ નહે. વોશિંગટન એક સ્થિતિ ચૂસ્ત જમીનદાર હતું તથા ક્રાંતિના
ખ્યાલેને વેગળા રાખીને પોતાના બાપદાદાએ જાનના જોખમે પડાવેલી ધરતી પર ચિટકી રહેવાના આવેગ જેવો બનીને બ્રિટન સામે પિતાની વસાહતની મુક્તિ માટે લડ્યા હતા. પણ આ લડાઈમાંથી આઝાદીના તણખા અમેરિકન ધરતી પર ઉડ્યા તથા આસ્તેથી, એ ધરતી પરનાં ગુલામ માનવે પણ નવી જ રીતે વિચાર કરવા લાગી ગયાં હતાં. પરંતુ ક્રાતિના કેઇ વિચાર સાથે પિતાને કશી લેવાદેવા ન હોય તેવું એકધારું વલણ જાળવી રાખીને અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધને આ મહાસેનાની અમેરિકન સ્વરાજને પ્રથમ પ્રમુખ બને. સ્વતંત્ર અમેરિકાને પહેલે સીટીઝન
જન્મથી ટોમસ પેઈન અથવા ટોમ પેઈન ઈગ્લેંડને સીટીઝન હતે. પરંતુ એણે જ અમેરિકન આઝાદીને સૌથી પહેલે ઉચ્ચાર કર્યો હતે. પછી ફ્રાન્સની ક્રાંતિને એણે બિરદાવી હતી અને એણે જ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાનું નામાભિધાન લેક-એક્તાના અર્થ માટે જેડ્યું હતું. ગુલામી નાબૂદ કરવાની હાકલ પણ એણે સૌથી પહેલાં કરી. એણે ૧૯મા સૈકામાં આખી દુનિયામાં શાંતિ સ્થાપવા તકરારને નિકાલ લાવવા આંતરરાષ્ટ્રિય લવાદની સૂચના કરી, અને વિશ્વસંધને ખ્યાલ પણ રજુ કર્યો. સ્ત્રીઓના સમાન હક માટે એણે માગણી મૂકી. સામુદાયિક શિક્ષણ અને તમામ ગરીબોનાં બાળકને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનું એણે કહ્યું, તથા દુનિયાના વ્યવહાર માટે તમામ રાષ્ટ્રોનું સમાન હકેવાળું આંતરરાષ્ટ્રિય સ્વરાજ સ્થાપવાને ખ્યાલ પણ સૌ પ્રથમ એણે આપે. ત્યારે અંગ્રેજો અમેરિકાને પોતાને ચરી ખાવાનું સ્થાન બનાવવા માગતા હતા. ટમ પેઈને અંગ્રેજી શાહીવાદ સામે ક્રાંતિનો અવાજ ઉઠાવ્યું. અમેરિકા ભરમાં એટલે જ આબાલવૃદ્ધોની જીભ પર ટોમ પેઈનનું નામ સંજીવન મંત્ર બન્યું. સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાપતિ
જે શિંગ્ટને એટલે જ એના માનમાં માથું ઝૂકાવ્યું અને પ્રશંસાના શબ્દ વાપરવામાં કંજુસ એવા જોન આદમ્સ પણ એટલે જ લખ્યું કે, “History is to ascribe the Revolution, Thomas Paine.” | નરક નામના અંગ્રેજી પરગણાના શેટફર્ડ નામના ગામમાં જોસેફ પેઈન નામના એક ચૂસ્ત કકરના ઘરમાં ફેન્સીસ નામની એક વકીલની દીકરીને પેટે એને જન્મ ઈ. સ. ૧૭૩૭માં જાન્યુઆરીના રમા દિવસે થયો.
Page #411
--------------------------------------------------------------------------
________________
ટ
૩૯૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગરીબ ઘરમાં જન્મેલા આ અંગ્રેજને, તેર વરસની હા
" Aી ઉંમરે નિશાળ છોડી દઈને કમાણી કરવા મજારી શીખવાની ફરજ પડી. ઈ. સ. ૧૭૫૦નું ઘેટફર્ડ નામનું અંગ્રેજી ગામડું, ગંદવાડ અને ઉકરડા, કાદવ અને બદબોની વચ્ચે ગરીબ ગામડિયાઓનાં માટીનાં કેટડાંની વસાહત જેવું જીવતું હતું. એ ગામડું ડી રોજ રાતના અંધારામાં ગરકાવ થઈ જતું અને જ કઈ કઈ કોટડીમાં એકાદી મીણબત્તીનું મંધું પ્રકા- * શનું કિરણ ઘેટફોર્ડની શોભા જેવું દેખાતું. એ ઉપરાંત એ ગામડાની બીજી એક માટી લાયકાત પણ હતી. એ લાયકાત એ હતી કે ડયુક ઓફ ક્રેફટન જેવા મોટા ઉમરાવનું એ પિકેટબરે હતું. એને અર્થ એ હતું કે પેલે મેટ માણસ થેટફેર્ડ નામના પરગણાને પિતાના ગજવામાં રાખતે અને આમની સભામાં પિતાનાં માણસે મેકલ.
પણ પાંચ વરસ સુધી બાપાની કોઢમાં મજુરી કર્યા પછી મ પેઈન ભાગી ગયે, અને થેટફર્ડમાં ઘર છોડીને ભાગી જવાને અપરાધ કરનારા એક છોકરાની વાત ગામગપાટામાં ચાલી અને પિલે છેક હારવીચ બંદર પર પહોંચી ગયો, ત્યારે સત્તર વરસને એ જુવાન “મોત ” નામવાળા જહાજ પર નેકરી માગતું હતું. ત્યાં તે અનંત ધર્મની માન્યતાઓમાં તળ થયેલે બાપ આવી પહોંચે. પેઈનને પાછો ઘેર લઈ જવામાં આવ્યો પણ બે વરસ પછી એ ફરી પાછો ભા. ૧૭૫૯માં એણે મેરી લેમ્બર્ટ નામની એક છોકરી સાથે લગ્ન કર્યું પણ મેરી ૧૭૬ માં જ મરણ પામી.
પછી એક પછી બીજું કામ કરતાં પેઈનનાં ઘણાં વર્ષો પસાર થઈ ગયાં. ૧૭૭૪ ની સાલમાં એ લંડનમાં રહેતે હતે. ઘણુએ વાર એની મુશ્કેલીમાં એ બેનજામીન ફ્રેંકલીનને મળે હતો. હવે એણે ઇંગ્લંડની ભૂમિ છોડી દઈને અમેરિકા જઈને નવેસરથી જીવવાનું નક્કી કર્યું હતું. એટલે એ બનજામીન ફ્રેંકલીન પાસે અમેરિકામાં કોઈ ઓળખીતા પર ચિઠ્ઠી લઈને તરત જ “લંડન પેકેટ' નામના એક જહાજમાં બેસીને એ અમેરિકન પાટનગર ફિલાડેફીયા પહોંચવા ઉપડી ગયું. એણે ત્યાં પહોંચીને અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની વાસ્તવતાને વાચા આપી. અમેરિકાના સ્વતંત્ર અને સંયુક્ત સંસ્થા નોની જેમ આખાય યુરોપના દેશ સમાન રીતે સ્વતંત્ર એવાં સંયુક્ત યુરોપનાં એકમ બને (યુનાઈટેડ સ્ટેટસ ઓફ યુરેપ) એવો આર્ષ અવાજ અને એવી
Page #412
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેંડની રાજ્યકાતિ અને અરિકાને જન્મ
૩૦૧ વિશાળ નજર એણે ત્યારના સમયમાં પણ દાખવી તથા ત્યારના અમેરિકાના જીવનના શ્વાસશ્વાસમાં ન પ્રાણ ફૂંકતો હોય તે એ અમેરિકન બન્યો. એને દેહ પાતળે અને પાંચ ફીટ નવ ઇંચ ઊંચે હતે. વિશાળ માથાવાળો એનો ચહેરો વિશાળ આંખોના ઘેરા અને ભુરા તેજની છાયાથી ઓપી ઉઠે હતું. જે એને એકવાર જેતું તે એની નજરની ધારદાર અને અમીભરી નજરને ભૂલી શકતુ. જ નહીં. આઝાદીને જન્મ પામતી દેખવા જ જીવતે હોય તે એણે અમેરિકન જીવનમાં આઝાદીને પ્રાણસંચાર કર્યો. અમેરિકી ક્રાંતિમાં એના નામની રણહાક બની. જુની રૂઢિ, દંભ અને જુનવાણી રીત-ભાતના મહાન ઠીંગુજીએ છેડાઈ ઉઠે તેની પરવા કર્યા વિના એણે પ્રાણ ફૂંકયા કર્યો, અને સ્વાતંત્ર્યને શબ્દ ઉચ્ચાર્યો.
એના નામનો મંત્ર બનાવીને અમેરિકન જનતાએ સ્વાતંત્ર્ય યુદ્ધને સંગ્રામ ખેએના નામના રટણ સાથે જાગેલો અમેરિકન અવામ આપભોગની એનાયત કરે તે મા-ભોમ પરથી પરદેશી અંગ્રેજી જાલીને હાંકી કાઢવા માંડે. જનરલ નાથાનીલ ગ્રીને અને જનરલ રેબરડોએ એનું બહુમાન કર્યું. અમેરિકન સ્વાતંત્ર્ય યુગની ક્રાંતિને કુકડે બનીને ઉષાકાળ જગવનાર એ મહાન નરનાં વોશિંગટને પેટ ભરીને ગુણગાન ગાયાં હતાં. પરંતુ યુદ્ધ છતાયું. અમેરિકાની આઝાદીનો જન્મ થયો. અમેરિકન ધરતી પર, ગુલામેની ગરદન પર નવું શાસન શરૂ થયું. નવા સ્વરાજના નવા પ્રમુખ, સરનશીન બનવા માંડ્યા. પણ ત્યારે અમેરિકન આઝાદીનો પિતા ટોમ પેઈન કયાં હતા ? ત્યારે એ ઈગ્લેંડ પહોંચી ગયો હતો અને માનવ અધિકાર' નામનું લખાણ લઈને લંડનના રસ્તા પર ચાલતું હતું. એણે લખેલું, “માનવીને અધિકાર’ નામનું પુસ્તક પૂરું થઈ ગયું હતું અને છપાઈને બહાર પડયું હતું. એ પુસ્તકનો પ્રકાશક સેંઈન્ટ પિલ મિ. થેપસન હતે. છપાયેલા પુસ્તકને વાંચીને ગભરાઈ ઉડેલે થેપસન, પેઈન પાસે પુસ્તક પછાડતે બૂમ પાડતું હતું, “યા મેં ભૂલ કરી નાખી છે....આ ચેપડી છાપવાની, નર્યો રાજદ્રોહ ભર્યો છે એમાં તે !'
તમને એકદમ ક્યાંથી ખબર પડી?” પેઈને સ્મિત કર્યું. મેં મૂરખે એને વાંચી જોયું નહીં !” કે પછી મિ. બર્ક અને મિ વાલપલે તમને ખાનગીમાં....?' મારા છાપખાનામાં તમે મારું અપમાન નહીં કરી શકે, મિ. પેઈન!”
અપમાન નહીં.....એ રાજદ્રોહ જ છે, કદાચ.....”બેલ પેઈન છપાયેલી નકલ લઈને ચાલતે છે અને જેરડનને છાપખાને પહોંચ્યા. આ
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
(
પાયલું પુસ્તક ત્યાં નવી આવૃત્તિ પામતું હતું. એ મેશ્યા, હું લાવ્યા છું તે રાજદ્રોહ છે......તમે છાપશો ?'
"
'
લાવા, જોઉં તા ખરા રાજદ્રોહ ! ' જોરડને છપાયેલી નકલ દેખવા માંડી અને ખેલ્યા. · હું. રાજદ્રોહ છાપીશ......મને ઇતિહાસના સત્ય કથન માટે પ્રેમ છે....મને સન્ય શબ્દ છાપીને મારા ધંધાની પવિત્રતા જાળવવાના આગ્રહ છે......મારૂં માથું ઉતારી લેશે તેાય હું આ શબ્દો છાપીશ, પણ એક શરતે જ, એ શરત એ છે કે, ‘ તમારે વાંચી સ ંભળાવવું પડશે આખુ પુસ્તક...જે દિલમાંથી આ શબ્દોએ દેહ ધર્યો છે તે......પેઈનના અવાજ... મારે સાંભળાવવા છે.” પછી અપાર સુધી પેને વાંચ્યુ. જોર્ડને તલ્લીન બનીને સાંભળી રહેતાં, કાઈ કાઇ વાર આવું નમુનેદાર શબ્દગ્દર્શન શ્રવણુ કરતાં આનંદથી ઉચ્ચાયું, · રાજદ્રોહ........ભલે રહ્યો એ રાજદ્રોહ ! એજ સત્ય કથન છે.'
પછી પુસ્તક પ્રગટ થયું. ઇંગ્લેંડમાં, ફ્રાન્સમાં, અમેરિકામાં, · માનવીના અધિકાર ’ વેચાવા લાગ્યું. જોત જોતામાં માગ વધી ગઇ. જોરને સોંઘી કિંમતની ત્રીસ હજાર નકલવાળી આવૃત્તિ પણ છાપી નાખી. ઈંગ્લેંડ પર માનવીના અધિકાર વેચાયા. અંગ્રેજી નાગરિકા ત્રણ શિલી’ગની ચેાપડી વાંચવા મંડી પડયાં. વાલપાલ, પીટ, ખ અને ફેકસે આ ચાપડી ગંભીર બનીને વાંચી. ડ્યુક એફ્ર વેાનશાયરે આ ચાપડી તરફના ધિક્કાર બતાવવા પોતાની હાકલી સળગાવીને તેનુ એક પછી એક પાન ફાડી ફાડીને સળગાવવા માંડ્યુ. લોર્ડ ચેનવીલે આ ચાપડીને વાંચ્યા પછી તેના ટુકડે ટુકડા કરી નાખીને નોંધપોથીમાં લખી નાંખ્યું, ‘એને ટી’ગાવી દેવા જોઈ એ.' ટારીએની સરકારે પોતાની તાકીદની સભા ખાલાવી અને તેમાં પીટે ઉંભા થઈને કહ્યું, ‘જેન્ટલમેન ! આપણે પગલાં લેવાની ઉતાવળ કરવાની જરૂર નથી...નહીં તા આપણે પેઈનને વધારે પડતું મહત્વ આપી દઇશું.’ પણ ચાપડી તેા આગની જેમ ફેલાતી લ‘ડન, મેનચેસ્ટર, શેીલ્ડ, અને લીવરપુલમાંજ પચાસ હજાર નકલ જોતજોતામાં ખરીદાઇ જતી હતી.‘મેરી’ એટલે આનંદી ઈંગ્લેંડની ઊંધ પેઇને ઉરાડી નાખી. ઊંધમાંથી ઊઠીને જાણે ઝબકીને એ લાક
આ અંગારા જેવા શબ્દ દેહને નિરખી રહ્યાં અને પેઈ તે આલેખેલી ઇતિહાસની ઉમેદ વાંચતાં હતાં. અમેરિકાનાં આઝાદ સંસ્થાનાની સાથેાસાથ યુરોપનાં આઝાદ રાજ્યાના સધ જોડાય, પછી ધીમે ધીમે આખા જગત પર આઝાદીને આકાર પથરાય, માનવ માત્ર સમાન બને અને લેાકશાહીના સાચા રૂપમાં કાઈ ભૂખે ભરે નહિ, અને શિક્ષણ અને સ ંસ્કારથી ગુનાએ અને દુઃખા દૂર થઇ જાય, અને ... અને યુદ્ધને જ અંત આવી જાય, રાજાએ અને જાલીમાના અંત આવી
Page #414
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેંડની રાજ્યકાતિ અને અમેરિકાને જન્મ
૩૯૩ જાય...પછી ઇસુનો આવિષ્કાર એકેએક નરનારીમાં થઈ જાય !” એવું એને સ્વપ્ન હતું. પણ હવે એ સ્વપ્ન વિષે એને આશંકા ઉપજી હતી. એ સ્વપ્નનો અમલ હવે પછી અમેરિકામાં જીવનનું શું રૂપ ભજવાય છે તે પર, અને ફ્રાન્સની કાંન્તિ થાય તે પર આધાર રાખે છે તે વાત એને સમજાતી હતી.
એ પાછો ફ્રાન્સ ગ. ત્યાં એણે લાફટ, મેડમ રેલેન્ડ તથા કેનડેરસેટ સાથે આઝાદીની સમાજ રચનાની ચર્ચાઓ કરી. પેરીસથી ભાગી ગએલા રાજા સામે એણે સળગતી જબાનમાં એક તહોમતનામું લખ્યું તથા રાજાને ગાદી પરથી ઉઠાડી મૂકવાની હાકલ કરી. ત્યાંથી એ ફરીવાર ઇંગ્લેંડ આવ્યો ત્યારે એની પ્રવૃત્તિના હેવાલ સાથે અંગ્રેજી જાસુસે પણ આવી પહોંચ્યા. ટોરી સરકારની કરડી નજર પેઈન પર મંડાઈ ચૂકી. અમેરિકામાં ત્યારે સુવર્ણ સંપાદન નું ધ્યેય ધારણ કરીને યુરોપથી આવેલું વાણિજ્ય રૂપ આઝાદ બનીને આઝાદીના પિતા ટીમને ભૂલી ગયું હતું, અથવા યાદ લાવીને સ્વીકાર કરવા માગતું નહતું. યુરોપને નાગરિક બની ચૂકેલે, યુરોપની આઝાદીના ઉત્સવમાં જઈને વિશ્વનાગરિકત્વનું ભાન દાખવી ચૂકેલે, એક વખતમાં અમેરિકન સ્વાતંત્ર્ય યુદ્ધનું પિતા પદ પામેલે, ટોમ પેઈન વૃદ્ધ થઈને અમેરિકા પહોંચવા યુરોપમાંથી નીકળી ચૂક્યા. યુરોપમાં એની ક્રાંતિને વરેલી જીંદગી હવે સલામત નહોતી. એ કોઈ અજાણી દુનિયામાંથી ભાગી આવીને, અમેરિકન દુનિયાની પલટાવા માંડેલી ધરતી પર પગ મૂકતે હતું ત્યારે, વિશ્વનાગરિક જે, આ વૃદ્ધ, જીવનના છેલ્લા દિવસ ગુજારવા ન્યુરશેલમાં એક ગરીબ ઘરમાં આવીને અમેરિકામાં વસતા હતા. ત્યારે ૧૮૦૬ની સાલ બેઠી હતી. અમેરિકાનાં આઝાદ સંસ્થાને પ્રમુખની ચુંટણી કરતાં હતાં. જેફરસને પિતે ઉમેદવારી નોંધાવી હતી. જેફરસનને મત આપવા જવા એ વૃદ્ધ પણ ઉો. એણે ટોમ પેઈને હાથમાં લાકડી લીધી, માથા પર ટેપી પહેરી અને ચુંટણીના માંડવા તરફ ચાલતાં એણે કહ્યું, ‘ફરસન અને હું જૂના મિત્રો છીએ. મારે મત એને આપવા જવા જેટલી તાકાત હજુ આ શરીરમાં છે.”
મત આપનારાઓની હરોળમાં ઉભા રહ્યા પછી એને વારે આવ્યા. નામ ?” ચુટણી અમલદારે પૂછ્યું, થેમસ પેઈન !” અહીં શું કામ આવ્યા છે ?” મત આપવા.' માત્ર નાગરિકોને મત આપવાનો અધિકાર હોય છે,'
૫૦
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૪
વિકવ ઈતિહાસની રૂપરેખા સીટીઝન મસ પેઈન છે સાહેબ ' બે અમલદારે એક બીજાની સામે જોઈને હસ્યા.
ફાટેલાં કપડાંવાળુ, લચી પડેલી ચામડીવાળું, નાકમાં છીકણીની ગંધવાળું પેલું કલેવર કંપી ઉઠયું. આઝાદ અમેરિકાની ચુંટણીના સુપરવાઈઝરે એને શાંતિથી સમજાવ્યું, પરદેશીઓને અહીં મતાધિકાર નથી હોતે, અમેરિકન નાગરિકેજ મત આપી શકે...અને તોય આપ અમસ્તા જક કરે છે !'
પણ કાંગ્રેસે સ્વાતંત્ર્ય યુદ્ધના બધા સૈનિકોને નાગરિક પદ એનાયત કર્યું છે; હું સીટીઝન ટેમસ પેઈન છું. હું નાગરિક છું. હું મારે મત આપ્યા વિના નહીં જાઉં. મતાધિકાર માટે પણ છે, અને એક ટોળાનું અટ્ટહાસ્ય એની કંપતી કાયાને હચમચાવી નાખતું અથડાયું. પછી ટેમ પેઈન આખી દુનિયામાંથી હડસેલાઈ જતે હોય તે, પિતાના એક ખેતરમાંના એકાંત ઘર તરફ ચાલે. આખે રસ્તે એણે મરણ પામવાની તીવ્ર ઈચ્છા કરી. - ટોમ પેઈન હવે મરણ પામતું હતું. આ નાસ્તિકને સ્પર્શ કરવા હવે કોઈ ડેકટર આવી શકે તેમ નહોતું. મેડમ બનેવીલ એકલી આ મહાનુભાવની સેવા કરતી એના જીવનના હલવાઈ જતા દીવા પર મમતા કરતી વિચારતી હતી. “જેણે એકવાર બેનાપાર્ટ જેવાની પણ પરવા નહતી કરી.”
પછી શું નક્કી કર્યું !” વૃદ્ધે આંખો ખોલી.
આપ કહે છે તે જ પ્રમાણે આપના ખેતરમાં જ આપને દફનાવવામાં આવશે.
ધરતી ભલી છે. અમેરિકન મા-ભોમ..પણ, પણ એણે પાછું ચિંતાથી કહ્યું, “મને દફનાવ્યા પછી તું અને નીકલસ અહીંથી જશે નહીં, હે ! મારાં વારસદાર તમે છો..મને દફનાવ્યા પછી જે આ ખેતરને વીલું મૂકયું છે તે સરકાર અહીં પણ આવી પહોંચશે અને ખેતરની...મારા ખેતરતી હરરાજી બેલાવશે અને આ ખેતરમાં દફનાયેલાં મારાં હાડને પણ બહાર ખોદી કાઢીને તેઓ વેચી મારશે! 'બોલતા સીટીઝન ટોમ પેદને આંખ મીચી દીધી.
અમેરિકન સ્વતંત્ર્યના પિતા સીટીઝન ટેમ પિઈનની પછી સ્મશાનયાત્રા નીકળી. એ સ્મશાન યાત્રામાં એક ની અને મેડમ બેનેવીલ તથા તેનાં બાળક હતાં. તેમણે પિલા મહાનુભાવને ખેતરમાં દફનાવ્યો, ત્યારે ૧૮૦૬ ના જુન મહિનાને ૮ મો દિવસ ઉગે હતે. સ્વાતંત્ર્ય સંગ્રામની યુરોપ પર અસર
અમેરિકાને આ સ્વાતંત્ર્ય સંગ્રામ સાત વરસ ચાલે. જોર્જ વોશિં ગટન આ સંગ્રામના સેનાપતિ હતો, ટૅમ પેઈને આ સંગ્રામને વિશ્વ ઈતિહાસની
Page #416
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેંડના રાજ્યાકાન્તિ અને અમેક્કિાને જન્મ
૩૯૫ ન્યાય દષ્ટિ દીધી હતી અને અમેરિકન ધરતી પર પુણ્ય પ્રકેપ પ્રજળતે કર્યો હતો. બેનજામીન ફ્રેંકલીને આ સંગ્રામ લડવા માટે રાજ દૂતનું કામ સ્વીકારીને ફ્રેંચ સરકાર તથા આમસ્ટરડામના બેંક પાસેથી નાણાં ઉઘરાવ્યાં હતાં. આ સંગ્રામની જાહેરાત ઘડનારી આ સંસ્થાનોની કોંગ્રેસ ફલાડેલફીયામાં ઈ. સ. ૧૭૭૬ માં ભેગી થઈ હતી તથા તેણે નક્કી કર્યા પ્રમાણે થોમસ જેફરસને સ્વાતંત્રનું જાહેર નામું લખી કાઢયું હતું.
સ્વાતંત્ર્ય સંગ્રામના વિજ્યના સમાચાર જ્યારે યુરોપના દેશોમાં પહોંચી ગયા ત્યારે આખા યુરોપમાં, તેણે, નવી જાતની ચર્ચા જગાવી મૂકી. આ સમયે, યુરેપની સરકારના મહારાજાઓ, ધર્મની સંસ્થા સામે યુધ્ધ લડીને, પિતાની હકુમતમાં સર્વ અધિકાર સ્વાધીન બનાવીને, પિતાના વિશાળ રાજમહાલયલાં, સર્વશક્તિમાન જેવા રસાલાઓ અને રાજદંડે ધારણ કરીને હજુ હમણાં જ બેઠા હતા. આ સમયે જ ઉદ્યોગ વિકસવા માંડ્યા હતા અને વાણિજય હકુમતની સંસ્થાઓ શાસનમાં ભાગ માગવા માંડી હતી. આ સમયે જ યુપની જીવન ઘટનામાં, ગરીબ ખેડુત ઊપરાંત અકિંચન મજુરોની ચાલીઓ પણ દરેક નગરમાં સેળભેળ થઈ ગઈ હતી, તથા અંદરનું જીવન અનેક યાતનાઓ નીચે સળવળતું હતું.
ત્યારે જ અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધના વિજ્યના સમાચારે યુરેપના હવા માનમાં નૂતન અવાજ ઉભરાવતા કહેતા હતા કે ગઈ કાલે જે અશકય હતું તે અમેરિકન ધરતી પર લેકેની હિલચાલે આજે શક્ય બનાવ્યું છે તે પછી યુરોપની ધરતી પર પણ જરૂર તે શક્ય થઈ શકશે. અમેરિકાની ધરતી પરથી ઉડેલે આ નાને સરખે તણખે યુરોપના દારૂખાનામાં પડતું હતું. યુરોપની જીવન ઘટના ભડકે બનવાને તઈયાર ઉભી હતી. યુરોપખંડ આખો કાતિની
ત વ્યાપક બને તેવી હિલચાલ નીચે માદ્રીડથી તે પેગ્રાડ સુધી સળગી ઉઠવાનો કે બજાવતે હતે. નૂતન યુગનું વિજ્ઞાન-ઉત્થાન
ચંડ-પ્રચંડ બનીને વિશ્વ ઈતિહાસ હવે યુરોપના કાન્સ દેશમાં ઉત્થાનનું વિજ્ઞાન બનતે હતે. આ ઉથલપાથલના ઉગ્ર રૂપના પાયામાં જીવનનું સત્ય શોધન હતું. આ સત્યના શેધન પાસે વિજ્ઞાનનું રૂપ ધરેલે ઉત્થાનયુગનો એક નૂતન માનવ, ઈતિહાસને નમન કરતે દેખાય. આ નમનતામાં ગુલામી નહોતી પણ સત્યને પામીને સંસાર ઘડતરને એક પછી બીજે વિજય મેળવવાને ગૌરવથી ઉભરાતે મનેભાવ હતો. ઉત્થાનયુગના માનવીને આ નૂતન મનોભાવ કુદર તની સમજણ પામીને અને એ સમજણને સ્વીકાર કરીને કુદરત પર કાબૂ
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
વિવ ઈતિહાસની રૂપરેખા મેળવવાને હતો. આ વિજયને માટે એણે આકાશ તરફ તાક્યા કરવાને બદલે પિતાની આસપાસના જગતનું અવેલેકન કરવા માડયું હતું. આ અવેલેકન સાથે એણે પ્રયોગો કરવા માંડ્યા હતા તથા કુદરત પર કાબૂ મેળવતાં મેળવતાં એણે પોતાની જીવનઘટનાની કાયાપલટ કરવાની હિલચાલ આરંભી દીધી હતી. આ હિલચાલનું વાણિજ્યરૂપ રજવાડી દુનિયાને પલટી નાખીને લોકશાહીને જીવન વહિવટ રચતું હતું. વિજ્ઞાનની આ હિલચાલ આખા જીવનના તમામ વિભાગોને આવરી લેતી બુદ્ધિની વિમૂક્તિની અને અજ્ઞાતને જ્ઞાત બનાવવાની વૈજ્ઞાનિક હિલચાલ બનીને આખા યુરોપ પર ચાલુ થઈ ગઈ હતી. યુરોપની અંદરના જ નાનામાં નાના ઈંગ્લેન્ડ નામના ટાપુ પર જાણે આ હિલચાલને દોરનારા વિજ્ઞાન માનનું એક સરઘસ નીકળી ચૂક્યું હતું. આ હિલચાલમાં આગળ દોડતા માનવ જાતના વૈજ્ઞાનિક સામતમાં એક ને વૈદ્ય હતા, અને એણે લેહચુંબકના આકર્ષણનો અને તેમાં ઉત્પન્ન થતી વિજળીને પાયો નાખ્યો હતો. એની પાછળ વિલિયમ હાર્વે લેહીના ભ્રમણની શોધ કરતે આગળ દોડતો દેખાતો હતે. જહોન નેપિયર નામને સ્કોટલેન્ડનો વિજ્ઞાન સામંત લેગેરિયમની શોધ કરતો બેઠો હતો, તથા ગેરીથમના આંકડા ગણતે એ ભવિષ્યમાં જન્મવાની ટેન્કની પણ મનમય શોધ કરતે હતે. આવતી કાલે જ આવનારી ઔદ્યોગિક ક્રાંતિને પાયો નાખતા હોય તેવા ફ્રાન્સિસ બેકન નામને વિજ્ઞાન પિતા માણસની વિમૂક્તિની હિલચાલ ઝંડો પકડીને માનવજાતના
આ નવા સામંતનું સરઘસ કાઢતે હતો. આ વિજ્ઞાન પિતા પાસે સર્વાગી એવી વિજ્ઞાનની નજર હતી. એની નજરમાં આખી વૈજ્ઞાનિક દુનિયા દેખાવા માંડી હતી.
કોઈ એક ખાસ વિજ્ઞાનના વિજ્ઞાનની વસ્તુમાં બેકને કઈ મેટો ફાળો આપ્યો નથી, પરંતુ તમામ વિજ્ઞાનને પયગંબર અને મનુષ્યની વૈજ્ઞાનિક હિલચાલને, બેકન, પ્રણેતા બન્યા. આ પ્રણેતાએ વિજ્ઞાનની પ્રગતિનો માર્ગ દાખ. વવા માનવજાતની વૈજ્ઞાનિક હિલચાલને રૂંધી નાખતાં સત્તા અને અધિકારને પડકાર કર્યો. એરિસ્ટોટલે કુદરતને ફરમાન કરવાનું સ્વિકૃત પ્રમાણો પરથી જ વિગતમાં જવાનું જે વિચારનું “ડીટીવ” સિદ્ધાંતિક સ્વરૂપ, જગતને આપ્યું હતું તેવા અધિકાર મુલક સ્વરૂપને એણે પડકાર્યું અને નમ્રતા, ધીરજ નિષ્પક્ષતા તથા હિમ્મત પૂર્વક કુદરતને અભ્યાસ શરૂ કર્યો. માનવજાત અને સત્યની વચ્ચે ઉભી રહેલી તરંગની મૂર્તિઓને એણે દૂર હડસેલી દેવાનું કહ્યું, તથા ક્રિયાત્મક જ્ઞાનના પંથ પર પલાણવા માટેનું આવાહન આપ્યું.
રેગર બેકને માનવજાતને આપેલ સંદેશ ખૂબ નાને છતાં વિજ્ઞાનના ભાવિનું દર્શન કરાવનાર હતું. એણે કહ્યું કે “માનવ જાતે પિતાની મહ
Page #418
--------------------------------------------------------------------------
________________
ઈંગ્લેન્ડની રાજયકાન્તિ અને અમેરિકાના જન્મ
ત્વાકાંક્ષાના ત્રણ તબક્કામાંથી પસાર થવાનુ છે. પહેલા તબક્કાથી માનવજાતને ઇતિહાસ શરૂ થયા છે. આ ઐતિહાસિક જમાનાએ માનવજાત પર અને પેાતાના અનેક પ્રદેશો પર પેાતાની આજ્ઞાધારકતા અને અધિકાર જમાવ્યા. ઇતિહાસના આ તબક્કો માનવસ ંસ્કૃતિમાં અજ્ઞાનની આવેગ દશાના કહેવાય. ખીજા તબક્કામાં માનવજાતના આજના વિભાગે આખી માનવ જાત પર પાતાના અધિકાર અને સામ્રાજ્ય ફેલાવવા માટે પ્રયત્ન કરવા માંડયો છે. આવું ક્ષુદ્રલાભવાળું અને સમૃદ્ધિને સંપાદન કરવા માગતું, સુવર્ણનું સામ્રાજ્ય વિજ્ઞાનની મદદથી ભવ્ય ખની શકે છે, પણ મહાનુભાવ દેખાતુ નથી. ઇતિહાસના ત્રીજા તબક્કાનુ આ સામ્રાજ્ય માનવીનું શોષણ કરવા માટે નહી હોય, પણ વસ્તુ માત્ર પરના સંસ્કારી અધિકારનું સ્વરૂપ, વિજ્ઞાન અને કલાએ મારફત જ પ્રાપ્ત કરી શકાશે. આ પ્રાપ્તિ કુદરતના નિયમેાના નમ્ર સ્વિકાર કરવાથી કુદરતપરના અધિકાર મારફત મેળવી શકાશે. ”
૩૯૭
આવા એકન ઇંગ્લેડના નાગરિક હોવા છતાં સાચી રીતે તે આખા વિશ્વના નાગરિક હતા. વૈજ્ઞાનિક યુગવેગને વરેલા એકનના કાનૂન યુરેાપના સામ્રાજ્યવાદી કાનૂન કરતાં ઘણા મોટા હતા. આ નાગરિક જે કાયદામાં માનતે હતા તે કાયદે। અંગ્રેજી કાનૂન કરતાં ધણા મહાન એવા સંસ્કારને કાનૂન હતા. ઉદ્યોગવાદ આવી પહોંચ્યા
એકને ઇતિહાસના જે ત્રણ તબક્કાએ કહ્યા હતા તેમાંના ખીજો યુરોપની ધરતી પર વિજ્ઞાનનું વ્યાપકરૂપ ધારણ કરીને જીવનનાં તમામ ક્ષેત્રા પર શરૂ થઇ ગયા ાય તેમ દેખાતું હતું. આ મહાન હિલચાલના વૈજ્ઞાનિક સામતાનાં તે સમયનાં નામ યુરેાપની ધરતી પર જાણીતાં બનવા માંડયાં હતાં. ફૅાનમેયર મેન્ડેલીવ, ફેરાડે, કલાઈમેકસવેલ, લાડ બર્નાર્ડ, જોાનિસમુલર, ડાર્વિન, મેન્ડેલ, વિલા ગીબ્સ, વગેરે એ નામેા હતાં. આ અને આવા અનેક બીજા વૈજ્ઞાનિકાએ નવાયુગનું અને નવી દુનિયાનું વૈજ્ઞાનિક ત ંત્ર અથવા ક્રમવિધાન અથવા “ટેકનીક’ રચવા માંડયું હતું. જીવનની એકેએક હિલચાલમાં અને વ્યવહારના એકેએક સ્વરૂપમાં વિજ્ઞાને અને “ ટેકનીક ” વિખૂટા ન પાડી શકાય તે રીતે આગળ વધવા માંડયું હતું. શેાધકાએ, સાધતા બનાવનારાÀાએ અને યંત્રા બનાવનારાઓએ પરસ્પર સાથે રહીને આગેકૂચ શરૂ કરી હતી. શરૂઆતનાં સાધન યત્રા “ ડ્રીલ, લેતર, લેધ ’” હતાં.
"
"
એની સાથે સાથે ધાતુઓના મોટા જથ્થા ખાદી કઢાતા હતા તથા ઉદ્યોગા ધાતુઓનાં સાધના મારફ્ત યંત્રોનું સ્વરૂપ ધારણ કરતા હતા. આ
Page #419
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેશા
૩૯૮
સાધના અને યંત્રો જીવનના દરેક વિભાગ માટે બનવા માંડયાં હતાં વૈદકિય વિજ્ઞાન અને વૈદકિય સાધના પણ આ સર્વાંગી હિલચાલ સાથે આગળ વધતાં હતાં. ખેતીવાડીનાં સાધના અને યંત્રે પણ આ ઉદ્યોગ હિલચાલમાં પાછળ રહેતાં નહાતાં. પહેલીવાર ખેતીવાડી પણ ઉદ્યોગ બનતી હતી.
વૈદકિય સાધનામાં કપડાંના ઉત્પાદનમાં, ખારાકના ઉત્પાદનમાં અને વાહન વ્યવહારની તથા અવરજવરની ઝડપમાં આગળ વધતા આ ઉદ્યોગવાદનુ સ્વરૂપ ઇજનેરી કામકાજમાં પણ પાછળ રહ્યું નહી. સેંકડા વર્ષ પહેલાં લિનાદેએ ઇટાલીમાં લેાખંડના પૂલેના નકશાએ દોર્યો પછી લોખંડના પહેલા પૂલ ઇંગ્લેંડે પહેલીવાર આ નવા જમાનામાં બાંધ્યા, અને એક જ સૈકામાં આવાં બાંધકામેાની ઝડપ વધી ગઇ. વરાળથી ચાલતાં જહાજોનાં રૂપ અને સંખ્યા આ નવા જમાનામાં વધવા માંડી. રસ્કિને વર્ણવેલા જહાજનું સ્વમ નવા જમાનાએ સાચું ઠેરવ્યુ. વિલિયમ મેરિસે વરાળથી ચાલતાં જહાજોને
આ ઔદ્યોગીક જમાનાના દેવળાનુ ઉપનામ આપ્યું. નવી દુનિયાનાં આ નૂતન દેવળા ઇતિહાસમાં પહેલીવાર ધડતર, ઝડપ, તાકાત, અને સૌન્દર્યની એકતાના ચમત્કાર જેવાં હતાં. નવી દુનિયાનાં આ નવાં દેવળા બનાવનાર કાઇ જાદુગરા કે ભુવાએ નહાતા પણ ચમત્કારનું જીવતું સર્જન કરનાર ઇજનેરે અને આઝાદ અનેલા માનવ સમુદાયા હતા.
Page #420
--------------------------------------------------------------------------
________________
૨૫
નૂતન યુરોપનાં બે નૂતન રાજ્યો, રશિયા અને પ્રશિયા
[ રશિયાના પરિચય—રશિયાના ઈતિહાસ—રશિયાના પહેલા ઝાર, ઇવાન—રશિયાના મહાન ઝાર, પિટર્—રશિયાનું ચુરોપીકરણ—જર્મીની પણ નૂતન બન્યું—નૂતન જર્મનીમાં નૂતન પ્રશિયાના જન્મ—નૂતન જનીમાં પ્રશિયાનું નવું રાજકારણ ] રશિયાના પરિચય
રશિયાની ભૂંગાળ તરફ દેખા. એને ભૌગોલિક આકાર એક મેટા મેદાનને છે. યુરલ પર્વતમાં એની કુદરતી કિલ્લેબધી છે. એમાં પંચસિધુ જેવી પાંચ મોટી નદીએ, માર્ટા મેદાનાવાળી એની વિશાળ કાયાને ફળદ્રુપ બનાવે છે. તમે જો એક પગ કાળા સમુદ્ર પર અને ખીજો કાનસ્ટેન્ટીનેપલ નામા પ્રાચીન રામન સામ્રાજ્યના પાટનગર પર ગોઠવીને ઉભા રહેા તે કાળા સમુદ્રમાં એ માટી નદીએ પડતી દેખાય છે. આ એમાંની એક ડાન નદી છે અને ખીજી નીપર નદી છે. રશિયાના વનવહિવટની આ એ ધારી નસેા પર જીવનથી ધીકતાં દેખાતાં એ મેટાં નગરે છે, નીપર નદી પરનું નગર કવ છે, અને ડેન તથા વાલ્ગા નદીની વચ્ચે માસ્કા નામનું રશિયાનું પાટનગર છે. રૂસ દેશની વાલ્ગા નદી પણ મહા નદી છે. વાઙ્ગા નદીની ઉપર એટલે તમારા જમણા ખભાના કાન આગળ લાડાગા નામનું માટુ સરોવર છે. એ સરોવરની બરાબર ટોચ પર ફ્રિનિશ લેાકેા રહે છે. હવે માથા પરથી ડાબા ખભા પર ઉતરી પડા તે ત્યાં બાલ્ટીક સમુદ્ર દેખાય છે. આ બાલ્ટીકમાં રૂસ દેશની ખીજી મે ધારી નસા જેવી તેવા અને ડવીના નામની નદીઓ પડે છે. ડાબા ખભા પરથી કાનસ્ટન્ટીનાપલ પર ગાવેલા ડાબા પગ પર પાછા પહેાંચી જાવ તેા ડાબા ગોઠણુ આગળ પોલેંડ દેશનું પાટનગર વારસો આવે છે.
જ્યારે રામન સામ્રાજ્યનેા જન્મ થયા ત્યારથી અને એ સામ્રાજ્ય એકાદ હજાર વર્ષ જીવ્યું અને મરણ પામવા માંડયું ત્યાં સુધી રૂસ દેશની આ વિશાળ કાયા પર મધ્ય એશિયામાંથી ફરવા નીકળેલી સ્લાવ લેાકેાની ટોળીઓ અહિં રખડયા કરતી હતી. પ્રાચીન ગ્રીક લોકોએ ઈ. સ. નના ત્રીજા ચેથા સૈકામાં આ ટાળીઓને ઉલ્લેખ કર્યાં છે. આ ટાળીએાના રઝળપાટને રસ્તા ઉત્તર યુરોપથી કાનસ્ટેન્ટીનેપલને હતા. ત્યાંથી ખાસ્ટીકને કિનારે કિનારે તેવા નદીને આરે આ ટોળીએ દક્ષિણ તરફ વહેતી હતી. પછી આ ટાળીએ
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦
લાડાગા સરાવરને ઓળંગ્યુ, અને દક્ષિણ તરફ આ માનવ સમુદાયા આગળ
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
31220401 21737
00
ર
¥
0$pd
18811
RE
Phile
પોલેંડ
બલીન
જર્મની.
.
थुडुन
2
*
Jolk≥
ICHE 154 8 120 11-) 2 12
3ke {wov
ઈટ લી
મેડીક
(ye .
દુ
the
د شاد
+
૦૮:
ezinsli
75
ગીલી
આફ્રીકા
વધ્યા. એમના રસ્તા પર ઇલચેન નિપર નદીને કિનારે પણ પહેાંચ્યા, અને કાળા સમુદ્ર સુધી આવી પહોંચ્યા.
સાવર
આવી
પહોંચ્યું. આ માનવ સમુદાયા
Page #422
--------------------------------------------------------------------------
________________
નૂતન યુરોપનાં બે નૂતન રાજા, રશિયા અને પ્રશિયા
રશિયાના ઇતિહાસ
કાળા સમુદ્રમાં પડતી નિપર નદીના કિનારા પર આવેલા પાટનગરમાં રશિયાના ઇતિહાસના જન્મ થયા. અહિં ઈસાઈ ધર્મ'ના ઉદય પછી ફ્રાનસ્ટેન્ટી. નાપલમાંથી પહેલ વહેલા પાદરીએ આવી પહેાંચ્યા ત્યારે કીવમાં વસતા સ્થાવ લેાકેા વિચિત્ર જાતનાં દેવદેવીઓને પૂજતા હતા. નદીએ પણ અહિ માતાએ હતી, અને જંગલના અનેક દેવતાએ પથ્થરનાં શરીર ધારણ કરીને અહિં પૂજા પામતા તથા તમામ જાતના ભાગ લેતા. એ સમયે પાદરીએએ આવીને અહિં પ્રેમસ્વરૂપ ભગવાનના દીકરા જીસસની વાત કહી. તેમણે રશિયાના રાજ્યને બારાખડી શીખવી અને મનુષ્યત્વવાળા ધર્મની ભેટ દીધી. રશિયાની ભૂમિ પર આ સમયે નાનાં મેટાં અનેક રજવાડાઓ સ્થપાવા માંડયાં હતાં, અને રશિયાના ઇતિહાસ દરેક રજવાડાની એતરાતી દિવાલા વચ્ચે ધેરાઇ ગયા હતા.
૪૦૧
αγ
ત્યાર પછી ઈ. સ, ૧૨૪૪ માં મધ્ય એશિયાનાં મેદાનમાંથી ચીનતે મુખારાને તારસ્કૃતને અને તુ ં સ્તાનને જીતનારા જંગીમખાનનું આક્રમણુ આવી પહેાંચ્યું. આ આક્રમણે રૂસના પશ્ચિમ પ્રદેશ પર હલ્લા કર્યાં, ઠકરાતાનાં લશ્કર કાલકા નદી આગળ વેરવિખેર થઈ ગયાં અને સંહાર પામ્યાં. પાંચ વર્ષની અંદરતા આખા રૂસ દેશ જંગીસખાતે જીતી લીધેા, પણુ, ૧૮૩૦માં દામસ્કાઈ નામના મેસ્કોના પાટનગરમાં ખેડેલા વડા ઠાકારે અથવા ગ્રાંડ ડયુકે આ આક્રમણ ખારે।તે મારી હટાવ્યા, પરંતુ રૂસ પરની માંગેાલાની પકડના અંત આવ્યા નહી માંગેલ લોકાની ધુંસરી નીચેથી મુકત થતાં રશિયનાને ત્યાર પછી બધાં મળીને ખસે વર્ષ લાગ્યાં. આ દરમિયાનમાં રશિયનેાની દશા ખૂબ કચડાઈ ગઈ હતી, દક્ષિગુ રશિયા તરફથી આવેલા અને રૂસ દેશને પરાધીન બનાવનારા તાર ખાનાના રાજ-વહિવટ રશિયા ઉપર નિર્દય બનીને બસે વર્ષ સુધી ગાઠવાયેલા રહ્યો. આ સમયે યુરેપ પણ રશિયાને મદદ કરી શકે તેમ ન હતું, કારણ કે એ ખંડના ખ્રિસ્તી દેશે। પે/પ અને શહેનશાહ વચ્ચેના ઝધડાઓમાં સાઈ ગયા હતા. રશિયા પર રહેતા સ્લાવ માનવસમુદાયેા ખાતાની ધૂંસરી નીચે દુઃખી બનીને જીવન જીવતા હતા. આ સમયમાં રૂસદેશ પાસે રાજકિય જીવનની અસ્મિતા જ જાણે હતી નહિ એવું લાગતું. રશિયાને પહેલા ઝાર ઈવાન
અનેક રાજ્યામાં વહેંચાયેલા રૂસ દેશમાં એ સમયે રશિયન મેદાનના હેય જેવા પ્રદેશ પર માસ્કવા નામની નદીને કિનારે માસ્કા નામના નાના
સખા પાટનગરમાં રશિયન રાજકારણના પડેલા ઊદય થયા. માસ્કાના આ
૫૧
Page #423
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રાજે આખા રસ દેશના રાષ્ટ્રિય જીવનની આગેવાની લેવા માંડી, તથા રસ દેશ પર મે બળવત્તર બનવા માંડ્યું. સ્તાવિક માનવસમુદાયો, તારેની ગુલામીમાંથી છૂટવા માટે મોસ્કનગર તરફ મીટ માંડવા માંડયા. આ મોઢે નગરમાં ઈ. સ. ૧૪૫૩માં એક ઈવાન નામને પ્રાંડ ડયુક રાજ્ય કરતે હતે. આ રશિયન રાજકર્તા “ભયાનક” એવા ઈલ્કાબથી ઓળખાયે. ઈ. સ. ૧૪૫૩માં જ્યારે તૂર્ક કે એ કોનસ્ટેન્ટીનેપલને કબજે લીધો અને રોમન સામ્રાજ્યનો અંત આણ્ય, તેજ અરસામાં આ “ઈ વાન ધી ટેરીબલે” આખા રૂસ દેશ પર પિતાના શાસનની જાહેરાત કરીને અનેક ટૂકડામાં વહેંચાયેલા દેશની એક્તાની જાહેરાત કરી. આખા યુરોપખંડને પણ એણે જાહેર કર્યું કે રૂસંદેશ પણ યુરોપનું એક સાર્વભૌમ રાજ્ય છે. ઈવાન ધી Pરીબલ, રૂસ દેશના સીઝર અથવા ઝાર તરીકે ઓળખાયે.
આવા ઝાર શહેનશાહની હકૂમત નીચે રશિયાનું રાજકારણ ૨૦ મા સૈકાની શરૂઆત સુધી ચાલ્યા કર્યું. ઈ. સ. ૧૬૧૩માં રશિયાના ઠાકરેએ પિતાની અંદરથી આખા રશિયાના શહેનશાહ તરીકે રાજ્ય કરવા એક ઝાર અથવા શહેનશાહની ચૂંટણું કરી. આ કાર અથવા શહેનશાહનું નામ ભાઈલ હતું. આ માઈકલ એક ફિડાર નામના ઊમરાવને દીક હતું, અને માનવ નામના એક ઠકરાતી કુટુંબમાં મોસ્કોમાં જન્મ્યા હતા. આવા ચુંટણથી આવેલા નવા ઝારને ત્યાં, જન્મેલે ઈ. સ. ૧૬૧રમાં પિટર જ્યારે દસ વર્ષની ઉંમરને હતું ત્યારે, સોફિયા નામની તેની એક બહેને રશિયાની શહેનશાહબાનુ બનીને રશિયા પર રાજ્ય કરવા માંડ્યું. ત્યારે આ રાજકુમાર પિટરના ભાઈબંધમાં મેસ્કમાં આવીને રહેલા સ્કોટલેંડના હોટલ માલિકે હતા, ડચ વેપારીઓ હતા, સ્વીઝ એપોકરીઓ વિગેરે નવા મિત્રો ઉપરાંત, ઈટાલિયન હજામો હતા, ફ્રેંચ ન હતા, અને જર્મને શિક્ષકે પણ હતા. આ બધા પાસેથી નવજુવાન પિટર યુરોપની નવી દુનિયાને ઈતિહાસ ભણે હતો, તથા યુરૉપ જેવી દુનિયા રશિયામાં જમાવવાનાં સ્વપ્ન સેવતા હતે. ૧૭ વર્ષની ઉંમરમાં જ પિટરે પિતાની બહેન સફિયાને ગાદી પરથી હડસેલી મૂકી તથા પિતે રશિયને એશિયાના પ્રદેશે જે પછાત રાખવાને બદલે યુરેપ જે નૂતન ઘવાના શપથ લઈને ગાદી પર ચઢી બેઠા. રશિ થાને નૂતન બનાવવાનું કામ મહા ભગીરથ હતું. જેવું આ કાર્ય મહાન હતું એ જ મહાન આ રશિયાને નવજુવાન ઝાર હતું. આ પિટર, મહાન પિટર તરીકે પંકાયો અને એણે અતી પ્રાચીન રૂસદેશને અર્વાચીન યુરોપ જે બનાવવાનું કામ આરંળ્યું.
Page #424
--------------------------------------------------------------------------
________________
નૂતન યુરોપનાં બે નૂતન રાજયા, રશિયા અને પ્રશિયા
રશિયાના મહાન પિર
આ મહાન પિટર ઈ. સ. ૧૬૯૮માં યુરેાપને નજરે દેખવા માટે, તે સમયની નૂતન દુનિયા એટલે યુરેાપમાં ગયા. ખલીન, હોલેડ અને ઈંગ્લેંડની મુલાકાત લઈ આવ્યા પછી એણે બધી બાજુથી જમીન વડે જકડાઈ ગયેલા પેાતાના દેશને નૂતન જગત તરફ નજર કરવા સેંટ–પિટર્સબગ નામનું એક મેટુ દર અધાવવા માંડયું. એણે ફરીવાર યુરાપની મુલાકાત લીધી. એણે એક પછી એક નવા સુધારાએ કરવાના ધારા ધડવા માંડયા. એણે સદેશને નૂતન બનાવવાની ઝડપ વધારી દીધી. એની જીંદગી સમયની ઝડપી પારાશીશી હોય તેવી બની. એણે રૂસદેશનું મુખ, દરિયા તરફ ફેરવી નાખ્યું, અને રૂસી ધરતી પર પિટસબર્ગ અથવા પોટ્રાગ્રાડ બાંધ્યું'. એણે શાસન કરવાની જૂની પધ્ધતિ બદલી નાખી. એણે રશિયાના રાજકારણમાં યુરેાપનાં લશ્કા જેવું એ લાખ સૈનિકાનું શિસ્તબધ્ધ લશ્કર ઉમેરી દીધું. એણે જૂના સમયની ડયુમા નામની ઉમરાવાની નિમાયેલી રાજસભાને રદ કરી નાખીને સરકારી તંત્ર ચલાવવા માટે, લાયક એવા ઉસ્તાદાની અથવા વડા કર્મચારીઓની સીનેટ નામની રાજસભાની નિમણુંક કરી. રૂસ દેશની એકતા ધડવા માટે એણે આઠ પ્રાંતિક સરકારામાં આખું તત્ર વહેંચી નાખ્યું. તથા દરેક પ્રાંતાની વચ્ચે રસ્તા અને વહિવટી સબધા માંધ્યા. એણે ઠેરઠેર નવાં નગરા ઉપજાવ્યાં. તથા ઉદ્યોગા શરૂ કર્યાં. એણે નહેરા તથા ખાણા ખાદાવવા માંડયાં, તથા વિદ્યાપીઠે અને હૅસ્પિટલેા બંધાવવા માંડી. આવા પુનરૂત્થાન માટે એણે યુરોપમાંથી ઉસ્તાદાને પાતાને આંગણે લાવ્યા. એણે છાપખાનાં શરૂ કર્યો તથા રશિયાના માનવસમુદાયા માટે નવા રીતરિવાજો અને નવા પાશાકે દાખલ કર્યો. ઈ. સ ૧૭૨૧માં આ પિટરે ઇસાઇ ધર્મના વડા તરીકે પોતાની જાતને દાખલ કરી તથા વાણિજ્યને વધારે અગત્ય આપવા માટે એણે પેાતાનું પાટનગર તેવા નદીના મુખ આગળ બધાયેલા પેટ્રાત્રાડ પાટનગરમાં ખસેડયું. રૂસ દેશનું માઢુ એણે યુરેાપ તરફ્ માંડીને યુરેાપ તરફથી જ એણે નૂતન શિયાના વિકાસના પાઠ ભણવાના આર્ભ કર્યો. ખીજીવાર જ્યારે એ યુરાપ ગયા ત્યારે સદેશની નવ ધટના કરવાના પાઠ ભણવા એ પેાતે છૂપાવેશે ઈંગ્લેંડ, હાલેન્ડ અને જર્મીનીમાં તથા ત્યાંનાં કારખાનાંઓમાં મજૂર બનીને પણ ભટકયા હતો, તથા પાછા આભ્યા પછી તરત જ પોતે ગ્રહણ કરેલું યુરોપનું નવ વિધાન સી ધરતી પર ઉતારવા યુરોપના વૈજ્ઞાનિકા શિલ્પીઓ, કામદારા, નૌકાકૅપ્ટને તથા લશ્કરી નિષ્ણાતાને પોતાને ત્યાં જમા કરવા માંડયા.
૪૦૩
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૪
વિશ્વ ઈતિહાસના રૂપ રશિયાનું યુરોપીકરણ - રશિયા નામને આ દેશ જે આજ સુધી યુરોપમાં હતે પણ પછાત હતો તેનું યુરોપીકરણ આ મહાન પિટરે આરંભી દીધું. એણે સરકારી તંત્ર અને લશ્કરને યુરોપીય બનાવ્યાં. એણે આ તંત્રને ધારણ કરનાર ધરતી પર નૂતન બાંધકામ શરૂ કર્યા. યુરોપીય બનવા માટે એણે લેકેની દાઢીઓ મુંડાવી નાખવાની તથા પિશાક યુરોપીય બનાવી દેવાની હિલચાલ શરૂ કરી. ઉપલા વર્ગોની સ્ત્રીઓને એણે અંતઃપુરમાંથી બહાર જાહેરમાં ભાગ લેવા બોલાવી. એણે જુવાન રશિયનોને યુરોપમાં ભણવા મોકલ્યા. એણે કાળા સમુદ્ર પરથી તુર્કીને હટાવીને દરિયા પરનું કમાડ ખેલી નાખ્યું તથા બાહ્યીક સમુદ્ર પર રશિયાની સરહદ સ્થાપી દીધી. જર્મની પણ નૂતન બન્યું
નૂતન બનતા યુરોપમાં જર્મનીએ પણ નૂતન બનવા માંડયું હતું. આ 'નૂતન બનવાની હિલચાલને આરંભ ઈ. સ. ૧૪૧૫ માં થયો ગણાય. એ વરસમાં બ્રેડમબર્ગના ઠાકરે, શ્રેમબર્ગ નામના જમીનના પ્રદેશને હેહેનઝોલન નામના જમીનદારને અથવા ઠાકરને વેચ્યો. આ જમીન પ્રદેશ બરેલીન નામના તે સમયના જર્મનીના એક કઆની પૂર્વ અને પશ્ચિમ સુધી પહોંચતે હતો તથા એ જમીન પટ્ટો એક ભાઇલ જેટલું લાંબું હતું. આ રીતે બલીન સુધી પહેલી પેલી હેહેનોલર્સ નામની ઠકરાતે આસ્તે આસ્તે પિતાની રાજકીય હકુમત વધારી તથા, પ્રશિયાનું રાજ્ય બાંધ્યું. બ્રેડમબર્ગની આ ઠકરાતે પિતાના પ્રદેશને વધાર્યો કર્યો તથા એ ઠકરાતને અમલ રહાઈન નદી પર પહોંચ્યું. ઈ. સ. ૧૬૪૦ સુધીમાં આ નાની સરખી ઠકરાત ઘણી મોટી બની ગઈ હતી તથા તેને પ્રદેશ રાહઈન નદીથી વિસચુલા સુધી પહોંચ્યા હતા. આ ઠકરાતને એક દિકરો ફેડરીક ઈ. સ. ૧૭૦૧માં ગાદી પર આવ્યું અને પ્રશિયાને પહેલે મહારાજા બને. પછી આ ક્રેડરીકનો દીકરે, બીજે ફેડરીક ઈ. સ. ૧૭૪૦માં ગાદી પર આવ્યો ત્યારે બરલીન નગરવાળું પ્રશિયન રાજ્ય ધારણ કરીને એણે મહાન ક્રેડરીકનું નામ મેળવ્યું. નુતન જર્મનીમાં નૂતન પ્રશિયાને જન્મ
નૂતન જર્મનીના ઉદ્દભવનું સ્વરૂપ પ્રશિયન સ્ટેટના આકારવાળું થયું. આ પ્રશિયન સ્ટેટ એટલે એવું સ્ટેટ હતું કે જેમાં સ્ટેટ એજ પ્રશિયન જીવનનું સર્વસ્વ બનાવવામાં આવ્યું હતું. વ્યક્તિ કે સમાજનું કઈ પણ હિત આ સ્ટેટની અંદર જ સમાઈ ગયેલું હતું. આ સ્ટેટ અથવા રાજ્યને જ સર્વોપરિહેતુ
Page #426
--------------------------------------------------------------------------
________________
નૂતન યુરોપનાં બે નૂતન રા, રશિયા અને પ્રશિયા અથવા આદર્શ તરીકે સ્વિકારવામાં આવ્યું હતું. આ આદર્શવાળું પ્રશિયન સ્ટેટ નૂતન યુરોપમાં પિતાને વધારે નૂતન ગણાવતું હતું. આ સ્ટેટના આવા એકમને જન્મ પ્રશિયામાં જે મહાન ફ્રેડરિક તરીકે પંકાય તે રાજ્યકર્તાના બાપાના સમયથી શરૂ થયો ગણાય. મહાન ક્રેડરીકના બાપનું નામ ફેડરીક વિલિયમ પહેલે હતું. આ ફ્રેડરીક વિલિયમ પહેલાના મગજમાં એક ખ્યાલ ભરાઈ ગયો હતે. આ ખ્યાલનું નામ ફરજ હતું. આ ફરજ પ્રશિયન સ્ટેટ તરફથી સૌની ફરજ હતી. એ ફરજની બજવણી અને ચૂકવણી માટે એ સૈનિકે અને સેનાપતિઓ સાથે અને પ્રજાજને સાથે સખ્તાઈથી વર્તતે. આ સખત બાપા પાસેથી તેના દીકરા ફ્રેડરિકે ઈગ્લંડ ભાગી જવાનો પ્રયત્ન કર્યો પણ તે પકડાઈ ગયો અને એને ભાગી જવામાં મદદ કરનાર ફેડરીકના પરમ મિત્રને શિરચ્છેદ કરવામાં આવ્યો અને ત્યાર પછી “ફ્રેડરીકને એક કિલ્લામાં ચેકી પહેરા નીચે રાખીને ફરજનું શિક્ષણ આપવામાં આવ્યું. સ્ટેટ તરફની ફરજનું આ શિક્ષણ પામીને ઈ. સ. ૧૮૪૦ માં બાપાની ગાદી પર બીજે ક્રેડરીક આવ્યો. યુરોપના ઈતિહાસમાં આ ફેડરિક મહાન ફેડરીક તરીકે પંકાયે નૂતન જર્મનીમાં પ્રશિયાનું નવું રાજકારણ
ટેટનું નવું રાજકારણ ફેડરીકના સમયમાં આરંભાયું. આ નવા રાજકારણને સિદ્ધાંત પ્રશિયન સ્ટેટ એ જ, સર્વસ્વ હેવાનું હતું. રાજાને સર્વસ્વ ગણવાના મેકીઆવેલીને રાજકારણને પ્રશિયન સ્ટેટમાં અંત આવ્યો. પ્રશિયન સ્ટેટના નવારાજકારણ પ્રમાણે પ્રશિયન સ્ટેટને સર્વસ્વ બનાવીને તેની તાકાતને વધાર્યો કરવાની ફરજ રાજ્યકર્તાની પણ બની ગઈ. આ પ્રશિયન સ્ટેટની તાકાત ઘડવાને માટે ફેડરીકે રજના વીસ કલાક કામ કરવા માંડ્યું. આ પ્રશિયન સ્ટેટમાં રાજ્યકર્તા અને કરશાહી એક મોટું યંત્ર બની ગયાં. આ યંત્રની તાકાત વધારવાને આદર્શ પ્રશિયન સ્ટેટને બન્યું. આ યંત્રમાં લોકશાહી કે પ્રજામતને કશું સ્થાન રહ્યું નહિ. આ યંત્રને સુકાનધારી રાજા ફ્રેડરીક પોતે હતે. સેનાપતિઓ અને અમલદારે આ યંત્રના ચક્રે હતાં. સુકાની અને ચક્રો વચ્ચે કેઈ સલાહકાર હતું નહી. પ્રશિયન સ્ટેટના પ્રધાને કારકને જેવા હતા. ફ્રેડરીકની નિર્ણય બુદ્ધિ એ પોતે પ્રશિયન ટને જ નિર્ણય હતા તેમ માનવામાં આવતું. ફેડરીક અને પ્રશિયન સ્ટેટ એકરૂપ બની ગયાં હતાં અને બન્નેની વચ્ચે કોઈની પણ સલાહ કે દરમ્યાનગીરી સખી લેવામાં આવતી નહિ.
- ઈ. સ. ૧૭૪૦માં જ, ફેડરીક ગાદી પર આવ્યો કે તરત જ ઓસ્ટ્રીયાને શહેનશાહ ચાર્લ્સ ૬ કે મરણ પામે. આ શહેનશાહે પિતાની દીકરી
Page #427
--------------------------------------------------------------------------
________________
:
: વિશ્વ ઈતિહાસની રૂપરેખા મેરીયા થેરેસાને માટે એસ્ટ્રીયાની ગાદીને અધિકાર, એક મોટું પવિત્ર ખત પત્ર તૈયાર કરીને આલેખાવ્યું હતું. પણ શહેનશાહની મડા પેટી ધરતીમાં ઉતરી કે તરત જ ફ્રેડરિકનાં લશ્કેરેએ ઓસ્ટ્રીયાની સરહદ ઉપરના સીલેસીયા પ્રાંતને કબજે લેવાની કુચ કરી, તથા થેડીક લડાઈ લડયા પછી ફ્રેડરીકે સીલેસીયાને આખો પ્રદેશ કજે કર્યો
યુરોપનાં બધાં રાજ્યની આંખ નવા જન્મેલા આ પ્રશિયન રાજ્ય તરફ આઘાત પામીને દેખવા માંડી. ૧૯મા સૈકાની શરૂઆતમાં જર્મન દેશની ગણત્રી યુરેપનાં રાજ્ય કરતાં જ નહોતાં, પરંતુ ૧૮માં સૈકાની અધવચમાંજ યુરેપનાં રજવાડાંઓને વિચારમાં નાંખી દેતું હોય તેવું પ્રશિયન સ્ટેટ જર્મનીમાંજ જન્મી ચૂકયું હતું. આ પ્રશિયન સ્ટેટની સુકાન ધારણ કરેલ મહાન ફ્રેડરિક નામને એક રાજ્યક્ત હતા. એણે યુરોપની પસંદેશ નીતિમાં પ્રશિયન સ્ટેટની ગણના સિવાય હવે યુરેપના રજવાડામાં નહિ ચાલે તેની ખાત્રી આપી દીધી હતી. પ્રશિયન સ્ટેટની તાકાતને મજબૂત પાયા પર ઘડવા માટે એણે પિતાના પ્રદેશની અંદરનો રાજ્યવહિવટ સુધારક બનાવવા માંડ્યું હતું. જે ઝડપથી રશિયાની વિશાળ કાયા પર મહાન પિટરે ઝડપી ફેરફાર કરવા માંડ્યા હતા તેજ રીતે આ મહાન ફેડરીકે પણ જર્મનીની ભૂમિ પર સુધારાઓ કાતરી કાઢવા માંડ્યા હતા. એણે પિતાને ત્યાં ઉધોગનો આરંભ કર્યો. રાજ્યના ખજાનામાં જમા બાજુને વધારે મોટી બનાવી. ન્યાય પ્રથામાંથી અંગચ્છેદ અને યાતનાઓ કાઢી નાંખી ને એણે લશ્કર અને વાણિી હિલચાલ માટે નવા રસ્તાઓ બંધાવ્યા, તથા ઠેરઠેર નિશાળો અને વિદ્યાપીઠે બાંધવા માંડી. - પ્રશિયાનું નામ ધારણ કરીને નવા જન્મેલા આ રાજ્ય આખી જર્મન ભૂમિ પર નવો આત્મવિશ્વાસ પેદા કર્યો. આ બધું કરનાર પ્રશિયન સ્ટેટ યંત્ર જે યંત્રવાહક મહારાજા હવે ઘરડે થયો હતો, તથા જૂના લશ્કરી લેબાસમાં ગીધ જેવા નાકમાં છીંકણું સુંધતે પોતે લખેલું “એન્ટીમેકીઆવેલી” પુસ્તક વાંચતે હતે; અને ખુશ થતો હતો કે એણે પોતે લખ્યું હતું તેવું કરી બતાવ્યું હતુ. ઈ. સ. ૧૭૮૬માં જ એને અંતકાળ પાસે આવી પહોંચે. એના બધા મિત્ર મરી પરવાર્યા હતા. એને એક પણ સંતાન હતું કે નહિ, એટલે એના અંતની સાથીદારીવાળા એના એક વફાદાર નોકરે તથા એના વફાદાર કૂતરાએ એને આખરી વિદાય આપી.
Page #428
--------------------------------------------------------------------------
________________
२६ યુરોપના રાજકીય ઉથાનની ફ્રેંચ ક્રાન્તિ { [ રજવાડી જીવન વહિવટનું રૂપાંતર કરનારી કેચક્રાન્તિ ક્રાન્તિનાં કારણે-ક્રાન્તિીની હિલચાલને તબક્કો-ફ્રેંચલોકશાહીનું વહિવટીસ્વરૂપ ક્રાન્તિનું આગેવાન પરિબળ—મેટ કેણ હતો ? – ક્રાન્તિ પછીનો નેપોલિયનનો ઉદય – ફેંચસામ્રાજ્યવાદના સંગ્રામનેપોલિયનનું પતન—નેપોલિયનના પતન પછીનું યુપ-યુરોપના મહારાજાઓની, ક્રાંતિ વિરોધી હિલચાલ—“ હેલિએલાયન્સ ? ની કાર્યવાહી ]
રજવાડી જીવનવહિવટનું રૂપાન્તર કરનારી કંચ ક્રાતિ.
મધ્યમવર્ગના ઉદભવમાંથી જન્મેલા ઉત્થાનયુગે અને તેની નવી વેપારી નીતિએ યુરોપના સમાજ વ્યવહારમાંજ સામાજિક વહિવટનું જૂનું કલેવર બદલી
Page #429
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા નાખવાની આગાહી આપી હતી. સમાજ જીવનની રહેણું કરશું હવે બદલાય તે તે, પાયામાંથી ટોચ સુધી બદલાવાની હતી. સામાજિક જીવનવહિવટમાં આવી જાતના ફેરફારની શરૂઆત નવા મધ્યમવર્ગની વાણિજ્ય નીતિના અર્થકારણની, તથા જવાબદારીવાળા રાજ્યતંત્રના રાજ્ય કારણુની હિલચાલમાં થઈ ચૂકી હતી. આવી હિલચાલની શરૂઆત ઈગ્લેંડમાં પ્રજાના સમયમાં “મેગ્નાચા” થી શરૂ થઈને હજુ હમણું જ નિયંત્રિત રાજ્યેત્રની હિલચાલ સુધી પહોંચી ચૂકી હતી. ઈડની આ રાજ્યક્રાંતિ, રજવાડાશાહીને સંપૂર્ણ નાશ કરવાને બદલે થંભી ગઈ હતી. પછીથી એણે જાળવી રાખેલા અંગ્રેજી રજવાડા ને અને સામ્રાજ્યવાદને અમેરિકન લેકેએ પિતાને ત્યાંથી પદભ્રષ્ટ કરનારી ક્રાંતિ કરી.
ક્રાંતિની હિલચાલને એ યુગવેગ શરૂ થઈ ગયો હતો. આ યુગગને ઝંઝાવાત કેન્સમાં પણ ક્યારનોયે કુંકાવા માંડ્યા હતા. વિશ્વ ઈતિહાસમાં આ વંટોળે રજવાડાશાહીની જીવન પ્રથાને જડમૂળથી ઉખેડી નાખીને ઇતિહાસના ભૂતકાળમાં ફેકી દીધી. આ ક્રાંતિએ ઉગતા મધ્યમવર્ગની વાણિજ્ય નીતિને અપનાવી. આ ફેરફાર, વાણિજ્ય નીતિને મૂડીદાર આગેવાનવાળી સરકારનું સામ્રાજ્યવાદી રૂપ ખૂલ્લું મૂક્યું, તથા રજવાડાશાહી સાથે ઇગ્લેંડની જેમ સમાધાન કર્યું નહિ, પરંતુ સંપૂર્ણ પણે તેને ખતમ કરી નાખીને સામાજિક જીવનધટનાની કાયાપલટ કરી નાખવાની ક્રાન્તિકારી ઘટના આરંભી. ફ્રેંચ કાંતિનાં કારણે
કાતિનાં કારણોને સવાલ અગત્યને હોય છે. ફ્રેંચ કાંતિ શા માટે થઈ તે જાણવું જરૂરી છે. કાન્તિનાં કારણે અનેક હોય છે પરન્તુ સૌથી મોટું અથવા મહાકારણ એજ કાતિનું સાચું કારણ છે. આ મહા કારણ રજવાડી જીવન પ્રથા હતી. રાજા અને રાજાએ એ પ્રથામાં તમામ લોકો પર જે જામે, વેઠે, કરે, વેરાઓ લાગાઓ તથા શોષણના પ્રકારે લાધ્યા હતા તેના ભાર નીચે ફેંચ લેકસમુદાય કચડાઈ ગયા હતા, તથા આ ભારના બેજાને હટાવી દીધા વિના લેકસમુદાયનું જીવન એક પણ કદમ આગળ વધી શકે તેમ હતું નહિ. આ સિતમને બેજ અસહ્ય હતા અને અન્યાયી હતો. આ સામુદાકિક અને અનેક રૂપવાળા રજવાડી શેષણની સામે જ અંગ્રેજી લેકસમુદાયે અને અમેરિકન લેકસમુદાયે પણ પિતપિતાના બળવા પિકાર્યા હતા. આ કારભારને નાશ કરવા માટેજ, જે રજવાડી જૂની ઘટના હતી તેને નાશ કરવાની એટલે તેનું રૂપાંતર કરવાની જરૂર હતી. ફ્રાન્સના લેકસમુદાયે પિતાને ત્યાં એ વિનાશને આરંભ કર્યો.
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૦૯
/
AI
0 */
e |
યુરપના રાજકીય ઉત્થાનની ફેંચ કાન્તિ કાંતિની હિલચાલને તબક્કો
આ ક્રાંતિકાળમાં ફ્રાન્સનો રાજા લુઈ ૧૬ મો હતો. આ શહેનશાહના સમયમાં પેરિસના માનવ સમુદાયે રજવાડાશાહીની અધેર ઇમારત જેવા
બેસ્ટાઈલ નામના કિલ્લા પર ચઢાઈ કરી. આ ચઢાઈનાં વિકરાળ વર્ણને અનેક લેખકોએ ર્યા છે. વિશ્વ ઈતિહાસનો આ વાવંટોળ બેસ્ટાઈલની દિવાલ પર અથડાયા, અને લક
પ્રકોપના પછડાટ નીચે Bala , MARA R
બેસ્ટાઈલની જુગ જૂની દિવાલેના ચૂરેચૂરા થઈ ગયા. રાજ્યના ચેકિદારોનો સંહાર થયે અને રાજકેદીઓ મૂકત થયા. રાજાની પણ કતલ થઈ અને રાજારાણી કેદ પકડાયાં તથા લેક ઈન્સાકે તેમને વધ કર્યો.
ઈ. સ. ૧૭૮૯ ના ૧૪ મા દિવસે ફ્રાન્સ દેશ વિશ્વક્રાન્તિનું રૂપ ધરીને ઈતિહાસમાં પેઠે. ... વિપ્લવે પિતાને ત્યાં આલેખેલી રાજ્યક્રાંતિની આ બિના વિશ્વક્રાંતિની બિના બની. એ દિવસે બેસ્ટાઈલના શિખર પરથી જૂની રજવાડાશાહી સમયના ખાડામાં ડૂબી જવા કકડભૂસ કરતી નીચે આવી. રજવાડાશાહીએ તરવારના જોર પર અને અને સમશેરના ન્યાય પર ત્રણ ત્રણ સકાઓ સુધી જે જે અધિકાર અને હકૂમતે લેકસમુદાય પર કોતરી કાઢયાં હતાં તે બધાંને એક જ દિવસમાં નાશ થઈ ગયે.
એ દિવસે વિશ્વ ઈતિહાસમાંથી ક્યુડલ અથવા રજવાડી જીવન પ્રથા વિનાશ પામી. એ દિવસે જૂના ફાન્સનું અવસાન થયું અને નુતન ફ્રાન્સને જન્મ થયે. આ ક્રાતિમાં રજવાડી જીવન પ્રથાના રૂપક જેવા રાજ્યદંડના ચૂરેચૂરા થઈ ગયા, તથા રાજાને વધ પામવા માટે લઈ જવામાં આવ્યું. વિકરાળ બનેલી ક્રાંતિએ વધ પામેલા રાજાનું માથું લોકસમુદાયને બતાવ્યું. અને રાજા નામના અધિકારનો શિરચ્છેદ દેખતી માનવમેદનીએ રજવાડાશાહીની સિતમ ઘટનાને આત પૂકારતી ક્રાંતિને પૂણ્યપ્રકોપ બનીને આનંદને, ચિત્કાર કર્યો.
આ બનાથી રજવાડી પ્રથા સાથે સમાધાનવાદી બનેલા ઈગ્લેડનું રાજ્યતંત્ર ખળભળી ઉઠ્યું. ઈગ્લેંડે અને રજવાડી પેઈન, ક્રાંતિકારી ફાન્સ સામે યુદ્ધ
પર
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૦
વિકવ ઈતિહાસની રૂપરેશા જાહેર કર્યું. ખરી રીતે તે ક્રાંતિની ઘટનાએ જ, કાન્તિ મારફત, યુરોપમાં જીવતાં બધાં રજવાડાશાહી સ્વરૂપે સામે યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. આ બધાને એટલે આખા યુરોપના રજવાડાઓને પડકાર કરતી ફ્રાન્સની ક્રાન્તધટનાએ પડકાર જેવી જાહેરાત કરી હતી કે, અમે રજવાડી જીવન પ્રથાને વિનાશ કરવા માટે અને સમાનતા બંધુતા અને આઝાદીનું સ્થાપન કરવા માટે સમશેર ખેંચી છે અને મ્યાનને ફેંકી દીધું છે. તથા અમે યુરેપના રજવાડાંઓના પડકારના જવાબમાં યુરોપના રોજાઓના પગ આગળ ફાન્સના મહારાજાનું છેદાએલું મસ્તક ફેંકીયે છીએ.” ફ્રેંચ લોકશાહીનું વહિવટી સ્વરૂપ
રજવાડી પ્રથાને અંત લાવવાના ધ્યેયવાળી ચક્રાન્તિએ રાજાને વધા કર્યા પછી નુતન રાજકિય હકૂમતનું લેકશાહીનું સ્વરૂપ, લેકસભા અથવા
નેશનલ એસેમ્બલી” નામનું ઘડ્યું. નેશનલ એસેમ્બલીએ સમાનતા આઝાદી અને બંધુતાના સિદ્ધાંત ઉપર માનવમાત્રનું અધિકારપત્ર જાહેર કર્યું. ફ્રાન્સના લેક સમુદાયે લાલ, સફેદ અને ભૂરા રંગને આઝાદીને નવો ઝડો ફરકાવ્યો તથા “નેશનલ એસેમ્બલી ” નાં અધિવેશન માસેરા નામના નવા રાષ્ટ્ર ગીતથી ગુંજી ઉઠયાં. નવા રાજ્યના વહિવટમાં લેકે પર ધાર્મિક કરને અને અંધકારને અસહ્ય બે બનેલી ધર્મઘટનાને પણ નિષેધ થયો. “નોત્રદામ” નામના ફ્રાન્સના મહાન દેવાલયમાં સૈકાઓથી આરૂઢ થયેલી જૂની રજવાડીઓની ખ્રિસ્તી ધર્મઘટનાની પ્રતિમા ખસેડી લેવાઈ અને તેની જગા પર વૈજ્ઞાનિક સકારણતા અથવા પ્રજ્ઞાની પ્રતિમાને, “ગોડસ ઓફ રીઝન”ને ગોઠવવામાં આવી. પ્રજ્ઞાના આવા સૌંદર્યને નારી સ્વરૂપમાં સાક્ષીમાં રાખીને તથા ઈસુની મૂર્તિને બદલે આઝાદીની પ્રતિમાને ગોઠવીને અને તેના હાથમાં વૈજ્ઞાનિક સત્યની મશાલ આપીને ફેંચક્રાન્તિએ પિતાના નવા અર્થકારણનું નૂતન રાજકારણ આરંભ્ય.
રજવાડાશાહીવાળા, જાના સમયને અને રજવાડી પ્રથાવાળા જૂના જાગને જાણે અંત આવી ગયો એવું દેખાયું. ક્રાન્તિની નવી સાલગિરાહ આ અંતની પ્રથાનો આરંભ કરવા માટી નક્કી કરવામાં આવી.
અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની ઉષ્મા અહીં ફરી વ્યાપી ગઈ. ઈગ્લેંડથી અમેરિકા ગએલે અને ત્યાંના સ્વાતંત્ર્ય યુદ્ધ સાથે વણાઇને આવેલું એક ટોમપેઈન નામને ક્રાન્તિકાર ત્યાંથી અહીં આવી પહોંચ્યા હતા અને કાન્તિના
Page #432
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ કાન્તિ
જીવાળમાં વણાઇ જત, તથા કાન્તિના પ્રવાહ પર પલાણીને ફ્રેંચ પાટનગરની લીલી સુકી નિહાળતા વિકરાળ બનેલા પારીસનગરમાં વિહરતા હતા, અમેરિ કાથી આવેલા એ ટોમસ પેઇન હવે વૃદ્ધ થઇ ગયા હતા. ક્રાન્તિનાં વળતાં પાણીને નિદવા માટે એને પણ ક્રાન્તિએ કારાગાર બતાવ્યું હતું. ગીલેટીનની નીચે એય કચડાઈ ગયેા હાત પણ અમેરિકાની લાગવગે એને જીવતા રાખ્યા હતા. આજે આ વૃદ્ધ, ક્રાન્તિના નિરીક્ષક જેવા પેાતાની ધૃણિ પારીસ નગરમાં જ ધીખાવીને મેઠા હતા, અને કહેતા હતા ક્રે, તમે બધા ફ્રાન્સના પ્રજાસત્તાકને મારી નાખા છે. ’
૪૧૧
પ્રજાસત્તાકની નવી સરકાર મિલકતના ધેારણે મતાધિકાર આપવાના કાયદે ધડી ચૂકી હતી. એ કાયદાના વિરેધ કરતા ખખડી ગયેલા ટોમ પેઇનનેા જર્જર દેહ અડગ ઉભા રહીને મુકત અને પુખ્ત મતાધિકાર માગતા હતા, અને કહેતા હતા કે, લેાકશાહી એટલે દરેક ભિખારી, રખડુ અને એક એક ગરીબને પણ મતાધિકાર અથવા એકે એક પુખ્ત સ્ત્રી પુરુષને મત આપવાના સમાન અધિકાર છે.
આવતી કાલે આવવાની પુખ્ત મત્તાધિકારી દુનિયાના એ મહા પુરુષ ટોમ પેઇન એક ગરીએાની હોટેલમાં એક ઓરડીમાં રહેતા હતા. અઠવાડિયે એકવાર એ દાઢી મૂ`ડતા હતા. એના મહાન દેહ પર ગંદાં અને ફ્રાટેલાં વસ્ત્રો શોભતાં હતાં. એના છૂટમાંથી અંગૂઠા બહાર આવ્યા હતા. એ એના એરડાની બહાર કાઈ કાઈ વાર ઝરૂખામાં આંટા મારતા દેખાતા હતા. કાઇવાર કાંય સુધી એ કઠેડા પર માથુ ટેકવી એણે દેખેલી અનેક હિલચાલાની વીતી ગયેલી યાદ એકઠી કરતા અને પછી અંદર નોંધ લખવા જતા હતા.એની સામે અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધની તવારીખા જાગી ઉડતી હતી. એ અમેરીકન સ્વાતંત્ર્યયુદ્ધના પિતામહ મનાઇ ચુકયેા હતા.
આજે જ્યારે ફૅચક્રાન્તિનાં વળતાં પાણી ૧૭૯૯માં પાછાં ફરતાં હતાં ત્યારે એ પ્રતિક્રાન્તિના પ્રવાહ સામે ફરિયાદ કરતા હોય તેમ દેખી રહેતા, સમયનાં વીતી ગએલાં વહેણ પર મીટ માંડતા દિવસે પસાર કરતા હતા.
ત્યારે એકવાર એનાં કમાડ કાઇએ જોરથી ખખડાવ્યાં. કાઇવાર નહિ અને આજે મેડમ એનીવીલ, એની હાટેલની માલિકણુ ઉતાવળી હાંફતી શ્વાસભેર ખેલતી હતી.
‘આપ મારા ખંડમાં' મારા ાિનખાનામાં ઉતાવળા આવી પહેાંચે. ‘ પણ છે શું ? ' એ જેવી તે તેવી નિસ્તેજ નજર નાખતા ખેલ્યા.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૨
વિકવ ઈતિહાસની રૂપરેખા નામદાર મેશ્વેર નેપોલિયન બોનાપાર્ટ જાતે પધાર્યા છે. મેં તેમને મારા દિવાનખાનામાં બિરજાવ્યા છે. આપને, તમને મળવા જ પધાર્યા છે. સાક્ષાત પોતે પધાયો છે. મને શી ખબર કે તમે આવડા મહાન હશે ?”
“શું?-કણ કણ કેટલું મહાન છે તે સમજ્યા વિના એ તાકી રહ્યો.
સાંભળ્યું નહિ, આટલું કહ્યું તેય ! નામદાર નેપોલિયન બોનાપાર્ટ શ્રીમાન મે ર, ટૉમ પિઈનની મુલાકાતે.. આપની મુલાકાતે...નેપોલીયન પિતે પધાર્યા છે” બેલતી બાઈએ, પેલા અકિંચનને હાથ પકડીને ખેંઓ.
પછી પેલા વૃદ્ધને નેપોલિયન કહેવા લાગે,..“આપણું ક્રાન્તિ હજુ ચાલુ છે... આપણે એ હિલચાલને ઈગ્લેંડ પર લઈ જવી છે, જે આપને સાથ હોય તે તેને, મારે આખા યુરેપ પર પાથરવી છે.'
કેવી રીતે? ફ્રાન્સના દિકરાઓનું લશ્કર બનાવીને?' “આપણું લશ્કર યુરેપભરમાં અજોડ છે.' “આક્રમણથી તે અજોડ નહિ રહે.” ટોમ વચમાં બોલ્ય. કેમ?' બોનાપાર્ટ બરાશે.
કંચ કાન્તિ શાહીવાદનાં લશ્કરે બનીને અંગ્રેજ જનતાને ગુલામ બનાવવા જે પળે ખાડી કૂદી જશે, તે જ પળે...એ આક્રમણખોર, ડાકુ અને ધાડપાડુઓનાં લશ્કરે બન્યાં હશે અને ત્યારે તેમના ટુકડા કરી નાખવા લડવા નીકળનાર અંગ્રેજી જનતાના દ્ધાઓ મહાન બન્યા હશે.” ટોમ પેઈનને અવાજ આખા ખંડમાં ઊભરાયો. જગત જીતવાના કડવાળ બોનાપાર્ટ એક પળવાર કચડાય. બીજી પળે એણે બૂમ પાડીઃ “તમારું, “એજ ઓફ રીઝન’ મેં આજ સુધી મારા ઓશીકા નીચે રાખ્યું હતું.'
પણ વાંચ્યું નહિ હોય...” ટમને અવાજ મક્કમ બે. “હવે હું તેને સળગાવી મૂકીશ.’ બોનાપાર્ટ સળગી ઊઠયો.
* અંગ્રેજી અને અમેરિકી શાહીવાદી સરકારોએ તે તેને કયારનું સળગાવવા માંડ્યું છે.' ટોમપેઈન બેલ્યા. અને પછી બોનાપાર્ટ ધરતીને કચડાતે હોય તેમ ઉગ્ર પગલાં મૂકતે પસાર થઈ ગયો. ત્યારે પેલે અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધને પિતા અને ફ્રેંચ ક્રાન્તિના જુવાળ પરની અનેક યાતનાઓ પામી ચૂકેલે વિશ્વ ઈતિહાસનો મહાનદ્ધ નિરાશ બનીને દેખી રહ્યો. કંચ ક્રાંતિના મૂળભૂત મુદ્દાઓ
આ ફેંચ ક્રાંતિના મૂભભૂત મુદ્દાઓ શા હતા? સૌથી પ્રથમ તે એણે રજવાડાશાહી જીવન પ્રથાના અંતની રચના કરી. યુરેપન જગતમાં આજ
Page #434
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ ક્રાન્તિ
૪૧૩
સુધીમાં રજવાડાશાહી જીવનપ્રથા સામેના વિરાધ તથા તે સામેની નાનીમોટી હિલચાલ શરૂ થઇ ગયા છતાં પણ યુરોપમાં અધિકાર અને હકૂમતની લગામા રાજાએ અને રાજન્યાના જ હાથમાં હતી. માલના ઉત્પાદનનું સ્વરૂપ તથા તેની વહેંચણીનું રૂપ પણુ રજવાડી અધિકારવાળું હતું. ઠાકારો અને ઉમરાવાની સત્તા જોકે રાજાએના હાથમાં આવીને નિયત્રિત ખની ગઇ હતી છતાં પણ ઠાકારો અને ઉમરાવેા અ ગુલામ જેવા કિસાન સમુદાયા પર લાદેલા અસંખ્ય વેરાઓ ઉપર જ અમનચમન કરતા હતા. આ ઉપરાંત સ્વતંત્ર ધંધા અને રાજગારા ઉપર પણ અનેક કશ લદાયેલા હતા. રજવાડાશાહીના મુખ્ય સ્તંભ જેવી ધર્માંની ઘટના પણ આખા યુરોપ ઉપર મોટી જમીનદારી પ્રથા બની ચૂકી હતી, તથા જમીન પર જીવતા લાકસમુદાયે પર અનેક લાગાએ તેણે નાખ્યા હતા. આ રજવાડી પ્રથાના શિખર પર યુરોપના સર્વ સત્તાધિકારી મહારાજા આરૂઢ થયા હતા અને આ ઘટનાના પાયામાં કચડાઇ મરતા લોકસમુદાય જમીનના ગુલામ હતા.
આ ધટનાના વિનાશ તેને પાયાથી માથા સુધી બદલી નાખી શકાય તે જ થઇ શકે. આ પલટા અથવા સર્વાંગી ફેરફાર જમીન પરના ગુલામ અનેલા સમુદાયેાની અર્ધું ગુલામીને નાબૂદ કરવાથી જ થઇ શકે. આ ગુલામીતે નાબૂદ કરવા માટે જમીન પરના લાકસમુદાયે પરના અન્યાયી કર અને લાગાઓને કાયદો કરીને નાબૂદ કરવા જોઇએ, તથા તેમના પર થયેલા અસહ્ય કરજોની નાબૂદી કરવી જોઇએ. આ બધું સર્વાંગી રીતે ફ્રેંચ ક્રાંતિએ ઇ. સ. ૧૭૯૧નું નવું રાજ્યબંધારણ ઘડીને કરવા માંડયું. સમાજ વિહવટની આવી કાયા પલટ કરવા માટે તેણે રજવાડાશાહીની ન્યાયની અસમાન પ્રથાને નાબૂદ કરવા માટે નવું ન્યાયખાતું દાખલ કરવા માંડયું. આ નવા ન્યાયખાતામાં તમામ ન્યાયાધિશા, નિમાયેલા નં પરંતુ લોકાથી ચૂંટાયેલા આવે તેવું નક્કી થયું.
આ નવા બંધારણે લશ્કરી વ્યવસ્થા પણ નવેસરથી રચવા માંડી. આ વ્યવસ્થામાં સૈનિકા અને સરદારોએ ફ્રેંચ પ્રજાને વફાદાર રહેવાના સોગંદ લીધા. આ નવા રાજબંધારણે દેવળની અને ઠાકેારાની તમામ જાગીરાને ગરીબ ખેડૂતામાં વહેંચવા માંડી, તથા તેણે આખા ફ્રાન્સની ભૂમિ પર “કારવી ” અથવા વેની પ્રથાના તમામ પ્રકારાને નાબૂદ કરવા માટેના વહિવટ શરૂ કર્યાં. આવા સુધારાઓને અમલ કરવા ક્રાંતિની આરંભની વહિવટી સંસ્થાએ કામે લાગી ગઇ, પરન્તુ ક્રાન્તિની લગામ જેના હાથમાં હતી તેવી વાણિજય અથવા મુડીવાદી આગેવાની ક્રાંતિના સર્વાંગી ફેરફારને બદલે ધીમે ધીમે સુધારા કરવા માગતી હતી.
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા મુડીના આ નવા માલીકે, કાન્તિના ઉગ્રરૂપથી ગભરાઈ ઉઠ્યા હતા તથા લેક સમુદાય પરની પિતાની આગેવાની વડે, ક્રાન્તિની પ્રાપ્તિઓને વાણિજ્ય પ્રથાની સેવા કરવા માટે જ વાપરવા માગતા હતા. ક્રાંતિનું આગેવાન પરિબળ, મુડીવાદ ઘટના
રજવાડી પ્રથાનો નાશ કરનારી, આ ક્રાંતિના આગેવાન ત્યારની સમાજ રચનામાં વાણિજ્ય વહિવટ ચાલતા હતા તે વાણિજ્યનો કારભારી ક સંચાલક મુડીપતિ હતે. મધ્યમવર્ગમાંથી હજુ હમણું જ એને જન્મ થયો હતો. જેમ ઈગ્લેંડમાં અને અમેરિકામાં તેમ ફ્રાન્સમાં અને આખા યુરોપ પર પિતાના જીવનવહિવટી કાનુનનું શાસન કરવા એ રાજસત્તા માગતા હતા, અને તેને પિતાને હાથ કરતે હતે. આટલા ખ્યાલ પૂર્વક ક્રાન્તિની ઘટનાનું આપણે નિરૂપણ કરીએ તે આપણે, આરંભથી અંત સુધી સત્તા માટે પડાપડી કરનારાં, અને ગીલેટીન પર એકબીજાને શિરચ્છેદ કરનારા કલહનું ફ્રેંચ ક્રાંતિનું વિકરાળ સ્વરૂપ સમજી શકીએ. સત્તા માટે પડાપડી કરનારાં ચ ક્રાંતિનાં આ જૂથમાં એક જૂથને આગેવાન લાફાટ હતો. આ જૂથ અંગ્રેજી ક્રાન્તિ જેવા રૂપમાં રાજાને નિયંત્રિના રાજા રાખીને ક્રાન્તિને બાંધી રાખવા માગતું હતું. આરંભમાં જ આ જૂથ પરાજ્ય પામ્યું અને ક્રાન્તિની રંગભૂમિ પરથી હડસેલાઈ ગયું. પછી બીજું જૂથ આગળ આવેલું દેખાયું. આ જૂથનું નામ રોન્ડીસ્ટ હતું. આ જૂથ પણ બંદરના માલીક વેપારીઓનું-મુડીપતિઓનું જૂથ હતું. આ સાથે જ સામાન્ય લેકસમુદાયનાં હિતેનું પ્રતિનિધિ અને તેમનાં હિતેના ખ્યાલ સાથે કાનૂન ઘડવા માગતું એક જૂથ હતું. એનું નામ “સાન્સ-ટ્યુટોલીસ” હતું. આ જૂથ સાથે મુડીપતિઓનાં ઉદામતની પણ સહાનુભૂતિ હતી. આ ઉદામત અને સાન-સ્કટોલીસનું જોડાણ એક મોટું જૂથ બન્યું હતું અને તેનું નામ “માઉન્ટન” હતું.
આ બધાનું એક મેટું વલેણું ચાલતું હતું અથવા વંટોળ વાતે હતા, અને ઉથલપાથલ મચી ગઈ હતી. આ વંટેળપર સ્વાર થઈને એક પળવાર જીરેન્ટીસ્ટો ઉભેલા દેખાયા. જંગલના વનરાજની અદાથી અને નિષ્ફરતાથી એ ગરજતા હતા અને વર્તતા હતા. પછી રાજાને વધ થયો. રાજાના વધ પછી ક્રાન્તિની પરસ્પરની ખેંચતાણ વધારે કપરી બની. વલેણું જોરથી ફરવા લાગ્યું. પેરીસ નગર હચમચી ઉઠયું. આ ઝંઝાવાત પર પલાણનારા, બેસપીરી ડેન્ટન અને મેરટ “માઉન્ટન” ના આગેવાન હતા.
Page #436
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફેંચ ક્રાન્તિ
૪૧૫
ક્રાન્તિની ગતિ ભયાનક બની ગઈ. એસપીરી, ડેન્ટન અને મેરટના હાથમાં પણ સુકાન હચમચી ઉઠયું. કાલકાળ એક પછી એક એમ આ
સુકાનીઓને પણ ગળી ગયા. મેરટ જીવી શકી હોત તો ! પણ એ જીવી શકયા નહીં. જીવી શકયો હોત તો, જીવનવહિવટની વ્યવસ્થા સંગઠનનું સુંદર રૂપ સજી શકી હોત પરન્તુ તેમ બન્યું નહીં કારણ કે વલેણ જેવા ક્રાન્તિના આ ઉલ્કાપાતમાંથી જ મુડીપતિઓના પીછેહઠ કરવા માગતા એક મંડળમાંથી એક છોકરીએ આવીને મેરટની મુલાકાત માગી અને તેના પેટમાં છરી ભોંકી દીધી. કૅન્તિને કાનૂન લખતા મેરટને હાથ લચી પડ્યા. શાહીમાં લેહીને રંગ રગદોળાઈ ગયા અને મેરટ ગમે એટલે મુડીવાદનું સામ્રાજ્યવાદીરૂપ પાછું આગળ આવી ગયું. પણ કોણ હતા આ મેટ ?
મેરટ ઇ. સ. ૧૭૪૫ માં સ્વીઝરલેંડમાં જનમ્યા હતા. મેરટને બાપ સ્વીઝરલેંડમાં જાણીતા વૈદ હતા. આ વૈદે તેના દીકરાને વૈદુ ભણવા બરડા
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
માકલ્યા હતા. મેરટે વૈદું ભણીને પહેલાં પેરિસમાં અને પછી હાલેંડમાં અને ત્યાર પછી લંડનમાં પ્રેકટીસ કરી. ઈ. સ. ૧૭૭૩ માં એણે મનુષ્ય પર નિબંધ લખીતે ચિંતનના ઇતિહાસ પરની પોતાની પકડ ત્યારની દુનિયામાં પૂરવાર કરી, તથા વિદ્વાન તરીકે પંકાયેલા મેટને ત્યારની વિદ્વાનેાની ધણી સંસ્થાએએ બહુમાન આપ્યું. ઇસ. ૧૭૭૫ માં એડીનબગ યુનિવસીટીએ એને માન આપ્યું અને એમ. ડી. ની ઉપાધી તેને એનાયત કરી. ફ્રાન્સમાં એ ડાકટર તરીકે એટલા બધા પકાયા કે કાઉન્ટ ઑફ આર્ટીએ એના જાહેર
માનમાં મેાટા મેળવડા કર્યાં. મેટે પોતાની જાતને વૈજ્ઞાનિક તરીકે પણ પૂરવાર કરી તથા આપ્ટીકલ અને વિધુતક્ષેત્રમાં પણ એણે શોધખેાળ કરવા માંડી. ગથે, વાલ્ટેરે અને કલીને એની મિત્રાચારી બાંધી એટલે એ મહાન હતા.
Page #438
--------------------------------------------------------------------------
________________
૪૧૭
યુરોપના રાજકીય ઉત્થાનની દેચ કાતિ એણે ઈ. સ. ૧૭૮૦ માં “પ્લાન–ડી-લેજીસ્લેશન ક્રીમીનલે ” નામનું કાયદા પર પુસ્તક લખ્યું અને પછી આ મહાન મેરટે કાતિની હિલચાલમાં ઝંપલાવીને
લા-આમી દુ પીપલ” નામનું દૈનિક પત્ર શરૂ કર્યું. જનસમુદાય તરફના પ્રેમથી છક્લકાતું એનું દીલ માત્ર દાઝતું નહોતું પણ સળગતું હતું એમ કહીયે તોય ચાલે. આ દાઝપૂર્વક પિતાના પત્રમાં એણે રજવાડી જાલિમ ઘટમાળ સામે હલ્લા શરૂ કર્યા. જવાબમાં એ જીવન પ્રથાએ એને પીછે પકડ્યો. ઈ. સ. ૧૭૯૦ ને જાન્યુઆરીમાં અને ૧૭૮૧ ને ડીસેમ્બરમાં એને જીવ બચાવવા લંડન નાસી જવું પડ્યું. ત્યાર પછી ક્રાંતિના જુવાળમાં આગેવાની કરવા તે છૂપી રીતે પાછા પેરિસ આબે તથા પેરિસનગરમાં “લા-આમી ડુ-પીપલ” નામનું એનું છાપું ભમભિતર બનીને, અગ્નિ ઝાળ જેવું ઉડવા લાગ્યું. પછી ક્રાતિએ જ્યારે ક્રાન્તિના તંત્રની ઘટનાને ફ્રાન્સના નગરમાં વહેંચી નાખીને કમજોર બનાવી દેવાને પ્રસ્તાવ મૂકે ત્યારે એણે તેને પિતાની બધી તાકાતથી વિરોધ કર્યો, અને એક અને અવિભાજ્ય એવા ફ્રેંચ રિપબ્લીકની રચના કરાવી, પછી ક્રાંતિના જે જુવાળ પર મેરટ પલાણ હતું તેના તાપમાં જ એ પિતે પણ લય પામી ગયે. પ્રતિક્રાતિએ ઝનૂની બનીને ક્રાન્તિ પર મારેલા મેરટના ખૂનરૂપી કારી ઘાથી આખા ફ્રાન્સન જન સમુદાય જાણે ઘવાઈ ગયો. ક્રાતિના તમામ આગેવાનોએ આ મહાનુભાવના શબ આગળ માથું નમાવ્યું. એના મૃત્યુની છબી પર લેક જુવાળે ધસારે કર્યો અને રૂદન કરતાં લોકેનાં ટોળાંએ એના ઘરમાં અને ઘરની આસપાસ ફૂલેન ઢગલા છાઈ દીધા. આખી લકસભા સાથે પેરિસના માનવ સમુદાયનું સ્મશાન સરઘસ નીકળ્યું. ડેવિડ નામના મહાન ચિતારાએ એના મતને અમર બનાવતું ચિત્રદર્શન દેવું. “કેડેલિયસ ” ના વિશાળ મેદાનમાં એક ભવ્ય કબરમાં દફનાવવા માટે સમીસાંજનું નીકળેલું સ્મશાન સરઘસ મધરાતે પહોંચ્યું. તમામ સંસ્થાઓએ મેટને અંજલી દીધી અને છેવટે લેકસભાના આગેવાન થુરિઓએ મેરટને દફનાવ્યું. મેરટના હૃદયને બહાર કાઢવામાં આવ્યું તથા રિપબ્લીકની લોકસભાના વિશાળ ખંડમાં તેને દર્શન માટે ગે ઠવવામાં આવ્યું. ફ્રાન્સમાં ક્રાન્તિના વિશ્વ ઇતિહાસનો આરંભ થયા પછી કોઈ પણ માનવીને નહિ આપેલુ એવું માન ફ્રાન્સે મેરટને દીધું. ક્રાંતિ પછીને નેપોલિયનને ઉદય
મેરટના ગયા પછી ક્રાંતિની ઓટ શરૂ થઈ ચૂકી હતી. ક્રાંતિના નામમાં હકૂમત ધારણ કરનારી અને સરકાર બનનારી મંડળીઓએ સરકાર ગૃહ પર
૫૩
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આવતાં લોકાનાં ટોળાંને ખાળવા લશ્કરની ટુકડીઓને ઉપયોગ કરવા પડતા હતા. આવી લશ્કરી ટુકડીઓનેા એક નવજુવાન આગેવાન સામાન્ય સૈનિકમાંથી હજી હમણાં જ નાનકડા સરદાર બન્યા હતા. ત્યારના આ નાનકડા સરદારનું નામ નેપૅલિયન ખાનાપાર્ટ હતું.
E
ભૂમધ્ય સમુદ્રમાંના કાસિકા નામના ટાપુના એ વતની હતા અને પેતે આ ઇટાલિયન ટાપુ પર જનમ્યા હાવા છતાં ફ્રાન્સે એ ટાપુના કબજે લઈ લીધે। હાવાથી એજ સમયે ખરાબર પોતાને ફ્રેન્ચમેન કહેવડાવી શકે તે રીતે તેના જન્મ થયા હતા. એનાં માબાપે એને લશ્કરી નિશાળમાં ભણવા માયા તથા ગણિતમાં ઊંચા નંબરે એ પાસ થયા હતા. આવા નપાલિયન ખેાનાપાટ પણ પેરીસમાં હતા. ફ્રેન્ચ ક્રાંન્તિની ઔટ હવે શરૂ થઇ ગઈ હતી અને હવે યુરાપની બધી સરકારશ ક્રાંતિના આ ફ્રાન્સ દેશના વિરાધ કરતી હતી, તથા રાજાને ફરીવાર ફ્રેન્ચ ગાદી પર બેસાડવા માટે લડવા નીકળતી હતી, એટલે એ સમયની ફ્રેન્ચ સરકારે પોતાની રજવાડી પ્રથાના નાશને રોકી રાખવાનું તથા, મુડીવાદી ક્રાન્તિની લગામને પકડી રાખવાનુ કામ હાથમાં ધારણ કર્યું. મુડીવાદી ક્રાન્તિનું રક્ષણ કરવા માટે નવી સરકારે લડવા જવાનું કામ નેપોલિયનને સાંપ્યું. સૌથી પહેલા નેપાલિયન ઇટાલી સાથે લડવા ગયા, અને સૈકાઓ પહેલાં હેનિબાલ નામના એક મહાન સેનાપતિએ આપસને એળંગ્યા હતા ત્યારપછી ઇટાલીમાં ઉતરી પડવા માટે નેપાલિયને પણ પોતાના બધા શસ્ત્ર સરંજામ સાથે આલ્પસને ખીજીવાર એળગ્યા. નેપાલિયને ઈટાલિ આખુ જીતી લીધું, અને જ્યારે આ વિજેતા ફ્રાન્સ પાછો ફર્યો ત્યારે ફ્રાન્સની સરકારના આગેવાતા તેનાથી ડરવા લાગ્યા.
ફ્રેંચ સામ્રાજ્યવાદના સંગ્રામા
હવે નેપોલિયન નામના ફ્રાન્સના, આ સેનાપતિએ પેાતાને ઇજીપ્ત જીતવા માટે મેકલવાની સરકાર પાસે માગણી કરી. નેપોલિયનની આ માગણી પાછળ ફ્રાન્સની મુડીવાદ સરકારનું એક જૂથ, સામ્રાજ્યવાદી જૂથ હતું. એ જૂથની માગણીને સ્વીકાર થયા તથા તેપોલિયન ઇમતમાં વિજય કરવા પહેાંચી ગયેા. ઇજીપ્ત પર વિજય મેળવીને આ મહાન વિજેતા, અંગ્રેજોને હરાવી દઈ તે હિંદુરતાન જીતી લેવાનું સ્વપ્ન સેવવા લાગ્યા. ખીજા દેશને પરાધીન બનાવીને આખી
Page #440
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકોય ઉત્થાનની ફ્રેંચ કાન્તિ
sle
દુનિયાના માલિક બનવા માટે જેવી રીતે અંગ્રેજી શાહીવાદ નીકળી ચૂકયા હતા તેવીજ રીતે અંગ્રેજી શાહિવાદને પણ હરાવીને ફ્રાન્સનુ મેઢુ સામ્રાજ્ય દુનિયાભરમાં પાથરી દેવાનું એણે નક્કી કર્યું.
'
ઈજીપ્તને જીતીને પ્રાચીન સમયના સિઝર જેવા આ વિજેતા પિરામીડના પડછાયામાં ઉભા રહ્યો. આ નવા વિજેતા નેપોલીયન મેનાપાર્ટ પાછા ફ્રાન્સ પહેાંચે તે પહેલાં દુનિયાને જીતવા નીકળી ચૂકેલા અંગ્રેજી સામ્રાજ્યવાદનેા નેલસન નામને નૌકા સેનાપતિ અંગ્રેજી નૌકા કાલા લઈને નાઇલ નદીના મુખ આગળ આવી પહેાંચ્યા. અહિ' એણે નેપાલિયનના નૌકા કાલાને હરાવ્યા અને સળગાવી મૂકયેા. પોતાના લશ્કર સાથે પાછા ફ્રાન્સ પહેાંચવા માટે હવે નેપોલિયન પાસે કા જહાઝ રહ્યું નહ. એટલે તી લીધેલા ઇસ દેશમાંજ પેાતાના લશ્કરને રાખીને નેપોલિયન એકલા ફ્રાન્સ પહેાંચ્યા. જ્યારે એ ફ્રાન્સ પહેાંચ્યા ત્યારે એણે જોયું કે ફ્રેન્ચ સરકાર પોતાની રાજનિતિનું સંચાલન કરતી જ નહાતી પરંતુ અંદર અંદર લડતી હતી. એટલે એણે આ અંદર અંદર કજીયા કરતી સરકાર પર કાબૂ મેળવ્યો. પછી એણે એક કાન્સલને આ સરકાર પર સર્વોપરિ અધિકારી તરીકે નિમવાની દરખાસ્ત મૂકીને એણે કૈાનસલ તરીકે પેાતાનુજ નામ રજુ કરાવ્યું. આ રીતે આ સર્વેૉરિ કાનસલ એ પેાતે જ બન્યા. ફ્રાન્સની સરકારમાં એણે આ સર્વોપરિ જગા આજીવન બનાવી. પછી એણે ઇંગ્લેંડને જીતવા માટે દરિયાઇ ખાડી એળંગી જવાની તૈયારી કરી,
હવે નેપોલિયને જગતને પોતાનું સામ્રાજ્ય બનાવી દેવા નીકળતા પહેલાં આખાય યુરોપ પર લશ્કરી નિયથી તેને કબજે કરી લેવાનાં યુદ્દો શરૂ કરી દીધાં. રહાઈન, ઇટાલી, અને બેલ્જીયમ પરતેપોલિયન માનાપાના નામની રણહાકલ ગ ઉઠી. આ સૌના વિજેતા નેપોલિયન, ઇ. સ. ૧૭૯૯માં ફ્રેંચ ક્રાંતિએ ધડેલા રીબ્લીકન ફ્રાન્સનેા હવે પહેલા · કાન્સલ ’ બની ચૂકયા હતા. એટલે ત્યાર પછી પંદર વર્ષ સુધી યુરોપને એકે એક દેશ નેપોલિયનનાં યુદ્ધોથી હચમચી ઉઠયા. નેપોલિયન કહેતા હતા કે જગતે કદી નહિ દીઠેલે એવા રણસંગ્રમાના ઇતિહાસ રચવાના પ્રયાગ મેં શરૂ કરી દીધા છે. આ પ્રયાગ કરનારા આગેવાન એનાપાર્ટ આખા યુરોપ પર સંગ્રામની પ્રયોગ શાળામાં ઘૂમતા હોય તેમ પાતે ધુમતા હતા. યુરોપના ઇતિહાસની વ્યાસપીઠ પરથી ઈતિહાસને આદેશ દેતા હોય તેમ એ કયારેક પિરામીડના પડછાયામાંથી, તે કયારેક ઈટાલીના મેદાન પરથી, તો કયારેક એટલાંટિકનાં પાણી પરથીયુદ્ધના પડકાર જેવાં આમંત્રણ આપતા હતા. ઇ. સ. ૧૭૮૯ થી ૧૮૦૪ સુધીમાં એણે ઓસ્ટ્રીયા, ઈટાલી, ઈંગ્લેંડ અને રશિયાને પરાજય પમાડી દીધાં, અને ઇ.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સ. ૧૮૦૪ માં એણે ફ્રેંચ ક્રાંતિ પછીના લેકશાસનમાં કેન્સલનું પદ ધારણ કરીને તથા પિતાના માથા પર વિધિસરને તાજ પહેરવા માટે, પેરિસમાં પધારવાનું એણે પિપને ફરમાન મોકલ્યું. આમ નેલિયન શહેનશાહ બન્યો અને એની સંગ્રામની કાર્યવાહી આગળ વધી. નેપોલિયનનું પતન - ઈ. સ. ૧૮૧ની સાલ હવે પુરી થઈ ગઈ હતી. રશિયાને ઝાર હવે એલેકઝાંડર નામને હતે. આ રશિયન ઝારે અને પ્રશિયા ઈગ્લેંડ અને ઓસ્ટ્રીયાએ નેપોલિયનના હાથે હારખાધા કરી હતી. ઈ. સ. ૧૮૧૨માં નેપલિયન સ્કે નગરને કબજે લેવા ફરી વાર રશિયા પર ચઢતો હતો. એણે આખા યુરેપ પર કબજો મેળવ્યો હતો. યુરોપ પર સંપૂર્ણ નિર્ણય મેળવવામાં હવે માત્ર ઇગ્લેંડનો ટાપુ અને રશિયન પ્રદેશ જ બાકી હતા. એણે પેઈન, જર્મની, હેલેંડ, ઈટાલી અને પિટુંગલમાંથી લશ્કર બેલાવ્યાં અને ઉત્તર તરફ ચઢાઈ કરી. નેપેલીયનના રશિયા પરના આ યુદ્ધના બનાવ પછીની વાત તે જગજાહેર છે. નેપોલિયન રશિયાના પાટનગરમાં પહોંચ્યો ખરે અને કેમલીનમાં એણે થોડીક રાત સુધી મહેફિલેની ઉજવણી પણ કરી. પરંતુ ૧૮૧૨ના સબરૂના પંદરમે દિવસે મનગર સળગી ઉર્યું, તે ચાર દિવસ સુધી સળગ્યા જ કર્યું. પછી પાંચમા દિવસની સાંજે પેલિયને પિતાનાં લશ્કરેને પાછાં વળવાને હુકમ કર્યો. બે અઠવાડિયામાં જ પાછા વળવાના વેરાન રસ્તાઓ પર બરફ પડવા માંડ્યો હતો. વિશ્વવિજેતાનાં લશ્કરે બરફના કાદવમાં થઈને આગળને આગળ ઘસડાયા કર્યા, અને નવેંબરની ૨૬ મી તારીખે ઘસડાતાં આ લશ્કરને ચારે બાજુએથી રશિયન લશ્કરના હુમલાઓએ પજવવા માંડ્યાં. નેપોલિયનનાં એક લાખ માણસે બરફનાં મેદાન પર મરેલાં પડ્યાં. એને શસ્ત્રસાજ બરફના કાદવમાં ચટેલે રહી ગયો. એની જીવતી રહેલી ટૂકડીઓ જર્મનીમાં પહોંચી અને બીજી ટૂકડીઓ લઈને એ પેરિસ નગરમાં પાછો આવ્યો. રશિયાની વિરાટ ભૂમિ પર એનાં લશ્કરને જગત જીતવા માટે આ વિજેતા પેલા પેરિસનગરમાંથી જ વિજ્યકૂચ કાઢી ગયો હતે. એણે યુરેપ પણ જીત્યું હતું પરંતુ યુરોપની પૂર્વ સરહદ આ વિજેતાને અનંત જેવી દેખાઈ. રશિયાએ એને પરાજ્ય કર્યો. આ પરાજયને લીધે જગતનું પાટનગર ગણતું પેરિસ હચમચી ઉઠયું હતું. નેપોલિયનની સામે લડતાં યુરેપનાં રાજ્યો ઇગ્લેંડની આગેવાની નીચે હવે આ વિશ્વવિજેતા સામે એક થવા માંડ્યાં. નેપોલિયને ફરીવાર એક વિશાળ લશ્કર જમાવ્યું અને ૧૮૧૫ના જુનમાં નેપોલિયન બેજીયમમાં પઠે. જુનની ૧૬મીએએણે પ્રશિયનને હરાવ્યા.
Page #442
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ ક્રાન્તિ
૪૨૧
એ દિવસ પછી મેનાપાટ વેટરલૂના રણમેદાન પર વેલિંગ્ટનની સામ સામે આવી ગયા. આ સંગ્રામમાં તેપેાલિયન હાર્યાં અને નાઠા. આ વખતે એને એના ખચાવતા કેાઈ આરા રહ્યો હતો નહીં. એણે અમેરિકા તરફ્ નાસી જવાના પ્રયત્ન કર્યાં. એને નાસી જતા રેકી પાડવા માટે અંગ્રેજી નૌકા કાલેા ફ્રેંચ બદરાની ચાકી કરતા હતા. પ્રશ્ચિયના પણ એને પકડીને વિધી નાખવા માગતા હતા. હવે એણે રાજગાદી છોડી દીધી હતી અને નવી સ્ક્રેચ સરકારે ચોવિસ જ કલાકમાં ફ્રેંચ ધરતી છેોડી જવાતું એના પર ફરમાન કાઢ્યું હતું. જુલાઇના પંદરમા દિવસે એ “ મેલેરેા-કૉન જહાઝ પર ચઢો અને એડમિરલ આધામને એણે પોતાની તલવાર સુપ્રત કરી. પછી પ્લીમાઉથ ખદર પર ના ખરલેંડ નામના જહાજ પર એને ચઢાવવામાં આવ્યા, તથા આ જહાજમાં કેદી બનેલા આ વિશ્વવિજેતાને માત પામે ત્યાં સુધી કૈદ કરી રાખવા, સેટહેલિના નામના ટાપુ તરફ હંકારી જવામાં આવ્યું.
39
કેાનસ્ટેનટાઇન નામના એક શમન બાદશાહની માતાના નામ પરથી સેટ હેલિના, કહેવાતા આ એક ટાપુ પર એને કેદ કરવામાં આવ્યા. છ વર્ષ સુધી કારાગારની યાતનાએ ભાગવીને નેપોલિયન ઈ. સ. ૧૮૨૧ માં મરણ પામ્યા.
નૈપેાલિયનિક સમયના પતન પછીનુ ચુરોપ
ફ્રેન્ચ ક્રાંતિ પછી ફ્રાન્સના લોકસમુદાયે ફ્રાન્સની રજવાડાશાહીને પરાજીત કરીને તેને નાબૂદ ક્રરીને રાજાના નહિ પણ પ્રજાના આત્મનિણ યને વિજય ફરકાવીને ફ્રેન્ચ સ્વરાજ્યના લાક નિર્ણાયની રચના કરી હતી. પછી ફ્રેન્ચ ક્રાંતિના આગેવાન બનેલા અને વાણિજ્ય નીતિને વરેલા મૂડીદાર વર્ગ ક્રાંતિનુ સુકાન પોતાના હાથમાં ધારણ કરીને બેઠા હતા. ફ્રેન્ચ રવરાજ્યનુ આ સુકાન સામ્રાજ્યવાદી એવા અધિકારનું સ્વરૂપ ધારણ કરીને યુરોપ પર યુદ્ધ જાહેર કરતુ હતુ. આ અધિકારનું લશ્કરીરૂપ, નેપોલિયન ખાનાપાર્ટ હતું. આ અધિકારે હવે પોતાના માથા પર સીઝરાની ગરૂડવાળી ટોપી ધારણ કરી હતી. આ ગરૂડનું નિશાન આખા યુરોપના પરાજય કરીને અને તેને પોતાના ગુલામ બનાવીને આખા જગત પર પેાતાનું સામ્રાજ્ય પાથરવાનું હતું. પણ ગરૂડાના આ મેળા વાટરલૂના ગામ આગળ પરાજ્ય પામ્યા અને નેપોલિયનની શહેનશાહતને ત્યાં આગળ નાશ થયા. એ રીતે યુરાપને પરાધીન બનાવીને વિશ્વવિજય કરવા નીકળી ચુકેલા ફ્રેંચ સામ્રાજ્યવાદને પરાજય થયા તથા જેને વિજય થયે। તે સામ્રાજ્યવાદી ઘટનાનું નામ અંગ્રેજી સામ્રાજ્યવાદ
Page #443
--------------------------------------------------------------------------
________________
ခုခု
વિકવ ઈતિહાસની રૂપરેખા હતું. જે રસ્તે નેપલીયન ગયો તે એણે દેખ્યો હતે. એ રસ્તા પરના પદાર્થપાઠ શીખીને અંગ્રેજી તાકાત હવે જગત જીતવા માટે નીકળી ચુકી હતી. પરંતુ હવે યુપે કાયાપલટ કરી દીધી હતી. આખાય યુરોપ પર પિતપોતાની રજવાડાશાહીનો પરાજ્ય કરનાર અને રજવાડી પ્રથાની કાયાપલટ કરીને લેક અધિકારને આત્મનિર્ણય સ્થાપનાર લોકસમુદાયને વિજય થયો હતો. પરંતુ આ લેકસમુદાય હવે નેપલિયનના યુદ્ધમાં કતલ જ થયા કરતા હતા, અને તેમને વિજય કઈ પણ ઠેકાણે જાણે દેખાતે નહતો. જે લેકસમુદાયોએ ક્રેચક્રાંતિ કરીને ફ્રાન્સમાં આત્મનિર્ણય ઘડયો હતો તેને નેપોલિયને ભૂરો લશ્કરી પિપાક પહેરાવીને રશિયાનાં મેદાન પર મત પમાડ્યા હતા આ સમુદાયોને લશ્કરે બનાવીને બીજા લોકોના પ્રદેશ જીતવા મુડીવાદી સામ્રાજ્યવાદે યુરેપભરમાં કવાયત કરાવવા માંડી હતી. એટલે જ આજે તે જાણે યુરેપ પરનાં નેપેલિયનનાં યુદ્ધો પછી જે કોઈને વિજય થયે હેય તે તે વિજય રશિયાના ઝારને વિજય હતું, ઓસ્ટ્રિયા અને પ્રશિયાની શહેનશાહતને વિજય હતું, તથા ઈગ્લેંડના મહારાજાનો પણ વિજ્ય થયા હતા. આ વિજયી શહેનશાહે પિતાપિતાના પ્રદેશમાં લેકસમુદાયને આત્મનિર્ણય કચડવા માગતા હતા, અને દરેકજણ આખા યુરોપના દેશોને પરાધીન બનાવીને આખા જગતને પિતાનું ગુલામ બનાવવા માગતા હતા. નેપોલિયનની શહેનશાહત સામ્રાજ્યવાદી ધ્યેયવાળી જ હતી. પણ પરાજ્ય પામેલા ફ્રાન્સદેશના પાટનગરમાં હવે યુરોપના વિજયી મહારાજાઓ પેઠા અને સૌથી પહેલાં તેમણે ચ સ્વરાજ્ય અથવા રીપબ્લીકને ખતમ કરી નાખીને શહેનશાહતને કાયમ કરી દીધી. ક્રાંતિના આ પાટનગરમાંજ આ રીતે રજવાડી પ્રથાને નાશ કરનારી મુડીવાદી ક્રાંતિઓ ભેગા, યુરેપના મહારાજાઓ એકઠા થઈ ગયા તથા, મુડીવાદી વર્ગના સામ્રાજ્યવાદનો સ્વીકાર કરીને તેમણે ક્રાંતિને કચડી નાખવા માટેની જોગવાઈઓ કરવા માંડી. યુરેપના મહારાજાઓની ક્રાંતિ વિરોધી હિલચાલ
ક્રાંતિ પછીના નવા જીવન વહિવટના ખ્યાલને લીધે હચમચી ગયેલા અને કંપી ઉઠેલા યુરોપના મહારાજાઓ, શહેનશાહે, અને શહેનશાહ બાનુઓ. તથા ઠાકોરે અને ઉમરાને હવે જરાક નિરાંત વળી. આ બધાંઓએ માન્યું કે હવે દુનિયા ફરીવાર પાછી, ફ્રેંચ ક્રાંતિ થતાં પહેલાં જ્યાં અને જેવી હતી, તેવી રજવાડી રીતરસમવાળી બનાવી શકાશે. ફેંચે ક્રાંતિ પહેલાંના રજવાડી સમયમાં પાછો હટીને પહોંચી જવા માટે, પ્રતિક્રાંતિની બધી તૈયારીઓ,
Page #444
--------------------------------------------------------------------------
________________
યુરોપના રાજકીય ઉત્થાનની ફેંચ કાન્તિ
૪૨૩
તથા જનાઓ રચાવા અને તજવીજ કરવા આ બધા નામદારે એક સંમેલનમાં એકા થયા. આ સંમેલનનું નામ “ હેલિ એલાયન્સ” હતું. જગતને ભૂતકાળમાં લઈ જવા માટેની હેલિએલાયન્સની કાર્યવાહી
ઉપરના નામે ઈતિહાસમાં જાણીતી બનેલી યુરેપના મહારાજાઓ અને તેમના રાજપુરૂષોની વિયેનામાં મળેલી કોંગ્રેસનું અધિવેશન થયું. આ પહેલાં આ બધા મહારાજાઓ અને તેમના રાજ પુર જ્યારે બોનાપા કાન્તિનું તોપખાનું ફ્રેંચ લેકેનું નિશાન તાકવા માટે ફેરવ્યું હતું ત્યારે આનંદમાં આવી ગયા હતા પણ તરત જ નાપાર્ટનામથી જાણીતા બનેલા એ ફ્રેંચ લશ્કરી અમલદારે શરૂઆતમાં કાતિને દગો દીધા પછી રિપબ્લીકના ત્રણ કેનિસ પૈકી એક કૅન્સલ તરીકે પિતાની જાતને જાહેર કરી અને પછી તરત જ પોતે એકલે પેલા ત્રણ કે ન સ લ ને
*
*
જવાના
છે,
કનસ્લ બની ગયે , અને પછી પા છે. આખરે એ શ હે ન હ બનીને યુઅને જીતવા નીકળી પડશે. ત્યારથી આ રાજા મહારાજીઓ અને રાજપુરૂષાનો
આનંદ ઉડી ગયો હતો.
પિતાની લશકરી હકુમતમાં
Page #445
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૪૨૪
જકડી લેવાનું કામ કરતા નૈપેાલિયન પેાતે શહેનશાહ બની ગયા પરન્તુ ખીજા શહેનશાહાની જેમજ પેાતાનું સામ્રાજ્ય જમાવવા શહેનશાહ બનેલા નૈપેલિયને આ ખીજા મહારાજાઓના પરાજ્ય કર્યું. પરાજ્ય પામેલા આ મહારાજાના દીકરાઓને તેણે પેાતાનાં લશ્કરામાં નાકરીએ રાખ્યા હતા, તથા આ મહારા જાની દીકરીઓને તેણે પેાતાના સેનાપતીએ સાથે પરણાવી હતી. આ મહારાજાઓનાં પત્થરનાં પુતળાંઓને એણે પેરિસમાં લાવીને ઉભાં કરી દીધાં હતાં. એણે આખા યુરોપને ‘યુદ્ધની છાવણી' બનાવી દીધું હતું તથા આખાય જમાનાનાં ફરજંદાને સહારી નાખ્યાં હતાં. પણ હવે જ્યારે આ તેપેલિયન પરાજ્ય પામી ચૂકયા હતા ત્યારે યુરેાપના એક એક દેશની પ્રજાએ શાંતિને પોકાર કરતી હતી. હાલીએલાયન્સની સ્મશાન શાંતિ
66
બરાબર એ જ સમયે અમે તમને સંપૂર્ણ શાંતિ આપીશું’ એમ કહીને, પરાજ્ય પામેલા પેલા મહારાજા અને રાજપુરૂષો વિએનામાં એકઠા થયા. આ સંમેલને પેાતાનુ નામ “ હેાલિ એલાયન્સ' પાડયું. આ હાલિ એલાયન્સે ફ્રેંચ ક્રાન્તિનાં બધાં પરિણામાનેા નાશ કરવાને નિશ્ચય કર્યો. ક્રાન્તિનાં પરિણામા વિનાશ કરવા માટે તેમણે પોત પોતાની પ્રજા પર દમન કરવાનાં નવાં કારાગારા ચણાવવાનું શરૂ કર્યું". આ મહારાજાએ દમનના કાયદા કાનૂને ધડવા સંમત થયા. આ મહારાજાઓનાં રાજ્યામાં તમામ પ્રકારની સ્વતંત્રતા ઉપર અંકુશ ઘડાયા, અને આઝાદીનું નામ લેનારને ભયંકર શિક્ષા કરવાનું નકકી થયું. આ મહારાજાઓના દરેકના રાજ્યમાં સૌથી વધારે તાકાતવાળુ અને માન પામવાની લાયકાતવાળુ વ્યક્તિત્વ “ પોલીસમેન ” તું ગણાયું. આ હૉલિ એલાયન્સે ” યુરોપ ખડ પર આવી જાતની શાંતિની સ્થાપના કરવા માંડી પરંતુ આ શાંતિ કારની શાંતિ હતી, અને નૂતન ઉત્થાન પામેલા યુરોપને જીવતા માનવ સમૂદાય તેને સહન કરી લેવા હવે તૈયાર નહાતા. આવી, હૉલિ એલાયન્સના પ્રતિનિધિ બનેલા રાજપુરૂષામાં મેટનીક નામના ઑસ્ટ્રિયન રજવાડાના રાજપુરૂષ હતા; અને ટાલેરાં નામના એક રાજકારણપટુ ધર્મગુરુ હતા. આ સંમેલનમાં એક બીજાની દુશ્મન બનવા માગતી યુરોપના રજવાડાંની એ વિરોધી છાવણીએ પણ એકઠી થઈ હતી. એક છાવણીના આગેવાન રશિયાના ઝાર હતા, તથા ખીજી બાજુએ પ્રશિયાના પ્રતિનીધી બિસ્માર્ક હતા, કારણ કે રશિયા પાલેડને ખાઈ જવા માગતું હતું. અને પ્રશિયા સેકસનીને ખાઈ જવા માગતું હતું. ઓસ્ટ્રીયા અને ઇંગ્લેંડના રાજ્યાનું રાજકારણ રશિયા અને પ્રશિયાને
',
Page #446
--------------------------------------------------------------------------
________________
યુરેપના રાજકીય ઉત્થાનની ફેંચ કાન્તિ
કર૫ તેમ કરતાં અટકાવવા માગતું હતું. કારણ કે જે રશિયા પેલેંડ પર અધિકાર જમાવે અને પ્રશિયા જે સેક્સનીને ખાઈ જાય તે યુરોપમાં તે બંનેની તાકાત વધી પડે. એટલે રશિયા અને પ્રશિયાને એક બીજાની સામે લડાવવાનું કામ ટોલેરાએ હાથમાં લીધું. હતું. એવી આ હોલિ એલાયન્સમાં ઓસ્ટ્રીયાને વડા પ્રધાન મેટનીક પણ અગત્યને માણસ હતો.
આ મેટનક કહેતો હતો કે નેપોલીયનની ભેટ કાતિના બદલામાં જગતને મળી હતી, અને નેપોલીયન કરતાં તે. ફ્રેચ શહેનશાહ લઈ સર્વ રીતે સારો અને શાંતિ સાચવનારે હતે. મેટનીક પિતાના આ સિદ્ધાંતને સ્થિતિ ચૂસ્તતાના નૂતન સિદ્ધાંત તરીકે હેલિએલાયન્સમાં સ્થાપિત કરતું હતું. એ પતે કહેતો હતો કે અઢાર લુઈ હવે ફ્રાન્સને શહેનશાહ થયો હોવાથી ચક્રાંતિ પહેલાંને સુવર્ણયુગ આપણે પાછો આખા યુરોપ ખંડમાં લાવી શકીશું. આ “હેલિ” કેગ્રેસનો બીજે મે અધ્યક્ષ રશિયાને એલેકઝાંડર નામને ઝાર પણ હતું. આ કારે નેપોલિયનને પરાજ્ય કર્યો હતો અને યુરોપખંડને સ્મશાન શાંતિ આપવાને શહેનશાહતને શોભે તે શપથ લીધે હતે. જૂના જગતના આ અધ્યક્ષો આવી ઉમેદો સાથે ભેગા થયા હતા તેમાં પ્રતિક્રાન્તિના આ પ્રતિનીધિઓમાં પ્રશિયામાંથી એક જૂના જગતને મહાન જમીનદાર આવી પહોંચ્યા હતા. આ જમીનદાર પ્રશિયાને નૂતન બનાવવા માગતા હતા.
આ જવાન જમીનદારનું નામ બિસ્માર્ક હતું. એ ભાષણખોરીને ધિક્કારતો. હતું અને કામ કરવામાંજ માન હતું. એટલે એણે આ હેલિ એલાયન્સમાં સૌથી વધારે ઉપયોગ પિતાના કાન અને આંખોને જ કર્યો. આ બિસ્માર્ક અહિં નક્કિ કર હતો કે નહાના ન્હાના રાજ્યોમાં વહેંચાયેલે જર્મન દેશ એક થ જોઈએ. તેજ જર્મની મહાન જર્મની બની શકશે તથા મહાન જર્મનીજ આખા યુરોપખંડને પિતાની એડ નીચે લાવીને દુનિયા ભરમાં પિતાનું મહાન સામ્રાજ્ય જમાવી શકશે.
આવું જ સામ્રાજ્યનેપલીયન જમાવવા મળતું હતું. આવું જ સામ્રાજ્ય ઇંગ્લેંડે જમાવવા માંડ્યું હતું. બિસ્માર્ક પણ એજ ઈરાદાને નજરમાં રાખીને એક મોટા કાગળ પર ક્રાંતિની હિલચાલને પાછી હટાવી દેવાના અને પ્રતિ ક્રાંતિની સ્થાપના કરવાના હેલી એલાયન્સના કરારે પર સહીસીક્કાઓ કર્યા. પછી હેલિ એલાયન્સમાંથી બિસ્માર્ક પ્રશિયામાં પાછો ગયે અને હોલિ એલાયન્સના કરારમાં જોડાઈને પ્રશિયામાં એણે હવે સ્મશાન શાંતિનું રાજ શરૂ કરી દીધું.
Page #447
--------------------------------------------------------------------------
________________
૨૭. યુરોપના આત્મનિર્ણયવાળ, ૧૯ મે સકે
[નેપલિયનને અંત અને યુરેપની લોક હિલચાલને ઉદયયુરોપખંડની આગેકુચ-ઉત્તર અમેરિકામાં હાયટીમાં લોક હિલચાલહાયટી પછી વેનેઝુએલા-રશિયા અને બાલકન–પ્રીસની સ્વાતંત્ર્ય હિલચાલ કાન્સની બીજી કાન્તિક્રાન્સમાંથી ઈટાલીમાં-યુરોપની કાન્તિમાં જર્મનીની પ્રતિકાન્તિ–નેલિયન પછી બિસ્માર્કબિસ્માર્કનું મહાન જરમની]. નેપલીયનને અંત અને સુરેપની લેક હિલચાલને ઉદય
ચ ક્રાન્તિની હિલચાલે યુરેપભરમાં આત્મનિર્ણયની હિલચાલને જગતી કરી દીધી. નેપોલિયનને ઉદય થ અને અસ્ત પણ આવી પહોંચ્યા હતા. આ અસ્ત પછી યુરેપના આત્મ નિર્ણયની હિલચાલ આગળ વધે જ જતી . હતી. ઇંચ-ક્રાન્તિમાંથી સૈનિક અને સરદાર બનીને ક્રાન્તિને અટકાવી દેનારી લશ્કરી હિલચાલ પર સ્વાર થઈને નેપલીયન, શહેનશાહ નેપલીયન બનીને આખરે પરાજ્ય પામીને સેન્ટ હેલીને નામના ટાપુમાં ઈ. સ. ૧૮૨૧ સુધી વિતી ગએલા ભુતકાળના આકાર દેખતે બેઠો હતે. ધરતીના છેડાઓ સુધી એણે પિરીસનગરથી ઉપરા ઉપરી સ્વારીઓ કરીને આક્રમણોને શેર કરી મૂક્યો હતું. આ ધંધાટ ક્રાન્તિને નહેાતે પણ પ્રતિકાતિને હતે. નેપોલિયાનિક યુદ્ધો એ યુરોપના એકએક દેશને પાડ્યા હતા. એકેએક દેશની સરકારને એણે નમાવી હતી. જ્યાં એ ગયો ત્યાં એને વિજ્ય અંકાયો હતે. પરંતુ આ બધા વિજયે ક્રાંતિના નહેતા પણ પ્રતિ ક્રાન્તિના હતા. ત્યારનું ફ્રાંસમાનું ફ્રેંચ પ્રતિ ક્રાન્તિનું આ સ્વરૂપ સામ્રાજ્યવાદનું અથવા શહેનશાહત સ્થાપવાનું હતું. નેપ લીયનની શહેનશાહત એક દિવસભર યુરોપ પર આવાં આક્રમણ વડે સ્થપાઈ ચૂકી ખરી પણ બીજે જ દિવસે આ શહેનશાહતનું મરણ નીપજ્યું. યુરોપના રાજાઓ, મહારાજાઓ, ઠાકોરે, નેપલીયનની તૂટી પડેલી શહેનશાહતની ખુશાલીમાં પિતપતાના પ્રદેશમાંથી બહાર નીકળ્યા. સૌને મન પિતાની શહેનશાહત
ક
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૭
યુપના આત્મનિર્ણયવાળે, ૧૦ મો સંકો સ્થાપવાને હવે કે મળવાને ઉમંગ હતો. નેપોલીયને એમની સૌની શાહીવાદી ઉમેદો અને શહેનશાહનાં સ્વપ્નને થાળી મૂક્યાં હતાં તે પાછાં જીવતાં કરીને આ સૌ શાહી રસાલાઓ યુરોપના રજવાડી દરબારમાંથી બહાર નીકળીને ઓસ્ટ્રીયાના વિએના નગરમાં એકઠા થયા હતા. આ સંમેલનનું નામ વીએ. નાની કંગ્રેસ પડયું. વીએનાની આ કેગ્રેસે પિતાનું રૂપાળું નામ હેલીએલાયન્સ પાડીને તેણે યુરેપ ભરમાં, કાન્તિનું આત્મ નિર્ણયનું, આઝાદીનું અને લેક મતનું નામ નિશાન મિટાવી દેવાના ધ્યેયને ધારણ કરીને, પ્રતિ ક્રાન્તિની, પિતાની કાર્યવાહી ઘડવાનું નક્કી કર્યું. પણ યુરેપ ખંડની આગેકુચ અટકી નહીં.
પણ ઇંચ ક્રાન્તિ જેનું પ્રભવ સ્થાન હતી તેવી લોક નિર્ણયની, યુરોપ ખંડના લેક સમુદાયની આગેકૂચ અટકી નહીં.
વિએનામાં ભરાયેલા મહારાજાઓના સંમેલને કરેલા ઠરાવ પ્રમાણે તેમણે યુરોપનાં રાષ્ટ્રોને ફ્રેંચ ક્રાંતિ પહેલાંના જમાનામાં લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ પ્રત્તિક્રાંતિએ નક્કી કર્યા પ્રમાણે પાછા હઠવાને યુરોપને ઈતિહાસ ઇન્કાર કરતે હતે. વિએનાની ઉગ્રેસે અથવા “હેલિએલાયન્સ ” ઈતિહાસની ઘડીયાળના સમયના કાંટાને એક સંકે પાછો હટાવી દેવાનું નક્કિ કર્યું હતું. પરંતુ સમયને કદમ પાછું ડગલું ભરવા નહોતા માગતે. વિએનાની કાંગ્રેસના કાનૂન પ્રમાણે નહિ પણ સમાજના જીવન વહિવટની આગેકૂચના નિયમ પ્રમાણે યુરોપને લેકસમુદાય આગળ વધવા માગતું હતું. અને પેલા નામદારોએ નકિક કરેલા નકશાઓને, કાર્યક્રમને, અને યોજનાઓને નિષ્ફળ બનાવી મૂકતે, ૧૯ મા સૈકાને આત્મનિર્ણયના રૂપથી મઢી દેતા હતા. આત્મનિર્ણયને હેતુને લઈને અને ફ્રેન્ચ ક્રાંતિએ દીધેલા કાનૂનને માથે ચડાવીને યુરોપનાં જન આંદલને આગળ વધતાં હતાં. યુરોપના લોકે હવે આસ્તે આસ્તે યુરેપના મહારાજાઓએ મને કરેલાં પુસ્તક વાંચવા માંડ્યાં હતાં તથા તેમણે નકારેલા ક્રાંતિકારી સિધ્ધાનું મનન કરવા માંડ્યાં હતાં, અને આત્મનિર્ણયને રાષ્ટ્ર વ્યાપી કાર્યક્રમ હાથ ધરતાં હતાં. ઉત્થાનયુગે દીધેલી એક રાષ્ટ્રની ભાવના હવે જરૂરી રીતે યુરેપના રાજકિય જીવનમાં અનિવાર્ય બનેલી દેખાતી હતી. આ ભાવનાને આકાર અંગ્રેજોને પોતાની ભૂમિ પરથી હાંકી કાઢીને અને પિતાની ભૂમિને અમેરિકા નામને એક સંયુક્ત રાષ્ટ્ર બનાવીને અમેરિકાની સ્વાતંત્ર્ય હિલચાલે દઈ દીધું હતું.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આત્મનિર્ણયની હિલચાલની રૂપરેખા :– ઉત્તર અમેરિકામાં હાયટી
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આત્મનિયના આકાર શરૂઆતમાં આપણી દુનિયાના દૂરના પ્રદેશમાં ફ્રાન્સક્રાન્તિએ ઉપજાવેલી હિલચાલના આકાર ખતીને દક્ષિણ અમેરિકા તરફ દેખાયા. આ પ્રદેશ પર સ્પેઇનનાં સંસ્થાને હતાં, પણ પછી ફ્રેન્ચ ક્રાન્તિની અસર ત્યાં પણ પહોંચી અને નેપોલિયનનાં યુધ્ધાના માર્ નીચે સ્પેનિશ સામ્રાજ્યનું કમઠાણ હચમચી ઊઠ્યું. દક્ષિણ અમેરિકા તરફનાં પ્રદેશના એક વખતના સ્પેઇનનાં સંસ્થાના સ્પેઇનની ગુલામીમાંથી છૂટવા માંડ્યાં. આ સંસ્થાનાને ગુલામ બનાવનારી સ્પેનિશ શહેનશાહ ફ્રેન્ચ શહેનશાહ સાથેના યુધ્ધમાં પરાજય પામ્યા હતા, અને ફ્રેંચ શહેનશાહે તેને કેદી બનાવ્યા હતા. આ સમયે દક્ષિણ અમેરિકાના હાયટી નામના સ્પેનિશ સંસ્થાને
સ્પેનિશ હકુમતમાંથી પોતાના છૂટકારા જાહેર કર્યાં અને સાથે સાથે ફ્રાન્સના જોસેફ ખેાનાપાની હકૂમત માનવાની પણ ના પાડી દીધી. આ સંસ્થાનદ્વીપનું જૂનું નામ ઇસ્પાગનેાલા હતું. ઈ. સ. ૧૭૯૧ના ફ્રેંચ ક્રાંતિના વર્ષોંમાં
આ ટાપુ ઉપર પશુ સમાન અને અધિવતાનું એક મોટુ સંમેલન ભરાયું હતું તથા ફ્રેંચ ક્રાંતિના ગેારા આગેવાનાએ આ કાળા બાંધવાની સાથે સમાન આંધવાતાના સ્વીકાર કરવા પેરિસથી એક પ્રતિનીધી મંડળ પણ માકહ્યું હતું. હાયટીના આ રાષ્ટ્રિય સ ંમેલને પોતાના દ્વિપ રાષ્ટ્રને એકતાની અને આત્મ નિયના અધિકારની જાહેરાત તુસાં નામના પેાતાના રાષ્ટ્ર આગેવાનની રાહબરી નીચે કરી. ક્રાંતિને છેહ દેનાર તેપેાલિયને પેાતાના લેકલેક નામના સાળાને સેનાપતિ બનાવીને આ દ્વિપને પેાતાનું સંસ્થાન બનાવવા માટે તેના પર ચઢાઈ કરવા માકલ્યા હતા. પણ લાક સેનાપતિ તુસાંએ પેલા વિશ્વવિજેતાની નૌકા સેનાઓને પડકારી તથા પરાજ્ય આપ્યા. પછી તેપોલિયનની ફ્રેંચ શહેનશાહતે હાયટીના આત્મ નિર્ણયના અધિકાર કબૂલ કર્યાં, તથા તૂસાંતે પેરિસ આવવનું આમંત્રણ આપ્યુ. તૂમાં પેરિસ પહેાંચ્યા, પરંતુ
।
Page #450
--------------------------------------------------------------------------
________________
યુરોપના આત્મનિર્ણયવાળે, ૧૯ મે સેકો આ મહાન રાષ્ટ્રનેતા ફ્રેંચધરતી પર પગ મૂકે તે પહેલાં જ જહાજમાંથી જ તેને શહેનશાહતને કેદી બનાવી દઈને તેને પછી ચ કારાગારમાં જકડી દેવામાં આવ્યું. નેપેલિયનની સરકારે હાયટીની આઝાદીના આ મહાન નેતાનું પોતાના કારાગારમાં મરણ નિપજાવ્યું. છતાં હાયટીની કાળી માનવતાએ સમાનતાના નામમાં ફ્રેંચ શહેનશાહતને પડકારી. હાયટીની નિગ્રો માનવતાએ પોતાનું સ્વતંત્ર રિપબ્લીક સ્થાપ્યું ત્યારે ૧૯ રોકે આરંભ પામતે હતે. હાયટી પછી વેનેઝુએલા
વેનેઝુએલા પણ સ્પેઈનનુંજ સંસ્થાન હતું. એણે પણ ઈ.સ. ૧૮૧૧માં વેનેઝુએલાના કારાકાસ નામના પ્રદેશના વતની સાયમન બેલિવરની આગેવાની નીચે માથું ઉંચક્યું. સાયમન બોલિવર વેનેઝએલાન આત્મનિર્વચના અધિકારને રાષ્ટ્ર આગેવાન બને. એણે આઝાદીના રક્ષણનું સેનાપતિપદ સ્વિકાર્યું અને સ્પેઈન સામે સંગ્રામ શરૂ કર્યો.
પેઈને બેલિવરને પરાજ્ય કરવા માટે અને વેનેઝુએલાને ગુલામ રાખવા માટે “હાલી એલાયન્સ” ની મદદ માગી પરંતુ ડચ સાથેની હરિફાઈમાં વેપારી કારણોને લીધે ઈગ્લેંડ પેઈનને મદદ આપવાની ના પાડી. તે સમયે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને પ્રમુખ મનરો નામને હતે. ઈ. સ. ૧૮૨૩ ના ડીસેંબરની રજી તારીખે મનરોએ અમેરિકન કોંગ્રેસ સામે ભાષણ કર્યું અને એક સિદ્ધાંત રજૂ કર્યો કે :
જે યુરોપની કોઈ પણ સતાઓ પિતાના શાસનને અધિકાર ઉત્તર કે દક્ષિણ અમેરિકાની આસપાસ સ્થાપવા મથશે તે અમેરિકન સરકાર એવા કોઈ પણ પગલાંને અમેરિકાની શાંતિ અને સલામતીને જોખમમાં મૂકનારૂં તથા યુનાઇટેડ સ્ટેટસ તરફ દુશ્મનાવટ ભર્યું ગણશે. આ સિદ્ધાંતનું નામ પણ મનરે ડાકટ્રીન પડયું. આથી યુરોપની પ્રતિક્રાંતિને આગેવાન મેટરનીક ગભરાયો. સ્પેનીશ હકુમત સામે લડતાં લડતાં સાયમન બેલિવર પરાજ્ય પામ્યો અને તેને ભાગી જવાની ફરજ પડી. પરંતુ વેનેઝુએલાએ પોતાના આત્મ નિર્ણયને અધિકાર સાબીત કર્યો અને આઝાદીની જાહેરાત કરી ત્યારે ૧૯ માં સૈકાને પહેલે દશકે પુરે થયે હતે. રશિયા અને બાલકન
આજ અરસામાં રશિયાના ઝાર એલેકઝાંડરનું ખૂન થયું, અને આ મોત સાથે જ યુરોપની પ્રતિક્રાંતિગ રશિયાથી પણ માઠા સમાચાર આવ્યા.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એલેકઝાંડરનું મેતિ એ સેંટ પીટર્સબર્ગમાં ફાટી નિકળવાના બળવાના ઈસારા જેવું હતું કે આ બળ “ડીસેમ્બરીસ્ટ'ના નામથી ઓળખાય કારણકે તે ડીસેમ્બર મહિનામાં થયો. લેકેને આ બળ જવાબદાર રાજતંત્ર મેળવવા માટે અને રશિયન શહેનશાહતની આપખૂદીને ખતમ કરવા માટે હતો. આ બળવાને દાબી દેવા પ્રતિક્રાન્તિની હેલિ એલાયન્સના આગેવાન મેટરનીટે મદદ કરી અને અનેક દેશભકતેને ફાંસીએ લટકાવીને તથા લેકેને આપવાના સુધારાની જાહેરાત કરીને આરશિયન હિલચાલને દબાવી દેવામાં આવી. પરંતુ તરત જ પશ્ચિમ યુરોપના ઉંબરા જે યુરોપને બાલ્કન નામને પશ્ચિમ દરવાજે નવી જાગ્રતિથી ખખડી ઉઠયો. આ પ્રદેશમાંના, મોડેવિઆએ બળવાની શરૂઆત કરી. આ ભવ્હેવિયાને બાલ્કન પ્રદેશ પ્રાચીન રોમન સામ્રાજ્યને ઈ. સ. ના ત્રીજા સૈકામાં ડેસિયા નામને એક ઈલાકે હતું. ત્યારપછીથી આ પ્રદેશની આઝાદી ખોવાઈ ગઈ હતી અને જાણે મહાસાગરમાં આ આખે પ્રદેશ ડૂબી ગયે હેાય તેમ તેની ભાષા પણ રોમન બની ગઈ હતી, તથા લેકે પિતાના મોવિયા નામને રૂમાનિયાના નામથી ઓળખતા થઈ ગયા હતા. આ રૂમાનીયા નામને પ્રદેશ હવે તુક શહેનશાહને ગુલામ બન્યો હતો. આ રૂમનીયાએ ઈ. સ. ૧૮૨૧માં માથું ઉંચકર્યું. આવી હિલચાલથી વિરૂદ્ધ છતાં જે કોઈ સત્તા પિતાના પ્રતિસ્પર્ધિ એવા તુર્કસ્તાન સામે લડે તેને મદદ આપવાની રાજનીતિ રશિયાની હતી. પરંતુ રશિયા પણ “હોલિ એલાયન્સનું ” સભ્ય હોવાથી રશિયાના ઝારે આઝાદી માટે લડતી રૂમાનિયન પ્રજાને મદદ કરી નહિં. તેથી રૂમાનિયન પ્રજાના રાષ્ટ્ર આગેવાન સિલાંટીને પરાજ્ય પામીને ઓસ્ટ્રિયા તરફ ભાગી જવાની ફરજ પડી. ત્યાં ક્રાન્તિ વિરોધી એ ઐસ્ટ્રિયાને શહેનશાહ પણ હોલિ એલાયન્સને સભ્ય હતા. એટલે સિલાંટીને ઓસ્ટ્રીયાના મહારાજા વતી મેટરનીટે પિતાના કારાગારમાં પૂરી દીધું અને તે કારાગારમાં જ મરણ પામે. પ્રીસની સ્વાતંત્ર્ય હિલચાલ
ઈ. સનની એ ૧૮૨૧ની સાલમાંજ બાલ્કન પ્રદેશ ગ્રીસે પણ પિતાની આઝાદીને ઝંડો ફરકાવ્ય, તથા તૂર્ક શહેનશાહતની તૂર્ક ટૂકડીઓએ પીછે હઠ કરી. ગ્રીકેએ મદદ માટે યુરેપનાં રાજ્યને અપીલ કરી, પણ મેટરનીટે તેમને મદદ કરવાની ના પાડી, તથા જણાવ્યું કે અમારે ગ્રીસે સળગાવેલા બળવાના અગ્નિ વડે આખી યુરોપિય સંસ્કૃતિને આગ ચાંપવી નથી. એકલા પડી ગયેલાં ગ્રીક દેશભક્તો પાછા હઠવ્યા, તથા તેમની કતલ થતી મેટરનીટે શાંતિથી જોયા કરી. ઈગ્લેન્ડે પણ ગ્રીક દેશભક્તોની કતલ શાંતિથી દેખ્યા કરી પરંતુ ૧૮૨૪
Page #452
--------------------------------------------------------------------------
________________
યુરોપના આત્મનિ વાળા ૧૯ મા સકા
૪૩૧
ના યાદગાર વર્ષમાં અંગ્રેજી સમાજને આગેવાન લે ખાયરન પોતાની કવિતાની પાંખ સ ંકેલી લઈ ને ગ્રીક આઝાદીની લડત માટે ખપી જવા એક નાહના સરખા જહાઝને લઈ તે હંકારી ગયા. ત્રણ મહિના પછી યુરોપના આ લાડીલા કવિના સમાચાર સંભળાયા કે લાડ' ખાયરન ગ્રીક આઝાદીના છેલ્લા મથક મિસાલેાંઘીના રણમેદાન પર‘મરેલા પડ્યો છે. એના મૃત્યુએ યુરોપની કલ્પનાને ઉત્તેજી. એકેએક દેશમાં ગ્રીક આઝાદીને મદદ કરનારા મડળાની રચના કરવામાં આવી. ભૂખે મરતા ગ્રીક દેશભકતા માટે સ્વયંસેવકા અને સામાન મિસાલોંઘી તરફ વહેવા લાગ્યા. રશિયા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના લકાએ ગ્રીક આઝાદીને મદ માકલવા માટે પેાતાની સરકારાને અપીલ કરી. ૨૦ મી તારીખે આ ત્રણે પ્રજાઓના સ્વયંસેવકા સાથે સ્વયંસેવક જહાએ તૂર્ક કાલા ઉપર હલ્લા કર્યાં અને તેના નાશ કર્યો. ઈ. સ. ૧૮૨૯ માં ગ્રીસ આઝાદ રાજય બન્યું. ફ્રાન્સની બીજી રાજ્યક્રાન્તિ
પરંતુ એજ સમયે યુરેાપનાં રજવાડાંઓએ રચેલી “ હેાલિ એલાયન્સ ’ ના રાજકારભાર નીચે યુરેાપનાં બીજાં રાજ્યામાં ક્રાંતિના નામ સામે બેસુમાર સિતમ વરસતા હતા. હેલિએલાયન્સના આવા જાલિમ કારભારના આગેવાન હજી પણ યુરોપમાં એસ્ટ્રીયન સરકારના મેટરનિક હતો. ઈ. સ. ૧૮૩૦ ના જુલાઇની ૨૭મી એ ફ્રેન્ચ ક્રાન્તિના કુકડા પાછા ખેાલી યા. પેરિસનગર પર ક્રાન્તિના રંગ છવાઈ ગયા. ફ્રેન્ચ ક્રાન્તિને લેહિમાં ડૂબાડી દઈ તે પેરિસમાં એસ્ટ્રીયાની આગેવાની નીચે હાલીએલાયન્સે બેસાડેલા શહેનશાહની સામે પેરીસનું લેાક કટક ચઢયું. ફ્રાન્સના શહેનશાહ વધ પામતા પહેલાં આ સમયે દોડી જઈ ને ઈંગ્લેન્ડ તરફ હંકારી ગયા. ફ્રાન્સની ખૂન શહેનશાહતના અંત આવ્યા ફ્રાન્સમાંથી ઇટાલીમાં
ફ્રાન્સમાંથી ઉડતા ક્રાન્તિના તણખા ફ્રાન્સની સરહદને ઓળંગી ગયા. ઓગસ્ટની ૨૫મી તારીખે ડચ રાજાશાહી સામે બ્રુસેલ્સમાં ખળા થયા.
ઇટાલીમાં પણ આત્મનિર્ણયની હિલચાલ સળવળી ઉઠી. પરંતુ એસ્ટ્રિ યામાં બેઠેલી યુરોપની ક્રાન્તિવિધી હકૂમતને આગેવાન મેટરનીક ઇટાલીના રજવાડાની મદદે ધસી આવ્યો અને તરત જ તેણે ઇટાલીમાં શાંતી જમાવી દીધી. ઇટાલીએ એસ્ટ્રિયન હકુમતને ફેંકી દેવાની હિલચાલ ચાલુ રાખી. ઇટાલીને એક અને આત્મનિણૅયવાળું આઝાદ રાજ્ય બનાવનારા દેશભક્તોનાં નામમાં મેઝીની ઈટાલીના આત્મનિર્ણયની વાચા બન્યા તથા ગેરીબાલ્ડી અને તેના લાલ ખમીસવાળા સેનિકા ઇટાલીના તારણહાર બન્યા.
Page #453
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પશુ આ લડતમાં ઈટાલીને રાજા વિનાનું સ્વરાજ્ય બનાવવાની મેઝીની અને ગેરીખાડીની નીતિ સફળ થઇ નહીં. જર્મનીના ખીસ્સા જેવી નિતિને અપનાવનાર એક કેવુર નામના આગેવાન સારડીનીયા નામના ઇટાલીયન પ્રાંતના રાજાને આખા ઇટાલીના શહેનશાહ બનવા લલચાવી શકયા, તથા આઝાદ અનેલા ઈટાલી પર રજવાડી હુકુમત ગાઠવાઈ ગઈ. યુરોપની હિલચાલમાં જનીના સવાલ
૪૩૨
જર્મનીમાં ૧૮૪૭ની સાલમાં શરૂ થયેલી હિલચાલે રાષ્ટ્રિય જવાબદારીવાળા રાજ્યતંત્રની ધેાષણા કરી. જવાબદાર રાજ્યતંત્રની લડતે એવેરિયામાં શરૂઆત કરી, તથા પ્રેવેરિયાના રાજાને ભગાડી મૂકવામાં આવ્યા. પછી પ્રશીયાએ માથું ઊંચકવું, તથા તેનાં બજારામાં રાજા અને લેાકેા વચ્ચે લડાઇ ચાલી. પેાતાના અમલદારોનાં મડદાંની વચ્ચે ઉભેલા પ્રશીયન રાજાએ ખુલ્લે માથે પ્રશીયન જવાબદાર રાજ્યતંત્રના સ્વીકાર કર્યો, તથા પહેલી જ`ન લેાકસભા ઇ. સ. ૧૮૪૯ના માર્ચ મહિનામાં ફ્રેકોમાં ખેલાવવામાં આવી. સ ંયુક્ત જનિના ૫૫૦ પ્રતિનીધિએએ ફ્રાન્સીસ જોસેફની શહેનશાહત નીચેના જવાબદાર રાજ્યતંત્રના આરંભ કર્યાં. ત્યારે યુરાપની ક્રાન્તિઓને રાકી પાડવાની આગેવાની કરતા એસ્ટ્રીયન શહેનશાહ તથા મેટરીકે ફ્રાંન્સીસ જોસેફે દીધેલા, જવાબદાર રાજ્યત ત્રને આરંભમાંથી જ દફ્નાવી દેવા આસ્ટ્રીયન લશ્કરાની હરાળાને પ્રશિયા પર ખડી કરી દીધી. હેપ્સબર્ગની આ એસ્ટ્રીયન શહેનશાહતની હકૂમતે ફ્રાંસીના માંચડા સંયુક્ત જન્મની પર રાપી દીધા. આસ્ટ્રિયામાં બેઠેલી સંયુક્ત જર્મનીની આ હકૂમતે આખા યુરોપ પર ક્રાંતિની હિલચાલને દફનાવી દેવાના દિલાસા લીધા. આસ્ટ્રીયન શહેનશાહતે ફ્રેંકફર્ટની પાર્લામેન્ટને બરખાસ્ત કરી તથા જૂની પુરાણી “ જર્મન કેાન્ફીડરેશન ” તે રાજવહિવટ શરૂ કર્યો. એણે ફ્રેકફા માં જ સંયુક્ત જરમનીના નામમાં નવી · ડાયટ ' ની એક ખેલાવી. ફ્રકાની આ પાર્લામેન્ટના પ્રતિનિધિઓમાં પ્રશિયાના એક જુવાન જમીનદાર શ્રીસમા નામના આબ્યા હતા. આ ખીસમાર્ક અથવા એટાફેાન ખીસમા —Àાનહેાસેન, - ૧૮૧૫ના એપ્રિલના પહેલા દિવસે જનમ્યા હતા, અને એણે પ્રશિયન ડાયટમાં પેાતાની રાજકીય કારકીર્દિ શરૂ કરી હતી. આ કારકીર્દિનું એનું મૂખ્ય લક્ષણ જવાબદાર રાજતંત્રવાળા ફ્રેંકફેાટના બંધારણના વિરોધ કરવાનું તથા જુની રજવાડાશાહીનેા બચાવ કરવાનું હતું. પેાતાનું આ રાજ્કીય વન એણે ખીલકુલ ખૂલ્લી અને સ્પષ્ટરીતે જાહેર કરીને ક્રાન્તિ વિરેાધી જંકરનું ઉપનામ મેળવ્યું હતું. હવે પ્રશિયાની પ્રતિક્રાન્તિ માટે, પોતાના આ વલણથી પ્રશિયાના રાજકર્તાનું દિલ જીતી લેતાં એને વાર લાગી નહી તથા પ્રશિયાના
Page #454
--------------------------------------------------------------------------
________________
યુરોપના આત્મનિયવાળા ૧૯ મે। સકા
૪૩૩
રાજ્યકર્તાએ એનેા પાર્લામેન્ટની ચર્ચામાં સમય ગુમાવવાને બદલે એને પ્રથમ નંબરના રાજકર્માંચારી બનાવી દીધા, હવે એણે ખેલવાને બદલે પોતાની કા વાહી શરૂ કરી. યુરોપની આઝાદીની હિલચાલે પરના પ્રતિક્રાન્તિના આ પડછાયાએ, એની પોતાની કાર્યવાહીના મૂખ્ય ભાગ જન રાજ્યાના અસ્તવ્યસ્ત ઝુમખા જેવા ફીનરીડરેશન ” ને બદલે એક સયુકત જન મહારાજ્ય રચવાની જાહેર કરી દીધેા હતા. એમ થાય તે! જ જર્મન રાજ્યા મહાન જર્મન રાજ્ય ખની શકે અને યુરેાપનાં ખીજા રાજ્યામાં સર્વોપરી થઇ શકે.
66
નેપાલીયન પછી બિસ્માર્ક
આવા મહાન જન રાજયના રાજકર્તા પ્રશિયાનાજ રાજકર્તા થઈ શકે, એમ તે માનતા. પ્રશિયાના રાજવંશ હૈાહેનોલન ” આ ચાણકયને
**
મન જર્મન મહારાજ્યનેા શહેનઅનવાને
શાહ
લાયક હતા. આ
મહાન રાજવંશના
આ મહાન સચીવે
એ સ્ટ્રી યા ના
હેસ
વંશને
રાજ
આવી
પદવી માટે નાલાચક માન્યા હતા, તથા પ્રશિયનરાજવ શને જ લાયક
માન્યા હતા. એટ
rei (1,
લા માટે ખીસમા
કનું પહેલું કામ એસ્ટ્રીઆને પરાસ્ત કરીને પ્રશિચામાંઉમેરી લેવાનું હતું. એણે પેાતાની કાર્યવાહી આર ભી
દીધી. કફટ મુકામે નવી ડાયેટની એકમાં પ્રશિયાના પ્રતિનિધિ તરીકે બીસ
૧૫
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૪
વિકવ ઈતિહાસની રૂપરેખા
માર્ક આવી પહોંચે. આ બીસમાર્કને મન પ્રશિયન સ્ટેટ એટલે પ્રશિયન શહેનશાહત હતી. આ ઉપરાંત કોઈ પ્રજા કે લેકે જેવી ચીજનું કાઈ સ્વતંત્ર અસ્તિત્વ જ એ સ્વીકારતો નહોતો. એણે જર્મનીને મહાન જર્મની ઘડવાની આરંભેલી લડાઈમાં ઉદારમતવાદીઓને તે હરાવી દીધા હતા પરંતુ પ્રશિયામાં ઓસ્ટ્રીયાને ભેળવી દેવાનું કાર્ય ચર્ચાથી પડે તેવું નહોતું એટલે રાજકારણના હથિયાર ધારણ કરેલા સ્વરૂપ તરીકે એણે પ્રશિયન લશ્કરને વિશાળ બનાવી દીધું અને બીજી બાજુથી એણે જર્મન દેશને મહાન અને સંયુક્ત બનાવવાને દેશભક્તિથી તરવરતે પ્રચાર આરંભી દીધો. બીસ્માર્કનું મહાન જરમની :
બીસ્માર્ટે મહાન જર્મનીની રચના કરવાનું કામ ઊત્તરના જન પ્રતિ પર ચઢાઈ કરીને આરંભી દીધું. આ જર્મન પ્રાંતે, મધ્ય યુગથી ડેનમાર્કની હકુમત નીચે હતા. આ ઉત્તર જર્મનીના પ્રાંતને મુક્ત કરવાની ચઢાઈએકલું પ્રશિયા કરે તે ઠીક નહી લાગવાથી કોન્ફીડેશનનું પ્રમુખ ઓસ્ટ્રિયા પણ પ્રશિયાના સાયમાં જોડાયું. ડેનીશ હકુમતી સરહદ ઓળંગાઈ અને ડેનીશ લશ્કરે પાછાં હયાં. એમ પહેલું પગલું લેવાયું અને બીસ્માર્ટ બીજે કદમ તરત જ ઊઠાવ્યો. આ બીજો કદમ ઉત્તર પ્રાતોની હકુમતની વહેંચણીને હતું. આ પ્રતિ, ઓસ્ટિયા અને પ્રાશયાએ બન્નેએ સાથે જીત્યા હતા. એટલે આ લુંટની વહે ચણી કરવામાં બિસ્માર્ક ઓસ્ટ્રિયા સાથે કચ્છઓ ઉભું કરીને મહાન જરમની રચવાનું બીજું પગલું ભર્યું. આ બીજા પગલામાં ઓસ્ટ્રિયા ભરાઈ પડ્યું. બીસ્મા બેહેમીયા પર ચઢાઈ કરી અને છ અઠવાડિયામાં ઓસ્ટિયન લશ્કર સંહાર પામીને પાછા હટયાં. હવે વિએના નગર પર કૂચ કરવાનો માર્ગ ખૂલ્લે થઈ ગયું. પછી બીસ્માર્ટ વિનાનગર પર ચઢવાને બદલે ઓસ્ટ્રિયાની હેપ્સબર્ગ શહેનશાહતને સલાહની શરત મેકલી કે, જર્મને રાજ્યની કેનફીડરેશનનું પ્રમુખપદ તેણે ત્યાગ કરવું.
પછી બીસ્માર્કે તરત જ ત્રીજે કદમ ઉપાશે. જે જરમન રાજ્યએ એસ્ટ્રયાને પક્ષ લીધે હવે તેને એણે ખાલસા કરી નાખીને પ્રશિયામાં પરવી દીધાં અને ઉત્તર જર્મન મહારાજ્યના મંડળની રચના પ્રશિયાની હકુમત નીચે કરી.
ઓસ્ટ્રીયાની આગેવાનીવાળું જુનું જર્મન કોનફીડેશન આ રીતે અંત પામ્યું અને જવાબદાર રાજતંત્ર અને લેકશાહીને પણ નાશ થયા.
એસ્ટ્રીયાની મેટરનીકની ક્રાંતિ વિરોધી આગેવાનીની સાથે જ બીસ્માર્ટ મહાન જરમનીની રચના કરવાની સામ્રાજ્યવાદી આગેવાની પણ લઈ લીધી. બીસ્માર્ક જર્મન એક્તાનું અથવા પ્રશિયાની રાહબરી નીચે મહાન જરમની ઘડવાનું કામ લશ્કરી ઝડપથી શરૂ કર્યું. તે ઝડપને જોતાં યુરોપનાં રાજે તાજૂબ થયાં અને ભયભૂત બની ગયાં.
Page #456
--------------------------------------------------------------------------
________________
૨૮.
૧૯ મા સૈકાનું જીવન રૂપ | [ યુરોપીય જીવનનાં નવાં સ્વરૂપ–૧૯મા સૈકાની રોમેન્ટિક કવિતા—આઝાદીના યુગવેગ જેવું કવન–વાસ્તવયુગનું કલાવિધાન ગાયા,ડીલાઝોય અને ડામીઅર-લોકશ્રોતાવાળું નૂતન સંગીત,વડીજીવન વિજ્ઞાનને નૂતન પ્રકાશ, હારવીન-જીવાણુની દુનિયાનો શોધક પેસચર-૧૯ મા સૈકાની ઇતિહાસદૃષ્ટિ, વેલનેર, રૂસે, દિદરે– વલતેર યુગના સાથી, દિદેરા-રોમેન્ટી સીઝમને તત્વચિંતક, હેગલવિશ્વના ઇતિહાસની વિજ્ઞાન દ્રષ્ટિ, માર્કસ-જીવન વહિવટના સામાજિક સવાલો-જીવન ઈતિહાસનું નવું સાહિત્યરૂપ ] વિનાની કોંગ્રેસમાં બેઠેલુ પછાત યુરોપ અને જીવનનાં નવાં સ્વરૂપે
૧૯ મા સૈકાને જૂના જગતના અંતવાળા અને નવા જગતમાં નવા માનવજીવનના આરંભવાળો ઈતિહાસ સમય કહી શકાય. વિશ્વઈ તિહાસના આ સમ
Page #457
--------------------------------------------------------------------------
________________
'
૪૩૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
યને આપણે યુરાપની જ દુનિયામાં દેખવાનો પ્રયત્ન કરવા જોઈ એ. આખીયે માનવજાતના ઈતિહાસનેા કાંટા ઓગણીસમા સૈકાના રાપ યુંખંડ પર ફરવા લાગ્યા હાય તેવું રૂપ યુરોપના આ ઇતિહાસના સમયમાં આપણને દેખવા મળે છે. આ સમય તે છે, કે જ્યારે ફ્રેંચક્રાન્તિને બનાવ બની ગયા હતા અને યુરોપનાં રજવાડાં, પાતાની ખાવાઇ ગએલી જાતને જાણે એકઠી કરવા વિએનાની }ગ્રેસમાં તેને “ હાલીએલાયન્સ ”તું નામ આપીને ભેગાં મળ્યાં હતાં. ફ્રેન્ચક્રાંતિના ઝંઝાવાતમાં એમનાં સિંહાસને! હચમચી ઉઙયાં હતાં. એમના માથા પરના મુગટ આ કાનમાં જ ઉડી જવા માડયા હતા, તથા એમના હાથમાં રાજદંડ હતા ખરા પણ તે દેખાવ પૂરતા જ હતા.
t
જૂના જગતને આ રાજાશાહી નામના જૂત અધિકાર ત્યારે વિએનામાં ભેગે થયા હતા. પ્રાચીન એશિયામાં આ અધિકારનાં ચક્રવર્તિરૂપે જનમ્યાં હતાં અને ૌકાએ સુધી પ્રાચીન ધરતીપર પાતાના અધિકાર જમાવી ગયાં હતાં. આ અધિકારનું રૂપ ઇશ્ર્વરી સ્વરૂપ સુધી પહેાંચ્યું હતું. પ્રાચીન જમાનાથી શરૂ થએલા આ દિવ્ય અથવા ઈશ્વરી અધિકાર જે હજુ ગઈ કાલ સુધી, એશિયાના દેશમાં કાયમ રહયા હતા તથા ભારતમાં તે આજે પણ જે મંદિરામાં બેસી ગયા છે તે દેવતાઇ અથવા ઈશ્વરી અધિકારયુરાપપર એક જ રાતનું શાસન કરીને હચમચી ઉઠયા હતા અને વિએનાની, વ્હાલીએલાયન્સ”ની રચના કરવા માંડયા હતા. આ રચના રચી શકાવાની નથીજ એવું તેમને પણ ૧૯ સૈકામાં જ લાગી ગયું હતું. કારણ કે એ સૈકાએજ લેાકવિકાસની આગે કૂચની નક્કર હકીકતા પણ પૂરી પાડી હતી. એટલે જ વીતીજતા જમાનાની રજવાડી મહારાજાઓની હાલીએલાયન્સનું ડાયરા જેવું વિએનાની કાંગ્રેસનું રૂપ સિદ્ધાસના અને દરબારાના દબદબાવાળું હતું તથા રાજવંશી યશગાથાઓ વડે આપતું હતું. ત્યારના સૌન્દર્યંની રાજન્યાની સૌરભ અહીં આંજી નાખે તેવી હતી. અહી' એ માટા શહેનશાહે અને ચાર મહારાજાએના રસાલા ઉતર્યાં હતા. અહી રશિયાના ઝાર સૌવતી પ્રેમ કરતા હતા. પ્રશિયાના મહારાજા બધા તરફથી વિચાર કરવાનું કામ કરતા હતા. ડૅનમાર્કના મહારાજા સૌના બદલામાં ભાષણ કરતા હતા અને બાવેરીયાના મહારાજા સૌનાવતી પીતા હતા, તથા વુટેનબ'ના રાજવી સૌવતી ભાજન કરતા હતા અને એસ્ટ્રીયાના મહારાજા બધાને માટે લખલૂટ ખર્ચ કરતા હતા.
પણ જુના જગત ના આ સંમેલનમાં પરસ્પરના સામ્રાજયવાદી કલહના નવા સવાલા પણ ઘુસી ગયા હતા. જ્યાં આ સવાલા આવતા હતા ત્યાં આ જીવનરૂપ રૂદ્ર ભાવ ધારણ કરતું હતુ. પોલેન્ડ પર રૂસી શહેનશાહે પેાતાનું
Page #458
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનારૂપ
સામ્રાજ્ય જમાવી દીધું હતું. જ્યાં પોલેન્ડને વહેંચી ખાવાને સવાલ ઉભો થતો હતો ત્યાં, “પિલેન્ડ આખો મારે એકલાને જ છે” એમ કહીને રૂસી ઝાર ઠંધ યુદ્ધ માટે તૈયાર થત, મેટરનીક પર આગ વરસાવતે કહેતો હતો, “મેં અઢી લાખ માનને યુદ્ધમાં ને એ છે.” આ બધી મંડળી આવાં અવનવાં રૂપ ધર્યા કરતી અને ચર્ચાઓ કરતી હતી. તે પહેલાં જ પેલા નેપલીયને એબામાંથી પાછા ફરીને જ્યારે આ રંગમંડળના રંગરાગમાં ભંગ પાડી દીધું હતું, ત્યારે સૌ મહારાજાઓમાં પોતે પણ શહેનશાહ બની ચૂકે ત્યારથી જ પિતાના અસ્ત પછી એકઠા મળવાના આ મહારાજાઓને, સામ્રાજ્યવાદી સ્વરૂપ રચતા યુરેપના એકેએક રાજ્યના સ્વરૂપમાં અંદર અંદરનો કે કલહ જાગી ઉઠવાને છે તેની આગાહી આપી દીધી હતી.
પરતુ નેપલિયનના આ બનાવની પહેલાં બની ગયેલે ફ્રેંચ ક્રાંતિ નામનો બનાવ પણ વિશ્વના ઈતિહાસના તખ્તા પર ૧૯મા સૈકા માટે પિતાના અક્ષર કોતરી ચૂક હતો. સામ્રાજ્યવાદ તરફ ધસતાં યુરોપી રાજ્ય, આ ક્રાંતિના ઉંબરા પર પગ ઠેકવીને જ આગળ વધતાં હતાં. સામ્રાજ્યવાદી બનતી યુરોપની આ સરકારેને જ ફ્રેંચ ક્રાંતિએ છૂટાં મૂકેલા વિશ્વ ઇતિહાસના પાત્રો બની ચૂકેલાં નવાં પરિબળો પણ પોતાની હસ્તીને ધ્યાનમાં લેવાને અનુરોધ કરતાં હતાં. આ નવાં પરિબળોમાં વિજ્ઞાનનું પરિબળ અને યંત્ર ઉદ્યોગનું પરિબળ લેક સમુદાયની કાયા પલટમાં દેખાતું હતું. વિશ્વના ઈતિહાસનાં આ નવાં અધિકાર સ્વરૂપે હતાં. આ સ્વરૂપ, રેજ બરોજના જીવનની એરણ જ્યાં રોજબરોજના વાસ્તવ વ્યવહારના ઘણુ વડે જીવનની ઘટના ઘડે છે તેમાંથી ઘડાયાં હતાં. આ ઈતિહાસનાં પાત્રો, સમાજના રેજનાં ધંધાદારીઓ હતાં. લેકશાહીની સમાનતા ઘડવાને અતિહાસિક ક્રિયા વિભાગ, વિશ્વ ઈતિહાસમાં એમને એનાયત થયો હતો તથા લીબટી અને ફ્રેટરનીટી નામની બે સામાજિક ક્રિયા પદ્ધતિઓ વડે નિયુક્ત એવા સમાન માનવ ભાવની આ સૌ રચના કરવાનાં હતાં. આ લેક અથવા ડેમેસ શાસન કાર્ય સંભાળવાનાં હતાં. આ શાસનરૂપનું નામ લેકશાહી હતું. ૧૯મા સૈકાનું કવિતાનું રોમાન્ટિક રૂપ
દરેક યુગનું ઈતિહાસ જીવન માનવ જાતની તે તે સમયની કવિતા પણ છે. ઈતિહાસનું લેખન નિબંધમાં લખવાની માનવ જાતને ટેવ છે ખરી પરંતુ ઈતિહાસની ગિરા, કવિતામાં પણ પિતાના જીવનને આલખે છે. આવું આલેખન ઘણીવાર રૂપકેવાળું, વ્યક્તિગત રંગવાળું, અને તરંગમાં ઉડતું હોય છે ખરું પરંતુ માનવીના દિલની અંતરવ્યથા અને અંતર આલ્હાદ તેમાં સીધે
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૭૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ઊતરતે હોવાથી તે સ્વાભાવિક વધારે હોય છે. એટલે જ પ્રાચીન સમયની રામાયણ અને મહાભારતની કવિતાઓ અને ઇલીયડની કવિતાઓ, ઈતિહાસ ગ્રન્થ છે એમ પણ કહી શકાય. મધ્ય યુગના વિચીત કથા કાવ્યોમાં પણ આપણે ઈતિહાસને ઉકેલી શકીએ છીએ. એજ રીતે ૧૯મા સૈકામાં ઓતપ્રોત બનેલી યુરેપની વાણિજય નીતિએ એ જમાનાની કવિતા પર પિતાની અસર જમાવી હોય છે છતાં, કવિતાના કલેવરમાં ધારણ થતું માનવ જાતનું ઈતિહાસરૂપ પણ તેમાં હોય છે જ.
૧૯મા સૈકાની, કવિતાના આ ઈતિહાસ રૂપને આપણે મેન્ડીસીઝમ નું નામ આપી શકીએ. જેવી રીતે ઉત્થાન યુગને જન્મ ઈટાલીમાં થયા હતા, તથા “ફરમેશનને જર્મનીમાં થયે હતું તે પ્રમાણે રોમેન્ટીસીઝમને જન્મ ફ્રાન્સમાં થઈ ચૂક્યું હતું.
પરન્તુ કવિતાના કવનપર માન્ટિક એટલે જુની “કલાસીક' નહીં, પણ નવા રૂપવાળી કવિતા (રેમાન્ટીક કવિતા) અંગ્રેજી જમાનામાં યુરેપની નૂતન કવિતા બનીને જાગ્રત થઈ ગઈ. આ કવિતામાં નવાં રૂપમાં ભરેલ ન પદાર્થ અથવા કવિતા નો વિષય દાખલ થયા. આ નવે વિષય ફ્રેંચ ક્રાન્તિએ ઈતિહાસની વ્યાસપીઠ પર આ હતે. આ નવે વિષય જીવન
વ્યવહારના એકએક વિભાગને વિષય બનવા માંડ્યો હતો. આ નવો વિષય, મિસ' અથવા જનતા નામને હતું તથા આ વિષય ત્યારની કવિતાના દર્પણમાં પણ દેહ ધરીને દેખાતું હતું. આ નવા જમાનાની નવી કવિતાનું રૂપ વર્ડઝવર્થ નામના કુદરતના કવિનાં કવનોમાં પણ, કવિતાનાં નૂતન સ્વરૂપમાં ખીલી ઉઠયું હતું. શાળાઓમાં શિખવાયેલી “સેલીટરી રીપર” નામની કવિતાની છેલ્લી કડીઓમાં માનવ જીવનની ઉચ્ચ લાગણીનાં સામાજિક સ્પન્દને ભરીને આ કવિ, ફ્રેચક્રાન્તિએ જગાડેલી' ફ્રેટરનીટીને રૂપને અહીં જનતા તરફના અભિનવ ભાવથી ઊભરાવી દેતે હતે. આવી એક નહીં પણ અનેક કવિતાઓમાં વર્ડઝવર્થની કુદરત સાથેની પ્રેમ ભાવના માનવ ભાવથી નિતરતી માલમ પડતી હતી. આઝાદીના યુગગ જેવું કવન
તૂર્ક શહેનશાહતની ગુલામીમાંથી છૂટવાની લડત ગ્રીક જનતાએ ઈ.સ. ૧૮૨૧ના વસંતમાં શરૂ કરી હતી. આ લડતને ઈગ્લેન્ડના પ્રગતિશિલોએ ટેકે દીધે, અને લડતને મદદ કરનારી એક કમિટિની રચના કરી. આ કમિટિ તરફથી ગ્રીકવિમુક્તિની મદદ માટે પહોંચી જવા સ્વયંસેવકેનું એક જહાજ તૈયાર થયું. યુરેપના મહાન કવિ બાયરને પિતાનાં કવનમાં જે વિમુક્તિને
Page #460
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સિકાનું જીવનરૂપ
૪૩૯ ગુંજારવ ભર્યો હતો, તે વિમુક્તિના આબેહૂબ રૂપને દેખવા એણે ગ્રીસની ભૂમિ પર જનારી જીવન નૌકાને હંકારી. જરમનીના મહાકવિ ગથેએ બાયરનને વિદાય દેતી કવિતા મલીને તેને પોતાને ત્યાં વીમરમાં આવવા આમંત્રણ મોકલ્યું. “જે જીવતે પાછો આવીશ તે પહેલી મુલાકાત વીમરની લઈશ.” એવું કહીને બાયરન નીકળી પડ્યો. હરકયુલીસ નામનું આઝાદીનું જહાજ, જુલાઈની ૨૪ મીએ આયેનીયન સમુદ્રમાં સીફાલેનીયા ટાપુ પર લંગરાયું.
ગ્રીક સાગરમાં લાંગરેલા વિમુક્તિના વહાણે ગ્રીક દેશભક્તોને અંજલી દીધી અને પ્રેરણું લીધી. બાયરને આઝાદીની લડતની આગેવાની લઈને પિતાની લડાયક આવડતની સાબીતી આપી. ગ્રીક રાષ્ટ્રમાં બધાં મંડળોની એકતાને આકાર રચીને એણે પિતાની રાજકારણું તાકાતની સાબીતી દીધી. પછી લીપાટેન ટરકીશ મથક પર આઝાદીની ટુકડીઓ યુધ્ધે ચઢી. સંગ્રામની અનેક હાડમારીઓ સહન કરતે ઓગણીસમા સૈકાને આ વિમુક્તિને કવિ ત્યાં જ પ. એપ્રિલમાં ગ્રીક આઝાદીનું રટણ કરતા આ અંગ્રેજી મહાનુભાવે ગ્રીક ધરતી પર પિતાના અવશેષ ઢાળી દીધા. બાયરનને નૂતન પરિચય, આખા બ્રિટન પર અને યુરેપ પર શેકની ઘેરી છાયા છાઈ દેનારે બન્યો. ત્યારે અંગ્રેજી ખડક પર અક્ષરરૂપમાં પંદર વરસને એક કિશોર પિતાના દિલમાં થતા દર્દને કે તરત હતે, “બાયરનનું મરણ નિપજ્યું છે અને આખું જગત મારા માટે અંધકારમય બની ગયું છે” આ શબ્દો કોતરનાર કિશોરનું નામ ટેનિસન હતું, ટેનિસન કરતાં મહાન જગતની પ્રગતિના પ્રકાશ જેવા બે દિકરાઓ ઈંગ્લેન્ડની ધરતીએ દીધા હતા. સંસ્કારના આ પ્રકાશ સ્વામીઓનાં નામ શેલી અને બાયરન હતાં. શેલી પિતાના દિલની કણિકાઓમાંથી આવતી કાલનું મૂલ્ય મઢીને બાયરન પહેલાં જ શમી ગયે હતો. પછીથી આઝાદી નામનો હિલચાલની કવિતાને પિતાની જીંદગીના શ્વાસ પ્રશ્વાસથી મઢીને આ હિલચાલનું સ્મારક રચીને બાયરન પણ ચાલ્યો ગયો હતો. - નેપલીયન યુરેપર ઉતારેલી સંહારની છબી અને વિએનાની રજવાડી પરિષદે અખત્યાર કરેલી અંધારી છબી પર પ્રકાશનાં આ કિરણોએ, ઓગણીસમા સૈકાના ભ્રમભ્રંશ નામના ઈતિહાસ લક્ષણને નૂતનભાનનું કવિતા રૂપ દીધું હતું. આ કવિતાના સ્વરૂપે યુરોપની માનવતાને માનવીની વિમુક્તિને સાચો રાહ દાખવ્યું હતું. ૧૯ મા સૈકાના વાસ્તવયુગનું કલાવિધાન
કલાનું રૂપ વિધાન પણ છવનવાસ્તવતાની પ્રખરતાના રંગ ધારણ કરીને પિંછીની પકડને પ્રખર બનાવીને જીવન ઘટનાનાં રૂપને મઢવા માંડ્યું. સામ
Page #461
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
યિકામાં, પત્રિકામાં, કટાક્ષ ચિત્રોમાં પણ, પેાતાના જૂના એકાંતવાસ છોડીને ચિત્રકલા, રૂપ નિર્માણના ઢગલા આપતી વાસ્તવ જીવનમાં આવી પહેાંચી. ગાયા, ડીલાક્રોય, ડામીઅર, જેવાં નૂતન નામે ફ્રેંચ ધરતી પર ગાજી ઉડ્ડયાં. સાહિત્યની જેમ કલાકારની કલમ પણ વાસ્તવદર્શી પ્રખરતાવાળી બની ગઈ. વાસ્તવ કલાના આ સ્વરૂપલેખનમાં ગેાયા એ જીવન વાસ્તવતા પર શેાધક પ્રકાશ નાખ્યો અને રેમબ્રાન્ટ, તથા જીધેલે, આ શેાધકપ્રકાશના રંગો અને રેખાએ વડે, રજવાડી અને શાહીવાદી રાજ્ગ્યાની પાશવતાને પ્રકાશ નીચે મૂકી દેવા માંડી હતી. ક્ષુદ્રલાભને વરેલાં અને ધનદોલતને જ્યાંથી ત્યાંથી ઝડપી અને હડપી લેવા દોડતાં દોલતમ દાના, બેજવાબદાર વ્યવહાર નીચે, ખાણામાં, ખેતરામાં અને કારખાનાંઓમાં કચડાતાં માનવા, હવે ચિતરાવા માંડયાં હતાં. એશિયા અને આફ્રિકામાં એક્ામ દોડતા અને આ પ્રાચીન ભૂમિની ખાનાખરાબી કરી નાખતા તથા તેની માનવતા પર ત્રાસ, યાતનાઓ અને એકધારી સહારક ધટનાઓની ધાણી ખેસાડતા, યુરોપના શાહીવાદ પણ, સૌંદર્યની અને સંસ્કાર મૂલ્યની રેખાએ ચિતરતા, યુરાપના વાસ્તવદર્શી ચિતારાના સંસ્કારની સર્ચ લાઈટ નીચે આવવા માંડ્યા હતા.
૪૪.
પેરીસ તરફથી આગળ વધતા અને યુરેાપની ધરતીપર ચાલતા થયેલા ઇતિહાસની આગેકૂચની હિલચાલના ધબકારા ઝીલતા માડ્રિડનગરમાં બેઠા બેઠા ગાયા નામના ચિતાર, ચિત્રોના ઢગલા ચિતરતા હતા. ગાયા નૂતન યુગને ચિતારા હતા.
આ ચિતારા, માડ્રિડ નગરના શહેનશાહને, દરબારી ચિતારો બની ગયેા હતેા. એટલે સ્પેઇનના રાજા ચાર્લ્સ અને તેના અંતઃપુરનું ચિત્ર દોર્યો વિના પણ એને છૂટકા હતા નહીં. રાજા ચાર્લ્સ ચેાથાને તેના કુટુંબ સાથે ચિતરી નાખતા, અને પછી એ ચિત્ર તરફ દેખી રહેતા એ ખખડતા હતા, “ છકી ગયેલી માનવ ઔલાદને સાંપડેલું આ, જીવતરના ઊતાર જેવું રાસકલાનું માનવ ઝૂમખું અથવા ટાળક કેવું દેખાય છે. ! ''
કુવા વિફરેલા આ ચિત્રકાર, પેરીસ પર ઉછળતા, માનવ સમુદાયના મિાગથી ખેાલતે હતા ! સ્પેઇનના રાજાએ જ એને, પ્રથમ પંક્તિના ચિત્રકારના કિાબ આપ્યા હતા છતાં, આ ચિત્રકાર સ્પેઇનના, એ જ રાજાને છેલ્લી પંક્તિના સ્પેનીઆ કહેવાનીય ના પાડતા હતા. એવા નૂતનયુગને આ ચિતારા, શહેનશાહની તથા તેના આખા કુટુંબની રેખાઓને, કઢંગી, છકી ગએલી, પતિત બનેલી ચિતરતા હતા તથા આ રેખાએ ઉપર રજવાડી પાશા
Page #462
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
૪૪૧
કના વાગા લપેટતા હતા. જેવાં રાજારાણીએનાં પતિત રૂપ આ ચિત્રમાં મઢાયાં હતાં તેવાં જ તેમનાં ફરજ દાનાં મોઢાં અને માથાં, વિચાર કરવાની એક પણ માનવી તાકાત વિનાનાં, ખીલકુલ હાડકાનાં ભરેલાં હોય તેવાં અચે. તન એણે ચિતરી દીધાં હતાં. ઈતિહાસના સરધસના પિરામીડના માથાપર, આ બધા રજવાડા, રાક્ષસી કલેવરમાં, માખી જેટલા ઝીણા આત્મા ધારણ કરીને અલેાપ બનતા હતા, અને પારીસ નગરમાં નૂતન રચનાની પ્રતિમાને મુદ્રાલેખ વિશ્વઇતિહાસનું જાહેરનામુ પેશ કરતા હતા કે “ આજથી રજવાડાને ઇશ્વરીહકક નાશ પામે છે અને જનસમુદાયાની સમાનધટના, સાર્વભૌમ ખન છે. ’
એવા માનવસમુદાયના જીવતરના રૂપની અનેક રેખાએ ગાયાએ ચિતર્યો કરી. પછી ઇ. સ. ૧૮૨૨ માં એણે એકાએક પીરેનેઝ પર્વતમાળ એળગી અને પોતાના વતનને વૃદ્ધ વયે છેડી દઇને એ એારડામાં આખરી જવન વિતા વવા આવી પહેાંચ્યા, અને ૧૮૨૮ ના એપ્રિલની ૧૬ મી તારીખે એના અવશેષ એરડામાં કનાયા.
ગાયા એ ખૂલ્લા મૂકેલા ચિત્રકલાને નવા જમાના ચિત્રપટના ફલક પર ચઢતા હતા. આ જમાનાએ, કલાકારના માથા પર બેઠેલા કલાના રજવાડી પેટ્રને ” ખાઇ નાખ્યા હતા. નવાં “ પેટ્રના ”એ પોતાની નવી દુનિયામાં ચાલતા “ સપ્લાય અને ડીમાન્ડ ”ના એક માત્ર કાનુનની કસેાટી પર ચઢીને, બજારૂ બનીને પેાતાનાં ચિત્રોની હાટડી માંડવા બજારમાં આવી જવાને પડકાર, કલાકારને આપી દીધા હતા. આ પડકારમાં કલાનું રૂપ પણ પાછું હતું નહાતુ" પરન્તુ વાસ્તવતાની કસેાટી પર ચઢતું આગળ વધતું હતું.
એવી નૂતન દુનિયામાં કલાકાર એના ખભાપર, પીંછી રંગા અને ફલકાનુ પોટલું લઇને, નવી દુનિયાની નવી આઝાદીમાં, આઝાદ બનીને ચિતરતા હતા, અને પોતાની સંસ્કાર–કલાને લઈ તે જીવન કલાના બજારમાં ફરતા ફરતા પારીસ નગરમાં દર વરસે ભરાતા, કલાના પ્રદર્શનમાં આવી પહેાંચ્યા હતા. પણ આ પ્રદર્શનમાં નવી દુનિયાનું ચિત્ર ચિતરતા કલાકારોને પ્રવેશ નહતો. આ કલાકારનું નામ ગસ્તાવ કારણેાટ હતું. ગસ્તાવ કારમાટે પોતાના એક માંડવા, આ વિશ્વમેળાની બહાર બાંધી દીધા હતા અને તેના કમાડ પર પાટીયું માર્યું હતું, “ વાસ્તવવાદ !
..
જીની દુનિયાની બહાર, નવી દુનિયાનું આ લેબલ નુતન કવિએ પણ ધારણ કર્યું` હતું. બાયરન તુર્ક શહેનશાહ સામે ગ્રીસની આઝાદીના સાથમાં પેાતાના સ્વત્વનુ સ્વાર્પણ કરવા પહેાંચી ગયા હતા ત્યારે જ આઝાદીની આ
પ
Page #463
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યાતનાને ડીલક્રોય ફલક પર અમર કરતું હતું, અને સાહિત્ય કલા સાથે ચિત્રકલાની સાથીદારી નેંધાવતે હતે.
ઈ. સ. ૧૮૩૦ માં ડીવાયના પારીસનગરમાં પાછો ક્રાન્તિને કૂકડા બેલી ઉઠશે. ડીલક્રયે આઝાદીની પગદંડી પર ઉભા રહીને, આઝાદીની દેવીને દીઠી અને જ્યાં દોડી ત્યાં જ, આઝાદ થવા માગતા જીવતરની જેહાદ પર એણે તેનું રૂપ તિર્યું. એ ચિત્રનું નામ “જનતાને દરતી આઝાદી ” હતું. આઝાદીની આ મ્યુઝને રૂપની કણિકાઓ જીવન વાસ્તવમાંથી ભેગી કરીને એણે આ આઝાદીની દેવીને, માર્ગમાં નાખેલી આડ પરથી ઠેકી છતી આલેખી. એના પડખામાં પ્રતિક્રાન્તિને પડકારતું એનું બાળફરજંદ ચિતરાયું. એના ડાબા પડખામાં, જનઆઝાદીને રક્ષક શ્રમમાનવ, તે સમયની કામદારોની ઉંચી ટોપી પહેરેલે આઝાદીની પગથી પરને આગેવાન દેખાય. વાસ્તવવાદે કલાની દુનિ યાને ન સંસ્કાર દઈ દીધા. આ સંસ્કારના રૂપને ચિતારે ત્યારે ડીલક્રય હતે. ૧૭૯૯ માં એને જન્મ થયો હતે.
એણે જે પિંછી વડે ચિતરવા માંડયું હતું તેને રૂઢિચૂસ્તોએ નશો કરેલી પિંછી કહી હતી. નૂતન રચના રચાશે જ એવા યુગગને નશો ધારણ કરીને, આ કલાકાર બાયરન, યુગે અને શેલિની રોમાન્ટીક દુનિયામાં ફરતા હતા, અને ઇ. સ. ૧૮૨૪માં “મેકર એટ સ્કીઓ” નામનું વિશ્વવિખ્યાત ચિત્ર ચિતરતે હતે.
- બિમાર, કંટાળેલાં, ભૂખે મરતાં અને પિડનમાં પિસાતાં માનને એક પિરામીડ જાણે એક બાજુ પર ચડત હતા. આ પિરામીડથી એક માનવ આકાર જમણી તરફ દેરાઈ જતો હતો ત્યાં શહેનશાહને સામંત સ્વાર એક સ્ત્રીને ઘસડી જતો હતો. પછીતમાં તારાજ થતા નગરમાંથી ધૂંધવાતાં ખંડિપેરેને ધૂમાડે ઊંચે ચઢતો હતે. જમણી બાજુમાં ભોંયતળીએ ઘવાયેલાં ભેગી એક જનેતાનું શબ ત્યાં પડ્યું હતું અને શબ પર એનું, પિતાનું જીવતું બાળક એના પડખા પર ચઢતું હતું. આ કલાનું વાસ્તવરૂપ, મોતનો મૂકાબલે કરતા જીવનની આબેહૂબ છબી બનતું હતું.
ઓગણીસમા સૈકાના આરંભમાં જ યુરોપમાં, દક્ષિણ ફ્રાન્સમાં મારશેઈલ્સમાં ઈ. સ. ૧૮૧૮ના ફેબ્રુઆરીમાં ડમીઅરને જન્મ થયો. લેરેમાં ભણીગણીને એકવીસ વરસની ઉંમરના આ નવજુવાને. બાપાને પિતાને નિશ્ચય કહી બતાવ્યું કે, “જમાનાની જીવન વાસ્તવતાને ચિતરવાને ધંધો હું ધારણ કરવા માગુ છું.” આ ધંધાની કલાકારની પિંછી એણે ધારણ કરી અને
Page #464
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
૪૪૩
ચિતરવા માંડયું. ત્યારના દશમા ચાર્લ્સની સરકાર સામેના લેકેના ધિક્કારને કેરીકચર” નામના અઠવાડિકમાં અને એક દૈનિકમાં આલેખીને ત્યારના જીવન વ્યવહાર પર ચિત્રનાં નિરૂપણ એણે આપ્યાં. પિતાનું હતું તેવું રૂપ કાગળ પર દેખીને સરકાર ભડકી ઊઠી. એણે ડોમીઅરને છ મહીનાનું કારાગાર આપ્યું તથા કેરીકેચરને બંધ કરાવી દીધું. પણ છ મહીના પછી બહાર આવીને ડેમીઅરે “ચારી વારી” દૈનિકમાં ત્યારની જીવન ઘટના પર એક હજાર લીથોગ્રાફ ઉપજાવી દીધાં.
૧૮૪૭માં એ ચોવીસ વરસની એક યુવતી સાથે પરણ્યો. સીન નદીના કિનારા પર એણે એક ઘર ભાડે રાખ્યું અને ત્યાં એણે પિતાને સંસાર માંડી દીધે. સંસારને સમજવા એણે પારીસ નગરને રસ્તે રસ્તે રખડવા માંડ્યું, અને સીન નદીના કિનારાઓ પર ટહેલવા માંડયું. એની નજરમાં, શ્રવણમાં અને ચકેર ચિત્તમાં ત્યારના જીવતરના સત્વનાં તરેહ તરેહનાં રૂપ અંકાયાં. ઘેર આવીને એ બધાંની તસ્વીરને એણે પત્થર પર અને કેનવાસ પર આલેખી.
કે સુરમ્ય સંસ્કારનો આકાર ડોમીઅરે પારીસની શેરીઓમાંથી, ચાલીઓમાંથી, ગરીબાઈના ડંખમાંથી શોધી શોધીને મઢયે હતે ! જીવનની પ્રખરતાને સુંઘી સુંઘીને મૂલ્ય મઢવાની સાધનામાં મચી પડેલે, ડોમીઅર આંખનું તેજ ગુમાવતે, વધારેને વધારે શ્રમ કરતે હતે. એક મહાજને, આ ચિત્રકારના શ્રમને દેખતાં વ્યથા દબાવીને કહ્યું. “શો જમાનો છે, જેમાં ડોમીઅર જેવાએ પણ આખર તક રેટીને સવાલ હલ કરવા મથવું પડે છે !”
પછી આખર તક શ્રમ કરતા કલાકારે મગરૂર ડેક ઉંચકીને નિસ્તેજ નજર સ્થાપીને કહ્યું, “આપ મહાનુભાવને મુડીની આવક છે, મારી માલમત્તા આ ધાન્ય ધરતી પરનો જનક છે, જે તમે અને હું નહીં હોઈએ ત્યારે પણ દિલ ચેર્યા વિના છબન મૂલ્ય નિપજાવ્યા કરતું હશે.”
એ જીવન્ત મૂલ્યનાં જ એણે અનેક રૂપો ચિતર્યા કર્યા, અને “મેડેલે ” ભાડે લેવાની ના પાડી. એણે કહ્યું, પેરીસ નગરનું લેક જીવન મારૂં “મોડેલ” છે. એમ કહેતે કલાકાર એક દાખલે દેતે કહેતે હતે. “દાખલા તરીકે આ રહ્યો મારે મોડેલ!” એણે અદાલતમાં વકીલનું અવલેકન કર્યું. એણે વકીલાતી વ્યવહારમાં ખૂલતા વકીલના મોઢાને આલેખ્યું અને કહ્યું, “જૂઠાના વ્યવહારમાં ક્રિયાશિલ બનતા આ મોઢા કરતાં જીવનના મૂલ્યને ઉપહાસ કરતું વધારે આકર્ષક બીજું શું રૂપ હોઈ શકે !” અર્થ માનવ બનતા માનવીના વકીલાત નામના જીવન વ્યવહારમાં જીવતા સ્વરૂપ જેવા વકીલને, તેના પરનાં બધાં આવરણના ભ્રામક પડદાઓને હટાવી દઈને, તેને તેના મોઢા મારફત એણે સરજી દીધે, અને સંસ્કાર સ્વામીઓએ એ મેઢાના ચિત્રને પ્રથમ પંક્તિના
Page #465
--------------------------------------------------------------------------
________________
४४४
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લાસર્જન તરીકે જાહેર કર્યું. પ્રથમ પંકિતમાં માન પામેલું બીજું એક સર્જન ડીઅરે ચિતરેલે આગગાડીને ત્રીજા વર્ગને ડઓ છે. અનેક વરસમાં અનેક આગગાડીઓમાં ત્રીજા વર્ગના ડબ્બાઓ દોડ્યા પછી ડેમીઅરે તેની અંદરના જીવન વ્યવહારને પકડી પાડીને, કલાનું સર્જન બનાવીને ખૂલે મૂકો અને મિલકતની માલીકી પ્રમાણે ઉંચનીચના વર્ગમાં વહેંચાયેલી સમાજ ઘટનાના રૂપને એણે સૌની નજર સામે ત્રીજા વર્ગના ડબ્બામાંથી રજુ કરી દીધું. આ સ્વરૂપનું આલેખન ઈતિહાસની દોડતી આગગાડીમાં બેઠેલું સમુદાયનું આલેખન બન્યું. ઓગણીસમું સતક એવા ત્રીજા વર્ગના ડબ્બાની ટીકીટ લઈને, ક્રિયા વ્યવહારને ધારણ કરીને વહેતું, એણે ચિત્રરૂપમાં નેધી બતાવ્યું અને સંસાર સાથે સમયના ધડકતા દિલને આલેખી બતાવ્યું. આવાં ઢગલાબંધ ચિત્રોમાં આ કલાકાર, સંધમાનવને આલેખતે હતું તથા, ઓગનીસ એરગનના શબ્દોમાં કહીએ તે, એણે યુગ જીવનની વાર્તામાં મુખ્ય નાયક તરીકે માનવીને, બતાવીને, તેના જીવતરનાં પિડને અને વેદનેને ગંભીર રીતે, જીવતાં બનાવ્યાં હતાં. જીવનની આ આરાધના ને એણે ઈ. સ. ૧૮૭૯ ના ફેબ્રુઆરીના પિતાના અંતિમ દિવસ સુધી ટકાવી રાખી. જીવન વાસ્તવતાના સંગીતને લોકશ્રોતા
વેગનર જનો તે જ વરસમાં, ૧૮૧૩ માં એક ગરીબ ખેડૂતના ઘરમાં વરડીને જન્મ ઈટાલીમાં થશે, અને ભણતર ભણવાની સગવડ ન
હોવાથી આ ખેડૂતને દિકરે, જીવતરના અનુભવ માંથી અંદગીને પહેલા પાઠ ભણત, રંગભૂમિ પર આવી પહે . યુરોપના ઈટાલી દેશની સંગીતકલાની હિલચાલમાં ત્યારે મંદી આવી ગઈ હતી કારણ કે રેઝીની, વાનપ્રસ્થ થવા માટે રંગ ભૂમિપરથી ચાલ્યો ગયે હવે, બેલીની મરણ
Page #466
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
४४५ પામ્યા હતા અને ડેનોઝેટીએ મનનીતુલા ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારે બસે ગામમાં પિતાની સંગીત મંડળી માટે, કવન કરતા જુવાન વરડી છટાલીયન રાષ્ટ્રની રંગભૂમિપર આવી પહોંચે. એણે એની સંગીત કલાને આરંભથીજ જનશ્રોતા સાથે એટલે લેકસમુદાય સાથે જોડી દીધી હતી. ઈટાલીને જનક અત્યારે પિતાની ભૂમિ પરથી ઓસ્ટ્રિયને હાંકી કાઢવાના ગરમ મિજાગવાળે હતો. ત્યારે વરડીએ, લેક વલણનું સંગીત રંગભૂમિપર ગાજતું કર્યું, અને કહ્યું, “સંગીતને આ પદાર્થ એ રાજકારણ નથી, ઈટાલીની જીંદગીને એ, તત્વ પદાર્થ છે, જે, જેમ કેઈ વિજ્ઞાનના વ્યવહારને, તેમજ, કલાના વ્યવહારને એટલે સંગીતના રૂપને પણ મઢે છે.”
વરડી ને હાથ જાણે સંગીતને ચાકડે ફેરવી રહ્યો. ઈટાલીની ધરતી પર સંગીતનું રૂપ સુરેને વેગ બનીને ફૂંકાવા માંડયું. વરડીએ ઓપેરાનું જીવતું સ્વરૂપ રચી દીધું. જનતાની વેદનાઓથી ભરેલું સંગીતરૂપ ઈટાલીનાં માનમાં માનવીની છટાથી ચમકી ઉઠયું. ઓપેરા અને શ્રેતાલેક, અથવા જનતા એકમેકનાં અંગ બની ગયાં. ઓપેરા પર થતા દિલના ધબકારા સાથે, લેક8તાનું દિલ ધબક્યું. ઓપેરા અને જનલેક વચ્ચેનું અંતર પુરાયું અને સંગીતના રૂપમાં જીવનનું મૂલ્ય ઘડનારી જીવતરની એકતા જન્મી.
ઈ. સ. ૧૮૪૨માં મિલાનની રંગભૂમિપર વરડીએ લખેલું, નાટય સંગીત, નેબુચેડનેઝર ભજવાયું. એમાં યહુદી કેદીઓનું સંધ ગીત, ઈટાલીની રંગભૂમિ પર જીવતું થઈ ગયું. આ રંગભૂમિ જેની છબી હતી તે, જીવતરની રંગભૂમિ અથવા લેકની જીંદગી સાથે, એનું જોડાણ થયું. ક્લાની આવી સંસ્કાર એકતાને દેખતાંની સાથે જ તેને નાશ કરવા એસ્ટ્રીઅન અધિકાર આ સંગીત હિલચાલ પર તૂટી પડ્યો. પોપે આ આક્રમણને સાથ આપે. સંસ્કાર હિલચાલ પર સિતમ વરસવા માંડ્યા. ઈટાલીની આ સંગીત હિલચાલ, ત્યારના પરાધીન ઈટાલીમાં ગેરકાયદેસર ગણાઈ. ઈટાલી પરના, ઓસ્ટ્રિઅન અધિકાર, સંગીતની જબાનપર કાપ મૂકતી જાહેરાત કરી. ઈટલીની રંગભૂમિપર સંગીત સંસ્કારનાં બધાં માનવમૂલ્ય દંડાયાં. આ હિલચાલને વરેલી, લેડી મેગાને ઈગ્લેડને કિનારે ઉતરીને કહ્યું કે, “નેપલ્સના કારાગારમાં પડતાં પડતાં હું બચી ગઈ છું, મેં “લીબરા” શબ્દ બોલવાનો અપરાધ કર્યો હતે.”
વરડીએ, પેરીસ નગરનો આશરો લીધે અને સંગીતને વધારે ને વધારે અભ્યાસ ચાલુ રાખે. ઈસ ૧૮૫૫ માં પેરીસ માટે એક ફ્રેંચ ઓપેરા લખવાનું એને આમંત્રણ મળ્યું. ચાર વરસ પછી એણે બીજું એપેરા લખ્યું અને
Page #467
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા
લેક છંદગીપરને સરકારી અધિકાર પાછે, આ કલાકાર સામે ચડભડી ઉઠે. પણ એણે સંગીતની ઉપાસનાનું વાસ્તવ રૂ૫ નિપજાવ્યા કર્યું. એણે સંગીતના પદાર્થ તરીકે જીવનવાસ્તવતા રજુ કરી. એણે રચેસ્ટ્રાને બદલે ગાયકવૃંદને આગળ ધર્યો. એ રીતે એણે સંગીત ક્રિયાની અને શ્રોતાની એકતા સાધી. એણે લેકજીવતરમાંથી લીધેલા નાટય સંગીતના પદાર્થને, વાદનમાં કેદ કરી દેવાને બદલે, વાદનને, લેકશ્રોતાને સંગ સાધવાનું વાહન બનાવ્યું. આવી કલા સાધના માટે એણે જીવન પ્રેમી બીવન જેવા તથા, માનવીની બુદ્ધિને જગાડવા માગતા મેઝાર્ટ જેવા, વશમા શતકના સંગીતના, મહાન કલાકારે બનેલા, બે સંસ્કાર સ્વામીઓને રસ્તે સ્વીકાર્યો.
સંગીત કલાને એણે સંગીત ખાતર સંગીતના કકડામાં ગુંગળાઈ મરતી અટકાવીને, જેમાંથી સંધ કલાક્રિયા, જીવતા રહેવાને અને વિકાસ પામવાને ખેરાક પામી શકે છે, તેવી જીવન વાસ્તવતાની સંગીત કલાનું વાહન સુપરત કર્યું. જીવન વિજ્ઞાનને નૂતન પ્રકાશ, ડારવીને
ચાર્લ્સ ડારવીનને નૂતન જગતના જીવન વિજ્ઞાને “ચેતના જગતને કાપરની કસ” એવું નામ આપ્યું હતું. આ જીવન વૈજ્ઞાનિકે પોતે કરેલા જીવન રૂપની ક્રિયાઓનાં અવલેકને નું પહેલું પ્રકાશન “રીઇન ઓફ સ્પીસીસ” નામનું કર્યું. આ મહાનુભાવે જીવન તરફની પ્રમાણિકતા પૂર્વક પોતાનાં અવકને ચિંતન શાસ્ત્રનું નહીં પણ જીવન વિજ્ઞાનની હકીકતોનાં અવકનું રૂપ આપ્યું. આ
સ્વરૂપનું નામ ડારવીનવાઇ પડયું. ડારવીનવાદે અથવા ડારવીને પ્રબોધેલા જીવન વિજ્ઞાને મનુષ્યના અસ્તિત્વને અને તેના જીવન વ્યવહારને ચેતન વહિવટના એક મોટા મિનારાની ટોચ પર મૂકી દીધું. આ મિનારાના પાયામાં એક સેલવાળા. અણુજીવનરૂપે હતાં. આ જીવન ઘટનાને વહિવટ “સ્પીરલ જેવાં વર્તળની ઉર્ધ્વગતિ ધારણ કરીને જીવન કલહનાં લાખ લાખ શરીરના વિકાસક્રમમાંથી પસાર થઈને આખા વિકાસ ક્રમમાંથી યુગયુગાન્તરનાં મૂલ્યોનું સત્વ ધારણ કરી કરીને માનવ રૂપમાં મઢાયો છે એમ એણે કહ્યું. કવિતાના કવનરૂપ જેવી, સંગીતની એકતાનતા જેવી અને સંસ્કૃતિની રૂપ ઘટના જેવી, આ ડારવીનવાઇની વાત, મનુષ્યની અમિતાને વૈજ્ઞાનિક રૂપ સાથે મઢતી હતી તથા, જીવન વિજ્ઞાનને સામાજિક અવકનની નવી દિશા દાખવી આપતી હતી. આ બધી દષ્ટિએણે વરસ સુધી કરેલી જીવનના અભ્યાસની
(દરેક
Page #468
--------------------------------------------------------------------------
________________
४४७
૧૯ મા સૈકાનું જીવનરૂપ
એકધારી સાધનામાંથી તારવી હતી. આ તારવણું અને અવકનેની ધને ઢગલે લઈને ઈ. સ. ૧૮૩૬ માં ચાર્લ્સ ડારવીન, સફરમાંથી ઘેર આવ્યું, અને પછી લગ્ન કરીને, કેન્ટમાં ઘર માંડીને એક સાધુની જેમ સાદાઈમાં જીવન જીવવા લાગે. એ જીવન ક્રિયાનું વિજ્ઞાન તારવવા માટે એ નેધ કરતે જ ગયે. પૃથ્વી પરના જીવનના અવશેષોના અભ્યાસ પછી જીવનની વિદ્યાપીઠમાં ભણેલી આ વિભૂતિએ ૧૮૫૯ની સાલમાં “ઓરીજીન ઓફ સ્પીસીસ” નામનું લખાણ તઈઆર કર્યું. એમાં એણે પ્રાણી જગતના જીવનનો વિકાસક્રમ સમજાવ્યો. એ સમજાવવા માટે એણે કુદરતમાં ચાલતી જીવન ક્રિયાના રૂપને, “નેચરલ સીલેકશન”નું નામ આપ્યું.
એણે એક સીધી સાદી અને સરળ વાત જીવનની ક્રિયાના અવલેકનમાંથી વૈજ્ઞાનિક રીતે તારવી કાઢી કે, જીવનનાં સ્વરુપે અથવા “પીસીસ” કોઈ દૈવી ઇચ્છાથી જન્મતાં નથી પણ વિરાટ જીવનની ક્રિયારૂપ નિપજતા હોય છે.
આ ખ્યાલે, સૌને જીવન વિજ્ઞાનેને વિચાર કરતાં કરી મૂક્યાં, અને વિચારને વંટોળ જગાવ્યું. ત્યારે કપરા દિવસ પસાર કરતા ડારવીનની વહાલી દીકરી એની મરણ પામી હતી. એટલું પુરતું ન હોય તેમ જોડેના ઓરડામાં એને અઢાર મહીનાને એક સૌથી નાને દીકરે પણ મરણ પથારીમાં તરફડતે પડ્યું હતું. જાણે પિતે જીવતરના અવલેનનની પારખ કરતે હોય તે ડારવીન પોતાના ઘરમાંની જીવન ક્રિયાને દેખતે બોલ્યો, “જીવનકલહ...” એ બારીની બહાર જેતે બબડતો હતો.બારીની બહારની દુનિયામાં પક્ષીઓ ગાતાં હતાં, પવન સૂસવતા હતા, ઝાડની ડાળીઓ મૂકતી હતી, વાંદરાં કૂદતાં હતાં. આજે ત્રીસ ત્રીસ વરસથી એણે કુદરતને નિહાળી હતી. કેઈવાર નરમ તે કઈ વાર સખત, કઈ વાર નાજુક તે કયારેક નિષ્ફર, કોઈ વાર ઉદાર તે કોઈ વાર સ્વાથી, ક્યારેક ભયંકર તે ક્યારેક સુંદર એવી કુદરતની એકેએક હિલચાલ એણે ઊકેલી હતી. એણે કુદરતને સવાલ પુછ્યા હતા, કુદરતના કેયડાઓના જવાબ મેળવ્યા હતા. કુદરત જેવો કઠેર બનીને એ યાદ કરતે હતે. જીવનનાં અવલેકનમાંથી મેળવેલે જવાબ તપાસી જે હોય તેમ એ પિતાના મરવા પડેલા બાળકને ઓરડામાં ગયા. મરણ પથારીએ માવજત કરતી એની સ્ત્રી ઈમા બેઠી હતી અને એને પૂછતી હતી, “તમે મેટા થકના ચેક લખ્યું તેમાં મોત સમજાયું નહિ ને!',
મેં દુનિયા ઉપરતળે દેખી છે, મને આખી દુનિયામાં મતનું શાસન કયાંય જણાયું નથી. એકેએક ડાળીએ અને ફૂલેફળે, એકેએક ખડકે અને હાડ
Page #469
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પિંજરે, એકેએક જીવજંતુએ અને પ્રાણીએ, મને ખૂમ પાડી પાડીને કહ્યું છે, “મરણ ગપ છે, જીવન એકજ સત્ય છે.”
૪૪૮
't
પણ આ મરણમાં કંઈ સાચું તેા હશે ને ?” ઇમા હપકે। દેતી હૈાય તેમ દેખી રહી.
18
હા, ” એણે ખૂમ પાડી, જીવજંતુઓ સાચાં છે, જીવન સાચું છે, જીવનકલહુ સાચા છે, વનના સંજોગા સાચા છે, સ'જોગામાં બધખેસતી થતી જતી જીવનની ગતિ અને પ્રગતિ અથવા રૂપાંતરાની ઉર્ધ્વગતિ સાચી છે, માનવજીવનની પણ એજ પ્રગતિના સાક્ષી, વિશ્વઈ તિહાસ છે.
"(
સમય વિત્યા પછી આખા યુરેાપપર એક વિજળીના આંચકા ફરી વળતા લાગ્યા. ઇંગ્લેન્ડને ખૂણે ખૂણે એક મોટુ દુંદુભી ગડગડતું હતું. જ્યાં તે ત્યાં, અને જે અને તે ડારવીન તથા વિકાસક્રમની વાત કરી રહ્યું હતું, અને વિકાસક્રમ ચર્ચાઓ પર ચઢી ચૂકયા હતા. પછી ૧૮૬૦ના જૂનના ૨૮મા દિવસે એકસફેાડ માં વૈજ્ઞાનિકાની એક સભા થઈ. જુનવાણી એકસફેા મા ભેગા થતા વિદ્રાનાએ ડાર વીને દોડતા મૂકેલા નવા દાનવને ધાત કરવાને નિશ્ચય કર્યાં. વિલ્ખરફાર્સ નામના એક પાદરીએ બીડું ઝડપ્યું અને શપથ લીધા, “હુંડારવીનના ભૂઋા ઉડાવી ઇશ ઓકસફર્ડના વિશ્વાનેાની આ સભામાં જાણે એક માટુ બુદ્ધિનુ રમ ખાણ ગાજી ઉડયું. વિલ્ગરફાસ આગળ આવ્યા અને યુદ્ધમાં ઉતર્યાં.
એટલેથી પત્યું હાત તા ઠીક હતું, પણ ભેડમાં બેઠેલા વાધને સળી કરીને ઉઠાડે તેમ એણે હકસલીને સવાલ પૂછ્યા. જવાબ સાંભળવા જીવાનેએ બુમરાણ મચાવી મૂકયુ, ઓકસફર્ડની નૂતન વિજ્ઞાન દ્રષ્ટિ જેવા હકસલી ઉભા થઇ ગયા અને સ્મિત કરતે ખેલ્યા; ' મેં કહ્યુ છે તે ફરીવાર કહું છું કે મનુષ્યના મૂળ દાદા એપ હતા. તેથી ક્રાઇ મનુષ્યે શરમાવાની જરૂર નથી. જો કાઈ પૂજથી મને શરમાઇ મરવાનું મન થાય તે તે તેવા અસહિષ્ણુ વડીલથી કે જે પેાતાના ક્ષેત્રમાં મળતા વિજયથી સ ંતાષ નહિ પામી વિજ્ઞાનના ક્ષેત્રમાં ‘હું બી ડીચ' કરતા પડતું નાખે છે...કે જે ક્ષેત્રની એને કશી જ ગતાગમ નથી. ”
પછી ખાસć વરસની ઉંમરે ડારવીને બીજું પુસ્તક “મનુષ્યનું અવતરણ” નામનુ લખ્યુ. એમ ડારવીન, પોતે શોધેલા સિદ્ધાંત પર વધારે ને વધારે પ્રકાશ નાખતો દર વરસે એક પુસ્તક લખતા ગયા. ૧૮૮૧ માં એણે છેલ્લુ પુસ્તક લખ્યુ ત્યારે એની ઉંમર સિત્તેર વરસની થઇ હતી. ૧૯મા સૈકાના વિજ્ઞાનના પ્રકાશમાં જીવનવિજ્ઞાનની ઈતિહાસ દ્રષ્ટિ જેવા આ વૃદ્ધ ધર્માં ઈમા સાથે રહેતા હતા અને રાજ રાજ આવતા થાકઞધ પત્રાના જવાબ લખતા હતા. એકના એક
Page #470
--------------------------------------------------------------------------
________________
૧૯મા સૈકાનું જીવનરૂપ
૪૪૯ સવાલ અનેકવાર એની પાસે જવાબ માગતું હતું. એ સામાન્ય સવાલ ભગવાન વિષે હતું, અને એ મિઠાશથી હસીને એક જ જવાબ અનેકવાર લખતે હતું, “મને એ વિષે કશી જ ખબર નથી, જે મને ખબર છે, અને જે મેં, જીવનના ઈતિહાસના, કુદરતના ચોપડામાંથી જાણ્યું છે તે તે, એક અને અતૂટ જીવનરૂપને એકમાંથી બીજા રૂપવાળે નિપજતે જીવન પરમાણુથીતે માનવરૂપ સુધીને વિકાસક્રમ છે. જીવનનું એજ સત્ય છે.” જીવાણુઓની, દુનિયાને શેધક પસચર
ઈ.સ. ૧૮૬૬ માં જ અમેરિકા અને ઈગ્લેંડ વચ્ચે પહેલું કેબલ કનેકશન’ નંખાયું અને મહાસાગરોના અંતરાયોને ભૂસીને નવા અને જુના જગતે વાતચીત શરૂ કરી. એજ અરસામાં પહેલું “સ્પેકટ્રમ પૃથકકરણ” પણ થયું અને ફેટોગ્રાફીને વિકાસ ઝડપી બને. આ સમયમાં જ સૌથી મોટી શોધ જીવાણુઓની દુનિયા વિષેની થઈ. આજ સુધી હવાના ઓકસીજન વાયુમાંથી થતા આથાઓની વાત છેટી પડી અને
આ આથાઓ અથવા “ફરમેન્ટેશન” કરડે જીવાણુઓનાં જગત છે તેવી ક્રાન્તિકારી શોધ લુઈ પિસચરે કરી.
આજ સુધી પંદર વરસ સુધી આ બાબત પર એરિસ્ટોટલના ચિંતનને અધિકાર ચાલુ રહ્યો હતે. યુરોપ કહેતું હતું કે આ જીવાણુઓ શૂન્યમાંથી આવે છે. વરછલની કવિતાઓમાં અને આજ સુધીનાં વૈજ્ઞાનિક લખાણમાં પણ આ જીવડાઓની ઉત્પત્તિ આપોઆપ થતી ગણાતી હતી. આવી “આપે આપતા' ની અવૈજ્ઞાનિક વાણીને રદ કરીને જીવન વ્યવહારની ઝીણામાં ઝીણી જીવાણુ જેવી વિગત ઉકેલીને પિસચરે ફ્રાન્સની ધરતી પરથી જ, આ દિશામાં શેધક પ્રકાશ નાખ્યો. આ પ્રકાશની આરાધના એણે કયારની ય આરંભી દીધી હતી. સમયનું ભાન ભૂલીને જીવન શોધનમય બની ગએલે પસચર ઇ.સ. ૧૮૫૭ ને ઉનાળામાં, પિતાની શાળામાં પેસતો હતો. એક નાનું સરખે ઓરડે એની પ્રગશાળા હતા. એની પ્રયોગશાળા શીશીઓથી, નળીઓથી, ગરણીઓથી, બરણીઓથી સ્ટોથી ગીચોગીચ ભરાઈ ગયેલી હતી. એમાં એક ખૂણામાં એક વિચિત્ર જેવી ભઠ્ઠી ઓરડાને ગરમ રાખવા સળગતી હતી. આ મહાવૈજ્ઞાનિક કંઈક શોધી કાઢતો બૂમ પાડતો હતો, “બરાબર બરાબર ! ”
Page #471
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
એણે બૂમ પાડી, એણે સ્ટેવપર તપાવવા મૂકેલી એક શીશી લીધી ને હલાવી. એણે અંદરના પ્રવાહી તરફ તાક મારી. એના હૈાઠ ફફડી રહ્યા. ન સમજાય તેવા શબ્દો પ્રયોગશાળામાં પથરાઈ ગયા એણે એને પગ જોરથી જમીન પર ઢાકયા, એણે શીશી નીચે મૂકી દીધી. એની આંખા ફાટેલી નજર નાખી રહી. એણે એક હાથ લેધાના ગજવામાં ધાયે તે ખીજા હાથની મુકી વાળી દીધી. એની ફાટેલી નજર આખા ઓરડા પર પથરાઇ છતાં કશાને જોતી નહેાતી. એણે ચગદી નાખતાં પગલાં મૂક્યાં ચાલવા માંડયું. એ એની સ્ત્રી અને કારીતે ભૂલી ગયા હતા. આખી પ્રયાગશાળા એના માથામાંથી નીકળી ગઈ હતી. એ ગુસ્સામાં હતા, એણે દુશ્મન દેખ્યા હતા. એણે આખી માનવજાતિને દુશ્મન જોયા હતા. એણે હતા તેટલા જોરથી 2ખલ પર મુક્કી પછાડી. આખું ટેબલ આ ખિજવાયેલા પેસચરના પછાડાથી કંપી ઊઠયું. એ દુશ્મનાને ડરાવતા હોય તેમ રાડ નાખતા ખેલ્યે ઃ
૪૫૦
સમજાઈ ગયુ` છે! સમજાઈ ગયુ` છે! લુચ્ચા, તમે કેવી રીતે જન્મા છે, જામા છે અને હેરાન કરે છે તે ! મને જવાબ જડી ગયા છે’ એનાથી મેટથી મેલી દેવાયું. એને જવાબ જડી ગયા હતા. એણે જંતુઓનું નવું જગત શાધી કાઢયું હતું. ખાંડમાંથી લેકટીક એસિડ શાથી બને છે તે એને સમજાઇ ગયું હતું. હજારો વરસથી ખાંડમાંથી લેકટીક એસિડ બનતા હતા પણુ ખાંડમાં આવા લાંબા લાંબા જંતુ જન્મે છે અને તેને લેકટીક એસિડ અને છે તે વાત એણે દુનિયાને પહેલીવાર દેખાડી. કેટલાંયે વરસાથી દૂધમાંથી દહી બને છે એ સૌ કાઇ જાણતાં, પણ દૂધમાં બેકટેરીઆ નામનાં લાખા જીવડાં જન્મે છે અને એ જીવડાનું દહીં બને છે એ વાત એણે દુનિયા પાસે પહેલીવાર મૂકી.
"6
એ, જગતને નવા સંદેશા આપતા હતા. એ સંદેશા સડાને નહેાતા, જીવનને હતા. એણે સડામાં-આથામાં જીવન જોયુ હતું. એ જીવન એણે એની સગી આંખેાએ સળવળતું, ખદબદતું દેખ્યુ. વસ્તુ સડે છે એટલે એમાં લાખા નવા જંતુ જન્મે છે તે એને સમજાયું. દૂધનું દહીં થાય છે કેવી રીતે ? ખાંડમાંથી લેકટીક એસિડ બને છે કેવી રીતે ? એ સડે છે અને સડે છે એટલે એમાં લાખા જંતુની દુનિયા જન્મે છે. એજ રીતે રાગ જન્મે છે, બિમારી આવે છે. એની સામે એક પછી એક રાગ પસાર થવા લાગ્યા. એ મનમાં ને મનમાં બબડયા, “ હડકવા, ક્ષય, તાવ, કાલેરા,,..”
Page #472
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
પછી પેસચર ઇન્સ્ટીટયુટ પેરીસનગરમાં બંધાવા માંડી. ગરીબ મજૂરાથી માંડીને તે મેટામાં મોટાં શ્રીમંત સુધી સૌએ પેસચર ઇન્સ્ટીટયુટ બધાવવા ધનના ઢગલા કર્યાં. · પેસચર ઈન્સ્ટીટયૂટ' અંધાઈ ગઇ.
૪૫૧
પાછા એક બીજો દિવસ આવ્યા. અઢારસો બાણુની સાલના ડિસેમ્બર મહિનાના એ સત્તાવીસમા વિસ હતા. એ એના સિત્તેરમા જન્મ ક્વિસ હતા. સામાનનું ભવ્ય સભાગૃહ ખીચાખીચ ભરાઈ ગયું હતું. જુદા જુદા દેશામાંથી પ્રતિનીધિએ આવી પહાંચ્યા હતા. એક મોટા આસન પર એ બેઠા હતા. એની આસપાસ એના ચાર વિદ્યાથીએ બેઠા હતા.
""
t
મને એક સાંભરે છે.... '' વૃદ્ધ વૈજ્ઞાનિકના અવાજ વિસે દિવસે જાણે રડી રહ્યો, “ મને મારા જુલિવર સાંભરે છે. મારા એ જુવાન વિદ્યાથી, મે' એને એલેકઝાન્ડ્રિયા, કાલરાના અભ્યાસ કરવા માકલ્યા હતા. પણ કૉલેરાનાં જંતુઓએ એને ત્યાં જ મારી નાખ્યા છે...એ હાત તેા. .. ! '' વૃદ્ધના અવાજ લાગણીથી ભરાઇ ગયા. હાલવાતા દીવા ચમકે તેમ એની વૃદ્ધ આંખેા ચમકી ઊઠી, એણે આગળ ચલાવ્યું.
*
તમે મારા સિત્તેરમે જન્મ દિવસ ઊજવવા આવ્યાં છે ! મારા એમાં સાથ નથી. આજના દિવસનું બધું માન હું મારા જુવાન વિદ્યાર્થી જુલિવરના ખભા પર લાદુ છું. મને એ ખપતું નથી. તમે મરણ ઊજવીને પાછાં જજો.
39
ડિસેમ્બરની સત્તાવીસમી તારીખ પછી બરાબર નવ માસ પસાર થયા. આજે નવેમ્બરની સત્તાવીસમી તારીખ હતી. સપ્ટેમ્બરના સત્તાવીસમા દિવસે પેસચર એની મરણ પથારીમાં પડયા હતા, પેસચર મરણ પામતા હતા. એની સાથે ૧૯મા સૈકા અંત પામતા હતા પણ આ વૈજ્ઞાનિકે જીવનભર માત સામે લડાઈ કરીને મોતને પાછું હઠાવ્યું હતું અને માનવશરીરની સારવાર કરવાની નૂતન શેાધ, વીસમા શતકની માનવતાને ભેટ ધરી હતી.
૧૯ મા સૈકાની ઇતિહાસ ટિ, વાલ્ટેર, રૂસે અને વિદ્ય
ફ્રેંચક્રાંતિ હજુ આવી પહેાંચતી હતું તેનું એને દુઃખ હતું. પેરીસ નગરમાં ક્રાન્તિને ગુજારવ બની ચૂકેલા, ક્રાન્તિના દુભિએ સાંભળવા, તૃષાતુર નજરની ધારદાર દ્રષ્ટિ દાખવતા, વેતેર, અઢારમા સૈકાની અધવચમાં ૧૯ મે સૈકા ખતીને જીવતા હતા.
Page #473
--------------------------------------------------------------------------
________________
પર
૪૫ર
વિકવ ઈતિહાસની રૂપરેખા ફ્રેંચ ક્રાન્તિના જમાનાની આગાહી આપતા, કાંતિના હવામાનમાંથી
ઘડાયો હોય તેવા ક્રાંતિને એને અવાજ કાન્સની ભૂમિ ત્યારે સંભળાય હતા. એ અવાજ રૂસે અને
તેરનો હતો. આ જમાનાના સદ્દગુણો અને દુર્ગુણો બંનેની પ્રતિમા જેવો વોતે સમયના અરિસામાં દેખાયા.
આ સગુણો ઉપરાંત તેરનું રૂપ જાણે આ નૂતન યુગના આવેગમાંથી ઘડાયું
હોય તેવુંજ નૂતન, જીવનની ધબકતા પરમાણુઓ જેવું ; હતું.
જ્યારે આ વાતેર ૧૮ મા સૌકાની અધવચમાં ઉભા રહીને, ચિંતનનું, સાહિત્યનું અને ઈતિહાસદૃષ્ટિનું હિંમતભર્યું મ્યુનિ કરતા હતા ત્યારેજ, જીન, જેકસ, રૂસો, સમયના ભૂતકાળના છેડા પર લાગણીથી વિવશ બનીને દોડી જઈને ઉભા હતા, તથા પ્રાથમિક જંગલી મનુષ્યના સમાજના આનદ સુખ અને આઝાદીની આબેહૂબ તારીફ કરવા મંડી પડ્યા હતા જો કે, એ પ્રાથમિક દશાના એને પરિચય, એની નિશાળમાં ભણતાં બાળકોના સાચા પરિચય જેટલો જ ઓછા હતા, છતાં પણ અધિકારના રૂપનું ખંડન કરી નાખવાના વેગવાળા એ, ભૂતકાળની આઝાદીમાં મનોમય રીતે ભાગી ગયા હતા. ત્યારે આખું ફ્રાન્સ, આ રૂસોને “ સેશિયલ કોન્ટ્રાકટ ” હોંશથી વાંચવા માંડયું હતું. ત્યારે જ મોન્ટેસકયુએ પણ પોતાના “ પરશિયન પત્ર” પ્રગટ કર્યા હતા અને એ પત્રોમાંના
Page #474
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સકાનું જીવનરૂપ
૪૫૩
બે પરશિયન મુસાફરો આખા ફ્રેંચ સમાજની મજાક ઉડાવતા અને રાજાની ઠેકડી કરતા, ફ્રાન્સમાં ઉથલપાથલ મચાવતા પેલા પત્રો મારફત ફરતા થઇ ગયા હતા. એ જમાનામાંજ રૂસો, “સ્પીરીટ ઓફ ધી લોઝ” લખતે હતે. અંગ્રેજી કાનન પ્રથાની પ્રશંસા કરતા, એ, ધારા ખાતાને, ન્યાય ખાતાને અને વહિવટી
ખાતાને એકમેકથી સ્વતંત્ર બનાવવાની હિમાયત કરતા હતા. ત્યારેજ ટરગેટ અને દિદે નામના વિદ્વાનોએ જ્ઞાન-વિજ્ઞાનની જીવનભર ઉપાસના કરીને “એનસાઈક્લોપીડીયા ” નું નિર્માણ કર્યું હતું. તથા આવા મહાન ગ્રંથનું પહેલીવાર થવાનું પ્રકાશન ફ્રાન્સની ધરતી પર નૂતન પ્રકાશ પેદા કરવાનું હતું. આ નૂતન જમાને ઉગવાનાં અચૂક એધાણ પર પિતાની રણુખંજરી બજવ, યુગગને ઘડાય હેય તે તેર યુરોપનાં નગરમાં માનીતે બની ચૂક્યો હતો અને ફ્રાન્સ આખામાં એનાં નાટક, નવા જમાનાને, પૂરજોશથી ભજવવા મંડી ગયાં હતાં.
આ જમાનામાં અથાગ શ્રમ કરતે તેરે દરેક પળે જીવતે, જીવન સાથે જીવન રહેતો જણાતું હતું, અને જીવનની પળેપળનો હિસાબ ચૂકતે હતે. એ કહેતે હતું કે “તમારી પળેપળને હિસાબ ચૂકે નહિં તે આપઘાત કરે.” જીવનની એકે એક પળને એ હિસાબ માગતા હોય તેમ જીવનની ઉષ્માથી ઉભરાતે વેર પિતાના જીવતરથી જ જાણે નવા યુગને ઉભરાવી દેતે હતે. આ વેલ્ટર નામને શબ્દ આખા ૧૮માં સૈકાને અર્થ બનતે હતે. છંદગી પણ એટલે જ તેની અંદર એક સૈકા જેટલી એટલે ૮૩ વર્ષ સુધી લંબાઈ ગઈ હતી. યુગગ જેવું આ જીવન એટલે જ અહિંથી તહીં રઝળતું રખડતું, દેડતું ફેંકાતું હતું, દેશવટે દેવાતું હતું, અને કારાગારમાં પણ હડસેલાતું હતું, તે પણ દિવાલે એને સંધરી શકતી ન હતી. રાજદરબારીઓ અને ધર્મધૂરંધરે એને ધિક્કારતા હતા કારણકે ક્રાંતિની હિલચાલ માટે બંધાતા નવા રસ્તા પર એણે પ્રયાણ શરૂ કર્યું હતું. છતાં આ લેહચુંબક જેવા આદમીની આસપાસ રાજાઓની નજર પણ જામતી હતો. એના અવાજમથિી રાજ ગાદીઓ ધ્રુજતી હોય તેમ લાગતું હતું. આખું યુરોપ એને શબ્દ સાંભળવા અધીરું બનતું હતું. નિત્યેના શબ્દમાં કહીએ તે અટ્ટહાસ્ય કરતા સિંહ જે એ ઘૂમતો હતો અને મૂક્ત હાસ્યથી સૌને પરાજ્ય પમાડતે હતે. એટલે તે
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ફોન્સને શહેનશાહ ૧૬ મે લુઈ બૂમ પાડતે કહેતો હતો કે રૂસો અને તેને ફાન્સો વિનાશ કર્યો છે. લૂઈને મન ફ્રાન્સના નામની ખરી વાત તે એ હતી કે ફ્રાન્સની જીવનઘટના નવેસરથી વિચાર કરવા માંડી હતી અને તે આ નૂતન વિચારને બલી બતાવતો હતો. એણે લખેલાં લખાણોના ઢગલામાં એને સૌથી મોટો ગ્રંથ ઈતિહાસ વિષેના ચિંતનને હતો. એણે ઈતિહાસનું આલેખન કરતાં લખવા માંડ્યું કે “આજ સુધીના બધા ઈતિહાસોએ લૂંટારાઓ અને રાજાઓના, ગુન્હાઓ અને અપરાધેનાં વખાણ કરતા ઇતિહાસ જ લખ્યા છે. એણે જણાવ્યું કે મેં પિતે ઈતિહાસનું ચિંતન લખવું શરૂ કર્યું છે, તથા જીવનવહિવટના બનાની નીચે રહેલી જીંદગીની હિલચાલની કેડીને મેં ઈતિહાસ તરિકે આલેખવા માંડી છે. આજસુધીના જુઠાણુથી ભરપુર એવી દંતકથાઓ જેવા ઈતિહાસ નાબૂદ થવા જોઈએ. એણે લખ્યું કે જેના ઈતિહાસે મિથ્યા એવા ગંજીપાનાના મહેલ રચ્યા છે, તે હું દેખું છું ત્યારે મને તેમાં માનવસમુદાયની હિલચાલમાં રહેતે સત્ય કથનને એક કણ પણ દેખાતું નથી અને જૂઠાણાની મોટી મીસીસીપી નદી વહેતી દેખાય છે.
આ સાહિત્ય સમ્રાટ નૂતન ઈતિહાસને પહેલે ઈતિહાસ લેખક પણ બન્યો એણે દર વર્ષે ઈતિહાસ પર એકેએક ગ્રંથ પૂરે કર્યો. એણે રશિયાને ઈતિહાસ લખે. ચાર્લ્સ ૧૨માના સમયનું ઈતિહાસ કથન લખ્યું. ૧૪મા લૂઈના જમાનાને ઈતિહાસ લખે. ઈતિહાસ લખતા લખત આ મહાનુભાવ બુદ્ધિના નૂતન આવિર્ભાવ જેવું ફ્લેવર ધારણ કરતા હતા અને જાણે પિતાને નો જન્મ થયો હોય તેટલે આનંદ અનુભવતા હતા. આ બધું લખવા માટે તે પુસ્તકના ઢગલા ઉથલાવતો હતો, હકિકતે મંગાવવા સેંકડો કાગળ લખતે હતા, અને દિવસ રાત અભ્યાસમાં મચી પડતું હતું. હકિકતેના ઢગલામાંથી માનવજાતની હિલચાલને, ઈતિહાસને, અમર અને જીવન્ત સિદ્ધાંત એ શોધી કાઢતું હતું અને ઈતિહાસ સાથે લેક જીવનના તાણાવાણા મેળવતે હતે. જગત ભરના ઈતિહાસકારે માટે એ કહેતું હતું કે ઈતિહાસને તત્વપદાર્થ લેક હિલચાલે, અને કસમુદાયનાં જીવન પરિબળે છે, અને રાજાઓ નથી. જે ઈતિહાસ રાષ્ટ્રિય સરહદમાં પૂરાઈ રહે છે અને વિજ્ઞાનની હિલચાલની કૂચ કદમને વખાણવાને બદલે લશ્કરની કૂચકદમનાં વખાણ કરે છે તે પણ ઇતિહાસ નથી. સાચો ઈતિહાસ તમામ રાષ્ટ્રની એક અને સમાન માનવજાતની પ્રગતિને ઈતિહાસ છે. એ કહેતું હતું કે એવો ઈતિહાસ લખવાનો મેં આરંભ કર્યો છે. એ ઇતિહાસ યુદ્ધો નથી, પણ માનવાની જીદગીને સંસારને ઈતિહાસ છે. આ સંસારમાં
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૫
૧૯મા સૈકાનું જીવનરૂપ તેમણે કલા, વિજ્ઞાન સંસ્કાર, અને સંસ્કૃતિનાં સ્વરૂપ કેવી રીતે વિકસાવ્યાં તેને ઈતિહાસ છે.
આ રીતે વર્તેરે ઇતિહાસનું પહેલું તત્ત્વચિંતન રજૂ કર્યું. એણે યુરેપની સંસ્કૃતિને વિકાસ કેવા કેવા પ્રવાહમાંથી વહેતું હતું તેનું આલેખન કર્યું આ આલેખન વડે એણે ઈતિહાસના નૂતન શાસ્ત્રનો પાયો નાખ્યો. આ પાયા પર નવા ઈતિહાસકારોએ આગળ ચણતર કર્યું. આવા ઇતિહાસનાં કથને એ વતેરના અનેક દુશ્મન ઉભા કર્યા. ધર્મને પાદરી એનો સૌથી મોટો દુશ્મન બન્યો. આ ઈતિહાસ કથનથી એણે યુરોપના અહમભાવી એવાં, સંકુચિત અને અવૈજ્ઞાનિક તથા અધિકારનાં પ્યાદાઓ બનેલાં ઈતિહાસનાં આલેખને કરનાર સૌને, છંછેડી મૂક્યા. એણે ખ્રિસ્તી ધર્મ, અને યુરોપની હિલચાલને, ચીન હિંદ અને પશિયાની હિલચાલ સાથે સરખાવતાં આ પ્રાચીન હિલચાલેને પેલી મહાન હિલચાલના બાળફરજંદ જેવી ગણી બતાવી. એણે કહ્યું કે પૂર્વના પ્રદેશ ભૌગોલિક દૃષ્ટિએ જેટલા વિશાળ છે તેટલા ઈતિહાસની દૃષ્ટિએ વિરાટ અને મહાન છે. અને યુરેપની ઐતિહાસિક હિલચાલ તે એ વિરાટ પિતામહ દેશનું હજુ ગઈ કાલે જ જન્મેલું ફરજંદ છે. આવું લખનાર તેર નામના યુરેપિયનને માફ કરવાની અહમભાવી યુરેપે ના પાડી, અને ફ્રાન્સના શહેનશાહે ફ્રાન્સની ભૂમિ પર કદી પણ પગ નહિ મૂકવાનું તેને ફરમાન કર્યું.
પણ ઈતિહાસની એની નૂતન દષ્ટિએ વેલેરને આંતરરાષ્ટ્રિય નાગરિક બનાવી દીધો હતો. પિતાના ઈતિહાસના આલેખનમાં એણે બતાવ્યું છે કે દેશભક્તિને આજને ખ્યાલ એ દુષિત બની ગયા છે કે દેશભકત જેટલે પિતાના દેશને ભકત હોય છે એટલે બીજા દેશને ધિક્કારનારો હોય છે. સાચી દેશભકિત તે એ જ છે કે જે વિશ્વનાગરિક બનીને વ્યકિતને જગતના તમામ રાષ્ટ્રો તરફના અનુરાગથી ઉભરાવી શકે. આ દેશભક્ત અથવા વિશ્વનાગરિક, એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રના વ્યવહારમાં થતી દરમ્યાનગીરીને અથવા આક્રમણને એટલે કે સામ્રાજ્યવાદી યુદ્ધને કદી ટેકો આપી શકે જ નહીં. આ ઈતિહાસ દષ્ટિએ વતેરને યુદ્ધ વિરોધી બનાવ્યું. એણે કહ્યું કે કઈપણ રાષ્ટ્રનો સૌથી મેટો અપરાધ આક્રમણ અથવા યુદ્ધ જ છે. આમ છતાં પણ દરેક આક્રમક દેશ પિતાના આક્રમણને ન્યાયી ઠેરવવાને માટે રાષ્ટ્રવાદી, વિતંડાવાદ કરતો હોય છે. સૌ સંસ્કૃતિને કાનૂન એ છે કે મનુષ્ય મનુષ્યની હિંસા કરવી નહી અને છતાં પણ એક ખૂન કરનારને જ્યારે દંડવામાં આવે છે ત્યારે રાષ્ટ્રવાદના નામમાં આક્રમણ કરનારા ખૂનીઓ, રણશિંગા વગાડીને સંહાર કરે છે. આ ખૂનીઓને અપરાધ વખાણવામાં આવતા હોય છે. આક્રમક યુદ્ધ સામેનું આવું
Page #477
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ભાગ્ય દર્શન કરાવીને વોલેરે વિશ્વઈતિહાસના આલેખનને નૂતન ઈતિહાસ દષ્ટિ વડે સંસ્કૃતિ સાથે જોડે છે. '
નૂતન ઈતિહાસ દષ્ટિના આ મહાનુભાવને તરંગ્રવાદીઓમાં શ્રદ્ધા નહતી. ઈતિહાસના આલેખનમાં એણે કહ્યું કે કાયદાશાસ્ત્રીઓ અથવા રાજ્યના અધિકારીઓ કદી પણ નૂતન રાષ્ટ્ર કે નુતન જગતને ઘડી શકવાના નથી. માનવસમાજ તે સમયની સંસ્કૃતિની થતી ઉર્ધ્વગતીને વિકાસ છે. આ વિકાસ કે ગણિત કે ભૂમિતિને સિદ્ધાંત નથી કે કઈ “ફર્મ્યુલા ' ની જેમ ગણિતના અકડા પર માનવસમાજને અતિહાસિક વિકાસ રચા નથી . આ વિકાસનું સક્રિય સ્વરૂપ તે માનવસમાજની જીદમીના રોજબરોજના વહિવટી ભૂતકાળના પાયા પર ઉભું હોય છે, અને તેના ઉપર જ વિકસતું હોય છે. આ ભૂતકાળને જે આગલે દરવાજેથી ફેંકી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે તે પાછલે દરવાજેથી પણ તે પેસી જ હોય છે. માનવવિકાસના ઈતિહાસનાં આ સક્રિય સ્વરૂપને ક્રિયા હેતુ માનવસમાજના જીવનવહિવટમાંથી દુઃખ અને અન્યાયને નાબૂદ કરવાનું હોય છે.'
આવું ઇતિહાસ દર્શન કરતે વૃદ્ધ જોર પિતાની માતૃભૂમિના ભાવિમાં નજર નાખત કહેતે હતે “કે ફ્રાન્સની ભૂમિ પર ક્રાંતિનાં બિજકે નખાઈ ચયાં છે. એ ક્રાંતિ હવે આ ફ્રેંચ ભૂમિ પર ઉગી નીકળશે. પણ મને ખેદ થાય છે કે તેને દેખવાને આનંદ મને નહિ મળી શકે. આ ક્રાંતિના પ્રકાશને પ્રવાહ એક ઘર પરથી બીજા ઘર પર ફેલાતે હું દેખી શકું. પણ જ્યારે આ પ્રકાશનું પૂર ઉછળશે અને કદી નહિ થયેલી એવી હિલચાલ, હચમચી ઉઠશે
† “ Twenty years are required to bring man from the state of a plant, in which he exists in the womb of his mother, and from the state of an animal, which is his Condition in infancy, to a stae in which the maturity of reason, begins to make itself felt. thirty Centuries are necessary in which to discover even a liltle of his structure, and eternity would be required to know anything of his soul, But one moment suffices in which to kill him.' Voltaire
Page #478
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનુ જીવનરૂપ
૪૫૭
ત્યારે હું નહિ હોઉં.' આજે જે જીવાને છે તે નસીબવાન છે, કારણ કે ક્રાંતિના સુંદર દેખાવ તે દેખી શકશે.
*
પછી આ મહાનુભાવ પેાતાની હચમચી ઉઠેલી કાયાને સંકેલીને ઉભા થઈ ગયા. અને પોતાની ગાડીને ફ્રાન્સ તરફ હું કાવતા ખેલ્યા. મને મારી માભામ યાદ આવી ગઇ છે. મારા પાટનગરમાં પહેાંચ્યા વિના મરણ પામવાના હું ઈન્કાર કરૂ છું.' અને પછી કંટાળાથી ભરેલા એક પછી એક માઈલ પર વાસ્તેરની વનવહેલ આંટા દેતી પેરિસનગરમાં આવી ગઈ. એણે પેાતાની ગાડી સિધી ડી આર્જેન્ટલ નામના પોતાના મિત્રના ધર તરફ હંકાવી અને ધરમાં પેસતાં જ મિત્રને કહ્યું કે દેશવટાના કાનુનને ભંગ કરીને હું અહિં પહોંચી જાઉં ત્યાં સુધી માતને મેાકુક રાખીને હું છેવટે આવી પહેાંચ્યા છું.'
(
૮૪ વર્ષની આ ઐતિહાસિક છંદગીનું માન કરવા તે દિવસે આર્જે ન્ટલના ધર પર ૩૦૦ મુલાકાતીએ એક જ દિવસમાં આવી પહેાંચ્યા. આ મુલાકાત દેનારાઓમાં બેન્જામીન ફ્રેંકલીન નામનેા મહાન અમેરિકન પેાતાના ખભા પર પાતાના પૌત્રને બેસાડીને દોડી આવ્યા હતા. એણે વાત્તેરને કહ્યું કે આ પૌત્રને આશિર્વાદ આપે.
પણ હવે મેાત આવી પહેાંચ્યું. તેરને કબજો મરણ લઇ લે તે પહેલાં ભાવિક મિત્રોએ એક વડા પાદરીને છેવટના આશિર્વાદ આપવા અને સ્વમાં જવાના પરવાના આપવા અંદર આણ્યા. માતને હડસેલા મારતા વૃદ્ધે આંખ ઉંચકીને પાદરીને પૂછ્યું · તમે કયાંથી આવે છે ? ' પાદરીએ જવાબ દીધો કે ‘ ભગવાનના દેવળમાંથી, વાસ્તેરે કહ્યું કે · સબૂત લાવ્યા છે?’
'
માત ઉતાવળ કરતુ હતુ એટલે વાસ્તેરે પાતાનું વસિયતનામું લખવા પોતાના મંત્રીને ઇશારો કર્યો અને લખાવ્યું “ મારા મિત્રા તરફ્ અનુરાગવાળા અને મારા દુશ્મનેતે નહિ ધિક્કારનારા પણ વહેમને। વિરોધ કરનારા હું ઇશ્વરની આરાધના કરતા મરણ પામુ છુ.' આ વસિયતનામા નીચે પેાતાની સહી કરીને ઈ. સ. ૧૭૭૮ના ફેબ્રુઆરી મહિનાની ૨૨ મી તારીખ એણે નાંધી અને આંખા મીચી દીધી.
વાલ્હેરયુગના સાથી, દ્વિદેશ
વાલ્હેરે ફ્રાન્સના જીવનમાં અને યુરોપભરમાં વિચારની એક નવી હિલ ચાલ જગવી મૂકી, બધી જુની સંસ્થા અને જુના જમાનાના વ્હેમા,
૫૮
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
મિથ્યાજ્ઞાતા, બધુંજ આ યુગનો સાવરણ નીચે આવી ગયું. રજવાડીશાહીના ખ્યાલેને વળગી રહેલી બધી ખ્યાતિ આ ઝપાટા નીચે ભાંગી પડી. માનવસમાજ ઘટનાની કાયાપલટ માટે જે સા¥સુફીની જરૂર હતી તે બધી આ વાલ્હેર યુગે ધારણ કરી, વિચારેામાં પલટા લાવવાની જે ઝુંબેશ જૈન લૉકે શરૂ કરી હતી તે ફ્રાન્સમાં વેલેતરના જમાનાએ વિકસાવી.
હવે નવા જમાનાને આવ્યા વિના છૂટા નહાતે!. હવે સામાજિક ક્રાંન્તિનું હવામાન સરજાઈ ચૂકયું હતું. આ હવા માનમાં ‘એનસાઇક્લોપીડીસ્ટ’ના નામથી ઓળખાતા તેજસ્વી લેખકેાનું એક જાય
દ્વિદેશની આગેવાની નીચે નવી દુનિયા સર્જવાનું લખાણ લખવા મડી ગયુ હતું. આ મંડળે હિંદેશની આગેવાની નીચે યુરોપના જ્ઞાનભંડારને વ્યવસ્થિત રૂપ આપવાનું બગીરથ કામ પહેલીવાર આર્મ્યું. દેરેએ એ ' અક્ષરથી શરૂ કરીને જ્ઞાનનેા એનસાઇકલાપીડીયા લખવે આરંભ્યા. એ. થી શરૂ કરીને
.
· ઝેડ ' સુધી પહેાંચતાં એને વીશ વરસ લાગ્યાં. આ ભગીરથ એવા જ્ઞાન વ્યવસાયને લઇને એણે આખા જીના જગતના કાપ વહારી લઈને વીસ વરસની અનંત જેવી મજલ ખેડી નાખી
જીવનની જૂતી ધટનાએ એટલા માટે આ નાનયેાગીને વિરોધ કરવામાં બાકી ન રાખી, છતાં એણે જ્ઞાન સાધનાને અવિરતવેગ, એક ગરીબ ઘરમાં ગરીબ ખોરાક લઇને, એક મેજ અને પુસ્તકાના ઢગલા વચ્ચે શ્ત્રીને જાળવી રાખ્યા, અને જૂના જગતના અધિકારી તરફથી આલતી ઝડતીએ, વગેરે આતાને સહ્યા કરી.
છેવટે એનસાઇકલે પીડીયા તૈયાર થઇ ગયા. એની આસપાસ નવા જગતનાં કાકરા અને ધડવયાં એકઠાં થયાં. આ એનસાઈકલાપીડીયા, નૂતન જગતની જ્ઞાન કિતાબ બનીને નિત્ય નૂતન બનીને નવીનતાને નવાજી રહ્યો.
.
ં પણ કાણુ છે. આ દેિશ ! જેણે જૂના જગતને ઉપરતળે કરી નાખીને જ્ઞાનકિતાબનું નુતન રૂપ જરજ્યું છે, એમ ત્યાર પછી સૌ કાઇ પૂછ્યા લાગ્યું હતું. આ મહાન ગ્રંથની ચાર હજાર નકલે જોતજોતામાં ખરીદી લઇને નવા જગતે તેની કદર કરી હતી, અને વીશ વર્સની જ્ઞાન સાધના પાછળ ઉભેલે
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૫૯
૧૯ મા સકાનું જીવનરૂપ દિદે ગરીબ વસ્ત્ર પહેરેલે, ગરીબ ઘરમાં રહેતા, તૂન જગતને લાડીલે બની જતો હતો. ૬૯ મા સૈકાનું સાધનસંપન્ન સ્વરૂપ
આપણુ જગતને સાધના પન્ન બનાવનાર ઓજારનું જ સ્વરૂપ લાખ વર્ષ પહેલાંના જંગલ જેવા જાતાં જીવતા શેધક માનવીએ આણને દીધું છે
-
છે
ક
,
હતું તે માટે તેના તરફ આજે પણ આભારની લાગણી થાય છે. આ આદિ શોધકે નાળીયેરને ભાંગવા પથરો વાપરવાનો શેધ કરી હતt પથરાને ઉપાડવા અણિદાર લાકડીની શોધ કરી હતી. આ પહેલી શોધને આપણે ઘા અથવા “હેમર’ નો શેવ કહી શકીયે, અને બીજી શેરે ખાપણે લીવર” અથવા ઉચ્ચાલન કહી શકીયે. એ રીતે માનવસમાજમાં માને હથિયારોની
ધ થઈ. ત્યાર પછી અનેક વસે પછી તે પળ વધી ગઈ. છેભાવ સંસ્કૃતિએ વિજળીની શોધ કરીને ર૧ પર્ણ જગત ઉજળું બનાવી દીધું યંત્રોને યુગ આવી પહોંચે
આવી નમ્ર શરૂઆત પછી આપણે ત્યાં બંને યુગ યુરોપના જગતમાં ઉત્થાનયુગની સાથે સાથે શરૂ થયે. ઉતt યુગના પાનાં લેખંડ અને કિલસે મુખ્ય બન્યા. આ યુગનો આરંભમાં રાળથી ચાલતું ગાડું અને “પેડલ વ્હીલ” શોધી કઢાયાં. વરાછા ચાકર , ખાણમાં ઉપગમાં આવ્યો. ઈ. સ. ૧૭૦૭માં જેમ્સ ટે જ પતને પિતાનું પહેલું એન આપ્યું. ઈ. સ. ૧૭૦૭ માં જેમ્સ હારીને સ્પીનીંગજેનીને પેટન્ટ ધાબે અને . સ. ૧૭૭૦ માં જન કે, એ, ફલાગશટલ શેલી કાઢયું, તથા આકરાટે
વીવીંગ મશીન” શાળયંત્ર, શેાધી કાઢ્યું. નેપોલિયનના સમયમાં જ રોબર્ટ કુલ્ટન નામનો વૈજ્ઞાનિક નેપકિનને સમજાવતો હતો કે અંગ્રેજી કાફલાને નાશ કરવા માટે પાણીની અંદર ચાલતી મારી છે. આપણે કરવી જોઈએ. પછી ઈ. સ. ૧૭૯૮ માં પાણી પર સ્ટીકર પણ દેડા માંડી. આ
Page #481
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા ૧૯ મા સૈકામાં જ સેમ્યુઅલ મેર્સ નામને એક કલાકાર વિજળીના તારના ગુંચળાને ભેગાં કરીને પહેલે ટેલિગ્રાફ બનાવતું હતું અને અમેરીકાની ભૂમિ પર બાલ્ટીમેર અને વોશિંગ્ટનની વચ્ચે ઈ. સ. ૧૮૪૪ માં પહેલી ટેલિગ્રાફિક વાતચીત શરૂ થતી હતી. આ બનાવ બન્યા પછી ત્રીસ વર્ષે એલેકઝાન્ડરગ્રેહામબેલ ટેલિફોનની શોધ કરતા હતા અને ત્યાર પછી થોડા જ સમયમાં જગદીશચંદ્ર બોઝ કલકત્તા નામના નગરમાં વિજળીના તાર વિના વાત કરી શકવાને પ્રયોગ અંગ્રેજી ગવર્નરની હાજરીમાં પૂરવાર કરતા હતા. સામાજિક વિજ્ઞાનની આગેકુચ
આમ યુરેપની ધરતી પર જ્યારે માનવ સમાજને તાજુબ કરી નાખતું તથા જીવન વ્યવહારના સ્વરૂપને પલ્ટી નાખતું ભૌતિક વિજ્ઞાન પૂરપાટ દે જતું હતું ત્યારે, સામાજિકજ્ઞાન પણ પાછળ રહી ગયું હતું. એણે પણ દેડવાનું શરૂ કરી દીધું હતું. આ સામાજિક વિજ્ઞાને નવા નવા પ્રયોગે સમાજની પ્રગશાળા પર કરવા માંડ્યા તથા જીવનવ્યવહારની અંદર ઉથલ પાથલ આરંભી દીધી હતી. માનવસમાજમાં એકવાર દેખાતાં ગુલામ જેવાં માનવ સ્વરૂપ અને ગુલામીના સંબધે લય પામી ગયા હતા અને શ્રમ માનવેના સમુદાનું સ્વરૂપ હાલી અથવા “સફ” બન્યું હતું. જોતજોતામાં તે આ “સ” પણ મધ્યમ વગી વ્યાપારીઓની આગેવાની નીચે ક્રાંતિને ઝંડે ધારણ કરીને ઇંચ ક્રાન્તિ કરતે દેખાતો હતો. વ્યાપારી સમાજની નવી વાણિજ્ય નીતિને આ સર્ક માનવી અપનાવતે હતે. ઠકરાતશાહીની વંડીઓ ધરાશાયી બની જતી હતી. રાજાઓના કસુંબા ઘોળતા જલસાએ શમી જતા હતા અને યુરેપ પર ઉથાનયુગ નૂતન જગત રચવાની હાકલ કરી હતી. જોતજોતામાં તે નૂતન જગત રચાયું. રિતરિવાજે પહેરવેશ વાહનવ્યવહાર બધું જ બદલાયું. રજવાડી જીવનપ્રથાનું શમન થઈ ગયું હતું, અને યુરોપિય જગત પર નૂતનયુગનાં મંડાણ થયાં હતાં. આ નુતનયુગનું નામ મૂડીવાદી જીવનયુગ પડયું. આ નૂતનયુગમાં નવી નિશાળે અને નવાં દવાખાનાં ખૂલ્લાં મૂકાયાં. તથા નવા રાજકારણનું નવું અર્થશાસ્ત્ર પણ રચાવા માટેનાં બધાં કારણે જીવન વ્યવહારમાં દેખાયાં. સામાજિક ક્રાંતિનું નવું અર્થકારણ
આ નવા વૈજ્ઞાનિક જમાનામાં વિશ્વઈતિહાસમાં કદી નહિ બનેલી એવી એક બાબત બનાવી દીધી. આ નવી બાબત વૈજ્ઞાનિક યંત્રની મદદવડે ઉત્પાદનના ઢગલાઓ વધારી દેવાની હતી. યંત્રો ઉત્પાદનના ઢગલા બનાવતાં હતાં, અને યંત્રોને શ્રમમાન પિતાના શ્રમ વડે ચલાવતાં હતાં. આ શ્રમ માનને કામ
Page #482
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું જીવનરૂપ
૪૬૧
કરવા માટે રજવાડી જમાનાની વેઠ મારફત હવે પકડીને લાવવામાં નહેાતાં આવતાં. આ શ્રમ માનવા પણ આઝાદ બનેલા માનવસમાજ પર આઝાદ હતાં. આ શ્રમમાનવે પેાતાની આઝાદીના ઉપયેાગ પેાતાની મજુરીને વેચવામાં કરતાં હતાં. સ્ત્રી પુરુષ અને બાળકા પોતાની રાજની મજુરીને દામ અથવા રાજી નિકરીને વેચતાં હતાં.
આ નવા જમાનાનું એવું, આઝાદ અથવા ખૂલ્લું બજાર વ્યાપક બન્યું હતું, જેમાં સ્વતંત્ર મજુરા સ્વતંત્ર રીતે મજુરી વેચતાં હતાં. આ ખારવાળી જીવન પ્રથાનું નામ મર્કેન્ટાઈલ સીટીમ હતું. આ વનપ્રથાના સિદ્ધાંત એવા હતા કે સરકારે વાણિજ્ય સ્વરૂપના જીવનવહિવટને સંપૂર્ણ આઝાદી આપી દેવી જોઈએ તથા તેના વ્યવહારમાં ટાઇ પણ ઠેકાણે આડે આવવું જોઈએ નહિ.
ફ્રેંચક્રાંતિ પહેલાં આ નવા અશાસ્ત્રના સિદ્ધાંતને પ્રણેતા ટાંટ નામને એક અ શાસ્ત્રી જન્મી ચૂકયા હતા. આ અશાસ્ત્રી ૧૬મા લુઇના સમયમાં એક વખતે પ્રધાન પણ હતા. એ કહેતા હતા કે વાણિજ્ય જીવનના વહિવટમાં વિશ્વાસ રાખીને તે વહિવટ જેમ વિકસે તેમ તેને વિકસવા . એના આ સિદ્ધાંતનું નામ “ લેઇસેઝ ફેર ” પડયું. આ સૂત્રવાળા સિદ્ધાન્તાને પોતાનું ક્રિયામૂત્ર બનાવીને વાણિજ્ય નીતિના અર્થશાસ્ત્રોએ આ સૂત્રવાળા સિદ્ધાંતની આગળ પાછળ અર્થશાસ્ત્રો રચવા માંડયા હતા.
rr
આદમ સ્મીથ નામનેા એક, આ જમાનાના અશાસ્ત્રી પાતાના વેલ્થ આક્ નેશન્સ ” નામના મહાગ્ર ંથની રચના કરતા હતા. આ ગ્રંથમાં એણે વાણિજ્યના અધિકારોની સ્વાભાવિકતાને પ્રતિપાદન કરી હતી. નવા જમાનાના નવા સવાલ
પણ આ નવા અર્થશાસ્ત્રવાળા નવા જમાનાના નવા સવાલ યુરોપના દેશામાં ઉભા થયા. યંત્રો અને કારખાનાના માલિકાએ ઉત્પાદનેાના ઢગલા કરીને પોતપોતાના રાષ્ટ્રોમાં પોતપોતાની દોલતના ઢગલા બનાવવા માંડયા. દોલતમદાના અને વેપારીના નવા વિકસતા સમાજે દોલતની તાકાત વડે રાજાઓને હરાવીને પેાતાની સરકારો અથવા પેાતાના જ અધિકારાની સરકાર બનાવવા માંડી હતી. આ સરકારોએ તાતાને ત્યાંની વાણિજ્ય નીતિને અને યંત્રો તથા કારખાનાંના માલિકાને માટે, શ્રમમાનવે પાસે વધારેમાં વધારે કામ લઈને તથા વધારેમાં વધારે કલાર્કા કામ લઈને તેમને ઓછામાં ઓછી રાજી અથવા ઓછામાં ઓછે મજુરીને દર આપવાની છૂટ આપી હતી. એટલે
Page #483
--------------------------------------------------------------------------
________________
કર
વિAવ ઈતિહાસની રૂપરેખા એક તરફ જેમ ઉત્પાદન અને દેશના ઢગલા વધતા ગયા, તેમ બીજી તરફ ગરીબ લેક સમુદાયો અથવા શ્રમમાનનાં દુઃખ, દરદ, ગરીબાઈ, યાતનાઓ અને તેમના પરનાં પિડને પણું વધતાં જ ગયાં.
ઈ. સ. ૧૮૩૧માં જેની બેન્જામ નામના એક અંગ્રેજી વકીલે પિતાના એક મિત્રને લખ્યું કે “તે સુખી થવાનો રસ્તો બીજાને સુખી બનાવવામાં છે, બીજાને સુખી બનાવવા માટે આપણે તેમના પર પ્રેમ કરવો જોઈએ, અને પ્રેમ કરે એટલે પ્રેમનો વિચાર નહિ પણ કાર્ય કરવું,” આવો તે જમાનામાં માનવમાત્રનું ભલું કરવાને એ એક ભવ્ય ખ્યાલ હતું, છતાં ય જગતને આર્થિક વહિવટ માનવ માનવ વચ્ચેની બંધુતાના વહિવટનેજ વિરોધી હતા. આ વહિવટે જીવનવ્યવહારને કાનૂન આર્થિક આઝાદી અથવા લેઈઝ ફેર” નામને ઘડ્યું હતું. આર્થિક આઝાદીને આ કાનૂન બેફામ રીતે કહેતા હતા કે કારખાનામાં મજુરીના કલાકની સંખ્યા કામ કરવાને મજુરની તાકાતની છેલ્લી હદ સુધીની રાખીને તેમને લાંબો સમય કામે રોકવાં જોઈએ. કોઈ સ્ત્રી પુરુષ કે બાળક મિલના સંચા પાસે કામ કરતાં કરતાં બેભાન ન બની જાય ત્યાં સુધી કામ કરવા માટે તે આઝાદ હોવાં જોઈએ. આવું કામ કરવાના બદલામાં તે સમયમાં મજુરને પેટ પૂરતી જ મળતી ન હતી તથા તેમને જીવનધારણ કરી રાખવા માટેનાં ખોરડાં, જેમાં કુતરાઓ પણ ન રહી શકે તેવાં કંગાલ એવાં ઘરે મળતાં હતાં. નાનાં નાનાં બાળકોને પણ આવી જીવલેણ મજુરીમાં શેકવામાં આવતાં અને કહેવામાં આવતું હતું કે જેમ સ્ત્રી અને પુરુષે તેમ બાળકે પણ કામ કરવા માટે સ્વતંત્ર હોવાં જોઈએ.
આ લેઇસેઝ ફેર” નામનો આર્થિક કાનૂન હતું. આ કાનૂન કરનારી પાર્લામેન્ટમાં માલિકનું પરિબળ મોટું હતું. સ્ત્રીઓ અને મજુરને પાર્લામેન્ટમાં ચૂંટાવાને અધિકાર પણ હતું નહિ. ઈ. સ. ૧૭૩૨માં પસાર થયેલા રીફોર્મ બિલે જમીનદારે ઉપરાંત કારખાનાના માલિકને જ પાર્લામેન્ટમાં ચૂંટાવાને અધિકાર આપે હતો. શ્રમ માનવાની હિલચાલ
પછી અંગ્રેજી મજુરેએ મતાધિકાર મેળવવા માટેની હિલચાલ શરૂ કરી. આ હિલચાલમાં એમણે પાલમેન્ટ સમક્ષ પોતાને માટે મતાધિકાર માગતું એક અધિકારપત્ર રજૂ કર્યું. આ અધિકારપત્રનું નામ “પીપલ્સ ચાર” હતું અંગ્રેજી માનવજાત માટે સૌથી મોટા સમુદાયના આ મતાધિકારની લડત લાંબે વખત ચાલી..
Page #484
--------------------------------------------------------------------------
________________
૧૯મા સૈકાનું જીવનરૂપ
૪૬૩ પણ અંગ્રેજી જીવન રચનાએ ચારટીસ્ટ હિલચાલનું કંઈ સાંભળ્યું નહીં. છતાં આ હિલચાલે બતાવી આપ્યું કે જે આઝાદીની અને લેકશાહીની યુપને માનવસમુદાય ઝંખના કરે છે તે તો આવી જ નથી.
આ સવાલને જ અંગ્રેજી સમાજના ત્યારના જમાનાના બુદ્ધિમાન પોતાના મગજમાં ઉપરતળે કરતા હતા. તેમની નજર સામે, વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક યુગ પ્રતાપ અને તાકાતની પાછળ માનવસમુદાય માટે ગરીબાઈમાં ખદબતું જીવન દેખાતું હતું. કોઈ કહેતા હતા કે યંત્ર આ પરિસ્થિતિનું કારણ છે તે ઈ કહેતા હતા કે યંત્રની ખાનગી માલીકી આ બધા માટે જવાબદાર છે. આવાં નિરાકરણે પર આવી કોઈ મજુરોની સ્થિતિ સુધારવા માટે તેમનાં મંડળ રચતા હતા તે કોઈ તેમને માટે દિવ્યજીવનના તરંગો રચીને દીવાસ્વનો આલેખતા હતા. આ બધી મથામણ પાછળ યુરેપના જીવનની વિચારણામાં સ્થાપિત થએલે ફ્રેચક્રાતિએ જાહેર કરેલે માનવમાનવ વચ્ચેની સમાન બંધુતાને સિદ્ધાંત હતો. આ સિદ્ધાંતને છોડી શકાય તેમ હતું જ નહીં. એટલે શ્રીમંત અને ગરીબ તથા માલીક અને મજુર વચ્ચે જીવનના રેજના વહિવટમાં સમાનબંધુતા કેવી રીતે નક્કર હકીકત બની શકે તે કેયડે તેમને મૂંઝવત હતો.
એ મૂંઝવણને જવાબમાં જ હોય તેમ સુધારકે, સુધારાઓ સુચવતા હતા. સરકારને, સુધરેલા કાયદાઓ કરવાની અને એ રીતે સમાજ વ્યવહારની ગાડીનાં બન્ને પૈડાની ચાલ સમાંતર બનાવવાની અપીલ કરતા હતા.
આ બધી અસર નીચે ઈંગ્લેંડમાં રબર્ટ ઓવે પિતાની માલીકી નીચેની કાપડની મીલેમાં એક “સોસીયાલીસ્ટીક કોમ્યુનીટી ”ની રચના કરી. એજ રીતે લુઈ બ્લાંક નામના એક ફ્રેંચ પત્રકારે ફ્રાન્સપર “સામાજિક કારખાનાંઓ " જવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાનાં સંયુકત સંસ્થાના આંતરવિગ્રહનું અર્થકારણ,
આઝાદી પછીના નૂતન અમેરિકન દેશનું નામ તે હતું સંયુક્ત સંસ્થાનો પરંતુ તેના જીવનવહિવટનું રૂપ આંતરવિગ્રહનું હતું. આ આંતરવિગ્રહનું કારણ આ સંસ્થાનોમાં ઉત્તર અને દક્ષિણનાં સંસ્થાનને ભિન્ન એ આર્થિક જીવન વ્યવહાર હતો. ઉત્તરનાં સંસ્થાનોમાં ઉદ્યોગ વધારે હતું તથા તેમાં મુક્ત એવા ગોરા મજુરે વધારે હતા. દક્ષિણના સંસ્થાને માં જમીનદારીનું આર્થિકરૂપ મુખ્ય હતું તથા ગેરા જમીનદારની બધી જમીન ખેડનારાં કાળાં ગુલામ
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
હતાં. ઉત્તર
અમેરિકન માલીક સમાજ, વેપારીઓ, ઉદ્યોગપતિ અને એકરાતા બનેલા હતા તથા, દક્ષિણના અમેરિકન માલીક સમાજ, જમીનદારાના
બનેલા હતા. સંયુકત સંસ્થાતાના, આ બન્ને વિભાગોનુંરૂપ ભિન્ન અથવા વિરાધી હતું. ઉત્તરનું જીવન વહિવટનું આર્થિક સ્વરૂપ કારખાનાંઓમાં ઉદ્યોગના વિકાસ કરવા ગુલામે નહીં પણ મુક્ત એવાં મજુરાના શ્રમ માગતું હતું, જ્યારે દક્ષિણ વિભાગના જમીનદારીસ્વરૂપને પેાતાના શ્રમ કરવા માટે મજુરોનું ગુલામેાનું સ્વરૂપ જ જોઇતું હતું. આવા અંકારણવાળા સવાલ હવે સંયુકત સંસ્થાનાની કાંગ્રેસમાં કયારના ય આવી પહોંચ્યા હતા. 1 કેંગ્રેસમાં જ ઉત્તર અને દક્ષિણ એ વિભાગે
પડી જઇને ગુલામીની પ્રથાનું, અથવા મજુરીનુંરૂપ આઝાદ બનાવવું કે ગુલામ રાખવું તે સવાલ ચર્ચાતા હતા. આ સવાલમાં ઉત્તરના પ્રતિનિધિએ ગુલામીની પ્રથા નાબૂદ કરવા માગતા હતા અને દક્ષિણના પ્રતિનિધિએ તેને ચાલુ રાખવા માગતા હતા. સમય જતા ગયા તેમતેમ સવાલ ઉગ્ર બનતા ગયા. પછી ગુલામીની પ્રથાને ચાલુ રાખવા માગતાં દક્ષિણનાં સંસ્થાના સંયુક્ત સંસ્થાનામાંથી છુટાં થઇ જવા અને પેાતાના જીવનવહિવટ પેાતાની રીતે ચલાવવા તથા પેાતાનું જૂદું રાજ્ય કરવા તૈયાર થઇ ગયાં.
પરંતુ તા તા, એક દેશના એ દેશ બની જાય. એવું થાય તો તે, એ વિરોધી દેશા એકબીજાની સામે આખરે તેા લડી જ પડે. એવું થવા દેવાય તે તે દક્ષિણ અને ઉત્તરના વિગ્રહને કાયદેસર કર્યાં કહેવાય. એટલે, સંયુક્ત સંસ્થાનાની કૉંગ્રેસે, ઠરાવ કરીને દક્ષિણનાં સંસ્થાનાને જુદાં પાડવાની મના કરી તથા ગુલામાની પ્રથાને અધ કરવાની જાહેરાત કરી.
દક્ષિણનાં સંસ્થાનેએ આ ચૂકાદાના અસ્વીકાર કર્યા તથા યુદ્ધની તૈયારી કરી. ત્યારે આ કટાકિટના સમયના, અમેરિકન કૉંગ્રેસને પ્રમુખ અબ્રાહામલિકન હતા. લિંકને ગુલામેાની મુક્તિની જાહેરાતનામું બહાર પાડ્યું. ત્યારે ઇ. સ.
Page #486
--------------------------------------------------------------------------
________________
S
૧૯મા સૈકાનું જીવનરૂપ ૧૮૬૧ના એપ્રિલની ૧૨મીએ આ બન્ને સંસ્થાન વિભાગો વચ્ચે પેલા સવાલના નિકાલ માટે યુદ્ધ સળગી ઉઠયું. આ આંતરવિગ્રહ ઇ. સ. ૧૮૬૫ના એપ્રિલમાં
પુરો થયો. દક્ષિણ સંસ્થાનોને એમાં પરાજય થ અને ઉત્તરનાં સંસ્થાને વિજય પામ્યાં. દક્ષિણનાં સંસ્થાને સેનાપતિ જનરલ લી, ઉત્તરના સેનાપતિ જનરલ ગ્રાન્ટને શરણે આવ્યું. બન્ને પક્ષે લાખ માણસોને સંહાર થયે તથા એકલા દક્ષિણનાં સંસ્થાની માલ મિલ્ક તને થએલું નુકસાન, ૮,૦૦૦,૦૦૦ મિલિયન ડોલરનું અંકાયું. અબ્રાહામલિંકનના પ્રમુખપદે અમેરિકન રાષ્ટ્ર જાણે
બીજી કાતિ કરી નાખી. આ ક્રાન્તિનું કારણ અમેરિકા પર આવી પહોંચેલે ઉદ્યોગવાદ અને નૂતન અર્થઘટના હતાં. આ ક્રાંન્તિએ ગુલામીની પ્રથાને નાબૂદ કરી. ત્યાર પછી અમેરિકામાં આગળ શું ચાલતું હતું ?
અમેરિકામાં હવે ગુલામે નહિ રાખવાને કાયદે થઈ ગયે હતો. અમેરિકાએ સ્વતંત્રતાને કાયદે પણ પસાર કર્યો હતો. અમેરિકાની ધરતી પર શ્રીમતિની મૂડી અને મજૂરોની મજૂરીથી મેટા ઉદ્યોગે શરૂ થઈ ગયા હતા. અમેરિકાના શ્રીમતે વધારે શ્રીમંત બન્યા હતા. અમેરિકાનાં નગરે દોલતથી ઉભા રાવા માંડયાં હતાં. અમેરિકાનું ચલણી નાણું બનેલે ડોલરને સોનાને સિક્કો, ઉદ્યોગવાળે બનીને અનેક ગણો વધ્યું હતું. અમેરિકન સોનેરી દેશ, ડોલર દેશ કહેવાય. ડોલર દેશ પર ૧૮૮૦ની સાલમાં જ એક લાખ માઈલ પર આગગાડી દોડતી થઈ ગઈ અને ૧૯૨૦ સુધીમાં તે બે લાખ અને સાઠ હજાર માઈલ પર રેલવે નંખાઈ ગઈ. ઉઘોગવાદ આખા અમેરિકા પર પથરાઈ ગયો. આખા અમેરિકાના ઉદ્યોગે દોલતના ઢગલા ખડકવા માંડ્યા. અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગપતિઓની ગગનચુંબી ઈમારતો જ્યાં હતી, તેમાં રહેનારા કાર્નેગીઓ, રેકફેલર અને ફેડે જેવાં નામવાળા ઉદ્યોગના માલિકે કરડે ને અબજો ડોલરના, સેનાના ઢગલાઓના માલિક બની ગયા. વેલસ્ટ્રીટના આ માલિકે જાણે સેનાના ઢગલા પર બેઠા હોય એ આખે અમેરિકા દેશ જ જાણે એક સેનાને ગલે બની ગયે,
Page #487
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા પણ જેમણે મહેનત મજદૂરીથી ઉદ્યોગનાં યંત્રો-કારખાનાં ચલાવ્યાં હતાં તે મજૂરે તે ગરીબ હતાં. મજૂરની મજુરી વડે ચાલતાં કારખાનાંઓની પેદાશના ઢગલામાંથી મજૂરેને તે પેટ પૂરતું, પહેરવા પૂરતું કે રહેવા પૂરતું પણ મળતું નહતું. અને આઠે પહેર અમેરિકા પર ગરીબ મજૂરની હાય પૂકારી પૂછી રહી હતી “અમેરિકા, અમેરિકા ! આટલા બધા સોનાથી તેં શું ખરીદયું છે, શું વેચ્યું છે?અમેરિકાને થાક્યા પાક્યા શરીરવાળે, હતાશ બને, વેચાઈ ગએલા શ્રમવાળો ગરીબોને, મજૂરોનો સમુદાય વોલસ્ટ્રીટની દિવાલને પૂછતે હતે. આઠ કલાકના શ્રમ-દિન માટે
અમેરિકાના મૂડીપતિઓનાં કારખાનાં વરસોથી ચલાવનાર મજૂરોને પસીને હતે. મૂડીપતિઓ પાસે કારખાનાં હતાં અને ઉદ્યોગના તેઓ માલિકે હતા. મજૂર પાસે શરીર–શ્રમ હતું અને સંખ્યા હતી. સંખ્યાબંધ મજૂર કારખાનામાં કામ કરવા જતાં. કારખાનાના માલિકે, સંખ્યાબંધ મને, એક દિવસની એક મજૂરની મજૂરીને દર નક્કી કરીને કામે રાખતા. એ રીતે રોજની એક મજૂરની મજૂરી અથવા શ્રમતાકાત માલિકે વેચાતી રાખતા. મજૂરો મજૂરી અથવા શ્રમ વેચતા. મજૂરે પાસે સંખ્યાહતી અને શ્રમ હતો. સંખ્યાબંધ મજૂરોને શરીર શ્રમ રોજ લઈને કારખાનાં ચલાવત, પણ રેજ' એટલે કે કેટલો? અરજ' એટલે દિવસ, કેટલા કલાકને ગણ? માલીકે મજુરીને દિવસ બાર કલાકને ગણતા. બાર કલાકના દિવસના હિસાબે મજૂરોનાં શરીર થાકીને લેથ થઈ જતાં. મજૂરોની જીંદગી આવી કાળી મજૂરીથી ટૂંપાઈ જતી. મજૂરોને ઘર સંસાર એક ઘડીને આરામ કે વિસામા વિના અને આનંદ કે સુખ વિના બાર કલાકની મજૂરી કરીને યંત્રની જેમ ખેરાકના કોલસા શરીરમાં ભરીને, થાકીને લેથ બનીને, રાત ભર ઊંધી કરીને પાછો બીજા દિવસના બાર કલાકની મજૂરી કરવા તૈયાર રહેતો. મજૂરના જીવનની આવી ઘટમાળ અમેરિકન સોનેરી દેશમાં જીવલેણ જુલ્મ નીચે કચડાતી હતી. પણ મજૂરે તે સંખ્યાબંધ હતાં! સંખ્યાબંધ મજુરોએ આ જુલ્મનો ભાર ઓછો કરવાનો વિચાર કર્યો. તેમણે પિતાનાં મંડળો બાંધ્યાં.
જ્યાં મજૂરનું મંડળ બંધાયું ત્યાં સંપ બંધાયો. ધીમે ધીમે મજૂરનાં એકથી વધારે મંડળે ભેગાં ગયાં. શ્રમ કરનાર માનવો તે સંખ્યાબંધ હતાં. આ સંખ્યા હવે મંડળો બાંધીને એકતા સવા લાગી ગઈ. શ્રમ શક્તિની-તાકાત માનવ સંગઠનનું રૂપ સર્જવા લાગી !
Page #488
--------------------------------------------------------------------------
________________
૧૯ મા એકાનું જીવનરૂપ
૪૬૭ ઈ. સ. ૧૮૨૭ માં ફિલાડેલફિયાનાં તમામ મજૂર મંડળે એક થઈ ગયાં. પચાસ વરસ સુધી મજૂરોનાં મંડળો બંધાયાં કર્યો. પચાસ વરસ સુધી મજૂર મંડળએ સંગઠિત ભારની માગણીઓ રજૂ કર્યા કરી.
એમ કરતાં ૧૮૮૬ ની સાલ આવી પહેચી. આખા અમેરિકાના મજૂરએ, મજૂર મંડળેએ એક અવાજે માગણી મૂકી: “ આઠ કલાકને દિવસ બનાવો..' અમેરિકાના સંગઠિત મજૂરને એ અવાજ બને. મજૂરનાં સરઘસ નીકળ્યાં. મજૂરોની મેટી સભાઓમાં ઠરાવો થયાઃ “આઠ કલાકનો દિવસ બનાવ.” ૧૮૮૬ ને મે મહિને આવી પહોંચતે હતે. મે મહિનાના પહેલા દિવસે આખા અમેરિકાનાં મજૂરોએ આઠ કલાકની મજૂરીને દિવસ બનાવવા ની પોતાની માગણી માટે, અમેરિકાનાં તમામ કારખાનાઓમાં હડતાલ પાડવાનું નક્કી કર્યું.
૧૮૮૬ ના મે મહિનાના દિવસનું સવાર ઉગ્યું. શ્રમ-માનના નિરધારને અપનાવતો એ દિવસ હડતાલની શરૂઆતને હતે. એ દિવસથી આખા અમે. રિકાનાં કારખાનાંઓ શ્રમ-માનના ફરમાન પ્રમાણે કામ કરતાં બંધ થઈ ગયાં. જાણે બંધ પડેલાં કારખાનું કારખાને યંત્રોમાંથી મુંગે અવાજ ઉઠ્યાઃ “ આઠ કલાકનો દિવસ.” શ્રમ-માનવે પર જુલ્મ ગુજારતી અને તેમનું શેષણ કરીને સેનાના ઢગ કમાતી અમેરિકાની સડેલી દુનિયા પર ન્યાયની નેકીને પૂકાર સંભળાયોઃ “આઠ કલાકનો દિવસ બનાવ.” હડતાલ લંબાતી આવી. અમેરિકાના મૂડીપતિઓના પાટનગર ચીકાગ પર મેના પહેલા દિવસની રાત અંધારી શરૂ થઈ. એ રાતે ચીકાગોની હે-મારકેટના રોગાનમાં મજારોની સભા મળવાની હતી. ત્રણ ત્રણ દિવસની હડતાલમાં જોડાયેલાં મારો પર થયેલી મારપીટ અને જુલ્મને વખોડી કાઢતે ઠરાવ એ સભામાં પસાર થવાને હતો. પણ આ સભા પર દમન અને ત્રાસ ગુજારવા તથા મજૂરોને કચડી નાખીને શરણે લાવવા મૂડીપતિઓની અમેરિકન સરકારનાં માણસે અને જાસુસ ગોઠવાઈ ગયા હતા. આ બધી દમન-લીલા જાતે દેખવા અને આનંદ પામવા નગરપતિ કાર્ટર પણ હાજર રહ્યા હતા.
સભા શરૂ થઈ. “આઠ કલાકને દિવસ” પાછો ગાજી ઉ. મજૂરે પર દમને બંધ કરવાના પિકારે ઉઠયા. પછી શાંતિ પથરાઈ ગઈ. વરસતા વરસાદમાં ચીકાગનાં શ્રમ-માને શાંત બેઠાં. મજૂરોને આગેવાન આલબર્ટ પારસન્સ વરસતા વરસાદ નીચે બેલ હતું. પણ શાંત સભામાં, પોલીસની ટુકડીઓ સાથે પિલીસનો વડે બેનડીલ્ડ એવી પહોંચ્યા. ત્યારે પારસન્સ બેલ
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
,,
વાનું પૂરૂં કર્યું હતું અને બળદગાડાની બનાવેલી વ્યાસપીઠ પરથી ભાષણ કરવા માટે સેમ્યુઅલ ફીલ્ડેન શ્ર્લંગ મારીને ચઢતો હતો. “ વિખરાઇ જાવ, સભા ખરખાસ્ત થાવ ! ” પેાલીસના વડાએ બૂમ પાડી. “ વિખરાઇ નહી જવાય, સભા ખરખાસ્ત નહીં થાય ! ’’ પારસન્સ અને ફિલ્ડને જવાબ દીધા. સભા શાંત બેઠી રહી. પોલીસના વડાએ વિખરાઇ જવાનું પાંચ મિનિટનું આખરીનામું આપ્યું. સભામાં કાલાહલ શરૂ થયો. કચડાતી માનવતાએ પાશવતાના પડકારને ધૂતકારી કાઢ્યા.
6
ત્યાં તે આખી સભા પર ગોળીબાર શરૂ થયા. હે મારકેટના ચેગાનમાં કામદારોનાં લેાહી લાયાં. કામદારાએ વિફરેલી પાશવતાને પાછી હટાવતાં, “ આઠ કલાકની ” ન્યાયનેક પૂકારતાં જાન કુરબાન કર્યાં. અમેરિકાનાં અનેક શ્રમ—માનવાનાં શખ હે–મારકેટ પર છવાઈ ગયાં. પછીથી ખીજા દિવસે અમે રિકાનાં મૂડીપતિઓનાં છાપાએામાં સમાચાર છપાયાઃ · કામદારોએ ધાંધલ કર્યું એટલે કાયદા ને વ્યવસ્થા જાળવવા ગોળીબાર કરવાની સરકારને કરજ પડી !' કામદારોએ આ બનાવની જાહેર તપાસ માગી, ત્યારે મૂડીપતિએની સરકારે સંભળાવી દીધું: “ કાયદો અને વ્યવસ્થા જાળવવા જે કાંઇ કરવું પડે તેની જાહેર તપાસ કરવાના આપણે ત્યાંના રિવાજ નથી, ’’
શ્રમમાનવાના આંતરરાષ્ટ્રીય મહાપર્વના સાત શહીદો
મજૂરાના આગેવાનો પર તડાતડ વારા નીકળ્યાં. મજૂરાના ધરબારની ઝડતી લેવાઈ. સેંકડા કામદાર આગેવાને કારાગાર પાછળ ધકેલાઈ ગયાં. કામદારાના આગેવાન આલ્બ પારસન્સ હજી હાથ લાગ્યા નહાતા. એની શોધ હવે પડતી મૂકીને કામદાર આગેવાન પર અદાલતમાં કામ ચલાવવાની જાહેરત સરકારે કરી દીધી. જીનના ૨૧ મા દિવસે મુકમા મડાયા. કામદારોનાં લોહી રેડનારા કારભાર જ અમેરિકન અદાલતમાં ન્યાયધીશ બનીને ગોઠવાઇ ગયા ! કામદાશનાં ખૂન કરનાર હાથ હવે ન્યાયના નાટકના ખીજા અંકમાં ઇન્સાફની દાંડી ઝાલીને બેઠી ! ત્યારે અદાલતમાં એક પડછંદ આદમી પેઠે. એની હાજરીમાં અદાલતનું ન્યાયનું નટમંડળ કચવાયુ, એણે એક નજર નાખીને આખી અદાલતને મહાત કરી હાય તેમ એ ખેલ્યે: “ કચડાતી માનવ જાતને જ ઇન્સાફી કાનૂન હું સ્વીકારૂં છુ'. છતાં જેને ન્યાય જોખવા તમારા પેાલીસાએ આખુ ચીકાગો નગર ખૂંદી નાખ્યું છે, તે, હું, આલ્બટ પારસન્સ હાજર્ થયા છું, મારા સાથીદારો સામે ઇતિહાસના ઉપહાસ કરનારી તમારી અદાલત, મારા પણ ન્યાય ભલે કરે. '
<<
Page #490
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનુ જીવનરૂપ
ઘરડા ન્યાયાધીશે ઘંટડી બજાવી. ગેાખી લાવ્યા હૈાય તેમ, ગ્રીનવેલ મેાલ્યા કર્યાં અને પૂરૂ કરતાં કરતાં ખેલ્યા : “ સમાજ અને સરકારને ભયાવ કરવા માટે આ સાતે અધેરવાદીઓને દેહાંત દંડ.......
૪૯
ઘરડા ન્યાયાધીશે પા ખાંખારા ખાધા.
સાતેને દેહાંત દંડની શિક્ષા થઈ. આ ચૂકાદા સામે અપીલની અરજ સુપ્રીમ કોર્ટને મોકલવામાં આવી. સુપ્રીમ કાઢે એ અર્જને પાછી કાઢી અને સુપ્રીમ કોર્ટના વડા ન્યાયાધીશ વાટે નોંધ લખી; ન્યાયાધીશ ગેરીએ આપેલા ચૂકાદાની ફરી તપાસની જરૂર જણાતી નથી. ’
નવેબરના ૧૧ મા દિવસે, સાતે કામદાર આગેવાનાને ફ્રાંસીના માચડા પર લટકાવી દેવાનો ચૂકાદો આપીને અમેરિકન ધરતી પર અમેરિકાની માલિકાની સ કારે ન્યાયતે વધ ફરમાવી દીધેા.
જેમણે ઇતિહાસના અમર દિવસ ડયા તે સાતે જણ નવેબર મહિનાના આર્ભના દિવસે અમેરિકાના કારાગારમાં ગુજારતા હતા. નવેંબરને ૧૧ મે દિવસ અમેરિકન શ્રમમાનવાના આ દીકરાએના માતને મુકરર થયેલે દિવસ હતા. આ દિવસને અટકાવવા આખા યુરોપનાં મહાનુભાવે અમેરિકન સરકારને અરજ કરતાં હતાં. અંગ્રેજી ધરતી પરથી વીલીયમ મેરીસ; ડે. એનીખીસેન્ટ, તથા એસ્કાર વાઇલ્ડ, અંગ્રેજી માનવતાના નામમાં અમેરિકાને વિનવતાં હતાં. ખુદ અમેરિકાની ધરતી પરથી વીલીયમ ડીન અને ઇંગરસાલ અમેરિકાની કહેવાતી લોકશાહીને ઢંઢોળતા હતા. અંગ્રેજી કામદારા સાઠ હજારની સહીવાળી શ્રમ-માનવાની માગણી પેશ કરતા હતા. અમેરિકાની તમામ કામદાર સંસ્થાએ પોતાના સાત આગેવાનેને પાછા માગતી, સળગતા ક્લિના પુણ્યપ્રકાપથી પ્રજળતી, નવંબરના અગીઆર દિવસોની પગદંડી પર પ્રાણ પાથરતી હતી. નવેંબરની ૧૧ મી તારીખની સવારથી પેલા સાત મહાનુભાવાનાં દતે માનવમેદની ઊમટતી હતી. અમેરિકન સરકારના ચોકીદારા કારાગારની દિવાલો પાસેથી લેાકેાને પાછા ધકેલતા હતા.
કારાગારની અંદર પૂરાયેલા પેલા સાતેના પ્રાણ આજે કાંસારને ટપી જઇ, માનવતાના સંસ્કારના શબ્દ બની જવા અધીરા બન્યા હતા. કારાગારની ઘડિયાળના કાંટા, દરેક ડગલે આ શ્રમમાનવાના લાક મેટામેના ઐતિહાસિક રથને ઉતાવળા હાંકતા હતા. આ ઇતિહાસનું દર્શન કરતા, કારાગારની અંદર ખબરપત્રી તરીકે આયંગ નામના એક જુવાન કલાકાર પેલા સાત અમર
Page #491
--------------------------------------------------------------------------
________________
,
,
:
-
૪૭૦
વિકવ ઈતિહાસની રૂપરેખા માનની રેખાઓ કાગળ પર ટાંકી લેતે હતે. પારસન્સ ખુરસી પર બેઠો હતો. પગ પર પગ ચઢાવીને કાગળ પર નોંધ લખતે, ઊડી જવાના સમયના ભાનથી
ઉ તા વળે. બનેલે એ લ ખાવા માં ગરકાવ બની ગયો હતે. ઍડાફ ફિશર, “આરબીટર ઝી ટી ગ ” નામના એક છો પા ના છાપખાનાને કામદાર હતો. છેલ્લા શબ્દ
કપિઝ” કરતે હોય
તેમ આજે એ “અમર ” શબ્દને અક્ષરદેહ બની જવા જાણે અધીરે બન્યો હતે. જે એન્જલ, જર્મન ધરતી પરથી, આ નવી દુનિયા પર આવેલા બાપદાદાઓને સંભારત, જર્મન મા-ભોમને યાદ કરતા હોય તેવો ગમગીન હતે.
માઈકલ સ્કવાબ આજ સુધી કામદારોના કેસ લઈને તંત્રીલેખ લખ્યા હતા. આજે ઈતિહાસને લેખ બનીને ઈન્સાફને આવાહન દેતે હોય તેવો એ દેખાતો હતો. સેમ્યુઅલ ફીલ્ડન, ઈગ્લેંડને કામદાર, વતનથી અહીં આવ્યા હતા ત્યારે દેખાતો હતો તે જ ભરાવદાર દાઢીવાળો, અત્યારૂ સુધી ઉત્સાહનાં પૂર જેવી સભાઓ ગજવતે આજે આ ધરતી પર પણ ઉગ્ર દેખાતે હતો. ઓગસ્ટ સ્માન અરબીર ઝીરંગાને તંત્રી હતું. એણે જે લેખ લખ્યો હતો તે ઉતાવળો જોઈ જતો, આજના આખરી દિવસને સુપરત કરતો, સંભાળપૂર્વક, કાગળને વજન નીચે દબાવતો હતે. લુઈ–લીંગ, બાવીસ વરસને જુવાન ઉશ્કેરાઈને કંઈ કહે હોય તેમ બબડતે આંટા મારતે પેલા કલાકારની કલમમાં નહીં પકડાતી એની રેખાઓ સંકોચ અટકે. અને એણે કંઈક મોઢામાં મૂકી દીધું અને પછી એક મેટે ધડાકો થયો. અમેરિકન માલિકની પાશવતાએ રોપેલા ફાંસીના
"
ની
:
Page #492
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનું’ જીવનરૂપ
૪૯૧
માંચડા સામે પુણ્ય પ્ર}ાપની ખૂમ જેવા આ ધડાકેા બનીને ખવીસ વરસના લીગ છૂપી રીતે મળેલા ખેબને મેઢામાં મૂકીને ન્યૂઝ ચેતવીને ફૂટી ગયા હતા.
એવા નવેબરના ૧૧ મેા દિવસ વહેતા હતા. નવેંબરના ૧૧મા દિવસને આંતરી લેવા અને પેલા સાત નરપુંગવાને દેખવા આવતાં ટાળાંઆને ખાળી રાખવા, કારાગારને કરતી કાંટાળા તારની વાડા બંધાઇ ગઇ હતી, અને માલિકાની સરકારના સંગીનધારીઓના પહેરા ગાઠવાઇ ગયા હતા. પછી માતનેા ડંકા વાગ્યા. પછી માતનેા ઇન્સાફ ખેલનાર ન્યાયાધીશ હાજર થયા. ફ્રાંસીના માચડા નીચે પેલા મરજીવા આવી પહોંચ્યા. એમના લડાયક પ્રાણના છેલ્લા શબ્દ રણહાક જેવા ખેલ્યે: “ આઠ કલાકના દિવસ ” અને ફાંસીના દાર એમના કડમાં આરોપાઈ ગયા. લોક તવારીખના, લોક શાંતિના, ઇતિહાસના સંસ્કા રના તણખા બનીને એમના પ્રાણપાવક ઉડી ગયા.
પછી ઈ. સ. ૧૮૮૯માં પેરીસમાં મળેલી સમાજવાદી કામદારોની આંતરરાષ્ટ્રિય પરિષદે મે ના પહેલા દિવસને આંતરરાષ્ટ્રિય પર્વ બનાવ્યું. દેશદેશનાં શ્રમ માનવેએ ત્યારથી મે ના પહેલા દિવસને પોતાના રાજકારણની લડાયક નાખત ભજવનારા, પેાતાની આગેકૂચનું સરવૈયું કાઢનારા, પેાતાની સમાન, સુખી અને સહકારી બંધુભાવવાળી વવિહિન સમાજ રચનાની તેમ પૂકારનારા તેક દિન બનાવ્યેા.
આગળ વધતી માનવજાતે આજ સુધીમાં અડસઠ મે દિને ઉજવ્યા છે. દરેક ઉજવણીમાં નવા દેશો સામેલ થયા છે; નવાં જૂથ ઉમેરાયાં છે; નવીનવી શહાદતાની ખાંભીએ ખાડાઇ ગઇ છે. જોતજોતામાં ઇતિહાસનાં કદમેા સડસઠમું ડગલુ ભરે ત્યાં તેા લાલ ઝંડાએશના મહાસાગર જાણે હેલે ચઢયા છે.
દરેક ડગલે શ્રમમાનવની કૂચ કદમની વિરાટ પગલીએ અચૂક ભાવિવાળા માનવીના વિજયનાં સ્મિત વેરવા માંડયાં છે, અને વિશ્વતિહાસને સાખ આપી દીધી છે કે, અમર રહેશે અને ઉજવળ બન્યા જશે માનવમાંધવતાના સંસ્કાર દિન ! રોમેન્ટીસીઝમને તત્વચિંતકે, હેગલ
યુરેાપની રેશમેન્ટીક જીવનની આખાડવામાં એક નૂતનચિંતકનુ નામ સંભળાયું, એનું નામ હેગલ હતું. સેફ્રીસ્ટામાં જેવા સાક્રેટીસ ચિંતનરૂપતી ચાખવટ અથવા ભાનદશાને ધારણ કરીને પ્રાચીન ગ્રીસની ભૂમિપર દેખાયા તેવા જરમન ધરતી પર યુરોપના રોમાન્સનું તત્વચિંતકરૂપ ધારણ કરીને હેગલ આવી પહેાંચ્યા. એણે રામેન્ટીક યુગના આત્મભાનને દેખાડવા અરીસા જેવું ચિંતન
Page #493
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
યું. એણે વિચાર અને અસ્તિત્વની એકતા પૂરવાર કરવા માટે રેશનાલીઝમ અથવા સકારણવાદના છેડા સુધી ચિંતનને ખેંચ્યું, અને કહ્યું, “ જે વાસ્તવિક
૪૧
છે તે જ સકારણ (રેશનલ) છે અને જે સકારણ છે. તે જ વાસ્તવિક છે.” આ ચિંતનરૂપને તપેાતાની મદદમાં લેવા માટે, પ્રગતિ અને પીછેહટે તેને એકથી તે ખીજા છેડાથી ખેંચવા માંડયું. હેગલે આ ચિંતનરૂપમાં વ્યાધાત મારફત ( કેન્દ્રેડીકશન ) થતું વિકાસ રૂપ ઇતિહાસની ગતિમાં બતાવ્યું. આ ચિંતનરૂપે વિચારવાની આમેહવામાં ચક્કર આવી જાય તેવું મનેામંથન જમાવ્યું. હુગલે ઇતિહાસનું તત્ત્વચિંતન
39
'
આલેખ્યું અને તેમાં ચીનના આરંભથી તે અત્યાર સુધીના ઇતિહાસ બનાવાના ક્રમપર પ્રકાશ નાખવાને પ્રયત્ન કર્યાં. આ ઇતિહાસ ચિંતનમાં એણે જણાવ્યું કે, વિચારભાવના” અથવા “ આઇડીઆ એફ રીઝન આ સૃષ્ટિના ઇતિહાસનું પ્રેરક પરિબળ છે તથા તેથી ‘ વિચારભાવના ' જ જગતપર શાસન કરે છે. આ શાસનનારૂપ તરીકે પ્રશિયન સ્ટેટ' એણે આદર્શી તરીકે બતાવ્યું. એટલે જ આવા મેટા ચિંતનના, આવા, સ્વરૂપમાંથી આવતી પ્રતિનું રૂપ સુખમય કે જનકલ્યાણનું હાય છે એવી કાઇ બાબત, એના ચિંતનમાંથી નિપજી શકતી જ નહતી. એના સમયનું મેનથામે લખેલું, સૌથી મોટા સમુદાયનું સૌથી વધાર કલ્યાણ અથવા સુખનું અર્થકારણ પણ આ ચિંતનમાંથી નીકળતું નહતું.
હેગલના ચિંતનનું ઇતિહાસરૂપ પણ આ ચિંતનના પ્રશિયનસ્ટેટમાંથી જ નીકળતું હતું. એણે લખેલું ઇતિહાસનું તત્ત્વજ્ઞાન કહેતું હતું કે ઈતિહાસ પૂર્વ દિશામાંથી ઉદય પામે છે, અને યુરેપમાં અસ્ત પામે છે. એટલે પશ્ચિમના દેશામાં ઇતિહાસની આગેકૂચને અવિધ આવી જાય છે. તિહાસનેા જ્યાં છેડે આવી જાય છે, તે છેડે એને પ્રશિયન રાજ્યમાં દેખાયા. આ ચિંતન પ્રમાણે ઇતિહાસનું એ સર્વોપરિ શાસનરૂપ હતું. હેગલે રજુ કરેલા ચિંતનના, માથાપર ઉભેલા સ્વરૂપે, ઇતિહાસના ચિંતનતે, રેશમેન્ટીક યુગનાં છાયાચિત્રોને, પડછાયા
Page #494
--------------------------------------------------------------------------
________________
૧૯ મા સૈકાનુ જીવનરૂપ
એને, જૂના જગતના આખરી કસુંબાના ડાયરાઓને, પ્રશિયન સ્ટેટના આંદ્યોગિક લશ્કરવાદ પાસે આણી દીધાં અને તેમને ભ્રમશ કરવાના ચિંતનવર્ડ, પેાતાના જ પરાજય થાય તેવા પ્રમાણુશાસ્ત્રને, ( ડાયē કટીકસ ) રજુ કર્યુ.. હેગલના ચંતન વ્યવસાયે એ રીતે, ચિંતન નહીં પણ ચિંતનનુ ડાયેલેકટીકસ, નવા જમાનાને ભેટ દીધું.
૪૭૩
વિશ્વ ઇતિહાસની વિજ્ઞાન દ્રષ્ટિ
""
ડાયલેકટીકસને ધારણ કરીને, હેગલના ઇતિહાસના ચિંતનને પરાજય કરનારા અને ઇતિહાસની વિજ્ઞાન દષ્ટિને દાખવનારો, કાર્લ માર્કસ નામને જ ચિંતક આવી પહોંચ્યા અને એણે માથાપર અથવા, “ ભાવનાવિચાર પર ઉભેલા ડુંગલના ઇતિહાસ ચિંતનનુ શિષૉસન છોડાવીને, ઇતિહાસના ચિંતનને પગ પર ઊભું કરી દઇને, હેગલે રજુ કરેલા પેલા ‘ડાએલેકટીકસ' નામના પ્રમાણ વડે જ ઇતિહાસનું · ડાયલેકટીકલ ' એવું વાસ્તવદર્શન રજુ કર્યું.
6
,
આ વાસ્તવદર્શીને ઇતિહાસને, અને તેનાં પરિબળને ઇતિહાસની વૈજ્ઞાનિક પ્રક્રિયાના રૂપમાં રજુ કર્યાં. એણે તિહાસના ઉદયને અને તેની પ્રક્રિયાને માનવ
૬૦
Page #495
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સમુદાય નામના પરિબળવાળી સાખીત કરી. હેગલે આદ` કહેલા પ્રશિયન સ્ટેટને, શાહીવાદી અને લશ્કરી રૂપને નાશ કરીને માનવસમુદાયનું પરિબળ દુનિયાના એકેએક દેશમાં આગળ વધશે એવી એણે આગાહી કરી. એણે સંસ્થાનવાદના અંતની ઘેાણા કરી અને જગત પર માનવસમુદાયની વિમુક્તિની તથા માનવજાતની સંસ્કૃતિની ઉત્તરાત્તર અનંત એવી પ્રગતિની તિહાસ દ્રષ્ટિની વાસ્તવિકતાની જાહેરાત કરી. હેગલે શરૂ કરેલા ચિંતનનું તત્ત્વ લઈ તે એણે હેગલ જે જોઇ શકયો નહેાતા તેવું ઇતિહાસનું વિરાટ દન રજુ કર્યું. આ વિરાટ દર્શનને દૃષ્ટા અને સામાજિક ક્રાન્તિના વિજ્ઞાનને આ ચિતક ઇતિહાસના શાસ્ત્રનુ નિરૂપણ કરતા કહેતા હતા કે આપણા જગત પરની જીવન વહિવટ ખતી ચૂકેલી, મૂડીવાદી-ઔદ્યોગિક જીવન ઘટનામાંજ નહીં પરન્તુ તેની બહાર નીકળીને કરવામાં આવતા હૈગલના ચિંતન જેવા વિષયીગત તરંગી ખ્યાલાથી કશું જ પરિણામ નિપજવાનું નથી. જે પલટા થવાની જરૂર છે તે તે આખી જીવનઘટનાના વ્યવહારમાં થવાની જરૂર છે. મનુષ્યના મનની ભાવના એકલીમાં નહીં જ. એટલા માટે આપણે એ જીવનવહિવટના મૂળભૂત ક્રિયા સિદ્ધાંતોને અભ્યાસ કરવા જોઇએ.
૪૭૪
એનું નામ કા માર્કસ હતુ'. ઇંગ્લેંડના અને પછી આખા યુરોપના અને જગતના સમાજવાદી ચિંતનમાં એણે ક્રાન્તિકારી દર્શન આપ્યું. એણે ઈંગ્લેંડમાં રહીને ત્યાંની આર્થિક પરિસ્થિતિ અને રાજ બરોજની જીવનદશાને અભ્યાસ કરીને વિશ્વતિહાસનું ક્રાન્તિકારી વિજ્ઞાન અથવા સામાજિક જીવનવહિવટનું સ્વરૂપચિંતન ત્રણ વિભાગમાં રજુ કર્યું. પહેલા વિભાગમાં ઇતિહાસના સામાજિકક્રમ, ખીજામાં વર્ષાં સંધર્ષણ તથા તેના અ, અને ત્રીજામાં મૂડીવાદના વિકાસ એણે લખ્યાં.
જીવન વિહવટના સામાજિક સવાલે
પ્રયાગ
રોબર્ટ વેન નામના એક ઉમરાવે સામાજિક જીવનવ્યવહારના નવા સર્ કર્યો હતા અને સમાજવાદનામના શબ્દ એણે પહેલીવાર યેાજ્યા હતા. આ શબ્દને શેાધક સેઇન્ટ સાયમન હતા. એનેા સમાજવાદ નીચેથી નહીં પરન્તુ ઉપરથી શરૂ થઇ નીચે ઉતરતા હતા. એણે પેાતાનાં કારખાનામાં કામના કલાકા એછા કર્યાં, કામદારોને માટે બેકારીની રાહતની યોજના કરી. કામ કરવાની રિસ્થિતિને તંદુરસ્ત બનાવી તથા વૈદકીય રાહતને મત આપવાની વ્યવસ્થા કરી. એણે કામદારોનાં બાળકા માટે બાળગૃડા, શાળાઓ, ક્રિડાંગણા વિગેરે ખાંધ્યું. આ ઉપરાંત એણે કામદારાની સ્થિતિ સુધારવા માટેની બંધારણીય હિલચાલ ઉપાડી. પ્રુધ્ધાં પણ સામ્યવાદી કહેવાયા પરન્તુ એનેા સમાજવાદ અધેરવાદી
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૭૫
૧૯મા સૈકાનું જીવનરૂપ તરીકે ઓળખાયો. એણે મિલકત એ ચેરી છે, એવી યથાર્થ કહેવત ચાલુ કરી તથા ચોરીનું રક્ષણ કરનાર રાજ્યતંત્ર નામની સંસ્થાની નાબુદી માગી. કાર્લ માર્કસ સમાજવાદી વિચારસરણુના આ બધા અત્યાર સુધીના રૂપને તરંગી જાહેર કર્યું તથા વૈજ્ઞાનિક સમાજવાદ, અને આંતરરાષ્ટ્રિય સમાજવાદ અને આંતરરાષ્ટ્રિય મજુર હિલચાલને પાયે નાખ્યો. આ મહાન વિચારકે વિશ્વની મુડીવાદી અર્થ ઘટનાનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કર્યું તથા, સમાજવાદી સમાજ રચના તરફ ગતિ કરતા, સામુદાયિક પરિબળની ઐતિહાસિક વિવર્તનની છણાવટ કરી. શિક્ષણનું નવું રૂપ
ઈ. સ. ૧૮૪૧માં નુતન જગતની આવતી કાલની નિશાળનું ચિંતન પણ ક્રોબેલ તથા પેટાલેઝીએ શરૂ કર્યું તથા શિક્ષણની પ્રક્રિયાને કીન્ડર ગાર્ટનનું નુતન નામ આપ્યું. આ પછી તરત જ કેનીગ્સબર્ગની વિદ્યાપીઠના ચિંતન શાસ્ત્રના અધ્યાપક જોહાન હરબટે, શિક્ષકે માટેની તાલીમ શાળાઓ શરૂ કરી તથા શિક્ષણની નવી પદ્ધતિની રચના કરી. ખ્યાલ અથવા વિચારોના માનશાસ્ત્રની ક્રિયાઓના સંચાલન અને સંચાલનની એણે આ શિક્ષણ પદ્ધતિ યોજવામાં છણાવટ કરી તથા મનોવિજ્ઞાનના શિક્ષણ રૂપમાં સાઈકોલોજીકલ મેકેનીકસની ” અદા દાખલ કરી. જીવન ઈતિહાસનું નવું જૂનું સાહિત્યરૂપ
સાહિત્યના લેખનમાં આ સામાજિક હિલચાલને સુર ચાર્લ્સ ડીકેન્સે દાખલ કર્યો. એણે ફેકટરી પ્રથાનાં અનિષ્ટોને, જૂની શાળાના જુલ્મીકારભારને, ન્યાયની કંગાળ રીતભાતને તથા તેના વગય અને અસમાન સ્વરૂપને આલેખ્યું. એનાં આલેખન એ અનુભવ જ્ઞાનની ગંભીર એવી અસ્મિતાની સરળતા વડે અને કારૂણ્યથી ભરપુર એવી મજાક વડે યુરોપના સમાજ પર ઊંડી અસર કરી.
આ સમયમાંજ ઈતિહાસના સ્વચ્છંદ આલેખન જેવું, જોરદાર પ્રતિભાના શબ્દભારથી ભારેલું, ઉછળતા જળધોધમાંથી પથરાઓ ફેંકતું, તાકાતની સેવા પરાયણતામાંથી મારે તેની તલવારને ઈતિહાસના વીર પદ પર સ્થાપતું, થોમસ કારલાઇલનું સાહિત્ય સરજાયું. જેવા કારલાઈલ હતું તેવું આ સાહિત્ય દેખાયું. આ સાહિત્યમાંથી કારલાઈલનું રૂપ ક્યારેક ચિંતક તે કયારેક, ઈતિહાસકાર, સમાજશાસ્ત્રી, કથાલેખકના શંભુ મેળા જેવું દેખાતું. આ પ્રકારોમાં લેખક પોતે કે હવે તેને તોડ કાઢવાનો પ્રયત્ન થાય છે તે તેની કથા જેવો જ બહુરૂપી હોય એવું દર્શન થતું હતું. સાહિત્યમાં હોય તેવો સર્જન આનંદ કદિ પણ એણે ધારણ કર્યો નહીં અને વજનદાર શૈલિને બેજ ધારણ કરીને એના આલેખનો પછડાટ ખાધા કરતાં હતાં છતાં આ પછડાટને ધ્વનિ કારલાઈલના સાહિત્ય ભંડારને એક ચોક્કસ તાલ અને રાગ બન્યાં.
Page #497
--------------------------------------------------------------------------
________________
ના
જ
૨૯ યુરેપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
[લોકશાહીનું શાસકરૂપ અને આર્થિક સાર્વભૌમત્વ– ઉદ્યોગ કાંતિનું સ્વરૂપ—ઉદ્યોગ ક્રાંતિની ખેતીવાડી-ઉઘોગતિનું સામાજિક રૂપ-ઉદ્યોગવાદનું કાંતિકારી મનુષ્ય રૂપ-ઔદ્યોગિક ક્રાંતિનું વાણિજ્ય રૂપ–હિંદ પર અંગ્રેજી રાજ્ય-સામ્રાજ્યવાદનું સ્વરૂપ વતનમાં અને સંસ્થાનમાં-સામ્રાજ્યવાદને જીવન કલહ-યંત્રનું તંત્ર અને સંસ્કૃતિનું સ્વરૂપ--યુદ્ધનાં યંત્રો અને યુદ્ધની વ્યાપકતા-વાણિજ્ય સંસ્કૃતિનું અર્થ–માનવ-અર્થમાનવને ઉપયોગિતાવાદ-ઉપગિતાવાદનું જર્મન રૂપાતર, તકવાદ––જગત્ત મિથ્યા અને અહં સૂત્ય--શાહીવાદી સંહારકતાનું પૂજન-ઈશ્વરી પ્રજાઓને છળહીનનું સંસ્કાર ગીત ] લોકશાહીનું શાસક રૂપ અને આર્થિક સાર્વભૌમત્વ
લોકશાહીનાં રાજતંત્રનું સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિથી જ આરંભ પામ્યું હતું. ફ્રેંચ ક્રાંતિએ અને ઉદ્યોગ ક્રાંતિએ લેકશાહી હવે જગતભરમાં વ્યાપક બનવાનીજ છે તેની આગાહી જગતને આપી દીધી હતી. આ લેકશાહીઓ અથવા રિપબ્લીકે ફ્રાંસ અને યુનાઈટેડ સ્ટેટસમાં જે જાતનાં બં ધા રણ વા નાં બન્યાં હતાં, તેવી જાતનાં લગભગ બનતાં હતાં. આ બંધારણ રૂપમાં
Page #498
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
રજવાડીશાહીની જડતા ન હતી, પરંતુ જીવનવ્યવહારમાં જાગતા નવા નવા સવાલાને ધારણ કરી શકવાની નવી ચેતનાવાળી પ્રતિશિલતા હતી. આ બંધારણામાં શહેનશાહાનેા હતા તેવા સર્વમુખત્યારી અધિકારી અથવા ‘વેટા ’ કારાબારીને કે વડાપ્રધાનના પણ હતા નહીં. આ લાકશાહીનાં સ્વરૂપોમાં રાષ્ટ્રોના પ્રદેશમાં ક્રાઇમાં એક ધારા સભાગૃહ થયાં અને કટલાકમાં એ થયાં, પરંતુ મતાધિકારનું સ્વરૂપ ધીમે ધીમે સઉ રાષ્ટ્રોમાં પુખ્તવયનું તથા સ્ત્રીઓ અને મજૂરોને પણ મતાધિકાર આપવાવાળું બનવાનું હતું. ફ્રેંચ ક્રાંતિના તબક્કામાં જે અંધાધુંધી અને અવ્યવસ્થા વ્યાપી ગયાં તેને વધારે પડતા પ્રચાર કરવામાં આવ્યેા. જ્યારે જૂની જીવન પ્રથા નવું ક્લેવર ધારણ કરે, ત્યારે વચગાળાની અંધાધુંધી કે અવ્યવસ્થા અનિવાય હોય છે. ફ્રેંચ ક્રાંતિની અગત્ય એણે શરૂ કરેલા જીવનની દરેક દિશાની અંદરનાં પ્રગતિવાળાં નવાં સ્વરૂપોમાં જ મપાવી જોઇએ. ખરી રીતે જોઇએ તેા જીવન પ્રથાની અંદરનાં નવાં સ્વરૂપે અથવા પરિવર્તન, મધ્યયુગથી અને ઉત્થાન યુગથી શરૂ થઈ ગયાં હતાં. પરંતુ ફ્રેંચ ક્રાંતિથી આ બધાં નવાં રૂપે વધારે જીવતાં બન્યાં અથવા વ્યવસ્થિત થયાં. ઇતિહાસની દૃષ્ટિએ 'ચ ક્રાંતિને બતાવ નવી દુનિયાના સીમા સ્તંભ લેખાવા જોઇએ. આ સીમા સ્તંભે નવા જીવન વ્યવહારને ઇતિહાસમાં નોંધવા લાયક બનાવ્યા. આ ક્રાન્તિકારી તબક્કા પછી નૂતન યુરોપના જીવનમાં સાર્વભામત્વ અથવા “ સાવરન્ટી ” તે ઉદ્ભવ અને વિકાસને અમલ શરૂ થયા. આ અમલની સ્થાપના લેાકસમૂદાયમાં કરવા માટે ક્રાંતિએ
""
લીખટી ' કવોલેટી ’' અને “ફેટની ટી’ નામના ત્રણ શબ્દોને વ્યવહાર લોકસમુદાય માટે ચાજી દીધા હતા. “ લીખટી ” ને અથ એ હતા કે સ્વચ્છંદ રીતે અથવા આપખૂદ રીતે મનુષ્ય પર અમલ કરવાના કેાઈતા અધિકાર નથી. સમાનતાના અન્યાય સમતા અથવા કાયદાના વ્યવહારમાં માનવ માત્ર સમાન છે, તે હતા. અને “ક્રેટરનોટી ” નો અર્થ વિશ્વબંધુત્વનેા હતેા. આ વિશ્વબંધુત્વને ખ્યાલ જે ઘણા જૂના હતા તે આજે પહેલીવાર જીવનના વ્યવહારમાં વહિવટી શબ્દ બનીને આવતા હતા.
૪૭૭
આ સાથે જ રાષ્ટ્રવાદનુ વ્યવહારરૂપ નવા જમાનાના અર્થજીવનમાં અનુકૂળ અને તેવું સ્વરૂપ ધારણ કરતું હતુ. આ નવા જમાના ઉદ્યોગ-ક્રાંતિનેા શરૂ થતા હતા, ઉદ્યોગની એ ક્રાંતિ જ્યારે પોતાના માલ સામાન વેચવા માટે આખા જગતને બજાર બનાવવા નીકળતી હતી તે વખતે યુરેપના રાષ્ટ્રવાદનું સ્વરૂપ વધારે આક્રમણખાર બનતું હતું. બાપદાદાએની ડહેલીઓમાં ગુંગળાઇ રહેલું
Page #499
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
મધ્યયુગનાં કુપમંડુક જેવું રજવાડી સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિ સાથે, ખતમ થયુ' હતું. નૂતન રચનાના પહેલા પગલા તરીકે માનવ સમુદાયાનું પરિબળ એસ્ટાઈલ નામના રજવાડાશાહીના અંધારા ધારી ડહેલાને અથવા કિલ્લાને ધરાશાયી કરી નાખતુ હતું. ફ્રાંસની ધરતીપર ઉજવાતા યુરેપના નવા રાષ્ટ્રવાદને એ ઉત્સવ હતા. આ ઉત્સવમાં ફ્રેન્ચક્રાંતિના સ્વયંસેવક સૈનિકા, માર્સેલ્સ નામનું નૂતન રાષ્ટ્રવાદનુ રાષ્ટ્રગીત ગાતા હતા. આ રાષ્ટ્ર્ધ્વગીત નીચે આખા રાષ્ટ્ર એક બનતા હતા અને ઉદ્યોગક્રાંતિની ઉજવણી કરવા માટે યુરાપની રાજકીય ક્રાંતિ જગતને જીતવા નીકળતી હતી. આ વિજય-યાત્રાને ખુલ્લી મૂકવાનું કામ મૂડીવાદ અને ઉદ્યોગવાદ જે આ ક્રાંતિના આગેવાના હતા તેમના લશ્કરી હાકેમ બનેલા પેાલીઅન નામનેા સરદાર ફ્રાન્સમાં કરતા હતા. આ સરદાર ઉદ્યોગનાં બજારો માટે આખા જગત પર આક્રમણ શરૂ કરતા હતા તથા યુરાપભરમાં પથરાતા એના વિજયા મારફત રજવાડાશાહીની ખરા આખા યુરોપમાં રચાઇ ચૂકી હતી, અને ઉદ્યોગક્રાંતિના વિજય માટે જે ઇ આડુ આવે તે આ નવા પ્રવાહ નીચે નમી પડે તેવી જીવનની પરિસ્થિતિ રચાઇ ચૂકી હતી. ઉદ્યોગક્રાંતિનું રૂપ
४७८
આ નવે પ્રવાહ, ફ્રેંચ ક્રાન્તિનાં પરિબળો બનીને વહેવા માંડયા હતા. આ પ્રવાહનું રૂપ પણ ક્રાંતિકારી હતું. ક્રાંતિના આ સ્વરૂઋતુ' નામ ઔદ્યોગિકક્રાન્તિ હતું. આ ક્રાન્તિનાં સ્વરૂપે, વ્યાપારનું વધી જવું, જમીન પર
chanak
અને રિયાપરની સફરનાં વાહનવ્યવહારો અને રસ્તાઓના વિકાસ થવા, એ કીગની શરૂઆત, નવા ખડાની શોધખોળ વિગેરે હતાં. એગણીસમા સૈકામાં આ ફેરફારાનું નામ ઉદ્યોગ ક્રાન્તિ હતુ. ઉદ્યાગને ક્રાન્તિ જેવા શબ્દ સાથે જોડવા સામે ઘણા લોકાને વિરોધ હતા, પરન્તુ આ શબ્દ જ જીવનવ્યવહારમાં ઉદ્યાગની ક્રાંતિએ આણેલા પલટાને સમજાવી શકે તેવું હતું. આ પલટા કરનાર પરિબળ મૂડીના વ્યાપક એવા ઉપયેગ હતા, તથા યંત્રોની શોધ હતી.
Page #500
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
મૂડીનું આ ભારણ આખા જગતમાંથી ઉદ્યાગના આગેવાનાએ લૂંટી આણેલી દોલત હતી. આ ધનદોલતને ઉદ્યોગના અર્થકારણે જીવતી બનાવી દીધી હતી. વનનાં આ નવાં સ્વરૂપે યુરોપની ધરતી પર નવાં નગર સ્વરૂપે બનીને ઊગવા માંડયાં હતાં. આ નવાં નગરાનાં નાગરિક ક્રાંતિએ જન્માવેલાં રજન્દો હતાં. આ નવાં નાગિરકાના જીવનવ્યવહાર નફાખાર અર્થતંત્રના અર્થ વ્યવહાર હતા. આ નવા અવ્યવહાર યંત્ર વડે ઉત્પાદનના ઢગલા ઉપજાવતા હતા અને નવી નવી મેં કૈા તથા મૂડીનાં વિકાસવાળાં સ્વરૂપા મારફત માલસામાનની આપલે ખૂબ મેાટા પાયાપર કરતા હતા. આ માલસામાનમાં કાપડને ઉદ્યોગ વિશાળ ઉત્પાદન બનતા હતા. આ ઉત્પાદનનું યંત્રરૂપ, ખીજા' પછત સ્વરૂપાને ખતમ કરતું હતું અને પછાત દેશોના કાચા માલ પોતાને ત્યાં લઇ જઈ ને તેને યંત્રો મારફત પાર્કા માલ બનાવતા અંગ્રેજી યંત્રઉદ્યોગ આ ખાખતનાં સૌથી આગળ હતા. બ્રિટીશ વહાણવટુ જે સેાળમા સૈકાના મધ્યભાગમાં ૭૬૦૦ ટન વજનનાં ઉત્પાદનની ઉથલપાથલ કરતું હતું તે ઓગણીસમા સકાના આરંભમાં ૧૨૦૦૦૦૦ ટન સુધી પહેોંચી ગયું હતું.
rse
*.
પરંતુ ઉદ્યોગ ક્રાંતિને જન્મ આપનાર સંસ્કૃતિનુ મહાન પબિળ તે વિજ્ઞાન નામની સંસ્થા હતી. આ વિજ્ઞાનની ક્રિયા કરનાર પરિબળ એક સામાજિક સરથા છે તેવું વિજ્ઞાનનું સ્વરૂપ હજી જાણીતું બન્યું ન હતું. વિજ્ઞાનનું આ રૂપ ઉદ્યોગની ક્રાંતિ સાથે ઉદ્યોગનું જ રૂપ બની ગયું હતું. ગેસ અને ગરમીની વૈજ્ઞાનીક સમજણે સ્ટીમ એન્જીનને ચાલુ કર્યું. રસાયણ શાસ્ત્રમાંથી લાખડ અને પેાલાદ સર્જાતાં ઉદ્યોગના એક એક પ્રકારે વિજ્ઞાનની સામાજિક સંસ્થાને પેાતાનાં કારખાનાંઓની સેવા “જાવવા પ્રયોગશાળા તરીકે સ્થાપી દીધી હતી. ઉદ્યાગના આ રૂપે સામાજિક સબંધામાં પણ ક્રાંતિ શરૂ કરી. ઉદ્યોગ વ્યવહારની ઘરકારખાનાઓની પ્રથા ખતમ થતી હતી, અને “ ગીલ્ડ સીસ્ટમ ” તેનું સ્થાન લેતી હતી. આ નવી પ્રથા ઉદ્યોગનાં સામાજિક સ્વરૂપને પટી નાખતી હતી, તથા ફેકટરી સીસ્ટમ ” નામની નવી પ્રથાને આરંભ કરતી હતી. આ નવી જીવન પ્રથામાં કામ કરવા આવનાર શ્રમમાનવાના સામાજિક સાંધા પણ પરિવર્તન પામતા હતા. આ શ્રમ માનવા ક્રાંતિના સ્વતંત્ર એવાં એકમા બની ચૂકયાં હતાં અને કારખાનાઓમાં પોતાના માલ વેચવાના સોદો કરવાની સ્વત ંત્રતા વાળાં હતાં, પરંતુ એ બધાંનું સામાજિક રૂપ ઉદ્યોગ ક્રાન્તિમાં શ્રમતાકાત વેચનારાં અને ઉત્પાદન કરનારાં માનવાનુ બન્યું. આ બધાં કિચન હતાં અને એમની પાસે પેાતાના શ્રમશક્તિ શિવાય વેચવા જેવું ખીજુ કશુ જ રહ્યું ન હતું.
""
♦ લેબર પાવર
અથવા
""
Page #501
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ શ્રમ-કિતને ખરીદનાર શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી બનતાં યરાપના નવાં રાષ્ટ્રો હતાં. આ રાષ્ટ્રમાં ઈંગ્લેડે દરીયાની રાણી તરીકેનું પેાતાનું અગ્રસ્થાન મેળવ્યું હતું. દરીયાની રાણીનાં જહાજો પેાતાનાં મંત્ર ઉત્પાદનને વેચવા માટે જગતમાં જ્યાં જ્યાં જતાં હતાં ત્યાં ત્યાં નીતિના બધા નિયમેાના ભંગ કરીને અને નફાની લૂંટ ઝડપી લેવાનાં સંસ્થાન સ્થાપવાના એકજ કાયદાને આધીન રહીને પેાતાનાં સસ્થાન રાજ્યા કાતરી કાઢીને સંસ્થાનવાદની શરૂઆત કરતાં હતાં. આ સંસ્થાનવાદને માલીક અથવા રાજ્યકર્તા, ઇંગ્લેંડનાં રાજા રાણી ન હતાં પરંતુ ઉદ્યોગ ક્રાંતિએ સર્જેલા નવાં નાગિરકાહતાં. આ નાગરિકાની રાજ્યપતિ પોતાના રાષ્ટ્રમાં લેાકશાહીની હતી. લેાકશાહીનું આ સ્વરૂપ ખીલકુલ રાષ્ટ્રવાદી હતું, અને પેાતાના રાષ્ટ્રમાંથી બહાર નીકળીને તે જે સંસ્થાનાને જીતતું હતું તે સંસ્થાના ઉપર લેાકશાહીની બધી રીતરસમ ખતમ કરી નાખીને ભયાનક એવી જાલીમશાહી બનતું હતું, ઉદ્યોગ ક્રાંતિએ ખીલવેલા લેાકશાહીના રાજકારણુનું રૂપ પોતાનાં રાષ્ટ્ર પૂરતુંજ વ્યાપક બની શકયું હતું, અને તે પણ ઉદ્યોગનાં માલીકાની બનેલી નાગરિકતા સુધી જ પહોંચ્યું હતું. ઈંગ્લેંડની ઉદ્યોગ ક્રાંતિએ આવી નવી લેાકશાહીનાં નાગરાની માલીક નીચે મેન્ચેસ્ટર, બી ગહામ, લીડસ, શેફીલ્ડ અને લંડન જેમાં નવાં નગરાતે જન્મ આપ્યા હતા.
ઉદ્યોગ ક્રાંતિની નવી ખેતીવાડી
૪૮૦
ઉદ્યોગક્રાંતિએ ખેતીવાડીનું પણ નવું સ્વરૂપ સરજવા માંડયું હતું. ખેતીનું સ્વરૂપ, ઉદ્યોગ ક્રાંતિનેા જ એક વિભાગ હતું. ખેતીના ઉદ્યોગમાં અથવા ધંધામાં ઇસ્વીસનના સત્તર સૈકાઓએ એકજ જાતનાં અનાજ અને ખીજનું વાવેતર કર્યાં કર્યું હતું. ઉદ્યોગ ક્રાંતિએ સત્તા સૈકા પછી ખેતી ઉદ્યોગમાં પણ યંત્રા, નવાં વાવેતરા, નવાં ખાતર, અને વૈજ્ઞાનિક પદ્ધતિનું પશુપાલન શરૂ કર્યું. આ નવા સ્વરૂપે જમીનદારી પતિને ખતમ કરીને ખેતીવાડીમાં શ્રમ કરતાં ખેડૂતાના સમુદાયાને સ્વતંત્ર બનાવવા માંડયા. મૂડીનાં રાકાણનું ઉદ્યોગ રૂપ નારિકા કહેવાવા માંડયું હતું તેમ જ કિસાને પણ નારકા કહેવાવા માંડયાં. ખેતીની પેદાશમાં નફાનું પ્રમાણ વધવા માંડયું અને સુધારા થવા માંડયા. ખેતીના ધંધા પર સ્વાર બનેલી રજવાડીશાહી ખતમ થતાં આ ધંધામાં વિજ્ઞાન નામની સામાજિક સંસ્થાના પ્રકાશ પરખાવા માંડયા. ખેતીનાં સાધનામાં નવાં સાધને અને નવાં યંત્રો ખનવા માંડયાં. આ નવી પદ્ધતિએ ખેતીનુ ઉત્પાદન અનેકગણું વધારી મૂકયું, તથા પશુપાલનમાં અને એવા જ વધારે
αγ
Page #502
--------------------------------------------------------------------------
________________
યુરેપની ઓદ્યોગિક કાન્તિ અને સામ્રાજ્યવાદ
૪૮૧ વધારો કર્યો. લણવા અને ઉપણવાનાં તથા ખેડવાનાં અને વાવેતર કરવાનાં યંત્રો તૈયાર થઈ ગયાં અને ખેતીના ધંધામાં પણ નવાં સામાજિક સ્વરૂપે દેખાવા માંડ્યાં. આ સ્વરૂપે ખેતી કરનારાં શ્રમ માની અર્ધગુલામ જેવી અથવા હાલીઓ જેવી અથવા “સ' જેવી જીવનદશાને અંત આણ્યો. તથા તેમને પણ સ્વતંત્ર ભાન બનાવવા માંડ્યાં. આ રીતે ફ્રેંચ ક્રાંતિએ શરૂ કરેલું લેકશાહીનું સ્વરૂપ ઉદ્યોગ ક્રાંતિ મારફત પણ સમાજના જીવનમાં વધારે ને વધારે વિસ્તાર પામવા લાગ્યું. આ સ્વરૂપ, ફેકટરી અને ખેતરમાં કામ કરતા બધા લેકસમુદાયોમાં વ્યાપક બનવા માંડ્યું. આ સ્વરૂપ ધરમૂળથી ફેરફાર કરનારું અથવા જીવનની રીતભાતને સમુદાયમાં પણ પલટી નાખનારૂં સ્વરૂપ હતું, એટલે જ તેને ક્રાંતિકારી સ્વરૂપ કહેવું જોઈએ. ક્રાંતિનું આ રૂ૫ પુખ્ત મતાધિકાર જેવું, હજુ રાજકીય સ્વરૂપ નહેતું બન્યું પરંતુ તેનું નૂતન એવું આર્થિકરૂપ, ઔદ્યોગિક ક્રાતિએ સરક્યું હતું તથા, સૌ માનવોના શ્રમ કરવાના, સમાન અધિકારવાળું આ આર્થિકરૂપ હતું. ઉઘોગ કાંતિનું સામાજિક રૂપ
ઈતિહાસના આરંભકાળથી માનવજાતની આર્થિક આબાદીની પ્રગતિને પાયે ધાતુઓ ઉપરના તેના કાબૂ પર આધાર રાખતે માલુમ પડે છે. આ ધાતુઓમાં લોખંડ હજાર વર્ષથી શોધાયા પછી અને લેહયુગની શરૂઆત થઈ ગયા પછી લેખંડને ઉદ્યોગ પર શરૂ થયેલે મહાન પલટો ૧૮માં સૈકામાં જ આવી શકે. લોખંડના ઉપગનાં પરિણામમાં પહેલી જ વાર આ પલટે ક્રાંતિકારી હતી કારણકે તેણે આજ સુધીના ઉદ્યોગનું સ્વરૂપ બદલી નાખ્યું. આજ સુધી ધાતુ ઉદ્યોગ ચલાવનાર લુહાર હતું. હવે શરૂ થતા ક્રાંતિકારી ફેરફારે લેખંડની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી અને ઉદ્યોગનું સ્વરૂપ લુહારના હાથમાંથી ઈજનેરના હાથમાં ગયું. આ ફેરફારનું બીજું મુખ્ય રૂપ એ હતું કે લેખંડને ગરમ કરવા માટે વપરાતા લાકડાના કોલસાને બદલે જમીનની અંદર કલસે વપરાવા માંડે છે. આ કોલસાની સાથે જ નવી ભઠ્ઠીઓને જન્મ થયો. આ ભઠ્ઠીઓમાં નવી તાકાતને ધારણ કરનાર લુહાર નહિ પણ ઈજનેર બન્યો. આ ઈજનેરેએ પિલાદના પુલ પણ બાંધવા માંડ્યા અને જહાજે પણ બાંધવા માંડ્યાં.
ઉદ્યોગ યુગના આરંભમાં લેખંડ અને કોલસાની તાકાત સાથે વરાળની તાકાત પણ સામેલ થઈ ગઈ. માણસની સેવા માટે વરાળનો ઉપગ તે જ્યારે પૃથ્વી, ગોળ નહાતી મનાતી તેવા પુરાણું સમયથી જ શરૂ થઈ ગયું હતું,
૬૧
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૨
વિકવ ઈતિહાસની રૂપરેખા પ્રણ, માનવસમાજના વહિવટની સેવા માટે તેને વપરાશ શરૂ થતાં ૧૮ મે જોકે અડધે વહી ગયા હતા. આ શોધની સાથે સાથે જ ખાણમાંથી પાણી કાઢવાના પંપ બન્યા અને કોલસા દવાને ઉદ્યોગ ઝડપી બને. આ ઉદ્યોગ વિના લેખંડની ઝ૫ને ચાલે તેમ ન હતું. આ ફેરફાર પણ ઔદ્યોગિક ક્રાંતિને ફેરફાર હતે. લોખંડ અને કેલસાએ તથા વરાળે ધાતુના ઉદ્યોગની તાકાતને કાંતિકારી બનાવી અને યુરેપના જીવન વહિવટમાં વણુટખાતામાં ફલાઈંગ શટલ આવી પહોંચી. આ “ફલાઈંગ શટલે” સુતરના તારને ઝડપી બનવાની ફરજ પાડી. આ ફરજે શાળમાં નવા સુધારા કર્યા, અને જેમ્સ ટે શેધેલી વરાળ શક્તિ પણ વણુટ ઉદ્યોગમાં આવી પહોંચી.
ઉદ્યોગની ક્રાંતિના આ સ્વરૂપે ઉદ્યોગને ખાનગી ઘરના ખૂણાઓમાંથી બહાર કાઢ્યો, અને ઉદ્યોગના પિતાનાં જ નવાં ઘર બાંધવાની ફરજ પડી. નવા ઉદ્યોગઘરનું નામ “ફેકટરી અથવા કારખાનું પડયું. ઉદ્યોગનાં આ ઘરોમાં ક્રાંતિનું સ્વરૂપ ધારણ કરેલાં ઉદ્યોગનાં સાધનો, હસ્ત ઉદ્યોગનાં નહિ પણ કોલસો લેખંડ અને વરાળથી ચાલતાં યંત્ર બન્યાં, અને ઉદ્યોગઘરે, કારખાનાં બન્યાં. ઉઘોગવાદનું ક્રાંતિકારી મનુષ્યરૂપ
ઉદ્યોગનું આ ક્રાંતિસ્વરૂપ ચલાવનારાં મનુષ્યો અથવા શ્રમમાન જૂના જગતમાં હતાં તેવાં ગુલામે કે હાલિઓ ન હતાં. આખા યુરોપ પરની ધરતી પરના તમામ દેશોમાં જમીન પરનાં આ અર્ધગુલામોએ ઊગતા મૂડીવાદ અને વ્યાપારવાદના મધ્યમવર્ગોની આગેવાની નીચે તેમને જમીન પર જકડી રાખતાં ગુલામીનાં બંધન તેડી પાડ્યાં હતાં, અને યુરોપની ધરતીને હચમચાવી નાંખનારી કિસાન ક્રાંતિઓ કરી હતી. આ ક્રાંતિની હિલચાલે નીચે યુરોપ પરની ઠાકરશાહી ખતમ થઈ ગઈ હતી, તથા ત્યાર પછી યુરોપના વેપારી અને મૂડીવાદી સમાજે યુરોપના રાજાઓને શાસન અધિકાર પણ ઝુંટવી લીધું હતું. યુરેપની આવી હિલચાલમાંથી ઔદ્યોગિક ક્રાંતિના કારખાનામાં કામ કરવા માટે યુરોપને ન શ્રમમાનવ આવી પહોંચતા હતા. આ શ્રમમાનવનું નામ કામદાર અથવા મજૂર હતું, અને આ મજૂરીનું સ્વરૂપ પણ આઝાદ સ્વરૂપ હતું. મજૂર અથવા કામદાર પિતાની મજુરી વેચવા માટે રોજના દામ અથવા રોજ ઠરાવવા માટે સ્વતંત્ર હતો. આ સ્વતંત્રતા સાથે યુરોપને આ શ્રમમાનવ ગરીબઘરમાં આઝાદ નાગરિક તરીકે રહેતું હતું અને વેપારી વર્ગની આગેવાની નીચે રજવાડાશાહીને ખતમ કરીને લોકશાહી ઘટના રચીને એ પણ હવે મતાધિકાર પામવાની લાયકાત ધારણ કરવાનું હતું. હવે યુરોપન કોઈ શહેનશાહ પણ તેને તેની મરજી વિરુદ્ધ
Page #504
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
વે કરાવવા માટે એને લઇ જઇ શકતા નહતા તેટલે એ આઝાદ શ્રમ-માનવ બન્યા હતા.
૪૩
ઔદ્યોગિક ક્રાંતિનું વાણિજ્યરૂપ
આવી ઔદ્યોગિક ક્રાન્તિના આર્ભ સમાજના નૂતન વાણિજ્યરૂપમાંથી થયા. યુરોપના નવા વાણિજ્ય સ્વરૂપના આરભ અમેરિકાની શેાધની સાથે થયા એમ કહી શકાય. આ વાણિજય સ્વરૂપમાં નવા શેાધાયેલા દેશોમાંથી સાના, રૂપાના અને બીજા માલસામાનના ઢગલા યુરોપમાં આવ્યા. યુરાપના, ઇટાલીના જાનાં વાણિજ્ય નગર હવે નવા વાણિજ્યમાં નકામાં બન્યાં. નવા વાણિજ્યના નૂતન સ્વરૂપે ભૂમધ્યને બદલે એટલાંટિક મહાસાગરને પસંદ કર્યો તથા વાણિજ્યના આ સ્વરૂપે ઉદ્યોગવાના વિકાસ કર્યો. નવા વાણિજ્યના આરંભના આગેવાન દેશા, સ્પેઇન, પોર્ટુગાલ, હાલેડ અને ઈંગ્લેંડ બન્યાં. નુતન બનતા યુરોપમાં “ મર્કેન્ટાઈલ સીસ્ટોમ ’’ ના નામથી એળખાતી આ વાણિજ્ય પ્રથાએ પેાતાના નવા અર્થશાસ્ત્રી પણ જન્માવ્યો. આ નવા અ કારણે રાષ્ટ્રિય દોલતના સિદ્ધાંતને વિકસાવ્યા. આ સિદ્ધાંત એ હતા કે સેાનું અને રૂપું એ રાષ્ટ્રીય દોલતનાં રૂપકા હતાં, તથા આ બે ધાતુએ જે દેશ પાસે સૌથી વધારે હોય તે દેશ શ્રીમંત કહેવાય. હવે લશ્કરા પણુ એક દોલત છે તેવી ખાત્રી આ નવા રાષ્ટ્રાને થવા માંડી હતી. સેાના અને રૂપા વડે મોટાં લશ્કરા જમા કરી શકાતાં હતાં, તથા લશ્કરે। વડે સેાના અને રૂપાની લત વધારી શકાતી હતી, તથા ઉદ્યોગને વિકસાવાતા હતા. આ નવા વાણિજ્યના સ્વરૂપમાં આંતરરાષ્ટ્રિય વ્યાપાર એક કુદરતી કાનૂન અથવા સત્યની જેમ સ્વિકારાવા માંડતા હતા. આંતરરાષ્ટ્રિય વ્યાપારવાળી આવી “ મર્કન્ટાઇલ સીસ્ટીમને ” અથવા વાણિજ્ય પ્રથાને યુરોપનાં રજવાડાં પણુ અપનાવવા માંડયાં હતાં. ઇંગ્લેડના રક્ષક બનેલા ક્રોમવેલની પરદેશનીતિ આ વાણિજ્ય પ્રથા ઉપર જ બંધાઇ હતી. આ પરદેશ નિતીને ધારણ કરતું ઈંગ્લેંડ પણ હવે દુનિયાના પ્રદેશા જીતવા નિકળી ચૂકયું હતું. ઉદ્યોગીક ક્રાંતિ પર સ્વાર થઈને મહાસાગરે ને વટાવીને નવી શેાધાયેલી દુનિયાના જુદા જુદા પ્રદેશો ઉપર પેાતાનાં સંસ્થાનાની રચના કરતી યુરોપની વાણિજ્ય પ્રથા સંસ્થાન વાદની રચના કરતી હતી. આ પ્રથા નીચે ધરતીના જુદા જુદા પ્રદેશ યુરેાપનાં સંસ્થાને બનવા માંડયાં હતાં, તથા આ સંસ્થાના પર વ્યાપાર ચલાવવા એટલે તેમની રીતસરની લુંટ ચલાવવા યુરોપના સાહિસકાની વેપારી મંડળીએ રચાવા માંડી હતી. યુરોપની વાણિજ્યનીતિએ પોતાનાં રાષ્ટ્રોમાંથી બહારના જગતમાં ધકેલેલા સાહસકા જગતભરમાંથી શોષણ કરીને સુવ
,,
Page #505
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એકઠું કરવા તથા પોતપોતાના રાષ્ટ્રઉદ્યોગો વિકસાવવા માંડયા હતા. સંસ્થાન બનતા જગતના ખડી, એશિયા અને આફ્રિકા હતા. અમેરિકાએ હવે સંસ્થા ન ખનવાનો ઇન્કાર કરી દીધા હતા. હવે અમેરિકા ઉપરાંત યુરેાપનાં બધાં ઔદ્યોગિક રાષ્ટ્રા, વાણિજ્ય પ્રથાનાં, પાતપાતાનાં સંસ્થાના એશિયા અને આફ્રિકા પર કાતરી કાઢવા માટે અંદર અંદરની જીવલેણ હરિફાઇ પણ કરવા લાગ્યા હતા. હિંË પર અ ંગ્રેજી વાણિજય રાજય
૪૮૪
આ અરસામાંજ એશિયાના વિશાળ દેશ હિંદુ પર અંગ્રેજી વાણિજ્ય પ્રથા, ઔદ્યોગીક કાંતિ અને રાજય ક્રાંતિની સજાવટ કરીને રજવાડા શાહીના અનેક વિચ્છેદે વડે આ મહાન રાષ્ટ્ર, જેની વિશાળ કાયા ચારણીના જેવી કાચાઈ ગઈ હતી, તેવા હિંદ દેશ પર ઉતરી પડી. અંગ્રેજોના આવતાં પહેલાં યુરેપનું આ વાણિજ્ય સ્વરૂપ પોર્ટુગલથી અહીં આવી પહેાંચ્યું હતું, પરંતુ પોર્ટુગીઝો પેાતાની કમ તાકાત અને ટુકી નજરને લીધે પાછા પડયા, અને હિંદુ પર સ ંસ્થાન સ્થાપવાની હરિફાઈમાં ડચ, ફ્રેંચ અને અગ્રેજોએ દોટ મૂકી. હિંદુ પર પોતાનું સંસ્થાન સ્થાપનારી અંગ્રેજી વાણિજ્ય મંડળીને સ્ટ ઈંડીયા કંપનિનું નામ આપીને ૧૬ મા સૈકાના છેલ્લે દિવસે અંગ્રેજી રાષ્ટ્રે જન્માવી હતી. ત્યારના વાણિજ્ય શાસને તેને હિંદુ પર ઉતરવાને પરવાને દીધા હતા. આ ઈસ્ટ ઇન્ડિયા કપનીમાં જમા થયેલી સાહસિકાની મંડળી ખૂબ ખંધા અને પાકટ એવા સાહિસકાની બનેલી હતી. આ મ`ડળીએ ડચ અને ફ્રેંચ સાથે હરિફાઈ તા કરવાની હતી જ પર ંતુ તે ઉપરાંત નીતિ અને ન્યાયના બધા જ ખ્યાલને ખતમ કરી નાખીને હિંદની પરદેશી ધરતી પર જાની જેમ ચેોંટી રહે એવી વેપારી કેાઠીએ બાંધવાની હતી. આ કાઠીઓમાં રહીને તેમણે હિંદની ભૂમિ પરના રોગચાળાથી ઉભરાતા હવામાનને પણ મૂકાબલા કરવાને હતા. મદ્રાસમાં આવેલા અંગ્રેજી વાણિજ્યના આ કમઠાણને માટે ભેજવાળી જમીનની દરિયામાં લખાયેલી એક અણી આપવામાં આવી હતી. જમીનની કિનારી પર મેલેરિયામાં ત્યારની અંગ્રેજી સાહિસકેાની ટાળકી પડાવ નાખીને ચીટકી રહી હતી. અગ્રેજી રાજાને પહેરામણીમાં મળેલા મુંબઈના ટાપુ પણ ત્યારે હવા ખાવા માટે રહેવા જેવા નહતા. આવા વેરાન પ્રદેશ પર દરિયાની વ્યાપારી જળા બનીને ચોંટેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની પેાતાના દેશના ઝંડાના ધાગા પેાતાની કાઠી પર ફરકાવતી હતી તથા દુનિયાની આબાદીમાં અજોડ એવી દાલત વડે જળહળી ઉઠેલી અને દેદીપ્યમાન દેખાતી મહાન મેાગલશાહી પર લાલચુ નજર નાખતી હતી. આ પરદેશી મંડળી સમજતી હતી કે અકબરના
Page #506
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
૪૮૫
ગયા પછી સાના રૂપા અને ઝવેરાતના પર્યંત જેવી આ બાદશાહતની માટીના પાયા હચમચી ઉઠશે તથા ત્યારે પોતાના સામ્રાજ્યને અહી રાપી શકવાના આરંભ કરાશે. હિંદી શહેનશાહતના માટીના પગ પૂર્વની પ્રાચીન એવી શહેનશાહતના રૂપવાળાજ હતા. બિ'ખિસાર અને ચન્દ્રગુપ્તની શહેનશાહતનું સ્વરૂપ જેવું હતું, તેવું જ આટલા સમયથી વિકાસ પામ્યા વિનાનું અને અનિયંત્રિત એવું શાસન, આ પ્રાચીન ભૂમિ પર ઊભું હતું. આ અનિયંત્રિત રૂપમાં શહેનશાહના મરણ પછી ગાદી પર આવવાના કાઈ ચોક્કસ નિયમ પણ આ શહેનશાહતમાં આજ સુધીમાં રચાયે। ન હતો. પરિણામે શહેનશાહતના મરણ પછી તેના દીકરામે આખી શહેનશાહતને હચમચાવી નાખે તેવા, ગાદી માટેને આંતર વિગ્રહ કરતા હતા. ઔરંગઝેબ ગાદી પર આભ્યા ત્યારે શહેનશાહતનું નિયંત્રણ રુપ કેવુ પાલું હતું. તે દેખાઈ ગયું. ભારતની ભૂમિ પર શાસન સંસ્થાનું આ સ્વ રુપ સૈકાઓથી આવું જ ચાલ્યું આવતું હતું. સૈકાઓ સુધી એના નિયંત્રણમાં ફેરફાર પડયા નહોતા. આ ક્ષતિ સૌથી વધારે ચોકખી હવે દેખાઈ ગઈ. ઔર ગઝેબે ઇસ્લામની ટૂંકી દૃષ્ટિ ધારણ કરીને 'દીરા તોડવા માંડયાં, એટલું જ નહી પણ બિજાપુર અને ગેાવળકાંડાના ઇસ્લામી રાજયાને પણ નાશ કર્યાં. પછી નેવું વર્ષની ઉંમરે જ્યારે આ બાદશાહ મરણ પામ્યા ત્યારે આ શહે નશાહતની હકૂમત નીચેનાં બધાં રજવાડાં પરસ્પરના અને દરેક સામે. સૌના દુશ્મનાની છાવણી હાય તેવાં દેખાયાં. એવી અંદરથી જ ખવાઈ ગયેલી આ શહેનશાહત પર બહારથી મેાતના ફટકા શિવાજીએ લગાવ્યા, અને તેણે પણ એવી જ ખામીવાળી નવી બાદશાહત ખાંધી. એટલે આ દેશ પર શાસનના રાજવહિવટની એકતા આવી શકી નહિ. લૂંટારા જેવા રજવાડાઓએ, આ ભૂમિનું જ શરીર ગૂંથવા માંડયું. અંદર અંદરના વિચ્છેદથી ભેદાઈ ગયેલા આ મહાન દેશ ત્યારે પરદેશીઓનું પ્યાદું બનીને પડયા, પેાતાની સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાની વિચ્છેદ નીતિ નીચે પતન પામેલા, આ પ્રાચીન રાષ્ટ્રને પાતાનું સંસ્થાન બનાવવા આવેલી યુરેાપની સામ્રાજ્યવાદી વાણિજ્ય પધ્ધતિના પ્રતિનીધીઓમાંથી પેઢુ ગાલ અને હાલેંડ પાછા પડયા હતા પણ પછી હિંદને ગુલામ બનાવવા માટે ફ્રાન્સ અને ઈંગ્લેંડ વચ્ચે તીવ્ર હરિફાઇ જાગી ઉઠી હતી. અંગ્રેજોએ આવા અચેતન પડેલા દેશ પર પાણીપતના યુદ્ધમાં ફટકા લગાવ્યા, અને ઇસ્ટ ઇન્ડિયા, કંપની હિંદની માલિક બની ચૂકી. હિંદુ બ્રિટનનું ગુલામ સંસ્થાન બન્યા. સામ્રાજ્યવાદનું સ્વરૂપ, વતનમાં અને સંસ્થાનમાં
કાઇપણ સામ્રાજ્યવાદનું સ્વરુપ પેાતાના વતનમાં પણ પોતાના શ્રમમાનવાનું શાષણ કરીને યંત્ર–ઉત્પાદન વધારવાનુ ાય છે. આ શાષણ મારફત અંગ્રેજી
Page #507
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્ય પિતાને ત્યાં ઉદ્યોગની આરાધના આરંભી દીધી હતી તથા તે સાથે પિતાના સંસ્થાન બનેલા દેશમાં એક કે એક પ્રજાજનનું પિઠન કરીને આખા રાષ્ટ્રની બેફામ લૂંટ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. પોતાના વતનમાં મજ દૂરની ચાલીઓમાં માનવ જાતનું જીવન, કંગાળ અને અંધકારમય બનાવનાર સામ્રાજ્યવાદ, પિતાના સંસ્થાન બનેલા દેશને કાચે માલ ઉપજાવવાનું એક મોટું ખેતર બનાવી દઈને ત્યાંની માનવતાની સર્વાગી ખાના ખરાબી કરતે હોય છે. યુરોપમાં આ શરૂ થયેલા સામ્રાજ્યવાદના આવા આરંભના જીવનમાં ખૂદ ઈગ્લેંડમાં પણ બજારની જીવલેણ હરિફાઈને બધે ભાર મજૂરોની જીંદગી પર પડેલા કાપમાં દેખાતે હતો. ટૂંકામાં કે પગાર અને લાંબામાં લાંબા શ્રમનો સમય, ત્યારના ઈગ્લંડના કામદારની જીંદગી પર ભયાનક ત્રાસની જેમ છવાયેલું રહેતું હતું. સામ્રાજ્યવાદને જીવન કલહ
સામ્રાજ્યવાદની આ વાણિજ્ય પ્રથા હતી. આ પ્રથાને મૂડીવાદના અર્થ શાસ્ત્રીઓએ જીવન કલહનું નામ આપ્યું હતું, તથા જીવનના આ કલહને તેમણે નીતિના કાનૂન જેવો ગ્ય ઠેરવ્યું હતું. સામ્રાજ્યવાદી જીવનના આ કાનને માનવજાતની જીંદગીમાં હરિફાઇને અંદગીનું મુખ્ય સત્વ બનાવી દીધું હતું. આવા જીવલેણ જીવન વહિવટના એક રેવન્ડ ટી. આર. માલ્યુસ નામના ચિંતકે એક સામાજિક સત્ય શોધી કાઢ્યું. માલ્યુસનું આ સત્ય કહેતું હતું કે, દુઃખનું કારણ અત્યારની વાણિજ્ય પધ્ધતિ નથી, પરંતુ વધારે પડતી પ્રજેત્પત્તિ છે. એટલુ માટે દુઃખનું નિવારણ કરનાર ઉપાય તરીકે ભૂખમરે રોગચાળો અને યુદ્ધ, એ ભગવાનની મોકલેલી જરૂરી વસ્તુઓ છે. સામ્રાજ્યવાદી વાણિજ્ય પદ્ધતિમાંથી જ નિપજતાં ભ્રમમરા અને યુદ્ધોવાળા જીવન કલહને આ યુગના જ, એક સ્પેન્સર નામના ચિંતકે “સર્વાઈવલ ઓફ ધી ફીટેસ્ટ” નું નામ આપ્યું હતું. આ રીતે ડારવીને શોધેલા જીવન વિકાસના નિયમનું ખોટું આરે પણ માલ્યસે અને સ્પેન્સરે મૂડીવાદી વાણિજ્ય પદ્ધતિને બચાવ કરવા કર્યું હતું.
સામ્રાજ્યવાદે જીવનકલહનું એક મોટું વ્યાપક સ્વરૂપ આ રીતે ઈતિહાસમાં પહેલીવાર ખૂલ્લું મૂક્યું હતું. આ કલહમાં શ્રમ માન અને સામ્રાજ્ય વાદી વાણિજ્યના માલિકે પરસ્પરના જીવનવહિવટમાં કસાતાં હતાં. સામ્રાજ્યવાદી બજારની મૂડીને નિયમ જીવનને વહિવટ બનીને આગળ વધતું હતું. જીવન કલહનું આ સ્વરૂપ મેટા ભાગે આર્થિક વહિવટના સ્વરૂપવાળું હતું, પરંતુ
Page #508
--------------------------------------------------------------------------
________________
યુરેપની ઔદ્યોગિક કાતિ અને સામ્રાજ્યવાદ
૪૮૭ તેનું રાજકીય સ્વરૂપ પણ હંમેશાં દેખાયા કરતું હતું. આ રૂપ લેકશાસનને, લેકસમુદાયમાં ઉતરવા દેતું ન હતું. આ અર્થકારણના જીવનવહિવટને નિયમ
સપ્લાય અને ડીમાન્ડ” નામના બે પૈડાં ઉપર ફર્યા કરે છે અને વિકાસ પામ્યા કરે છે એમ તે સમયનું અર્થકારણ સમજાવતું હતું. પરંતુ ઉત્પાદન અને જરૂરિઆતનાં બે ચક્રો ઉપર આગળ વધતા સામ્રાજ્યવાદી વ્યવહાર હવે જીવનવહિવટના વિકટ પંથ પર ચઢી ચૂક્યો છે તેની ખાત્રી થતી જતી હતી. હરિફાઈના રૂપવાળી વિકટ પરિસ્થિતિ સંસ્થાનમાં ભૂખમરાને અને રોગચાળાને ભયાનક રીતે તિવ્ર બનાવતી હતી તથા સામ્રાજ્યવાદી દેશમાં એક બીજા સાથે સંહાર કરવા માટે યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરાવતી હતી.
આખા જગતને ગુલામ બનાવનાર સૌથી મોટો સામ્રાજ્યવાદ અંગ્રેજી સામ્રાજ્યવાદ બન્યો હતો. અંગ્રેજી સામ્રાજ્યની યંત્રજાળ ચલાવનાર ચક્કીનું મધ્યબિંદુ ઈગ્લેંડ નામનો નાને સરખો ટાપુ હતું. આ ટાપુએ સૌથી પ્રથમ પિતાની પડોશી પ્રજાઓને, આયલેંડ અને સ્કોટલેંડની પ્રજાઓને, ગુલામ બનાવી હતી. પછી જગતના સૌથી મોટા ભાગ પર અંગ્રેજી સામ્રાજ્યવાદની જાળ પથરાવા માંડી હતી. આ સામ્રાજ્યની હકૂમત નીચે ઓસ્ટ્રીયા, કેનેડા, ન્યુ ફાઉન્ડલેન્ડ, ન્યુઝીલેંડ અને સાઉથ “આફ્રિકાના પ્રદેશ આવી ગયા હતા. પછી સામ્રાજ્યની પકડ નીચે મહાન મોગલ શહેનશાહતની બધી ભૂમિ આવી ગઈ. પછી સામ્રાજ્યવાદની જાળ બલુચિસ્તાન, બ્રહ્મદેશ અને એડન પર છવાઈ ગઈ. ત્યાર પછી આ સામ્રાજ્યવાદના સકંજામાં ઈજી આવી ગયું, અને જામાઈકા, બહામા, બર્મુડા, અને માલ્યાના પ્રદેશો પણ આવ્યા. સિલેન ત્રીનીદાદ ફીજી, જીબ્રાલ્ટર અને સેન્ટ હેલિના પર પણ આ અંગ્રેજી સામ્રાજ્યનાં થાણું બેસી ગયાં. જેવું પ્રાચીન જમાનામાં આખા જગતનું કારખાનું, તથા કેદખાનું રોમન સામ્રાજ્ય હતું તેવું વીસમા શતકમાં આખી દુનિયાનું કારખાનું તથા કેદખાનું અંગ્રેજી સામ્રાજ્યવાદ બન્યું. આ સામ્રાજ્યનું અંગ્રેજી કારખાનું જે કંઈ નિપજાવતું હતું તે બધું નફાર રૂપ ધારણ કરીને સામ્રાજ્ય નામના બજારમાં વેચાતું હતું. સામ્રાજ્ય નામનું આ બજાર પિતાની વેઠ જેવી મજૂરી વડે જે કંઈ ઉપજાવતું હતું તે બધે કાચે માલ પાકી નિપજ બનવા માટે બ્રિટન નામના કારખાનામાં પહોંચી જતા હતા. આ વાણિજ્યરૂપનું વિષચક આખા જગત પર અંગ્રેજી સામ્રાજ્યવાદી ઘટના બનીને ફરતું હતું. આ ઘટનામાં આખી દુનિયા એટલે, એશિયા અને આફ્રિકાનું જગત જણે શૂન્ય બની ગયું હતું તથા તેના પર સામ્રાજ્યવાદી કફન ઢંકાઈ ચૂકયું હતું.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યંત્રનું તંત્ર અને સંસ્કૃતિનું સામ્રાજ્યવાદી સ્વરૂપ
ઉત્થાનયુગ પછી યંત્રની જમાવટ અને ઉત્પાદનનાં યંત્રોની રચના એક મેટું તંત્ર બની ગયું હતું. આ તંત્ર અથવા “ટેકનીક”નું મૂખ્ય રૂપ જીવન વહિવટને વ્યાપક બનાવવાનું હતું. જીવનના એકેએક વિભાગમાં આ વ્યાપતા હવે દેખાવા માંડી હતી. યંત્ર મારફત થતા ઉત્પાદનનું પ્રમાણ યંત્રને લીધે ખૂબ મેટું બની ગયું હતું. સમાજનું ધ્યેય સૌથી વધારેમાં વધારે માલ નિપજાવવાનું બન્યું હતું. આ માલના ઢગલા હવે વ્યાપક બનવાના હતા, તથા માલની અવરજવર માટે હવે યંત્રવાહને પણ બનવા માંડ્યાં હતાં. એટલા માટે આ જમાનાનું અર્થશાસ્ત્ર એમ કહેતું હતું કે હવે સૌથી વધારે સંખ્યામાં માણસોનું સૌથી વધારે સુખ લાવી શકાશે. આ અર્થશાસ્ત્ર, આદમ સ્મિથનું હતું.
મેટાં યંત્ર હવે નવાં યંત્રને બનાવતાં હતાં. જ્યારે યંત્રએ નવાં નવાં યંત્રો બનાવવા માંડયાં, ત્યારે માનવ સમાજની જરૂરિયાત અને હાજત સૌથી મોટા પ્રમાણમાં પુરી પડવા માંડી. આ રીતે યંત્ર અથવા યંત્રની આખી ઘટના, અથવા યંત્રનું તંત્ર આપણું સંસ્કૃતિને એક મોટે વિભાગ બન્યું. સંસ્કૃતિનું આવું સ્વરૂપ ઈતિહાસમાં ક્યારે શરૂ થયું તેની ચક્કસ તારીખ આપી શકાય નહીં પરંતુ સત્તરની સાલને આપણે તેના આરંભ તરીકે લઈ શકીએ. યંત્રની ઘટનાનું આ સ્વરૂપ વસમા સૈકા સુધી વધારેને વધારે વિકાસ પામ્યા કર્યું. આટલા સમય સુધીમાં એણે જીવનનાં તમામ ક્ષેત્રોને આવરી લીધાં, તથા તેને શાસન વહિવટ સામ્રાજ્યવાદી બન્યા. એમ યંત્રની રચનાના આ સ્વરૂપમાં લખંડ અને પિલાદ એ બે મૂખ્ય ધાતુઓ હતી. આ બે મુખ્ય વસ્તુઓએ જેવી રીતે યંત્રને વધારે વ્યાપક બનાવ્યાં તે જ પ્રમાણે તેમણે યુદ્ધનાં યંત્ર પણ બનાવ્યાં. આ રીતે એક બાજુ વધારેમાં વધારે સંખ્યાનાં માણસો માટે વધારેમાં વધારે માલ ઉત્પાદન તથા જીવનનાં સાધનોની બનાવટ શક્ય બન્યાં, પરંતુ તેની સાથે જ સંસ્કૃતિને નાશ કરી શકે તેવું વ્યાપકરૂપ, યુદ્ધ નામની સંસ્થાએ તથા સામ્રાજ્યવાદી શેષણે ધારણ કર્યું. યુદ્ધનાં યંત્ર, યુદ્ધની વ્યાપકતા અને લશ્કરમાં ફરજીયાત ભરતી
યંત્રની આવી ઘટના વડે લેખંડ અને પિલાદે યુદ્ધનાં યંત્રોનાં પ્રમાણ વધારી દેવાની જોગવાઈ કરી આપી. યંત્રની આ સંસ્કૃતિના સમયમાં ઈ. સ. ૧૯૦૦ સુધીમાં ભયાનક એવાં યુદ્ધનાં સાધન બની ગયાં. મોટી તપ, મેટાં યુદ્ધજહાજો, યુદ્ધને સામાન લઈ જનારી રેલના લાંબા રસ્તાઓ તથા યુદ્ધનાં શસ્ત્રસજની અવરજવરની ઝડપ વધારી મૂકનારાં વાહને વિગેરે વધી પડયું.
Page #510
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
જીવનના ભીન્ન વિભાગેામાં જેમ યંત્રને લીધે ઉત્પાદન વધી ગયુ તેજ પ્રમાણે યુદ્ધ નામના વિભાગમાં પણ શસ્ત્રોનું ઉત્પાદન અનેકગણું વધી ગયું. આની સાથેજ યુદ્દોની મર્યાદાના વિસ્તાર તથા સંહારકશક્તિ પણ વધી ગયાં. અમેરિકાના આંતરયુદ્ધમાં અને ફ્રાન્કા પ્રશીયન યુદ્ઘમાં જગતની જે ખાનાખરાબી થઇ ગઈ તથા માનવ જાતને જે સંહાર થઇ ગયા, તેણે આપણી સંસ્કૃતિમાં રહેલા યુદ્ધ નામના અનાવ તરફ ઇશારે કર્યો.
૪૮૯
ફ્રેંચ ક્રાન્તિએ શરૂ કરેલાં જીવન વહિવટનાં રૂપામાં, મનુષ્યનું નાગરિક રૂપ જેમ અ માનવ અથવા ‘ કાનેમિક મેન ’ તું બન્યું તેજ રીતે એનું રાજ્કીય રૂપ, મતાધિકારવાળા મનુષ્યનું બન્યું. લેાકશાસનના આ અધિકારની સાથે જ, ફ્રેંચ ક્રાન્તિના સમયમાં જ, સૌથી પહેલાં ફ્રાન્સમાં લશ્કરની રચનાના સવાલ ઉભા થયે।. રજવાડી ભાડૂતી લકારા ક્રાન્તિને કામમાં આવી શકે તેમ નહોતું એટલે ક્રાન્તિની સરકારે, “ કાનસ્ક્રીપ શન”નું આરંભનું સ્વરૂપ યુરોપમાં સૌથી પહેલું શરૂ કર્યું. આરંભમાં ફ્રેંચ ક્રાન્તિએ શરૂ કરેલી સામ્રજ્યવાદ માટેની લશ્કરી જનાવટનું શરૂમાં અચ્છિક રૂપ રહ્યું પણ પછી તે ફરજ્યાત બનતું
ગયું. ઈ. સ. ૧૭૯૯ માં આર્થિક ક્રાન્તિ અને રાજકીય ક્રાન્તિએ ફ્રાન્સના ७७०,००० જુવાનીને ફરજીયાત રીતે શસ્ત્રસજ્જ કરી દીધા. આ પ્રથાએ સામ્રાજ્ય જીતવા નીકળેલ, નેપોલીયનને લશ્કરે દીધાં. તથા નૂતન માનાની આ નવી રચના પર મુસ્તાક બનેલા, નેપોલીયને મેટરનીકને પડકાર કરીને કહ્યું કે, “હું એક મહીનાના પચીસ હજારને લેખે, લડવૈયાઓને રણભૂમિ પર ઉતારી શકુ તેમ છું.” આ પ્રથાએ સામ્રાજ્યવાદી યુરોપને એક નવીજ દિશા દાખવી. વાણિજ્ય પ્રથાનાં, અ માનવાની સરકારા, પોતાનાં સંસ્થાને જીતવાનાં યુધ્ધ માટે તાપાના ચારા તરીકે યેાજી શકાય તેવાં મેટાં લશ્કરે, કેનસ્ક્રીપશનથી સવા લાગી. આ રીતે, રાષ્ટ્રા આખાં શસ્ત્ર સજ્જ બની શકે તેવું સ્વરૂપ સરજાયું.
ર
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ નૂતન જીવનમાં મતાધિકારતાને પામેલું માનવ રૂપ, હવે સામ્રાજ્યવાદી આર્થિક પકડમાં સપડાઇને, યુદ્ધનું યંત્ર પણ બન્યું. મનુષ્યને બળજબરીથી યુદ્ધયંત્ર અથવા રોબોટ બનાવી દેનાર. “કેનક્રીપશન”ના કાનૂન વડે પેલીયને ઇ. સ. ૧૮૦૦ થી ૧૮૧૩ સુધીમાં, ફ્રાન્સના શાહીવાદીઓ માટે, આ પૃથ્વી પર સામ્રાજ્ય કોતરી કાઢવાનાં યુધ્ધ લડવા માટે, એકલા ક્રાન્સમાંથીજ ૨,૬૧૩,૦૦૦ માનવોને, ફરજીયાત ભરતીમાં પરોવી દઈને, આખા યુરોપની ભૂમિપર માનવસંહારની રચના કરી દીધી. વાણિજય સંસ્કૃતિનું શાસક બનેલું મનુષ્યરૂપ પણ અર્થ માનવનું જ
ગત પર સંસ્થાનવાદ રચનારી યુરેપની શાહીવાદી એવી વાણિજ્ય સંસ્કૃતિએ માનવ સંસ્કૃતિમાં મનુષ્યનું જે રૂ૫ ઘડ્યું તેનું નામ અર્થ-માનવ કહી શકાય. યંત્રના તંત્રમાંથી જ જાણે નીપજયું હોય તેવું આ મનુષ્યરૂપ પિરામીડ જેવા અર્થ કારણની ટોચ ઉપર ઉભુ હતું અને તેના પાયા સુધી તેને બેજ કચડતે હતે. ટોચ પર ઉભેલું આ અર્થમાનવ યુદ્ધનાં યંત્ર જેવું અને શાહી વાદના સ્વરૂપવાળું બીલકુલ સ્વાર્થ-માનવ, હતું. ટોચ પરના આ અર્થમાન વને છેડે, પાયામાં ખદબદતા બીજા અસંખ્ય એવાં શ્રમમાન સુધી લંબાયેલે હતું. આ બધાં માનવોને પેલા અર્થમાનવે યંત્રો જેવાં શ્રમ માવો બનાવી દીધા હતાં. ટેચ પર ઉભેલા પેલા અર્થમાનવની નીચે શાહીવાદી વહિવટમાં આ બધી માનવતા સંસ્કૃતિનાં તમામ રંગરાગ, સુખસાધન બનાવવામાં લાગણીઓ અને આને ભૂલી જઈને યંત્ર જેવી અચેતન બની ગઈ હતી, તથા કાનૂનની રીતે મુક્ત છતાં ગુલામ જેવી હતી. એના કારણમાં ઉદ્યોગ કે યંત્ર કારણ રૂપ ન હતાં, પરંતુ આ યંત્રનો વહિવટ જેના હાથમાં હતું તેવી વિશ્વયુદ્ધો લાવનારી શાહીવાદી સમાજ ઘટનાને વહિવટ જ કારણ રૂપ હતું. આ વહિવટી તંત્રનું અર્થકારણ અને રાજકારણ પેલા શાહીવાદી અર્થ માનવના હાથમાં હતું. આ અર્થમાનવે પિતાને પૈસો પેદા કરવાને વ્યવસાય દ્ધ લેભી બનીને સ્વીકાર્યો હતો. એના હાથ નીચેનાં બધાં કારખાનાંઓનો મુખ્ય ઉદેશ માનવ જાત માટે સૌથી વધારે સાધન સામગ્રી ઉત્પન્ન કરવાનો નહોતો પણ નાણું ઉત્પન્ન કરવાને હતે. માલ સામાન તો જાણે નાણું ઉપજાવતાં ગૌણ રીતે ઉત્પન્ન થતાં હતાં. આ નાણુની સુતૃષ્ણા એકલી જ એની મનોદશા બની હતી તથા તેને માટે સંસ્કૃતિને પણ ભોગ આપી દેવો પડે તે આ અર્થમાનવા તૈયાર હતા, એવું એનું સ્વાર્થરૂપ દેખાતું હતું. શાહીવાદી અર્થમાનવે કેવળ અર્થને અથવા નાણાને પિતાના જીવતરને હેતુ બનાવી દઈને આ હેતુની સાચવણી માટે, તેણે શાહીવાદીરૂપ
Page #512
--------------------------------------------------------------------------
________________
યુરેપની ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદ
૪૯૧ ધારણ કર્યું હતું. આ શાહીવાદીરૂપે યંત્રતંત્રને ઉપયોગ માનવ સંહારને શરસાજ બનાવવામાં પણ કરવા માંડ્યું હતું. એટલે આ અર્થઘટનાએ માનવ સંસ્કૃતિને પડકારે તેવા વિશ્વયુદ્ધની રચને આ જગત પર રચવા માંડી હતી.
આ અર્થ માનવના અધિકાર નીચે જગતની દશા વ્યાકુલ બની ગઈ. આખી દુનિયા અર્થનાં ઉત્પાદનનાં કારાગારમાં પૂરાઈ ગઈ હોય તેવો દેખાવ થઈ ગયો. માનવજાતની સમાનતાના ખ્યાલની જે જાહેરાત ફ્રેંચ દૈતિએ કરી હતી તે સમાનતા જીવન વ્યવહારમાં ડૂબી જવા લાગી. ત્યારે આ અર્થમાનવે ઘડેલી સંસ્કૃતિની ઘટના માટે પશ્ચાતાપ કરતા હોય તેવા અવાજો સંભળાવા લાગ્યા, તથા વધારે સારા સમાજની રચના માટેનાં દિવા સ્વપન લખાવા માંડ્યાં. આ દિવા સ્વનેમાં રોબર્ટ ઓવેને એક સહકારી ઘટના લખી બતાવી નેબેલ નામના એક યુદ્ધને સામાન બનાવનાર કારખાનાઓના માલિકે શાંતિની ઈનામી સંસ્થા શરૂ કરી. કારનેગીએ મફત પુસ્તકાલય શરૂ કર્યા અને રોક ફેરે વૈદકિય સંસ્થાઓ બાંધવા માંડી.
પરંતુ અર્થમાનવે ઘડેલી સંસ્કૃતિની કટોકટી તેથી અટકી નહીં. એણે રચેલા અર્થકારણનો નિયમ “સપ્લાય અને ડીમાન્ડ” નામને હતું, તે પણ મૂશ્કેલીમાં આવી પડ્યું હોય તેવું દેખાયું. અર્થ જીવનમાં કટોકટી અને આંધીઓ આવવા માંડી, તથા માનવજાતના મોટામાં મેટા વિભાગ માટેનાં શુભ અથવા કલ્યાણનું સ્વરૂપ વ્યવહારમાં ઉતરતું દેખાયું નહીં. ગરીબાઈ, ભૂખમરો, બેકારી, પછી યુદ્ધને સંહાર જગત પર ઉતરવા લાગ્યો. હવે યંત્રની ઘટનાના આ જમાનાએ જે વ્યાપકતા અને દેશ દેશ વચ્ચે પરસ્પર સંબંધ બાંધી દીધે હતો તેણે જગતને એક જગત્ બનાવી દીધું હતું. આવા એક જગતે વિજ્ઞાનની સાધનાની તાકાત મેળવી હતી. આ રીતે વ્યવહારમાં એક બનેલા જગત ની સંસ્કૃતિ અને સંસ્કાર પણ એક બનવા માંડ્યાં હતાં. અર્થમાનવની વાણિજ્યનીતિનું રૂપ, ઉપગિતાવાદ
૧૯મું શતક જ્યારે વિશ સૈકામાં પ્રવેશવાને વળાંક લેતું હતું ત્યારે સંસ્કૃતિનાં વૈજ્ઞાનિક સ્વરૂપને પિતાના અધિકાર નીચે આણી ચૂકેલી જીવન વ્યવહારની નીતિમત્તા બીલકુલ વાણિજય રૂપની ઉપયોગિતા વાળી બની ચૂકી હતી. આ સ્વરૂપે પિતાનું ચિંતન શાસ્ત્ર પણ છ દીધું હતું. આ ચિંતનશાસ્ત્રની પ્રેરણું ઓકસફર્ડમાં ઉભી થઈ હતી પરંતુ એનું વિકાસ સ્થાન શાહીવાદની અમેરિકન દુનિયા અથવા નવી દુનિયા હતી. અમેરિકાની આ દુનિયાનું એ ઉપયોગીતાવાદનું ચિંતનશાસ્ત્ર વિલીયમ જેમ્સનું હતું. એણે મનોવિજ્ઞાનનાં
Page #513
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા ધાર્મિક સ્વરૂપે તથા ચિંતન. શાસ્ત્રનું "પ્રેગમેટીઝમ' નામનું રૂ૫ રચ્યું તથા સત્યનું સ્વરૂપ ઉપયોગી પણું છે તેવું કહ્યું. આપણી સિદ્ધાં તિક વિચારણા પણ આ ઉપગિતાવાદની રીતે થતી વ્યવહાર નીતિ છે એમ એણે સમજાવ્યું. માનવ સમાજના વ્યવહારમાં જે જે આચારનો આપણે સ્વીકાર કરીએ છીએ તે આપણું કલ્યાણ અને સલામતિ માટેજ હોય છે એમ આ ચિંતનશાસ્ત્ર સમજાવવા માંડ્યું. નફાની પ્રાપ્તિને પિતાની સલામતિ અને કલ્યાણ પ્રવૃત્તિ તરીકે સ્વીકારી
ને આ નફાની વ્યવહાર નીતિને બહુજન કલ્યાણ વાળી હોવાનું અર્થકારણ પણ વાણિજ્ય નીતીએ ઉપજાવ્યું હતું. હવે એજ વાણિજ્યનીતિના ચિંતનશાસ્ત્ર જીવન વ્યવહારને ઉપયોગિતાવાદ અથવા તકવાદના મૂલ્યમાં સમજાવવા માંડ્યા તથા સત્યના સ્વરૂપને ઉપયોગ મૂલ્ય અથવા તકમૂલ્ય વાળું જાહેર કર્યું.
વાણિજ્યના વ્યવહારનું આ ચિંતનશાસ્ત્ર જે જે તક આવે તે ઝડપી લઈને ઉપયોગ કરી લેવાની અને લાભ ઉઠાવી લેવાની વ્યવહાર નીતિનું પ્રતિપાદન કરતું હતું. જે ઉપયોગી હતું, તે જ સત્ય હતું એટલું સીધું સાદું આ સંસ્કૃતિરૂપ બની ગયું હતું. આ ઉપયોગિતાવાદના વ્યવહાર, તકવાદની વ્યવહારનીતિ ધારણ કરી એટલે અર્થપ્રાપ્તિ સત્ય અને નૈતિક બનતી હતી અને ઉપયોગી પણ સાબીત થઈ હતી. બસ સત્યનું એજ સ્વરૂપ હતું. આ સ્વરૂપને વાણિજ્યનીતિએ ધારણ કર્યું હતું. આ સ્વરૂપ ખરેખર કલ્યાણકારી હતું ? માનવ સમાજને એ કલ્યાણકારી નિવડ્યું હતું ? માનવસમુદાય વચ્ચે એણે વધુ નેહ ભાવ બાંધ્યો હતો ? રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, એણે સમાન સહચાર અને બીન દરમ્યાનગીરિ અપનાવી હતી ? જગતનું શોષણ કરનારી અને તેને પરાધીન બનાવનારી સામ્રાજ્યવાદી ઘટનાનું આ સત્ય સ્વરૂપ આવા સવાલના જવાબ દેવાને બદલે ઉપયોગિતાવાદની વાણિજ્યનીતિ વડે વિશ્વવિજય કરવા નીકળી ચૂક્યું હતું. આવાં ચિંતનનાં પરિણામો પાછળ વાણિજ્યનીતિની શુકતૃષ્ણાનું તત્ત્વચિંતન, સામ્રાજ્યવાદના
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૩
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ રૂપનું જ નિરૂપણ પામતું હતું. આ સત્યનું સ્વરૂપ એ હતું, કે પદાર્થ અથવા કાર્યનીતિ સત્ય છે કારણ કે મને એટલે અર્થમાનવને તે માફક આવે છે, અથવા મને તે ઉપયોગી છે. ઉપયોગિતાવાદ અથવા તકવાદનું જર્મન રૂપાન્તર
અંગ્રેજી અને અમેરિકન અર્થમાનવના આ તત્વચિંતનને જર્મનીના ભૂખ્યા અર્થમાનવે અથવા શાહીવાદી માનેએ સ્વીકાર્યું ત્યારે ત્યાં આ તસ્વચિંતન રૂપાન્તર પામ્યું, કારણ કે જર્મનીનું શાહીવાદીરૂપ હજુ સફળ નહેતું બન્યું. એને માફક આવે તેવાં સંસ્થાને મેળવવાનું કામ હજુ એને માટે બાકી હતું.
એટલે આ તકવાદની સમાજવિરોધી અને સંસ્કૃતિ વિરોધી, સ્વસંકુચિત સ્વાર્થી વિચારસરણું એ જર્મન ધરતી પર નિત્યેની વિચારસરણીમાં પિતાનું ભાષાંતર કર્યું. આ વિચારસરણીએ તકવાદના આખરી રૂપ સુધી લંબાઈને કહ્યું, “જ્ઞાન તે છે, જે, તાકાતની પ્રાપ્તિની નિર્ણય ક્રિયાનું સ્વરૂપ રચે છે અને સત્ય તે છે, જે તેને સફળ બનાવે છે.” વાણિજ્યનીતિનું આ ચિંતનનું રૂપ હવે સંસ્કૃતિને બધો સાથ ત્યજી દઈને તેને, નકારીને, આત્મસંરક્ષણ અથવા, આત્મ સ્થાપના ક્ષક એવા સ્વાર્થી કેકડામાં પેસતું હતું તથા માનવજાતના સંરક્ષણની સામાજિક માનવતાની બધી સંસ્કાર ભાવનાઓને ત્યાગ કરતું હતું. જર્મનીને તૃષાતુર શાહીવાદ તકવાદની તરવારનું મ્યાન ફેંકી દેતો હતો તથા સંસ્કૃતિની ઈમારતને ત્યાગ કરીને, પશુતાની બેડમાં પેસતો હતો. જગત મિથ્યા છે અને અહં સત્ય છે.
જર્મનીની ભૂમિ પર શાહીવાદી અર્થઘટના વિશ્વવિજ્યની તૈયારીઓ કરતી હતી ત્યારે, રખેને તે પિતાના તકવાદમાંથી ચળી જાય અથવા યુરેપની યાદવા સ્થળીના ખ્યાલથી ગોરાંમાનના અંદરઅંદરના સંહારની કલ્પનાથી તે ગી જાય તેમ ન બને તે માટે ગમે તે રીતે “ યુદ્ધાયુજસ્વ” નું સૂત્ર સમજાવનારી વિચારસરણીની જેમ જર્નનીનું ચિંતનશાસ્ત્ર પણ કહેતું હતું, કે, “સૌ મારી ક૯૫નાથી જ બન્યું છે. જગત આખું મારે તરંગ છે. તે તે નિમિત્ત માત્ર છે. અને હું, જગતને, “કાલેડસ્મિ લેક ક્ષય કૃત પ્રવૃત્તઃ ” એ અર્થમાનવ છું.”
જર્મનીને આવા અવાજવાળો તત્વચિંતક અર્નસ્ટ મેક નામને હતે. જેમ વિલીયમ જેમ્સના તકવાદી વાણિજ્ય ચિંતન શાસ્ત્ર પિતાનું માનસશાસ્ત્ર પણ નિપજાવ્યું હતું તે પ્રમાણે આ અર્નેસ્ટ મેકનું માનસશાસ્ત્ર કહેતું હતું કે પદાર્થ જગતનું આખરી રૂપ અથવા સત્યરૂપ, છેવટે માનસિક રંગ, અવાજે, દબાણો, ઉષ્ણુતા, ગંધ, વિગેરેનું બનેલું છે, અને આ બધાં છેવટે તે, મનુષ્યને થતાં સંવેદને
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નામની મનક્રિયાઓ જ છે. આ મનક્રિયાઓને લીધે આપણને પદાર્થનું ભાન થાય છે પણ પદાર્થ જેવી કેઈચીજ છે જ નહીં. જે કંઈ છે, તે માત્ર હું છું.”
આ ચિંતનશાસ્ત્રનું નામ “ નેમીનાલીઝમ” અથવા નામવાદ પડયું. એણે કહ્યું કે જગત માત્ર, નામ વાળાં ચિહ્નોનું બનેલું છે અને મિથ્યા છે. આ મિથા જગતને વિજય કરવા જર્મન શાહીવાદી લશ્કરવાદ સંસ્કૃતિનાં બધાં વિવેક મૂલ્યને ત્યજી દઈને, જગતને પિતાના અહંની અંદર ગળી જવા નીકળતા હતું અને ૧૯મો સંકે, વશમા શતકમાં પ્રવેશતે હતે. શાહીવાદી સંહારક્તાનું પુજન અર્ચન
માનવજાતનું વિધાન ઘડવાની વિધાયક તાકાતની શાહીવાદી સમશેર હવે જરમનીએ ધારણ કરવા માંડી હતી. આ સમશેરની પુજા અર્ચના જર્મનીમાં શરૂ કરનાર મહાન ચિંતક હેગલ હતો. હેગલના ઉંધે માથે અને ઉંચા પગે ઉભેલા ચિંતને જરમન અથવા પ્રશિયન સ્ટેટને, વિશ્વ ઈતિહાસના સર્વોપરિ વિધાયક બનવાને સિદ્ધાંત આપી દીધું હતું.
પછી એલેકએંડર-ડી-ગેબીને નામના ફેંચ ઉમરાવે “માનવજાતની અસમાનતા” નામનું પુસ્તક લખીને ઈ. સ. ૧૮૫૩માં જરમન નેરડીક માનવજાતની લેહીની શુદ્ધિ તથા ઔલાદની સર્વોપરિતાને સાબીત કરી. આ સિદ્ધાંતછળનું સ્વરૂપ ત્યારપછીથી વેગનરની દિકરી સાથે લગ્ન કરનાર હેસ્ટન, ટુઅર્ટ, ચેંબરલેન નામના એક અંગ્રેજે ઈ. સ. ૧૮૯૯ માં “ઓગણીસમાં સૈકાના પાયા,” નામનું પુસ્તક લખીને પેલા પ્રપંચવાદની જમ્બર હિમાયત કરી, અને જાહેર કર્યું કે યુરેપની ટયુટોનિક માનવજાત અને એશિયા આફ્રિકાની સેમીટીક માનવજાત વચ્ચે કુદરતી કલહ ચાલુ છે તથા પરિણામમાં ટયુટોનિક નામની ઉચ્ચ માનવજાત માલીક રહેવાને, અને સેમિટિક જાત ગુલામ રહેવાને સરજાયેલી છે. આ બે લેખકોમાં એક ત્રીજો ઉમેરાઈ ચૂક્યો હતે આ ત્રીજાનું નામ કારલાઈલ હતું. એણે મનુષ્યના કેઈપણ અધિકારનું ખંડન કરીને એકલી વીરની સમશેરને સર્વ અધિકાર સુપરત કરી દીધા હતા. એણે જંગલના આવેશથી ઉભરાતાં પ્રતિપાદન કર્યું હતું કે, “વિશ્વ ઈતિહાસ અથવા માનવજાતે આ દુનિયામાં જે કંઈ સંપાદન કર્યું છે તેને ઈતિહાસ એટલે વીરપુરૂષોને ઈતિહાસ જ સાચે ઈતિહાસ છે.”
વીરેની સમશેર નીચે ઈતિહાસની ગરદન ઝુકાવી દેનાર આ કારલાઇલે જરમન શાહીવાદના ઘાતકી સ્વરૂપને ઈતિહાસને સિદ્ધાંત બનાવીને પ્રપંચીપા સુપ્રત કરી દીધું અને જરમનશાહીવાદના માંધાતા બિસ્માર્ક આ કારલાઈલ
Page #516
--------------------------------------------------------------------------
________________
યુરેપની ઔદ્યોગિક કાતિ અને સામ્રાજ્યવાદ
૪૯૫ ને “ પ્રશિયન, ઓડી, પિર, લી, મેરીત"ને ઈલ્કાબ એનાયત કર્યો, તથા જરમન શહેનશાહે એની કબર પર બહુમાન કરતી પુષ્પમાળા ચઢાવી, તથા પિતાની જાતમાં ઈશ્વરી આરોપણ કર્યું. તે ઇશ્વરી અવતારે અને ઇધરી પ્રજાઓના છળ
પિતે ઈશ્વરી અવતાર છે એવું કથન પ્રાચીન ઈતિહાસમાં રજવાડાશાહીના જમાનાથી એ જમાનાના આગેવાન અને શાસક એવા શહેનશાહએ પિતાને માટે શરૂ કર્યું હતું. પછી શહેનશાહનું શાસન ચલાવનાર શહેનશાહે ઇતિહાસમાંથી અલેપ થયા અને ઉપયોગવાદી વાણિજ્યના આગેવાને અથવા મુડીપતિઓ પાસે શાસનને વહિવટ આવી ગયો. આ જમાનામાં જે દેશમાં આવું શાસન થયું તેના શાસનના વાહકેને મુડીપતિવર્ગ પિતાને અવતારી વર્ગ અથવા અવતારી ગોરીજાત માનવા લાગ્યા. આવા શાહીવાદી જમાનાના ઈજારાવાદી ઊગવાદે, જરમન દેશમાં આવા ઉદ્યોગપતિઓના વર્ગો અથવા જરમન પ્રજાને પિતાને ઈશ્વરી અથવા દૈવી પ્રજા માનવાનું શરૂ કર્યું. આ માન્યતાની પ્રેરણું ત્યાંના ઉદ્યોગપતિઓએ ધારણ કરી. આ રીતે પ્રાચીન શહેનશાહતમાં શહેરશાહએ પિતાની જેવી દિવ્યતા જાહેર કરી હતી તેવી જ દિવ્યતા, જરમન શાહીવાદના ફાસીસ્ટ રવરૂપવાળા ઉદ્યોગપતિઓના જર્મનવર્ગે ધારણ કરવા માંડી.
રજવાડી સંસ્કૃતિની શરૂઆતથી જ માનવસમુદાય પર પોતાનું જુલ્મી શાસન ઠોકી બેસાડવાના પાયામાં રહેલી આવી માન્યતાઓએ ઈતિહાસને શો હાલ કર્યો તે આપણે ઈતિહાસમાં જોઈ ગયા છીએ. પરંતુ નવા જમાનામાં પણ જગતને જીતવા નિકળનાર જર્મન ઉદ્યોગવાદી શાહીવાદી ઘટનાએ જગતપરનું પિતાનું આક્રમણ શરૂ કર્યું તથા તેને ઈશ્વરી જર્મન જાતના કર્તવ્ય તરીકે ગણાવવાને આરંભમાં પ્રયત્ન કર્યો.
કેસર વિલીયમ બીજાએ પહેલા વિશ્વયુદ્ધ સમયે જગતને જાહેર કર્યું હતું કે “યાદ રાખે કે હમે જર્મન લેકે ઈશ્વરે પસંદ કરેલી મહા પ્રજા છીએ અને એ મહા પ્રજાના સરનશીન જેવા મારી અંદર ઈશ્વરને અવતાર થયો છે.” પછી આ ઈશ્વરના તૈયાર થએલા અવતારે પહેલા વિશ્વયુદ્ધના ઉંબરા જેવા બેલ્જિયમ પર આક્રમણ કર્યું ત્યારે પેલી ઈશ્વરી જર્મન સરકારે જાહેરાત કરી કે “હવે અમારે જગત જીતવાની જરૂર પડી છે અને એ જરૂરિયાતને લીધે અમે કોઇપણ કાનૂનની ગણના કરવાને તૈયાર નથી. અમે બેજીઅમ અને લકઝેમ. બર્ગની સરકારોની વાંધા અરજી સ્વિકારીએ છીએ પરંતુ જ્યારે અમે આગળ વધવા માગીએ છીએ ત્યારે અમે આગળ જ વધવા માંગીએ છીએ.”
Page #517
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંહારક ઘટનાને ભેદતું હીનનું સંસ્કાર સંગીત
પરતુ યુરોપભરમાં જમા થતી આ શાહીવાદી સંહાર ઘટનાને ભેદી નાખતે હેય તે જરમનીનાજ સંસ્કાર સ્વામી હીનને શબ્દ સંસ્કારી સુરમ્ય તાની ઉત્તેજક ઉષ્માને ફેલાવતે ઈ. સનના ૧૯ મા સૈકાના આરંભ સમયને ઉભરાવી દેતા હતા. યુરેપભરમા, ગથે, બાયરન, તથા પુસ્કીન જેવા સંસ્કાર વાહકને આ સમય હતે. આ સૌ કરતાં પણ ઉચ્ચ ભૂમિકા પરથી હીનને અવાજ સંહાર ઘટનાનું પૃથ્થકરણ કરતા હતા. યુરોપભરના આ મહાકવિનું કવન પુષ્પ અને નાઈટીંગની કવિતાને કલરવ કરતું માનવજાત તરફના પ્રાણવાન પ્રણયને પણ જોગવતું તથા, રજવાડી શહેનશાહતનું, સંસ્થાનની પ્રજાઓ પરના શહાવાદી શેષક તંત્રનું, ગુલામેના વ્યાપારીઓનું, સંહારના કેનું, તથા નફાખેર વાણિજ્યનું, નિષ્કર પૃથ્થકરણ કરતું હતું. સંસ્કારને આ સાદ યુરાપભરમાં સામાજિક ન્યાય સમતાની ઐતિહાસિક છડી પૂકાર, કચડતી માનવતાને ઐતિહાસિક લેકશાહીને રૂવાબ જમાવતા હતા. જોકે એને જરમન બાયરન કહેતા હતા તથા હીને બાયરનની કવિતાઓ જરમનીમાં ઉતારી હતી. એણે પિતાની જીંદગીનાં પચીસ વરસ ફ્રાન્સમાં ગુજાર્યા તથા જરમન સંસ્કારની સાથે ફ્રેંચ સંસ્કારિતાનું મિલન કર્યું. આ મહાકવિએ ઘણા દેશના સંસ્કાર ઈતિહાસને અભ્યાસ કર્યો તથા ૧૮૫૬ માં એ મરણ પામે. એણે જરમની પર ઓતરાતા શાહીવાદી યુદ્ધના ઓળાનું નિરીક્ષણ કર્યું તથા એ, જરમની સામે લાલબત્તી ધરીને યુરોપને લાલબત્તી ધરતે હોય તેવી આગાહી આપતે ગયે. તે
† “ Christianity has to a certain extent softened the brutal and warlike ardaur of the Germans, but it has never been able to destroy it entirely. A day will come when the Cross, that Talisman, which still holds the nation in bandage will be broken and then the ferosity of the old fighters will once more break out and the frenetical exultation of thc Berserkers will flow over, that exultation, which the Nordic poets are even today chanting in their songs. Alas, the day will come when Thor will arise brandishing his gigantic hammer, and demolish the cathedrals."
-Heine
Page #518
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
યુરોપીય સામ્રાજ્યવાદે સર કરેલા આખા આફ્રિકા ખંડ
આફ્રિકાખંડતી જીવન કથાના આરંભ તેા હજારે। વરસનાં અંધારામાં શરૂ થઈ ચૂકયા હતા. પણ હવે એના કિનારાએપર યુરોપની સસ્કૃતિના પ્રકાશ ઉતરવા માંડ્યા ત્યારથી આફ્રિકાખંડને ઈતિહાસમાં પ્રવેશ કરતા ગણવા જોઇએ.
युरोप
બટ
સડા સાગર પ્રોરોક્કો
LIV
휴지청
અલજીરીયા
સા નું ૨૫ પ્રશ્ચિમ આફીફા
દા ન
ઈજીરીયા
M
એટલાન્ટીક
મહાસાગર
ભ્રમથ
સમુદ
૬૩
લીબીયા
કેરો
हभुक्त
એગ્લા ઈજીપ્શીયન સુદાન
બલજીયન કોંગો
ઝડેશીયા
संगोसार
પટાઉન
શતો અમુક
ઝ
એ
૨૦ વા
(એબીસીનીય
લાવ્યુ
નાગ
૪૯૭
જર્મન ઈસ્ટ ઝાંઝી આએ બાર
માડાગાસ૨
આફ્રી
ઈજીપ્તની વાત અલગ હતી. એ આફ્રિકાખંડના જ એક વિભાગ નાઈલ નદીને આરેઆરે વિશ્વઈતિહાસના પિતામહ જેવા વહ્યો હતા. આ નાઇલમૈયા
Page #519
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિશ્વમાતા હતી. આ વિશ્વમાતાએ વિશ્વઈતિહાસનાં પારણાં ઝુલાવ્યાં હતાં. એના મુખ આગળ મેંફીસ જેવા વિશ્વનગર અમર આકાર ઘડાય હતે. છતાં ત્યારપછી આફ્રિકાનાં અંતર સૈકાઓ સુધી અભેદ અને અગોચર રહ્યાં હતાં. પછી આફ્રિકાના વિશાળ કલેવરપર સંસ્કૃતિનું અથવા પશ્ચિમના ઉદ્યોગમય ઉત્થાનની વાણિજ્ય સંસ્કૃતિનું ઉતરાણ થતું હતું તે સમય ૧૯ મા સૈકાને સમય હતે.
એ સૈકાના ૧૮૭૭મા વરસના ઓગસ્ટના ૪ થા દિવસે સ્ટેનલી કોંગે નદીના નીચાણ પ્રદેશ પર એતિહાસિક ધ યુરોપને મેક હતો. યુરેપખંડનાં પાટનગરમાં વાણિજ્ય વહિવટની સંસ્કૃતિને આગેવાને આ નેધને ખૂબ રસથી પિતાનાં દિલમાં ઉતારતા હતા. ત્યારે અંગ્રેજી શાહીવાદના સંસ્થાનિક ઈતિહાસમાં સુરજ આથમતો નહોતો. યુરોપની યુદ્ધભૂમિના ભરડા જેવા બેલજીઅમના શહેનશાહની ભત્રીજી, રાણી વિકટોરીઆ, અંગ્રેજી શાહીવાદની મહારાણી, હવે હિંદની શહેનશાહબાનુ બનીને દિલ્હીના દરબારમાં ભાષણ આપવા જવાની હતી. અંગ્રેજી શાહીવાદી સંસ્કૃતિના કવિ રડીઆર્ડ કીપલીંગનું અંતર નવી નવી પ્રેરણુઓથી ઉભરાતું હતું. બ્રિટીશ ટાપુઓના શાસકે હવે પાંચે મહાસાગર પરનાં સંસ્થાનો પર શાસન કરવા માંડ્યા હતા. બસ ત્યારે જ હવે આફ્રિકા પર અંગ્રેજી પ્રકાશ ટ્રાન્સવાલ પર તે પથરાતે હતું એટલે સુએઝની નહેરના ૪૪ ટકા શેરો અંગ્રેજી શાહીવાદ ઈજીપ્તના ઈસમાઈલ પાશા પાસેથી ખરીદી લેતે હતે. આખો ઈછત હવે પાંચ જ વરસમાં અંગ્રેજી હકુમતનું સંસ્થાન બની જવાનું હતું અને કેરે નગરમાંથી નાઈલના મુખ આગળ એટલાંટિક મહાસાગરવાળી વાણિજ્ય સંસ્કૃતિને સુમેળ સધાવાને હતે.
પણ પેલો શોધક સ્ટેનલી હવે કેટલેક આવી પહોંચ્યો હતે ! હવે એ કાગ નામની આફ્રિકાખંડની એક મહાન નદીના મુખ આગળ આવી પહોંચીને, યુરોપ જોગ સંદેશો પાઠવતું હતું કે, “એટલાંટીક હવે હાથવેંતમાં દેખાવા માંડે છે. થેડા જ કલાકમાં તે અમે સંસ્કૃતિના એ આત્માની રંગના પટ પર સરતા હઈશું. ત્યારે પેલી મહાશક્તિશાળી સરિતા અને તેનાં સુન્દર સુરમ્ય રૂદ્ર અને રોનકદાર રૂપની ભવ્ય અને ભયાકુલ છાયાઓની યાદભરી અંજલિ આપતાં ઈશ્વરને જ આભાર અમારે મા પડશે કે તેના રક્ષણ વડે જ અમે પૂર્વથી પશ્ચિમ તક આ અંધારા ખંડને આરપાર કરી શક્યા અને તેની મહાશક્તિ જેવી સરિતાસાગરની ભાળ કાઢી શકયા.”
આ લખાતું હતું ત્યારે ઈ. સ. ૧૮૭૭ ના અંત સુધીમાં આ મહાખંડનો દશમે ભાગ જ શોધા હતા અને યુરોપની ગેલેરી સંસ્કૃતિના વાણિજ્ય
Page #520
--------------------------------------------------------------------------
________________
યુરોપનો ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
અધિકાર અને આધિપત્ય નીચે આવી ગયા હતા. ત્યાર પછીનાં વીશ વરસમાં જ આખા આફ્રિકા ખંડ પર યુરોપના અધિકાર ગોઠવાઈ ગયા. આફ્રિકા ખંડનુ આખુ કલેવર.
ઈ. સ. ૧૮૭૭ સુધીમાં આફ્રિકા ખંડના ૧૦ મા ભાગ યુરોપની હકુમત નીચે પડાવી લેવાયેા. એટલા સમયમાં આખા ખંડમાંથી પરાધીન અનેલે પ્રદેશ ચેારસ માઈલમાં નીચે પ્રમાણે હતા.
બ્રિટન-૨૫૦૮૦ ચેા. મા.
,,,,
ટકી-૮૦૯૦૦૦ પોર્ટુગલ-૪૦૦૦૦ ચો. મા.
આખા આફ્રિકાના ખંડના ૧૧૫૦૦૦૦૦ સ્કવેર માઈલના વિસ્તાર પર હવે ઇ. સ. ૧૮૭૭માં ૧૦૨૩૦૦૦૦ સ્કવેર માઈલ બાકી રહ્યા હતા.
આ અંધારા ખંડને યુરોપની સંસ્કૃતિએ શોધી કાઢયા. શાહીવાદની એ સંસ્કૃતિએ અંધારા ખુણે ખુણામાં પ્રકાશ નાખીને આફ્રિકન નરનારી અને બાળક ખાળકીઓને પકડીને દશ કરોડ જેટલા માનવ માલને પેાતાનાં જહાજોપર જકડી બાંધીને, યુરેાપના એકેએક દેશમાં લીલામ કરીને વેચ્યાં, અમેરિકા પર આ કાળા માનવ માલનું સૌથી માટુ` વેચાણ થયું. ગુલામેાના આ વેપાર વડે દશ કરાડની માનવતા માટે જીવનભરની યાતનાઓ અને પિડતા ચેાજાયાં.
૧૯૯
ફ્રાન્સ-૧૯૦૦૦૦ ચેા. મા. સ્પેઇન-૧૦૦૦
,,,,
પછી આ ભૂમિપરની કરાડા એકર જેટલી ફળદ્રુ પભૂમિ પડાવી લેવાઇ તથા કાળા આફ્રિકા પર વસવા આવેલી ગારી વસાહતને આપવામાં આવી. આ ભૂમિ પરની નિપજના ઢગલાએ યુરાપમાં અને અમેરિકામાં રવાના કરવા માટેના તથા લશ્કરો દોડાવવાના નવા રસ્તાએ બંધાયા. આ ભૂમિ પરનાં ધનધાન્ય અને ધાતુઓને નિપજાવવા, માનવ શ્રમની સેવામાં સાંઘી ખરીદી થઇ અને આ શ્રમ કરવાની શિસ્તની નિશાળેા મંડાઈ. આ બધું સંસ્કૃતિનું મિશન છે, એમ કહેવાયું અને આ મિશનની એક સૈકા પછીની કાર્યવાહીના આંકડાઓએ કહ્યું કે “એક ટકા જેટલી શિક્ષણની જોગવાઇ હવે થઇ છે. મેટાંઓ માટે મત વૈજ્કીય જોગવાઇની અહીં' જરૂર નથી. જન્મ પામતાં બાળકામાં અરધી સંખ્યા પહેલા એક વરસમાં મરણ પામે છે તથા જીવતાં રહેતાં બાળકામાં પચીસ ટકા - માલન્યુટ્રીશન ’થી પિડાય છે. મેલેરીયા અહીં, સામુદાયિક હાય છે.” કાળાં માનવાના મહાસમુદાય
૧૫૦,૦૦૦,૦૦૦ માનવાને આ મહાસમુદાય, પશ્ચિમના ધેારણ સાથે સરખાવતાં પછાતમાનવ સમાજ કહેવાય. પરંતુ યુરોપ સાથે સરખાવતાં ઇ. સ.
Page #521
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૧૯૧૩ ના રશિયન માનવ સમાજ પછાત દશામાંજ હતો. છતાં ઇતિહાસના તખ્તા પર માનવસમાજોએ વિમુક્તિની હિલચાલને ધારણ કરીને જે ઝડપથી પ્રગતિ કર્યાંના પદાર્થો પાઠ આજે સત્ય હકીકતા તરીકે પડયા છે તે જોતાં આ માનવસમાજનું મનુષ્ય રૂપ પૃથ્વી પરના કાઈપણ માનવરૂપ સાથે સરખાવતાં, પ્રગતિની ઝડપમાં ઉતરતું હોય તેમ માનવાને, કાઇપણ મનુષ્યનું શારીરિક કે માનસિક કારણ મેાજૂદ નથી. બુદ્ધિ માપનની પરિક્ષાઓને પણ આફ્રિકન બાળકની કક્ષા, યુરોપના કાઇપણ બાળકાના જેટલી જ સમાધારણ હેાવાનુ માલમ પડયુ છે.
૫૦૦
આફ્રિકાની સંસ્કૃતિ જૂના સમયની યુરોપની મૂર્તિપૂજક અને જંગલવાસી સંસ્કૃતિ જેવી છે એમ કહી શકાય. આ સ ંસ્કૃતિનાં પ્રાચીન રૂા પર બાર બાર માઇલના ઘેરાવાવાળી દિવાલા વચ્ચેનાં પ્રાચીન નગરાનાં ખંડિયરો પણ માલમ પડયાં છે. વિજ્ઞાનના જમાના સાથે આજની આ માનવ સંસ્કૃતિના સ્વરૂપને સરખાવવુ હાય તે। તેને સેકસન સમયના ઈંગ્લેંડના જમાના સાથે સરખાવી શકાય. જીવનની આ શાને સંસ્કૃતિનાં સાધના વડે ખૂબ ઝડપથી પ્રગતિની ઉચ્ચ કક્ષા પર પઢાંચાડી શકાય, તેવાં સાધને અને સમય આજના જગતમાં મેાજૂદ છે.
જીવનની ગરીબ દશાને સંસ્કૃતિના શકય વિકાસ માટેની પછાત દશા ગણી શકાય જ નહી. ગરીબાઇ નામની આફ્રિકાની આજની જીવનદશા તે આજે એશિયાના તમામ પ્રદેશાની છે. આફ્રિકન સમાજ જેટલી જ ભયંકર ગરીબાઇમાં આજે, એશિયાના આઝાદ દેશની પ્રજાએ પણ જીવે છે. આ ગરીબાઇનું કારણ સંસ્કૃતિની ખામી નથી, પરન્તુ શાહીવાદી શેષણમાંથી નિપજતુ' આ પરિણામ છે.
નહીંતે। જેને બુદ્ધિભાન અને ચારિત્ર્ય ભાન કહેવાય તેવા સંસ્કાર વિકાસના પાયા, એકએક આફ્રિકન નરનારી અને બાળક બાળકીમાં આજે પૂરવાર થયા છે. જગતભરની કાપણુ પ્રજા કરતાં, આ બાબતમાં આફ્રિકન માનવ સમુદાય ઉતરતા નથી. આ પાયા પર સંસ્કૃતિની વિભાવનાનુ ઐતિહાસિક સ્વરૂપ બાંધવા માટે વિમુક્તિની હિલચાલની જ જરૂર હાય છે. આફ્રિકાની મહાસરિતા અને યુરોપના મહાસાગર
સ્ટેનલીએ શેાધ કરી હતી કે આફ્રિકાની પેલી મહાસરિતા યુરે।પના મહાસાગર એટલાંટિકમાં પડે છે. આફ્રિકાના અતર પ્રદેશની ધારી નસ જેવી પેલી સરિતા પોતાની જળ કાયાને આટલાંટિક સાથે જોડીને યુરોપને પેાતાના ધાટ પર પધારવાનું આમંત્રણ આપતી હતી. સાત માઇલ પહેાળાં પાણી પર એટલાંટિક સાથેના એના સંગમના ચિતાર જ્યારે સ્ટેનલીએ આપ્યા ત્યારે યુરોપનાં પાર્ટનગર સામે આફ્રિકાની જ ંગલી સંસ્કૃતિ પર યુરોપનું સામ્રાજ્ય વિહરતુ દેખાયું.
Page #522
--------------------------------------------------------------------------
________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
યુરોપના સામ્રાજ્વાદની હરિફાઇ આફ્રિકા પર શરૂ થઇ ગઇ. કાંગાનામની મહા નદી સામ્રાજ્યવાદનાં વાહતા હંકારવાની ભગવાને બાંધેલી એક મોટી સડક જેવી દેખાઇ ગઇ. આ સડક પર સ્વારી કરીને આફ્રિકા ખંડના પશ્ચિમ મધ્ય પ્રદેશ પડાવી લઇ શકાય તેમ હતુ. યુરેાપના એલજીઅમ પ્રદેશમાંના બ્રુસેલ્સ પાટનગરમાં “ કામીટી, ડુ–હાટ કાંગા”ની સ્થાપના થઇ ગઇ. આ હરિફાઇમાં ઉતરવાની તૈયારી કરવામાં જરમની, ફ્રાન્સ, ઈંગ્લેંડ અને હાલેન્ડ મેાડાં પડયાં. કાંગે પ્રદેશ પર એલજીઅન ઝંડા ફરકયા. આમ એક પછી ખીજા પ્રદેશ પર યુરોપનાં પાટનગરોની હકુમતે આવીને કબજો જમાવ્યા. આફ્રિકા ખંડ પર યુરોપના ખંડા કાતરાઇ જવા માંડયા.
આ રીતે આફ્રિકા પર ૧૯ મા સૈકા અંત પામ્યા ત્યારે, આફ્રિકા ખંડમાં ઇ. સ. ૧૯૦૦ સુધીમાં નીચે પ્રમાણેના પ્રદેશે। ચાસ માઈલના માપ પ્રમાણે નીચે પ્રમાણે પડાવી લેવામાં આવ્યા હતા.
ફ્રાન્સ-૩,૮૬૬,૯૫૦—સ્કવેર માઇલ બ્રિટન – ૨,૧૦૧,૪૧૧—
—૦૦૦૬૦૦ : ‘} -(R6)?a]
જર્મની ૯૧૦,૦૦૦— એલજીઅમ~ ૯૦૦,૦૦૦— પારટુગાલ— ૭૮૭,૦૦૦— ટરકી - ૪૦૦,૦૦૦ ઇટાલી—
૨૦૦,૦૦૯
સ્પેઇન
—૦૦/‘60
"
,,
در
,,
,,
,,
,,
دو
""
:)
""
..
در
""
૫૧
""
આ રીતે ૧૯૦૦ ની સાલમાં આફ્રિકાખંડ વહેંચી લેવાયેા, તથા આ ખંડની ધરતી પર, પરાધીન નહી એવા એબિસીનીયા નામના એક જ પ્રદેશ ત્યારે બાકી રહ્યો.
યુરાપની વાણિજ્ય સંસ્કૃતિએ . આખા આફ્રિકાખંડપર સંસ્થાના કાતરી કાઢયાં. આફ્રિકાની દાલતના ભંડારો અથવા જંગલની સંસ્કૃતિની બધી પેદાશે આ સંસ્કૃતિની માલીકીવાળી બની. આ વાણિજ્ય સંસ્કૃતિનાં યંત્ર અને સાધનાએ, આફ્રિકાનાં કરાડા નરનારીઓ અને બાળક ખાળકીઓને, પેાતાની સંસ્કૃતિની સેવા કરનારી, માનવ માલમત્તા તરીકે કબજે કરી લીધી અને વેચવા પણ માંડી.
Page #523
--------------------------------------------------------------------------
________________
૧૦ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યુરોપીય વાણિજ્ય સંસ્કૃતિની શાહીવાદી મંડળીઓએ, યુરેપનાં પાટનગરમાં, આ ખંડથી હજારે. માઈલના અંતરે પરનાં, અર અને વેરાને, પર્વ અને રણે, નદીઓ અને માનવે પર શાસન રચવાની યોજનાઓ ઘડવા માંડી. લંડન, પેરીસ, બરલીન અને બ્રુસેસનાં સંસ્કાર નગરેએ આફ્રિકાનાં જંગલ ખંડ પર સંસ્કૃતિના પ્રકાશ રેલવવાની સામ્રાજ્યવાદી જવાબદારી સ્વીકારી લીધી.
એ રીતે એબિસીનીયા શિવાયને આખો ખંડ યુરોપની હકુમત નીચે આવી ગયો અને ત્યાર પછી જગત પર પથરાયેલી સંસ્થાના સવાલની હરીફાઈને સવાલ પુરેપની શાહીવાદી સરકારે વચ્ચેની યાદવાસ્થળી કરાવનારે બન્યો. આ સવાલ પર યુરેપની અંદર અંદરની કતલ કરવાનાં આયુધ લઈને યુરોપનું રાજકારણુ યુદ્ધ કરવા મેદાનમાં નીકળ્યું. આ યુદ્ધ વિશ્વયુદ્ધ બની ગયું કારણ કે આખું વિશ્વ યુરોપના એક કે બીજા શાહીવાદનું સંસ્થાન હતું. એટલે માલીક સાથે સંસ્થાનોને પણ યુદ્ધમાં ઉતર્યા વિના ટકે હવે જ નહીં.
ઈ. સ. ૧૮૮૪ થી ૧૯૧૨ સુધીમાં આફ્રિકાખંડ પર યુરોપનું સામ્રાજ્ય બેસી ગયું. આટલે મોટે ખંડ પચાવી પાડવાની ક્રિયા યુરેપની અંદરના શાહીવાદી દેશોએ કરી હતી તેમાં યુરોપની રાજકારણ પટુતાને વિજયે હતો એમ યુરેપના સામ્રાજ્યવાદી રાજકારણીઓને અભિપ્રાય હતો. અંગ્રેજી સામ્રાજ્યને રણથંભ, જીબ્રાલ્ટર
અંગ્રેજી સામ્રાજ્યને વિશ્વવિયી ઝંડે અહીં રોપાયો હતો. આ ઝંડાને રણથંભ જેટલે આકાર ધારણ કરીને પૂર્વના છેડા પર ઉભેલ જીબ્રાલ્ટર એક
ખડક છે. ભૂમધ્યમાંથી જે અંગ્રેજી લાઈનદોરી સુએઝ અને લાલ સમુદ્રમાં થઈને હીંદીમહાસાગરમાં પડતી હતી તેને પૂર્વ છેડે, આ ખડકને બન્યો છે. આ જીબ્રાલ્ટર, સ્પેઈનને પરાજયે કરીને યુરોપને ઉત્થાન દેનાર, જાબાલ ટારીકના ખડક તરીકે જાણીતું છે. તારીકને પર્વતખડક ત્રણમાઈલ લાંબો છે, પોણો માઈલ પહેળો છે અને ચૌદસે ફીટ ઉચે છે. અંગ્રેજી સામ્રાજ્યના આ સૌથી નાના એકમની તિણું ધાર એના ઉપર ભૂમધ્યમાં બેડી છે, તથા આ ખડકનું શહેર અને બંદર પેઈન તરફ દેખે છે. આ ખડકના પ્રદેશ પરની વસ્તી માટા અને જો આની છે. આ વસ્તીપરનું વહિવટીતંત્ર અંગ્રેજી ગવર્નરનીચેની શહેર સમીતીનુ છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
[ સામ્રાજ્યનુ આક્રમકરૂપ-સામ્રાજ્યનું આક્રમક રાજકારણ—સામ્રાજ્યવાદી આક્રમણની પેઢીઓ——વિધઇતિહાસના ઉકળતા સવાલ—યુરોપીય સામ્રાજ્યવાદે સર કરેલા આખા ખંડ, આફ્રિકા—સામ્રાજ્યવાદે શુન્ય અનાવેલું જગત—મહા સહાર પહેલાની અંગ્રેજી જ્યુબીલી—સામ્રાજ્યવાદની કેટેાકટી—યુરોપના સામ્રાજ્યવાદના ઉકળતા ચરૂ—યુદ્ધોન્માદ—શહેનશાહ કૈઝર ]
૩૦.
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૦૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્યવાદનું આક્રમણ રૂપ
૧૯ મા સૈકા સુધી આફ્રિકા પર સામ્રાજ્યવાદી અવતરણ થયું હતું. સિકાઓ સુધી પિતાના ભૂમધ્યના કિનારાનીજ યુરોપને તે ખબર હતી પરંતુ એ કિનારાથી આગળ સહરાથી દક્ષિણે યુરોપનો પગપેસારે ઘણા સમય સુધી થયે નહે. ઘણું સૈકાઓ પર પાટુંગીએ ભૂમધ્યને પશ્ચિમ કિનારે શોધી કાઢયે હતું તથા ઈ. સ. ૧૪૯૮ માં તેઓ કેપ સુધી પહોંચ્યા. તેમણે ત્યાં કઈ થાણું નાખ્યું ન હતું. પછી દર પૂર્વ પ્રદેશોમાં જવા માટેના કેપના રસ્તાને કબજે ડચ લેકોએ લીધે, અને ડચ લેકેએ કેપના પ્રદેશ પર પિતાના “બેર' ખેડૂતને વસવા માટે મોકલ્યા. આ રીતે ત્યારના દક્ષિણ આફ્રિકામાં “બેર ” લેકની વસાહતને આરંભ થયો. પછી અંગ્રેજે પણ આ ભૂમિ તરફ ખેંચાયા. આરંભમાં તેઓ ગુલામોને વેપાર જમાવવા માટે એટલે આફ્રિકાની આ ધરતી પરનાં નરનારીઓ અને દિકરાદિકરીઓને બળજબરીથી પોતાનાં વહાણોમાં જકડી લઈને, પછી તેમને અમેરિકાનાં માલીકને ત્યાં વેચવાનો વેપાર જમાવવા માટે અહીં આવી પહોંચ્યા. માનવજાતની માટી વેચનારી આ અંગ્રેજી કંપનીઓએ પિતાની સરકાર પાસે ચારટર કરાવેલાં પોતાનાં વેપારી થાણાં, આફ્રિકાના આ પશ્ચિમ કિનારાઓ પર ઈ. સ. ૧૬૬૩ માં નાખ્યાં. અંગ્રેજી વાણીજ્ય માનવીને વેચવાનો વ્યાપાર શરૂ કરીને પછી આફ્રિકાના આ પ્રદેશની અંદર ઘૂસીને પિતાને વેપાર વિક્સાવવા માટે “આશાન્ટી” નું મથક મેળવ્યું. પછી લાગોસને તેમણે પિતાના આફ્રિકન સામ્રાજ્યમાં છે. સ. ૧૮૬૧ માં ઉમેરી લીધું અને ત્યાંથી અંગ્રેજોએ ઉત્તરપૂર્વ, અને દક્ષિણ નાઇગેરિયાનો કબજે કર્યો. આ રીતે અંગ્રેજોએ પિતાની યુનાઈટેડ કિંગડમથી ત્રણ ગણું મોટા પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય કોતરી કાઢયું.
પછીથી આફ્રિકાની આ ભૂમિને પચાવી પાડવા માટે યુરોપના સામ્રાજ્ય વાદી દેશેએ પડાપડી કરવા માંડી. ફ્રાન્સ એજીયર્સ, માડાગાસ્કર, આનામ અને ટેન્કીનના પ્રદેશે પડાવી લઈને ફ્રેંચ સામ્રાજ્યવાદ તરીક પિતાની જાતને જાહેર કરી. જર્મનીએ આફ્રિકાના દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ વિભાગ પર પોતાને પડાવ નાંખી દીધો હતો, તથા કેમેરૂમાં પિતાનાં થાણાં બાંધવા માંડ્યાં હતાં. આ ઉપરાંત ન્યુગીની તથા પાસિફિકના ઘણા ટાપુઓ ઉપર તેણે કબજો કર્યો હતા. ચીનના પીળા સમુદ્રમાં કીઆવવુ બંદર પર એની હકુમત શરૂ થઈ ગઈ હતી. ઈટાલીએ આફ્રિકાના એબિસિનીયા પર પોતાનું સામ્રાજ્ય જમાવવા આડવા ઉપર ચઢાઈ કરી હતી, પરંતુ ત્યાંથી પાછા હાંકી કઢાયેલા આ સામ્રાજ્યવાદે
Page #526
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુર
તુરત માટે ઉત્તર આફ્રિકામાં ત્રીપાલી પડાવી લઈ ને સ ંતાપ માન્યા હતા. રશિયાએ ચીન પરનું પાર્ટીઆર પડાવી લીધું હતું તથા જાપાને ચીનના ફાર્માંસા નામના ટાપુ પર કબજો કર્યો હતો. ઈ. સ. ૧૮૮૩ માંજ ઇંગ્લેડે દુનિયાપર સૌથી મ।ટું સામ્રાજ્ય કાતરી કાઢીને હવે ઇસને પરાધીન બનાવવાની ચાલખાજી શરૂ કરી હતી. ત્રીસ ત્રીસ વર્ષથી અંગ્રેજી શાહીવાદ જગતને ગુલામ બનાવવા માટે અનેક સંસ્થાનિક યુધ્ધા લડી ચૂકયા હતા. ઈ. સ. ૧૯૦૨માં આ સૌથી મેાટા શાહીવાદે આફ્રિકા પરના ટ્રાન્સવાલ અને એરેન્જ ફ્રી સ્ટેટ પર ચઢાઇ કરી અને તે અને રાજ્ગ્યા પર કબજો કર્યા હતા. દરમ્યાનમાં આ અંગ્રેજી શાહીવાદે મોકલેલા સેસિલ રોડઝ અંગ્રેજી શાહીવાદ માટે કંપથી માંડીને તે આફ્રિકાની નાઈલ નદીના મુખ સુધીનું આફ્રિકન રાજ્ય જમાવતા હતા, અને તે ઉપરાંત ઘણા ટાપુએ પર અંગ્રેજી સામ્રાજ્યના વાવટા ફરકાવતા હતા. જગતને પચાવી પાડવાની આક્રમણખાર ઘટનામાં હવે ઇ. સ. ૧૮૮૫માં લિએપેાલ્ડ નામના બેલ્જીઅમને હાશિયાર રાજા આફ્રિકા પર કાંગાના પ્રદેશ કબજે કરીતે બેલ્જીયમ સામ્રાજ્ય સ્થાપતા હતા, તથા ત્યાં હાથીદાંત અને રબરની લૂંટ ચલાવવા આફ્રિકાના માનવાના સંહાર કરતા હતા. નવા ઊગતે અમેરિ કન શાહીવાદ પણ વાશિંગટનના આઝાદીના જ જમાનામાં સ્પેનિઆ‡ પાસેથી કયુબા અને પોર્ટારીકા પડાવી લેતા હતા, તથા ફિલિપાઈન્સ પર સંસ્થાનવાદની સ્થાપના કરતા હતા. આવી આક્રમક ઘટના જગત પર શરૂ થઈ ચૂકી હતી. યુરોપ અને અમેરિકાના ઉદ્યોગવાદના અથવા આર્થિક શાહીવાદતા સામ્રાજ્યવાદ નામના આ બધા શાહીવાદી વિસ્તાર જગતભર પર પથરાતા હતા. આ વિસ્તારનું રૂપ શરૂથી આજપર્યંત આક્રમક હતું.
યુરોપમાં સામ્રાજ્યવાદના નફાખાર શોષણરૂપ પર ઉભેલું વાણિજ્યનું રાજકારણ આ રીતે શાહીવાદી દેશોનાં લશ્કા સાથે જગતના તમામ પ્રદેશે પર પહેાંચી ગયું હતું. આ અરસામાં આખા જગત પર અથવા જ્યાં સૂરજ આથ મતા જ ન હતા એટલા માટા જગતના વિભાગ પર અંગ્રેજી સામ્રાજ્યવાદ વિજય મેળવી શકયા હતા. પરંતુ જર્મની, નપાન, ઇટાલી, અમેરિકા અથવા તમામ નાનાં મેટાં સામ્રાજ્યોનું નિશાન આખા જગતને પોતાનું સામ્રાજ્ય બનોવવાનું જ હતું. સૌ સામ્રાજ્યા, સૌ કરતાં મેાટાં બનવા માગતાં હતાં. પણ જગત તે એક હતું અને શાહીવાદો એકથી વધારે હતા, છતાં એક જ જગતને નિશાન બનાવીને બધા શાહીવાદોએ તેને પેાતાનું જ સૌથી મોટું સામ્રાજ્ય બનાવવાની કૂચ શરૂ કરી હતી. શાહીવાદનં આવું આંધળુ` પરિખળ આક્રમણને નશા ધારણ કરીને અદર અંદરની યાદવાસ્થળીના રવરૂપમાં સૌથી મોટું બનવાની હુરીફાઈમાં ઉતરી પડ્યું હતું.
૬૪
૫૦૫
Page #527
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
યુરેાપનાં આ બધાં રાષ્ટ્રો જ્યારે જગતને ગુલામ બનાવીને તેના પર પેાતાનું સામ્રાજ્ય બનાવવા નીકળી પડયાં હતાં ત્યારે માનવજાતના ઇતિહાસમાં યુરેાપની માનવતાના કયા સવાલ મુખ્ય હતા ? યુરોપની માનવજાતને ઈતિહાસની દ્રષ્ટિએ જે સવાલ સંભવી શકે તે સવાલ તા, યુરેાપના માનવાના ઉત્કષ'ના, તેમની આબાદીને, અને સુખશાંતિના સવાલ જ હાઇ શકે. ઉદ્યોગ કે ઉદ્યાગવાદ પણ આવી સંસ્કૃતિની દૃષ્ટિએ જ યુરોપની માનવજાતને સમૃદ્ અને સુખી બનાવવા માટે જ સૌથી મોટા લેખી શકાય. વિજ્ઞાને અને ઉદ્યાગે આપેલી પુષ્કળતાથી યુરેાપની માનવતાની સેવા કરીને જગતના માનવસમુ— દાયાના ઉધ્ધાર માટે યુરોપખંડ પોતાના વિજ્ઞાન અને ઉદ્યોગનુ વિતરણ કરે તેજ ખાખત અગત્યની લેખી શકાય. પરંતુ ત્યારના યુરોપખંડના જીવનમાં અને જીવનના રાજબરેાજના વહિવટમાં જેની આગેવાની હતી તે શાહીવાદ પાસે આ દ્રષ્ટિ હતી જ નહિ. જીવનના કમઠાણુને સમૃધ્ધ અને સુખી સજવાના સવાલને પડતા મૂકીને આખા જગતને પરાધીન બનાવીને તેને શિકાર કરવા માટે એણે દાડવા માંડ્યું હતું. આ જાતના શાહીવાદના જીવનના ઉદભવમાં આખા જગતને પોતાનું ગુલામ બનાવવા, યુરોપની સામ્રાજ્યવાદી હકુમત નીકળી ચૂકી હતી. સામ્રાજ્યવાદની આ ઘટનામાં અંગ્રેજી સામ્રજ્યવાદ કે કોઈપણું સામ્રાજ્યવાદ કે શાહીવાદની રચનાનું સ્વરૂપ આખા યુરોપમાં એકજ જાતનું હતું. આ સ્વરૂપનું મુખ્ય લક્ષણ આરંભમાં આર્થિક દરમ્યાનગીરીનું રહેતું. હિંદમાં આર્થિક દરમ્યાનગીરી મારફત ઉપખ’ડ જેવા આ મહાન દેશને પોતાના સામ્રા જ્યમાં અંગ્રેજી આક્રમણે પરાવી દીધા હતા. આફ્રિકા અને ચીન તરફ પશુ એણે પેાતાની ઝડપની અણી લખાવવા માંડી હતી. સીધી કે આડકતરી રીતે પેાતાની વાણિજ્ય નીતિના અર્થકારણને એ નવા પ્રદેશામાં દાખલ કરીને આ શાહીવાદી સ્વરૂપ તે પ્રદેશા પર પેાતાની લાગવગના ધેરી સંચાર મારફત અને છેવટે સીધા યુદ્ધના સંચાર મારફત તે પ્રદેશાને પરાધીન બનાવતું હતું. આ
આ પરાધીનતા નામનું સ્વરૂપ કાતરી કાઢવા માટે તે તે પ્રદેશા પર શાહીવાદી દરમ્યાનગીરી પેાતાના ખાસ અધિકારે। માગતી હતી તથા તે અધિકારીને આક્રમણ વડે પડાવતી હતી.
સામ્રાજ્યવાદની આક્રમક પેઢીઆ
સામ્રાજ્યવાદ અથવા શાહીવાદનું સ્વરૂપ, દરમ્યાનગીરી અને આક્રમક યુદ્દો વડે પોતાના પગ જમાવીને પરાયા પ્રદેશા પર બળજબરીથી માંડેલી વેપારી પેઢી જેવું, અન્યું. યુરેાપની શાહીવાદી પ્રથાએની સત્તાએનાં ત્યારનાં મુખ્ય મથકા
૫૦૬
Page #528
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૦૭
લંડન, પેરિસ અને બર્લિનમાં હતાં. આ મથકામાંથી સામ્રાજ્યવાદની વેપારી પેઢી જેવું આ યુદ્ધખાર શાહીવાદનું સ્વરૂપ, સંચાર પામતું હતું. શાહીવાદી પાટનગરામાં બેઠેલા પ્રધાનેા કહેતા હતા કે “ સામ્રાજ્યવાદના સવાલ અમારે માટે અમારા ઉદ્યોગોના નિકાશ અને મુડીના રોકાણના સવાલ છે. ” યુરાપે જ્યારે યુરોપમાં આ નિકાશને માટે બારણાં બંધ કર્યાં હૈાય ત્યારે અને ઉત્તર અમેરિકા પરને યુરોપના પગદંડી પણ ઉખડી ગયા હૈાય ત્યારે અને દક્ષિણ અમેરિકા પણ જ્યારે ઉદ્યોગ વિકાસ કરવા માંડયા હાય ત્યારે, યુરોપના ઉદ્યોગ અને નિકાશને ખીજા દેશો પર લાદ્ધ્વા યુરોપભરની સામ્રાજ્યવાદી સરકારે ઉદ્યોગવાદની પેઢીઓ બનીને લશ્કા લઈને નીકળી પડી હતી. અંગ્રેજી પ્રધાન એજ વાત કહેતા હતા કે, “અમારે અમારા માલનાં બજારે માટે તથા કાચા માલ મેળવવા માટે તથા અમારા વેપાર નાની રીતે ધીકતા રાખવા માટે પરદેશામાં સંસ્થાને મેળવ્યા વિના છૂટકા જ નથી. ” સામ્રાજ્યવાદના વિકાસના આ પાયા હતા. આ પાયાનું સ્વરૂપ પરદેશ પર પહેાંચેલી અને બળ જબરીથી પેાતાનું સ્થાપન કરતી સામ્રાજ્યવાદની વેપારી પેઢી જેવું હતું. આ વેપારી પેઢી લશ્કરાવાળી અને આક્રમણખાર રૂપવાળી હતી. આવા કેવળ સ્વાથી એવા, ક્ષુદ્ર ખનેલા વેપારી સ્વરૂપમાં સામ્રાજ્યવાદી દેશના જીવાનાને તથા ગરીબ માનવાને આ સામ્રાજ્યવાદી દેશેા, સ્વદેશ ભક્તિની અપીલે તથા પરાધીન મુલકાના જંગલીઓને સુધારવાની અપીલ વડે પાનાને ત્યાંનું હવામાન ઉત્સાહિત કરતા હતા, અને તેમનાં લશ્કરા બનાવીને સંહારના કામકાજમાં જોતરી દેતા હતા. આવી વ્યાપારી પેઢીઓની બળજબરીથી પરાધીન પ્રદેશમાં જમાવટ કરનારી સામ્રાજ્યવાદી સરકારાનું રાજ્યકારણી સ્વરૂપ વેપારી પેઢીઓનાં રાજકારણ જેવું દેખાતું હતું. પોતે પરાધીન બનાવેલા પ્રદેશ પર એ પ્રદેશાનું આર્થિક શોષણ કરવાના એક માત્ર ઉદ્દેશથી શાહીવાદી સરકારા પરદેશમાંં રસ્તાએ બાંધતી હતી, આગગાડી દોડાવતી હતી, વાહન વ્યવહારને વિક સાવતી હતી અને દેશી પ્રજામાંથી નેાકરશાહીને ઉત્પન્ન કરવાની નિશાળેા પણ ચલાવતી હતી.
વિશ્વ ઇતિહાસના ઉકળતા સવાલ
આપણી દુનિયામાં યુરાપખંડ નામના આ ખંડ વૈજ્ઞાનિક ઉદ્યોગની આગે કૂચ કરતા હતા. એ ખંડમા રાષ્ટ્રાના આત્મ નિચે પણ આગે કૂચ કરી હતી. યુરોપનાં રાષ્ટ્રોના આત્મ નિણૅયનું રૂપ ખીજા ખંડામાં હતું તેનું રજવાડી ન હતું પણ લેાક સમુદાયના હાથમાં હતું. આ લોક સમુદાયના આગેવાન વ
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૮
વિકવ ઈતિહાસની રૂપરેખા મુડીપતિઓને વર્ગ હતું અને આ વર્ગોએ કોઈએ પિતાને ત્યાં રાજાશાહી રાખી હતી અને કેઇએ તેને નાબુદ કરી હતી પરંતુ આત્મ નિર્ણય તે ઉપલા વર્ગોને જ હાથમાં હતું અને રાજાએ તેના પર મહું મારવું પડતું હતું. યુપનું આવું શાસનરૂપ, વાણિજ્યનું સામ્રાજ્યવાદી હતું. આવી હકિકતવાળા યુરેપખંડમાં વીશમા શતકના ઉદયમાં જ, થોડાંક મહારાજ હતાં, અથવા આ રાજ્ય પિતાને મહારાજે કહેતાં હતાં તથા આ રા પિતાને આખી દુનિયામાં સૌથી વધારે તાકાતવાળાં માનતાં હતાં, તથા જગત જીતવા માગતાં હતાં. આવાં રા લગભગ પાંચ હતાં. તેમાં ચાર યુરોપખંડનાં હતાં અને એક એશિયાનું હતું. આ પાંચ રાજ્યમાં સૌ કોઈ પોતાને માટે શહેનશાહત અથવા સામ્રાજય સ્થાપવાના હેતુ વાળાં હતાં. આ સામ્રાજવાદી હેતુવાળાં યુરોપખંડનાં ચાર અને એક એશિયાનું એમ પાંચ રાજ્યોમાંથી જેણે કેઈએ સામ્રાજય સ્થાપવું હોય એટલે આખી દુનિયા પર પોતાનું રાજ્ય સ્થાપવું હોય તેણે સૌથી પ્રથમ તે યુરેપનાં બીજાં રાજ્યોને પિતાને તાબે કરવાં જોઈએ અને પછી દુનિયાના એશિયા અને આફ્રિકાખંડને જીતવા જઈએ તથા તે ખંડની પ્રજાઓને પિતાની ગુલામ બનાવવી જોઈએ. એટલું કરે તે જ સામ્રા જ્ય સ્થપાય, તેમ હતું.
વીશમા સિકાના આરંભમાં વિશ્વ ઈતિહાસમાં આ સવાલ દાખલ થઈ ગયો. પરંતુ એ જ અરસામાં, હકિકત એવી હતી કે, વશમા શતકના ઉદયમાંજ ઈગ્લેંડ નામના, ટાપુના બનેલા દેશે, પોતાના આયલેન્ડ અને સ્કોટલેન્ડ નામના પડોશી દેશને પિતાના પરાધીન દેશ બનાવ્યા હતા તથા યુરેપના બીજા દેશ પર પણ પિતાને કાબુ સ્થાપ્યો હતો. એની સાથે સાથે જ એ દ્વીપદેશે, એશિયા અને આફ્રિકાની ભૂમિ પર પણ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તે પ્રજાઓને એણે પિતાની ગુલામ બનાવી હતી. પણ ઇગ્લેંડ શિવાયના યુરોપના બીજા કોઈપણ દેશે જગત પર પિતાનું સામ્રાજ્ય જે જમાવવું હોય તે, તેણે યુરેપ પર કાબુ મેળવે પડે અને એશિયા આફ્રિકાની ભૂમિને અંગ્રેજો પાસેથી જીતી લેવી પડે.
બસ ટૂંકી અને ટચ આટલી અને આવી હકિકત હતી. આ હકિકત મહા ભયાનક હતી કારણકે પેલાં પાંચ સામ્રાજ્યવાદી રાજે, જે દરેક જણ આખા જગત પર પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માંડે તે આખી દુનિયાને માટે, મહા ભિષણ એ સંગ્રામ થઈ જાય. પણ એવી જ હકિકતવાળો દેખાય આપણી દુનિયામાં, વિશમાં સેકાના આરંભમાં દેખાયા, અને જાણે જગત પાસે પિતાનો નિકાલ માગવા લાગ્યા.
Page #530
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૦૯ સામ્રાજયવાદી અથવા શાહીવાદી દેશમાં એક ઇગ્લેન્ડ હતું જેનું સામ્રાજ્ય સૌથી મોટું સ્થપાઈ ચુક્યું હતું. આખી દુનિયા પર એનાં કેદખાનાં છવાઈ ગયાં હતાં. આખા જગતની પ્રજાએ એની ગુલામ બની હતી. આખા જગતનાં ખાણ ખેતરના કાચા માલ, એનાં કારખાનામાં ઘસડાઈ જતા હતા.
બીજા ચાર સામ્રાજ્યવાદી દેશે જેનાં સામ્રાજ્ય નાનાં હતાં તેમાં સૌથી આગેવાન દેશ જરમની હતે. આ જરમનદેશ હવે મહાન જરમની બની ચૂકે હતે. એણે પિતાની પડોશમાંના પ્રદેશને પિતાની અંદર ભેળવી દઈને પિતાની પ્રશીયન જાતવાળું મહાન જર્મન રાજ્ય બનાવી દીધું હતું, તથા આ મહાન જરમની હવે આખા જગતપર પોતાનું સામ્રાજ્ય જમાવીને ખરેખર મહાન અથવા સામ્રાજ્યવાદી રીતે, જેવું બ્રિટન મહાન હતું, તેવું મહાન બનવા માગતું હતું. એ માટે એણે લશ્કરો યોજવા માંડ્યાં હતાં, કારણ કે જગતને જીતવા માટે તેણે અંગ્રેજી સામ્રાજ્યમાં પરોવાઈ ગએલા જગતને જીતવું પડે તેમ હતું. પણ અંગ્રેજોના ગુલામ બનેલા જગતને પિતાનું ગુલામ બનાવવા જીતવું હોય તે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યા વિના તેમ થઈ જ શકે નહીં એટલે જ સામ્રાજ્યવાદી યુરોપમાં સૌથી મોટું યુદ્ધ ક્ષિતીજમાં ડેકાવા લાગ્યું. શાહીવાદે શુન્ય બનાવેલું જગત
જગતને મહાસંહારમાં ધકેલી દેનાર સામ્રાજ્યવાદી યુરેપને શાહીવાદી જમાને હવે શરૂ થઈ ગયો હતે.
શાહીવાદની પકડ નીચે આવી ગએલું મહાવિરાટ એવા માનવસમુદાયોની વસ્તીવાળું જગત, યુરોપનું સામ્રાજ્ય બનીને કેવું શૂન્ય જેવું બની ગયું હતું ! સામ્રાજ્યવાદની હકુમતને મન તે જગતનું જીવન પિતાને માટે જ હતું અને બીજી બધી રીતે શૂન્ય હતું. આખા જગતને પિતાને પરાધીન એવું કારાગાર બનાવી દઈને સામ્રાજ્યવાદનો અધિકાર કહેતે હતો કે જગત પર અમે જ છીએ. જગત એટલે અમારે જ વાસ છે અને અસ્તિત્વ અમારૂં જ છે, અને બીજા કોઈનું નથી. કેવી આ માનવજાતની વસ્તી ગણતરી હતી. વિરાટ માનવસમુદાયે એના પર વસતા હતા છતાં પણ તે કઈ ગણતરીમાં હતા નહીં, કારણ કે આખું જગત ગુલામ બની ગયું હતું. આ પરાધીન જગતને માલીક સામ્રાજ્યવાદ હતું તથા તે, જગતને પિતાની મિલ્કત ભાનતે હતો. આમ માનવજાતની ગણના ભૂલેલા સામ્રાજ્યવાદનું અંતર અંદરથી બળતું હતું. સામ્રાજ્યવાદી રાષ્ટ્રો અંદરથી એક બીજાના દુશ્મન હતાં. સામ્રાજ્યવાદી અર્થકારણ અને રાજકારણવાળા એકેએક રાષ્ટ્ર આખું જગત પિતાનું જ સામ્રાજ્ય
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બનાવવાના યુદ્ધના સંચાર કર્યો જ હતું. યુરોપને સામ્રાજ્યવાદ આવાં સંચાલનવડે પિતાના પરસ્પરના સંહાર તરફ આગળ વધતું હતું. સામ્રાજ્યવાદ યુરોપની યાદવાસ્થલી કરશે ત્યારે તેમાંથી શુ નીકળશે તેને ખ્યાલ એને આવી શકતો નહોતે, કારણ કે તે સુદ્રલેભને ધારણ કરીને અંધ બની ગયા હતા. મહાસંહાર પહેલાની અંગ્રેજી જ્યુબીલી
એટલે એવો ખ્યાલ જેને આવી શકતે નહતો તે અંગ્રેજી સામ્રાજ્યવાદ પણ આખા જગતને પિતાનું વેઠીયું ખેતર બનાવીને જ્યુબીલી ઉજવતે જતે હતે. આ જ્યુબીલીઓમાં પરાધીન પ્રદેશના રાજામહારાજાઓ, નાકર શાહી, જમીનદારે અને ગુલામને મેળે જામતે હતે. એમાં બ્રિટનની દરિયાઇ રાણીને જયકાર ગાજતા હતા. સામ્રાજ્યમાં મોટું એવું ગ્રેટબ્રિટન જગતને પરાધીન બનાવવાની અને આખી દુનિયામાં મોટામાં મેટું સામ્રાજ્ય જીતી શકવાની ખુશાલીની જ્યુબીલી દિલ્હીમાં ઉજવતું હતું. દક્ષિણ આફ્રિકાને પિતાનું સામ્રાજ્ય બનાવી દેવાનું યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું. સામ્રાજ્યવાદે ખુશાલીની જ્યુબીલી બનાવીને પોતે જ પોતાની જાતને આ સંહાર પછી અભિનંદને આપવાના આવા મહાઉત્સવની ભેજના કરી હતી. મહારાણી વિકટેરિયાનું રજિશાસન, બ્રિટીશ સામ્રાજ્યને સૌથી મોટું બનાવનાર યશસ્વી પૂરવાર થઈ ચૂક્યું હતું. નવા નવા નકશાઓ ચિતરાઈ ગયા હતા. આ નકશાઓ સામ્રાજ્યની વધતી જતી તવારીખના લાલ રંગવડે, આખા જગતપર સામ્રાજયને લાલરંગ છવાઈ જતે દેખાડતા હતા. કે ભવ્ય આ લાલ રંગ હો ! આ લાલાશની નીચે સામ્રાજ્યનું ગુલામ હાડપિંજર લેહીનું ટીપેટીપુ નીચોવાઈ ગયા પછી ભયાનક પાંડુરોગથી પિડાઈને કેવું દાંત કકડાવતું પિતાની પ્રતિમાને જ્યુબીલીના રોનકદાર પીણુઓમાં દેખતું હતું ?
છતાં દરિયાઈ રાણું અને સામ્રાજ્યવાદની માતા મહારાણી વિકટોરીયાની કારકીર્દિ મહાન હતી. જાણે એનું કલેવર માટીનું મટી જ ગયું હોય તેવી દિવ્યતા એણે ધારણ કરી હતી. જેવું સામ્રાજ્ય અનંતકાળ જેવું દેખાતું હતું તેવું જ આ શહેનશાહબાનુનું શાસન કદિ અંત જ પામશે નહીં એવું જ્યુબીલીના નશામાં લાગતું હતું. આ બધી ખુશાલીને સામ્રાજ્યવાદી મહાઆનંદ, ઉત્સવની જ્યુબીલીમાં પૂરબહારમાં ખીલી ઉઠયું હતું. પણ ત્યારે જ સામ્રાજ્ય જ, જેને મહાકવિનું બિરૂદ આપ્યું હતું એવા એક શાહીવાદના કીપલીંગ નામના કવિએ ગાવા માંડયું હતું. એ કવિતાના કલેકે છેલ્લી લીટી આક્રંદ કરતી હોય તેવી ચીસ પાડીને, બોલતી હતી. “લેટ વી ફરગેટ...લેટ વી ફરગેટ.”
Page #532
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૧૧ સામ્રાજ્યવાદની કટકટિ
આપણી દુનિયામાં આખી દુનિયા પર ફેલાઈ ગએલે સામ્રાજ્યવાદ, અંગ્રેજ, જરમન, ફ્રેંચ, જાપાનીસ, ડચ, પિરયુગીઝ વિગેરે નામવાળા હતે. આ દરેકે પોતપોતાનું સામ્રાજ્ય પડાવ્યું હતું. આ સૈામાં સૌથી મોટું અંગ્રેજી સામ્રાજ્ય હતું. આ સૌ મળીને આપણું જગતની સામ્રાજ્યવાદી ઘટના બની હતી. આ સૌ આ ઘટનાનાં અંગે હતાં. આ સામ્રાજ્યવાદી ઘટના, ઘટના તરીકે એક હતી અને ગમે તે સામ્રાજ્યમાં કટોકટી ઉભી થાય તે આ વિશ્વસમ્રાજ્યવાદ તેમાં સંડોવાઈ જાય તેવું હતું.
આ સામ્રાજ્યવાદની કટોકટી જ્યારથી બિસ્માર્ક મહાન જરમનીની રચના કરી અને જ્યારથી આ મહાન જરમનીના પ્રશિયન શહેનશાહે, કૈસરે, પિતાના સામ્રાજ્યને જગતમાં સૌથી મોટું સામ્રાજ્ય બનાવવાને ઈરાદે જાહેર કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હતી. બસ ત્યારથી જરમન સામ્રાજ્ય તાકાત અને વધારે તાકાતનું પિતાનું ધ્યેય બનાવી દીધું. તાકાત અને વધારે તાકાત જેમ સંપાદન થતી ગઈ તેમ આ સામ્રાજ્યની ભૂખી તૃણું વધારેને વધારે તિવ્ર બનતી ગઈ. જર્મન સામ્રાજ્યની રચના જાણે કેવળ તાકાતવડે તરબોળ બની ગઇ અને ઝંઝાવત પર પલાણવા માટે, આખા જગતને શિકાર કરવા માટે, જર્મનીની સામ્રાજ્યવાદી ઘટના બહાર નીકળવા તૈયાર થઈ અને એક જરમન કવિએ આ રચનાને જહાજ સાથે સરખાવી. જર્મનીનું આ જહાજ જરમન જહાજ નહતું પણ પશ્ચિમની સંસ્કૃતિનું જહાજ હતું. યુરોપપર એ ઉલ્યાનયુગથી રચાયું હતું. નવી વાણિજ્ય નીતિએ એને આર્થિક શાહીવાદને પા દીધું હતું અને વિજ્ઞાને એને અમર્યાદ તાકાતનો ડાયનેમે દીધું હતું. આત્મા વિનાનું આ યુરોપનું રૂપ હવે જર્મન આક્રમણનું રૂપ ધારણ કરતું હતું. જગત પર યુરેપના સામ્રાજવાદને ઉકળતો ચરૂ
૧૯૨૮ ના સેકાના અંતમાં આખા જગત પર થોડા જ સમયમાં તૈયાર થઈ ગયેલા યુરેપના સામ્રાજ્યવાદી દેશને ચરૂ ઉકળવા માંડ્યું હતું. શાહીવાદ અથવા સામ્રાજ્યવાદ, અને શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી સરકારે તથા એ સરકારોનાં શેષણયંત્ર ચલાવનારા અર્થશાસ્ત્રીઓ અને રાજકીય પુરૂષો આ ઉકળતા ચરૂ નીચે અંગાર ભરતા જતા હતા. આ નામદારે જીવનવિજ્ઞાનના જ્ઞાનથી બિલકુલ વિમૂખ હતા. આ મહાનુભાવોને વિજ્ઞાન નામની સંસ્થાના સામાજિક સ્વરૂપની કશી ચિંતા પડી ન હતી. આ પ્રચંડ વામનજીઓને સામાજિક વિજ્ઞાનની કઈ ગતાગમ નહોતી. એક પશુની જેમ
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૨
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
'
,,
એ સૌને પોતાની સ્થૂળ તાકાતનું જ ભાન હતું. આ ભાનપૂર્વક તે આખા જગતને કચડીને તેના પર પોતાનું સિંહાસન જમાવવા માગતા હતા. આ આગેવાનીનું સ્વરૂપ પોલાદના રચેલા યંત્રબદ્ધ રાખેટ જેવું હતું. આ રોમેટના રૂપવાળું નાનકડું સ્પેઈન પણ એકવાર એમ માનતું હતું કે તે પોતે પણ તૈયાર થઇ ચૂક્યું હતું. સામ્રાજ્યવાદી હેાડમાં એકવાર એ સૌથી આગળ હતું. પછી હાલેડ, ડચ રીપબ્લીક બન્યું, અને એણે સ્પેઇનને પાછુ પાડી દીધું. જીવ સટાસટની સામ્રાજ્યવાદી દોટ શરૂ થઇ ગષ્ટ, હાલેન્ડને હડસેલે મારીને ફ્રાન્સ આગળ આવી ગયું. પણ ત્યાંતા ફ્રાન્સને ગુલાંટ લગાવીને ઇંગ્લેન્ડ સૌથી આગળ આવ્યું અને આખા જગત પર સામ્રાજ્યવાદી પગ ગોઠવીને ઉભું. આવા જોનબુલના નામવાળા સામ્રાજ્યવાદ આજે સૌને વડા હતા. એણે માથું ઉંચકીને અહંકારથી ત્રાડ દઇ દીધી હતી કે જગતભરમાં હવે અમારૂ સામ્રાજ્યવાદી હરીફ કાઇ જીવતું નથી રહ્યું. પણ ત્યાં જમની એક જ રાતમાં શસ્ત્રસજીને ખેલ્યું, હું તૈયાર થાઉં છું. ' પ્રશિયામાંથી જમનીને સામ્રાજ્યવાદી અહંકારના અવાજ આવ્યા. જર્મનીના આ સામ્રાજ્યવાદી સ્વરૂપને બિસ્માર્ક નામના મહાન જ કરે અથવા જમીનદારે જન્માવ્યું હતું; અને ઉછેર્યુ હતું. આ સ્વરૂપે પાતાના આર્ભમાં જ પેાતાના પડેાશી ફ્રાન્સને પરાજીત બનાવી દીધું અને એસ્ટ્રીયા પર સર્વાંગી હકુમત સ્થાપી દીધી. આ મહાન જન રાજ્ય જગતના માલિક બની ચૂકેલા બ્રિટન સાથે હરિફાઇમાં ઉતરી ચૂકયું હતું, તથા આ હિરફાઈના દાવ પેચ ખેલવા તે રણભૂમિને શોધતું હતું. આ જનરાજ્યનું સ્વરૂપ પાયામાં જકરાની સમાજટનાવાળું અથવા જમીનદારશાહીવાળું હતું. આ રજવાડી સમાજટનાની ટોચ પર વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરેલું અને અદ્યતન એવી સંગઠનાનું લશ્કરી સ્વરૂપ જમાવેલુ પ્રશિયન સ્ટેટ અથવા જમ્મૂન સ્ટેટ બેઠું હતુ. આ જન સ્ટેટના લેવરના યાંત્રિક રૂપમાં ઉદ્યોગવાદની ઘટના ભરચક બની હતી. યુરોપમાં જર્મન મહારાજ્ય અમુક વૈજ્ઞાનિક ઉત્પાદનમાં બ્રિટનથી પણુ ચઢિયાતું બની ચૂકયું હતુ. એના એકે એક અંગમાં યાંત્રિક શાહીવાદની તાકાત ઝરતી હતી, એની તાકાત સામે બાથ ભીડી શકે એવા બ્રિટનના સામ્રાજ્યની ઉપરાંત યુરોપની અંદર ખીજું કાઈ સામ્રાજ્ય હતું નહિ. યુરોપની બહારના પ્રદેશમાં અમેરિકન સામ્રાજ્ય શાહીવાદી ઘટનાના સ્વરૂપમાં શરૂ થતું હતું. પરન્તુ બહારના જગત પર એનું ધ્યાન હજુ આધુ દોરાયુ હતુ. ત્યારે આ મહાન જર્મીન રાજ્યની કાયામાં જગતના સામ્રાજ્યવાદે ખડકેલાં તમામ ભૌતિકબળા હતાં. સામ્રાજ્યવાદના શિસ્ત જેવી નિશાળે
Page #534
--------------------------------------------------------------------------
________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૧૩
એણે ગામેગામ માંડી દીધી હતી. આ નિશાળામાં વૈજ્ઞાનિક બુદ્ધિના વિભ વિકસવા માંડયેા હતા. પણ આ બધી વિભાવના ઉદ્યોગવાદી કાચલાના વિકાસ માટેજ મેાજવામાં આવી હતી. આ ચેાજનામાં સામાજિક મૂલ્યને સ્થાન નહાતું. આ યોજનાની અંદર તે વૈજ્ઞાનિક બુદ્ધિવિકાસ સામ્રાજ્યવાદના દાસ બનીને વૈજ્ઞાનિક શોધખેાળા કર્યે જતા હતા.
આ શેાધા વડે ખૂબ તિત્ર એવી ઝડપથી જર્મન મહારાજ્ય, જગતનું સૌથી માટું ઉત્પાદક અને વાણિજ્ય મથક બન્યું. તેનુંપાલાનું ઉત્પાદન અંગ્રેજી ઉત્પાદનથી પણુ વધી ગયું. ઉત્પાદન અને વેપારનાં અનેક નવાં ક્ષેત્રો એણે ખુલ્લાં મૂકયાં. રાસાયણિક ઉદ્યગામાં આખાય જગતમાં એ પહેલુ આવ્યું. એણે વિકાસના આ સ્વરુપમાં ફાળ ભરવા માંડી. જર્મન સામ્રાજ્યવાદના રથની ઝડપની ગતિ જેમ વધતી ગઈ તેમ વૈજ્ઞાનિકા બુદ્ધિજીવીએ અને શ્રમમાનવા સૌ કાઇ આ યંત્ર રથની અંદર જકડાઇ ગયેલા સ્ક્રુ જેવાં બની ગયાં. વિજ્ઞાનની ધટનાનું આ સ્વરૂપ આ લશ્કરી યંત્રમાં શિસ્ત અને ચોકસાઇના નમૂના બન્યુ. આ આખાયે રથયંત્રમાંથી માનવબંધુતા નામને આત્મા મરણ પામી ચૂક્યા હતા, અને જગત જીતનારી તૃષ્ણા સુકાન પર સર્વોપરિ બનીને બેઠી હતી.
ચુદ્રોન્માદ
*જર્મન પ્રજાપર, જમન નિશાળા મારફત, સાહિત્ય મારફત અને રાજયના ચાલતા સતત પ્રચાર મારફત એક જ બાબત ઠોકી બેસાડવામાં આવી કે જર્મન, મહા પ્રજા છે. જર્મની જ આખા જગત પર શાસન કરવાને નિર્માયું છે. જર્મન સમશેરની તાકાતને સૌથી મોટો કાનૂન વિશ્વ વિજયના નક્કી થયા.
† It is mere illusion and pretty sentiment to expect much, even anything at all from mankind, if it forgets how to make war. As yet no means are known which call so much into action as a great war, that rough energy born of the camp, that deep impersonality born of the hatred, that concience horn of murder and cold bloodedness, that farvour born of effort in the annihilation of the enemy, that proud indifference to loss, to one's own existence, to that of one's own fellows,
34
در
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૪
વિકવ ઈતિહાસની રૂપરેખા જગતને જીતવાનો આ કાનૂન ધારણ કરીને જર્મનીએ યુદ્ધને ઉન્માદ ધારણ કર્યો. જર્મનીમાં સંરકૃતિનું ખ્યાન ભૂલાઈ ગયું. જગતના ભૂતકાળને બધે ઈતિહાસ શિખવવે ત્યાં બંધ થઈ ગયો. યુદ્ધ ભારત જગતને ઈતિહાસ એટલે જર્મન મહાપ્રજાને ઈતિહાસ રચવા, જર્મન સામ્રાજ્યવાદ તૈયારીઓ કરવા લાગ્યા. એકલા યુદ્ધને ઉન્માદ જ જર્મન હવામાનની વિચાર સરણીમાં તરબોળ થઈ ગયે. આ ઉન્માદને પિતાનું તત્વ ચિંતન બનાવનાર નિર્ભે નામને એક વિચારક સામ્રાજ્યવાદને તત્વચિંતક બને. આ તત્વચિંતનને સુર યુદ્ધ અને સંહારને બની ગયો.
સામ્રાજ્યનું આવું ચિંતન સ્વરૂપ હતું. સામ્રાજ્યનું આવું પશુરૂપ વિક રાળ બન્યું જતું હતું અને માનવ બંધુતાને ઉપહાસ કરતું, ચુંધે નીકળવાને ઉન્માદ વધાર્યું જતું હતું. ચુદ્ધર શહેનશાહ, કેસર ' હહેલન રાજવંશમાં આ યુદ્ધખોરને વીલીયમ પહેલાના દિકરા ફ્રેડરીક ત્રીજાને ત્યાં જન્મ થયો. અંગ્રેજી સામ્રાજ્યની મહારાણી વિકટોરીયાને માતૃપક્ષે એ પૌત્ર થતું હતું. એનું નામ એણે સિઝર અથવા કેઝર એવું ધારણ કર્યું. આ શહેનશાહે ગાદી પર આવતાં જ જર્મન મહારાજ્ય જોગ જાહેરાત કરી કે, “હું પિતે મતાધિકાર કે બહુમતિમાં માનતા નથી. સૈનિક અને લશ્કરે જ જર્મન સામ્રાજ્યની રચના કરી છે અને તેમની અંદર જ મારો વિશ્વાસ છે. મારે વિશ્વાસ બહુમતિઓમાં નથી.”
પછી એણે પિતાના રાજકીય પિતા જેવા વૃદ્ધ બિસ્માર્ક સાથે પણ કછો કર્યો અને ઇ. સ. ૧૮૯૦ માં તેને બરતરફ કર્યો. જતાં જતાં બિસ્માર્ક કહ્યું કે “શહેનશાહ પિતે જ હવે પિતાના ચેનસેલર થવા માગે છે.”
જર્મન શાહીવાદનો એ સરનશીન પિતાના જુવાન શરીરમાં નબળો ચહેરે સંતાડવા ઘણું મેટી મૂછો રાખતું હતું અને જ્યારે ને ત્યારે મોટો ટેપ પહેરીને તથા લાંબી તરવાર લઈને છબી પડાવતા હતા. એને એક હાથ જન્મથી જ બાદલે હતું અને બીજા હાથમાં સમશેર સમાલતે એ જર્મનીને મહાન બનાવવાને દિવો પેટાવવાને છે એમ માનતે હતું અને કહેતે હતે. જર્મની પથરાશે પથરાશે જ! જર્મનીને એને લોકો માટે, વેપાર માટે, લશ્કર માટે અને અભિમાન માટે સંસ્થાને જોઈશે જ.”
Page #536
--------------------------------------------------------------------------
________________
૩૧
વિશ્વયુદ્ધ પહેલું [યુરોપના બાલકન પ્રદેશપરને સરખીયા-તાંડવ પહેલાનું તણખલું–વિશ્વયુદ્ધનું સંહાર સ્વરૂપ, ] યુરોપના બાલકન પ્રદેશોમાં સરબીયા
ઓગણીસમા સૈકાને અંત આવતો હતો ત્યારે યુરોપની સામ્રાજ્યવાદી છબી યાદવાસ્થલી ટાળવાને મિથ્યા પ્રયત્ન કરતી હતી. અંગ્રેજી શાહીવાદને ડિઝરાયલી નામને વડા પ્રધાન, સૌને વડે એ સામ્રાજ્યવાદી ધૂરંધર હતો.
E
કકકકી કરી
રે'-'
જો
:
-
5' ***
૪
-
'.
'T
|| i', '
''S
Tr. LT1 WIN
•WAS
, IN ITAL
All
Aી || ful"
આ ધૂરંધરે પિતાના સામ્રાજ્યવાદની સૌથી મોટી મહારાણી વિકટેરીયાની જ્યુબીલીને ગુલામ બનેલા સૌથી મોટા હિંદ દેશપર ઉજવી બતાવી હતી. પરંતુ યુરોપના હૃદય જેવા બાલ્કન પ્રદેશ પર ત્યારે યુદ્ધને ચરૂ ઉકળતો હતે. જર્મની હવે જગતપર સૌથી મોટું સામ્રાજ્ય જમાવવા તૈયાર થયું હતું. બાલ્કનના અમુક પ્રદેશ પર એનું સ્વામીત્વ હોવું જ જોઈએ એવું એણે જાહેર કર્યું હતું. અંગ્રેજી સામ્રાજ્યવાદે એને ઠંડુ પાડવા જર્મનીના પાટનગર બરલીનમાં એક પરિષદ છે. આ પરિષદમાં અંગ્રેજી ડિઝરાયલી અને જર્મન બિસ્માર્ક એકસાથે સામસામા બેઠા. પરિષદમાં નક્કી થયું કે, મન્ટની, રૂમાનીયા અને સરબીયાને સ્વતંત્ર રાજ ગણવાં. બસનીયા નામના પ્રદેશને, આ પરિષદે, તુર્કસ્તાનની પકડ નીચેથી એસ્ટ્રિીયાના જર્મન અધિકાર નીચે સોંપી દીધે. જગતના દેશોનું આ રીતે લિલામ કરતા શાહીવાદી દાગરોએ, બરલીન પરિષદ પૂરી કરી. તાંડવ પહેલાંનું તણખલું
પછી ઓસ્ટ્રીયન મહારાજાને ગાદી વારસ ફરડીનાન્ડ પિતાને પરાધીન બનેલા બસનીયાના પાટનગર સારાજીમાં સહેલગાહે આવ્યા. આ પાટનગરમાં એક સરબીયન જૂવાને એના પર ગાળી તાકી અને પેલે પાટવીકુમાર મરેલે પડ્યો. ૧૯૧૪ના જુનની ૨૮મીને આ બનાવ, તાંડવ પહેલાની ચિન
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧૬
વિશ્વ ઈ તિહાસની રૂપરેખા
મારી જેવો બન્યા. ઓસ્ટ્રીયા, હંગેરી, અને પ્રશિયાના મહાન જર્મનીવાળા મહારાજાઓને યુદ્ધ જાહેર કરવાનું બહાનું મળ્યું. તેમણે સરબીયાપર આખરી નામાની અડતાલીસ કલાકમાં અમલ કરવાની આકરી શરત મૂકી. યુરોપની સામ્રાજ્યવાદી બરલીન પરિષદે સ્વતંત્ર રાખેલા સરબીયાએ શરતે સ્વીકારવાની ના પાડી. જરમનીએ સરબીયાપર યુદ્ધ જાહેર કર્યું અને તરતજ ફ્રાન્સપર ચઢવા માટે રસ્તો આપવાનો બેલજીયમને એણે પડકાર કર્યો. જર્મનીના કૅઝરે, ઓગસ્ટના પહેલા દિવસે રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને ઓગસ્ટની ૩જીએ ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું. બેલજીએમની સરહદપર જર્મન લશ્કરે અથડાયાં, તથા ઓગસ્ટની બીજી એજ અંગ્રેજી સામ્રાજ્યવાદે જરમનીને આખરીનામું આપ્યું. જાપાની સામ્રાજ્યવાદે, મિત્ર એવા અંગ્રેજી સામ્રાજ્યવાદના પક્ષમાં જર્મની સામે નવેંબરમાં યુદ્ધ જાહેર કર્યું, અને ટરકી પણ યુદ્ધમાં ઉતરી પડયું. યુરોપની યાદવાસ્થલી જેવા આંતરવિગ્રહ શરૂ થયો. સામ્રાજવાદી યુરોપ યુદ્ધમાં ઉતર્યો એટલે તેણે પોતપોતાના પરાધીન દેશને પણ યુદ્ધમાં ઉતારી દીધા. આખું જગત યુરોપનું પરાધીન બની ચૂક્યું હતું એટલે આ યુદ્ધમાં આખું જગત સંડોવાઈ ગયું. વિશ્વઈતિહાસમાં આ રીતે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું.
દુનિયાને હવે ખબર પડી ગઈ કે સામ્રાજ્યવાદ એટલે જ યુદ્ધ અને સંહાર
Page #538
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૧૭ તથા સતત આક્રમણ છે. એને એ પણ ખબર પડી ગઈ કે, વિશ્વ હવે એક વિશ્વ બની ચૂકયું છે અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સરહદો તૂટી ગઈ છે. એપણ સંયુક્ત નહી એવા, પરાધીન વિશ્વના વિશ્વયુદ્ધનું સંહાર સ્વરૂ૫.
માનવ સંહાર ઉપરાંત આ વિશ્વ યુદ્ધ માનવસંસ્કૃતિને ઉજાડી નાખનાર અનેક પરિણામો પેદા કર્યો, અનેક નગરો અને ગામોને તારાજ કર્યા, અનેક પૂલ અને ઈમારતોનો નાશ કર્યો, અનેક કારખાનાં અને ઉદ્યોગોને ઉજાડી દીધા તથા અનેક માઈલે પરનાં ખેતરોની લીલેતરીઓને ભેલાડી દીધી.
સામ્રાજ્યવાદ એટલેજ યુદ્ધ અથવા માનવ સંહાર અને સંસ્કૃતિની નાબુદી છે તે વિશ્વઈતિહાસની હકીકત, વિશ્વયુદ્ધ બનીને વિશ્વવ્યાપક બિના બની ચૂકી..
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૮
પહેલા વિશ્વયુદ્ધના (૧૯૧૪–૧૮) માનવ સંહાર
દેશ
માત પામેલા
ગંભીર
ઘવાયેલા
૪૩૦૦૦
૬૧૭૭૪૦
૭૦૦૦૦૦
૧૦૦૦૦૦૦
૫૦૦૦૦૦
૪૦૦૦૦
૩૨૨૦૦૦
૨૦૦૦૦૦
૧૦૦૦૦
૧૮૦૦
અમેરિકા
ગ્રેટબ્રિટ
ફ્રાન્સ
રશિયા
ઇટાલી
હુંગેરી
ટી
૧૦૭૨૮૪
૮૦૭૪૫૧
૧,૪૨૭,૮૦૦
૨૭૬૨૦૬૪
એલજીઅમ
સરબીમ
રૂમાનીઆ
ગ્રીસ
પારટુગાલ
જાપાન
જરમની
૧૬૧૧૧૦૪
ઓસ્ટ્રીયા- ૯૧૧૦૦૦
૫૦૭૧૬૦
૨૬૭૦૦૦
૫૦૭૩૪૩
૩૩૯૧૧૭
૧૫૦૦૦
૪૦૦૦
૩૦૦
આસ્ટ્રેલીયા
ન્યુઝીલેન્ડ
}૦૩૮૬
૫૪૮૯૦
૧૬૫૦૦
હીદ
૫૯૨૯૬
ફ્રેંચ કાલેનીઅલ્સ ૪૨૫૬૯
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૧૬૦૦૦૦૦
૮૫૦૦૦૦
આધુ
ઘવાયેલા
૧૪૮૦૦૦
૧,૪૪૧,૩૯૪
૨૩૪૪૦૦૦
૩૯૫૦૦૦૦
૪૬૨૧૯૬
૧૦૦૦૦૦
૨૮૦૦૦
૩૦૦૦.
૧૨૦૦૦
૯૦૭
૨૧૮૩૨૪૩
૨૧૫૦૦૦૦
ખાવાઇ
૧૫૫૭૯૯
૧૫૮૧૯૯
૪૧૪૩૨
૪૬૯૯૬
૪૪૦૦૦
ગએલા
૪૯૧૨
૬૪૨૦૦
૪૫૩૫૦૦
૨૫૦૦૦૦૦
૧૩૫૯ ૦ ૦ ૦
૧૦૦૦૦
૧૦૭૭૭૨
૩૦૦૦૦૦
૧૦૩૭૩૧
૮ ૧૨૩૯૯
૧૦૮૨૫
૪૩૬૯૨૪ અલગેરીયા ૧૦૧૩૨૪ ૩૦૦૦૦૦ આ પહેલા વિશ્વયુધ્ધ, શાહીવાદી યાદવાસ્થળીમાં યુરોપની ભૂમિપર કરેલા માનવ સંહારના કુલ સરવાળા નીચે પ્રમાણે થયા.
માત પામેલા-૯,૯૯૮,૭૭૨; ઓછું ધવાયલા–૧૪,૦૦૨,૦૩૯ ગ’ભાર ધવાયલા–૬,૨૯૫,૫૧૨; ખાવાઇ ગએલા- ૫,૯૮૩,૬૦૦ શાહીવાદની આ સંહાર ઘટનાએ ઉપરના બહાર પાડેલા આંકડામાં છેવટે કાલાનીઅસ એટલે સંસ્થાનિક પરાધીન રાષ્ટ્રોમાંથી અ ંગ્રેજી અને ફ્રેન્ચ સસ્થાનેમાંથી જ જે માનવ ખુવારી થઇ તેના આંકડા નીચે પ્રમાણે અપાય. દેશ માત પામેલા ગભીર ઘવાયેલા ખાવાયા
કેનેડા
૮૬૭૧
૧૦૦૦૦૦
૧૧૬૦૦૦
૪૫૦૦૦
૨૦૦
૩
૭૭૨૫૨૨
૪૪૩૦૦૦
૪૫
૩૫૦૦
Page #540
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વરૂપ
[વિશ્વયુદ્ધ પહેલાંની કવિ પ્લિંગની કવિતા-પહેલા વિશ્વ યુદ્ધ પછી આફ્રિકાનું શું થયું?–આફ્રિકાની કિનારી પરના પ્રાચીન ત્રિકાણ ઇજીપ્ત, સુદાન અને એડન-વીશમા સૈકાની ઇતિહાસભૂમિ, આફ્રિકા-વિધઇતિહાસની પગદંડી પરનું નવુ પરિખળ, ચીન-વિધઇતિહાસમાં પ્રવેશતા નૂતનરાષ્ટ્ર, હિં અમેરિકાખંડના રાજકીય પરિચય-યુ. એસ, એટલે જ અમેરિકા એવું નથી–લેટીન અમેરિકા અથવા યુ. એસ, ઉપરાંતના બીજો અમેરિકા-લેટીન અમેરિકાનાં, અઢાર રિપબ્લીકા-યુરોપ અને યુ. એસ. એ. તે લાગુ પડેલી આર્થિક આંધી. વિશ્વયુદ્ધ પહેલાંની કવિ ક્રિપલીંગની કવિતા
૩૨
ભૂતકાળમાં શાહીવાદના કવિ કિપલીંગે લખેલી કવિતાના શાહીવાદી ખડિયામાં પડતા પડધા ભુતકાળના આભાસ જેવા સંભળાતા હતા. આ શબ્દોવાળી કવિતાઓ વિશ્વયુદ્ધમાં કતલ ખનનારા અંગ્રેજી દિકરાએએ ગોખી હતી. આ કવિતામાં, પેલા દિકરાએ પેાતાના દેશના કિનારા પરથી ઉપડતી સ્ટીમરાને પૂછતા હતા. સ્ટીમરા કહેતી હતી કે અમે જગતમાંથી ધનદોલતના
"We are going to fetch you
your bread and your butter Your beef, pork and muttan,
eggs apple and chease We fetch it from Melbourne,
Quoebec and Vancouver
Address us at Hobart,
Hongkong and Bombay. "Then what can I do for you All you big steamers
Oh what can I do for
Your comfort and good?
Send out your big warships
To watch your big waters
That no one may stop us
From:bringing you food.
Page #541
--------------------------------------------------------------------------
________________
५२०
વિકવ ઈતિહાસની રૂપરેખા ઢગલા લઈ આવવા જઈએ છીએ. પેલા દિકરાઓ કહેતા હતા કે અમે તમારી શું સેવા બજાવી શકીએ ! તેના જવાબમાં પેલી સામ્રાજ્યવાદી વણઝાર ગાતી હતી કે તમે યુદ્ધનૌકાઓ મારફત આપણું સામ્રાજ્યના સાતે સમુદ્રો પર આપણું સાગરમાર્ગોનું રક્ષણ કરે.
બા
12
*
જ
છે.
ઇ.સ.૧૪૨૧
-
a
*
= 1
ના
1
s
t
:-
ન
-
*
*
સ
-
- કાકા-કાક
Page #542
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
પર૧ પણ કરે છે અને અબજો માનવોના રાષ્ટ્રોનું શોષણ કરીને, બ્રિટન, ફ્રાન્સ, જરમની બેલજીઅમ, અને હેલેન્ડના શાહીવાદી દેશમાં ઠલવાતી ધનદોલતથી ઉભરાતી સ્ટીમરે હવે આવતી ઓછી થવા માંડી હતી અને આ સ્ટીમરેનું રક્ષણ કરતે શાહીવાદી નૌકાકાફલે, વિશ્વયુદ્ધ લડીને મરણ તેલ થાકી ગયો હતો. આ ઉપરાંત એશિયન અને આફ્રિકન રાષ્ટ્રનાં પરાધીન પ્રજાજને પણ હવે આઝાદી અથવા વિમુક્તિની, વિશ્વ રૂપાન્તર કરનારી વિશ્વ ઈતિહાસની હિલચાલ આરંભી ચૂક્યાં હતાં. આવાં નવાં પરિબળે, પહેલા વિશ્વયુદ્ધ પછી,. જગતમાં દાખલ થઈ ચૂક્યાં હતાં. એશિયા આફ્રિકાના શેષણ પર રચાયેલે યુરોપને શાહીવાદી સંબંધ હવે તૂટવા માંડે હતું તથા મહારાણી વિકટોરીયાએ મુંબઈ, દિલ્હીમાં દીઠે હતું તે શાહીવાદી દબદબો અસહકારવાળી માનવતાની વિમુક્તિ હિલચાલ નીચે કચડાઈ જતું હતું. પેકીંગ અને કેન્ટનમાં, રંગુન અને વાર્તામાં, કેરે અને તહેરાનમાં પણ એવાં જ પરિવર્તન થવા માંડ્યાં હતાં. અહીંના જાનમાલની ખાના ખરાબી કરીને ધનદોલતને ભરી જવા આવનારી પેલી સ્ટીમરનું આ નૂતન બનતાં રાષ્ટ્રોમાં રક્ષણ કરનાર અને સાગરના રસ્તાઓ પર ચેકી કરનારે નકાકાલે વિશ્વયુદ્ધને માનવસંહાર કરીને હવે પરાસ્ત બનતે હતે. વિમુક્તિને નૂતન દેખાવ
આ સંસ્થાને હવે રાષ્ટ્ર બનતાં હતાં. આ સંસ્થાને પરના નેટી હવે નાગરિક આઝાદીની અસ્મિતાભરી સુરખી દાખવતાં હતાં. આ સંસ્થાનો પર હતાં તે “ લંબમીલીયન્સ”ને બદલે એક રાષ્ટ્રિઢતાના ધ્યેયને વરેલી વિમુક્તિ માગતી પ્રજાઓ દેખાવા માંડતી હતી. આ સંસ્થાઓની સીમાઓ પર ઉભો રહીને, એકેએક રાષ્ટ્ર, નૂતનવિમુક્તિનું નવું રાષ્ટ્રગીત લલકારતો હ. આ વિમુક્ત માગતા રાષ્ટ્રોને દેખાવ વિશ્વઈતિહાસની તસ્વીરને જાતિમય બનાવ હતે. આ દરેક રાષ્ટ્રના રાષ્ટ્રપિતાઓ પિતાપિતાના કિનારા પરથી નવા ઘડાયેલા રાષ્ટ્ર ઝંડાને ફરકાવતા ભૂતકાળના શાહીવાદી ઓળાઓને અને ઓથારને કહેતા હતા. “ અમારી વિમુક્ત ભૂમિને છોડી જાવ ” આવા ઈતિહાસકાર્યને શપથ એશિયા આફ્રિકાનો મૂક્તપ્રાણ લેતે હતે. પહેલા વિશ્વયુદ્ધ પછી આફ્રિકાનું શું થયું?
વિશ્વયુદ્ધ પહેલાં અને પછી આફ્રિકા નામને તા લુંટાયેલે ખંડ શિકારને મુખ્ય સામાન હતો. લુંટને આ આફ્રિકા નામને માલ, યુદ્ધ પછી ફરી વાર વહેંચાયો. યુદ્ધ પછીની થવા માંડેલી, હવેની વહેંચણીનો નિયમ સાવ સીધે
Page #543
--------------------------------------------------------------------------
________________
પરર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સાદો હતો. આ નિયમ પ્રમાણે જ વિર્ય પામેલા શાહીવાદી દેશ સંસ્થાને વહેચી લેતા હતા. સામ્રાજ્યવાદી શિકારીઓએ શિકારની કરવા માંડેલી આ વહેંચણીને નિયમ એ હતું કે, વિશ્વયુદ્ધમાં જે વિજેતાઓ હેય તેમણે પરાજય પામેલા શાહીવાદનાં સંસ્થાને પડાવી લેવી. પછીથી આ નિયમને અમલ કરવા માટે એકઠા મળેલા વિજયી શાહીવાદેએ વરસેઈલ્સ મુકામે, વિશ્વયુદ્ધની લુંટ તરીકે પિતાને ભાગ આવેલા આફ્રિકા ખંડને નકશોટેબલ પર પાથર્યો અને તેની નીચે પ્રમાણે વહેંચણી કરી.
ત્યાં જરમની નામને પરાજીત શાહીવાદ, અપરાધીના પાંજરામા ઉભો હતો. યુદ્ધમાં ઉતરતા પહેલાં એણે આફ્રિકા ખંડપર ૧૦,૩૦,૧૫૦ ચોરસ માઈલપર પિતાની હકુમત સ્થાપી દીધી હતી. આફ્રિકાના આ જર્મન સંસ્થાનના ભાગ પડ્યા અને બ્રિટન, ફ્રાન્સ, બેલજીઅમ તથા પિટુંગાલને એક એક ટુકડે વહેંચી આપવામાં આવ્યા. ત્યારે ફ્રાન્સના કલીમેનશો નામના એક શાહીવાદી આગેવાને એકરાર કર્યો કે, “પરંતુ જરમની અને ઈટાલી પાસે આફ્રિકાની ધરતી પર આપણે એકે સંસ્થાન રહેવા નથી દીધું, તે બાબત એક વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને નિકાલ કરવા જે આપણે વાસ્તવિકતા પાસે નહીં જઈ શકીએ તે ભયાનક રૂપ ધરીને એ વાસ્તવિકતા આપણી પાસે એક દિવસ આવી પહે ચશે.” પરંતુ આ વાસ્તવિકતા પણ આફ્રિકાના સવાલ તરીકે ઈતિહાસમાં પ્રવેશી ચૂકી હતી. આ વાસ્તવિક્તાનું નામ આફ્રિકાની માનવજાત હતું. આ વાસ્તવિતા અંતરિક્ષમાંથી ઉભી થવાની જ હતી. પરંતુ વાસ્તવિક્તાને દેખવા જેટલી સંસ્કારી નજર શાહીવાદે હજુ સંપાદન કરી નહોતી. શાહીવાદને મન તે આદિ કાને માનવ સમુદાય અને આફ્રિકાની ધરતી યુરોપનાં બજારે માટે માલ સામાન જ હતું. પરંતુ તેથી આફ્રિકાનાં માનવ સમુદાયો નામની આ એતિહાસિક વાસ્તવિક્તાને લેપ થઈ જાય તેમ નહોતું. વિશ્વ ઈતિહાસનું એ પણ એક મહાપ્રબળ સત્ય હતું. આ સત્ય પણ વાસ્તવતાની જીવન જેવી નક્કર હકીકતનું રૂપ ધારણ કરીને શાહીવાદને જવાબ માગવાનું જ હતું. એ સમય પણ આવી પહેચવાને જ હતે. આફ્રિકાની કિનારી પર પ્રાચીન સંસ્કૃતિને વિકેણ
સંસ્કૃતિના આ અતિપ્રાચીન ત્રિકોણનું નામ મેસેપિટેમિયા (સુમેરીયા બેબીલેનીયા, એસીરીયા) અને ઈજીપ્ત છે. ઈજીપ્તની રાષ્ટ્રભૂમિ પર વિશ્વઈતિ હાસની માનવ સંસ્કૃતિને આરંભ થયો હતે. આફ્રિકાની આ અનંત જેવી કિનારી પર એશિયા સાથેને આ વાણિજ્ય અને સંસ્કારની લેવડદેવડને સંબંધ
Page #544
--------------------------------------------------------------------------
________________
૫૨૩
વિશ્વયુદ્ધ પહેલું
ભૂમધ્ય સાગર પરથી નાઈલ નદી પર પહોંચતા હતા. આફ્રિકાની આ અનંત જેવી કિનારી આફ્રિકા કરતાં પશ્ચિમ એશિયાના પ્રદેશ હોય તેવી દેખાતી હતી. આફ્રિકાના આ વિશ્વઇતિહાસના પિતામહ દેશ, આફ્રિકાનાં અતિવિશાળ ઊંડાણુ પ્રદેશાથી રણ વડે જુદો પડતા હતા, અને વિશ્વ સરિતા જેવી નાઇલ નદીનું મુખ, એલેકઝાંડ્રીયા નામના બંદરગાહમાં ઇજીપ્તની, પેલેસ્ટાઇનની અને ગ્રીસની સંસ્કૃતિનાં પારણામાં ઝુલતું હતું. પહેલાં જ્યારે ઈમ અતિપ્રાચીન હતા ત્યારે સેન્ટ્રેસ્ટસે આ બંદરગાહમાં ભૂમધ્યના ખલાસીઓને ‘જાગતા રહેજો'ની બૂમ પાડનારી ત્યારના જગતની અજાયખી જેવી પાંચસા ફીટ ઉંચી શ્વેત આરસની દીવાદાંડી આંધી હતી. આ બંદરગાહમાં ઉભા રહીને વિશ્વ વિજય કરવા
оооо
યુરોપ
ટી
ઈન્શ
આફ્રિકા
مستی
Pozo
રૂસ
શુ ઈચ
$બન
અરબ સ્તાન
હ્રદ
સાઈબીરીયા
મોંગોલીયા
ગોબી પૈડીંગ ચીન
સુગ જોવા
હિંદી મહાસાગર
000
&
ભવાન
પાસિફિક
મહા મગર
2
સન્ડ્રેલીબા
Page #545
--------------------------------------------------------------------------
________________
પરજ
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
નીકળેલા એક સિકંદર નામના જુવાને તેનું નામ ઍલેકઝાંડ્રીયા પાયું હતું. આ બંદર ગાહમાં ખીજા વિશ્વ વિજેતા સીઝરે ગમગીન બનીને પાંપીનું કપાયેલુ માથું સ્વીકાર્યું” હતું.
નાઈલ મૈયાની જ આ ઇસ નામની સંસ્કાર ભૂમિની ઘટના હતી. આ બંદર ગાહથી દક્ષિણ પૂર્વમાં પચાસ માઈલ પર નેક્રેટીસ નગર હતું, અને આ બંદર ગાહની દક્ષિણ પૂર્વમાં જ એકસે તે વીશ માઇલ પર કેશ નામનું પાટનગર છે. વિજેતા ઇસ્લામ સંસ્કૃતિએ આ નગરને ઇ. સ. ૯૬૮ માં બાંધ્યું હતું. પછી ફ્રાન્સે એને જીત્યું હતું અને ત્યાર પછી અંગ્રેજી શાહીવાદે એનેા કબજો લીધા હતા. આ અર્વાચીન પાટનગરને દક્ષિણુઆરે વીશ માઇલ પર પ્રાચીન જગતના મહાનગર મેફીસનાં ખડિયો પડયાં છે. યુરોપ જ્યારે જંગલ હતું અને ત્યાંની માનવતાને શિકારને ખારાક પકવતાં પણ આવડતુ નહેતું ત્યારે આ ભૂમિપરનાં મેડ્ડીસ, કરનાક અને લુકસરનાં વિશ્વનગરમાં મહાન સંસ્કૃતિ જીવતી હતી તથા મેફીસનગરની વસતી ગણતરી વીશ લાખ નાગરિકાની તૈધ કરતી હતી.
પણ હવે સૈકાઓ વહી ગયા છે. યુરાપનાં જંગલે પાછાં હટયાં છે, અને સંસ્કૃતિ આગળ વધી છે. યુરોપતી યંત્રયુક્ત વાણિજ્યનીતિ શાહીવાદ બનીને જગત આખા પર ફેલાઇ ચૂકી છે. યુરાપે પહેલાં વિશ્વયુદ્ધના સહાર ખેલીને, એશિયા આફ્રિકાની પ્રાચીન ભૂમિપરથી પોતાની પકડ તૂટવા માંડતાં, જ્યાંથી પેાતે શાહીવાદનાં વહાણ હુંકાર્યો હતાં, પશ્ચિમી યુરોપ તરફ પાછા હટવા માટે પહેલા વિશ્વયુદ્ધના ઉપસંહાર પછી હવે વિજેતા શાહીવાદીએ પણ વિચારી રહ્યા છે. યુરાપ પહેલાંની મરણ પામી ચૂકેલી શહેનશાહતાનાં ખડિયા ભેગી ત્યાં મેાત પામવાની આ શાહીવાદી એવી યુરાપીય ઘટના છેલ્લા શ્વાસ ખેંચવા ટકી રહેવાના સન્નિપાત કદાચ ઇસ ઉપર જે ધારણ કરે એમ લાગવા માંડ્યુ છે. ઇજીસ સુદાન, અને એડન
આફ્રિકા ખંડની કિનારી પર ઈમની દક્ષિણ સરહદ તરફથી તે એખિસીનીયા સુધી પિશીયન સુદાનને પ્રદેશ છે. હજુ ગઈકાલ સુધી
આ પ્રદેશ એંગલાઈપશીયન સુદાન ના હતા. સામાલીલેન્ડ, આફ્રિ
કાના શિંગડા પર બેઠેલા પ્રદેશ જેવા દેખાય છે, અને તે એડનનો, ઝાંઝીબારની સામે આવેલા છે. એડન ભૂમધ્ય અને હીદી મહાસાગરને સાંધતી કડી છે. જેમ ઝિમના તેમઆ સુદાનના ઇતિહાસ પણ શાહીવાદી પકડ નીચેના ઠીક ઠીક જાણીતા છે. ગારડનના નામ સાથે સંકળાઇને ખારટ્રુમ જાણીતું બન્યું ત્યાર
Page #546
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલ
પરપ
પછી સુદાનના આ’નવા નગર પર બ્રિટનના અને બ્રિટનની પકડ નીચેના ઈજીપ્તને!, એમ એ ઝંડાએ એક સાથે ઉડતા રહ્યા હતા. ત્યારે ત્યાં ગવર જનરલ બ્રિટનની પસંદગી પ્રમાણે અંગ્રેજી ઈજીપ્તના રાજાને નિમતા હતા. એવા ઉત્તર અને દક્ષિણમાં મેાટી વસ્તીવાળા આ સુદાનમાં અને ભૂમધ્ય તથા હીદી મહાસાગરના સેતુબંધ જેવા એડનમાં ઇ. સ. ૧૯૩૯ ના જાન્યુઆરીની ૧૯ મી એ અંગ્રેજી પરાધીનતાનાં સે। વરસ પૂરાં થયાની જયન્તિ ઉજવવામાં આવી. આ જયન્તિની અંગ્રેજી ઉજવણી નીચે, એડનનું આફ્રિકન કલેવર ઇરાની આખાતની ટોચ પરથી આફ્રિકાના પેલા સેક્રમાલીલેન્ડ નામના શિંગડા પર થઇને પોતાની અઢાર હજાર ફીટની ઉંચાઇએથી દેખતું હતું.
કેવું આ એડન હતું ! ત્યારના આ અંગ્રેજી કાલાનીના વિસ્તાર પચેાતેર ચેારસ માઇલના છે, એની અંદર જ પેરીમ અને કારમાનના નાનકડા ટાપુએ આવી જાય છે, તથા એ યમન સુધી દક્ષિણ અરખી કિનારે પથરાય છે. આ એડન, ઇરાની તેલ પ્રદેશની સૌથી વધારે નજદીક છે. અડધા લાખની એની વસ્તી બંદરની મજુરીના રાજગાર પર આજીવિકા મેળવે છે. અહીં પણ અંગ્રેજી શાહીવાદ જળાની જેમ ચિટકી રહ્યો છે.
વિશ્વયુદ્ધ પછીની હિલચાલ, જૂના જગતના નાશ
પશ્ચિમ યુરેાપના શાહીવાદના લંડનના પાનગરથી તે આફ્રિકાની કિનારી પર પથરાયેલા પડેલા ઇજીપ્ત નામના રાષ્ટ્રના કેરે। નામના પાટનગર સુધી વિશ્વ ઇતિહાસનું એક પરિબળ કામે લાગી ગયું હતું. જગત પરના શાહીવાદી વિહવટના અતનું અને વિશ્વના તમામ રાાની નૂતન લેાકશાહીના સમાન દરજ્જાની ઘટનાનું આ પરિબળ હતું. જગતના માનવ સમુદાયાને ગુલામ બનાવનારૂં, જગતનાં રાષ્ટ્રાને પોતાનાં સંસ્થાના બનાવનાર, આખા જગતને પેાતાનુ કેદખાનું બનાવનારૂં અને માનવ સમુદાયામાં, મરકી અને યુદ્ધના સહારા રચનારૂ તથા પરાધીન પ્રદેશોના સ્વદેશ ભક્તોનાં માથાં પર હજારો પૌડનાં ઈનામ જાહેર કર
નારૂ બ્રિટનનું જૂનું જગત બ્રિટનમાંથી નાશ પામતું હતું અને તેની સાથેાસાથ લડેનના પાટનગરમાંથી માંડીને તે આ હિલચાલ શાહીવાદી જૂના જગતને નાશ, ઇજીપ્તના કેરા નગરમાં, અને એશિયાના પેકીંગ અને દિલ્હી નગરામાં પણ પૂકારતી હતી. ઇ. સ. ૧૯૩૨ માં બ્રિટનના રામસે મેકડાનાલ્ડ નામને પ્રધાન આ હિલચાલને સુધતા હોય તેમ નવેંબરની ૨૨ મીએ પાર્લામેન્ટમાં કહેતા હતા, “મને આજની સમાજ ઘટના કાયા પેાતાની પલટ કરવા માગતી હોય તેમ રૃખાય છે. ” એને દેખાતું હતું તેમાં એની, અને જગત પર સૌથી માઢુ
Page #547
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્ય ધરાવનાર શાહીવાદી રચનાની, એક વ્યથા શરૂ થઈ ચૂકી હતી તે હતું જગત પર સૌથી મોટું સામ્રાજ્ય એકલા બ્રિટન નામના કાઈ નાનકડા ટાપુમાં, કે લંડન નામના કેઈ પાટનગરમાં જ નહીં, પરંતુ પરાધીન બનેલા જગતનાં રાષ્ટ્રમાં તૂટતું હતું તથા આફ્રિકા નામના અંધારા ખંડમાં પણ નૂતન જાગૃતિને પ્રકાશ દેખાવા માંડતું હતું. વિશમા સૈકાની ઈતિહાસ ભૂમિ, આફ્રિકા
અમર્યાદ એવી લતના ભંડારવાળે આફ્રિકાખંડ જગતમાં હીરાની કુલ પેદાશના ૯૮ ટકા પેદા કરે છે, પંચાવન ટકા સેનુ પેદા કરે છે, ૨૨ ટકા તાંબુ તથા ઘણું મોટા પ્રમાણમાં મેંગેનીઝ, ક્રોમીયમ અને યુરેનીયમ પેદા કરે છે. આ ભૂમિ જગતની કેકેઆની પેદાશમાં બે ત્રતીયાંશ ભાગ નિપજાવે
છે. છતાં પણ એ ભૂખ્યો, પ્રદેશ છે. છતાં પણ એના માનવ સમુદાય માટે • એની પોતાની ધરતી પર ખેડવાની જમીન એની નથી, કે રહેવાના રહેઠાણ
માટેને અધિકાર પણ એનો નથી. એને ઈતિહાસ ગુલામ દશાથી આરંભાયેલે યાતનાઓને ઈતિહાસ છે. આ યાતનાઓની અગ્નિ પરિક્ષામાં તવાઈ તવાઇને શમી જવાને બદલે આજે વિશમા શતકમાં એશિયા ખંડની સાથોસાથ એને પ્રાણ પૂકારે છે, કે એ માનવ સમુદાય જીવ રહ્યો છે, અને મતને પ્રતિકાર કરવા, પહેલા વિશ્વયુદ્ધ પછી પગ ટેકવવા માંડે છે. એટલે આપણું જગતને આ ખંડ, વિસમા શતકના બીજા દશકામાં વિશ્વ ઈતિહાસના ઉંબરા પર દેખાય છે. એના રાષ્ટ્ર પ્રદેશ પર એના પગભર થવાની આ ક્રિયા હવે આખા ખંડ પર જુદી જુદી જ છાયાનું વિમુક્તિનું રૂપ ધારણ કરશે જ. જ્યાં આ ઉત્થાનનું રૂપ ઉભું થતું માલુમ પડે છે ત્યાં જૂના જગતને સામ્રાજ્યવાદી પડછાયો એને પકડીને બેસાડી દેવાની ખેંચાખેંચી પણ જરૂર કરે, કારણ કે જે આફ્રિકા જીવતે બને તે તેના જીવનને નિષેધ કરનાર શાહીવાદી ઘટનાના છવતરને પણ અંત આવે.
પહેલું વિશ્વયુદ્ધ જીતીને ખૂવાર બનેલા આ શાહીવાદને, આફ્રિકાની ભૂમિ પર ઉત્તર પરથી દેખવા મડિ તે, એટલાંટિક શાહીવાદી જૂથ આ મથકે પર
અસાજ લઈને મચી પડેલું દેખાય છે. આ શસ્ત્રસાજના આર્થિક શરીર જેવી ઈજારાવાદી સાહીવાદી ઉદ્યોગ કંપનીઓ આ ધરતી પર પ્રાચીન જડતા પર લેહસૂસ જડ જેવી જામી ગઈ છે. આ શેષણનું રૂપ પશુની અદાથી કેમાંથી યુક્રેનીયમને, ઉત્તર રેડેશિયામાંથી તાંબાને, નાઈગીરીયામાંથી કોલંબાઈ ને, લીબેરીયામાથી રબરને શોષે છે. શોષણુનું આ ભક્ષક રૂપ માનવ સમુદાના સ્વત્વને પશુ થસે છે.
Page #548
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
પર૭ છતાં દેખે તે, આફ્રિકાને આ માનવ સમુદાય પગભર થવાની વિમુક્તિની હિલચાલનો આરંભ કરે છે. મોરેકકેનું કમાડ નવું પાટીયું લગાવે છે. અમેરિકાનાં વિમાની મથક અને નૌકા મથકોની પરવા કર્યા વિના આ વિરાટ માનવ, એલજીરિયા અને ટયુનીસીયાપર પણ સંચારવ શરૂ કરે છે. સુદાન અને ઈજીપ્તની અંગ્રેજી કિનારી પરથી અંગ્રેજી સામ્રાજ્યને સિંહ, પિતાના દ્વિપ વતનમાં પાછા જાય તેવા હવે સંચારવ સંભળાય છે. વિશ્વઇતિહાસની પગદંડી પરનું નૂતન રૂપ, ચીન
પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વ ઈતિહાસની પગદંડી પર કેણ આગેકૂચ કરતું હતું? માનવજાતની સંસ્કૃતિના ઈતિહાસનાં પરિબળો આ સવાલ જગતના ઈતિહાસને અભ્યાસ કરનારાઓને, પહેલા વિશ્વયુદ્ધ પછી પૂછતાં હતાં. આવો સવાલ આજ સુધી કોઈએ કેઈને પૂછ્યું નહતું. આ સવાલને જવાબ માનવ જાતની વિમુક્તિનાં મૂલ્યનાં વ્યવહારનું સ્વરૂપ જ્યાં ઇતિહાસ પર ચઢતું હોય ત્યાંથી જ મળી શકતો હોય છે. આ જવાબ યુરેપ અમેરિકાની શાહીવાદી ઘટનાની હિલચાલ હવે દઈ શકતી નહોતી. તે તે આંધી અંધકાર તથા સંહારનું જ સરજન કરતી હતી. આ સવાલનો જવાબ એશિયા અને આફ્રિકાના માનવસમુદાયો વિમુક્તિની હિલચાલને ધારણ કરીને આપવા માંડયાં હતાં.
વિશ્વઈતિહાસનું નૂતન પરિબળ બનવા ચીન તૈયાર થતું હતું. વિજતા શાહીવાદે વરસાલીમાં શાંતિનું તહનામું ઘડી ત્યારે બેઠા હતા. એ જ વિજેતાઓના
પક્ષમાં ચીને પોતાના દીકરાઓને લડવા મેકલ્યા હતા અને પિતાની સેવાના બદલામાં શાહીવાદી વિજેતાઓ ચીન પરની પકડ થેડીક ઢીલી તે કરશે જ એવી આશાથી ચીનના પ્રતિનિધિઓ પણ વરસાલીની બેઠકમાં અરજી લઈને બેઠા હતા. ત્યાં પછી શાંતિ સલાહના ચોથા વિભાગને સાતમો કાનૂન વંચાય કે ચીનની અંદર જર્મનીએ
છતે શાનતુંગ પ્રાંત છે તે જ જપાને લઈ લે. ચીનને A ઇ
. w ith ડો. સુન પછી ચીનથી
ક
(CH
IS T
,,
- પદ
જો કે
0:
-
-
*
Page #549
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અમેરિકાની શાહીવાદી સરકાર પાસે વાશિંગટન પરિષદમાં ગયા અને ત્યાંથી પણ ખાલી હાથે પાછો ફર્યો. પછી એ ચીનની ધૂન ધીખતે પરદેશમાં પથરાયેલી ચીની જાવાનીને પણ જગાડતા હતા. ડૉ. સુનયાત-સેન ચીનને ઢઢાળતા હતા, અને દેખી રહેતા હતા કે ચીન પર કરાડે લેાકેા નવા જીવન પર સળવળતા આંખા ચાળતા હતા. હજારો વરસથી બંધાયેલા પગની એડ ચીની છેકરી છેાડતી હતી તે હજારા વરસાથી સીચેલા માથા પરના સાપના ભારાતી લટાને • ખેાબ' કરતી હતી. સે...કડા વરસથી થીજી ગયેલાં ચીનના પાણી ખળખળતાં હતાં. સેંકડે વરસથી ચીનના દિમાગ પર આજ્ઞાધારકતાની જાળ બિછાવીને બેઠેલા કનફ્યુશિયસની કિતાબ ભણવાને બદલે ચીનનેા નવા સમાજ, હવે કા'માર્કસની ચાપડી ભણવા બેસતા હતા. ત્યારે ચીનમાં ડા. સુન ઝકીને જાગતે હતા. ચીનને એ ઢઢાળતા હતા અને ચીનને કહેતા હતા. “ જીવનની સાચી શાંતિ મેળવવા ઉઠે અને જીવન સંગ્રામમાં લાગી જા ! ”
સટ
કનફ્યુશિયસની જુની નિક્ષાળામાં આજ્ઞાધારકતાના જ પાઠ આજસુધી ભણેલા એશિયાના આ વિરાટ રાષ્ટ્ર આળસ મરડીને ઉઠતા હતા, અને રાષ્ટ્રપિતા સુને માંડેલી નવી નિશાળમાં ભણવા બેસતા હતા.
•
૮ મારા ચીન ! મારે। ચીન !' એના સળગતા શ્વાસની વરાળા ધીખતી હતી, તે એનું દિલ ધબકતું હતું. સુન—યાત–સેન ચીનને શોધતા કહેતા હતા, “મારા ચીન ત્યાં છે જ્યાં ચિનાઇ ગાદી પર લાહીના પરસેવા પાડતી મજૂરી ખાંધ પર મણુબધી ખાખાંએ અને કાથળાએ ઉલેચે છે. જ્યાં ચીનનાં મજૂર નરનારીઓ તે ખાળ–બાળકીઓ, ચપટી ભાતની ભડકી પીએ છે. જ્યાં અરધી નાગી જનતા કપાળે હાથે, પગે, અંદરના ખેાજા સાથે બંધાયેલી લાહી ઝરે છે એવા ચીન એને દેખાવા લાગ્યા, અને એ મેલ્યે, · અને મારા ચીન ત્યાં છે જયાં ...ચિનાઇ નગરાના રસ્તા પર રિક્ષાએ ખેંચાય છે. ત્યાં વળી ગયેલી કડવાળા, ખેંચાઇ ગયેલા ત ંતુઓવાળા ચીન, વનને ભાર વહે છે. જ્યાં કારખાનાં છે તે મજૂરા છે, જ્યાં ખાણા ને ખાણિયાં છે.તે ત્યાં, જ્યાં કપાસ ઊગે છે, જ્યાં ચાના બગીચા છે, જ્યાં ભાતના ઢગલા પાડે છે,જ્યાં છેકરીઓ છડેચાક વેચાય છે, જ્યાં બાળકાના કચ્ચરધાણ મેલે છે.’ એમ એની આંખ સામે ચીનની છબ્બી જીવતી બની. એને ચીન જાયો, પણ જડેલા ચીનમાં એ ખાવાઇ ગયા હતા.
kr
એ કહેતા હતા, “ અમે બન્ને પ્રેમીએ છીએ, હું અને ચીન ! ” ચીન તરફના સાચા પ્રેમને લીચે એણે શાહીવાદી સ્વરૂપને પારખી લીધું. આ શાહીવાદી રૂપ, અંગ્રેજી પાર્લામેન્ટનું, હાય કે જાપાની મિકાડાનું હોય કે પછી તે ખુલ્લાં-મા
Page #550
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૨૯ વાળી અમેરિકન પ્રમુખની લોકશાહીનું હેય, પણ સૌની એક મુરાદ ચીનને ભરખી જવાની હતી તે એને દેખાયું. એટલે વિશ્વઈતિહાસના સિમાડા પર શાહીવાદના નિષેધ પર રચાયેલા દેખાતા શ્રમમાનવના રૂશ દેશ સાથે મૈત્રીને એણે હાથ લંબાવ્યો. એણે રાષ્ટ્ર એક્તાને જીંદગીનું કાર્ય બનાવ્યું. પછી થોડાં વરસે જ આ રાષ્ટ્રપિતા મરણ પથારીમાં પડે. જ્યારે ચીન એને જ હતું, ત્યારે જ એ ચીની વિરાટમાં વિલાઈ જતું હોય તેમ મતને ક્ષણભર ખાળી રાખો કહેતે હતે, “ મારું વિલ, મારું વિલ, ધારું આખરી નામું લખી લે! મારા મોત પછી શાહીવાદી દુશમને, આ ચીનને એક બનવા નહીં દે! આ વિરાટ રાષ્ટ્રને ખાઈ જવાની તરકીબો રચશે ત્યારે રાષ્ટ્રની એકતા, જનતાની લોકશાહીના નક્કર વ્યવહાર પર રચવા ઉત્તર પર ચઢાઈ કરીને, જૂના જગતને ચીનમાંથી પરાજીત કરીને, દક્ષિણ-ઉત્તર-પૂર્વ-પશ્ચિમની એક ચીનની, લેક અિયની.” બોલતા રાષ્ટ્રપિતાએ આંખ મીચી દીધી ત્યારે ઇ. સ. ૧૯૨૫ના ફેબ્રુઆરીનો ૨૪ મો દિવસ હતે.
પાછે, એક વરસ પછી જ એ મહાન બનેલે દિવસ, નાનકીંગ નગરમાં આવી પહેચે હતું અને પેલા રાષ્ટ્રપિતાની સંવત્સરીને તેના આખરી નામાને અમલ કરવા ચીની જનતા ઉજવતી હતી.
પેગોડા શણગારાયો હતો. આસપાસનાં તળાવડાંની સોનેરી રૂપેરી ભાઇ
S ચી
૬૭
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લીઓ પાણીમાં રંગની છાયા રેલવતી રમતી હતી. તેણે લચતાં હતાં, મીણબત્તીઓ સળગતી હતી, મશાલ પ્રકાશતી હતી, કેનવાસ પર તાજાં દેરાયેલાં નૂતન ચીનનાં ચિત્રો જીવતાં થઈ ગયાં હતાં. એ ચિત્રમાં ધૂમકેતુની પૂછડી સળગતી હતી, નરનારીઓની આંખે સળગતી હતી, એક સોનેરી પક્ષીની પાંખે સળગતી આકાશમાં ઉડતી હતી. એ ચિતરામણો પર મધરાતની ચાંદની રેખા રચતી હતી અને આખી ડુંગરમાળ ચિત્રમાં ચિત્ર બનીને ડોલતી હતી. સુન પણ એની કબરમાં ડોલી ઊઠ્યો હશે એમ જનતાનું દિલ ઝંખતું હતું ત્યારે ખાના તવા નીચે મધરાતના અંગારા ધીખતા હતા.
ની–ચીલા-ફાન-મા ?” ભાત ખાશે કે બેલતા આવકાર આપતાં લેકેને નાનાં નાનાં છોકરા છોકરીઓ ભાતની કડછી ભરીને ઉમળકાભર્યા, ઊગતી સવારથી પૂછતાં હતાં. નૂતન ચીનની અહીં ઉજાણું થતી હતી. છાબડીઓ પથરાતી હતી. છાબડીઓની ચારે કેર નરનારીઓ અને બાળકે ગોઠવાતાં હતાં, ભાત પિરસાતા હતા, ભાતમાં તેલ પર તરતાં શાક રેડાતાં હતાં. સુન નામના રાષ્ટ્રપિતાની સંવત્સરીને ચીનનાં, ચિનાઈ માટીડાંઓ ઊજવતાં ભાત ખાતાં હતાં. અહીં સંયુક્ત ચીનની ચિનાઈ માટી પર, કિસાન-શ્રમ, માન નૂતન બનતાં હતાં. ચીની વરસાદમાં ચિનાઈ પ્રાણની સુવાસના અહીં એધ ઉડતા હતા.
નાનકીંગ નગરની ઉત્તર-પૂર્વ દિશામાં પરપલ પર્વતની ગોદમાં ડો. સુનની કબર પર આજે ગરીબ જનતા બહુમાન કરતી હતી. કોણ હતી, આ ગરીબ જનતા ! એજ ચીન હતી. ડે–સુને શોધેલે ચીનને એ લેકશાહી વિરાટ હતે.
આજે એ વિરાટ આ રાષ્ટ્રપિતાના વિલને વારસદાર બનીને ચીની રાષ્ટ્રની એકતા ઘડવા નાનકીંગથી પેકીંગ તરફ એની નજર માંડતે હતે. અને ઉત્તર પર ચઢવાનાં કંકાનિશાન સાથે આજે ડૉ. સુનને દિવસ પરપલ પર્વતની છાયામાં ઊજવવા આવી મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
ત્યાં બહાર એક મંડ૫ હતે. મંડપ પર લીલા ને લાલ વાંસની કમાને બાંધવામાં આવી હતી. મંડપની આસપાસ પાટિયાં લખેલાં લટકતાં હતાં, અને વાવટા ફરકતા હતા.
“અહીં અમારા ડૉ. સુન-યાત–સેનની કબર છે. ગઈ સાલ, આ દિવસે એ અહીં દફનાયા હતા.'
પછી ચંદ્રના રૂપેરી અજવાળામાં પડછાયાઓ નાચવા માંડે ત્યાં સુધી ભાષણ થતાં હતાં ને ગીત ગવાતાં હતાં ત્યારે જાણે કબર ફાડીને પેલે ડૉકટર બહાર નીકળી પડશે ને બૂમ પાડી ઊઠશે કે, “ચીન...........મારો દેશ !” એમ સૌને લાગતું.
Page #552
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૩૧ | નાનકીંગને રાષ્ટ્રવાદ પિતાની રજવાડી પછાત દશાને ખતમ કરવા ઉત્તર પર ચઢવાને હતે. નાનકીંગથી ઉતાવળી નજરે ઉત્તર ચીન પર ઠરતી હતી, અને દક્ષિણ ઉત્તર ને એક કરનારી હિલચાલ શરૂ થતી હતી. અંધારાનું કફન ઉપડતું હતું અને દેશ દેખાતા હતા. એ દેશને એક દેખવા અને એક કરવા ઉત્તર ચીન પરના ચઢાવનાં દુંદુભી ગાજતાં હતાં.
“ઉત્તરને દેશને ફરતી દીવાલ.. અને પેલે ભયાનક મુસાફર હવાંગહે, કાળના લેલકની જેમ બે હજાર વરસના ઈતિહાસ પર ચીની પારણાં પર ને કબરે પર અટ્ટહાસ્ય કરતે અને પીળા પ્રલય ઉછાળતે વહેતે હતે. સ્મારક દેખાતાં હતાં. ઈતિહાસ બેઠે થતું હતું. મેંગેલિયાના મેદાન પરથી જંગલીઓનાં ધાડાં આવેલાં તે દિવસ પણ યાદ આવતો હતો. દૃષ્ટિમર્યાદા ઉધડતી જતી હતી. પીળી નદી પાસે ઉત્તરમાં મોગલ લેકેના સમયના અતિપ્રાચીન ચીન રાષ્ટ્ર પરના આ ઉત્તર પ્રદેશ પરથી ઈતિહાસના ચોપડા ઉકેલાતા હતા. પર્વતે અને મેદાને સળવળતાં હતાં. ત્યાં જ હુન-નુના ઘોડેસ્વારોએ હાન-રાજવંશને રગદોળી નાખ્યા હતા, ત્યાં જ સ્કીથિયનો આવ્યા હતા, હુણનાં ટોળેટોળાં ઉતરી પડ્યાં હતાં અને સુગ રાજવંશીઓ પર જંઘીસખાન તૂટી પડયો હતું. ત્યાં ઉત્તર-પૂર્વમાં ભૂરા પર્વતેની કિનારીઓની એરણ પર જંઘીસખાન નામને લુહાર ત્યારે તરવારે ટીપતે હતે.
દૂર ઉત્તરમાં ગેબીના ગુબારા ઊડતા હતા. ત્યાંથી ધોળી અને પીળી રેતીને મહાસાગર દરેક દિશામાં ઘૂઘવતે હતો. ત્યાં હરણાંઓ ભૂલાં પડતાં હતાં અને સારસ છેતરાતાં હતાં અને ગુસ્સે થયેલી ચીસ પાડતાં ઉડી જતાં હતાં. જાણે ઘાસના એક તણખલા પણ વિનાના મતનું રાજ જ્યાં વિસ્તરતું હતું ત્યાં ત્યારે પ્રાચીન મોતના રાજમાં મોટાં નગરે સૂતાં હતાં. ત્યાં આઠ સૈકા પહેલાંની જંઘીસખાનની વાડીઓ પર રેતી ઊડતી હતી. એકલે ઉને ને સૂક્કો પવન એક છેડેથી બીજા છેડે ચિચિયારી કરતે દોડતો હતો. પણ ઉત્તર પશ્ચિમમાં ? ત્યાં તે પર્વત પાછળ પર્વતના પિંડા ગોઠવાયેલા પડ્યા હતા ને છેક મેંગેલિયાના ઉચ્ચ પ્રદેશ સુધી તે પહોંચતા હતા. એ પર્વતમાં બે હજાર વરસ પહેલાં કોલસો શોધાયું હતું. ત્યાંથી તિબેટમાંથી ઉત્તર-પશ્ચિમમાં થઈને વહેતી નદીઓ વનરાજીઓ ઉછેરતી હતી, ને પીળે કાંપ ઠાલવતી દરિયાના પાણીને પીઠી ચોળતી હતી, અને ત્યાંથી જ ભારતીય બ્રહ્મપુત્રા પૃથ્વીના ચીનાઈ છાપરાની ઉંચાઈ પરથી ભારતમાં વહેવા જતી હતી.
એ ઉત્તર ચીનમાં આઠ કરોડ ખેડૂતના નેસડા ગુંજતા પડયા છે, ત્યાં ઝાડનાં કુંડમાં ચીની કિસાનનાં ગામડાં એક ચોરસ માઇલે છસોની વસતિમાં
Page #553
--------------------------------------------------------------------------
________________
*નું
*
** * *
* * **
* *
* * * * * *
****
૫૩ર
વિશ્વ ઈતિહાસની પરેખા સૌ વસે છે. ત્યાં શિયાળાના ઠારી દે તેવા પવને ઝીલતાં અને માર્ચ મહિનાથી વસંત ઊજવતાં કિસાન નરનારીઓ ને બાળકે જમીન ખેડે છે, ખાણ ખોદે છે, અને હવે કઈ વાર ગાય છે, “ચીન, ચીન..અમારે દેશ!' રાષ્ટ્રપિતાએ ચિંધેલે પગલે નૂતન ચીન કૂચ કરતે હવે નૂતન ગીત ગાતે હતે. સાબરમતીના સંતને યુગવતી ઉદઘેષ ઝીલતું નૂતન હિંદ પહેલું વિશ્વયુદ્ધ જ્યારે સંહારના ઘોડાપૂર પર ચઢી ચૂકયું હતું. ત્યારે
જ્યારે એકેએક દેશને આકાશનીચેનાં આંગણાઓમાં માતાઓ પિતાનાં બચ્ચાંઓને સ્તનપાન કરાવતી અખંડ વરસતા મોત નીચે કંપી ઉઠી હતી, અને વિશ્વનાં નગરે ત્યારે જ્યારે મહામારી નીચે તારાજ બચે જતાં હતાં ત્યારે જ સંહારની રણખંજરીઓના નિનાદને ડારતે, યુદ્ધના ભારતની ભૂમિ પર પથરાયેલા યુદ્ધના મહાકારણ જેવા શાહીવાદને, તેની પરાધીન બનેલી આફ્રિકન ભૂમિ
પર ન ભૂસાય તેવી સત્યાગ્રહી રેખાઓ રચીને હચમચાવી નાખ્યા પછી પિતાના વતનમાં આવી પહોંચેલે હિંદીરાષ્ટ્રપિતાને અવાજ ધીમે ધીમે અતિ નમ્રતાવાળા શબ્દોને ધારણ કરતે, વજ જેવી કઠોરતા સાથે ભારતીય રાષ્ટ્રનું લડાયક સૂત્ર રચતે હતે. “સવિનય ભંગની લડત ” જે જગતના ઈતિહાસમાં યુદ્ધનો કાર્યક્રમ કદી દેખાય નહોતું. આ કાર્યક્રમ સંસ્કૃતિના કાર્યરૂપને ધારણ કરતે હતે. સંસ્કારની આ રીત રસમ સામુદાયિક બનતી કહેતી હતી, “શાહીવાદને આ ધરતી પરથી રવાના કરી દેવા અમે અમારા આ પગની લડત આરંભીએ છીએ.”
વિશ્વસંસ્કૃતિએ દીધેલ સંસ્કાર વ્યવહારને આ કાર્યક્રમ હતું. એમાં પરિસ્થિતિને પલટવા માટે પણ હિંસા કરવાને ઇન્કાર હતા. સંસ્કારના વ્યવહારને, આ સંત સામતે, ૧૯૨૦-૨૧ માં આખા રાષ્ટ્રજીવનમાં ઉતારી દીધે. આવું નૂતન યુગવર્તનનું નૂતન સ્વરૂપ રાષ્ટ્ર જેટલી વ્યાપકતા પર સજવાનો વિશ્વઈતિહાસને સંસ્કાર પ્રયોગ શરૂ કરનાર હિંદને એ રાષ્ટ્રપિતા હતા. આ રાષ્ટ્રપિતાને એથી તે મહાત્મનનું બિરૂદ મળ્યું હતું. કારણ કે એના વ્યક્તિ
*
'* ****
-
Page #554
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલ
૫૩૩
ત્વનું સત્વ પેાતાની અંગત અંતામાંથી મુકત બનીને, રાષ્ટ્રિય અસ્મિતાની વ્યાપકતાને ધારણ કરી શકયુ' હતું, અને મહાન બની શક્યું હતું.
આ રાષ્ટ્રપિતાએ રાષ્ટ્ર ધડતરમાં જ પોતાની અદ્ભુતાને ઓગાળી નાખવાના અનેક અખતરાએ કર્યાં હતા. એને સત્યના પ્રયાગામાંથી દેખાયેલુ એકમાત્ર સત્ય, આ ઉપખંડ જેવા મહાનદેશના દરિદ્રનારાયણ હતા. આ સત્યનીજ ઉપાસાનાના આગ્રહ ધારણ કરીને એણે ભારતની માટી માથે ચડાવી હતી અને ઝુંપડીએ ઝુંપડીએ ટકાર દઈને, ભારતના આત્માની શોધ ત્યાં આરંભી હતી. સરમન એન ધી માઉન્ટ ' એને ક્રીવાર નૂતન રૂપ ધરીને સંભળાયું હતું. આ ભૂમિ પર આવેલા શાહીવાદી સીઝરાને, પેાતાનાં પાપનાં પાટલાં ખાંધીને સ્વદેશ સીધાવી જવાની એ વિનવણી કરતા હતા. આ સીઝાના ધારા ધારણા સામે એ સવિનયભંગની હિલચાલ જગવતા હતા અને અનિષ્ટ સામેના પ્રતિકારના અનાસકતયેાગ ગીતામાંથી ગ્રહણ કરતા હતા. એ ટાલસ્ટોય તથા રસકીનને પરમિત્ર હતા.
6
એણે અમૃતસરના જલીયાંવાલાબાગની રાષ્ટ્રના રૂધિરથી ભીજાયેલી માટીને માથે ચઢાવીને અંતરની આહુ જેવું અરણ્યરૂદન કરીતે, પુણ્યપ્રાપથી પ્રજળતા આત્માના અગ્નિકણુ ધારણ કરીને સત્યાગ્રહની એરણ પર એક ધ લડવા માંડયા હતા. આ ધની ધારણા જેવા એ આંતરરાષ્ટ્રિય ઉંબરા પર એક નૂતન સંસ્કારના પ્રયાગના હુંકાર બનીને, સવિનયભંગનું વ્યાપક રૂપ આપવા માટે ઇતિહાસની એક નાનકડી અદાલતમાં, અમદાવાદ નામના નગરમાં, જગતને પેાતાનું કારાગાર બનાવી ચૂકેલા અને વિશ્વયુદ્ધની સહાર્ટના ધડી ચૂકેલા, શાહીવાદ સામે ઉભા હતા. જૂના જગતના · પેકસ રામાના ' જેવા રામન કાનૂનને સંસ્કૃતિનાં નામમાં તાડનાર ઇસુની છાયા આ વિશ્વ બનાવ પર છવાતી હતી. પેકસ બ્રિટાનિકાને હિ ંસક કાનૂન તોડીને જ નહીં પણ તેને સવિનયભંગ કરીને, એણે જગતભરની સંસ્કૃતિમાં વ્યવહાર જીવનનું, એક નવું પ્રકરણ શરૂ કર્યું. ત્યારે ઇ. સ. ૧૯૨૧ ની સાલ ચાલતી હતી.
*
r
<
.
ધંધા ? '
"
ખેડૂત અને વણકર.'
ܕ
તમારૂં નામ ! ” રિવાજમુજબ અદાલત એને પૂછ્તી હતી.
મેાહનદાસ કરમચંદ ગાંધી ! ’
શાહીવાદી ન્યાયાસનની ઉંચાઇ, આ નિખાલસ સત્ય જેવા શબ્દ નીચે કચડાઈ જતી દેખાઇ. શાહીવાદી તૂમિજાજ આ લોક જનતાના વિરાટ
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
.
માનવની હાજરીમાં ડીંગુજી દેખાયા. આ અવાજ કરનાર પેલા સુકલકડી શરીરના ચહે સૌમ્ય એવી સુરખી વેરતા તાકી રહ્યો, અને મેલ્યા, · ખેડૂત અને વણકર !' એશિયા પર ઇસુ અને ગૌતમને જનમાવ્યા પછી એશિયાની જ ધરતી પર થયેલું સંસ્કૃતિનું આ અવતરણ શાહીવાદી સરનશીનતાની સામેસામ આવી ગએલું દેખાયું. આ અવતરણ, પારદરની દીવાની સાથે મેરીસ્ટરના મેાભા સાથે, અને રાજકીય આગેવાનીના હું પદ સાથે પેાતાના સબંધ તોડી દઈને, જ્યાં જનવિરાટ શ્વાસ લેતા હતા, તે ધરતીને સૂધતું પ્રાણનુંજ બનેલું હાય તેવું અવામ જેવું જીવનરૂપ દેખાયું.
C
પછી શાહીવાદના કાનૂને આ સંતને છ વરસના સખત કારાગારની શિક્ષા ફરમાવતાં કહ્યુ, · નિવેદન કરવું છે ? ' અને એણે લંબાણુ નિવેદન કરીને કહ્યુ'. મને લાગે છે કે મેં હિંદ અને બ્રિટન ખતે રાષ્ટ્રાની, એ બને રાષ્ટ્રો આજે જ વિષમ સ્થિતિવાળા પરસ્પરના સંબંધમાં જીવે છે, તેમની વચ્ચે ચાલતા ગુલામીના સબંધ સામે અસહકાર કરીને અને તેવા સંબંધના સૌ કાનૂને સવિનયભંગ કરવાની સામુદાયિક ક્રિયા બતાવીને બ્રટન અને હિંદની સેવા બજાવી છે.'
ઇતિહાસના બનાવમાં, હિંદુ અને બ્રિટન નામના બે દેશો, પરસ્પરના સંબંધમાં ઉતરી ચૂકેલા દેખાયા. આ સંબંધનું રૂપ બ્રિટને આરંભેલા શાહીવાદી આક્રમણનું રાજનું સ્વરૂપ હતું. આ સ્વરૂપનું` લક્ષણુ બ્રિટનની દરમ્યાનગીરીવાળુ અને સમાનતા તથા ખભાવના નિષેધ કરનારૂં અથવા સતત ચાલતી હિંસાનું સ્વરૂપ હતું. આ સ્વરૂપને પલટવાનું એનું ધ્યેય હતું. આ સ્વરૂપ સામે એશિયાને એક હિંદ દેશ, જનહિલચાલનુ સંસ્કારરૂપ ધારણ કરીને તેને પડકાર, પ્રતિકાર, અને બહિષ્કાર કરતા હતા. આ રીતે વિશ્વશાંતિના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના આંતરરાષ્ટ્રિય શિસ્તને જન્માવનાર આ બનાવ વિશ્વઈહાસમાં પ્રવેશ કરતા હતા. વિશ્વતિહાસના આ બનાવ વિશ્વ—શાંતિની સંસ્કાર સાધનાનું એકમ બનતા હતા અને, ખાનગી જીવન વ્યવહારના સંકુચિત ધ બનવાને બદલે, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સંસ્કૃતિના રાજકારણને વિશ્વશાંતિ નામના વ્યવહારના પાયા બનતા હતા.
આંતરરાષ્ટ્રીય રાજકારણના ઝંડાધારી
એ આંતરરાષ્ટ્રીય રાજકારણના જગતશાસનને લોકશાહી ધર્માં હતો. આ નૂતન રાજકારણના શિક્ષને સાંભળનાર નહેર હતા. નહેરૂને સાંભળનાર લાક વિરાટ હતા. એટલે જ ગાંધીજીએ વસીયતનામું લખ્યું ત્યારે તેમાં પેાતાના
Page #556
--------------------------------------------------------------------------
________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૩૫
વારસદાર તરીકે એકલા નહેરૂનું જ નામ નોંધ્યું હતું. આ વારસદારને એણે શું દીધું હતું! એની પાસે દેવા જેવું શું બાકી હતું ! એણે શાહીવાદ સામે એકધારી રીતે આ ધરતી પર કોતરાઈ ગએલી શાહીવાદે રચેલી કોમકોમ વચ્ચેની હુલ્લડખોરી નામની હિંસકઘટના સામે અથવા એ ઘટનાના સંહારના કાનૂન સામે કાનુનભંગની લડત ઉપાડી અને શાહીવાદના દૂલ્લડના કાનૂનને તેડયા કર્યો.
સંતે જીવનનું આરંભનું અને આખરી કાર્ય પણ આ જીવન મંત્ર પર જ ધારણ કરીને પિતાની પાસે હતું તે સર્વસ્વ સમર્પણ કરવાનું આખરનું ઈતિહાસકાર્ય આરંભી દીધું. જ્યારે આઝાદી પછી એ જ દૂલ્લડના આવેશનાં અંધારાં ચઢતાં હતાં ત્યારે, આ મહારાષ્ટ્ર પર પ્રકાશ જેવું એક કિરણ બનીને આખરી વારસાને કણેકણ ચૂકવીને મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધી, નામનું વિશ્વ ઈતિહાસનું સંસ્કાર મૂલ્ય શમી ગયું, અથવા શાહીવાદ નામની સંહારધટનાને આખર તક પિછો પકડીને, અતિપ્રાચીન એવા આ મહાન રાષ્ટ્રને વિશ્વસંસ્કૃતિના ઈતિહાસમાં ચિરંતન સ્થાન આપતું ગયું. એ સ્થાન આપવા માટે એણે ભારતના દિલનું કમાડ ખોલવા પિતાના સ્વત્વને ભારતમય બનાવ્યું. ગૌતમ પછીને વિધઈતિહાસને બનાવ ગાંધી નામને બન્યો.
આ બનાવ જનકના પ્રશ્વાસ સાથે વણાઇ ગયે. આ બનાવે, લેક આત્મામાં અત્યંતર બની જવા શરીરના અણુએ અણુને ચુકવી નાખીને જીવનભર પ્રાણનું સિંચન કરી કરીને આ અચલાયતન એવા રાષ્ટ્રનાં સામાજિક સ્વરૂપને પ્રાણમય બનાવી દીધાં. ગાંધીજીના જીવન સાથે અને એ જીવતરના એકેએક વણાટ સાથે વણાઈ ગએલે, હિંદને ઐતિહાસિક બનાવ રાષ્ટ્ર ઐકય બને. સૈકાઓના ઈતિહાસ પછી પહેલીવાર આ મહાન રાષ્ટ્ર રાષ્ટ્ર એકતાને ધારણ કરી, સુતેલા સૈકાઓ આ પ્રાચીન ભૂમિપર જાણે સમાધિ છોડીને બેઠા થયા. જગતના ઈતિહાસને, સંસ્કૃતિના ઘડતરના પાયા દેનાર અજીત અને ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિઓની આ સમકાલીન સંસ્કૃતિને ભૂતકાળ, રાષ્ટ્ર એકતામાં, નવજીવન પામીને ઉભે થવા લાગે. આ ભુતકાળે જગતને વ્યાકરણ અને પ્રમાણશાસ્ત્ર, ચિંતન, મનોવિજ્ઞાન અને ખગોળ તથા ગણિતશાસ્ત્ર શિખવ્યાં હતાં.
પરંતુ આજે સૈકાઓ સુધી અચલાયતન રૂપ ધરીને પછી આક્રમણ નીચે ધરાશાહી બનેલે આ વિરાટદેશ, સામ્રાજ્યવાદ સામે સવિનય ભંગ કરતે, એશિયાપરના અંધકારને અને પરાધીનતાને ટકાવી રાખવા માગતી વિશ્વસંહારની શાહીવાદી ઘટનાના રસ્તા વચ્ચે એણે પોતાની જાતને રાષ્ટ્ર જેવી
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૩૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વિરાટ બનાવીને ધરી દેતા હતા. અમારા રાષ્ટ્રનેે ઇતિહાસ વિશ્વના ઇતિહાસમાં પ્રવેશ કરે છે. એમ કહીને ગાંધીજીએ આ મહાન રાષ્ટ્રના ઇતિહાસનું પ્રકરણ સંસ્કૃતિના જીવનમાં નવેસરથી લખવાને ચાકડા ફેરવવા માંડયા હતા.
શાહીવાદી કાનુનના શાહી ઇન્સાફી તખ઼ને હચમચાવી નાખનારા અને શાહીવાદી કારાગારનાં કમાડ ખાલીનેસંસ્થાન બનેલા ગુલામ જગત માટે વિમુક્તિને અનાહત નાદ ઉચ્ચારનારા સીધા, સાદા અને સરળ એવા ગાંધીજીના શબ્દો કહેતા હતા, “ અસહકાર અને સવિનય ભંગવડે મને લાગે છે કે મેં હિંદ અને બ્રિટન બન્ને રાષ્ટ્રાની સેવા બજાવી છે.”
શી હતી આ સેવા? આ સેવાની ઐતિહાસિક બજવણીનું રૂપ એ એ રાષ્ટ્રા વચ્ચેના પરસ્પરની વિષમ સ્થિતિવાળા સબધાને ખતમ કરીને સંસ્થાનાની વિમુક્તિના સવાલને શરૂ કરવાની હતી. વિમુક્ત સંસ્થાના એટલે શાહીવાદની પકડમાંથી એશિયા આફ્રિકાના દેશની વિમુક્તિ હતી. આ વિમુક્તિનું સ્વરૂપ જ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સમાન અને ખીનદરમ્યાનગીરીવાળા આંતરરાષ્ટ્રિય સબંધ આખા જગતને માટે બાંધી શકે તેમ હતુ.
આ ગઇ કાલનાં ગુલામ રાષ્ટ્રા વિશ્વનેા સાથી મેાટા વિભાગ હતો. આ રાષ્ટ્રો વિમુક્ત ન બને ત્યાં સુધી વિશ્વની સંસ્કૃતિ એક બની શકે તેમ નહેતુ. આ રાષ્ટ્રો વિમુક્ત ન હોય તે જગતને ઇતિહાસ, વિશ્વતિહાસની વિમુકિતનું રૂપ ધારણ કરી શકે તેમ નહેતુ. આ રાષ્ટ્રો વિમુક્ત અને ત્યારે જ જગતના કારભાર એક જગતના સંસ્કારી અને વિશ્વ-શાંતિવાળા વ્યવહાર બની શકે તેમ હતું.
અમેરિકા ખંડપરના, યુ. એસ. નામના એક વિભાગના આંતરકલહ પછી,
દુનિયાનાં નવાં રાજ્યબંધારાવાળી સરકારામાં સૌથી લાંબા સમયથી ચાલ્યા આવતા એક જ જાતના અને નહીં બદલાયેલા એવા રાજા ધારણવાળી સરકાર અમેરિકન ફીડરલ સરકાર છે. આ સરકારમાં જોડાયેલાં સંયુક્ત સંસ્થાનાની તે બનેલી છે. આ દરેક સ ંસ્થાન સ્વતંત્ર એવું સંયુકત સરકારનું એક એકમ છે. આ સંસ્થાના અને મધ્યસ્થતત્ર વચ્ચેના મતભેદો હજી શમ્યા નથી.
ઇ. સ. ૧૮૧૨ના યુદ્ધ માટે કેટલાંક સંસ્થાનાએ પોતાનાં લશ્કા આપવાની ના પાડી હતી અને ન્યુ ઈંગ્લેંડ તે ફેડરલ સરકારમાંથી મુક્ત થઇ જવાના વિચાર પણ કરતું હતું.
Page #558
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ વિશ્ર્વરૂપ
પછી આ સંસ્થાનામાં દક્ષિણનાં અને ઉત્તરનાં સસ્થાનાની અંદર અંદરની હરિફાઇ તા દરરાજની અતી ગઇ હતી. આવાં સંસ્થાના અંદર અંદરના અનેક ઝઘડાએ ચાલ્યા કરતા હતા. આ ઝઘડાએ આખરે વધતા ગયા અને ગુલામી નામુદ કરવાના સવાલ પર, ઇ. સ. ૧૮૬૦ ના ડિસેંબરની ૨૮ મીએ દક્ષિણ કાલીનાએ છેવટે યુનીઅનમાંથી છુટાછેડા જાહેર કર્યાં, અને પછી ઇ. સ. ૧૮૬૧ના ફેબ્રુઆરીની ૧લીએ બીજા છ સંસ્થાના છૂટાં થયાં. પરિણામે આંતરવિગ્રહ ફાટી નીકળ્યા.
૫૩૭
ઇ. સ. ૧૮૬ની ચુંટણીમાં અબ્રાહામલીકન સંયુકત સંસ્થાના પ્રમુખ ચુંટાયા હતા. આ અસમાં જ રિપબ્લીકન પક્ષ પણ સ્થપાયે હતા તથા આ પક્ષના ટેંકદારા, અમેરિકાના વ્યાપારીએ એકરા અને ઉદ્યોગપતિ હતા. અશ્રાહામલી કુનની આ નવા પક્ષની સરકાર ઉદ્યોગ અને વ્યાપારના વિકાસની બધી રીતે Rsિમાયત કરનારી સરકાર હતી. આ સરકારના સમયથી અમેરિકાના અકારણના ઔદ્યોગિક વિકાસ ઝડપથી થવા માંડયા. આ વિકાસની આડે આવતા બંધારણના ઝધડાઓના નિકાલ પણ આ સમયથી થવા માંડયાં. લીંકનના આ સમયથી ઉદ્યોગીકરણનું લેાકશાહીરૂપ વિકાસ પામ્યું' અને પછાત અર્થકારણની ગુલામાની પ્રથાવાળું પછાત રાજકારણ પરાજય પામ્યું. અમેરિકન સંસ્થાનાના નવા રાજકારણે, એક ઔદ્યોગિક રાષ્ટ્ર જેવું બંધારણ અને એકતા પ્રાપ્ત કર્યો કરી. આવી વિકાસની હિલચાલ પહેલા વિશ્વયુદ્ધની શરૂઆત સુધી ચાલી, ત્યાં સુધીમાં અમેરિકાનાં સંસ્થાને ઔદ્યાગિક અર્થતંત્રવાળાં એક રાષ્ટ્ર જેવાં બન્યાં. ઇ. સ. ૧૯૨૧ થીઓડાર રૂઝવેલ્ટ, પ્રતિપક્ષ નામને નવા રાજકીયપક્ષ શરૂ કર્યા. પરન્તુ આ નવા પક્ષ થોડા જ સમયમાં લય પામી ગયે। અન અમેરિકાના ઉદ્યોગપતિઓના ડેમોક્રેટીક અને રીપબ્લીક નામના જે જૂના પક્ષે અમેરિકાનું શાહીવાદી રાજતંત્ર ચલાવવા માટે કાયમ રહ્યા. રાજકીય વિરકતતાવાદની દંતકથા
અમેરિકન રાજ્ય જેમજેમ જગતના ઔદ્યાગિક તંત્રમાં આગળ આવતુ
૬૮
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
ગયું, જેમજેમ એની રાજ્કીય તાકાત વધતી ગઇ, તેમતેમ જગતના રાજકારણથી અલિપ્ત અથવા વિરકત રહેવાની એની એક સમયની દંતકથા તૂટી જવા માંડી. અમેરિકાની ભૌગેલિક પરિસ્થિતિમાંથી જ તેના શરૂઆતના પરદેશી રાજ કારણના સુર અલગતાવાદના રહ્યા હતા. જૂના જગત અને આ નવી દુનિયા વચ્ચે ત્રણ હજાર માઇલના એટલાંટિક મહાસાગર અને એથી વધારે અતરાયવાળા પાસિદ્ધિ મહાસાગર પડયા હતા. આ બે મહાસાગરોએ અમેરિકાને યુરોપ અને એશિયાથી અલગ પાડયા હતા.
શિયા
ચીત
પાત
ફીલીપાઈન Eziyan
s
લાસ્કા
હવાઈ
પેસિફિક
યુએસએ
મહામા
વૅ ઈન્ડિઝ ર
દક્ષિણ અમેરિક
આર્કિટક
3 કલ
લા
આ
નામિકા
છતાં આ અલગપણું એક કલ્પના જ હતી. અમેરિકાના જન્મથી જ અમેરિકન વસાહતનું રૂપ યુરોપનાં માનવીએ વડે ધડાયું હતું. ઇંગ્લેંડ અને ફ્રાન્સ જ્યારે પછાત જગતને પરાધીન સંસ્થાના બનાવવાની હરીફાઇમાં શાહીવાદી યુદ્ધ ખેલતાં હતાં ત્યારે ઇંગ્લેંડનું પરાધીન સંસ્થાન બનવાની ના પાડવા માટે અને પેાતાના સ્વનિયના અધિકાર માટે ઇંગ્લેંડ સામે સ્વાતંત્ર્ય સ ંગ્રામ ખેડીને અને એ રીતે યુરોપ સાથેના સંપર્કમાંથી જ આઝાદ અમેરિકાનાં સંસ્થાનાનુ` એક એકમ ધડાયું હતું. આ નવી દુનિયામાં ચાલેલી ઇ. સ. ૧૮૧૨ની લડાઇ, નેપોલીયનીક યુદ્ધોનું જ એક ઉમાડીયું હતું. પછી આંતરવિગ્રહનું કારણ અંદરનુ જ છે, એમ ગણાવાતું હતું પરન્તુ એજ વિગ્રહના યુરાપીય કારણે અમેરિકાને ઇંગ્લેંડ સાથેના યુદ્ધની કિનારી પર લાવી દીધું હતુ. આ પછી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું અને આ વિશ્વયુદ્ધ યુરોપના શાહીવાદી જૂથો વચ્ચે જ લડાતુ હોવા છતાં અમેરિકન શાહીવાદે તેમાં ઝ ંપલાવ્યુ તથા અલગતાવાદની અમેરિકન દંતકથાના અંત આવી ગયા. ત્યારે પૂરવાર થત્રું અમેરિકન રાજકારણ શાહાવાદી યુરાપના રાજકારણથી અલગ નથી પણ નિકટની એકતા ધરાવે છે.
Page #560
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ અમેરિકન રાજકારણ, અલગતાવાદી નહીં પણ શાહીવાદી
અમેરિકન સ્વરૂપની પહેલા વિશ્વયુદ્ધમાં જ અલગતાવાદની દતકથા તૂટી ગઈ તથા જગતની આ સૌથી મોટી અને ધનાઢ્ય એવી ઔદ્યોગિક સરકાર, સામ્રાજ્યવાદી સરકાર તરીકે બહાર આવી. આ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી રૂપનો એનો આરંભ ઈ. સ. ૧૮૬૦ થી એટલે લીંકનના સમયથી જ થયું હતું. ત્યારથી જ આ સરકારે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરે શરૂ કર્યો હતો અને ઈ. સ. ૧૮૬૭ માં એણે રશિયાના ઝાર પાસેથી અલાસ્કાને પ્રદેશ ખરીદી લીધે અને આ સમય પછી અમેરિકન સરકાર યુરેપના શાહીવાદી અથવા રાજકારણના રસ્તા પર ચઢ્યું. એણે ઈ. સ. ૧૮૯૮ માં હાવાઈ અને સામોઆના પ્રદેશો પણ હાથ કર્યા અને સ્પેઈન સાથે લડાઈ કર્યા પછી એણે ક્યુબા પર અધિકાર ધારણ કર્યો તથા, પોર-રીકે, અને ફીલીપાઈન્સ પર પિતાની સાંસ્થાનિક પકડ જમાવી. ફીલીપાઈન્સ પર પિતાને ૫ ટેકવીને આ સામ્રાજ્યવાદે પૂર્વના પ્રદેશ પર પિતાનું શાહીવાદી રાજકારણ અજમાવવા માંડ્યું. ઈ. સ. ૧૯૧૭માં એણે ડેનમાર્ક પાસેથી વરજીન ટાપુઓ પડાવ્યા અને પછી તરત જ લેટીન અમેરિકન પ્રદેશો પર પિતાને કાબુ બેસાડવાના પાસા નાખવા માંડ્યા, એણે યુરેપ અને એશિયા પર પિતાના શાહીવાદી દેરીસંચારને, તે તે દેશના રાજકારણમાં પિતાના આર્થિક અધિકાર સ્થાપવાની દરમ્યાનગીરી કરવાનું કાવતરાખોર રૂ૫ શરૂ કરી દીધું. યુ-એસ-એ, એટલે આખે અમેરિકા નહિ, પણ શાહીવાદી અમેરિકા
અમેરિકા એટલે, યુ-એસ-એ, અથવા અમેરિકા ખંડ એટલે, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા છે, એટલી જ અને એવી અધૂરી બાબત આજ સુધી જગતની જાણ નીચે આવ્યા કરી છે. પણ અમેરિકા ખંડ બે મૂખ્ય વિભાગને બન્યો છે. ઉત્તર અમેરિકાના એક વિભાગનું નામ યુ-એસ-એ છે તથા દક્ષિણમાં મેકસિકથી શરૂ થઈને, લેટીનેસ અથવા લેટિન અમેરિકાનાં રિપબ્લીકે, અથવા અમેરિકાનાં ઓગણીસ જેટલાં બીજાંરા અથવા પ્રદેશો આવેલા છે. આગ
સે રાજ્યનું નામ, યુ-એસે અથવા ઉત્તર અમેરિકાની સરકારે રીપબ્લીક પાયું છે. આ ઓગણીસ રીપબ્લીકેમાં, ઓગણીસ સરકારે આજે રાજ્ય કરે છે તથા તે બધી સરકાર, સાર્વભૌમ સરકાર છે, એમ પણ કહેવાય છે. આ રાજ્યમાં અમેરિકન ધરતીમાં અઢળક દ્રવ્ય અને સંપત્તિઓ, પડેલાં છે. આ ધરતીને ઉદ્યોગ વિકાસ થાય તે તેની સંપત્તિ અનેક ગણું વધી જાય તેમ છે. પરંતુ આજે આફ્રિકાની જેમ આ લેટિન અમેરિકાની દશા પણ કંગાળ
Page #561
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા છે. એના માનવ સમુદાયે ગરીબ છે અને આ બધાનું કારણ એ છે કે શરૂથી આજ સુધી ઉત્તરનું અમેરિકા અથવા યુએસ, અમેરિકાએ એના પર પિતાની આર્થિક પકડ જાળવી રાખી છે. આ બધાં લેટીનેસ અથવા લેટીન રાપર અમેરિકાના શાહીવાદી ઉદ્યોગ પતિઓને કાબુ છે. આ કાબુ નીચે જ ત્યાંનું અર્થકારણ ચાલે છે. શાહીવાદી એવા યુએસ, અમેરિકાને લેટીન અમેરિકા પર અધિકાર, ત્યાંની ધરતી અને માનવ સમુદાયનું શેષણ પિતાના શાહીવાદી કાનૂન પ્રમાણે કરે છે. આ કાનૂન પરાધીન એવાં લેટીનેસ અથવા લેટીન રિપબ્લીકને જીવનની ઉન્નત દશા પર ચઢવા દેવા નથી પરંતુ તેના પર પિતાને ઉદ્યોગ ઈજારે સ્થાપીને, પોતાના શુદ્ર એવા શાહીવાદી સ્વાર્થ માટે જ આ તમામ રાજની ધરતી પરથી સંપત્તિનું અને માનવ સમુદાયના શ્રમનું શોષણ કર્યા કરવાને છે.. લેટીન અમેરિકા, યુ. એસ. ઉપરાંત એક બીજો અમેરિકા છે.
જ્યારથી અમેરિકાના મનરે નામના પ્રમુખે મરે ડોક્ટીન નામના સિદ્ધાંતની જાહેરાત, ઈ. સ. ૧૮૨૩માં કરી હતી ત્યારથી અમેરિકાએ અથવા અમેરિકાનાં સંયુકત સંસ્થાનેએ દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનને પિતાની સંભાળ નીચે જાણે લઈ લીધાં હતાં. આ મન ડોકટીન નામના સિદ્ધાંતના અમલ પછી આ દક્ષિણ અમેરિકાનાં અથવા લેટીન અમેરિકાનાં સંસ્થાને પરથી ધીમે ધીમે યુરેપની હકૂમત ખતમ થઈ ગઈ હતી અને તે બધાં એટલે લેટિન અમેરિકન રિપબ્લીકે સાર્વભૌમ રાજ્ય બન્યાં. આ બધા “લેટિને’ યુ.એસ. અમેરિકાની સરકારની આગેવાની નીચે આવી જઈને આ બધા લેટિન અમેરિકાનાં રિપબ્લીકે જગતનાં રાજકારણ સાથે સીધો વ્યવહાર રાખ્યા વિના આવવા લાગ્યાં. આ સહુના રાજકારણ અને અર્થકારણને ચલાવનાર આગેવાન યુ.એસ.એ. અથવા યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા બન્યું. લેટિનેસ પરની આવી અમેરિકન આગેવાનીને આરંભ ઈ. સ. ૧૮૨૩ની મનરે ડેકટ્ટીનથી શરૂ થયો ગણાય.
ત્યાર પછી ઈ. સ. ૧૮૮૯ માં શિંગ્ટન નગરમાં બીજી પાન-અમેરિકન કેગ્રેસનું અધિવેશન મળ્યું. આ વખતે અમેરિકા અથવા યુ.એસ. અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને અસંયુક્ત બન્યાં હતાં અને અંદર અંદરને આંતરવિગ્રહ લડતા હતાં. આ વખતે જ અમેરિકા અથવા યુ. એસ. એ. ની સરકાર મેકિ. સકે સાથે પણ યુદ્ધ લડતી હતી, મેકિસકે લેટિન અમેરિકાનું અથવા દક્ષિણ અમેરિકાનું એક રિપબ્લીક હેવા છતાં પણ મનડકટ્રીન પછી ૧૮૮૯ સુધીમાં જ અમેરિકાની ડોલર ડીફેમસી નામનું રાજકારણ આ બધાં લેટિન રિપબ્લીકે
Page #562
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વરૂપ
પર પેાતાના અધિકાર જમાવી ચૂકયું હતું તથા આ તમામ રિપબ્લીકાની અંદરના રાજ્ય વહિવટમાં પાતાના દ્વારી સંસાર ચલાવતું હતું.
૧૪૧
આંતર વિગ્રહ પૂરી થયા પછી વધારે સયુક્ત બનેલી યુ. એસ. એ અથવા યુનાઈટેટ સ્ટેટસ એક અમેરિકાની સરકાર પોતાના સામ્રાજ્યવાદી વાણિજ્યના વિકાસ માટે વધારે આતૂર બની ચૂકી હતી. એને જેના પર પાતાના અધિકાર સ્થપાઇ ચૂકયા હતા, એવાં, સાÖભૌમ કહેવાતાં લેટિન અમેરિકાનાં રિપબ્લીકા ઉપર એણે પોતાના આર્થિક શાહીવાદ શરૂ કર્યાં. આ રિપબ્લીકામાં અમેરિકન માલિકીની અનેક ઉદ્યોગા કંપનીએ ત્યાં સ્થપાવા માંડી અને જેમજેમ અમેરિકાનાં આર્થિક હિતો આ લેટિન રિપબ્લીકામાં સ્થપાયા તેમ તેમ અમેરિકાના આર્થિક શાહીવાદના પાયા પર અમેરિકાનું શાહીવાદી રાજકારણ પણ, આ રિપબ્લીશ પર મજબૂત બન્યુ.
ઈ. સ. ૧૯૨૯ માં હાવાનમાં પાન–અમેરિકન કૉંગ્રેસનું નવું અધિવેશન એકઠું થયુ. દક્ષિણ અમેરિકાનાં લેટિન રિપબ્લીકા તરફથી અધિવેશનમાં પહેલીવાર ચર્ચા માટે એક નવી દરખાસ્ત રજૂ થઈ. આ દરખાસ્ત એક રાજ્યને ખીજા રાજ્યના આંતર વ્યવહારમાં દરમ્યાનગીરી કરવાના અધિકાર ખરા કે નહીં તે વિષય પર હતી. પરંતુ આ બધા લેટિનેસના પ્રમુખપદે બેઠેલી યુ. એસ. એ. ની અમેરિકન સરકારે એવા વિષયની ચર્ચાને ગેરકાયદેસર ઠરાવીને આ અધિવેશનની બહાર ફેંકી દીધી.
""
..
પરંતુ ત્યારથી આ લેટિન રિપબ્લીક પરના અમેરિકન અધિકારે તેમની સાથેના સબંધમાં હળવું વલણ ધારણ કર્યું. આવા વલણનું રાજકારણ ધારણ કરવાનું માન અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટને ફાળે ગયું. પ્રમુખ રુઝવેલ્ટે ઈ. સ. ૧૯૩૩ માં આ લેટિન અમેરિકન રિપબ્લીકા તરફ ગુડ નેમ્બર પેાલીસી નામની વ્યહાર નીતિ ધારણ કરી. આવું વલણ ખીજા વિશ્વયુદ્ધ સુધી ચાલ્યું. આ વલણુ દરમ્યાન પણ લેટિન અમેરિકાનાં રિપબ્લીકા પર યુ. એસ. એ. ના અથવા અમેરિકાના આર્થિક અને રાજકીય અધિકાર વધારે વ્યવસ્થિત રીતે વિકસ્યા. ઇ. સ. ૧૯૪૭માં રુઝવેલ્ટે શરૂ કરેલી ગુડ તેઈબર પોલીસી એકાએક અંત પામી, આ લેટિના અથવા લેટિન અમેરિકન રિપબ્લીકા ૧૯૪૭ માં ભેગા થયા તથા તેમણે ઠરાવ કર્યો કે પોતાની અંદરથી કાઇપણુ એક રિપબ્લીક ઉપર જો આક્રમણુ થાય તે તે આક્રમણ બધાં રિપબ્લીકા ઉપર થયું છે, એમ ગણવું. લેટિન રિપબ્લીકાએ કરેલા આ કરારનુ નામ રિયા–ડી–જેનીરા પેકટ હતું. આ કરાર પછી આ લેટિન રીપબ્લીકાએ પોતાના વાલી જેવા
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૪ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ગણાતા અને પેાતાના ઉપર શાહીવાદી હકૂમત સ્થાપી ચુકેલા યુ. એસ. એ અથવા અમેરિકા તરફ વાસ્તવિક દષ્ટિએ દેખવાની શરૂઆત કરવા માંડી. પરંતુ યુ. એસ. એ. ના અધિકાર નીચે રહેલાં આ રિપબ્લીકા ઈ. સ. ૧૯૪૭માં દેખાતી યુ. એસ. એ અથવા અમેરીકાની સરકારની પ્રતિમા તરફ ભયભીત બનીને દેખવા લાગ્યાં. અબ્બે વિશ્વયુદ્ધો દરમ્યાન આ યુનાઈટેડ સ્ટેટસ એક્ અમેરીકાએ પોતાના આકાર સુવર્ણના અધિકારના રચી દીધે હતા. અમેરિકાનુ સ્વરૂપ જગતભરમાં સૌથી વધારે સમૃદ્ધ બની ચૂકયું હતું. અમેરીકાનું શાહીવાદી રુપ હવે આખા જગત પર પેાતાની હકૂમત તથા આર્થિક શાહીવાદનુ શાસન શરૂ કરવા માગતું હતું. લેટીન અમેરીકન રિપબ્લીકાને હવે એક ઈશારાથી જ ભયાફૂલ કરી મૂકે તેવું આ રાક્ષસી સ્વરૂપ હતું. પ્રમુખ રૂઝવેલ્ટે ઇ. સ. ૧૯૨૯ માં પેાતાની જાતને આ લેટિન રિપબ્લીકાના ગુડ નેઇમ્બર અથવા ભલા પડેાશી તરીકે ઓળખાવી હતી તેવી, આ અમેરિકન સરકારની શાહીવાદી ઘટના ઈ. સ. ૧૯૪૭ પછી ન હતી. છતાં પણ લેટિન અમેરીકન રિપબ્લીકા માટે આ શાહીવાદી ઘટના પડાશી હતી જ. આ પડાશી લેટીન અમેરિકાની પનામાની નહેરના માલીક પણ બની ચૂક્યા હતા તથા આ નહેર પર શ્ર્લંગ દઈને પેલા પડેાશીનુ પેાતાના પર સ્થાપિત થયેલું આર્થિક અને રાજકીય શાહીવાદી સ્વરૂપ પેાતાને એકજ આલિંગનમાં પોતાના પછાત એવા લેટીન અમેરીકન રીપબ્લીકાના અસ્તિત્વને કચડી નાખી શકે તેમ હતું. લેટીન અમેરિકાનું રાજકીયરૂપ
આ શાષણનું આર્થિ કરૂપ યુ. એસ. ના ઉદ્યોગપતિએ એ ભૂમિપર માંડેલા ઉદ્યોગની ઇજારાવાદી માલિકીનું છે. વેનેઝુએલાને પેટ્રોલીયમ ઉદ્યોગ, ચાઇલના તાંબાના ઉદ્યોગ, બ્રાઝીલના તમામ પેદાશ પરની યુ–એસ માલિકી વિગેરેવાળા તમામ રાજ્યા પર આ આર્થિક શાહીવાદનેા શાષક અધિકાર પ્રવર્તે છે. કયુબા અને પનામા પર એજ અધિકારનું શાસન છે. તેા પણ આ અધિકાર નીચે આ બધાં રાજ્યેા કાગળ પર સ્વતંત્ર છે. યુ–એસ અધિકાર આ રાજ્યાના તમામ આંતરવહિવટમાં સતત દરમ્યાનગીરી કરતા છતાં આ રાજ્યે સિદ્ધાંતિક રીતે સા॰ભૌમ કહેવાય છે. પનામાની નહેર પરની અમેરિકન માલીકી યુ-એસની છે. આ યુ-એસની હકુમત નીચેનાં આ બધાં સાર્વભૌમાના હારડા અમેરિકન શાહીવાદની ખેાલબાલા બનીને રાષ્ટ્રસંધ જેવી આંતરરાષ્ટ્રિય સંસ્થામાં બેસીને અમેરિકન શાહીવાદના રાજકારણના ઇશારા પ્રમાણે આંગળીઓ ઉંચી કરે છે.
લેટીન અમેરિકાના આવા રાજકીય સ્વરૂપનાં પાટનગરા, યુએસ અમે રિકાના શાહીવાદી રાજકારણની જાહેાજલાલી જેવી મોટી ઈમારતાના ભપકાનું
Page #564
--------------------------------------------------------------------------
________________
૫૪૩
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ પ્રદર્શન કરનારી યુ. એસ. ના સામ્રાજ્યની “શો-વીડ” બની છે. આ ભપક ભય પ્રદર્શને જેવાં પાટનગરની પાછળ ગરીબ, કંગાળ અને પછાત માનવ સમુદાય, ખદબદતા દેખાય છે. આ સમુદાયો બળદ અને ગાયને લાકડાનાં હળ સાથે જોડીને પછાત દશાનાં ઉત્પાદને કરીને જીવન વહિવટ ચલાવે છે કારણ કે એવા અને એટલા જ જીવનવહિવટ માટે અવકાશ, યુ. એસ. શાહીવાદે એને માટે શક્ય રાખે છે. આ જીવન વહિવટનું ટોચ પરનું લેટીન રૂપ લેકશાહીનું નથી પરંતુ સરમુખત્યારશાહીનું છે. આ સરમુખત્યારે અને અર્ધસરમુખત્યારની પરિષદ બોલાવીને, યુ.એસ. અમેરિકન પ્રમુખ તેમને પોતાની યુ-એસ નીતિની સૂચનાઓ આપતે હોય છે તથા તેમની પાસે જાહેરાત કરાવતો હોય છે. આજના નૂતન યુગમાં પણ યુ-એસ અમેરિકાએ લેટીન અમેરિકન ભૂમિ પર જાળવી રાખેલી આ છબી છે. એ છબીમાં લેટીન અમેરિકા નામની, વિશાળ ભૂમિ પર વિશાળ માનવ સમુદાયની પ્રગતિ રેકી રાખનારું, યુ-એસ શાહીવાદનું અર્થકારણ તથા રાજકારણ છે. આ બે મહાકારોની પકડની વાતો રિબાતો, પુણ્ય પ્રકોપ અનુભવતે, ગતભરમાંથી ઉઠતી વિમુક્તિતી હાકલ સાંભળતે, અને નૈસર્ગિક રીતે જ લેકશાહી બનવા માગતે, માનવ વિરાટ છે. શાહીવાદી યુરોપ અને આર્થિક કટકટિ
યુદ્ધ લડવા માટે, અમેરિકન શાહુકારને ત્યાં યુરોપના શાહીવાદીઓએ કરેલાં દેવાના હપ્તા ભરવામાં યુરોપનું બધું સોનું અમેરિકાની તિજોરીમાં જતું રહ્યું હતું. યુદ્ધ પછીનાં પહેલાં દશવરસમાં જ યુરોપનો “કરન્સીને સવાલ એથી તંગ બની ગયે. દેવાળીયા બનેલા અને સોનાની થાપણ વિનાના યુરોપના દેશને પિતાના માલસામાન કેવી રીતે વેચવા તેની મૂંઝવણ અમેરિકામાં વધી પડી. અમેરિકાને માલ સામાનના બદલામાં યુરોપ પિતાને માલ આપી શકે પરંતુ અમેરિકાને બહારના કેઈમાલ સામાનની તો જરૂર નહોતી. આવી આર્થિક પરિસ્થિતિએ દુનિયાના વેપારીતંત્રમાં કટોકટી જન્માવી. સૌનું દેવાદાર જર્મની આ આર્થિક ભીંસમાં આવી પડ્યું. જર્મનીના માલસામાન સામે સૌ દેશમાં જકાતી દિવાલો જામી ગઈ. પિતાના માલ જે વેચાય નહીં તો આ ખૂવાર થએલા દેશ યુરોપના વિજેતા શાહીવાદોને ભરવાને યુદ્ધ દંડ કેવી રીતે દઈ શકે ? શાહીવાદી અર્થતંત્રનું આવું સંચાલન માથે હાથ દઈને યુરોપમાં બેસી પડ્યું. શાહીવાદી યુરોપનું અંધારું જગત
મુડીવાદી જગત વધારેને વધારે અંધકારમય બન્યું. ઈ. સ. ૧૯૩૧ ના ડિસેંબરના બારમા દિવસે, સુવર્ણભૂમિ અમેરિકા પરની બેંકે તૂટી ગઈ. અમે
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૪૪
વિવ ઈતિહાસની રૂપરેખા રિકામાં માલના ઢગલા ખડકાયા. અમેરિકાના વ્યાપારીતંત્રે આ ઉત્પાદનના
ઢગલાને દરિયામાં નાખી દેવા માંડ્યા. અંધેર જેવા આર્થિક તંત્રમાં વ્યાપારી ગાડીઓ ભેખડ પરથી ગબડવા લાગી. આખી દુનિયા પર આર્થિક આંધી ફૂંકાવા લાગી. અમે કાએ, યુરેપને લેન ધીરવાની બંધ કરી. યુરોપનાં રાજ્ય પાછી અંધારામાંથી માર્ગ કાઢવા એકઠાં થયાં. મુલતવી રહેલી નિઃશસ્ત્રીકરણની પરિષદ મળી. જે હથિયારોની બનાવટ
પર કાપ મુકી શકાય તે આર્થિક અધીને ટાળવાને ઉપાય યોજી શકાય એમ લાગ્યું. પરંતુ એક બીજ પરનાં દેવાઓ મેકુફ રાખી શકાય તેજ નિઃશસ્ત્રીકરણ થઈ શકે એવી ચર્ચા થઈ. બ્રિટને નિઃશસ્ત્રીકરણની વાત યોગ્ય છે એમ કહ્યું પરંતુ નૌકાદળને ઓછું કરવાની વાત અમને કબુલ નથી એમ પણ જણાવી દીધું. કસિ લકો ઓછાં કરવાની વાત ય છે એમ જણાવ્યું પરંતુ જમીન લશ્કરે ઓછાં કરવા પિતે તૈયાર નથી એમ પણ કહી દીધું. બ્રિટન અને ફ્રાન્સના પિતીકા ઈરાદા કેવા છે તે પરખાઈ ગયું. એટલે બ્રિટને, આ વાતને ચાર વરસ પછી અમલ કર અને દરમ્યાનમાં એકલા જર્મનીને નિ:શસ્ત્ર બનાવવું એવી દરખાસ્ત મૂકી. પછી હવાઈ યુદ્ધ અને બેંબરની ચર્ચા થઈ અને છેવટે આશા વ્યકત કરવામાં આવી કે હવે પછીનાં યુદ્ધોમાં કોઈએ બેબ વર્ષ ન કરવી, તેવી શુભેચ્છાની જમાવટ કરવી, પરંતુ બેબ તે બનાવવા જ. ત્યારે શાંતિની સાચવણની વાતનું હવે શું થવાનું છે તે જગતના તખ્તા પર સાફ દેખાઈ ગયું. શાહીવાદી પ્રથા જે યુદ્ધના શ્વાસ લઈને જ ટકી શકતી હતી તે વિશ્વ-શાંતિ સાચવી જ ન શકે તેવી હકીકતે વધવા પામી ગઈ અને આ અધેર પરિસ્થિતિમાં અંધારા જર્મનીમાં પાછા હિટલરને અવાજ સંભળાયો. હિટલર હવે જર્મન સરકારને વડે બન્યું હતું. એણે આ અંધેર સમયમાં,
મીનકાંક” નામને પિતાને યુદ્ધખેર દસ્તાવેજ લખી નાખ્યો હતે. જગતની આર્થિક કટોકટીના જર્મન અંધેરમાંથી એને ઉદભવ થઈ ચૂક્યું હતું. શાહીવાદી અમેરિકા પાસે યોજના છે
Page #566
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ
૫૪૫ પરંતુ ત્યારે જ અમેરિકા પાસે યોજના છે એમ રૂઝવેલ્ટે કહ્યું. ફેંકલીન, ડીલાને, રૂઝવેટ અમેરિકાના નવા પ્રમુખ અમેરિકામાં ત્રણ વર્ષ પર આવેલી ડચ વસાહતમાં જન્મ્યા હતા. યુદ્ધ દરમ્યાન રૂઝવેલ્ટ નૌકા ખાતામાં એસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે નિમાયો હતો. ઇ. સ. ૧૯૨૮ માં ન્યુયોર્ક ટના ગવર્નરપદે ચૂંટાયા પછી ઈ. સ. ૧૯૩૨ માં અમેરિકાના પ્રમુખપદે એ ચૂંટાયો. એણે પોતાની ચુંટણીના કાર્યક્રમનું નામ “ ન્યુડીલ ' પાડીને આ કાર્યક્રમને આખા દેશભરમાં જાણીતા બનાવ્યો.
રૂઝવેટ અમેરિકાના પ્રમુખ બન્યા તે સાલમાં એટલે ઈ. સ. ૧૯૩૨થી ૩૩ સુધીનું વરસ શાહીવાદી અર્થધટનાના અધેરથી છવાઈ ગયું. બેંકનાં કમાડ વસાઈ ગયાં. ૧૪,૦૦૦,૦૦૦ લોકો અમેરિકાના સુવર્ણ પ્રદેશમાં બેકાર બન્યાં. આ અંધકાર આખા યુરોપ પર ફેલાયે, અમેરિકાના શ્રીમંત પ્રદેશ પર તે અંધ
કાર સૌથી વધુ ગાઢ બન્યા. સામાજિક મુઝવણ વધી ગઈ. અમેરિકન સરકારના તંત્રને લાગ્યું કે પોતે આ અધિી નીચે શાસન વ્યવસ્થાને જ જાળવી શકશે નહીં.
ત્યારે આ રૂઝવેટે પતિત અર્થતંત્રના મુઝાયેલા સંચાલકોને હિંમતથી ટકી રહેવાનું અને આ આંધીને પાછી હટાવવાનું કહ્યું. એણે કહ્યું કે ઉત્પાદનોના ઢગલા આપણાં આંગણુઓમાં ખડકાયા છે અને એ ઢગલાઓ વચ્ચેજ આપણો માનવ સમુદાય બેકાર બન્યો
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
છે. આપણું સૌથી મેટું કામ આપણા એકાર બનેલા સૌ માનવોને કામ પર ચઢાવવાનું છે. આપણી આર્થિક આફત માલની અછતને લીધે નથી પણ આ આંધીનું કાણુ એ છે કે, માનવજાતના માલસામાનની લેવડદેવડ કરનારૂં જગતનું આર્થિક શાસન નિષ્ફળ નિવડયું છે.
એમ કહીને એણે આર્થિક આંધી લાવનારા શાસન ત્રને અમેરિકામાંથી સુધારવાના ભગીરથ પ્રયત્ન શરૂ કર્યો. એણે આ પ્રયત્નને ન્યુ ડીલનું નામ આપ્યું. સુવર્ણના ઢગલા પર બેઠેલા કંગાલ દેશ
એણે આખા દેશ પર નજર નાખી. આખા જગતને આ હિરણ્ય દેશ હતા. વિશ્વ યુદ્ધમાંથી નફ્રાના ઢગલા જમાવીને હવે શાહીવાદી બનવા માટે સુવણુથી પ્રદેશા ખરીદી લઈ એણે જગતભરમાં મહાશ્રીમતનું સ્થાન મેળવી લીધું હતું, તથા હિરણ્યના રાક્ષસ જેવું રૂપ ધારણ કર્યું હતું. પણ હિરણ્ય ભૂમિ, જગતભરનું સુવર્ણ પેાતાને ત્યાં જમાવીને એના પર ઉતરી પડેલી આર્થિક આંધીની નીચેજ બેહાલ અની ગઇ. ૧૯૩૦ થી ૩૨ સુધીમાં તે। એના અંગે અંગ પર શાહીવાદી અર્થધટનાની આંધી વ્યાપી ગઈ. કરાડા માનવા મેકાર બની ગયાં. અનાજના ઢગલા પકવનાર કિસાના ભૂખના ભરડામાં સપડાયાં. નગર પર અસખ્ય એકારોની કંગાલિયત એક વખતના ખાણા માટે અને એક પ્યાલા ક્રાફી માટે ટળવળવા લાગી. અમેરિકન જગત પર અંધેર વ્યાપ્યું. આ આંધી નીચે, આંધીની રચના કરનારી શાહીવાદી અર્થઘટનાની મે’કાનાં કમાડ વસાવા લાગ્યાં. કરાડા માનવી, રોટી અને કપડાં વિનાનાં બનીને ગાલિયત નીચે આવી પડયાં. ઈ. સ. ૧૯૨૯ માં અમેરિકન દેશની શ્રીમંત જ્મીને પાંડુરોગ લાગુ પડી ગયા. ૧૯૩૨માં એની હાલત કગાલિયતની આંધી નીચે પટકાઈ પડી. શાહીવાદી અર્થધટના પર ફિટકાર
વરસવા લાગ્યા.
ઇ. સ. ૧૯૧૯ માં જ આ અર્થધટનાની બિમારી યુરાપમાં શરૂ થઇ ચૂકી હતી. ઈ. સ. ૧૯૨૯ માં આ મહારોગ અમેરિકાને કિનારે ઉતરી ચૂકયેા. હમેંટ હુવર ત્યારે આ મહાનદેશના પ્રમુખ હતા. આ પ્રમુખ આ આંધીના ઉપાય યાજવામાં નિષ્ફળ નિવડયા અને ૧૯૩૨માં ન્યુડીલના ઉપચાર યાજવા રૂઝવેલ્ટે અમેરિકાનું સુકાન હાથમાં લીધું.
ન્યુડીલના અમલ
એણે ન્યુડીલના અમલને આરંભ કર્યો. એણે અમેરિકાની એકીગ સંસ્થાને દેવાઈ ગએલાં તાળા ખાલી નાખવા, · ઈમરજન્સી મેકીંગ એકટ ' પસાર કરા
Page #568
--------------------------------------------------------------------------
________________
પહલા વિશ્વયુદ્ધ પછીનું વિમરૂપ વીને સૌથી પહેલાં આંધી નીચે અટવાઈ પડેલી શાહીવાદી અર્થ ઘટનાની મૂછ ટાળવા માટેનાં ઈંજસને આપવા માંડ્યા. એણે બેંકીંગ પ્રથાને શાહીવાદી તંત્રમાંથી છોડાવીને લોકશાહીના સરકારી તંત્ર નીચે મૂકી દેવાનું ઓપરેશન કરવાની હિંમત બતાવી નહીં, પણ હિરણ્ય ઘટનાના મહાન દેવળને તૂટી જતું અટકાવવા માટે, ટેકાઓથી ટકાવી રાખીને શાહીવાદી અર્થ તંત્રના તંત્ર વાહકોને, ત્યાં પાછા ગાદી પર બેસાડી દીધા. આમ કરતી વેળા એણે એ તંત્ર વાહકોના અધિકારો ઓછા કરી નાખ્યા. પછી એણે કથળી ચૂકેલા આ અર્થ તંત્રમાં રાહત, દુરસ્તી અને સુધારાને કાર્યક્રમ શરૂ કર્યો.
આંધીમાં પટકાઈ પડેલ આ મહાન દેશ, આ ઉપચાર વડે બેઠો થયો અને શ્વાસભર બને. આખા અમેરિકન તંત્રમાં એણે અનેક સુધારાઓને અમલ શરૂ કર્યો. શાહીવાદી અર્થધટનાની આ સૂવર્ણભૂમિ સુધારાઓના ટેકાઓ પર પાછી પગભર બનીને ઊભી. ત્યારે ઈ. સ. ની ૧૯૩૭ મી સાલ આવી પહોંચી હતી. અમેરિકન ન્યુડીલ અને વિશ્વયુદ્ધની આંધી
સૌ કોઈ અમેરિકાના મહાનુભાવ એવા રુઝવેલ્ટ નામના પ્રમુખ તરફ જઈ રહ્યા. અમેરિકાએ પિતાની શાહીવાદી ઘટનામાં જ, એ ઘટના પર આવી પડેલી આર્થિક આંધીને ન્યુડીલ રચીને પાછી હટાવી હતી. આ ન્યુડીલની રચના જે શાહીવાદી અર્થ ઘટનાની આંધીને નિવારી શકે તે પછી તેજ ન્યુડીલ, શાહી વાદી આંધી જેવા યુદ્ધની રચનાને પણ નિવારી કેમ ન શકે તેવું સૌને લાગ્યું. જેવી રીતે શાહીવાદી જગતમાં એટલે ખાસ કરીને યુરોપ અને અમેરિકાની આર્થિક આંધી નામની કટોકટી, સામ્રાજ્યવાદી એવી મુડીવાદી ઘટનાના આક્રમણખોર શોષક સ્વરૂપમાંથી જ જન્મી હતી તે જ પ્રમાણે, પહેલા વિશ્વયુદ્ધને વિત્યે હજુ દોઢ દશકે પણ ગમે નહેતે ત્યાં તે, યુરોપના સામ્રાજ્યવાદી કાચ લામાંથીજ જર્મની, ઈટાલી, અને જાપાનની ધરતી પરની, એ શાહીવાદી ઘટના બીજા વિશ્વયુદ્ધની આંધીને જન્માવતી દેખાતી હતી. યુદ્ધની આ મહા આફતની સંહારક અધી માનવ જાત પર ઉતરી પડે તેને નિવારવા માટે અમેરિકાની ન્યુડીલનું રાજકારણ શું ઉપાય કરવા માગતું હતું? પ્રમુખ રૂઝવેલ્ટ પાસે એને શે ઉપાય હતે? પ્રમુખ રૂઝવેલ્ટ ન્યુડીલનું નવું રાજકારણ અથવા પરદેશનીતિ કેવી જાતની રચવા માગતું હતું ? યુદ્ધને ટાળવાની કે “ન્યુડીલ” અમેરિકા પાસે હતી નહીં.
અમેરિકાની પરદેશનીતિ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી કેચલામાં જ જીવતી હોવાથી યુદ્ધની આક્રમણખોરી ઘટનાને અટકાવવાની તાકાત, હિંમત
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કેજના કશું અમેરિકાને મહાન પ્રમુખ પણ દાખવી શકે નહીં. અમેરિકાની શાહીવાદી અર્થ ઘટનાએ બધો વેપાર બધા દેશો સાથે મુક્ત રીતે કરવાને ચાલુ રાખે. વ્યાપારની આ લુક લેભી એવી રાજકીય પરદેશનીતિ શસ્ત્ર સરંજામના ઢગલા, જર્મની, ઈટાલી અને જાપાન જેવા યુદ્ધ ખેર દેશને પણ વેચતી જ હતી. ઈ. સ. ૧૯૩૫માં આક્રમણખોર ઈટાલીને તથા, ૧૯૩૬ માં, સ્પેનીશ લેકશાહીનું ખૂન કરતા યુદ્ધખેર, અને ફાસીવાદી ઈટાલી તથા જર્મનીની સરકારને પણ એણે યુધ્ધન સરંજામ વેચ્યા ક્ય. ઈ. સ. ૧૯૩૭માં જાપાને ચીન પર આક્રમણ કર્યું ત્યારે શાહીવાદી એવી સંહાર ઘટના પર આગેવાન બનેલા આ અમેરિકન દેશની પરદેશનીતિનું રૂવાડું પણ હાલ્યું નહિં. યુધ્ધાર એવી શાહીવાદી રચના યુરેપ કે અમેરિકામાંથી આક્રમણના ફાસીવાદી રૂ૫ને અટકી જવાને એક પડકાર આપી શકી નહીં. અમેરિકાની ન્યુડીલે યુધ્ધને સંહારક સરંજામ, ફાસીવાદી આક્રમણખોરને વેચ્યા કર્યો તથા મેઢેથી, શાંત ભાટેનાં, તરંગી પ્રવચને મહાન પ્રમુખ રૂઝવેલ્ટે કર્યા કર્યા. યુરોપની શાહીવાદી ઘટમાળની અંગ્રેજી અને ફ્રેંચ આગેવાનીએ નિષ્પક્ષતાનું ફારસ રચીને જેમ જગત પરના સંહારના પડછાયાઓને પોષ્યા કર્યા તેજ પ્રમાણે શાંતિના પ્રવચને કરતાં કરતાં, શાહીવાદી અમેરિકી ઘટનાઓ પણ ચીન, એલિસીનીયા. અને સ્પેનના લેક સમુદાયે પરના સંહારક આક્રમણોને પોષ્યા કર્યા અને ચેંબર લેઈન તથા દલાદીયરની ઘાતકી એવી પરદેશ નીતિને જ અપનાવ્યા કરી. અમેરિકન લેક સમુદાયના પિતાની શાહીવાદી સરકારના વિરોધના જવાબમાં અમેરિકન સરકારના સેક્રેટરી, હલે, ઈ. સ. ૧૯૩૭ માં કહ્યું કે, “ચીન, એબિસીનીયા અને સ્પેઈનમાં ચાલે છે તે યુદ્ધ નથી, આપણે હેશિયાર રહેવું જોઈએ તથા શાંત રહેવું જોઈએ.” પ્રમુખ રૂઝવેલ્ટની આ ન્યુડીલની સરકારની રાજનીતિને ઉચ્ચાર, તેના શાહીવાદી સ્વરૂપને ફેટ કરતે હતે.
Page #570
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
[ પહેલાં વિશ્વયુદ્ધ પછીનું, દુનિયાનું રાજકીય સ્વરૂપવિધયુદ્ધ પછીના યુરોપના નરો વિજેતાની લીગ જેવી, ‘• લીગ આફ નેશન્સ'–ટકીનુ રાષ્ટ્રપુનરૂત્થાન-એસ્ટ્રીયાના ડોલસ-હંગેરીના હારથી--સુગાસ્લાવીયાને, કે એલેકઝાંડર-પાલેન્ડના પિલરુદસ્સી -ઇટાલીમાં ફાસીવાદ-જર્મનીમાં નાઝીવાદ-વિધાંતિનું નૂતન વિશ્વનુ રાજકારણ, રૂસીક્રાંતિ-એક નૂતન જીવન પ્રથાનું રાજકીય રૂપ-નૂતન સ ંસ્કૃતિનુ અ કારણ-વિશ્વના રાજકારણની પહેલી સંસ્થા, લીગ ઓફ નેશન્સ’-લીગ ઓફ નેશન્સની કારકીર્દી—]
૩૩
703
6523
સ્ય 61
બીટા
ફીસ
હોલેન્ડ
વાટકર
કોસ્લોવેડીયા
એલેક્ઝાંડર
પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વનુ રાજકીય સ્વરૂપ; મહારાજાએ વિદાય લે છે.
યુ. એસ. એસ.આર.
શું માન યા
ફ્રેન્ચ ક્રાન્તિ પછી શરૂ થયેલા નવા જગતના રાજકારણનાં સુકાને પોતાના હાથમાં લઇને બેઠેલા અને સામ્રાજ્યવાદી શાસનનું સંચાલન કરનારા મુડીવાદી રાજસભાના આગેવાન બનેલા, યુરોપના દેશોમાં હજુ સત્તારથાને પર બિરાજેલા શહેનશાહેા અને મહારાજાએ પહેલા વિશ્વ યુદ્ધ પછી યુરોપની
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૫૦
વિકવ ઈતિહાસની રૂપરેખા
ગાદીઓ પરથી ગબડી પડ્યા. યુરેપનાં બાકીનાં રાષ્ટ્ર જેમાં હજુ શહેનશાહ રહ્યા હતા તેમને પહેલા વિશ્વયુદ્ધ પછી પિતાની રાજગાદીઓ છોડી દેવાની ફરજ પડી. આ શહેનશાહએ નહીં ધારેલું એવું પરિણામ વિશ્વયુદ્ધમાં નિપજ્યું; અને જગતના દેશમાં શહેનશાહનાં શાસનની સંખ્યા ઘણુ ઓછી થઈ ગઈ.
પિતાને ત્યાં શહેનશાહતનું રૂ૫ જાળવી રહેલા અને સાથે સાથે આ રજવાડી ઘટના પર મુડીવાદી લેકશાસનનું લશ્કરી અને જમીનદારી જંકવાળુ, બીસ્માર્ક જેનું ઘડતર ઘડયું હતું તે આક્રમણખર જર્મન દેશમાંથી, સૌથી પહેલે એસ્ટ્રીયા તૂટી પડ્યો તથા એની સાથે દ્વિમુખી રજવાડી ઘટના નીચે પરોવાયેલ હંગેરી પણ પરાસ્ત થયો. પેલી દિવમુખી રજવાડી ઘટના પહેલા વિશ્વયુદ્ધ પછી, જર્મની, એસ્ટ્રીયા અને હંગેરીમાંથી પતન પામી ગઈ. પછી ૧૯૧૮માં જ હેગલ નામના ચિંતકે જેને સર્વોપરી રાજ્ય ઘટના ગણાવી હતી તેવા પ્રશિયન રાજ્યના અધિકાર નીચે મહાન જરમનીનું સામ્રાજ્યવાદી કલેવર બીસ્માર્ટ અને કેઝરની શહેનશાહત નીચે બંધાયું હતું. તે કંઝરને નવેંબરની ૯મીએ ગાદી ત્યાગ કરી કરી દેવાની ફરજ પડી. ત્યારપછી તરત જ આ મહાન જરમની બારીયાને પ્રદેશ પણ પડશે અને એજ દિવસે તેની રાજાશાહીએ ગાદી છોડી દીધી. જે મહારાજાઓએ જર્મન સામ્રાજ્ય બાંધ્યું હતું તે બધા અલેપ થઈ ગયા અને જર્મનીની રીપબ્લીક તરીકે જાહેરાત થઈ. પછી પતન પામેલી જર્મન સરકારના હારેલા પ્રતિનિધિઓ વરસેસમાં વિજેતા બનેલા સામ્રાજ્યવાદીઓ સમક્ષ અપ રાધીના પાંજરામાં ઉભા રહેવા હાજર થયા તથા તેમણે શરણાગતિની શરતે સ્વીકારી. વિશ્વયુદ્ધ પછી યુરેપને નકશે, શાહીવાદી લેકશાસન અને ફાસીવાદી સરમુખત્યારી
પહેલા વિશ્વયુદ્ધ પછીના યુરોપના શરીર પર દેખીએ તે, વિશ્વયુદ્ધના ઉપસંહારમાં જ શાહીવાદી લેકશાસનનું રૂપ વિજેતા બનેલા, ફ્રેંચ-અંગ્રેજ શાહીવાદી દેશમાં ચાલુ રહેલું માલુમ પડે છે તથા આ સિવાયના બીજા દેશો પર યુરેપના જૂના લેકશાસનને અંત આવી જતા તથા ફાસીવાદી સરમુખત્યારનાં કાળાં ધાબાં જેવાં યુદ્ધખોર શાસને શરૂ થઈ ગયેલાં માલમ પડે છે. આ શાસનના કાળા પડછાયાઓએ, આ પ્રદેશો પરના લેકશાસન પર સંસ્કાર અને સંસ્કૃતિના જીવન પર અને શાંતિ અને સહકારની બધી હિલચાલ પર યુદ્ધ અને મોતનું કાળું કફન ઢાંકી દીધું. આ કફન નીચે, તે તે ભૂમિપરનું સંસ્કાર જીવન ગુંગળાઈ ગયું તથા કચડાઈ ગએલા જીવન પર સરમુખત્યારના યુદ્ધ અને સંહારના તાલ જેવાં, તેમનાં સરમુખત્યારનાં નામે જ સંભળાવા લાગ્યાં.
Page #572
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
પપ૧ આ નામમાં, જર્મની પર હિટલર, ઓસ્ટીયાપર ડિલકસ, પોલેન્ડ પર પિલસુસ્કી, હંગેરી પર હેરથી, યુગોસ્લાવીયા પર કે એલેકઝાંડર તથા ઈટાલી પર મુસોલીની નામનાં નામે હતાં. આ પ્રદેશ મધ્યયુરોપ અને પૂર્વ યુરોપના હતા. વિજેતાઓની લીગ જેવી, લીગ ઓફ નેશન્સ
- યુરોપની લેકશાહીનાં જૂના યુરોપના લોકશાહી શાસને યુદ્ધ પછી એકાએક નાશ પામી જવા લાગ્યાં. આ યુદ્ધ પછી જગતનાં રાષ્ટ્રોની પિતે સંસ્થા હોય એવું લીગ ઓફ નેશન્સનું નામ ધારણ કરીને, તથા જગતમાં યુદ્ધો નાબૂદ કરવાના તથા શાંતિ સ્થાપવાના પિતાના ધ્યેયને જાહેર કરીને, એક વિશ્વ સંસ્થાની રચના કરવામાં આવી. આ સંસ્થાની રચના કરનાર, વિજયી બનેલા, અંગ્રેજ-ચ અને અમેરિકન શાહીવાદી દેશો હતા તથા, આ રચનાનું કલેવર પણ એ વિજયીશાહીવાનું જ બનેલું હતું. એટલે ખરી રીતે આ સંસ્થા “લીગ એફ વીકટર્સ” ની હતી એમ કહી શકાય. આ સંસ્થાએ પહેલું કામ વિજેતાઓએ ઘડેલા વરસેઇલ્સ, તહનામાને મંજુરી આપવાનું કર્યું. આ તહનામાએ જગતેને નવે નકશે તૈયાર કર્યો હતો તથા વિજયી શાહીવાદેએ તૈયાર કરેલા આ નકશામાં, પિતાનાં શાહીવાદી હિત સચવાય તે રીતે જ, જગતને ન ભાગ પાડે હો, તથા પરાજીત બનેલા પ્રદેશ પર ખૂનખાર વૈરભાવનાને અમલ કર્યો હતે. આ તહનામાવડે તેમણે જગતના દેશોને વહેંચી ખાધા હતા તથા જૂના ટરકીશ સામ્રાજ્યના પણ ભાગ પાડી નાખ્યા હતા. આ બધી લુંટની વહેંચણીમાં સેથી મેટ હિસ્સ, અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદી સરકારોએ પડાવી લીધું હતું. આ બંને શાહીવાદી સરકારેની બોલબાલા જેવી લીગ ઓફ નેશન્સની કાઉનસીલની પહેલી બેઠક ઈ. સ. ૧૯૨૦ના જાન્યુઆરીની ૧૬મીએ મળી, અને પછી એની કાયમી બેઠક માટે જીનેવા નક્કી કરાયું. દરેકીનું રાષ્ટ્ર પુનરૂત્થાન અને કમાલ પાશા
વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદી સરકારે એક પિતાના મિત્ર એવા રશિયાના ઝારને, ટરકીનું કોનસ્ટેન્ટનોપલ આપી દેવાની ખાનગી કરાર કર્યા હતા. પણ યુદ્ધના ઉપસંહારમાં, રશિયામાં ક્રાન્તિ શરૂ થઈ અને તુર્કસ્તાનમાં કમાલપાશાનું નામ ગાજી ઉઠયું. એણે વિજેતા શાહીવાદીઓની પકડમાંથી પિતાના રાષ્ટ્રને બચાવી લીધે તથા પિતાના રાષ્ટ્રનું પશ્ચિમીકરણ કરવાની આર્થિક, સામાજિક અને રાજકીય હિલચાલ શરૂ કરી દીધી. એણે ટરકીનું પુનરૂત્થાન આરંભ્ય તથા પિતાને યુરોપીય રાજ્યોમાં રિપબ્લીક તરીકે જાહેર કર્યું. ઈ. સ. ૧૯૨૩થી ૧૯૩૮ સુધી, મરણ પર્યત એણે ટરકીશ રિપબ્લીકના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવીને એણે જૂના પુરાણું ઓટોમન
Page #573
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સામ્રાજ્યને। ત્યાગ કરીને પછાત એવા તૂર્ક રાષ્ટ્રને અદ્યતન બનાવવા અથાગ શ્રમ કર્યાં. એણે તૂ' રાષ્ટ્રનું, રાજમધારણ યુરોપીય ઢબે લેાકશાહીવાળુ બનાવ્યું તથા આખા રાષ્ટ્રને પછાત ભુતકાળમાંથી ઉપાડીને વર્તમાનમાં સ્થાપ્યો. ઓસ્ટ્રીયાના સરમુખત્યાર, ડાલસ
૫૫૨
પહેલા વિશ્વયુદ્ધમાં પરાજય પામેલા એસ્ટ્રીયન શહેનશાહ ચાર્લ્સે ગાદી ત્યાગ કર્યા તથા વિજેતા શાહીવાદીઓના અધિકાર નીચે એસ્ટ્રીયાનુ રિપબ્લીક શરૂ થયું. ઇ. સ. ૧૯૩૨માં એન્જેલબર્ટ ડૅલસ, સરકારના વડા તરીકે આવ્યા. ડાલસે ખીજે જ વરસે, પાર્લામેન્ટરી સરકારને સમેટી લીધી તથા ૧૯૩૪માં એણે બધા રાજકીય પક્ષેાને વિખેરી નાખીને, “ ફાધરલેન્ડ ફ્રન્ટ ” નામના પોતાના એક જ પક્ષને કાયદેસર રહેવા દીધા. એણે એ વરસતા એપ્રિલની ૩૦મીએ પેાતાની સરમુખત્યારશાહી શરૂ કરી. ઇ. સ, ૧૯૩૮ના ફેબ્રુઆરીમાં જરમનીના સરમુખત્યાર હિટલરે, મહાન જરમની ધડવા માટે ઓસ્ટ્રીયાને ખાલસા કરી નાખવાને કાર્યક્રમ ઘડીને ઓસ્ટ્રીયા પર આક્રમણ કર્યુ. ડાલસનું ખૂન કાવી નાખવામાં આવ્યું તથા, એપ્રિલના ૧૦મા દિવસે, હિટલરની સરમુખત્યાર શાહી નીચે એસ્ટ્રીયાદેશ, ‘ રાશ ' નામના હિટલરે ઘડેલા ફાસીવાદી જરમનીમાં સાત જીલ્લા બનીને ઉમેરાઇ ગયેા.
?
હુંગરીના હારથી
ઇ. સ. ૧૯૧૮ના ઓકટાબરમાં, એસ્ટ્રીયાના શહેનશાહે ગાદી ત્યાગ કર્યો કે તરત જ તુંગેરીએ પેાતાને એસ્ટ્રીયાથી સ્વતંત્ર જાહેર કર્યાં. નવેંબરમાં હુંગેરીએ પેાતાને રીપબ્લીક તરીકે જાહેર કર્યું. મેની ૨૧મીએ ત્યાં ક્રાન્તિ વિજયી બની અને સમાજવાદી-સામ્યવાદી સરકાર સત્તા પર આવી, પરન્તુ પ્રતિક્રાન્તિ તરત જ શરૂ થઇ. એડમીરલ હારથીની આગેવાની નીચે તાના સરૂ થયાં. રૂમાનીઆએ હંગેરીપર ચઢાઇ કરી, અને તેણે ખુડાપેસ્ટ પર કબજો કર્યાં, ક્રાન્તિને પરાજય થયા, અને એડમીરલ, નીકાલસ હારથી, સરકારને વડેા નિમાયે। તથા સરમુખત્યાર બન્યા. યુગેાસ્લાવિયાના, સરમુખત્યાર, રાજા, એલેકઝાન્ડર
વિશ્વયુદ્ધ પછી, સરખીયા, મેાન્ટેનીગ્રેા, ક્રોએશીયા, સ્લાવાનીયા અને ડાલમેશીયાના પ્રદેશાને એકટા કરીને, ૧૯૧૮ના ડીસેબરની ૪થીએ સ, ક્રોટ અને સ્લેવેન લેાકેાનું સંયુકત રાજ્ય યુગેાસ્લાવીયા બન્યું તથા સરીયાના પ્રીન્સ એલેકઝેન્ડરે તેનુ શાસન કરવાનું સ્વીકાર્યું. પછી ઇ. સ. ૧૯૨૯ સુધી આ રજવાડાશાહી સામે, નવા રાજ્યના એક પછી ખીજા વિભાગને કલહ
Page #574
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીતુ યુરોપનું રાજકારણ
૫૫૩
ચાલુ રહ્યો. જાન્યુઆરીની પમીએ રાજા એલેકઝાંડરે, રાજસભાને બરખાસ્ત કરી નાખીને, તથા બધા રાજ્કીયપક્ષેાને વિખેરી નાખીતે પોતાને સરમુખત્યાર તરીકે જાહેર કરી દીધેા.
પાલેન્ડના પીલમુદસ્કી
પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન, એસ્ટ્રીયાના પક્ષમાં રહીતે, જનરલ, જોસેફ પીલસુદસ્સીએ પેાલેન્ડમાં લશ્કરી હિલચાલ શરૂ કરી હતી, તથા એનાં પેાલીસ લશ્કરાને, એક્સ્ટ્રા હંગેરીયન લશ્કરામાં જોડી દેવામાં આવ્યાં હતાં. ઇ. સ. ૧૯૧૬માં યુદ્ધ દરમ્યાન, જર્મન સરકારે પોલેન્ડના સ્વતંત્ર રાજ્યની જાહેરાત કરી હતી, અને પોલેન્ડ પર પેાતાનું સ્વામીત્વ ચાલુ રાખ્યું હતું. આ સામે પીલસુદસ્સીએ, વાંધા લીધે એટલે એને પકડીને જન સરકારે કેદ કર્યો, અને ૧૯૧૮ના નવેમ્બરમાં છૂટીને પીલસુસ્કી પાળે પાલેન્ડ આવ્યો. ત્યારે વિશ્વયુદ્ધના અંતમાં એને ત્યાંની રીજન્સી કાઉન્સીલે લશ્કરી અધિકાર સોંપી દીધા. નવેબરની ૧૪મીએ આ લશ્કરી સરદારે પેાલીસ રીપબ્લીકને સ્વતંત્ર જાહેર કયું તથા પોતે તેના સરમુખત્યાર બન્યા.
શાહીવાદી લાશાસનના પરાજય
પહેલા વિશ્વયુધ્ધે જગતના સામાજિક અને રાજકીય વ્યવહારમાં સ્વીકારાયેલી ધણી બાબતે તે અથવા લાંબા સમયથી ચાલી આવતી જીવનની કિકતાને તોડી નાખી. જગતના જીવનમાં પહેલા વિશ્વયુદ્ધ સુધીમાં સૌથી મોટાં રાજકીય સ્વરૂપે લેાકશાહી અને રાષ્ટ્રવાદ નામનાં હતાં. આ બંને સ્વપ્ને વિશ્વયુદ્ધ પહેલાના રાજકારણે અનંત કાળ સુધી ચાલે તેવાં જીવનનાં સ્વરૂપો તરીકે ગણાવ્યાં હતાં. પરંતુ લેાકશાહી ઇંગ્લેંડ, અમેરિકા અને ફ્રાન્સનાં લાકશાહી સ્વરૂપે આખા જગતને પેાતાનું સંસ્થાન અથવા ગુલામ બનાવીને એવી શાહીવાદી લોકશાહીમાં કાઇ મૂળમૂત દોષ હતો તે બાબતને સાખીત કરી દીધી. આવી લોકશાહીઓએ જગતની પછાત પ્રજાઓને રાજકીય રીતે સ ંસ્થાના ગુલામ બનાવી તથા તેમનાં રાષ્ટ્રાને પેાતાનાં સંસ્થાના બનાવ્યાં. પહેલા વિશ્વયુદ્ધમાં વિજયી બનેલી આ મુડીવાદી લોકશાહી સરકારો શાહીવાદી હતી તથા તેમણે ખીજા દેશોની પ્રજાને પાયમાલ કરી નાખી હતી, તથા તેમનું સર્વસ્વ શોષી લીધું હતું. આવી લોકશાહીઓનું મુડીવાદી અને સામ્રાજ્યવાદી સ્વરૂપ વિશ્વયુદ્ધમાં પરાજીત પામેલા શાહીવાદી દેશાએજ પોતાને ત્યાં પડકાયું. આવા દેશામાં જની અને ઇટાલી એ મુખ્ય હતા. આ બન્ને દેશામાંથી વિશ્વયુદ્ધના પરિણામમાં શહેનશાહનાં સિહાસના તો નાબૂદ થવાજ માંડયાં હતાં. પરંતુ વિશ્વયુદ્ધનાં પરિણામેાના આર્થિક અંધેરમાં
७०
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૪
વિકવ ઈતિહાસની રૂપરેખા અને રાજકીય અંધાધુધીમાં જર્મની અને ઈટાલીએ પોતાનાં લેકશાહી સ્વરૂપને અથવા પિતાને ત્યાં, લેકશાહી સામે જ પોતાનું યુદ્ધ શરૂ કર્યું. આ રાષ્ટ્રોએ ફાસીવાદી બનીને જાહેર કર્યું કે લેકશાહી નિષ્ફળ નિવડી ચૂકી છે. લોકશાસનને નાશ અને શાહીવાદની સરમુખત્યારી
ઈટાલીને દાખલો લઈએ તે ઈટાલી, પહેલા વિશ્વયુદ્ધમાં વિજેતા બનેલા શાહીવાદો સાથે જોડાયેલું હતું. પરંતુ વિશ્વયુદ્ધ પુરૂ થયું ત્યારે ઈટાલીની દશા પરાજય પામેલા રાષ્ટ્ર જેવી હતી. એનું કારણ એ હતું કે યુદ્ધ પછી ઈટાલીના શાહીવાદને યુદ્ધની લુંટ તરીકે કશું જ મળ્યું ન હતું. ઈ. સ. ૧૯૧૫ માં વિજેતા બનનારા શાહીવાદી દેશોએ ઈટાલીને જે લુંટ આપવાનાં વચન આપ્યાં હતાં તે હવે તેઓ વિજ્ય પછી પાળવાને માટે તૈયાર ન હતા. આ રીતે વિશ્વયુદ્ધનાં બધાં નુકશાન અને આર્થિક તારાજી ઈટાલીને ભાગ આવ્યાં. ત્યારે યુદ્ધની લૂંટમાં આવેલાં સંસ્થાના ભાગ પડ્યા તેમાં ઈટાલીને કઈ પણ ભાગ આપવાની ઈગ્લેંડ, ફ્રાન્સ, અને અમેરિકા નામની શાહીવાદી વિજેતા સરકારેએ ના પાડી દીધી. એથી ખુવાર બનેલા આ રાષ્ટ્રના રાજકીય મંડળોએ ત્યારની સરકાર સામે પિતાને વિરોધ શરૂ કર્યો. આ વિરોધી રાજકીય મંડળોમાં ફેસીસ્ટ નામનું એક નાનું સરખું મંડળ હતું. આ મંડળ યુદ્ધર મૂડીવાદીઓથી પિષાતું હતું અને આક્રમણથી સરકારને ઉથલાવી પાડવામાં માનતું હતું. ધીમે ધીમે ફેસિસ્ટ નામના આ મંડળની તાકાત વધતી ગઈ અને ૧૯૨૧ ના નવેમ્બરમાં આ મંડળની રાષ્ટ્રિય પરિષદ મળી. આ પરિષદમાં મંડળના તમામ સભ્યો માટે કાળા ખમીસવાળો પિષાક, પ્રાચીન રોમન શહેનશાહતમાં હતી તેવી સલામીની પ્રથા તથા સિઝર નામના રામન શહેનશાહને હતું તે રાજદંડ અને જગત પર રાજ્ય જમાવવાના શાહીવાદી સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યા. આ પરિષદે સમાજવાદ અને સામ્યવાદને પિતાના જાની દુશ્મન તરીકે જાહેર કર્યો. એવા આ મંડળમાં એક વખતના સૈનિકે તથા બેકારે અને લડાયક ત જોડાયાં. ઈ. સ. ૧૯૨૨ ના એકબરમાં મુસેલીની નામના આ મંડળના આગેવાનની રાહબરી નીચે ફેસિસ્ટ સ્વયંસેવકોએ રેમ પર ચઢાઈ કરી. તે સમયની સરકાર આ મંડળને શરણે આવી. મુસલીની વડાપ્રધાન તરીકે નિમાયે. મેટીઓટી નામના ઈટાલીના સમાજવાદી આગેવાનનું ખૂન થયું અને ફેસીસ્ટ સિવાયના તમામ મંડળે સામે એણે લડાઈ જાહેર કરી. આખા ઇટાલી પર મુસલીનીએ રાજકીય દમન શરૂ કર્યું. ઈટાલીનાં તમામ લશ્કરને પિતે સેનાપતિ બન્યો. પાર્લામેન્ટને એણે વિખેરી નાખી અને રાજાને નામને રાજા રહેવા દઈને પિતે ઇટાલીને સરમુખત્યાર બન્યો.
Page #576
--------------------------------------------------------------------------
________________
૫૫૫
પહેલા વિશ્વયુહ પછીનું યુરોપનું રાજકારણ ફાસીવાદને સિદ્ધાંત | મુનિએ રાજકારભાર માટે ફેસીસ્ટ અથવા ફાસીવાદના સિદ્ધાંતની રચના કરી. આ સિદ્ધાંતનું મુખ્ય સ્વરૂપ સામ્યવાદ સામે દુશ્મનાવટનું તથા લેકશાહીના વિરોધનું હતું. આ સિદ્ધાંતના સ્વરૂપ માટે મેકાઆવેલીએ લખેલા પ્રિન્સ નામના પુસ્તકને એણે પિતાનું રાજકીય ધર્મપુસ્તક બનાવ્યું. આ પુસ્તકના પાયાને સિદ્ધાંત કોઈ પણ સાધન વડે રાજકીય સત્તાને ધારણ કરી રાખવાને હતો. મુસલની “પ્રિન્સ” નામના આ પુસ્તકમતિ ઈટાલીના રાજકારભારમાં પ્રીન્સ” અથવા શહેનશાહ બની બેઠે. ડાન્ટ નામને કવિ આ સરમુખત્યાર પ્રિય કવિ બ. રેમમાં બેઠેલા આ સરમુખત્યારને સિઝર બનવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. એણે જાહેર કર્યું કે “સામ્યવાદ કે સમાજવાદની જેમ કોઈ જ નાઓ ઘડવામાં ફાસિવાદ માનતો નથી. સમાજ ઘટનાની નવી રચનાનાં વચન આપવામાં ફાસીવાદ માનતા નથી. ફાસીવાદ તે વ્યાખ્યા ન થઈ શકે તેવી અદભૂત વસ્તુ છે, અને તે પિતાની જાતની સાબીતી પિતાને પુરવાર કરીને જ આપવા માંગે છે, તથા તે પિતે સિદ્ધાંતના વેવલાવેડામાં નહીં પરંતુ હકીકતના - આકારમાં જ માને છે.”
ફાસીવાદના આવા સિદ્ધાંતનું જીવતું જાગતું રૂ૫ મુસોલેની પોતે બળે. સીઝર જેવી તાકાતને ધારણ કરવા માગતે આ આગેવાન એમ માનતા હતે કે ઇટાલીને વિશ્વવિજેતા બનાવવા માટે પિતાને અવતાર થયું છે. આ અવતારની જીવન કથા એક લુહારની કોઢમાં જન્મ પામી. પછી એક અતિ ધામિક માતાની દેખરેખ નીચે ઉછરેલો મુસલીની ઈટાલીને સ્વછંદ જીવનમાં ઉપર તળે થતો શિક્ષકની નોકરી સ્વીકારતે હતે. પછી મુસલેની સમાજવાદી પક્ષમાં જોડાયો, અને પહેલા વિશ્વયુદ્ધમાં ઈટાલીએ યુદ્ધમાં જોડાવું જોઈએ તેવી શાહીવાદી મિત્રરાની તરફેણ કરવા માટે, સમાજવાદી પક્ષમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. ત્યાર પછી મુસોલેની ઈટાલીયન લશ્કરમાં જોડાય અને ઈ. સ. ૧૯૧૯ ના માર્ચમાં યુદ્ધમાંથી પાછા આવ્યા પછી એક વખતના સૈનિકે સાથે એણે “ફાસી–ડી-કેબ્યુટીમેન્ટ” નામની ફેસિસ્ટ મંડળી જમાવી. કોરપોરેટ સ્ટેટ
સરમુખત્યાર બની ચૂકેલા મુસલનીએ ઈ. સ. ૧૯૨૬ સુધીમાં ઇટાલીના રાજ્યબંધારણને ખતમ કરી નાખ્યા પછી તથા પિતાને શરણે આવેલા રાજાને જેને તે રહેવા દઈને એણે ફેસિસ્ટ મંડળની આગેવાની નીચે “કેર્પોરેટ સ્ટેટ”ની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૩૬ સુધી કોર્પોરેટ સ્ટેટની નેશનલ કાઉ
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૫૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ન્સીલેને જ એણે રાજકારભારના વહિવટી તંત્રવાળી બનાવી દીધી, તથા ચેમ્બર ઓફ ડેપ્યુટીઝને બરતરફ કરીને સરકારના વહિવટની અંદરનું પ્રતિનીધીત્વ રાજકીયને બદલે કેવળ શાહીવાદી એવું આર્થિકતંત્રવાળું રચી દીધું. આ કેપેટ સ્ટેટ આર્થિક હિત ધરાવનારા અને આર્થિક માલિકીવાળા સીન્ડીકેટોનું બન્યું. સીન્ડીકે નામની આવી આર્થિકસંસ્થાઓ પાસે રાજવહિવટનું સુકાન આવ્યું તથ. મજુરોનાં જે મંડળમાં ફેસિસ્ટ મંડળના સભ્યો હોય તેવાં જ મજુરને સભ્ય બનવા દેવામાં આવ્યા. સ્થાનિક સીન્ડીકેટોનાં મંડળો અથવા ફેડરેશને બનાવવામાં આવ્યાં, અને આ ફેડરેશન ઉપર નેશનલ કાઉન્સીલ ઓફ કોર્પોરેશનની યોજના કરવામાં આવી. આ નેશનલ કાઉન્સિલને ફેસિસ્ટ ગ્રાંડ કાઉન્સિ લની સમવડી તરીકે સ્વીકારવામાં આવી. આ બંને કાઉન્સીલમાં ઈટાલીની સર કારના વહિવટીતંત્રમાં સૌથી વડે અધિકાર ફેસિસ્ટ કાઉન્સીલને અને છેવટે મુસેલેનીને સ્વીકારવામાં આવ્યો. પહેલું વિશ્વયુદ્ધ લડી ચૂકેલી અને જગતમાં નિંદાપાત્ર બનેલી મૂડીવાદી સમાજઘટનાની યુરેપની શાહીવાદી સરકારોમાં ઇટાલીના પરાજીત શાહીવાદે લેકશાહીનું નામનિશાન ભૂંસી નાખીને સીન્ડીકેટની આર્થિક ઘટનાને બધું રાજકારણસેંપી દઈ, આક્રમણખોર સરમુખત્યારશાહીને આ રીતે સ્વીકાર કરી લીધો. શાહીવાદની આ ઘટનાએ સામાજિક નિતીમત્તાને કોઈ પણ સિદ્ધાંત સ્વીકારવાનો ઈન્કાર કર્યો. શાહીવાદની આ સરસુખત્યાર રચનાએ પ્રાચીન રેશમન શહેનશાહતના જગત જીતવાના ધ્યેયને સ્વીકાર કરી લીધો અને આક્રમણ તથા યુદ્ધને પિતાના કોર્પોરેટ ટેટને શ્વાસપ્રશ્વાસ બનાવીને રાજ્યવહિવટને આરંભ કર્યો.
આ વહિવટે પિતાની પરદેશ નીતિ શરૂ કરી દીધી. પહેલા વિશ્વયુદ્ધમાં વિજ્ય પામેલી વિજેતા શાહીવાદની સરકારોએ યુદ્ધની લુંટમાં ઈટાલીને કંઈજ ભાગ નહિ આપવાનું વર્તન બતાવીને તેનું જે અપમાન કર્યું હતું તેને બદલે વાળવાને મુસોનીએ નિશ્ચય કર્યો. એણે યુદ્ધની પરદેશનીતિ અપનાવીને તથા આક્રમણની કવાયતે પિતાની ભૂમિ ઉપર જોરશોરથી શરૂ કરીને યુરોપના નકશામાં ઈટલીનું સ્થાન ભય ચિહ્ન તરીકે જમાવી દીધું. એણે યુદ્ધની પૂજા જાહેર રીતે શરૂ કરી. એણે કહ્યું કે માનવજાતના ઉદ્ધારને નિયમ યુદ્ધ છે. માનવજાતની ક્રિયાશક્તિ અને ઉમદા કાર્યશક્તિ યુદ્ધની ઉષ્મામાંથી જ પ્રગટે છે એવું એણે યુદ્ધનું નીતિશાસ્ત્ર બનાવ્યું. એણે ભૂમધ્ય પર યુદ્ધના પડછાયા જેવાં જહાજે હાંકવા માંડ્યાં. એણે બાલ્કન પ્રદેશ અને ઓસ્ટ્રિયામાં યુદ્ધને દોરી સંચાર શરૂ કર્યો. વિજેતા શાહીવાદી દેશની બહુમતીવાળી લીગ ઓફ નેશન્સને એણે પડકાર ફેંક, અને એબિસિનીયા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરવા માંડી.
Page #578
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
જર્મનીની ફાસીવાદી અથવા શાહીવાદી સરમુખત્યારી
Ο
પહેલા વિશ્વયુદ્ધ પછીનું એક પરિણામ ઇટાલીમાં શરૂ થયેલી ફાસીવાદી સરમુખત્યારશાહી હતી. આ સરમુખત્યારશાહીએ વિશ્વયુદ્ધમાં કશું નહિ મેળવ્યા પછી યુદ્ધને જ પોતાના સિદ્ધાંત બનાવીને જગતપર સંસ્થાના મેળવવા માટે તૈયારી કરવા માંડી. એટલા પૂરતી આ શાહીવાદી સરકાર વિજેતા બનેલી શાહીવાદી સરકારાથી જુદી પડતી હતી. યુરોપના એવા જ ખીજો શાહીવાદી દેશ જની હતા, પહેલું વિશ્વયુદ્ધ શરૂ કરનાર આ જર્મન શાહીવાદ જ હતા. આ જર્મન શાહીવાદ વિશ્વયુદ્ધમાં પરાજય પામ્યા હતા અને એનાં બધાં સંસ્થાના વિજેતા શાહીવાદાએ વહેંચી લીધાં હતાં. આ ઉપરાંત પરાજીત જર્મની પર યુદ્ધના અનેક ખાજાએ વિજેતાઓએ નાખ્યા હતા તથા જર્માંન પ્રજા ઉપર વીમર્ રીપબ્લીક નામનું રાજ્યબંધારણુ આ વિજેતાઓએ જ ધડી આપ્યું હતું. ઇ. સ. ૧૯૧૯ થી ૧૯૭૩ સુધી આ વીમર રીપબ્લીકે જર્મનીના રાજકારભારનું ગાડુ ગબડાવ્યું. ઈ. સ. ૧૯૩૨ ની ચૂંટણીમાં ખૂવાર થયેલા જર્મનીમાં કમ્યુનિ સ્ટોની બહુમતી થઇ. જર્મનીના શાહીવાદી વર્ગ અને પ્રશિયાના જમીનદારી વર્ષાં આ સામે ભડકી ઉઠયા. આ સજોગોમાં, જન્મતીના શાહીવાદી ઉદ્યોગપતિએ ખાનગીમાં શસ્ત્રસજ્જ બનાવેલા એડાલ્ફ હિટલર નામના તેમના આગે. વાન ફેસિસ્ટ મંડળી બનાવીને આગળ આવ્યો. આ ફાસિસ્ટ પક્ષનું જ નીમાં નાઝી પક્ષ એવું નામ હતું. જર્મનીના ઉદ્યોગપતિઓની મદદ વડે હિટલરે પેાતાનું ખાનગી લશ્કર જમાવ્યું. એ લાખ સૈનિકાની સંખ્યાવાળા આ ખાનગી લશ્કરની કવાયતના અવાજ જર્મનીનાં નગરોમાં સંભળાવા લાગ્યા. ઈ. સ. ૧૯૩૨ માં પ્રેસીડન્ટ હિડનગેમાં હિટલરની નિમણૂક ચેન્સેલર તરીકે કરી. હટલર પોતાના સાગરિતા સાથે સત્તા પર આવ્યા કે તરત જ એણે સરકારને હાથ કરવાના બધા પ્રયત્ન શરૂ કર્યા. એણે મહાન જમની ધડવાની જાહેરાત કરી. એણે એસ્ટ્રીયામાં અને આલ્સેકમાં વસતા બધા જમનાને રાજકીય રીતે એક કરવાની જાહેરાત પણ કરી. એણે યહુદીઓ અને સામ્યવાદીઓ સામે રાજ્કીય અને સામાજિક યુદ્ધ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી. એણે જર્મની પર લદાયેલું તમામ દે નાબૂદ કરવાની તથા પેાતાનાં ગુમાવેલાં તમામ સંસ્થાને પાછાં મેળવવાની જાહેરાત કરી.
૫૫૭
હિટલરે ઇ. સ. ૧૯૩૩ ની ચૂંટણી દમિયાન નાઝી પક્ષ માટે સરકારી હકૂમત હાથ કરવાની હિંસક કાર્યવાહી આરંભી દીધી. એના ખાનગી લશ્કર વડે અને ગાર્ડિંગ નામના એનાજ પક્ષવાળા પોલિસ ખાતાના વડાની મદદ વડે
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૫૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એણે વિરાધી એવા રાજકીય પક્ષાને કારાગારમાં જકડી લીધાા તથા સરકારનું તંત્ર પોતાને હાથ કરીને જુલાઇના ચૌદમા દિવસે એણે નાઝી પક્ષ સિવાયના તમામ રાજકિય પક્ષાને ગેરકાયદેસર ઠરાવતા કાયદા પસાર કરાવ્યા. નાઝી પક્ષે સ્વસ્તિકનું ચિહ્ન પેાતાના ઝંડા પર ધારણ કર્યું. આ બધું બનતું હતું ત્યારે જૂના રાજ્યબંધારણના પ્રમુખ હિડનબર્ગ મરણ પામતા હતા તથા એના મડાની સાથેજ જુનું રાજ્યબંધારણ પણ દફનાઈ જતું હતું.
હિટલરે પ્રાચીન આર્યલેાકેાના સ્વતિકને ધારણ કરીને આખાય જગત પર પેાતાની જન આય જાતિની આગેવાનીને સ્થાપવાના કાર્યક્રમ ધારણ કરીને અને તે માટે આખાય જગતને જર્માંન મહાપ્રજાની હકૂમત નીચે લાવી દેવાના અને જગત આખાના દેશોને પેાતાનું સંસ્થાન બનાવવા તથા એટલા માટે યહૂદીઓના અને સામ્યવાદીઓના દુનિયાભરમાંથી ઉચ્છેદ કરી નાખવાના કાર્યક્રમને ધારણ કરીને હિટલરે સૌથી પહેલાં આ કાર્યક્રમની શરૂઆત જ નીમાં આર્ભી દીધી. જર્મનીની તમામ સંસ્થાઓમાંથી યહૂદીઓને ખરતરફ કરવામાં આવ્યા. યહૂદીઓની પેઢીએ અને દુકાનાને જપ્ત કરવામાં આવી. યદ્દીનાં અંગે ઉપરથી જન આભૂષણા પણ ઉતારી લેવામાં આવ્યાં. તથા તેમના પર નિષ્ઠુર એવા જૂલ્મો અને મારપીટ શરૂ થયાં. સામ્યવાદીએની પણ એવીજ કતલના આરંભ થયા. તેમની તમામ સંસ્થાએ નાબૂદ કરી નાખવામાં આવી, તથા તેમને વીણી વીણીને મારી નાંખવાનું કામકાજ આર્ ભાયું. આ બધી કાર્યવાહીને સરળ બનાવવા માટે હિટલરે જમન વહિવટનું પોલિસ અને લશ્કરીખાતું પોતાની સરમુખત્યારશાહી નીચે આણી દીધું. હિટલરના કાર્યક્રમના અમલ શરૂ થતાં જ જર્મન મહાપ્રજાની સર્વોપરિતા વિષેનું સાહિત્ય છપાવા માંડ્યું અને લેકશાહી તથા સામ્યવાદ વિષેના સાહિત્યને સળગાવી દેવામાં આવ્યુ. આખા દેશપર વિચાર, વાણી અને મિલન ઉપર જર્મન સરમુખત્યારીની સખત ચેકી એસી ગઇ. વાણી વર્તન તથા મિલન પર ધાતકી અંકુશા સ્થાપી દેવામાં આવ્યા. શાળાએ વિદ્યાપીઠે અને છાપખાનાં ઉપર જર્મન મહાપ્રજાની સરમુખત્યારશાહીનો અમલ શરૂ થયા. આ બધી કાર્યવાહીના અમલ કરવા ગેરિંગની નિમણુક પોલિસખાતાના પ્રધાન તરીકે કરવામાં આવી અને ગેાખેસની નિમણુંક પ્રચાર ખાતાના પ્રધાન તરીકે કરવામાં આવી. આ જાલિમ ટનાની ઝડપ એવી તા વધી ગઇ હતી કે એકલા પ્રશિયા અને બાવેરીયામાંજ મેાત પામી જવા માટે પંદર હજાર માણસને છ અડવાડિયામાંજ જકડી લેવામાં આવ્યાં. ભયાનક એવી આ આર્યંન કાવાહીને ચિંતક રાઝેનબર્ગ નામના હતા, જ`ન મહાપ્રજાની આયન સર્વોપરિતા વિષે
Page #580
--------------------------------------------------------------------------
________________
પહેલા વિવયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
૫૫૯ એ બધું જ જાણતા હતા. જગતને ગુલામ બનાવવા માટે અવતાર પામેલી આ આર્યપ્રજા એની દૃષ્ટિએ અદ્દભુત એવા લેહીવાળી અને ખોપરીઓવાળી હતી. આ મહાપ્રજાને પયગામ ઘડવા માટે રેઝેનબર્ગ જર્મનીની તમામ શિક્ષણ વ્યવસ્થાને પ્રધાન નિમાયો હતો. આ શિક્ષણ વ્યવસ્થા કરવા ઉપરાંત જર્મન મહાપ્રજાની સર્વોપરિતાને નહી સ્વીકારતાં તથા, તે સર્વોપરિતાના પયગામને ધારણ કરનાર “ફૂહરર” અથવા, હિટલર જેવા આગેવાનની આગેવાની નહિ સ્વીકારનાર, તમામ લોકોને બુદ્ધિમાન અને ભણેલાં વર્ગોમાંથી પણ પકડી પાડીને, તેમને યોગ્ય શિક્ષા આપવાની તજવીજ કરવાનો અધિકાર પણ રેઝેનબર્ગને હતે.
પહેલા વિશ્વયુદ્ધ નામની જગતના શાહીવાદીઓની યાદવાસ્થળીમાંથી જ આવેલી ફાસીવાદ નામની આ શાહીવાદી સરમુખત્યારશાહી હતી. સંસ્કાર અને સંસ્કૃિતિનું નિકંદન કાઢી નાખવા માગતી આ ફાસીવાદી કાર્યવાહીને એક છેડો પ્રાચીન એવી આર્યન સંસ્કૃતિની ભેદનીતિમાં લંબાયે હતો, અને બીજે છે આ અર્વાચીન એવી ફાસીવાદી સરમુખત્યારશાહીને બન્યો હતે. જેવી રીતે ઈટાલીમાં ફાસિવાદી સરમુખત્યારશાહીએ પિતાને પાયો સીન્ડીકેટનો બનાવ્યો હતા. તેવી રીતે જર્મનીમાં પણ હિટલરનું ભયાનક રાજ્યતંત્ર ચલાવનાર આર્થિક પાયે શાહીવાદી જર્મન ઉદ્યોગપતિઓના, ઇજારાવાદને બન્યા હતા. આ આર્થિક તંત્રને આગેવાન ડે. શાટ નામને જર્મનીની બધી બેન્કને એક પ્રમુખ હતા. ગેરિંગ, ગેબેલ્સ અને રેઝેનબર્ગની જેમ આ ડે. શાટ અર્થતંત્રને પ્રધાન હતે. અર્થના આ તંત્રનો પયગામ પણ બીજું વિશ્વયુદ્ધ રચવા માટે હતે. અર્થના તંત્રનો આ આગેવાન સરમુખત્યારશાહીની શરૂઆતમાં જ જાહેર કરતે હતું કે પહેલું વિશ્વયુદ્ધ હજુ આપણે માટે પુરું થયું જ નથી પણ ચાલુ છે. યુદ્ધ એજ આપણે કાર્યક્રમ છે અને વિજય આપણેજ છે. યુદ્ધના આર્થિક તંત્રનો આ આગેવાન ઈ. સ. ૧૯૩૪ ના માર્ચ મહિનામાં “ઓર્ગેનિક અપ બિડીંગ ઓફ ધી જર્મન ઈકોનોમી” નામને ધારે ઘડો તમામ હરિફાઈને નાશ કરવાને કાર્યક્રમ રચતા હતા. આ ઉપરાંત ખેતીવાડી ખાતામાં જમીનદાર પદ્ધતિને વારસાગત બનાવવામાં આવતી હતી. આ અર્થતંત્રમાં યુદ્ધના રસ્તા પર ચઢેલા જર્મની માટે અનાજ ઉત્પાદન કરવાનો સર્વ અધિકાર જમીનદારને સુપ્રત થતું હતું. ઈ. સ. ૧૯૩૪ ના મે મહિનામાં રાષ્ટ્રના મજુરને જકડી લેનારે ધારે ઘડાતે હતો અને તમામ મજૂર મળેની આગેવાની નાઝી અમલદારોને તથા માલિકને સોંપવામાં આવતી હતી. આ ઉપરાંત સરકારી શ્રમ કરવા માટે બેકાર મજુરોનીં ફરજીયાત શ્રમ છાવણુઓ ખોલવામાં આવતી હતી.
Page #581
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
હિટલરની સરમૂખત્યારશાહી આ રીતે જમીનની અંદરની જીવનવહિવટની રચનાને અને ઉદ્યોગની અંદરની રચનાને શાહીવાદના ફાસીવાદી ચેાકડામાં જકડી લઈ તે પરદેશ નીતિને આરંભ કરતી હતી. આ પરદેશ નીતિનું પહેલું કામ યુરાપની શાહીવાદી સરકારામાં જર્મનીના જૂના સ્થાનને માનપૂર્વકનું નકકી કરવા માટે હથિયારાના ઢગલા નિપજાવવાનું હતું તથા ખાનગી રીતે લશ્કરાની સંખ્યા વધારવાનું હતું. આ પરદેશ નીતિનું ખીજું કામ જર્મનીને મહાન જર્મીની બનાવવાનું હતું. એટલા માટે જ ઓસ્ટ્રીયા અને હંગેરીને આક્રમણુપૂર્વક તામે કરીને જન્મની સાથે જકડી લીધા પછી જન્મની સાથેના પડેાશી દેશામાં જ્યાં જ્યાં જર્મન પ્રજાએ વસતી હાય તે તે દેશા સાથે લશ્કરી સલાહા કરીને તેમને જર્મનીની હકૂમત નીચે લાવી દેવાનું હતું. આવું કરવા માટે એવા દેશમાં રહેતા જમÔાને ઉદ્દેશીને તે જર્મના પિડીત પ્રજા છે તેઓ સળગતા પ્રચાર શરૂ કરવાના હતા, તેવા પ્રચાર સાથે તરવાર ખુલ્લી રાખીને લશ્કરી હિલચાલ ચાલુ રાખવાની હતી. હિટલરની પરદેશનીતિનું આ પેહેલું જ પગલું હતું. આ પહેલા પગલા વખતે આ પરદેશ નીતિ ઇટાલી અને ઇંગ્લેન્ડને તથા જાપાનને મિત્રો ગણતી હતી અને ફ્રાન્સ તથા રશિયાને પહેલા નખરના દુશ્મન લેખતી હતી. આ ગણત્રી સાથે હિટલરની પરદેશ નીતિ ખીજું પગલું માંડવાની હતી. અને ખીજા પગલામાં પોલિસ કારડાર નામના પ્રદેશને ભૂંસી નાખવાની હતી. છેલ્લુ પગલુ આખા યુરોપ પર પાતાના રાજકીય અને લશ્કરી નિણૅય મેળવીને આખી દુનિયાને પેાતાનું સામ્રાજ્ય બનાવવાનું હતું.
૫૬ ૦
પહેલા વિશ્વયુદ્ધના અ ંતમાં વિશ્વશાંતિના નૂતન રાજકારણના દેખાવ શાહીવાદ અને ફાસીવાદના નિષેધ કરનારા દેખાવ પણ વિશ્વઈતિહાસની સીમા પર તરત જ દેખાયા. વિશ્વઈ તિહાસના જગત ક્રાંતિને આ દેખાવ રશિયાની ધરતી પર સીમાસ્તંભ બનતા હતા. આ દેખાવનું ક્રાંતિરૂપ જગતના ઇતિહાસમાં પહેલીવાર મૂડીવાદી અને શહેનશાહતેાની શાહીવાદી જીવનપ્રથાની કાયાપલટ કરી નાખતું હતું. ક્રાંતિની આ સામાજિક ક્રિયા કરનાર રશિયાના માનવસમુદાય હતા.
આ માનવસમુદાય સામાજિક ક્રાંતિ કરીને પોતાના એક દેશમાં મૂડીવાદી જીવન પ્રથાને, શાહીવાદી જીવનપ્રથાના, અને સંસ્થાનિક જીવનપ્રથાના અંત લાવતા હતા. ક્રાંતિનું આ જીવનસ્વરૂપ સામાજિક ધટનાનું વર્ગવિહીન જીવનપ્રથાવાળુ રૂપ ઘડવા માગતું હતું. એનું નૂતન અ કાણુ અથવા અરૂપ પોતાની જીવન ઘટનામાંથી નાખેાર અર્થરૂપને ખતમ કરતું હતું તથા એનું રાજકિય સ્વરૂપ ખીજા કાઈ પણ પ્રદેશને પરાધીન કે સંસ્થાન નહિ બનાવવાનુ નૂતન સ્વરૂપ
Page #582
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ
૫૬૧ ધારણ કરીને જગતના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ શાંતિની પરદેશ નીતિને અપનાવતું હતું. આવી જીવનઘટનામાં યુદ્ધ પછીનું એનું તાકીદનું સ્વરૂપ યુદ્ધ
નેસ...
એસ. આ
બનાવ.
ભાળિયાઓડેક્સા
માળિયાર
રહો
'
એવા સ્ટોલ:
5::.
ટકી
ખુવાર કરેલા પિતાના દેશને પગભર બનાવવા માટે તથા તૂટી પડેલા તેના અર્થતંત્રની પૂનર્ધટના કરવા માટે અને વિશ્વ ઈતિહાસમાં દેખાયેલી આ નૂતન સામાજિક ક્રાંતિને આરંભમાં જ કચડી નાંખવા માટે એના પિતાના પર ચઢી આવેલા શાહીવાદીઓનાં લશ્કરને તથા દેશની અંદરનાં ક્રાન્તિ વિરોધી તને પાછો હઠાવવા માટે સરમુખત્યારશાહીનું બનતું હતું. પરંતુ સરમુખત્યારીના આ શાસનનું સ્વરૂપ લોકસમુદાયે અથવા શ્રમમાનવોના રાજકીય પક્ષની સરમુખત્યારીવાળું હતું.
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૬૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લેકસમુદાયના મજુર વર્ગની સરમુખત્યારશાહીનું આ સ્વરૂપ ફાસીવાદી સરમુખત્યારશાહીથી બધી રીતે જુદું હતું. ફાસીવાદી સરમુખત્યારશાહીને જન્મ ઈજારાવાદી મૂડીના આક્રમણખોર શાહીવાદમાંથી થયે હતો, જયારે આ સરમુખત્યારશાહીને જન્મ રશિયાના શ્રમમાનમાંથી થયું હતું. ફાસીવાદી સરમુખત્યારશાહીને ધારણ કરનાર વર્ગ ઈજારાવાદી શાહીવાદીઓના ફેસિસ્ટ નામના રાજકીય પક્ષોને હતા, જ્યારે આ સરમુખત્યારશાહીને ધારણ કરતા આ રાજકીય પક્ષ અનેક વર્ષો સુધી શ્રમમાનવની લડત લડીને અનેક અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલે શ્રમમાનને સામ્યવાદી પક્ષ હતો.
hilli
si[
:
કામ એ
regung
4
+
છે
1
:
hguni
*iiii
COB STI!
R
ઍr
BIT.
E!
--
.
.
રશિયાના આવા નવા રાજ્યતંત્રને તંત્રવાહક ત્યાંના સામ્યવાદી પક્ષે તથા રશિયન ક્રાંતિના પિતા લેનિને પસંદ કરેલ કાંતિને અજોડ સાથીદાર તથા પોલાદી માનવના બિરૂદને પામેલ સ્ટેલિન નામને મહાનુભાવ હતા. સ્ટેલિને પિતાની કારકીર્દીની શરૂઆતમાં જ ટસ્કી નામને ક્રાંતિના મહાન નેતાને સામનો કરવો પડ્યો, કારણ કે પ્રેટરફીનું માનવું એવું હતું કે રશિયાએ રશિયન ક્રાંતિને જગતમાં ફેલાવવાનું કાતિનું આક્રમણ સ્વરૂપ ધારણ કરવું જોઈએ. પ્રોટસ્કીના આ સિદ્ધાંત સામે લેનિન અને સ્ટેલિનને સિદ્ધાંત એ હતો કે કોઈ પણ દેશમાં દરમિયાનગીરી કર્યા વિના એકલા રશિયામાં જ ક્રાંતિની જીવનધટનાની સામાજિક આર્થિક અને રાજકીય રચના કરવી, તથા એક જ એવા રશિયામાં વર્ગવિહીન સમાજઘટનાનું નિર્માણ કરે તેવું શાસન શરૂ કરવું. જગતમાં મૂડીવાદી સમાજરચના અને સમાજવાદી સમાજ રચના એવી બે પરસ્પર વિરોધી જીવન પ્રથાઓ એકબીજા પર આક્રમણ કર્યા વિના એક જગતમાં એકસાથે
Page #584
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ
પ૬૩ જીવે એવી શાંતિની પરદેશ નીતિને ધારણ કરવી. આ સિદ્ધાંત પ્રમાણે સ્ટેલિનની પરદેશ નીતિએ લીગ ઓફ નેશન્સમાં, સભ્ય થવાનું પહેલું પગલું લીધું. એ પગલાંની ટોટરકીએ સખત વિરોધ કર્યો. આ સાથે જ સ્ટેલિનના આંતરરાજ્ય વહિવટે રશિયા ભરમાં ઔદ્યોગીક ક્રાતિને ફેલાવી દેવાની અને રશિયાની પછાત આર્થિક દશાને મૂડીવાદી દેશની ઔદ્યોગીક ધટના સુધી પહોંચાડી દેવાની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી. રેંટિસ્કીએ આ તમામના પ્રખર વિરોધ કર્યો. એને પરિણામે સરમુખત્યારશ્નાહીએ એને દેશવટ દીધો.
શાહીવાદી વિશ્વયુદ્ધ લઢીને જગતના પછાત અને પરાધીન પ્રદેશની તથા
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૬૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગુલામ દેશની નવેસરથી વહેંચણી કરવાનું પહેલું વિશ્વયુદ્ધ લડનારા શાહીવાદી દેશોએ જે ઈચ્છયું નહતું ને ધાર્યું પણ નહેતુ એવું શ્રમમાનવની સરમુખત્યારીનું રાજ્યનું વહિવટનું સ્વરૂપ રૂસી ધરતી પર ધારણ થયું. આ સ્વરૂપે પિતાને પહેલે મુદ્રાલેખ લખ્યું કે જગતભરના તમામ રાષ્ટ્રો માટે અમારું નવું રાજ્ય સમાનભાવે, આત્મનિર્ણયને સિદ્ધાંત સ્વીકારે છે. આ નવા સોવિયેટ રા પિતાના રાજવહિવટના પહેલા પગલા તરીકે વિશ્વશાંતિની નૂતન પરદેશનીતિના શાહીવાદી વિરોધી રૂપની શરૂઆત કરી. ઝારના શાહીવાદી વહિવટ નીચે પરાધીન બનેલા ફલેંડ, ઈસ્ટોનિયા, લેટવિયા, લીથુઆનિયા અને પોલેંડના પ્રદેશને તેણે મુક્ત અથવા આઝાદ જાહેર કર્યા. રશિયાના રાજવહિવટમાં જોડાયેલાં સેશ્યાલીસ્ટ રીપબ્લીકેમાં રશિયન ભાષા નહિ પણ પ્રાદેશિક ભાષાઓવાળાં સમાન દરજજાનાં વહિવટી ઘટક શરૂ થઈ ગયાં. થોડાં જ વર્ષોમાં ૧૮ વર્ષની ઉંમરનાં તમામ સ્ત્રી પુષ્પને પૂર્ણ મતાધિકાર આપવામાં આવ્યો. આ નૂતન રાજ્યવહિવટના સ્વરૂપે સમસ્ત રૂસી ધરતી પર પ્રથમ પંક્તિના કાર્યક્રમ તરીકે પહેલી પંચવર્ષિય યોજનામાં એકેએક સ્ત્રીપુરૂષ અને બાળક બાળકો માટે રોટી રહેઠાણ અને પોષાક આપવાની તથા સમાનભાવે અને ફરજીઆત રીતે શિક્ષણ આપવાની પ્રથમ પંક્તિની બંધારણીય જાહેરાત કરી. એક નૂતન જીવનપ્રથાનું રાજકીય રૂપ
ત્યારે આ બધી શાહીવાદી એવી લોકશાહી સરકારેનું યુરોપમાં નવા જન્મેલાં બધાં રિપબ્લીક ઉપર પહેલા વિશ્વયુદ્ધના વિજેતા બનેલા શાહીવાદી દેશનું વર્ચસ્વ હતું. આ શાહીવાદી દેશેએ યુરોપનાં આબીજાં બધાં રિપબ્લીકની ઉપર પિતાની અસર જમાવી રાખી હતી.
પરંતુ નૂતન યુગનાં નવાં એંધાણ આપતું એક નવી જાતનું આ રિપબ્લીક સેવિયટ સેશિયાલીસ્ટ રિપબ્લીકસ” નામનું બન્યું. આ રિપબ્લીકનો જન્મ વિશ્વયુદ્ધના અંતમાં થયો હતો, પરંતુ આ રિપબ્લીક ઉપર વિજ્ય પામેલા શાહી–વાદીઓને જરાપણ કાબૂ હતા નહીં. વિશ્વયુદ્ધ વખતે શાહીવાદીઓની વિજેતા બનનારી છાવણીઓમાં જ રશિયાને શહેનશાહ ઝાર એક મિત્ર તરીકે સામેલ થયેલું હતું, છતાં વિશ્વયુદ્ધના અંતમાં જ આ શહેનશાહ વિજેતા શાહીવાદી ઓની છાવણીમાં વિજ્યની ઉજવણી કરવા માટે જીવત રહી શકે નહીં. રશિ. યાના માનવસમુદાયે આ શહેનશાહને અને તેની શહેનશાહતને રશિયામાંથી ખત્મ કરી નાખ્યાં. રશિયામાં વિશ્વઈતિહાસની પહેલી સામાજિક ક્રાંતિ થઈ. આ સામાજિક ક્રાંતિએ શહેનશાહતને પિતાના રાષ્ટ્રમાંથી ખતમ કરી નાખીને અને
Page #586
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
૫૬૫ તેની સાથે સાથે જ શાહીવાદી સરકારી પદ્ધતિ અને જીવનપદ્ધતિને પિતાના રાષ્ટ્રમાંથી અંત લાવીને આંતરરાષ્ટ્રિય ક્રાંતિ કરી. આ ક્રાંતિનું રૂપ આંતરરાષ્ટ્રિય એટલા માટે બન્યું કે તેણે વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર પિતાના દેશમાં મૂડીવાદી અથવા શાહીવાદી જીવનપદ્ધતિને પહેલીવાર અંત આણે. આ રીતે માનવજાતના જીવનમાં પહેલી વાર જીવનવ્યવહારને કાનૂન મૂડીવાદને નહીં, પરંતુ સમાજવાદી બન્યા.
ફ્રેચક્રાંતિ પછીને, વિશ્વ ઈતિહાસને ઈ. સ. ૧૯૧૭માં બનેલે આ બનાવ વિશ્વ ઈતિહાસમાં સૌથી વધારે અગત્યના વિશ્વ બનાવ તરીકે અંકાઈ ગયે. વિશ્વક્રાંતિને એ જ અગત્યને બનાવ ઈ. સ. ૧૭૮૯માં ઇંચ ક્રાંતિ નામને બન્યું હતું. જગત ભરના વન વ્યવહારમાં જીવતરની પ્રથાને ન ચીલે પાડી દે તેવો તથા જીવનનાં મૂલ્યને નવો ઓપ આપી દે તેવો બનાવ જ્યારે ફ્રેંચ ક્રાંતિ નામને બન્યું હતું, ત્યારે તેના તરફ જેવી સ્તુતિ અને નિંદાનાં તેફાને ઉઠયાં હતાં તે જ ઝંઝાવાત આ ક્રાંતિ સામે શરૂ થઈ ગયું. ઇંગ્લેન્ડ, ફ્રાંસ, અમેરિકા, નામના શાહીવાદી દેશની સરકારનાં લશ્કરો આ ક્રાંતિને આરંભમાં જ કચડી નાખવા દેડવા માંડ્યા હતાં, પરંતુ ભરતીના પાણીને જેમ સાવરણથી વાળી શકાય નહીં તેમ શાહીવાદી જગતનાં આવા પ્રયત્ન ધૂળમાં રગદોળાઈ ગયા. અને રશિયાની ધરતી ઉપર માનવ જાતનાં જીવતરની ઉષાએ નવાં મંડાણ માંડી દીધાં
આ નવા જીવનને ભગીરથ શ્રમ ખેડવાનું કામ નૂતન રૂસનાં માનવ સમૂદાયે શરૂ કર્યું. વિવઈતિહાસના આ પ્રચંડ શ્રમકાર્યને આગેવાન લેનિન નામનો હતે. અવિરત કાર્યમાં થાક પાક્યો અને ઘવાયેલે એ ઈ. સ. ૧૯૨૪માં મરણ પામે ત્યારે રૂસી માનવીનું પેલું વિરાટ કાર્ય હજુ તે શરૂ જ થયું હતું. આ કાર્યને આગળ ધપાવવા માટે લેનિનનાં સાથીદારે આગળ આવ્યાં, તેમાં એક પ્રેટિસ્કી અને બીજો સ્ટાલીન હતો. ટ્રેટિસ્કા મધ્યમ વર્ગનાં એક યહુદી કુટુંબને જન્મીને વિદ્યાપીઠનું શિક્ષણ પામેલું હતું. અને સ્ટાલીન મજૂર વર્ગમાંથી જન્મેલે તથા ક્રાંતિના પિલાદી માનવ તરીકે ઉપનામ પામેલો લેનિનને ભેરૂબંધુ હતે. ટ્રેટસ્કીને ક્રાંતિને ખ્યાલ એ હતો કે રશિયામાં શરૂ થયેલી ક્રાંતિને દુનિયા ભરમાંથી મૂડીવાદને નાશ કરવા ફેલાવવા માંડી. સ્ટાલીનને ક્રાંતિને કાર્યક્રમ જુદો હતો. એ માનતા હતા કે રશિયામાં શરૂ થયેલી સામાજિક ક્રાંતિને રશિયામાં જ પગભર બનાવીને રશિયાના જીવતરમાં જ ક્રાંતિની રચનાનું પિલાદી ચોકઠું
ચી દેવું, તથા રશિયામાંથી બીજા દેશો પર ક્રાંતિનું આક્રમણ કરવા નીકળવું નહીં. લેનીન અને સ્ટાલીનના આ વ્યવહારૂ કાર્યકમને રવીકાર થયો. એની વિશ્વ ક્રાંતિની આંતર રાષ્ટ્રિય સામાજિક તને પહેલે પ્રકાશ પાડનાર રૂસ દેશ “ લીગ ઓફ નેશન્સ” નામની સંસ્થાને સભ્ય પણ બન્યા.
Page #587
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૫૬
નૂતન સંસ્કૃતિનુ અથ કારણ
યુરોપના બધા દેશોમાં રશિયા આર્થિક રીતે સૌથી પછાત દેશ હતા તથા ખેતીપ્રધાન દેશ હતા. પહેલા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યાના પક્ષમાં ઝારની શહેનશાહતે એને યુદ્ધમાં સામેલ કર્યાં. પછી વિશ્વયુદ્ધે એના અકારષ્ણુની કરાડ ભાંગી નાંખી. જ્યારે ક્રાંતિએ સત્તા હાથ કરી ત્યારે આર્થિક અવ્યવસ્થા અને અંધેર સંપૂર્ણ હતાં. ત્યારે રશિયાને માનવસમુદાય ભૂખમરામાં હડસેલાઇ ચૂકયા હતા. તે સમયે આ માનવસમુદાય નિરક્ષર હતા. અને ઉદ્યોગની દશા ખૂબ કંગાલ હતી, રશિયાના ધણા પ્રદેશ પર લકાએ એન્જીન પણ ત્યાંના દીઠું નહેાતું તથા પછાત એવા પ્રદેશમાં તે માનતા હતા કે વિજળી નામના દીવા જાદુઈ કરામત હોવી જોઈ એ આ અરસામાં લેનીન અને સ્ટેલિનની આર્ષ દૃષ્ટિએ જૂની અધટનાવાળી, મૂડિવાદી દુનિયા સાથે શાંતિની પરદેશનીતિ જાહેર કરી. તેમણે રશિયાનું નૂતનરૂપ ઘડવા માટે ઉદ્યોગની આરાધના શરૂ કરી. કાર્લ માર્કસ નામના મહાન વિશ્વ ચિંતકના આર્થિક સિદ્ધાંત પર ક્રાંતિની આર્થિક ધટનાના અહીં આરંભ થયા. આ ધટનાનું મુખ્ય રૂપ યાજનાબદ્ધ અતંત્રનું હતુ તથા અર્થતંત્રને વ્યવહાર સપ્લાય અને ડિમાન્ડના નહેાત નફાખાર અર્થતંત્રને આ નવી અર્થધટનાને અર્થવ્યવહારને સંપૂર્ણ પણે ઈન્કાર કરતા હતા. આ અર્થતંત્ર નીચે આર્થિક ઉત્પાદનનાં તમામ સાધન રાજ્યની માલિકીનાં બનતાં હતાં તથા ઉત્પાદન અને વહેંચણીને વહિવટ રાજ્યના કાબૂ નીચે આવતા હતા. આ રીતે આ નૂતન વનપ્રથાને આર્થિક હેતુ મૂડીવાદનાં અનિષ્ટને પામ્યા વિના જીવનપ્રથાનું સામાજિક સમાનતાવાળું રૂપ, ઔદ્યોગિકરૂપમાં રૂપાંતર કરવાના હતા. જોસેફ સ્ટેલિને પેાતાની તાકાતને સપુર્ણ ઉપયેાગ રૂસી સમાજટનાની કાયાપલટ કરવા માટે કર્યાં. આ સરમુખત્યાર જીવનના, શ્વાસે શ્વાસે આ રૂપાંતર કરવાના એક માત્ર આવેગ રટવા લાગ્યા. વિશ્વ તિહાસના આ મહામાનવનું નિર્ણયરૂપ ઈતિહાસના નિર્ણય બનીને તથા નિષ્ઠુર એવા જીવન સ ંજોગામાં નિષ્ઠુર બનીને કાર્યવાહીના અમલ કરવા મંડી પડયુ. અને જગતના તિહાસમાં બહુ જ ઘેાડા સમયમાં અત્યાર સુધી કાઇ પણ દેશે નિહ કરેલી એવી ઔદ્યોગિક અને સામાજિક પ્રગતિ સ દેશમાં નોંધાવા લાગી. ઇ. સ. ૧૯૨૦ સુધીમાં બહારના અને અંદરના ક્રાંતિ સામેના દુશ્મનાનાં આક્રમણાને પાછાં હટાવ્યા પછી પેલા પેાલાદી માનવીની પેાલાદી સરમુખત્યારશાહી, જીવન ઘટનાની કાયાપલટ કરવા માટે કુદરત જેવી ક્રૂર બનીને મંડી પડી.
ઈ.સ. ૧૯૨૦થી ઈ. સ. ૧૯૩૪ સુધીના ખૂબ જ થાડા સમયમાં યુરાપના દેશએ જે પ્રગતિ એક સૈકામાં પણ કરી નહાતી તેના કરતા અધિક
Page #588
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
છ
પ્રગતિ એણે કરી નાખી. એટલા સમયમાં લાખ’ડનું ઉત્પાદન અઢીગણું વધી ગયું. પોલાદનું ઉત્પાદન પણ એટલું જ વધ્યું. યંત્રા બનાવવાનાં કારખાનાઓ, તથા, કાલસાનું અને તેલનું ઉત્પાદન યુરોપના આગેવાન દેશની હરિફાઈ કરી શકે તેટલું વધ્યું. જીવન પ્રથાના આ રૂપાંતરે પોતાના પાયા વીજળીની તાકાત પર બાંધ્યું. આખા દેશ પર વિજળીને ઉત્પન્ન કરવાનાં કારખાનાં વાઈ ગયાં અને સૈાથી મોટું કારખાનુ નિપર નદી પર બંધાવ્યું. એજ રીતે હજારો માઈલ પર નવી રેલ્વે દોડવા માંડી તથા આટલા જ સમયમાં ૨૧ હજાર નવાં એન્જીને રશિયાએ બનાવ્યાં. જાતજોતામાં રશિયાની ભૂમિએ નૂતન જીવન પ્રથાનું નૂતન સ્વરૂપ જીવનનાં તમામ સ્વરૂપોમાં ધારણ કરવા માંડ્યુ અને નૂતન અર્થ તંત્રના પાયા પર ઉભેલું સંસ્કૃતિનું આ રૂપ શિક્ષણ સંસ્કાર અને આરાગ્યના ધડતરમાં તથા સંસ્કારનાં તમામ સ્વરૂપાને સમસ્ત માનવ સમુદાયમાં વ્યાપક બનાવવામાં જગત ભરમાં અજોડ બન્યું.
સંસ્કારની આ ઘટનાને ધારણ કરનાર રૂસી રાજવહવટને સ્વરૂપે પોતાની સમાજવાદી ચેાજનાએના બધા ફાલને ટકાવી રાખવા માટે અને વિકસાવવા માટે પાતાની પરદેશ નીતિને ખૂબ ખંતપૂર્વક વિશ્વશાંતિની પરદેશ નીતિ બનાવવા માંડી. પરંતુ યુદ્ધ અને આક્રમણ જેની જીવનઘટનાને એક માત્ર નિયમ છે તેવા શાહીવાદી દેશે! આ નવી જીવન પ્રથાને અંદરથી ખતમ કરવા માટે અનેક કાવત્રાંએ કરવા લાગ્યા. આવા કાવત્રાખેાર શાહીવાદી દેશેાની દરમિયાન ગીરીમાં અમેરિકન શાહીવાદની દરમિયાનગીરી સૌથી મેાટી અને વધારે જોખમકારક હતી. અમેરીકન શાહીવાદી સરકારે વિશ્વતિહાસના આ નૂતન વહિવટી તંત્રવાળા દેશની સરકારના ઇ. સ. ૧૯૭૩ સુધી સ્વીકાર કરવાની પણ ના પાડી. જગતની પ્રતિને રૂધી રાખનાર અને વિશ્વશાંતિ પર અણુમેબના ધડાકા કરનાર એજ અમેરિકન શાહીવાદે ચીન નામના મહાન રાષ્ટ્રને આજ સુધી સ્વીકાર કર્યો નથી. એટલું જ નહિ પરંતુ એ શાહીવાદે આજના રાષ્ટ્રસંધ નામની આંતરરાષ્ટ્રિય ઘટનામાં પણ એશિયાના એ મહાન રાષ્ટ્રને પાતાની બહુમતિના જોર વડે સભ્ય પણ બનવા દીધું નથી.
પરંતુ ત્યારની એવી ભયંકર આંતરરાષ્ટ્રિય પરિસ્થિતિમાં રશિયાનન સદભાગ્યે તેને આવી પરિસ્થિતિના મુકાબલા કરનાર પોલાદી સ્વરૂપની નિષ્ઠુર તાકાત ધારણ કરનારા સ્ટેલીન નામને આગેવાન મળ્યા હતા. એણે યુરાપના દેરો સાથે મૈત્રી કેળવવાના અને ટકાવી રાખવાના બધા પ્રયત્ન ચાલુ રાખ્યા અને તે સાથે પેાતાના દેશમાં નૂતન ઘટના ધડવાની ઝડપને વધારી દીધી, પરંતુ જ્યારે અમે
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૬૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રિકન શાહીવાદ આ નૂતન જીવન પ્રથાને અંદરથી તેડવાનાં કાવત્રાં કરાવતે હતું ત્યારે ઈટાલી અને જર્મનીના ફેસિસ્ટ સરકારનાં શાહીવાદી સ્વરૂપ રશિયા ઉપર બહારથી આક્રમણ કરવાની બધી તૈયારી કરતા હતા. આ તમામ તૈયારીઓ માટેનાં બધાં સાધને અંગ્રેજી અને અમેરિકન શાહીવાદ પૂરાં પાડતા હતા. આવા કપરા કાળમાં પેલા સ્ટાલીન નામના પિલાદી ભાનવની રાહબરી નીચે રશિયન ક્રાંતિ અને તેણે ઘડેલાં જીવનવિકાસનાં તમામાં સ્વરૂપે સામે જૂના જગતનું શાહીવાદીરૂપ યુદ્ધને જ શણગાર સતું હતું. વિશ્વના રાજકારણની પહેલી સંસ્થા, લીગ ઓફ નેશન્સ
૧૯૧૪-૧૮ નું વિશ્વયુદ્ધ વર્સેઈલ્સ મુકામે થયેલા તહનામા સાથે અંત પામ્યું ગણાય. યુદ્ધને આ રીતે અંત આવ્યે છતાં આપણી દુનિયામાં યુદ્ધનાં જે કારણે સરજાયાં હતાં અથવા યુદ્ધની જે પરિસ્થિતી હતી તેનો અંત નહે આવ્યો. વર્સેઇલ્સ મૂકામે થયેલા સંધિ કરારોએ એવું નક્કી કર્યું કે જર્મનીનું રાજતંત્ર હવે રીપબ્લીકનું બનાવવું. આ ઉપરાંત હારેલા દેશે એ પછીથી નકકી થાય તે પ્રમાણે યુદ્ધની નુકશાની ભરી આપવી, આ સંધિ કરારેમાં એમ પણ નકકી થયું કે ભવિષ્યમાં યુદ્ધ ન થાય તેટલા માટે નિશસ્ત્રીકરણને કાર્યક્રમ સરકારેએ અપનાવો. પછી વર્સેલ્સ મૂકામે વિજેતા રાષ્ટ્રો અને તેમના મિત્રોની તરફેણમાં જગતના નકશામાં પ્રાદેશીક ફેરફારો કરવામાં આવ્યા. આ ફેરફારેએ ચેડાંક નવાં રાજ્યની બનાવટ કરી અને એ રાજ્યમાં નવી સરકારે સ્થાપી. આ રીતે ન નકશો તૈયાર કરવામાં આ વિજેતાઓએ રશિયાના જના પ્રદેશમાંથી તથા એસ્ટ્રો હંગેરીયન પ્રદેશોમાંથી અને જર્મનીના જૂના સામ્રાજ્યમાંથી ટૂકડા કોતરી કાઢ્યા. આ રીતે વર્સેલ્સના કરાર ઘડનાર વિજેતા શાહીવાદી દેશે એ દુનિયાને ન નકશે તૈયાર કર્યો. આ રીતે બનેલી નવી દૂનિયા પર દેખરેખ રાખવા માટે તેમણે પિતાના વર્ચસ્વવાળી લીગ ઓફ નેશન્સ નામની સંસ્થાને જન્મ આપે. આ સંસ્થાને જન્મ પણ વિશ્વ યુદ્ધમાંથી જ
એમ કહી શકાય. આ સંસ્થાનું કામ દુનિયાના દેશો પરસ્પરના સંધિ કરાનું પાલન કરે તેની દેખરેખ રાખવાનું તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝગડાઓને શાંતિથી પતાવવાનું હતું.
આ સંસ્થાના જન્મ સાથે જ અમેરીકાએ તેના સભ્ય બનવાની ના પાડી. આ સંસ્થાના સભ્યોમાં આંતરરાષ્ટ્રિય એક્તા હતી નહિ તે વાત તેના આરંભમાંજ દેખાવા માંડી. આ સંસ્થામાં જોડાયેલા યુરેપના વિજેતા શાહીવાદી દેશોએ યુદ્ધ લડવામાં પોતાની બધી તિજોરીઓ ખરચી નાખી હતી અને એ સૌ
Page #590
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
૫૬૯ યુદ્ધ રચનાને શાહુકાર બનેલા યુનાઈટેડ સ્ટેટસના દેવાદાર બન્યા હતા. એમાં જોડાએલા બીજા દેશ પરાજય પામેલા દેશો હતા અને યુદ્ધમાં તેમણે પિતાનું બધું જ ખચી નાખ્યું હતું. યુરોપના દેશોની બનેલી આ લીગ ઓફ નેશન્સની સંસ્થાનું સ્વરૂપ દેવાળીઆઓની મંડળી જેવું હતું. આ બધા દેવાદારોને એક માત્ર શાહુકાર અમેરીકન સરકાર હતી અને એણે યુરોપની આ યાદવાસ્થળીમાં મેતના વેપાર વડે અઢળક ધન પેદા કર્યું હતું.
વિજેતા શાહિવાદી દેશે અમેરીકન શાહુકારનું દેવું ચૂકવવા પરાજય પામેલા જર્મની અને બીજા પ્રદેશોનાં હાડપિંજર પાસેથી જેટલું ઉઘરાણું વલ કરે તેટલું દેવું તેઓ ચૂકવી શકે તેમ હતું. છતાં આવી પરિસ્થિતીમાં પણ બ્રિટન અને ફ્રાન્સના શાહીવાદી દેશે રશિયામાં શરૂ થએલી સામાજિક ક્રાંતિને ખતમ કરી નાખવા માટે પોતાનાં લશ્કરને રશિયાની સરહદો પર દોડાવે જતા હતા અને વધારે દેવાદાર બનતા જતા હતા. વિશ્વયુદ્ધના અંતની આવી પરિસ્થિતી હતી ત્યારે વેરાન બનેલા યુરોપના સમયપત્રકની ઈ. સ. ૧૯૨૦ મા વરસના ઓગષ્ટ મહિનાની ૧૧ મી તારીખ ચાલતી હતી. પહેલા વિશ્વયુદ્ધ પછીની યાદગાર તવારીખ
રશિયાની સામાજિક કાતિ સામે લડાઈ એવા નિકળેલા વિજેતા શાહીવાદિઓનાં પરાજ્ય પામેલાં લશ્કરે જેમ જેમ પાછાં આવતાં ગયાં તેમ તેમ અંગ્રેજી અને ફ્રેન્ચ શહિવાદ ને ડહાપણ આવતું ગયું અને તેમણે ૧૯૨૦ ના મેના ૩૧ મા દિવસે રશિયા સાથે એટલે રશિયાની નવી સેવિયેટ સરકાર સાથે વેપારી કરાર કર્યા. આ કરારે સામે ત્યારની યુરેપની દુનિયાના અમેરિકન શાહુકારે પિતાને અણગમો જાહેર કર્યો અને સામાજિક ક્રાંતિવાળી આ નવી સરકાના અસ્તિત્વને સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. અમેરીકન સરકારે એ સાથેજ ઇંગ્લેંડ અને ફ્રાન્સ પરની પિતાની ઉધરાણું વધારે સખત કરવા માંડી. ફ્રેન્ય સરકારે અમેરિકન સરકારનું દેવું ભરવા માટે જર્મની પાસે નિકળતી યુદ્ધની નૂકસાની ભરપાઈ કરવા માટે ફરમાન કર્યું. જર્મનીએ નુકસાની ભરી શકવાની પોતાની અશક્તિ જાહેર કરી એટલે ફ્રેન્ચ સરકારે જર્મનીના રૂહર નામના કેલસાના ઉત્પાદનના પ્રદેશનો કબજો લેવા લશ્કર મોકલ્યું અને જર્મનીના એ આખા પ્રદેશ પર કબજો લઈ લીધે. પરિણામે વસેલ્સના કરારમાં સર્જાયેલા જર્મન રિપબ્લીકની કરોડ ભાંગી ગઈ. આ રીતે શાહીવાદી વિજેતાઓએ પિતેજ જન્માવેલા, જર્મન રીપબ્લિીક નામના બચ્ચા પર આઘાત કર્યો ત્યારે આ રીપબ્લિીકની ઉંમર ૧૯૨૩ ની સાલ નાતાલમાં ત્રણ જ વર્ષની થઈ હતી.
Page #591
--------------------------------------------------------------------------
________________
પડશે.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પહેલા વિશ્વયુદ્ધ પછી આ રીતે વિજેતા શાહીવાદીઓએ જેમાંથી બીજું વિશ્વયુદ્ધ રચાય એવી તારીખો રચવા માંડી. આ તવારીખમાં લીગ ઓફ નેશન્સના ઇટાલી નામના સભ્ય ૧૯૨૩ ના સપ્ટેમ્બરના ૧૧ મા દિવસે જાહેરાત કરી કે પોતે લીગ ઓફ નેશન્સનું સભ્ય બન્યું ત્યારે ડાલમેન્શીયાને એડ્રિઆટિક સમુદ્રનો કિનારા પ્રદેશ અમને મળશે એમ અમે ધાર્યું હતું, પરંતુ તે અમને મળ્યો નથી. લીગ ઓફ નેશન્સમાં આવી વાંધા અરજી નોંધાવનાર ઈટાલીને મુસોલિની નામને સરમુખત્યાર હતા. આ સરમુખત્યાર સભ્ય પિતાના વાંધાને મિટાવવા ફિયુમ નામના પ્રદેશ ઊપરને લશ્કરી કબજો મેળવી લીધું. પિતાના સભ્યોની વચ્ચેના ઝગડાઓને અને દૂનીયાના દેશોના સવાલેને શાંતિથી પતવવાના હેતુ ધારણ કરીને બેઠેલા લીગ ઓફ નેશન્સનું બંધારણ મુસુલેનીના આ પગલાથી હચમચી ઉઠયું. લીગ ઓફ નેશન્સને પિતાની અંદર પડેલે ઈટાલી નામને સભ્ય મ્યાન વિનાની તરવાર વાળે હતો તે વાતની ખાત્રી થઈ.
આ અરસામાંજ રહર પ્રદેશ જતો રહ્યા પછી હાડપિંજર બલા જમે નીને રીપબ્લિીકનું રૂ૫ અંદરના ભૂખમરામાંથી હચમચી ઉઠયું હતું. અંદરની આવી દશામાં ભૂખ, અપમાન અને અંદરના રોગચાળાઓમાંથી ખખડી ગયેલા જર્મનીને લેવરમાં ક્રાંતિ વિરોધી અને પ્રગતિ વિરોધી હિંસક સ્વરૂપો જન્મ પામતાં હતાં તથા શાહીવાદીઓએ રચેલા રીપબ્લીકને નાશ જર્મનીની અંદરથી જ તેઓ કરવા માગતા હતા. પહેલા વિશ્વયુદ્ધના વિજેતાઓએ જર્મનીની રચેલી કંગાળ દશામાંથી ખૂવાર બની ગએલું જર્મની હિડનબર્ગ નામના ઘરળ યુદ્ધ આગેવાન ને પિતાને પ્રમુખ બનાવતું હતું ત્યારે વિશ્વયુદ્ધ પછીના જગતના કેલેન્ડરમાં ૧૯૨૩ ને એપ્રીલ ૨૨ મે દિવસ બેસતો હતો. લીગ ઓફ નેશન્સની ફદિયા કરતું શાહીવાદી યુરેપ - વિશ્વ-ઇતિહાસના પંચાંગ પર હવે એક દશકે પસાર થઈ ગયો હતો. ઈ. સ. ૧૯૩૩ના ઓકટોબરના બિન દિવસ નીચે જે કે મારીને હિટલરે જરમન ફાસીવાદી આગેવાની ધારણ કરીને જર્મન સરકારને નાઝીવડા તરીકે પોતે યુરોપની સભ્ય સરકારે જણાવ્યું કે તમે હવે લીમનાં સભ્યો રહ્યા નથી કારણ કે લીગ હવે શબ બન્યું છે. એમણે કહ્યું કે ડાકુઓની મંડળી જેવા તમે આંતર રાષ્ટ્રિય રૂપમાં હવે કોઈ પણ વાત કરવાની સો માંડીવાળા. એણે સમજાવ્યું કે નિઃશસ્ત્રીકરણની વાત કરવી તે આજની દુનિયાના કુદરતના કાનૂનથી વિરોધી છે. એ સમજાવવા એણે આટલાં વરસેથી આ બાબતમાં મળેલી સંપૂર્ણ નિષ્ફ - તાને સ્પષ્ટ કરી. એણે જાહેરાત કરી કે, વરસેલ્સ મુકામે ઘડેલા કરારમાંથી,
Page #592
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
૫૭૧
નિઃશસ્ત્રીકરણની વાત આજથી રદ થાય છે. પછી એકટાખતી ૧૮મીએ નાઝી સરકારની સરમુખત્યારી વતી હિટલરે જાહેરાત કરી કે, લીગ એક્ તેશસ મરણુ
પામી ચૂકી છે એટલે આજથી જરમની તેનું સભ્ય નથી, અને જરમતીનું ઐતિહાસિક કાર્ય જર્મની શસ્ત્રસજ્જ બનીને શરૂ કરવા માગે છે. એણે આ કાર્યનુ એક નામ, દુનિયામાં શરૂ થયેલી સામાજિક ક્રાન્તિવાળી સમાજવાદી રૂસી સરકારને નાબુદ કરી નાખવાનું છે એવું કહ્યું. એણે કહ્યું કે મારે તે સામ્યવાદને રશિયાપર
Page #593
--------------------------------------------------------------------------
________________
પ૭ર
વિથ ઈતિહાસની રૂપરેખા આક્રમણ કરીને જ નાશ કરે છે, પણ એમ કરવા માટે, યુરોપમાં નિઃશસ્ત્રીકર
ની અવ્યવહારૂ વાત કરતી મરણ પામેલી લીગ ઓફ નેશન્સના જીનેવામાં આવેલા ઘરખટલાને અથવા ઘરને, પણ સળગાવી મૂકવું પડશે તે વાત પણ એણે સ્પષ્ટ કરી. બીજા વિશ્વયુદ્ધની રચાતી ભૂમિકા
દુનિયાની સરકારેએ શાંતિની રચના અને રક્ષણ કરવા માટે રચેલી, વર્સેલ્સના કરારમાંથી જ શરૂ થયેલી “લીગ ઓફ નેશન્સ” ના મુખ્ય પાયા હવે ખોદાઈ જતા હોય તેમ લાગ્યું. આ પાયામાં ઉભેલી નિઃશસ્ત્રીકરણની બાબતને લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યએજ નકારી કાઢયા પછી હિટલરે જાહેરાત કરી કે હું હવે સંપુર્ણ શસ્ત્રીકરણ કરવા માગું છું. વર્સેલ્સના કરારોએ ઘડેલે બીજે મુખ્ય મુદ્દો અંદર અંદરના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓને શાંતિથી પતવવાને હતું પરંતુ એવી પતાવટ કરવાની આંતરરાષ્ટ્રિય જવાબદારી લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યોએ પિતાના વર્તન ભારત જ ફગાવી દીધી હતી. કાન્સે જર્મનીના રાહઈન પ્રદેશ પરનો કબજે લઈ લીધું હતું, અને ઈટાલીએ એડ્રિઆટીક સમુદ્ર કિનારા પ્રદેશ પડાવી લીધે હતો. આ બનાવે સાથે જ હિટલરે લીગ ઓફ નેશન્સના સભ્યોને લીગ ઓફ નેશન્સને સમેટી લેવાની સૂચના કરી તથા પોતે લીગ ઓફ નેશન્સમાં નથી એમ માનીને તેણે બીજા વિશ્વયુદ્ધની તડામાર તૈયારીઓ કરવા માંડી. એણે જાહેર કર્યું કે હું જગતમાંથી સામ્યવાદનું નિકંદન કાઢી નાખવા માટે રશિયા ઉપર ચઢવા માંગું છું. લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યોને હિટલરને આ ઈરાદે ગમી ગયો, પરંતુ હિટલરને પગલે કદમ ઉઠાવવા તૈયાર થયેલા જાપાનના શાહીવાદ અને મુસલીની એ પણ પોતાની કૂચ કદમ હિટલરની સાથે મિલાવીને પહેલે જ પગલે સામ્યવાદ પર નહીં પરંતુ ચીન અને એબિસીનીયા પર આક્રમણ કર્યું. આ ઈટાલી અને જાપાન હિટલરના યુદ્ધચક્રની ધરી બનેલા દેશ હતા. જાપાને લીગ ઓફ નેશન્સને પડકાર ફેંકે એવું પગલું ભરીને મંચુરિયા પર ચઢાઈ કરી. જાણે કંઈ બન્યું ન હોય તેમ લીગના શાહીવાદી સભ્યોએ મંચુરિયા પરની જાપાનની ચઢાઈને પસાર થઈ જવા માટે અખિ મીંચી દીધી. જાપાનના આક્રમણે મંચુરિયાને કબજે લેતાં પહેલાં લીગની કાયા ઉપર થઈને લીગના ઉદ્દેશોને કચડી નાખ્યા. આ બનાવથી લીગ ઓફ નેશન્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાની કરોડ તૂટી ગઈ. જગતના દેશોએ ૧૯૩૩ના જાન્યુઆરીની ૧૯મી તારીખે ચીન રાષ્ટ્ર પરના આક્રમણમાં મંચુરિયા નામના તેના પ્રાંતને આઘાત પામીને કચડાઈ જતો દીઠે.
Page #594
--------------------------------------------------------------------------
________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનુ` રાજકારણ
પછી ૧૯૩૪ના એપ્રીલની ૨૫મી તારીખે જાપાને નવી જાહેરાત કરી. એણે જાહેર કર્યુ` કે અમે મંચુરિયા આખા જીતી લીધેા છે અને હવે એશિયાના દેશામાં જીવનની નવી વ્યવસ્થા રચવાનું કામ ભગવાને અમને સાંધ્યુ હાવાથી અમે આખા ચીનને જીતી લેવા માટે ચઢવાના કાયક્રમ રચીયે છીએ. જાપાનની શાહીવાદી રચનાના કાર્યક્રમ ચીન પર આક્રમણ કરવાના હતા તે ૧૯૩૭ના ચોથા દિવસ સુધીમાં તૈયાર થઇ ગયા તથા જાપાને ચીન પર ચઢાઇ કરી. ફાસીવાદી યુરોપનું યુદ્ધખાર સ્વરૂપ
જાપાને પોતાને યુદ્ધના કાર્યક્રમ મંચુરિયા પર ચઢાઇ કરીને આર ંભ્યા, તે વખતે જ એણે લીગ એક્ નેશન્સમાંથી રાજીનામું આપી દીધું. એ સમયે તરત જ નાઝી જર્મનીએ પેાતાની લડાયક યુદ્ધનીતિની જાહેરાત કરી, તથા રશિયા પર આક્રમણ કરવાના પોતાના રસ્તામાંથી દૂર હુડી જવા માટે એણે યુરાપના બ્રિટન અને ફ્રાન્સ નામના શાહીવાદી દેશને સૂચના કરી. એના જવાખમાં આ શાહીવાદી દેશોએ નાઝી જર્મનીનેા પેાતાના દરજ્જા સાથે સમાન દરજજો સ્વીકારીને યુરોપની સલામતીને કરાર કરવા હિટલરની સરકારને આમં ત્રણ આપ્યું. પરંતુ એવા કાઈ કરાર થઇ શકયા નહિ. એટલે સેવિયેટ રશિ યાએ ૧૯૩૪ ના જૂનના ૨૦ મા દિવસે વિશ્વશાંતિ માટેની પેાતાની પરદેશનીતિ જાહેર કરી. સેવિયેટ રશિયાએ જાહેર કર્યું... કે અમારા ઉપર આક્રમણ કરવાના ઇરાદો રાખનાર ઇટાલી અને જર્મની સાથે પણ અમે શાંતિ વ્યવહાર ચાલુ રાખવા માગીયે છીએ, તથા યુરોપના તમામ દેશો સાથે ખીન આ* મણકારી કરારા કરવા માંગીએ છીએ. રૂસની સ્ટેલિન સરકારની આ શાંતિ યેાજનાના હિટલરે ઇન્કાર કર્યા અને ઈંગ્લેંડ તથા ફ્રાન્સે મા યાજના પર ઠંડુ પાણી છાંટી દીધું. પરંતુ સાવિયેટ રશિયાની આ જાહેરાતને લીધે અને જનીની યુદ્ધખાર તાકાતથી ગભરાઇને જર્મનીની પડેાશી એવી ફ્રેંચ સરકારે સેવિ યેટ રશિયાને લીગ એક્ નેશન્શમાં સભ્ય બનવાનું આમત્રણ આપ્યું. છેવટે રશિયાને લીગ એક્ નેશન્શનું સભ્ય બનવા દીધું. પછી રશિયાએ ઝેક્રાસ્સોવેકિયા અને ફ્રાન્સ સાથે પરસ્પરના બીન આક્રમણકારી કરારા કરવાના ઇરાદો જાહેર કર્યાં અને ફ્રાન્સે જમનીને એવા કારમાં જોડાવાનું આમંત્રણ આપ્યુ'. પરંતુ હિટલરે તેનેા ઇન્કાર કર્યો, અને તરત જ ફાસીવાદી ધરીના મુસાલાની નામના સરમુખત્યારે ૧૯૩૫ના ફેબ્રુઆરીની ૧૫મીએ એબિસિનીયા પર ચઢાઇ કરી. મંચુરિયા પર ચઢાઇ કરતી વખતે જાપાને કરેલી જાહેરાતની જેમ ઇટાલીએ જાહેરાત કરી કે આફ્રિકાના જંગલી પ્રદેશમાં સંસ્કૃતિ લઈ જવા માટે અમે એબિસિનિયા પર ચઢીએ છીએ, ૧૯૩૫ના એકટાબરની ૧૨મીએ એબિસીની
૫૭૩
Page #595
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૫૭૪
યાનું પતન થયું. પેાતાના આ પરાક્રમ માટે મુસેલાનીને અભિનંદન નહિ આપી શકવાને લીધે લીગ ઓફ નેશન્સના તેણે બહિષ્કાર કર્યો. આ રીતે એબિસિ નીયા અને મંચુરિયાના પતન વડે જગતની શાંતિને જાળવવા માટે કશું જ નહીં કરનાર, લીગ એક્ શન્સનું પણ પતન સંપૂર્ણ થયું. આ બધાથી ચોંકી ઉદ્દીને બ્રિટન અને અમેરિકન સરકારે જાપાન સાથેતુ નૌકાતહનામું જે ૧૯૩૬ ના જાન્યુઆરીની ૧૭મીએ ખતમ થતું હતું તેને ફરીથી ઘડવા માટે જાપાન સાથેની પરિષદ ચેાજી તથા આ યુદ્ધખારના પ્રતિકાર કરવાને બદલે તેની ખુશામત શરૂ કરી. જાપાને આ પરિષદમાં જાહેર કર્યુ કે બ્રિટન અને અમેરિકન સરકાર બંનેને ભેગે નૌકાકાફલો જેટલો છે તેટલા માટે નૌકાકાફલો પોતાને આંધવા દેવામાં આવે તેજ તે બ્રિટન અને અમેરિકા સાથે નૌકા કરાર કરવાને તૈયાર છે. એટલે કરાર થયા નહિ અને જાપાતે પોતાના નૌકા કાફલાને આક્રમક યુદ્ધ માટે તૈયાર કરવા માંડયે બીજા વિશ્વયુદ્ધની તૈયારીની ભૂમિકા
હવે હિટલરને જરૂરી હતી તેવી ભૂમિકા રચાઇ ચૂકી હતી. આ ભૂમિકા પરથી નવાં નાઝી લશ્કરા આક્રમણુની કવાયત કરવા માંડયાં. આખા જર્મની પર નાઝી અર્થકારણ, શસ્ત્રોના ઉદ્યોગથી ધમધમી ઉઠયું. જમતી પર કેાન્ફ્રીપ્શન”ની ફરજીયાત ભરતી શરૂ થઇ ગઇ, તથા એકેએક નાઝી જર્મન જુવાન માટે લશ્કરી શિક્ષણ ક્રૂરજીત થયું. આ બધા સાથે વિશ્વ વિજય કરવાની જાહેરાત “મીન-કામ્”નું નામ ધારણ કરીને જગતભરમાં જાહેર થઈ ચૂકયું. નાઝી જર્મનીની આ યુધ્યેાજના હવે પહેલા કદમ ઉઠાવવાની તૈયારી કરતી હતી. એ કદમના પ્રતિકાર કરી શકે તેવું વર્સેલ્સનું તદ્દનામું અને લીગ એક્ નેશન્સ” નામની સંસ્થા હવે કાગળ પર જ જીવતાં હતાં. યુરાપના વિજેતા ાહીવાદોએ જાપાનના મંચુરિયા પરના આક્રમણને અને ઇટાલીના એબિસિ નીયા પરના આક્રમણને વધાવી લઇને પેાતાને નીતિનાશ જાહેર કરી દીધા હતો. હિટલરને હવે બહાર નીકળવા માટે અનુકુળ સમય અને વાતાવરણ સર્જાઇ ચૂકયાં હતાં. એણે હવે ૧૯૩૬ ના માના ૧૧ મા દિવસે પેાતાની યુદ્ધનીતિનું નામ શાંતિ યાજના રાખીતે જાહેરાત કરી. આ શાંતિ યોજના એવી હતી કે ફ્રાન્સ અને બ્રિટને રશિયા સાથે કાઇ પણ કરાર કરવાને બદલે રશિયાપર ચઢાઈ કરવા માટે જર્મનીને શાંતિપૂર્વક રસ્તા આપવાના કરાર કરવા જોઇએ. હિટલરે આ શાંતિ યાજનાને જાહેર કરીને રશિયા પર આક્રમણ કરવાના રસ્તા પરના પહેલા પગલા તરીકે ફ્રાન્સે પોતાનેા પડાવી લીધેલે રાહઇન પ્રદેશ પાછે માગ્યા. ખીજા પગલા તરીકે એણે જર્મનીનાં જૂનાં સંસ્થાના જે પહેલાં તેની
Page #596
--------------------------------------------------------------------------
________________
પહેલા વિયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ પાસેથી પડાવી લેવામાં આવ્યાં હતાં તે સંસ્થાને પણ પાછો માંગ્યાં. સામ્યવાદ પર ચઢાઈ કરવા માટે આ સંસ્થાને લીધા પછી જ જઈ શકાય તેમ છે એમ તેણે કહ્યું. “શાંતિની આ જાહેરાત સાથે એણે રશિયા પર ચઢાઈ કરવાની પિતા જનાનું નક્કર સ્વરૂપ ઈટાલી અને જાપાન સાથે સંધી કરાર કરીને પૂરવાર કર્યું. ઈટાલી જર્મની અને જાપાન એ ત્રણેય દેશોની “એન્ટીકમીન્ટર્ન એકસીસ” અથવા સામ્યવાદ વિરોધી ધરીનું આ યુદ્ધખોર સ્વરૂપ બન્યું. આ ધરીની “શાંતિ” એજના ૧૯૩૭ના માર્ચના પંદરમાં દિવસે બ્રિટન તથા ફ્રાન્સ પાસે બાહેધરી માંગવા લાગી કે જો બ્રિટન અને ફ્રાન્સ રશિયા સાથે કોઈ પણ કરાર કરવાને તયાર ન હોય તો જ યુરોપની શાંતિ રચવાઈ શકે તેમ છે, તથા પતે શાંતિપૂર્વક સામ્યવાદી દુશ્મનને નાશ કરી શકે તેમ છે. અંગ્રેજી ચ અને અમેરિકન શાહીવાદી ઘટનાએ, સામ્યવાદનો નાશ નિરખવાના પિતાના ઇરાદા સાથે તથા સામ્યવાદને નાશ કરવામાં, હરીફ એવી જર્મન, જાપાન અને ઈટાલીની ફાસવાદી–સામ્રાજ્યવાદી ઘટના પણ થાકી જશે તેવી મુરાદ પૂર્વક શાંત બની જઈને આ બધે સ્થાનક દેખાવ દેખવા માંડી. આ પ્રમાણે જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ માટેનાં જગતભર પર યુદ્ધ મથુંકાવાળી પિતાની ગોઠવણી કરવાનાં વ્યુહાત્મક પગલાં અને તેવાં પગલાં માટેના રાજકારણનું રૂપ પૂરું કર્યું. પેઇનનો આંતરવિગ્રહ અથવા બીજા વિશ્વયુદ્ધનું રીહર્સલ
એક તરફથી ફ્રાન્સ અને બ્રિટને શાંતિપૂર્વક પોતાને રશિયા પર આક્રમણ કર રસ્તે આપવાની જા રજુ કરીને હિટલર અને મુનિએ યુદ્ધના
છે વિશાળી વ્યુહમાં ફ્રાન્સ અને
બ્રિટનને આંતરી લેવાનું પગલું પણ ઉપાડ્યું. આ પગલા વડે તેમણે જનરલ ફ્રાં નામના પિતાના એક લશ્કરી ફેસ્ટ અડતિયા મારફત
પેઈનની લેકશાહી સરકાર સામે બળવા જગાવ્યું. ત્યાં એમણે પિતાની ટુકડીઓ અને
વાર
ક પ્રકાર છે
કામ
જ
જ
છે
શા
શરીરમાં
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૦૬
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શસ્ત્રસાજ રવાના કર્યો. સ્પેઇનમાં આંતરવિગ્રહ સળગી ઉઠયે। અને લાકસમુદાયાની કતલ શરૂ થઈ ગઈ. સ્પેઇનનાં નગરા સળગવા માંડયાં તથા, સ્પેઇનની લાક શાહીના સંહાર શરૂ થયા. હિટલર અને મુસાલીનીની મદદ વડે જનરલ ફ્રાંકા સ્પેઇનના સરમુખત્યાર બન્યા. હિટલર અને મુસાલાનીએ કહ્યુ કે રશિયામાં ખાશેવીઝમની સામે લડવા જતાં પહેલાં અમે સ્પેઇનની અંદરથી પણ ખેલ્શેયિઝમને નાશ કર્યો છે, તથા ત્યાં જનરલ ×ાંકા સરમુખત્યાર બન્યા છે. પરંતુ જમનીથી રશિયા જવાના રસ્તામાં સ્પેઇન આવતા નહાતા તેવી સૌને ખબર હતી. હિટલર અને મુસેલેનિએ સ્પેઇનમાં પેાતાના જેવી ફૅસિસ્ટિ સરકાર સ્થાપીને પશ્ચિમના લોકશાહી શાહીવાદાની પાછળ પીઠમાં પોતાના લશ્કરી વ્યૂહ રચી દીધા હતા. એણે ખાસ કરીને બ્રિટિશ શહેનશાહતના જીમ્રાલ્ટરના મથકને આ રીતે ભયમાં મૂકી દીધું હતું. લીગ–એક્–તેશન્સે આ સ્પેનીશ લેાકશાહીનું ખૂન થતું દેખ્યા કર્યું તથા આ બનાવે પણ લીગ એક્ નેશન્સના નૈતિક અ કાડા તાડી નાખ્યા. આ રીતે હિટલરે નવાં પગલાં લેવાની જોગવાઇ કરી દીધી. ઇંગ્લેંડે અને ફ્રાન્સે વિશ્વયુદ્ધના પડછાયામાં ફ્રાન્કાની સરમુખત્યારીને ઉમેરાતી દેખી, છતાં યુદ્ધખારાનીજ, ખુશી ખુશામત
""
પરંતુ શાહિવાદી ક્રાસવાદને અટકાવવાની કાઇ નક્કર ચેાજના રચવાની હિમ્મત અને નૈતિક તાકાત પહેલા વિશ્વયુદ્ધમાં વિજય પામેલા આ શાહીવાદે હવે ગુમાવી ખેઠા હતા. તેમણે બ્રિટિશ વડાપ્રધાન ચેંબરલેઇનની રાહબરી નીચે “ એપીઝમેન્ટ ” નામે જાણીતી બનેલી યુદ્ધખાર સરમુખત્યારાની ખુશી ખુશામત કરવાની પદ્ધત્તિ અખત્યાર કરી. બ્રિટન અને ફ્રાન્સના શાહિવાદોની આ શરમ જનક દશા હતી, તથા તેમણે જો પોતાનું સામ્રાજ્ય બચી શકે તે, તેખચાવવા માટે, ફાસિવાદી સરમુખત્યારાને શરણે જવાનું સ્વીકાર્યું. આવી ખુશી ખુશામત અથવા શરણાગતીને સ્વીકાર કરવા પાછળ છૂપાઇ રહેલી તેમના દીલની એક બૂરી દાનત એવી પણ હતી જે હિટલરના યુદ્ધના રાહ તેની જાહેરાત પ્રમાણે રશિયા પર ચઢે તે તેવા યુદ્ધમાં હિટલરના અને રશિયાને તેના નાશ થઇ જાય. એમ થાય તો ત્યાર પછીથી અંદર અંદર લડીને થાકી ગયેલા ફાસિવાદ અને સામ્યવાદ પર પોતે પેાતાના સસ્થાને સાચવવાની શરતાને સ્વીકાર કરાવી શકે તથા એ રીતે, પોતાની સામ્રાજ્યવાદી જી ંદગીને મરણ પામતી અટકાવીને જીવતદાન દઇ શકે. અ ંગ્રેજી-ફ્રેંચ અમેરિકન શાહીવાદની આ, ગણુત્રી સાથે બ્રિટનની આગેવાની નીચે તેમણે “ એપીઝમેન્ટ અથવા ખુશામતને રાહ ચાલુ રાખ્યા. ચેમ્બરલેઇન નામના વડાપ્રધાને આ રાહની યેાજના ઘડી. એ યોજના પ્રમાણે બ્રિટનની સરકારે, ઇટાલીએ, કરેલી એબિસિનીયાની છના સ્વીકાર કર્યાં, તથા
,,
Page #598
--------------------------------------------------------------------------
________________
५७७
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ ઈટાલી સાથે મિત્રાચારીના કરાર કર્યા. આ બીના ઈ. સ. ૧૯૩૮ના એપ્રીલની ૨૦ મી તારીખે બની. આ દરમિયાન હિટલરે ઓસ્ટ્રિયાના સરમુખત્યાર ડૉક્સનું ખૂન કરાવીને એ પ્રદેશને ફાસવાદી જેમની સાથે ભેળવી દીધું હતું. આ બધું જાણે એક પલકારામાં બની ગયું અને બ્રિટનની સરકારે ખુશી ખુશામતના બીજા પગલા તરીકે હિટલરના આ પગલાને પણ સ્વીકાર કરી લીધે. જર્મનીનો લડાયક બૃહ હવે એક કદમ આગળ વધવાની તૈયારી કરવા લાગ્યો. ઓસ્ટ્રિયાને ગળી ગયા પછી એણે ઝે વાકિયા પર ઠંડું યુદ્ધ શરૂ કરી દીધું. બ્રિટન અને ફ્રાન્સે વિશ્વશાંતિની આગેવાની લઈને વર્સેલ્સના કરારના પાયા તરીકે શાંતિ માટે, કેસ્લોવેકિયાની યુરેપના પૂર્વ દરવાજાની ચાવી રૂપ, રચના કરી હતી. તેમણે તેને અનેક અભય વચન પણ આપ્યાં હતાં. આજે લીગ ઓફ નેશન્સ અને વર્સેસ કરારના મડા પર એડી દઈને ઉભેલે જર્મનીને યુદ્ધખોર સરમુખત્યાર ઝેકોસ્લોવેકિયાના બેનીસ નામના પ્રમુખની આગેવાની નીચે, શાંતિમાં જીવતા લેકશાહીના માળા પર તરાપ મારવા તૈયાર થયા હતા તથા એ મહાનુભાવ પ્રમુખની લેકશાહી પર આક્રમણ કરવાની ભાષા બોલતો હતો. હિટલરે જાહેર કર્યું કે કે કે વેકિયા પર થઈને જ હું સોવિયેટ રશિયા પર ચઢવા માગું છું.
પછી પેલી ખુશી ખુશામત કરનારી અપરાધી ટોળકીએ આ યુદ્ધના દેખાવ પર આંખ મીંચી દીધી. ઝેકોસ્લોવેકિયાની સરહદ પરજ રૂસ દેશની સરહદ લાગુ થતી હતી. ત્યારે રશિયાએ પિતાના પરદેશમંત્રી લીટવીનકે લીગ ઓફ નેશન્સમાં રજુ કરેલી વિશ્વશાંતીની અભંગતાની વાત શાહીવાદી યુરોપને યાદ દેવડાવી. વિશ્વશાંતિની એકતા અને અભંગતા
રૂસ દેશની સરકારે વિશ્વશાંતિની પરદેશનીતિ સ્ટેલિનની આગેવાની નીચે ધારણ કરી હતી. એ પરદેશનીતિને રાહ વિશ્વશાંતિની અખંડતા અને અભંગતા હતા. રશિયાના પ્રદેશમંત્રી લીટવીને કે લીગ ઓફ નેશન્સની બેઠકમાં આ પરદેશ નીતિ અનેકવાર સમજાવી હતી. વિશ્વશાંતિનું એ રાજકારણ એવું હતું કે જગતની શાંતિ એક અને અભંગ છે અને અભંગ રહેવી જોઈએ પણ જો તેનો નાશ દુનિયામાં કોઈપણ ઠેકાણે કરવામાં આવશે તે આખા વિશ્વની શાંતિનો. નાશ થઈ જશે. હિટલર અને મુનિએ વિશ્વશાંતિની અખંડતાને તેડવાને આરંભ કયારેય કરી દીધો હતો. ફાસિવાદે એ રીતે વિશ્વયુદ્ધને રાહ ધારણ કરી દીધો હતો. ચીન, ઓસ્ટ્રિયા, એબિસિનિયા અને પેઈનની શાંતિનું પતન થઈ ચૂકયું હતું. યુદ્ધનો વ્યવહારજ, જેનું રાજકારણ હતું તે સિવાદનું આક્રમણ હવે ઝેસ્લોવેકિયા પર આક્રમણ કરતું હતું.
૭૩
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૭૮
વિવ ઈતિહાસની રૂપરેખા ત્યારે સોવિયેટ રશિયાએ ફ્રાન્સ અને ઝેકેસ્લેવેકિયાની સરકારને તેમની સાથે પોતાને થયેલા કરારની યાદ આપી. એ કરાર એ હતો કે કેર્લોવાકિયા પર કે ફ્રાન્સ પર જે આક્રમણ થાય તે સોવિયેટ રશિયાએ તેની મદદે આવવું. ટેલિનની સરકારે જાહેરાત કરીને કહ્યું કે નાઝી જર્મની કેસ્લેવેકિયા પર આક્રમણ કરે તો પોતે પિતાની બધી તાકાત સાથે કાર્લોવેકિયાની મદદે આવવા તૈયાર છે. પરંતુ ફ્રાન્સે મેલી મુરાદ રાખીને રશિયા સાથે આ કરાર પાળવાને ઈન્કાર કર્યો. આ યાદગાર જાહેરાતની બ્રિટન અને ફાસે અવગણના કરી તથા સેવિયટ રશિયાની દરખાસ્તને અસ્વીકાર કરવાનું દબાણ તેમણે કે
સ્લોવેકિયા પર પણ આપ્યું. આ રીતે કે લેવાકીયાએ પણ સોવિયેટ રશિયાની દરખાસ્તને અસ્વીકાર કર્યો. પછી ચાર સત્તાઓની એક પરિષદ ઈ. સ. ૧૯૩૮ ના સપ્ટેમ્બરની ૩૦ મીએ મળી. આ પરિષદમાં જર્મનીના હિટલરે બ્રિટનના ચુંબરલઈને ફ્રાન્સના દલાદીયરે અને ઈટાલિના મુસોલીનિએ યુરોપની શાંતિ જાળવવાની ખાનગી મસલત કરી. આ મસલતમાં એમ નક્કિ થયું કે યુરોપની શાંતિ માટે સેવિયેટ રશિયાના સંબંધને જતા કરવા તથા સ્લેવેકિયા પર થઈને હિટલરના યુદ્ધ યંત્રને પસાર થવા દેવાં. વિશ્વશાંતિને ભંગ થઈ ચુક
હવે આ પગલાથી કેસ્લેવેકીયાની જ નહીં પણ આખા વિશ્વની શાંતિને ભંગ થઈ ચૂક્યો. હિટલરનું આવું શરમજનક પગલું ફાસિવાદની ખુશી ખુશામત કરનારા યુરોપના શાહીવાદે સ્વીકારી લીધું. વિશ્વશાંતિના હવે કડા થવા માંડ્યા આ ટુકડા નીચે કેસ્લોવેકિયાનો પ્રદેશ પતન પામવાને હતું અને વિશ્વયુધ્ધનાં યંત્ર એના શબ પર થઈને પસાર થવાનાં હતાં. ઈસ. ૧૯૩૮ ના અકટોબરના ત્રીજા દિવસે કેલૈવાકિયા નામનો યુરોપના પૂર્વ દરવાજાને દેશ હિટલરના આક્રમણ નીચે પતન પામ્યો. આ આક્રમણ હિટલરે જાહેર કરેલી શાંતિ જના પ્રમાણે થયું હતું. અંદરથી જ પતન પામેલા આ રાષ્ટ્ર પર હિટલરનાં નાઝી લશ્કરની રણગાડીઓ ગોઠવાઈ ગઈ, અને આ લોકશાહીનો પ્રમુખ બેનિસ દેશવટે પામીને જીવતા રહેવા માટે લંડનમાં આવી પહોંચ્યો. આ લંડન નામનું નગર ખુશી ખુશામતના રાજકારણનું શરમદુ બનેલું રાજનગર હતું. આ પાટનગરમાં જ એબિસિનિયા નામના પતન પામેલા દેશમાંથી હેઈલ સેલાણી નામને શહેનશાહ, તથા ઓસ્ટ્રિયામાંથી પતન પામેલે સુનિંગ, જીવતા રહેવા માટે આવી પહોંચ્યા હતા. હવે આ બે જણની સોબતમાં બેનિસ નામનો ઝેકેલ્લે વેકિયાને પ્રમુખ ઉમેરાતે હતા.
Page #600
--------------------------------------------------------------------------
________________
૩૪.
ખીજા વિશ્વયુદ્ધનું વિહ’ગાવલેાકન
[બીજી વિ વહેલુ આવ્યુ એક વિશ્વમાંની બે છાવણીઓ, સામ્યવાદ ાસીવાદી શાહીવાદ-પેાલેન્ડપર આક્રમણ અને બીજા વિશ્વયુદ્ધના આરંભ-યુરોપનું પતન—] વિશ્વયુદ્ધના ઉપડેલા કદમ, ક્યાં પડશે !
ઝેકાસ્લાવાકીયાના પતનનેા દેખાવ, દેખતી જગતની શાહીવાદી ઘટનાનાં લોકશાહી અને ફાસીવાદ નામનાં બન્ને સ્વરૂપે! એક ભીજા પર શ્વાસ થભાવીને દેખતાં હતાં. ઝેકેાસ્સાવાકીયાનું પતન સ્વીકારી લઇ ને વિશ્વની શાહીવાદી સરકારાતું અંગ્રેજ-ફ્રેન્ચ–અમેરિકન જૂથ હિટલરની રગાડીઓ હવે રશિયા પર ઉતરી પડે તેને આનંદ પામવાની ધડીએ ગણતું આતૂર બન્યું હતું. પરંતુ ઝેકેસ્સાવાકીયાના શબ પર ઉભેલું, શાહીવાદી ફાસીવાદનું, હિટલરની આગેવાનીવાળું, જર્મન-ઇટલી-જાપાન,ની યુદ્ધ ધરી બનેલું બીજૂં જૂથ, પાતે, મ્યુનીચમાં પહેલા જૂથ સાથે કરેલા કરારો પ્રમાણે, વિશ્વશાહીવાદના જાની દુશ્મન, જેવા અને જગતભરની આઝાદીના લાલ કિલ્લા બનેલા, જગતનાં શ્રમમાનવાના સામ્યવાદી ગઢ જેવા રશિયા પર એકદમ આક્રમણ્ કરવાને બદલે, પોલેન્ડ પર ઉતરી પડવાનું પગલું લેવા માંડયું.
આથી શાહીવાદીઓનું અંગ્રેજ-મેન્ય-અમેરિકન જૂથ અથવા લાકશાહી શાહીવાદી જૂથ હિટલર સામે કાપથી કંપી ઉઠ્યું. આ જૂથવતી પોલેન્ડને તમામ મદદ કરવાનાં ખાટાં વચને અંગ્રેજી શાહીવાદે આપવા માંડયાં. આ વચનેાના ચાર સંભળાતો હિટલર અટ્ટહાસ્ય કરતા હતા, કારણ કે પોલેન્ડને કાઇ પણ રીતે કશી જ મદદ આપવાની હવે ભૌગાલિક સ્થિતિ જ હતી નહી. હિટલરના સાણસા વચ્ચે પોલેન્ડ ઘેરાઈ ગયું હતું તથા પતન અને માત શિવાય ખીજો કાઈ મા પોલેન્ડ માટે હતા જ નહીં.
છતાં પણ ઇ. સ. ૧૯૩૯ ના એપ્રિલની ૫ મીએ સોવિયટ રશિયાએ અસાધારણ ધિરજ ધારણ કરીને હિટલરના ફાસીવાદની ખુશી ખુશામતના રાહને ધારણ કરનાર અને સંહારને શરણે જનાર યુરોપનાં અંગ્રેજ–ફ્રેચ-અમેરિકન નામનાં શાહીવાદી રાષ્ટ્રોની એક તાકીદની પરિષદ યોજવાની હાકલ કરી. એમાં એણે બ્રિટન, ફ્રાન્સ, રશિયા, પેાલેન્ડ રૂમાનીયા અને તુર્કસ્તાનની સરકારે ભાગ લે તથા, સામુદાયિક સલામતિના કરારો કરે તેવી સૂચના કરી. છતાં પણ અંધ એવા શાહીવાદી બ્રિટને આ દરખાસ્ત તરફ આંખા મીચી
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૮૦
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
દીધી અને પેાલેન્ડને ખાત્રી આપી કે જો તમારા પર આક્રમણ થશે તેા અમે તમારૂં રક્ષણ કરીશું. આ સાથેજ એપ્રિલની ૧૮મીએ, શાહીવાદી આગેવાન એવી અમેરીકન સરકારે .સાવીયેટ રશીયાની શાંતિ દરખાસ્તને ટેકા આપવાને બદલે યુદ્ધખાર એવા હિટલરની સરકારને દરખાસ્ત મેકલી કે તમારા સવાલનું શાંતભર્યું નિરાકરણ થઇ શકે તેમ હોય તો અમે મદદ કરવા તૈયાર છીએ. હિટલરે આ સૂચના તરફ પણ અટ્ટહાસ્ય કરીને કહાવ્યું << આપના આભારી છીએ અમે ! ’
એમ યુરેાપ ભરના ઉચાટના બે માસ વહી ગયા. એકાસ્લોવાકીયાના શબ્દ પરથી હિટલરા યુદ્ધુ રાહ હવે પેાલેન્ડ પર તાક માંડતા હતા અને રશિયાના વિચાર કરતો હતો. એકાસ્લોવાકીયા પરથી રશિયા પર આક્રનગુ લઈ જવાના કા ક્રમ પહેલાં જન્મન, યુદ્ઘનિષ્ણાત કલાસવીઝે લખેલુ યુદ્ધશાસ્ત્ર એને યાદ આવતું હતું. એ યુદ્ધશાસ્ત્રને પાયાના સિદ્ધાંત એ હતો કે યુરોપ આખા પર લશ્કરી નિ ય મેળવ્યા વિના પૂર્વ સરહદ પુર એટલે રશિયા પર આક્રમણ કરવું જ નહી. ચુરાપપરના નિર્ણયના હિટલરના વ્યુહ
એણે યુરેપ પર નિણૅય તા મેળવવા જ માંડયા હતા પણ હજુ સ્વીડન, ડેનમાર્ક, એલજીઅસ, ફ્રાન્સ અને ઈંગ્લેંડપર એણે કાથુ મેળવ્યા નહોતા. યુરાપના એ મૂખ્ય શા હતા. તે પહેલાં રશિયા પર આક્રમણ કરવું એટલે મેતની એડમાં પેસવા જેવું હતું. નેપોલીયને આ પદાર્થપાઠ સૌને માટે યુદ્ઘલડીને ભજવી બતાવ્યેા હતા. હિટલરે એ પદાપાના અભ્યાસ કર્યો હતો. એટલે એણે નવા વ્યૂહ ધારણ કર્યો. એણે પેલેન્ડ પર ચઢતા પહેલાં સેાવીયટ સાથે શ્વાસખાવામાટેના મૈત્રી કરાર કરવાના પાસા ફેંકવા માંડયા સાવિયેટને પણ જ્યારે, બ્રિટન ફ્રાન્સ અને અમેરિકાએ છળ કર્યો હતો ત્યારે, આ ફાસીવાદી જાતી દુશ્મન સામેઆખરી યુદ્ધ ખેલવા માટે, રશિયા પણ શ્વાસ ખેંચવાની રાહત પાનીને શ્વાસ લઇને, પગ ઠેરવવાની અને વ્યૂહ રચવાની જરૂર દેખતું હતું. ખતે જાની દુશ્મનાની એક જાતની આવી યુદ્ધના વ્યુહની એક સરખી જરૂરિયાતમાંથી ખતે દુસ્થા કામચલાઉ મૈત્રી કરાર કરવા સંમત થયા.
આ મૈત્રી કરારો દુશ્મનાની ‘ટ્રેસ' હતી
પરન્તુ આખા જગતને ખબર હતી કે, આ બે જાતી દુશ્મને વચ્ચે મૈત્રીના કાઇ પણ વ્યવહારની એક ટકા પણ શકયતા હતીજ નહી. બન્નેની લડાયક જરૂરિયાતે, બંને વચ્ચેની કામચલાઉ ટ્ટસ, અથવા લડાઇ દરમ્યાનની સલાહને શકય બનાવી. હિટલરે આ સલાહના સમય દરમ્યાન આખા યુરેપ
Page #602
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલેાકન
૧૮૧
પર નિર્ણય મેળવવાના વ્યૂજ઼ રચ્યા, સ્ટાલીતે પણ આ ફાસીવાદી દુશ્મન સામે પેાતાને લડવું જ પડવાનું છે તેવી સંપૂર્ણ ખાતરી સાથે સેવીયેટ સરકારવતી પેાતાના લડાયક વ્યૂહનાં પગલાં ગોઠવવા કામચલાઉ સલાહને, આખરી યુદ્ધ પહેલાંના સમય મેળવવા સ્વીકારી લીધી.
ઈ. સ.. ૧૯૩૯ના નવેખર મહુીના
ખીજા વિશ્વયુધ્ધની આવી શેતરંજના દાવ શરૂ થયા. આ દાવને દેખતા, બ્રિટનના અને ફ્રાન્સ તથા અમેરિકાના શાહીવાદીઓ પણ દાઝી ઉઠયા. એમણે ગેાઠવેલી બાજી પ્રમાણે તે સ્ટાલીનની સામ્યવાદી સરકારના પ્રચંડ પરિબળ પર આક્રમણ કરવા જતા હિટલરને રશિયાના માર્ગે વળાવીને બન્નેનું કાસળ કઢાવી નાખવાના તેમને મેલા મનસુખ હતું. પરંતુ ઝેકેાસ્સેવાકીયાના શબ્દપર થઈને હિટલરે રશિયાપર ચઢવાને બદલે પેાલેન્ડપર ચઢાઇ કરી અને રશિયા પર આક્રમણ કરવાને બદલે તેની સાથે સલાહ કરીને, યુરોપના બીજા દેશ પર કબજો જમાવવાના યુદ્ધના રાહ ધારણ કર્યાં. પણ રશિયાની તાકાતે એને થંભાવી દીધા. પોલેન્ડપર હિટલરે ચઢાઇ કરી. વિશ્વયુદ્ધની શેતરંજ રમવા નીકળેલી, અને વિશ્વશાંતિના છેહ કરી ચૂકેલી શાહીવાદીની એપીઝમેન્ટની રીત નકામી નિવડી. પોલેન્ડનું રક્ષણ કરી શકવાની હવે બ્રિટનને માટે કાઇ પણ શકયતા રહી નહેાતી.
યુધ્ધના પગલા તરીકે, પણ મૈત્રીના કરારના નામમાં હિટલર અને સ્ટાલીને પેાલેન્ડને અરધું અર્ધું વહેંચી લીધું. આખુ જગત આ બન્ને જાની દુશ્મનેાના દાવ શ્વાસ થંભાવીને દેખી રહ્યું.
ખીજું વિશ્વયુદ્ધ વહેલું આવ્યુ.
""
હિટલરે પોતાના ફાસિવાદી રાજકારણને, આક્રમણ અને યુધ્ધની નીતિ પર ધડયું તથા તેના અમલ કરવા માટે સરમુખત્યારી સત્તા ધારણ કરી ત્યારે તેણે મીનકાર્ફ ” નામના પોતાના જીવનના દસ્તાવેજ લખ્યા હતા. તેમાં એણે ખીજા વિશ્વયુધ્ધની તારીખ માટે ઇ. સ. ૧૯૪૦ની સાલ મુકરર કરી હતી. પરંતુ યુધ્ધની આ રચનામાં વિશ્વતિહાસનાં ખીજા પરિબળા પણ કામ કરતાં હેાય છે. આ પરિબળેામાં આગેવાન શાહીવાદી દેશા ઈંગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકન શાહીવાદી દેશેા હતા. એ પ્રમાણે વિશ્વયુધ્ધની જે રચના સમસ્ત રીતે તૈયાર થઇ તેણે વિશ્વયુધ્ધના બનાવને એક વર્ષે આગળ ધકેલી દીધા. વિશ્વયુધ્ધના આ બનાવની પાછળ મૂડીવાદી અર્થકારણ પણ હૈાય છે. મૂડીવાદી અકારણની શાહીવાદી યુધ્ધખાર ઘટનાએ ૧લું વિશ્વયુધ્ધ
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૮૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લડીને જગતની ખાનાખરાબી કરી નાખીને મૂડીવાદી અર્થતંત્રને આર્થિક આંધીના રસ્તા પર ચઢાવી દીધું હતું. જગત પર એ આંધી અર્થતંત્રના
*
,
,
-
-
નિયમ પ્રમાણે આવી પહોંચી. એ આંધીમાંથી ઉગરવાને કઈ સારો ઉપાય શાહીવાદી જગત પાસે નહોતે. યુદ્ધની શાહીવાદી ઘટના પાસે આર્થિક આંધી પાસેથી ઉગરવા માટે યુધ્ધ એજ ઉપાય હતો. જેવી રીતે પહેલા વિશ્વયુધ્ધ વખતે જર્મનીના કૈસરે જર્મનીના આર્થિક સવાલનો ઉકેલ યુધ્ધ મારફત જ આણવાનો પ્રયત્ન કર્યો તે પ્રમાણે આ સમયે પણ કેસરની મૂછોવાળા ચહેરામાં થ્રેડોક ફેરફાર કરીને હિટલરનું મૂછાળું સ્વરૂપ કૈસરે અજમાવેલા ઉપાયને જ ધારણ કરીને યુધ્ધનો જાપ જપતું આવી પહોંચ્યું. આ સમયે પણ યુધ્ધને અટકાવવાનું કામ વિજેતા શાહીવાદીઓએ ધારણ કર્યું હતું. પરંતુ શાહીવાદની રચના જ એવી હોય છે કે તે વિશ્વશાંતિને નહિ પરંતુ યુધ્ધને જ ટેકે આપી શકે.
આ રીતે લીગ ઓફ નેશન્સે પણ વિશ્વશાંતિની જરૂરિયાત કાગળ ઉપર સ્વીકાર્યા પછી યુદ્ધની કાર્યવાહીને ચાલુ રાખી. વિશ્વશાંતિ માટે અનિવાર્ય રીતે જરૂરી હોય છે તેવી શાંતિની સંસ્થાઓની રચના લીગ ઓફ નેશન્સ કરી શકી નહિ. યુદ્ધને અટકાવવા માટે રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય, આર્થિક અને રાજકીય સંસ્થાઓમાં અને તેની અર્થનીતિ તથા રાજનીતિમાં જે ફેરફારે અનિવાર્ય રીતે જરૂરી હોય છે તે ફેરફાર અને આક્રમણને અટકાવી દેવાને હિંમતભર્યો નિર્ણય પણ લીગ ઓફ નેશન્સ દાખવી શકી નહિ.
Page #604
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન
૫૮૩ આ કારણોસર આપણું જગતની માનવજાતને શાહીવાદીઓએ મહાસંહારમાં ઉતારી દીધી. માનવજાતની આવી સામુદાયિક કતલ કરવા અને જગતભરનાં નગરોને નાશ કરવાના તથા તેના અર્થતંત્રની ખાનાખરાબી કરી નાખવાના વિશ્વયુદ્ધ નામના બનાવને પોતાની સામે ધસી આવતે દેખતી ઈગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકાની શાહીવાદી સરકારે તેને અટકાવવા માટે જે રાજનૈતિક દ્રઢતા બતાવવી જોઈએ તે બતાવી શકી નહિ. નીતિમત્તાની આવી શરમજનક કાયરતા દાખવીને તેણે “એપીઝમેન્ટ” નામની ફાસિવાદની ખુશી ખુશામત કરવાની રીતને ધારણ કરીને અને વિયેટ રશિયા સામેને પિતાને પાશવી ધિકકાર જાળવી રાખીને તેમણે જાણી બુઝીને અને અકકલ ખુશિયારીપૂર્વક વિશ્વસંસ્કૃતિ ઉપરની આ મહા આફતને ઉતરવા દીધી. બીજા વિશ્વયુધ્ધની આ મહા આક્તને શરૂ કરવાને અપરાધ જર્મન ફાસિવાદે ધારણ કર્યો. પરંતુ આ અપરાધી કાર્યવાહીની જવાબદારી મંચુરિયા પરના આક્રમણ માંથી તથા ઝેકોસ્લોવેકીયાને આપઘાત કરવાની ફરજ પાડનાર યુરોપના શાહીવાદેની એપીઝમેન્ટ” નામની રાજનીતિને માથે મૂકી શકાય તેમ હતું. આ રીતે ઈ. સ. ૧૯૩૯ના નવેમ્બરમાં હિટલરે પેલેંડ પર આક્રમણ કરીને વિશ્વયુધ આરંભ કર્યો. એક વિશ્વમાં બે છાવણીઓ સામ્યવાદ અને ફાસીવાદ
એબીસીનીયાનું પાટનગર આદિસઅબાબા પડ્યું હતું. ડાનઝીગ પડયું હતું. મેમેલ પડયું હતું. ઓસ્ટ્રીયા પડે હતે. સુડેટન પ્રદેશનું પતન થયું હતું. ખંડિયર બનેલું સ્પેઈનનું પાટનગર માડિ લેહીલુહાણુ બનીને પડ્યું હતું. માફૂિડ પછી પ્રહાનગરનો વારો આવ્યો હતે, અને ૧૯૩૮ ના માર્ચની ૧૫ મીએ પ્રાહાનગરમાં પાંચ, પાંચ મીનીટે પતન પૂકાર કરતું હતું, “જર્મનીનાં લશ્કરે કેવાકનો કબજો લે છે ત્યારે...ઝેક લશ્કરેનું નિઃશસ્ત્રીકરણ થાય ત્યારે, કોઈએ કશે પ્રતિકાર કરવાનો નથી. એવી શરણાગતિ ફાસીવાદને શરણે ગએલી ઝેક સરકાર જાહેર કરતી હતી. આખા દેશમાંથી હવે જર્મન લશ્કરવાદના પડછાયા સામે ઝેકજનતા પિતાનો ચહેરે હથેળીના ખોબાના અંધરામાં સંતાડતી હતી. ઝેક સંસ્કાર ચિત્કાર કરતો હતો. ઝેક દેલતના ગંજ જર્મન ફાસીવાદનાં આક્રપણ કબજે કરતાં હતાં. વિશ્વવિગ્રહની ધરીનાં ચક્રો ફરતાં થયાં હતાં. હવે એક પછી બીજા મહાન નગરે પડવાનાં હતાં. મહાન રાષ્ટોનું પતન થવાનું હતું.
ત્યારે કોઈપણ જગાએ શાંતિને ભંગ થશે કે આખી દુનિયાની શાંતિ જોખમાઈ પડશે એમ વારંવાર કહેતા લીટવીનેવને અવાજ અવગણતી ફ્રાન્સ
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૮૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને બ્રિટનની શાહીવાદી સરકારે પિતાની જાતને શાંતિ-ચાહક કહેવડાવીને, પિતાનાં હિતો પર જ ધાડ આવે તેને શાંતિભંગ ગણુને નાઝીઓને સેવીયેટ યુનીયન પર ધકેલતી હતી. ઈતિહાસ એ શાંતિના છળના બદલામાં વધારે કરપીણુ એવી આવતી કાલની રચના કરતો હતો. એડેફ હિટલર હવે અંગ્રેજી શાહીવાદને કહાવતું હતું, “તમે જ લેકે પિલેન્ડને ઉશ્કેરે છે. તમે જ પિલેન્ડની વહારે ધાવાનું ખોટું વચન આપ્યું છે. અમે વરસની સરકારને ખબર આપી દીધા છે કે ત્યાં પિલેંડમાં અમારી જર્મન મહાપ્રજાનાં લશ્કરે પોલેન્ડની સરહદ ઓળંગી જશે.” હિટલર પોલેન્ડ પર ચઢતા હતા. એ જર્મન કેરલે પિતાની બધી વાતે પોતાની આત્મકથામાં લખી નાખી હતી. આજે એ મીન-કફના અક્ષરે યુરોપની ગરદન પદ કાતરવા નીકળતું હતું. પોલેન્ડ પર કબજે કરવાને એનો ચૂહ તે હતો જ. એટલે છેવટે અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદી હિતો ભયમાં મુકાઈ ગયાં. અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદી સામ્રાજ્યના પાયામાં પેલે એડફ ઘા કરવા નીકળતું હતું, કારણ કે જર્મન સામ્રાજ્યને ઝડે એને આખી દુનિયા પર રેપ હતું. એટલે યુરેપ પર નિર્ણય લીધા વિના એનાથી રશિયા પર ચઢી શકાય તેમ નહોતું. એક ચંકાવનારો બનાવ
એટલે એક ચોંકાવનારે બનાવ બને રશિયા અને જમીનો બને બીનઆક્રમણકારી કરાર કરવા સંમત થયા. અંગ્રેજી, ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદનું રાજકારણ અહીં પરાજ્ય પામ્યું. એકાએક એ બનાવ બન્યો અને રશિયા જર્મની બન્ને બીન આક્રમણ કરાર કરતાં દેખાયાં. નાઝી જેમની સાથે એ કરાર પર રશિયાએ સહી કરી. ૧૯૩૯ ના માર્ચના ૭૧મા દિવસે પિતાના પાસા અવળા પડેલા દેખીને બ્રિટન પિલેન્ડને ધીરવણ અપતાં કહેતું હતું કે જર્મનીનું આક્રમણ તમારા પર આવશે કે અમે તમારી મદદે દોડ્યાં આવશે. એને અર્થ હવે એટલો જ થયે હતો કે જર્મની જરા પણ આગળ વધશે કે અમે યુદ્ધ જાહેર કરશું. છેલ્લાં સાત જ વરસમાં મંચુકેને, એબિસીનિયાને, પેઈનને, એસ્ટ્રીયાને તથા કે લેવાકીયાને હાથપગ બાંધીને ફાસીવાદી શાહીવાદે આક્રમણ કરીને પતન પમાડવાં ત્યારથી શાંતિથી દેખ્યા કરનાર અંગ્રેજ, ફ્રેંચ શાહીવાદ માટે હવે આખરે યુદ્ધ કરવા વિના બીજો કોઈ આરો રહ્યો નહે. પિલેન્ડ પર જરમન આક્રમણ અને બીજા વિશ્વયુદ્ધને આરંભ
૧૯૩૯ ના ઓગસ્ટની ૨૩ મી પછી અગીઆરમે દિવસે જર્મન લશ્કકરેએ પિલીશ સરહદને ઓળંગી અને બ્રિટને તથા કોન્સે જર્મની સામે લડાઈ -
Page #606
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન
૫૮૫ જાહેર કરીને પેરીસના બચાવની તૈયારી કરી. જર્મનીએ અને રશિયાએ નક્કી કર્યા પ્રમાણે તેનું આક્રમણ અધું પોલેન્ડ લઈને અટકી ગયું અને સપ્ટેમ્બરના ૧૭ મા દિવસે પૂર્વ તરફથી લાલ લશ્કરે પોલેન્ડની સરહદમાં પઠાં તથા વખત આવે ત્યારે મુકાબલો કરવામાં દૂર ન રહી જવાય તે માટે જર્મન લશ્કરની અડોઅડ છાવણી નાંખીને અરધા પલેન્ડમાં પોલીશ જનતાની સરકારની રચના કરીને પડાવ નાખે. પોલેન્ડના બે વિભાગ થઈ ગયા, તથા જર્મન આક્રમણ અથવા ફસાવાદી આક્રમણ સામે જ સોવિયટને પ્રતિ આક્રમણ વ્યુહ આરંભાયે. સ્ટાલીને પિતાને બૃહ શરૂ કર્યો, અને આખરીસંગ્રામ આવી પહોંચે તે પહેલાં એક પછી બીજા લશ્કરી બૃહ ગોઠવવા મંડી પડ્યા. ઓકટોબરની ૨૮મીએ ઈચ્છુનીયાની સરકારે સેવિયટ સરકારને ડાગોના ટાપુઓ પર અને ઓસેવી પર નાકાબંધી બાંધવાની રજા આપી અને બાલટીકનું બંદર સોંપી દીધું તથા ત્રીસહજાર સેવીયટ લડવૈયાને ત્યાં મુકામ નાખવાની રજા આપી. પછી તરત જ સોવિયટ–લેટવિયન સરકારના પરસ્પર મદદના કારાર થયા તથા લીબાઉ અને વીન્ડાઉ ખાતે લશ્કરી બાંધકામ કરવાની છૂટ રશિયાને મળી, અને રશિયન લશ્કર માટે એરોડ્રોમ મળ્યા. ઓકટોબરમાં ત્યારપછી લીથુઆનીયાએ વિના નગર લાલલશ્કરના કબજા હેઠળ સોંપ્યું. જર્મન ફાસીવાદ સાથે લશ્કરી કરાર કરીને સોવિયટે એ જાની દુશ્મન સામેના અચૂક રીતે આવવાના આખરી જંગની તૈયારીનાં પગલાં લેવા માંડ્યાં.
એક પણ અવાજ કર્યા વિના, એક પણ ટીપું લેહી રેડ્યા વિના સ્ટેલીનને મોરચે થાણું જમાવી રહ્યો અને જર્મનીના નાઝી આગેવાને માથું ખંજવાળતા હોઠ કરડી રહ્યા. પછી ૧૯૪૦ના ડિસેંબરના બીજા દિવસે લેનીનઝાડના બચાવ માટે સ્ટાલીને ફીનલેન્ડની સરકાર પાસે પિતાના બમણા પ્રદેશને સાટે થોડેક પ્રદેશ મા અને જવાબમાં જનરલ મેનરહીમે સેવીયેટ રશિયા સાથે લડાઈની તૈયારી બતાવી અને પરાજય વહોરી લીધે. સોવીયેટે લીધેલું એ લશ્કરી પગલું પણ અચૂક આવી પહોંચતા, ફાસીવાદી આક્રમણ સામેનું જ લશ્કરી બૃહનું અનિવાર્ય પગલું હતું. યુરેપનું પતન
ઈ. સ. ૧૯૪૦ના જાન્યુઆરીની ૨૦મી સુધીમાં પતન પામેલા પિલેન્ડમાં હિટલરે સાફસુફી કરી નાખી. આ સાફસુફીમાં તેણે સામુદાયિક રીતે લેકોને વિંધી નાખ્યાં. પેલેંડના નાગરિકોને ઘરમાંથી બહાર કાઢી કાઢીને યુદ્ધના કેદીઓ
૭૪ .
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૮૬
વિકવ ઈતિહાસની રૂપરેખા બનાવીને જર્મનીમાં ગુલામ તરીકે મજુરી કરવા માટે તેણે એક લાખ ઉપરાંતનાં લેકને મોકલી આપ્યાં. જર્મનીની શાહીવાદી સરમુખત્યારીએ વિશ્વયુદ્ધના પહેલા પગલાં તરીકે પોલેંડમાંથી ૩૦ લાખ યહુદી નરનારીઓ અને બાળકને નર્કાગાર નામે જાણીતા બનેલા લુબલીનના પ્રદેશની છાવણીઓમાં બંધાયેલાં મોતનાં કારખાનામાં યહુદી માનવને નગ્ન કરીને તથા તેમના મેઢામાંથી સેનાની દંતરેખાઓને કાઢી લઈને મરણની ભઠ્ઠીઓમાં તેમને લાખે ની સંખ્યામાં ભક્ષ્મ કરી નાખવામાં આવ્યા. પછી તે રાખને જર્મનીમાં ખાતર બનવા માટે મેકલી આપવામાં આવી.
પછી યુરોપનું પતન શરૂ થઈ ગયું. હોલેન્ડ, ડેનમાર્ક, વિગેરે દેશે એક પછી એક હિટલરના ક્રાસવાદી આક્રમણ નીચે તૂટી પડ્યા. આ રીતે હિટલરે શરૂ કરેલા બીજા વિશ્વયુદ્ધના બનાવને ધ્યાનપૂર્વક દેખ્યા કરતે મુસલીની પણ હવે યુદ્ધમાં ઉતરી પડે. એની દૃષ્ટિએ હવે યુદ્ધમાં ઉતરવાયા નૂકશાન ઓછું હતું ને ફાયદો ઘણે વધારે હતે. ઈંગ્લેન્ડ સિવાયના યુરોપના બધા દેશો પતન પામી ચૂક્યા હતા. ફ્રાન્સ પડવાની હવે ઘડીઓ ગણાતી હતી.
અંગ્રેજી લશ્કર ડકમાં ઘેરાઈ ગયું હતું. બે જીયમને રાજા લીપોલ્ડ મિત્ર રાની સલાહ લીધા વિના જ હવે શરણે આવી ગયો હતો. ઈ. સ. ૧૯૪૦ ને જૂન મહિને ત્યારે શરૂ થઈ ગયે હતો.
૧૯૪૦ને જૂનના ૨૧મા દિવસે મુસલીનીએ જાહેર કર્યું કે “અફર એ નિર્ણય લેવાને સમય પાકી ચૂક્યો છે.” એવી જાહેરાત કરીને એણે ફ્રાન્સ અને બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યું. એને ખ્યાલ એ હતું કે પરાજય પામવા માંડેલા ફ્રાન્સના પતન પછી અને ડંકમાં બ્રિટનના લશ્કરને સંહાર થયા પછી શરણે આવ્યા વિના બ્રિટનને છૂટકે થવાનું નથી. | ફ્રેંચ સરકારે પેરિસ નગર છેડી દીધું. પેરિસ પર જ્યારે હિટલરની બોમ્બવર્ષા શરૂ થઈ ચૂકી હતી ત્યારે તેનું રક્ષણ કરનારી કોઈ સરકાર એ પાટનગરમાં હતી નહિ. ફ્રેંચ સરકાર વતી માર્શલ પિતાએ, બીનસરતી શરણાગતિની દરખાસ્ત રજુ કરી. ફ્રાન્સનું પતન થયું અને હિટલર પોતે પતન પામેલા ફ્રાન્સના પાટનગરમાં આવી પહોંચ્યો. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીને પરાજય થયો હતો અને ફ્રાન્સનો વિજ્ય થયો હતો, ત્યારપછી જર્મની સાથે બીનસરતી શરણાગતિના કરાર કાપીન નામના જંગલમાં રેલ્વેના એક ડબ્બામાં થયા હતા. હિટલરે આવીને કેમ્પીનના એજ જંગલમાં જ્યાં જર્મનીએ ત્યાં શરણ સ્વિકાર્યું હતું ત્યાં જ ફ્રેંચ સરકારનું બીનશરતી શરણ સ્વિકારવાના
Page #608
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન
૫૮૭ કરાર કર્યા. આ કરાર કરનારા કાન્સના વૃદ્ધ સરદારે માર્શલ ખેતાં અને જનરલ વેગાં નામના હતા તથા લાવાલ નામને જર્મનીની ખૂશી ખૂશામત કરનારે એક રાજકિય આગેવાન હતું. આ ત્રણેએ ૧૯૪૦ના જૂનની ૨૬ મી તારીખે કાન્સ રાષ્ટ્રને હિટલરના ગુલામ તરીકે સુપ્રત કર્યો. આ દરમ્યાનમાં ઈંગ્લેન્ડ પરની કટોકટી વધી ગઈ હતી. ફ્રાન્સમાં લડવા આવેલું અંગ્રેજી લશ્કર કંકર્કના દરિયા કિનારા પર ઘેરાઈ ગયું હતું. એ કિનારાની એક બાજુએ પતન પામેલે કાન્સ દેશ પ હતું અને બીજી બાજુએ અંગ્રેજી દરિયાઈ ખાડીની પેલે પાર ઈગ્લેંડને કિનારે હતું. આ રીતે ઘેરાઈ ગયેલા અંગ્રેજી લશ્કરને માટે હિટલરને શરણે જાને અથવા તો દરિયાઈ ખાડીમાં ડૂબી મરવાને એવા બેજ માર્ગો દેખાતા હતા. પરંતુ અંગ્રેજી હિંમતની નૈતિક તાકાત આ કટોકટીના સમયે દેખાવા માંડી. અંગ્રેજી ખલાસીએ પિતાની પાસે જે કોઈ જહાજો કે હાડકાં હતાં તે લઈને ઉપરથી વરસતી હિટલરની બોમ્બ વર્ષો નીચે પિતાના સૈનિકોને બચાવવા નીકળી પડયા. ઉપરથી મોત વરસતું હતું ત્યારે જીવન મરણના આ અંગે અંગ્રેજી દરિયાઈ ખાડીને ગૌરવવંતી બનાવી. મેતને સામને કરીને અંગ્રેજી ખલાસીઓએ પણ ભાગના લશ્કરને બચાવી લઈને અંગ્રેજી કિનારા પર ઉતારી દીધું અને બાકીનું લરકર મરણ પામ્યું.
આ રીતે આખા યુરોપ પર લશ્કરી નિર્ણય મેળવી લઈને હિટલરે ફ્રાન્સના કિનારા પરથી દરિયાઈ ખાડીને ઓળંગીને અંગ્રેજી કિનારા પર ગોળાઓ ફેંકી શકે તેવી તે પે ગોઠવી દીધી તથા ખાસ કરીને લંડન પર બેઓ વર્ષા કરવાની વિમાની આક્રમણની યોજના ઘડી દીધી. બ્રિટનનું ખમીર એક આદમીની જેમ રાષ્ટ્ર એકતા ઘડીન સળગી ઉઠયું. બ્રિટની પ્રજાએ અગ્નિ પરિક્ષામાંથી પસાર થવાનું નકકી કર્યું. એણે શરણ જવા કરતાં મોત પામવાને અને મતનો મુકાબલો કરવાના નિર્ધાર કર્યો. આ નિર્ધારને અમલ કરવાની જવાબદારી ચર્ચાલ નામના લે ખડી આગેવાને સ્વીકારી. એણે અંગ્રેજી રાષ્ટ્રને અણનમ ખડક પરથી અંગ્રેજી પ્રજા જોગ હિટલર સામે પડકાર ફેંકો. આ રીતે હિટલર અને મુસલીનીની ધારણું અંગ્રેજી પ્રજાએ બેટી પાડી, તથા પતન પામેલા આખા યુરોપ ખંડમાં ઈંગ્લેડ નામને એક જ દેશ અણનમ ઉભે.
ત્યારે એ દેશ પર દિવસ રાત બે વર્ષાને યુદ્ધ કાર્યક્રમ યોજીને ફ્રાન્સને સંપૂર્ણ ગુલામ બનાવીને ફ્રાન્સના જીવનવ્યવહારની એકેએક સંસ્થામાંથી લીબટ ઈકલીટી અને ફ્રેટરનીટી' નામના લેકશાહીના સિદ્ધાંતને ખતમ કરી નાખીને હિટલરે આખા યુરોપમાંથી આયુધો અંગે સામગ્રીઓ એકઠી કરીને
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
તથા યુરોપમાંથી નવાં લશ્કરે જમાવીને રશિયા પર આખરી આક્રમણ લઈ જવાની તડામાર તૈયારીઓ કરવા માંડી. સેવિયેટ રશિયા પર આક્રમણ કરવાની વ્યુહ રચના
- રશિયાની સરહદ પરના ઝેકોસ્લોવેકિયા પર પગ ગોઠવીને તથા પિલેન્ડને કબજે કરીને અને ત્યાર પછી ઇગ્લેન્ડ સિવાયના આખા યુરોપ પર કબજે મેળવીને તથા આખા યુરેપખંડનાં સાધનસામગ્રી, શસ્ત્રસાજ તથા લશ્કરે. એકઠાં કરીને હિટલરે હવે રૂમાનીયા પર પણ કબજો મેળવી લીધું હતું તથા એ રીતે કાળા સમુદ્રની પાસે તથા રશીયાની દક્ષિણ સરહદ તરફ હિટલરે પિતાની લશ્કરી હિલચાલ શરૂ કરી હતી. આ હિલચાલના જવાબમાં જ હોય તે પ્રમાણે ટેલીને એટલી જ શાંતીપૂર્વક ક્રાંતી સમયે રૂમાનીયાને પિતે સોંપી દીધેલા બીસારેબીયા તથા ઉત્તરબુકેવીના નામના બે પ્રાંતિને કબજે કરી લીધું હતું અને હીટલરના પગલાં સામે પિતાનાં વ્યુહાત્મક પગલાં ભરવા માંડ્યાં હતાં. એણે હીટલર સામે આવી પહોંચવાના ભયાનક સંગ્રામને ખ્યાલ રાખીને પિતાને વ્યહ કયારનેય શરૂ કરી દીધો હતો.
આ પગલાં તરીકે સ્ટેલિને ઈથેનિયા, લેટવિયા, લીથુઆનિયા નામના ત્રણ બાટીક પ્રદેશ પાસે પિતાને નાકામથકે અને હવાઈ મથકે આપવા માટેની માગણી મેળવી લીધી હતી અને તરતજ લશ્કરી રહે તે મથકે કબજે લઈ લીધું હતું. એક વખતના ઝારની હકૂમત નીચેના આ ત્રણેય પ્રદેશે જે ક્રાંતિ સમયે સોવીયટ રશિયાએ આઝાદી આપી દીધા પછી આજે ૧૯૪૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે હિટલર સામેને વ્યુહ રચવા માટે આ અતિ અગત્યનું પગલું લેવું પડ્યું હતું. બીજું એવું જ પગલું એણે શાહીવાદની બેડ બનેલા ફિનલેન્ડ પર આક્રમણ કરીને લીધું, અને ફિલેંડના મથકોને કબજે પણ લીધે. એજ રીતે હીટલરે પણ રશિયા ઉપર આખરી આક્રમણ કરતાં પહેલાં યુરોપના દેશો પર લશ્કરી કબજો અથવા નિર્ણય મેળવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી, તથા એણે ડેન્માર્ક અને નેર્વે પર આક્રમણ કર્યું હતું. ડેન્માર્ક અંદરથી ખતમ થઈને હીટલરના પગ પાસે ઢળી પડ્યું હતું અને હીટલરનું વીજળીક આક્રમણનેની સરહદ ઓળંગી ગયું હતું. ઈ. સ. ૧૯૪૦ ના એપ્રિલની ૨૫મીએ ડેન્માર્ક અને નૈવે નામના બે દેશ પર હિટલરનો લશ્કરી કબજે બેસી ગયું હતું. તરતજ હીટલરે હેલેંડ પર આકમણ કર્યું તથા હેલેંડ પર આકાશમાંથી બેબિ વર્ષા કરીને એણે મેની ૧૭મી સુધીમાં ડચ રાષ્ટ્રનું પણ પતન કરી નાંખ્યું. ત્યાર પછી નાઝી આકમણની રણગાડીઓ
Page #610
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુશનું વિહંગાવલોકન
૧૮૯ બેઅમને પાછળથી પાડી નાંખીને ફ્રાન્સનું પતન કરવા દેડી ગઈ હતી. નાઝી યુદ્ધ યંત્રના ભારા નીચે બેજીયમ પર થઈને માનવ સંહારને આક્રમક ધસારે ફલેન્ડર્સ તરફ આગળ વળ્યું હતું. નાઝી લશ્કરવાદની ટેકે અને મોટરસાયલેના ખૂનખાર ધસારાએ ફલેન્ડર્સમાં થઈને વિજળીક વેગ ધારણ કરીને ફ્રેન્ચ લશ્કરની હરોળને બે ભાગમાં ચીરી નાખીને ફાન્સ દેશને પણ પતન પમાડી દીધું હતું. આખા જગત પર યુદ્ધ ફેલાયું
ફ્રાન્સના પતન સાથે જ, પરાછત ફ્રાન્સનાં આફ્રિકાનાં સંસ્થાને પર ઈટાલીએ કબજે કરી લીધું. આફ્રિકા પર અને ભૂમધ્યમાં બ્રિટન સાથે યુદ્ધ કરવાની જવાબદારી ઈટાલીએ સ્વીકારી તથા જરમનીએ બ્રિટન પર આક્રમણ કરવાનો હવાઈજંગ ખેલવા માંડ્યું. જાનમાં (૧૯૪૦) અધવચમાં ફ્રાન્સને પરાજ્ય કર્યા પછી ઘેરાઈ ગએલા બ્રિટનને બેજ મહીનામાં શરણે આવવાની ફરજ પાડવાની ધારણા સાથે હિટલરે બ્રિટન પર બેબમાર શરૂ કર્યો અને ઓગસ્ટની ૧૫મી એ પિતે લંડનમાં વિજ્ય પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી.
પરંતુ આખા જગતની પ્રશંસાને લાયક એવી પિલાદી હિંમતને ધારણ કરીને લંડન૫ર વરસતા મોતને સામને કરીને લંડનનાં નાગરિકે એ ભેમ ભિતર આશ્રમાં અનેક રાત્રિઓ પસાર કરવા માંડી, અને હિટલરે મુકરર કરેલે ઓગસ્ટને ૧૫ દિવસ પસાર થઈ ગયો.
આ પછી તરત જ ઇગ્લેંડ પર દિવસ રાત હિટલરના બેબરાએ મત વરસાવવા માંડ્યું. ઇંગ્લેંડની પડખે પિતાનાં તમામ, સાધને સુપ્રત કરવાની અમેરિકાએ જાહેરાત કરી. અમેરિકા અને બ્રિટનનાં નસીબ એક સાથે બંધાયલાં છે એમ ચરચીલે કહ્યું. અમેરિકાએ આ વિશ્વયુધ્ધમાં પિતે યુદ્ધ જાહેર કરવા પહેલાં ઇંગ્લેંડની તરફદારી, સાધન સામગ્રી આપવા માંડીને શરૂ કરી દીધી.
ત્યારે આ તરફ જરમનીને પક્ષે જાપાને પણ યુદ્ધમાં ઉતરવાની તૈયારીઓ કરવા માંડી. ઈટાલી અને જર્મનીની ફાસીવાદી ધરીએ જાપાનને ફ્રાન્સનું ઈન્ડે-ચીન નામનું સંસ્થાન ભેટ આપ્યું. ઇન્ડેચીનમાં થઈને ચીન પર આક્રમણ કરવાનાં તથા ચીનમાં જતી અમેરિકા અને બ્રિટનની સાધનસામગ્રી રોકવાનાં નૌકામથકે તથા હવાઈ મથકો પર કબજે કરવાનાં પગલાં જાપાન લઈ શકે તેમ હતું. આ રીતે પાસિફિક મહાસાગરમાં બ્રિટન તથા અમેરિકાને જાપાન હંફાવી શકે તેમ હતું.
Page #611
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ બધી યાજનાને નક્કરરૂપ આપવા જરમની, ઇટાલી અને જાપાનની પરિષદ મળી. આ પરિષદમાં આખી દુનિયા પર ડોકી બેસાડવાની ફાસીવાદી નૂતન રચનાના આકાર ઘડાયા. આ નવી રચનાએ આખા જગતને ત્રણ ટુકડામાં વહેંચી લીધું. આ રચનાએ યુરેાપના તમામ દેશેપર અને રશિયા પર જર્મનીની માલીકી સ્વીકારી. આખા આફ્રિકાખંડ મુસેાલીનીની માલીકી માટે નકકી થયે અને દૂરપૂના, ચીન અને ભારત જેવા દેશે!પર જા!નનું સ્વામીત્વ રચવાનું નકકી થયું.
૧૯૭
આ નવી રચનાનું એ ંધાણ રાખીને હવે જરમન ઇટાલી-પાનની યુદ્ધ ધરી ડાઇ, અને યુદ્ધ પછી પેાતાને મળવાની શહેનશાહતા અથવા સામ્રાજ્યોનાં સ્વપ્ના, હિટલર-મુસાલીનીને અને જાપાની શહેનશાહતને આવા લાગ્યાં આ રીતે, ઇ. સ.નું ૧૯૪૦ મું વરસ અંત પામવા લાગ્યુ. પરંતુ એટલા સમયમાં, મુસાલીનીના લડવયા સાગળ વધી શકતા નહેતા.આફ્રિકાનો સરનશીન બનવા માગનારા મુસાલીનીના પગ આફ્રિકાના રહુની રેતીમાં ભરાઈ પડયો હતો. વિશ્વનગર લંડનની અગ્નિ પરિક્ષા
હિટલર જેવા હિટલર પણ ફ્રાન્સને કિનારેથી ાિ માંડીને લંડનના
પતનને દેખવા નજર તાણ્યા કરતા હતા. અંગ્રેજી પ્રજા આ નાના સરખા ટાપુ હવે એની આંખના કણા બન્યા હતા. આ ટાપુ પર એની સબમરીને એ
Page #612
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન
૫૯૧ ભરડો ઘાલ્યું હતું. આ ટાપુને આંતરીને એનાં બેબો કાળો કેર વરતાવતાં હતાં. તેય લંડન પરથી શરણાગતિ માગત એકે: ઝડે ઉચે થતું ન હતું.
કારણ કે યુદ્ધને જાહેર કર્યા વિના જ અમેરિકન સરકાર મરણીયા બનેલા આ લંડન નામના વિશ્વનગરનું લાલન પાલન કરતી હતી. અમેરિકા જે સમૃદ્ધ દેશ એને બધે શસ્ત્રસાજ અને સાધન સામગ્રી પુરાં પાડતે હતે લંડનમાં અમેરિકન રૂ૫ હિટલરને પિતાની સામેના અપશુકન જેવું જણાતું હતું.
લંડન પર ચિંતા ભરી નજર નાખતે ફાસીવાદો યુદ્ધ ધરીને સંવાહક હિટલર ઉભો હતે. બ્રિટ જે પડે તે તરત જ એ રશિયા પર તૂટી પડે તેવી
એની યુદ્ધધરીની યોજના હતી. બ્રિટને શરણે આવવાને ઇન્કાર કર્યો હતે. બ્રિટને શરણે આવવાનો ઇન્કાર કરીને અને આઝાદ જીવનની રાષ્ટ્રનીતિને ધારણું કરીને નાઝી યુદ્ધયંત્રનાં આગળ વધતાં ચક્રોને થંભાવી દીધાં હતાં. લંડન વિશ્વનગર બનતું હતું. લંડનની અગ્નિપરીક્ષાને અમેરિકન કુમક મળતી હતી. વિશ્વયુદ્ધના ફાસીવાદો બૂહની વચ્ચોવચ પડેલા આ વિશ્વનગરે ધરી આક્રમણ પછી જગતને વહેંચી લેવાની નવી રચનાને પાછી પાડી દીધી હતી. રશિયા પર આક્રમણ કરીને, રશિયાને તારાજ કરી નાખીને, પશ્ચિમમાંથી જાપાન, પૂર્વમાંથી આખું હિટલરનું યુરોપ ફાસીવાદી નવી રચના માટે અમેરિકા પર તૂટી પડવાનું હતું તે બધું લંડનનગર પર પર થંભી ગયું હતું.
યુરેપનાં પતન પામેલાં રાષ્ટ્રોની આઝાદીની સ્મૃતિને ધારણ કરી રાખીને યુરોપનાં પાટનગરોની પતન પામી ગએલી સરકારે સારે દિવસ ઉગવાની આશાનું રટણ કરતી, આ લંડનનગરમાં આશરે શેધતી આવીને રહી હતી. આ સૌની એક ઢાલ બનેલું પાર્લામેન્ટની માતાનું આ નગર યુરોપીયનગર બનીને હિટલરનાં બેંબરનું ભયાનક આક્રમણ ઝીલતું હતું. આ નગરઢાલના આશ્રયે, હેલેન્ડ, બેલજીયમ, નોર, ડેનમાર્ક, લુકડેંબર્ગ, એલિસીનીયા, પોલેન્ડ, કેલેવાકીયા, અને ગ્રીસના, આઝાદીપ્રિય આગેવાનો ભવિષ્યના ભાવિની કલ્પના કરતા દિવસે ગુજારતા હતા. વિશ્વયુદ્ધ એશિયામાં પણ વ્યાપક બન્યું.
જાપાને ઇ. સ. ૧૯૪૧ના ડિસેંબરની ૭મી એ પર્લ હારબરની અંદરના અમેરિકન નૌકા કાફલા પર ચિતે હલે કર્યો. અમેરિકાને આ રીતે ફાસીવાદી ધરી રાજ્ય પર યુદ્ધ જાહેર કરવાની ફરજ પડી. અમેરિકા પણ હવે પદ્ધતિપૂર્વક વિશ્વયુદ્ધમાં ઉતરી પડ્યું.
પાસિફિક મહાસાગરમાં હવે યુદ્ધ સળગી ઉઠયું. જાવા આગળ અને મલાયા આગળ અમેરિકન અને બ્રિટીશ જહાજે ડૂબવા માંડયાં. ફીલીપાઈન્સ
Page #613
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નામના અમેરિકન શાહીવાદનાં સંસ્થાને જાપાને જીતી લીધાં. મલાયા પર જાપાની આક્રમણ આવી પહોંચ્યું અને સીંગાપુર અથવા સિંહપુર નામનું અંગ્રેજી સંસ્થાનવાદનું ચાવીરૂપ મથક પણ ભયમાં આવી પડ્યું, જોતજોતામાં
રિસે યાસી
હાલ
(
તરફ.
|||||||III),
મીલાવીને
AJune
દક્ષિણ આફ્રિલાઈન
છે દી મહાસાગર
-ઈર-ઇન્ડિઝ
5 ટ્રે
લર
વિશ્વયુદ્ધ એશિયાભરમાં ફેલાઈ ગયું. ઈ. સ. ૧૯૪૦ના ઓકટોબરમાં જાપાને વીએટનામ, લાઓસ અને કંબડીયાને એશિયાઈ પ્રદેશે પડાવી લીધા હતા. હવે બરાબર એક વરસે એણે હોંગકૅગમાં, મનીલામાં, સીંગાપુરમાં, વાર્તામાં તથા રંગુનમાં પિતાનાં થાણાં જમાવ્યાં, તથા આખો ચીનને રાષ્ટ્ર કબજે કરવાનું આક્રમણ આરંભી દીધું.
વિશ્વયુદ્ધ હવે યુરેપ અને આફ્રિકાને પોતાની એડનીચે દબાવીને, એશિયાના પ્રદેશ પર આવી પહોંચ્યું. અંગ્રેજી હકુમત નીચેનાં અને ફ્રેન્ચ હકુમત નીચેનાં એશિયાઈ સંસ્થાનેને પિતાનાં ગુલામ સંસ્થાને બનાવવા બીજા વિશ્વયુદ્ધની ધરી રચનાએ જાપાનના આક્રમણને એશિયાપર ઉતાર્યું; એક પછી
Page #614
--------------------------------------------------------------------------
________________
પહ૩
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન એક દેશો ફરીવાર પતન પામ્યા અને રંગુનથી ભારત પર ઉતરી આવનારા જાપાની આક્રમણની ઘડીઓ ગણાવા લાગી. યુરોપનાં પૂર્વકમાડપરનો સેવીયેટ રૂસ
યુરોપ પર નિર્ણય કરીને રશિયા પર આક્રમણ કરવાનો મુલતવી રખાયેલ આખરી દિવસ હવે આવી પહોંચતો હતો. હિટલરે વિશ્વયુધ્ધનો પહેલોકદમ એસ્ટ્રીયાને ખાલસા કરીને ઉપાડ્યો હતે. ઈ. સ. ૧૯૩૯ના માર્ચમાં એણે બીજો પગ કોલેવાકીયાપર ગોઠવ્યું હતું. આ પછી તરત જ એણે મેમેલને પ્રદેશ કબજે કર્યો હતે. પછી ૧૯૩૯ના સપ્ટેમ્બરના પહેલા દિવસે પિલેન્ડપર આક્રમણ કરીને એણે રૂસદેશની સોવિયેટ તાકાતથી ડરીને, તેના પર આક્રમણ કરવાની તારીખ આખા યુરેપને કબજે કર્યા પછી નક્કી કરી હતી.
હવે આખો યુરોપ એના આક્રમણ નીચે પતન પામેલે પડયો હતે. ડેનમાર્ક અને નરેને એણે ૧૯૪૦ના એપ્રિલ મહિનામાં કબજે કર્યા હતા, અને પછીના બેજ મહીનામાં એટલે મે અને જુનમાં હોલેન્ડ, લુબ, બેલજીઅમ, અને ફ્રાન્સ એના આઠમણે નીચે પટકાઈ પડયા હતા. પિતાના ટાપુની સુરક્ષિતતામાં સંતાયેલા બ્રિટનપરની લડાઈ એણે શરૂ કરી દીધી હતી, તથા ૧૯૪૧ના જુનના આરંભ સુધીમાં, બલગેરીયા, યુગોસ્લાવીયા, રૂમાનીયા અને ગ્રીસ પણ પટકાઈ પડ્યા હતા. યુરેપરને નિર્ણય એણે મેળવી લીધો હત અને ઈટાલી તથા જાપાને, આફ્રિકા અને એશિયા પર આક્રમણ આરંભી દીધાં હતાં. ત્યારે યુરોપખંડને એ એક જ દેશ પતન પામ્યા વિનાને અણનમ ઉભો હતો. આ એક દેશ સેવિયેટ રશિયા હતે.
યુરેપના આ પૂર્વ સિમાડા પરના આક્રમણની તારીખ હવે આવી પહોંચી. હવે હિટલરનાં આક્રમણ યંત્રોમાં આખા યુરોપનાં લશ્કરે, શસ્ત્ર સાધને, અને સામગ્રીઓ ઉમેરાયાં, હતાં. હવે સોવીયેટ દેશની બધી સરહદ પર એને વિજયી રણથંભ રોપાઈ ગયા હતા. હવે રૂસ પર ચઢયા વિના ચાલે તેમ નહોતું એટલે અચાનક એવી નાઝી આક્રમણની જાહેરાત દુનિયાએ આઘાત પામીને સાંભળી. ઈ. સ. ૧૯૪૧ ના જૂનના ૨૨ મા દિવસે નાઝી સમાચાર સંસ્થાઓએ જાહેર કર્યું, “અમે સેવિયટ રશિયાપર આક્રમણ શરૂ કરીએ છીએ”
નાઝી આક્રમણના ઝંઝાવાત રૂસી ધરતી પર સંહારનાં તેફાન બનીને, યુદ્ધ યંત્રોના સૂસવાટ નીચે ધરતીને ધમધમાવતાં નીકળી પડયાં. પતન પામેલા યુરોપ, સ્ટાલીનઝાડ પર મહાસંગ્રામ
આ મહા ભયાનક આક્રમણના ધસારાએ બલીનથી ઉપડતા હોય તેમ, નાઝી યુદ્ધરાક્ષસના પંજાની ચાર આંગળીઓ બનીને ચાર દિશામાં
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૯૪
વિકવ ઇતિહાસની રૂપરેખા નીકળી પડયા. વિજળીક આક્રમણનું આ પેન્જરસ્વરૂપ અંગુઠાનું બનીને લેનીનગ્રાડ તરફ ધસતું હતું. અંગુઠા સાથેની આંગળી મોસ્કોપર નિશાન માંડીને વધતી હતી. વચલી આંગળી સ્ટાલીનઝાડને સર કરવા લંબાતી હતી અને ત્રીજી આંગળી કેકેશસની પર્વતમાળપર પહોંચી જવા કીવ નામના રૂસીનગર પર તરાપ મારતી હતી. આ આક્રમણના પંજાની ટચલી આંગળીની પકડની નીચે ગુલામીની સાંકળમાં બંધાયેલા યુરોપના, પોલેન્ડ, યુગોસ્લાવીયા, બલગેરીયા અને ગ્રીસ નામના દેશો હતા.
આ વિજળીક ધસારાની પાંઝર હરેળોએ ટેલીન કિલ્લેબંધી નામની સરહદ પહેલી ઝપમાં તોડી પાડીને વટાવી દીધી. ફ્રાન્સ કરતાં મેટો પ્રદેશ જરમન કબજા હેઠળ આવી ગયો, ત્યારે ૧૯૪૧ ને ઓગસ્ટ મહીને આવી પહોંચ્યો. રૂસી રાષ્ટ્રની તાકાત હવે જ એકઠી થવાને આરંભ કરતી હતી.
પરંતુ લેનીનગ્રાન્ડને રસ્તે આવતું, સાવ નગર પડયું. મેલેંસ્કને રસ્તે આવતું વીસ્કનગર પણ પડ્યું. કીવનગરના રસ્તાપરનું ઝીટામીર નગર પણ પતન પામ્યું. લેનીનઝાડનાં પાદર પર રૂસી રણગાડીઓ આવી પહોંચી. રૂસ દેશનાં લશ્કર પાછા હટયાં અને નાઝી પાંઝરના વેગ આગળ વધ્યા. એટલામાં તો સ્મોલૅસ્ક નગર પણ પડ્યું અને કીવનું પણ પતન થયું. રશિયાનું પાટનગર મેઢે હવે એકજ અઠવાડિયામાં પડશે એવી જાહેરાત હિટલરે કરી દીધી. સ્ટાલીન ઝાડનાં પાદરે પર નાઝી લશ્કરને ભયાનક ધસારે આવી પહોંચે.
ત્યારે સ્ટાલીનઝાડમાંથી સ્ટાલીને પડકાર જેવી જાહેરાત કરી. “ દુશ્મન અમારા રાષ્ટ્રનાં ઉંડાણમાં પેસી ચૂકયો છે. અમારી ધીખતી ધરા પર એકેએક રૂસી નાગરિકનું સર્વાગી યુદ્ધ હવે શરૂ થાય છે. અમારા ઉંડાણ બચાવ અને સામુદાયિક સામનાને હવે આરંભ થાય છે. લેનીનગ્રાડ કે સ્ટાલીનઝાડ અને માસ્ક નગર કદિ પડશે નહીં.” યુરોપપર નહીં દેખાયેલો એ પ્રતિકાર
રશિયાનાં આ મહાન પાટનગરપર નાઝી આક્રમણને ભરડે થંભી ગયો. રૂસી પ્રતિકારનું રૂપ માનવ ઇતિહાસમાં અજોડ એવું અણનમ દેખાયું.
રશિયાનાં અગાધ અને ઊંડાં સમરાંગણ દેખતે પાછો હિટલર, પ્રિન્સ કાલે વરટેનબર્ગને કહેતા હતા, “બાપુ એડે, બાપુ ઓડ કબુલ કરું છું કે જે દિવસે મેં રશિયા સાથેની સલાહ પર સહી કરી તે દિવસ મારા જીવનને સૌથી વધારે ગમગીન દિવસ હતો.” એ દિવસ પછી મોકુફ રાખવું પડેલું યુદ્ધ આજે એણે શરૂ કર્યું હતું. રૂસી દેશને માખણ કલ્પનાર હિટલરને પાછા
Page #616
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન જનરલ ગુંડેરીયનના શબ્દો યાદ આવ્યા, “કુહરર- કુહરર, સમાન વ્યવહારવાળી નવી દુનિયા બાંધવા બેઠેલા કૅમલીનના રવનશીલને લડાદની કલાનું શું ભાન છે? આપણે વીજળિક હલ્લાને દરેક ધસારે એમની બચાવ હરોળાના ભુક્કા બોલાવશે. પણ રશિયા તે અનંત દેખાતે હતો અને એની તરસી નજર આગળ યુરોપના પલટી ગએલા નકશા ઊભરાતા હતા. એને એ નકશાઓ કહેતા હતા, “વરસો પડયું છે. આમસ્ટરડામ, બ્રુસેલ્સ, પેરીસ અને એથેન્સ પણ ગગડી ગયાં છે તે પછી મોસ્ટ અને લેનીનગ્રાડ...લેનીનઝાડ અને ટેલીગ્રાડ. એ બધાં પણ પડશે જ” એની નજર પર રૂસદેશની શ્રમમાનની શેરીઓ રગદોળાઈ જતી દેખાઈ. જગત જનતાનાં એ મહાન પાટનગરે પડતાં દેખાયાં. એની નજરમાં એ બધાં નગરનાં ખંડિયરે ઊભરાયાં. રૂસનાં એ ખંડિયો પરનાં નરનારીઓ અને બાળક બાળકીઓનાં શબ પર પિતે ફરતે દેખાયે.
બેહજાર માઈલેના મોરચા પર ૧૭૦ ડીવીઝનના વીજળિક હલ્લાના પગમાં હવે એ યોજનાને દેર અટવાતો હતો.
બાટીક પ્રદેશે પડ્યા હતા, શ્વેત રશિયા પડતું હતું, યુક્રેન પડયું હતું. સમાજવાદી ઘટનાએ જગતભરમાં અજોડ એ સરજેલે નીપરબંધ તૂટી પડે હતો. પણ પેલાં નગરે તે પડતાં જ નહોતાં !
લેનીનગ્રાડ! મોઢે ! લેનીનગ્રાડ, મેઢે !' જગત જનતાનાં એ પાટનગર હાથવેંતમાં દેખાઈ પડતાં હતાં તોય પડતાં નહોતાં.
એ જ નગરએ લાલક્રાન્તિને પહેલે ઝડે ફરકાવ્યો હતો. એ જ નગરેએ સમાજવાદી સમાજ-ઘટનાનાં પારણું ખુલતાં ક્યાં હતાં. નવી દુનિયાની સમાનતાના પહેલા સંસ્કાર અહીં જ આલેખાયા હતા. એ જ નગરે એ દુનિયાભરની કચડાયેલી જનતાને નવી દુનિયા રચી બતાવી હતી. એણે વેઠ નાબૂદ કરી હતી, સૌને માટે જીવવાને સમાન હક્ક સર હતું, એજ નગરોમાંથી નવી દુનિયા રચવાની બધી યોજનાઓ આખા રશિયા પર પથરાઈ ચૂકી હતી. એ જ એ નગર !
રોજ પડતાં દેખાતાં હતાં પણ પડતાં નહોતાં. એ બંને નગરે પથરા ફેંકાય એટલે પાસે જણાતાં હતાં તોય ન અડી શકાય તેવાં દૂર દેખાતાં હતાં. રૂસી પ્રતિકાર અહીં મરણીયે બન્યું હતું. મહાસંહારની વચમાં ઊભેલાં લાલા લશ્કરે ખૂટતાં જ નહતાં.
મલીનના નવી દુનિયાના સ્વપ્નશીલે સંગ્રામ પણ ખેડી જાણે છે, એમ એને અને દુનિયાને સમજાઈ જતું હતું.
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૯૬
વિકવ ઈતિહાસની રૂપરેખા યુરોપની યુદ્ધકલ્પનાઓ, “ઊંડાણ બચાવ” અને “ઊંડાણ પ્રતિ આક્રમણને દેખવા ઊંચી નીંચી થઈ રહી. લાલ પાટનગર પરથી ડેક ઊંચકીને રશિયાને પૌલાદ પુરુષ, ધીર ગંભીર અવાજે આ પ્રતિકારના પ્રચંડ બનતા સમુદાયિક રૂપની રચના કરતા હતા. પહેલા ત્રણ મહિનામાં જ ત્રણ લાખ નાઝી હાડપિંજરે રશિયાના સીમાડાઓ પર વેરાયેલાં પડતાં હતાં. ઈતિહાસનું વિશ્વનગર
સ્ટાલીનના એ મહાનગર પર વીતી ગએલી કાળ રાત્રિની ઊડતી આગ જેવી વિકરાળ યાદે શમતી નહતી. ચાલીસ માઈલ લાંબો અને પાંચ માઈલી |
જ
પહેળે એનો દેહ જનેતાને વળગી રહેતા બાળક જે
–ા પર જડાઇ
ગયે હતે. હજાર તે, હજારો વિમાનો એને એની માતાની કાખમાંથી વછોડવા રોજ રોજ દિવસ અને રાતભર હજારો ટન ડાયનેમાઈટ અને પિલાદ ઝીંકતાં જરમન માલિકેનાં કારખાનાંઓ નિપજાવેલા વિનાશનાં કોઈ સાધન એના પર વીંઝાયા વિનાનાં બાકી નહોતાં રહ્યાં. એ અલીગ્રાડ નહોતું, ક્રાન્તિગઢ હતો. કાન્તિ એની અંદર આકાર ધરીને બેઠી હતી. સાત હજાર તરુણ કેમ મેલે એમાં પ્રાણનાં સ્થાપન કર્યા હતાં. નવી દુનિયાનું યૌવન અહીં જ નુતન ઘટનાને ઝોલે ચડ્યું હતું.
એવું કેવું એનું જીવન, ઈતિહાસના તખ્તા પરથી તરવરતું હતું ! ૧૫૮૯ ના વરસમાં પહેલો આકાર ધરતું એ ઝારીટસીન કહેવાતું હતું. કાસ્પીઅન
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૯૭
બીજા વિશ્વયુહનું વિહંગાવલોકન સાગરની વેલ્યાની ક્યારીમાં સાંપડયું હોય તેવું એ ઉત્તર કેકેશસનું, કુબાનનું, સારાટોવનું, કઝનનું મુખ્ય મથક બનતું હતું. એ બધાં વોલ્ગાનગરે એની આસપાસ વીંટળાયાં હતાં. મેચ્યા અને લેનીનગ્રાડ પણ એના ખરાનાં મથક હતાં. અંદરના અને બહારના બધા વિગ્રહના એણે રણથંભ રોપ્યા હતા. ઝાર વેળાની અને સેવિયની જીવનધટનાનું એ જીવનસંગ્રામનું ધામ હતું.
૧૯૧૬ માં આ શ્રમમાનવનું મહાનગર બન્યું. એનાં કમઠાણને દરેક અંકેડે ક્રાન્તિના પ્રચાર અને પયગામથી ગુંજી ઊઠડ્યો. જ્યારે લાલક્રાન્તિ આવી પહોંચી ત્યારે રણભૂમિ બનીને લાલ નેજા ફરકાવતું એ ઊભું. અહીં સ્ટાલીન અને વરશીલેફ મહાસેનાનીઓ હતા. અહીંથી જ કેલેડીન, કાસવ, ડેનીકીન અને બીજા શાહીવાદી સેનાપતિઓના દાંત ખાટા થઇ ગયા હતા. અહીંથી જ આસ્ફાખાનથી ઉપડેલે મહારથી કીરવ રેંગલને ૧૯૨૦ ના જાન્યુઆરીની ત્રીજીએ ભગાડી મૂકતે હતે. ઝારીટસીનનું જીવન ત્યારે સ્ટાલીનઝાડનું બિરૂદ ધારણ કરીને કાન્તિના લાલ તારક જેવું ઝળહળતું થયું હતું.
જીવન ઘટનાની સમાજવાદી તસ્વીર રચવા નીકળતું રૂસી ભોમ પર ત્યારનું ફરતું થતું પહેલું ટ્રેકટર ૧૯૩૦ના જુનના ૧૭મા દિવસે સ્ટાલીનગ્રાડ ટ્રેકટર ફેકટરીમાંથી જયનાદના પિકાર વચ્ચે દોડતું હતું પછી હજારે ટ્રેકટરે નૂતન રશિયામાં સેવીયેટ સમાજનો આકાર ઘડવા અહીથી ઊભરાયાં હતા. આખુંય સ્ટાલીનઝાડ નવું ઘડાતું અને એની વસ્તી લાખની વધતી જતી હતી.
એવા કાયાપલટ કરતા વોલ્ગા નગર પર એક યોજના આવી અને બીજી આવી. એવી એની કાયા પર ઉદ્યોગ ધમધમી ઊઠયા. એની છબી પર સંસ્કારધામ મઢાઈ ગયાં. એના કિનારાઓ પર જહાજે બનવા માડ્યાં. એનાં નવાં બજાર બન્યાં. એની નવી શેરીઓ નીપજી, એના પર વાટિકાઓની હારમાળા પથરાઈ. એની તસ્વીરમાં સેંકડે નિશાળે ને વિધાપીઠ ગુંજી ઊડી અને થીએટરનાં સંસ્કારકેન્દ્રો ખીલી ઊઠયાં.
એની જીવનઘટનામાં નવું યંત્ર આવ્યું, નવી તાકાત આવી, ન શ્રમમાનવ અને નવી સમાજઘટનામાં ત્યાં એના પર નવી સમાનતાનાં નવા ભાન છાવર થયાં. એના મેડા આવતા અને લાંબા રહેતા હિમાળાની અગવડ અળપાઈ ગઈ. એના પર યુરલથી વાતા ઝંઝાવાતનાં રેતીનાં તોફાને રોકાઈ ગયાં. એના પર વિજ્ઞાનનાં ઓજસ ઓપી ઊડ્યાં.
પણ ત્યારે, જ માનવજાતને ગુલામ બનાવવા જર્મન શાહીવાદ મેઈન કાંફ લખતે હતા અને વોગાના એ મહાનગરને જીતીને કેકેશસને ટપીને માનવજાતને
Page #619
--------------------------------------------------------------------------
________________
૫૯૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંહાર મચાવવા નીકળવા માટે આજે સ્ટાલીનઝાડ પર ચઢી આવ્યું હતું. હવે ૧૯૪૨ ને ઓકટોબર મહિને આરંભાઈ ચૂક્યો હતે. પાછલા ઓકટોબરની રાત્રિઓ ઘણી ભયાનક હતી. સ્ટાલીનઝાડમાં એથી પણ વધારે બિહામણે દિવસ ઊગવાને હતે. એ દિવસના ખ્યાલમાં એક ગહન ગંભીરતા સ્ટાલીનચાડના ઉદ્યોગ-મથકમાં છવાઈ ગઈ હતી. પેલા વિશાળ ચેકની આસપાસના ઘર પર લાલ સંત્રીઓના પહેરા બેસી ગયા હતા. અવારનવાર ઊછળી પડતા બેબ અને ફાટી નીકળતી આગની આસપાસ કેટલાએ માઈલે પરથી હવામાં ઉછળી પડતી ભયાનક એવી આ નગરની છબી, અનીશ એવી અવારનવાર બૂમરાણ અને ભયંકર ચિત્કારના વાતાવરણની ગંભીરતાને ભયાનક ઘેરી બનાવી મૂકતી હતી. દર સમયે હજારે નાઝી બેબરે આકાશમાંથી ચિત્કાર કરતાં, ધૂળ ને ધૂવાનાં વાદળો નીચેથી ઉડતાં આવતાં હતાં તથા રૂસી માન મૃત્યુ ગીત ગાતાં મરતાં હતાં. હવા તપી ગઈ હતી, ધરતી સળગતી હતી. ધાતુઓના રસની છોળો ઊછળતી હતી. દાવાનળનાં દોજખમાં નાઝી વિમાન તૂટી પડતાં ધરતી ફેડતાં હતા તે ય અહેનિશ, આકાશી હલકે બનતાં આવતાં તે ખૂટતાં જ નહતાં.
ધસતા જતા સમય પર તેવીસમો હલ્લે ચાર દિવસના સમયપત્રક પર પથરાતે હતે. આખા મહિનામાં એકસે ને સિત્તેર આક્રમણ આવી ચૂક્યાં હતાં. તેય આ વિશ્વનગરને ખંડિયર દેહ પતન પામે નહીં. એકસે ને સિત્તેર આક્રમણોને ખાળ્યા પછી, હાડમાંસની કિલ્લેબંધીથી સ્ટાલીનઝાડને ગઢ બાંધ્યા પછી કોણ એવી તાકાત હોય કે આપણને હટાવી શકશે ? સાબીરીયન સેનાની ગરટીવ એના કાળમીંઢ સાથીદાર સ્પીરીનને પૂછતે હતે.
જગત-જનતાના દિલ પર સળગતું બનેલું સ્ટાલીનગ્રાડ જ્ઞાથી ગંગા સુધી, ચીનની દીવાલ સુધી, ઈરાનના અખાત સુધી, અને બરેલીનની નાઝીઓ નીચે કચડાયેલી માનવતા સુધી મહાસંગ્રામના જનજંગે જમાવેલા ચોથા પરિ માણનું રેશન ચમકાવતું, આઝાદીની ઉષ્માને વહાવતું હતું.
વેલ્ગોનાં વહેણ હવે ઠંડાં ને શિથિલ થવા લાગ્યાં હતાં. વોલ્ગાના દેહ પર સફેદ કાંચળી ચઢવા લાગી હતી. થોડા દિવસમાં જ વેલ્યા પર હિમઆચ્છાદન પથરાઈ જશે તેમ લાગતું હતું. નવેંબરનો આરંભ થઈ ગયો હતો. સ્ટાલીનઝાડનાં ખંડેરમાં ઠંડો પવન સૂસવતે વાતે હતે.
હવે સ્ટાલીનગઢને મહાસેનાની કેફ ભયાનક નિરધારની ગોઠવણ કરતે હતો. એને એક હાથ સ્ટાલીનઝાડની દક્ષિણ દેખાડતે હતે બીજો હાથ ઉત્તર તરફ બતાવતું હતું. એના બૃહના એ બંને હાથા એકબીજાને મળવા સીરાફીવીચ, અને કાલાશ તરફ ફરવાના હતા.
Page #620
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન
૫૯ બસ ત્યાં...જ્યાં એ બંને હાથ ભેગા મળવાના હતા ત્યાં, જર્મનું મેત માગનારૂં કુંડાળું પૂરું બનવાનું હતું.
ત્યાં જ..“આપણે વારે હવે આવી પહોંચે છે” એમ સંભળાયેલા સ્ટાલીનના શબ્દનો અર્થ ઊઠતે હતે.
બસ ત્યાં જ... જ્યાં ડેન નદીને વિશાળ વળાંક વીકે થાય છે ત્યાં આગળ ગાઢ અંધકારમાં લાલ લશ્કરની યાંત્રિક ટુકડીઓ, ટેકે અને તે સાથે બરફમાં ગરકતી ને પાછી નીકળતી પથરાતી હતી. ત્યાં...ત્યાંથી એક ઈસારે થાય અને મુકરર સમયના આંકપર કાળને કીટ પહોંચે તેની રાહ દેખતે મહાસંગ્રામને મહારથી મીખાલવ મરણપથારી પરથી જીવલેણ જખમની યાતના ભૂલતે, આખાય સ્ટાલીનઝાડી સંગ્રામના મહાસેનાની ઝુકાવને આદેશ સાંભળો હતે. “આપણો સાણસાબૃહ હવે પૂરો થાય છે...આપણાં આક્રમણ ટાં થાય છે ત્યાં સુધી આખર ટક ટકી રહે, ટકાવી રહે.”
સ્ટાલીનઝાડને ટકી રહેલું દેખતે મીખીલેવ મોરચાની ભેખડની એક ગુફામાં પડ્યા હતા. ટકી રહેવા માટે ઉતાવળા થતા પ્રાણને ઘૂંટતે એ આંખ મીંચતો હતો. આજ સુધી દબાયેલા શ્વાસના પ્રકાપવાળા નગર લડવૈયાઓના ઉગ્ર પ્રાણ રણમેરિચાના એ મહારથી પિતા પર સલામીના શપથ લેતા હતા, “સ્ટાલીનઝાડની પણ અમે ટકાવી રાખશું.”
ચાલીસ માઈલના મરચા પર રોજ રેજ આક્રમણોનાં ઘોડાપૂર ઊભરાતાં રહ્યાં હતાં. બે મહિનાના હલ્લાઓ પછી જર્મનેએ સ્ટાલીનઝાડની ટેકરીઓ સર કરી હતી, સ્ટાલીનઝાડનાં ખંડેરેને પણ ભાગ કબજે કર્યો હત, સ્ટાલીનગ્રાડનાં ચગાન પર, કારખાનાં પર અને બજાર પર જર્મને કબજો થયો હતો. બે જગાઓ પર જર્મને નદીના કિનારાને પણ અડી ચૂકયા હતા.
પણ સ્ટાલીનઝાડની નદી કિનારા પરની ભેખડનાં ખંડિયર પરથી રશિયને હટતા જ નહતા. ત્યાં જ મરી ફીટવાને નિરધાર કરીને રૂસી લડવૈયા ભેખડે છેદીને ચેટી પડ્યા હતા. જર્મન સેનાપતિઓનાં ધડતાં હૃદયો એ ચુંટી રહેનાર અમાનુષોને “જંગલી રશિયને” કહેતા દાંત કકડાવતા હતા. હવે દક્ષિણ તરફથી જર્મને પર રશિયન ધસારા દબાતા હતા. ઉત્તર તરફ ટીમેશેકે તૂટી પડવાને સમય માપ પડે હતે. નદી પરની એકસેથી એક હજાર ફીટ જેટલી ઊંચી ભેખડ પરની પહોળી પટી પકડીને રૂસી લડવૈયા સ્ટાલીનમ્રાટને પકડી રહ્યા હતા. એમણે પોતાનું ભારે તોપખાનું પૂર્વ કિનારે રોપ્યું હતું અને ઊંચી ભેખડે ને અંદરથી ખોદીને ભોમભીતર છાવણી ઊભી કરી
Page #621
--------------------------------------------------------------------------
________________
વિAવ ઈતિહાસની રૂપરેખા હતી. એ છાવણીની ગુફાઓ સો સો વાર ઊંડી ખોદાઈ હતી. એ ગુફાઓ પરની ધરતી તોપમારા નીચે પ્રજ્યા કરતી હતી. એ ધરતીની નીચે સ્ટાલીનઝાડના લડવૈયા મેત પર મુસ્તાક હસતા ચેટી રહ્યા હતા.
એ ગુફાઓ ચાલીનગઢની અમર કિલ્લેબંધી હતી. એ ગુફાઓની અંદર વીજળીના દીવા અને તેલના દીવા બળતા હતા. એ ગુફાધરોમાં ટેલિફોન ગોઠવાયા હતા. એ ગુફાઓમાં જખમીઓની સારવાર કરતાં ડોક્ટરે અને આયાઓ રહેતાં હતાં. એ ગુફાઓમાં જગતભરમાં અજોડ એવા લેકનિયુક્ત લાલલશ્કરના રાજકીય કેમીસા જીવતા હતા.
એ ગુફા–ઘરની ભેખડ ઉપર સેનાની ચુઈકાવનું બાસઠમું લશ્કર જર્મન સરદાર પોલીસના છઠ્ઠા લશ્કર સાથે મરણિયા સંગ્રામ ખેલતું હતું. જર્મન સરદારી આ ભેખડ પરના સંગ્રામ ખેલાડીઓની હિંમતને પાર પામવાને નાકામિયાબ નીવડી હતી. આ જર્મન પાંઝરેએ યુરોપનો એક પછી બીજે દેશ દેખે હો પણ આક્રમણના પ્રતિકારનું આવું ભિષણરૂપ અહીં જ અવલેકયું હતું.
એવા દારૂણ દિવસ પસાર થયા હતા. મહાસેનાની ઝુકાવને ટેલિફોન બેલ હતું, “ટકાવી રાખો, મારી ગોઠવણી આજથી આઠમે દિવસે પૂરી થશે.”
નવેંબરને ૧ દિવસ ઝુકાવની ગોઠવણીતો છેલ્લે દિવસ હતે.
સ્ટાલીનઝાડને સંગ્રામ એ દિવસે જ બીજા તબક્કામાં પેસતો હતે. વલ્ગાને કિનારે ઠંડું પડતું હતું. વલ્ગાનાં વહેણમાં બરફની શિલાઓ એકબીજા પર ચઢી જતી, એકબીજા સાથે અથડાઈ પડતી, દૂર સંભળાય તેવા અવાજે કરતી હતી. વોલ્ગાનો ઠરેલ ભાગ સફેદ હો, પાણી કાળું દેખાતું હતું. કાળાધોળા વોલ્ગાના પ્રવાહમાં રૂસી લડવૈયાઓનાં છૂટાંછવાયાં શરીરે પણ તણાતાં જતાં હતાં.
ત્યારે એ મહાસંગ્રામને બીજો તબક્કો લાખલાખ શહીદોને માન આપવા, પ્રત્યાક્રમણ શરૂ કરતું હતું. ત્યારે સ્ટાલીનગ્રાડના સંગ્રામમાં ધસતી લાલ ટેકે પર મુદ્રાલેખ બોલતા હતા, “અમે બરલીન પર પહોંચીએ છીએ.'
- કાવની યોજના તૈયાર થઈ ગઈ હતી. ઝુકાવનાં ફરમાને પિશ થતાં હતાં. પ્રત્યાક્રમણ આરંભાતું હતું. સાણસે રચાઈ ગયો હતો. સ્ટાલીનઝાડથી બરેલીન
ઉત્તર તરફની ટુકડીઓએ ધસારે શરૂ કર્યો. જનરલ રેડીને દક્ષિણપૂર્વ તરફ ડોનના વળાંકમાં થઈને ધસવા માંડયું અને પહેલી છલંગે બાસઠ માઈલ
Page #622
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલાયન
૨૦૧
પર ધસી જઈને સ્ટાલીનગ્રાડની પશ્ચિમે ૪૨ માઈલ પરનું કાલાશ કબજે કર્યુ અને પાલસની પીઠમાં એના ઠ્ઠા લશ્કરની પાછળ જમાવટ જમાવી દીધી. ખીજો એક ધસારા કલેપ્સકાયાની દક્ષિણે ઊપડી ચૂકયા અને સ્ટાલીનગ્રાડ તથા કાલાશની વચમાં મેરીનેવકા ગામ પર પહેાંચી ગયેા. આ એ ધસારાઓએ પેાલસનાં લાખાનાં લશ્કરની ડાબી પાંખ ઘેરી લીધી. આ એ ધસારાએમાંથી એક નવા ધસારે। ઉત્તરથી આવતા ધસારા સાથે જોડાઇ ગયા. નવેંબરના ૨૨મા દિવસે ફાન પોલસના સ્ટેલીનગ્રાડ પરના છઠ્ઠા લશ્કરની આસપાસ પહેલું વર્તુળ પૂરૂં થયું.
સ્ટાલીનગ્રાડ પર ઘેરા નાખીને તેવું દિવસથી પડેલા પેાલસ ઘેરાઇ ગયે. વિશ્વવિજય કરવા નીકળેલા ફાસીવાદ અહીં ઘેરાઈ ગયા. તરત જ બીજો રશિયન ધસારા દક્ષિણ તરફથી શરૂ થયા અને એબગેનેરાવાની ઉત્તરે થઈને કારાવકા નદી પર પથરાયા. એ રીતે જનરલ પેાલસના છઠ્ઠા લશ્કરની આસપાસ ઘેરાના બીજો કાઢી બંધાઇ ગયા. આ વિશ્વનગરે ફાસીવાદી આક્રમણને પોતાની અંદર જ જકડી લીધું. આ ભરડાની ભીંસમાંથી પેાલસનાં લશ્કરાને બચાવવાને કાઇ આરે જર્મા પાસે રહ્યો નહાતા. જનરલ વાટુટીન દક્ષિણ-પશ્ચિમ તરફનું દબાણ વધારતા હતા, જનરલ ગેાલીકાવ પશ્ચિમ તરફ વધતા હતા. દરેક કલાકે ભરડાની ભીંસ ઉગ્ર અનતી હતી. ૧૯૪૩ના ડિસેબરની આખરે પાલસના ત્રણ લાખના લશ્કરને ઊગારવાની બધી આશાએ અને પ્રયત્ના નાકામિયાબ નીવડયાં. જનરલ રાકસાવસ્કી આ ભરડાના મહાસેનાની નિમાયા. જનરલ ઇરમેકા અને જનરલ ચુકાવે પૂર્વની બાજી પરથી દબાણ શરૂ કર્યું.
ખસ અહીં આગળ જન ફાસીવાદનુ વિશ્વયુદ્ધ ખરલીન તરફ પાછું ફરીને પરાજય પામવાની પીછેહટ કરવાનુ હતુ. આખાય યુરેપને જીતનાર નાઝી આક્રમણુ સ્ટેલીનગ્રાડથીજ, રૂસ દેશના આ ઉંબરા પરથી ખરલીન સુધી પીછેહટ કરવાનું હતું. ૧૯૪૪ ના જાન્યુઆરીના ૮ મા દિવસે પેાલસને બિનશરની શરણુ સીકારવાનુ આખરીનામું પેશ થયું, પણ જનરલ પોલસે તેને અસ્વીકાર કર્યો.
'
એટલે ફેબ્રુઆરીના પહેલા દિવસે રશિયન મેારચા પરથી લાલ રેકેટો ઊડયાં. પેલસનાં લશ્કરા પર ગાલદાજી શરૂ કરવાનાં એ નિશાતા હતાં. ચારેકારથી તોપમારો શરૂ થયા. બરાબર બપારે રાકસોવસ્કી એક અવલાકન ચોકી પાસે ઊભા હતા અને રશિયન ગેલદાજીની અસર દેખવા દૂરબીનમાં દેખતેા હતેા. એની સાથે એક ઊંચા સાથીદાર ઊમા હતા. લાલ લશ્કરના તાપખાનાના એ વડા હતા. એનું નામ જનરલ નીકાલી વારાનેવ હતું. કાળ જેવા ફપીણ અતીતે એ બંને લાલ સરદારા નાઝી યુદ્ધખારા પર શરૂ થતા
૭૬
Page #623
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
તાપમારા દેખતા હતા. સ્ટાલીનગ્રાડની ચારે દિશાએ એ તાપમારાથી ખળભળી ઉઠી. તમામ લેાક અપરાધ કરી ચૂકેલા નાઝી હત્યારા સામે કરપીણ ઇન્સાના નાદ ધણધણી ઉઠયા. સ્ટાલીનગ્રાડ સુધીની રૂસી ભોમ પર અનાચારી અને અત્યાચારી બની ચૂકેલા એ જન યુદ્ધખારા પર ચમકતી ચાંદનીમાં મેાતનાં ચેાડિયાં વાગતાં થયાં.
૧૦૨
એ અપરાધીઓને ન્યાય જોખવાના હક્ક લાલ લડવૈયાઓએ સંગ્રામ જીતીને મેળવ્યા હતા, તથા આ અધિકાર, આજ સુધીમાં સળગી ગયેલાં ગામા, તારાજ થયેલાં નગરા, અત્યાચારથી ચૂંથાઇ ગયેલાં શરીશ, વિજેતા લાલ લડવૈયાઓને આપતાં હતાં. હવે ધેરાયલા ત્રણ લાખ જર્મન સૈનિકો અહીંથી જ ખીનશરતી શરણ સ્વીકારીને પાછા સ્વધામ પહોંચવાની નાસભાગ કરવાના હતા. એ બધાને પરાજ્યને આદેશ આપના। શૂન્ય સમય આવી પહોંચ્યા. કાળ કાએ ગાલ દાજોની ગર્જનાઓ ગાજતી કરી. ગેળાએ માઇને અને એખેા પાતાની પાછળ અગ્નિસેર લખાવતા સળગતાં પંખી જેવાં આકાશમાં સવતાં ઉઠ્યાં. એ બધાની પાછળ ટૅ કા અને તાપ-ટુકકીઓએ પાયદળા સાથે ધસારા કર્યા. એ ધસારાને અટકાવી શકાય તેમ હતું નહિ. મહાસંગ્રામને સહાર મચી રહ્યો. ઘેરાએલા જર્મન સમુદાયેા પશ્ચિમ તરફ પાછા પડયા. ઉત્તર અને દક્ષિણ તરફથી પણ વિકરાળ હલ્લાઓ વીંઝાયા. ચારે બાજુના હલ્લા નીચે ભીંસાતાં જર્મન લશ્કરેા આમથી તેમ અથડાયાં—ચૂંટાયાં. સ્ટાલીનના આ મહા નગર પર માતને દેખાવ તાંડવે ચડયા. જર્મીન સેનાપતિઓની શિસ્ત તૂટવા માંડી, અમલદારા અને સિપાઈએ હાથ ઉંચા કરીને હથિયાર ફેંકી દઈને ટપોટપ શરણે આવતા ચિત્કાર કરી રહ્યા, · હી–સ ! શરણ...શરણ... ! '
"
અપરાધી દુશ્મન મરણુથી બચવા ભાગતા હતા પણ ભાગી છૂટવાની ભેય એના પગ નીએથી સરતી હતી. સતાવાના ખૂણા ખેતી આંખ આગળથી ઊડી જતા હતા. એની પાછળ અગ્નિઝાળ દોડતી હતી. પાછે પડેલે અને શરણુ ઝંખતા સેનાપતિ પોલસ સકેદ વાવટા ફરકાવતા હતા.
પછી ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્ટાલીનગ્રાડનાં ખડારે!માંથી નાઝીઓની સાફસુફી થઇ. સ્ટાલીનગ્રાડની ખંડેર શેરીએ અને ચેાકેા, વાટિકાઓ અને ભવ્ય ઈમારતા, વિદ્યાપીઠા અને ક્રિડાંગણેા ખધાં ભંગારના ધૂમાતા ઢગલા બનીને પડ્યાં હતાં. તેમાંથી શખેાના ઢગલા સાફ કરાયા, સ્ટાલીનગ્રાડતા વિજય વિષાદ, ભરેલા ખંડેરની ક્ખીમાંથી વિશ્વશાંતિનું રટણ કરતા હતે. સ્ટાલીનગ્રાડની શેરીઓમાં હજુ લેહીની ગંધ હતી. સ્ટાલીનગ્રાડની એકેએક ભીતના પત્થર લેાહીભીના બન્યા હતા.
Page #624
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન
૬૦૩
પણ સ્ટાલીનઝાડનાં સ્મશાનમાં પાછું જીવન જાગી ઉઠીને સ્મિત કરતું હતું. સ્ટાલીનઝાડને બચાવ કરનાર વીરેના કદમ, પાછા એ વીરનગરમાં ફરતા હતા. જે શ્રમમાએ આ ભવ્ય નગરનું કલેવર ઘડ્યું હતું તે વિજયી થયે હતે. જીવનના વિજયને ઉત્સવ ઉજવવાની હજુ વાર હતી. એક પળને પણ આરામ કરવાને એને સમય નહે. અહીંથી બલીન નગર સુધી પહોંચી જવાની વિજય કૂચ આરંભવાના માનને મોખરે રહેવાના અધિકારવાળા એ બન્યો હતે.બરલીન પર ચઢતે લાલ રણજોધ શપથ લેતે હતે “સ્ટાલીનના મહાન નગર..શ્રમ માનના અમર ધામ...! લાલ નવેંબરના રણથંભ...! અમે તને ફરીવાર બાંધશું. તારી શહાદતથી ઉત્તેજીત બનેલા કલાકારો, શિલ્પીઓ ઈજનેરે, શ્રમમાન તારી વેરાઈ ગએલી જીવનકણિકાઓને આ મહાન ધરતીના પેટાળમાંથી વીણીવીણીને તારી જાજરમાન કાયાની ફરીવાર રચના કરશે. તારી વાટિકાઓ જનમનરંજન લીલેતરીથી ફૂલશે ફાલશે...તારાં કારખાનાં શ્રમમાનવની શ્રમતાકાતના જીવન સંપર્કથી ધમધમી ઉઠશે. તારે વલ્યાને આરઆરે જીવનવ્યવહારના સમાજની કાયામાં માનવંતાં જીવનવ્યવહારનાં અંકુરે ફરી પાછા ફરી ઉઠશે.” અને તારી ખાંભી પર વિશ્વશાંતિને અમર એ અક્ષરદેહ કોતરાશે.
એવું જગતજનતાનું એ મહાનગર વિશ્વ ઓકટોબરનો રણથંભ બનીને જ્યાં હતું ત્યાં જ રોપાઈને ઉભું હતું, ચણ્યું નહોતું. જેવું લેનીનઝાડ ધરતીમાં પાઈને અણનમ ઉભું હતું, જેવું પાટનગર મેસ્ક, આપ ભેગના અવધિ વહાવીને અચળ ઉભું હતું તેવું જ આ ગાનગર હતું. જગતને આશ્વાસન આપતી આ વિશ્વનગરની ખંડિયર કાયામાંથી હવે વાયુ સંદેશ બોલતો હતે. “વિશ્વયુદ્ધનો અંત લાવવા જ્યાંથી વિશ્વયુદ્ધ આરંભ થયો હતો ત્યાં, જર્મન ફાસીવાદને દફનાવી દેવા અમે બરલીનનગર પર પહોંચવાના રસ્તા પર વિજય કૂચ આરંભ કરીએ છીએ.” વિશ્વઈતિહાસને યાદગાર બનાવ
વિશ્વ ઈતિહાસે અહીં સ્ટાલીનઝાડ આગળથી વળાંક લીધે. જેની ખુશી ખુશામતની “એપીઝમેન્ટ” નામની રીતને ધારણ કરીને સોવીયેટ સંસ્કૃતિને વિનાશ કરવા અંગ્રેજી, ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદે જે જર્મન ફાસીવાદને સામાજિક ક્રાન્તિનો નાશ કરવા અહીં રવાના કર્યો હતો તે ફાસીવાદ આખા યુરોપનાં રાષ્ટ્રને ગુલામ બનાવીને રસ દેશપર પહોંચીને પરાજય પામીને પાછો ફરતે હતે.
Page #625
--------------------------------------------------------------------------
________________
ઉ૦૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિશ્વ-ઈતિહાસમાં હવે નવી તવારીખને ઉલેખ સ્ટાલીનઝાડની ખાંભી પર કોતરાયે. આ ઉલ્લેખને નમન કરતે અંગ્રેજી અને અમેરિકન શાહીવાદ પણ હવે, સોવીયટ રૂસ સાથેના મૈત્રી કરારથી જોડાઈ ચુકીને સ્ટાલીનઝાડને અભિનંદન પાઠવતો હતો.
બ્રિટનના ટાપુમાંથી વીનસ્ટન ચરચીલ સેવીયટ નગરોના આપભોગને અંજલિ દેતે એકરાર કરતો હતું કે “આ વિશ્વયુધ્ધમાં, યુધ્ધનાં બધાં ક્ષેત્રો
એસએસ
જ
ચી ચુંગકોંગ
હitઈનપાછળ છે
રીકટકિયો ગઈ / 6િળાવા
/
લોસા
ફિલિપાઈન્સ | . ટપુનો
લીરેમાકે
Root
- ઓસ્ટ્રેલિયા ,
-
પર મોત પામેલાં બ્રિટનની કુલ સંખ્યા કરતાં રૂસી પ્રતિકારના એકેએક નગરે
Page #626
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન આપેલા માનવ આપભેગની સંખ્યા, ઘણી વધી જાય છે. માનવઈતિહાસમાં આજ સુધી ઘડાયેલી સરકારમાં આવી ગંભીર અને ભારે ઇજાઓને ઝીલનાર, સહન કરનાર, અને જીરવનાર સેવીયટ તંત્ર એકલું જ માલમ પડ્યું છે.” રૂસી મહાસંગ્રામના અરસામાં વિશ્વયુદ્ધના બીજા મોરચાઓ - ઈ. સ. ૧૯૪૧ના જુનમાં રૂસ દેશપર જન આક્રમણ શરૂ થયું ત્યાર પછી ડિસેંબરની ૭ મીએ જાપાને જર્મનીની સાથીદારીમાં પિતાને ભાગે આવેલા પ્રદેશ પર કબજે કરી લેવા માટે વહેંચી લેવાયેલા જગતને સર કરવા પાસિફિક મહાસાગરમાં હલ્લા શરૂ કર્યા. ડચ એડમિરલની સરદારી નીચે જાવા આગળ એકઠા થએલા એક નૌકા સૈન્યને એણે જાવા આગળ નાશ કરી નાખે. પ્રીન્સ ઓફ વેસ અને રીપસ નામનાં બે મોટાં અંગ્રેજી જહાજોને એણે મલાયા આગળ ડૂબાડી દીધાં. ફીલીપાઈસપર જાપાનને હલે આવ્યો અને ફીલીપાઈન્સ પડ્યો. ૧૯૪૨ ના ફેબ્રુઆરીમાં મલાયાપર એણે કબજે કર્યો. જોતજોતામાં અંગ્રેજોને એણે બ્રહ્મદેશમાંથી ભગાડ્યા, અને માર્ચની ૭મીએ રંગુન પણ પડ્યું, અને બીજેજ મહીને ન્યુગીની પર જાપાનનું આક્રમણ ચડ્યું. કલકત્તા પર આક્રમણના પડછાયા દેખાયા. અંગ્રેજી શાહીવાદે હિંદને આઝાદ કરવાનાં વચનોની દરખાસ્ત લઈને સ્ટેફર્ડ ક્રીપ્સને ઉતાવળો રવાના કર્યો. ચીન પર જાપાનનું આક્રમણ આગળ ધપ્યું. બ્રહ્મદેશ, સીઆમ, મલાયા, ડચ ઈસ્ટ ઈન્ડીઝ, બેરની, ન્યુગીની અને સેલેમન ટાપુઓ સુધી જાપાનના ટાપુ પરથી નીકળેલું ફાસીવાદી આક્રમણ પહોંચી ગયું. બસ એજ સમયે પરાસ્ત બનેલા જગતપર રૂસીનગરે અડગ ઉભાં અને સ્ટાલીનગ્રાડે નાઝી ભરડાને કચડી નાખીને બરલીન પહોંચવાનું પ્રતિઆક્રમણ આરંભી દીધું.
વિશ્વશાંતિના આ મહાનગરમાંથી વિશ્વયુધ્ધનું મહાઆક્રમણ પાછું હયું અને પછડાટ ખાતું, પરાસ્ત બનતું જ્યાંથી નીકળ્યું હતું ત્યાં પહોંચી જવા હex=== =ી છે, પાછું થયું સ્ટા
લીનગ્રાડથી બરલીન સુધીના રરતા
પર પતન પામે. લા દેશો પગભર થયા. સ્ટાલીના
ડથી બલીન સુધી ના પરાજય પામેલાં યુરોપનાં પાટનગરેપર ફરીવાર વિમુક્તિના રાષ્ટ્રઝંડા ઊંચા ચઢ્યા. ગુલામ બનેલા યુરેપ પર રૂસી વિમુક્તિના લડવૈયાઓની વિજય કુચને
-
.
.
Page #627
--------------------------------------------------------------------------
________________
zet
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પગલે પગલે નૂતન યુરોપની વિમુક્તિની વણુઝારા ઉભી થઈ. છેવટે બરલીન પણ પડ્યું તથા નાઝી ગુલામીમાંથી મુક્ત થયું.
એની એજ યુદ્ધઘટના ખીજા વિશ્વયુદ્ધનુ પણ કારણ હતી.
પહેલા વિશ્વયુદ્ધના મહાકારણુ જેવી અથવા એકમાત્ર કારણ જેવી, તે સમયના જગતના સૌથી મોટા અંગ્રેજી શાહીવાદની યુદ્ધજનક જીંદગી આપણે દેખ્યા પછી ખીજા વિશ્વયુદ્ધની રચના કરનાર પણ આપણા જગતની સામ્રા જ્યવાદી ઘટના જ હતી તે બાબત સમજી શકાય તેવી છે. જગતની જે શાહીવાદી ધટનાએ પહેલું વિશ્વયુધ્ધ પેદા કર્યું હતું, તથા એ વિશ્વયુદ્ધમાં યુરેાપના શાહીવાદી દેશા બે છાવણીઓમાં વહેંચાઇ જઈ ને આખા જગતને પોતાને ગુલામ બનાવવા માટે યુરેાપને યાદવાસ્થળી બનાવીને લડયા હતા, તેમાંથી એક છાવણીના વિજય થયા અને ખીજીનેા પરાજય થયા.
""
પછી પરાજય પામેલા શાહીવાદી જૂથને વિજય પામેલા શાહીવાદી જુથે સંસ્થાનાની ફેરબદલી કરવા લીગ એક્ નેશન્સ બનીને, જગતના ઈન્સાફની અદાલત બનીને વસેઈસ મૂકામે પોતાની મ`ડળી જમાવી. આ વિજેતાઓએ ભરેલી વર્સેસની શાહીવાદી અદાલત સામે પરાજય પામેલા જતીનું અપરાધી મડું જાણે ઉભુ હતું. આવા હાડિપંજર જમની ઉપર પેલા શાહીવાદી વિષેતાએએ અસહ્ય એવા યુદ્ધના દંડ નાખ્યા. તેમણે જર્મનીનાં તમામ સંસ્થાના પડાવી લીધાં અને પેાતાની અંદર વહેંચી લીધાં. વિશ્વયુદ્ધના વિજેતાઓની વસે'ઈસની કચેરીએ વિશ્વયુદ્ધ પહેલાં યુરેાપમાં અઢાર્ રાજ્યા હતાં તેમાંથી યુરાપની નવી ભૂગોળ કાતરી કાઢીને ત્રીસ રાજ્યેા બનાવ્યાં. “ આલસેક લારેઈન ” નામના પ્રદેશને તેમણે જર્મનીમાંથી કાપીને ફ્રાંસમાં જોડી દીધા. આ નવી રચનામાં જનીએ પેાલીશ કારીડેાર ''ને તથા અપર સીલેસીયા નામના પ્રદેશને ગૂમાવ્યા. પછી આ શાહીવાદીઓએ એક કટકા બલ્ગેરિયામાંથી કાપ્યા અને બીજો હંગેરીમાંથી કાપ્યા. આ નવી રચનામાં મેાન્ટનિગ્રા અને મેક ડાનિયની આઝાદી ખતમ થઈ ગઈ હતી. આ નવી રચનાએ એસ્ટ્રિયા અને દક્ષિણ ટાલને જોડી દીધાં. રાષ્ટ્રિયતા અને ભૌગિલકતાના આવા અગચ્છેદથી તેમણે આવતી કાલ માટે અનેક ઝધડા ઉભા કર્યા હતા. આ બધા ઉપરાંત તેમણે પરાજિત બનેલા જન દેશ માટે રિપબ્લીકની રચના કરી હતી અને તેના વિમર કૅન્સ્ટીયુશન ” નામના બંધારણ વડે જનીનાં અઢાર રાજ્યાનું એક ફેડરેશન રચ્યું હતું.
"(
,,
tr
આ રીતે પરાજિત થયેલું જમની શાહીવાદીઓએ ઘડેલા વિમર બધારવાળું રિપબ્લીક બન્યું. પરાજિત પામેલા જન લેકાને આ રિપબ્લીક,
Page #628
--------------------------------------------------------------------------
________________
બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન
૬૦૭ કઈ શાંત્વન આપી શક્યું નહીં. લેકે ઉપર લાદવામાં આવેલા આ રિપબ્લીક નીચે વિશ્વયુદ્ધ લડીને લેહી લુહાણ બનેલે જર્મનીને આત્મા અસંતોષથી સળગ્યા કરતો હતો. આર્થિક અંધાધૂંધી અને યુદ્ધ પછી આવી પહોંચેલી લેકજીવનની યાતનાઓ અસહ્ય બનતી હતી. આવી ભૂમિકામાં બધું જ કરી છૂટવાનાં જોરદાર વચન આપી શકે તેવો કોઈ અવાજ સાંભળવા માટે પરાજ્ય પામેલું જર્મન જીવન ઝંખતું હતું. આવા સમયે એડોલ્ફ હિટલર નામનો અવાજ સંભળા. દસ માણસની મંડળીમાંથી એને પક્ષ વધવા માંડ્યો. આ પક્ષનું નામ “નાઝી પક્ષ” પડયું. રાજકીય પરિભાષામાં આ પક્ષની કાર્યવાહીનું સ્વરૂપ ફાસીવાદ નામનું હતું. આ જાતને રાજકીય પક્ષ અથવા ફેસિસ્ટ પક્ષ હતા. ઈટાલીને ફેસિસ્ટ આગેવાન મુસલીની હતો. તેણે પણ ઈટાલીની રજવાડાશાહીને ખતમ કરીને ઈટાલીમાં ફેસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી.
આ બધી યુદ્ધ રચના યુદ્ધનાં કારણોને યુરોપમાં ઘડનાર સંસ્થા સામ્રાજ્યવાદ નામની હતી તથા, યુદ્ધ અને સંગ્રામની શકયતાને જ ઘડવાની તેની લાયકાત અને તાકાત હતાં તે બાબત, તેના આખા વર્તનથી નક્કી થઈ ચૂકી. શાહીવાદોએ વિશ્વયુધ્ધને જાણે ચાલુ જ રાખ્યું હોય તે પ્રમાણે શાહીવાદની ઘટના ફાસીવાદી રૂ૫ ધારણ કરીને બીજા વિશ્વયુધ્ધની આક્રમક તૈયારીઓ કરવા માંડી હતી. હવે આ આક્રમણના કાર્યક્રમને પિતાની સ્વદેશનીતિ તથા પરદેશનીતિ તરીકે અપનાવી દઈને યુધને સિધ્ધાન્ત અને તેની કાર્યવાહીને પોતાની ફાસીવાદી સરકારને સંપૂર્ણ વહીવટ બનાવનારા આ બે દેશ ઈટાલી અને જર્મની હતા. આ બે દેશોની સાથે યુધ્ધના કાર્યક્રમમાં જોડાઈ જનાર એશિયાને એક દેશ જાપાન હતા. આ ત્રણેયે પિતાનાં યુદ્ધચક્ર ચલાવવા એક ધરી બનાવી દીધી. ફાસીવાદની આ ધરી અથવા “એકસીસ ” બીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ કરનાર રાષ્ટ્રમંડળ બન્યું. આ ધરીની રચના શાહીવાદી સ્વરૂપની હતી. પરંતુ ઈગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકા જેવા શાહીવાદી રાષ્ટ્ર સાથેનો આ ધરીના સ્વરૂપને ફરક એ હતું કે આ ધરી–
રાએ લોકશાહીને પિતાને ત્યાંથી સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો હતો, અને ફાસિવાદ નામનું શાહીવાદી આક્રમણનું સરમુખત્યારી સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્રાન્સ, ઈલેંડ અને અમેરિકા જેવા લેકશાહી દેશમાં શાહીવાદી સરકારે જ કાયમ રહી હતી અને તેમનું રાજય બંધારણનું આખું ઈજારાવાદી અરૂપ, ફાસીવાદી બની ચૂક્યું જ હતું. યુદ્ધને જ ઘડી શકે તેવી શાહીવાદી, જગતના રાજકારણની આવી ભૂમિકા પર પહેલું વિશ્વયુદ્ધ અંત પામતું હતું તેજ અરસામાં બીજા વિશ્વયંધ્ધનું રાજકારણ શરૂ થઈ ચૂક્યું હતું.
Page #629
--------------------------------------------------------------------------
________________
૩૫ સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને વિશ્વ શાંતિનો સવાલ
[ શાંતિ અને યુદ્ધની ભાવના–સામ્રાજ્યની યુદ્ધની જીંદગી –પહેલા વિશ્વયુદ્ધનું કારણ, પરિણામ, અને તેને પદાર્થપાઠ –યુદ્ધમાં ઉતર્યા વિના સંસ્થાનની ફેરબદલીને સવાલ–નૂતન વિશ્વરચનાને અવાજ–વિશ્વની વિમુક્તિ કે વિશ્વયુદ્ધ!—યંત્રતંત્ર અને શાંતિની સંયુક્ત ઉપાસના કરતો એક જ દેશ- વિશ્વશાંતિનું અર્થકારણ અને રાજકારણ-સામાજિક વ્યવહારનું આંતરરાષ્ટ્રિય સંસ્થારૂપ–લીગ ઓફ નેશન્સની નિષ્ફળતાનું કારણ - આંતર રાષ્ટ્રિય રાજકારણને પદાર્થપાઠ-સંયુક્ત રાષ્ટ્ર સંઘ–રાષ્ટ્રસંઘનું 'નૂતન સભ્યપદ– રાષ્ટ્રસંઘની શરીરરચના–અગીઆર વરસની કાર્યવાહીનું સરવૈયું વિશ્વશાંતિની વિશ્વ-લોક-સંસ્થા] શાંતિ અને યુદ્ધની ભાવના
શાંતિની ઇચ્છા માણસ માત્રની સહજ ઈચ્છા હોય છે. શાંતિ માટે જ સૌ કાઈ અને સૌ સંસ્થાઓ પ્રયત્ન કરતાં હોય છે છતાં આપણને ખબર છે
કે ઈતિહાસની શરૂઆતથી નાનાં મોટાં યુદ્ધો થયા કર્યા છે ઇતિહાસમાં તૈમૂર અને ઝંગીસખાન તથા નેપોલિયન અને કેઝરનાં નામ યુદ્ધખોરો તરીકે જાણીતાં છે. યુદ્ધની આવી રચના માટે તથા યુદ્ધોને ચલાવવા માટે દરેક સરકારે પાસે યુદ્ધની ખાતાંએ પણ હોય છે. યુદ્ધનાં આ ખાતાએ યુદ્ધની સંસ્થા છે તે બાબત સમજી શકાય તેવી છે.
શાંતિની ઈચ્છા કરવી, એટલાથી જ શાંતિ મળતી હેતી નથી. ઇ. સ. ૧૯૧૪ થી ૧૯૩૯ સુધીના સૌ રાષ્ટ્રોના અનુભવે એવા છે
Page #630
--------------------------------------------------------------------------
________________
સંયુકન રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૧૦૯ કે લેકેના સમુદાયો દરેક દેશમાં શાંતિની ઈચ્છા રાખતા હોય છે છતાં પણ તેમના પર યુદ્ધો આવીને પડ્યાં છે. એટલે ઈતિહાસમાં જ્યારે જ્યારે યુદ્ધ પેદા થાય છે, ત્યારે ત્યારે તે કયાં કારણોમાંથી આવે છે તે સમજવું જરૂરી છે. આજે તે યુદ્ધ અને શાંતિ આપણા જમાનામાં સૌથી મોટા સવાલે તરીકે આપણી સામે ઉભા છે. આ સવાલમાં યુદ્ધને સવાલ, એ સામ્રાજ્યને સવાલ છે તથા યુદ્ધોને વ્યવહાર સામ્રાજ્ય મેળવવા માટે અને તેને ધારણ કરી રાખવા માટે શાહીવાદે કરવું પડતું હોય છે. જ્યાં જ્યાં સામ્રાજ્ય હોય છે ત્યાં ત્યાં યુદ્ધ હોય છે જ. પ્રાચીન જમાનાઓમાં ઈતિહાસની હકિકત એવી છે કે તે વખતનાં સામ્રાજ્ય જેટલાં નાનાં હતાં તેટલે યુદ્ધને પ્રદેશ ના બનતે હતે. પરંતુ સામ્રાજ્યનું જીવન જ યુદ્ધ વિના સંભવી શકતું નથી અને ટકી શકતું નથી. સામ્રાજ્ય એટલે શું તે આપણે સૌ સમજીએ છીએ. એક દેશ અથવા પ્રદેશ બીજા દેશ અથવા પ્રદેશ પર પિતાની હકુમત ઠોકી બેસાડવા માટે આક્રમણ કરે છે ત્યારે જ યુદ્ધ વડે તે નાનું કે મોટું સામ્રાજ્ય બનાવી શકે છે. પછી આ સામ્રાજ્યને ટકાવી રાખવા માટે પણ સામ્રાજ્યવાદી દેશે, યુદ્ધ કર્યા કરવું પડે છે. આજના જમાનામાં આપણે ૧૯૧૪ નું પહેલું વિશ્વયુદ્ધ દીઠું છે. આખા વિશ્વ ઉપર પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્યને ટકાવી રાખવા બ્રિટનની સરકારે એ સામ્રાજ્ય પર આક્રમણ કરનાર જર્મની અને બીજા પ્રદેશો સામે યુદ્ધ કરવું પડ્યું. આ યુદ્ધ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી યુદ્ધ હતું. આ યુદ્ધ લડનાર અંગ્રેજ અને જર્મન નામની બે સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી સરકારે હતી. આ યુદ્ધ શરૂ થયા પહેલાં ઈ. સ. ૧૮૯૭માં જોસેફ ચેમ્બરલેને સંસ્થાનિક અથવા પિતાના પરાધીન પ્રદેશોને લગતી અંગ્રેજ રાજકર્તાઓની એક પરિષદમાં નિવેદન કર્યું હતું કે “તમને ખાત્રી થશે કે આપણે આજ સુધી લડેલાં નાના કે મોટી તમામ યુદ્ધો આપણા સામ્રાજ્યને ટકાવી રાખવા માટે જ સામ્રાજ્યના હિતમાં લડાયાં છે.' યુદ્ધની આ બાબત સામ્રાજ્યની શરૂઆતથી સાચી છે તથા સામ્રાજ્યના અંત સુધી તે સાચી રહેવાની. સામ્રાજ્યની યુદ્ધની જીંદગી
શાહીવાદ અથવા સામ્રાજ્યવાદની જીંદગીની મુખ્ય હકિકતે દેખીએ તે તે યુદ્ધની હકિકતે છે તે બાબતની આપણને ખાત્રી થઈ શકે છે. સામ્રાજ્યનું જીવન જ એકધારી રીતે ચાલતું યુદ્ધનું જ છવન હોય છે. આ બાબતને સમજવા માટે આપણે આપણું જમાનાને એટલે અર્વાચીન સમયનો શાહિતવાદ અથવા સામ્રાજ્યવાદ, જે અંગ્રેજી સામ્રાજ્યવાદ છે તેના જીવનને દેખી શકીએ
૭૭
Page #631
--------------------------------------------------------------------------
________________
૬૧૦.
વિશ્વ ઈતિહાસની રૂપરેખા છીએ. સામ્રાજ્યવાદનું જીવન ૪૦૦ વર્ષ પર શરૂ થયું અને આજ સુધી ચાલુ રહ્યું છે તથા બીજા વિશ્વયુદ્ધ પછી એને અંત શરૂ થવા માંડે છે. યુદ્ધની સંસ્થાને સમજવા માટે આપણે આ સામ્રાજ્યના આજ સુધીના જીવનની યુદ્ધ નામની જીંદગીને દેખવી જોઈએ.
આ સામ્રાજ્યને આરંભ યુદ્ધના જ સંતાન તરીકે થયો અને પછી આ સામ્રાજ્યનું જીવન યુદ્ધની જીંદગી જેવું આખી દુનિયા પર પથરાયું. યુદ્ધ અને સંહાર નામની અંગ્રેજી સામ્રાજ્યની આ જીંદગીની શરૂઆત એણે બારમા સૈકામાં આયર્લેન્ડ પર કરેલા આક્રમણથી આપણે ન ગણીએ તે પણ પંદરમાં સિકા સુધી આ અંગ્રેજી સામ્રાજ્ય બીજા પ્રદેશે પડાવી લેવા માટે યુદ્ધો લડ્યા કર્યો છે તેને ખ્યાલ આપણને હું જોઈએ. ૧૫ મા સિકાના અંતમાં અને ઈ. સ. ૧૪૯૬માં અંગ્રેજી સામ્રાજ્યના હેત્રી ૭મા નામના શહેનશાહે જહેન કેટ નામના પિતાના પ્રધાનને જે પ્રદેશ પ્રીસ્તી ધર્મ ન પાળતા હોય તે બધા પર આક્રમણ કરીને તેમના પર પિતાની હકુમત સ્થાપવાને પરવાને આપે. અંગ્રેજી સામ્રાજ્યની આ તારીખે જન્મતિથિ થઈ એવું ગણી શકાય. આ રીતે બીજાના પ્રદેશ પડાવી લઈને સામ્રાજ્યનો દેહ રચાવા માંડ્યા. આરંભની આ તારીખથી જ અંગ્રેજી શાસકવર્ગની રચનામાં સામ્રાજ્યનું રૂપ યુદ્ધનું અને આક્રમણનું તે હતું જ પરંતુ એ
સ્વરૂપ ખૂબ ચિતરી ચઢે એવું ઘાતકી અને બીજા પ્રદેશની પ્રજાઓને ઘાતકી રીતે દમનારૂં પણ હતું. આ સ્વરૂપ બીજા પ્રદેશો પર લૂંટફાટ ચલાવતું હતું અને સ્ત્રી પુરૂષોને તેમજ બાળક બાળકીઓને પકડીને ગુલામ તરીકે પણ વેચતું હતું. સામા જ્યના આ આરંભના સ્વરૂપમાં આ રીતે બીજા પ્રદેશના જાનમાલની ખાના ખરાબી કરીને સામ્રાજ્યને દેહ વધારેને વધારે દેલતમદે તથા વિસ્તારવાળે બનતે હતા. આ રીતે મોટું બનતું જતું સામ્રાજ્યનું કલેવર લૂંટફાટ, ખૂન, અત્યાચાર અને એકધારા શોષણની જીંદગીવાળું બનીને ગ્રીનલેન્ડથી તે મેગેલનની સામુદ્રધુની સુધી તથા એઝોર્સના કિનારાઓથી તે દૂર પૂર્વ સુધી અને ઉત્તર અમેરીકાથી તે દક્ષિણના સમુદ્ર સુધી વ્યાપક બન્યું.
સામ્રાજ્ય શરૂ થવા માંડ્યું તે સમયમાં જ વિલિયમ મેરીસ નામના એક અંગ્રેજી મહાનુભાવે ૧૮૮૪ના નવેમ્બરની ર૬મીએ લખ્યું કે “આજે જ્યારે નો જમાને ઉધડે છે ત્યારે અંગ્રેજી શાહીવાદની જીંદગી ક્ષક લેભના નફાખેર પ્રેરક હેત પર ચઢીને આજના અર્વાચીન જગત પર યુદ્ધ સંહાર અને તારાજીનું સ્વરૂપ બનીને પિતાની એક સૈકાની જીંદગીને ખૂની ચિતાર રજુ કરે છે.”
આ રીતે જ અંગ્રેજી શાહિવાદની સંહારની જીંદગીને ૧૦ સંકે પણ પૂરે થ અને ૨૦મા સૈકાના આરંભમાં જ આ જીદગીએ આખા જગત પર
Page #632
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૧ પહેલું વિશ્વયુદ્ધ, પિતાની યુદ્ધખેર જીદગીને આખે સરવાળો કરીને, વિશ્વની સંસ્કૃતિને ભેટ તરીકે દઈ દીધું. પહેલા વિશ્વયુદ્ધનું કારણ, પરિણામ, અને પદાર્થ પાઠ
પહેલા વિશ્વયુદ્ધ પછી, આ યુદ્ધ લડનારા બન્ને પક્ષો ખૂવાર થઈ જઈને વિચાર કરતા હતા. આ વિશ્વયુદ્ધનું કારણ એ હતું કે, શાહીવાદનાં બે જૂથે, એક બીજાનાં સંસ્થાને પડાવી લેવા માગતાં હતાં અથવા, શાહીવાદી જૂથે, સંસ્થાની નવેસરથી વહેંચણી કરવા માગતાં હતાં, તે હતું. આવી વહેંચણ જે યુદ્ધ વિના થઈ શકી હોત તો યુદ્ધ કરવું પડત નહીં, પરંતુ તે અશકય થયું અને યુદ્ધ આવી પડ્યું. યુદ્ધના પરિણામમાં, યુદ્ધમાં ઉતરેલા બધા દેશો અથવા શાહીવાદનાં બને જૂથે ખૂબ ખૂવાર થઈ ગયાં. આ બન્ને પક્ષે યુદ્ધ પછી પદાર્થપાઠ એ શિખ્યાં કે, યુદ્ધ કરવા કરતાં યુદ્ધમાં ઉતર્યા વિના જ, જે સંસ્થાની નવેસરથી વહેંચણી થઈ શકે તે તેજ ઠીક કહેવાય.
એટલે એવું બીજીવાર ન બને તેટલા માટે કેવળ અંધસ્વાર્થના ઈરાદાથી તેમણે એક નો વિચાર કરવા માંડે. આ ન વિચાર ભવિષ્યમાં વિશ્વયુદ્ધ ન થાય તે માટે હતે. વિશ્વયુદ્ધનું કારણ તે જગતના ગુલામ દેશે અથવા સંસ્થાની લડાઈ મારફત નવી વહેંચણી થાય તેજ હતું.
તેથી યુદ્ધ વિના સંસ્થાની વહેંચણી કરવાને અથવા સમજુતીથી શાહીવાદી દેશોએ અંદર અંદર ગુલામદેશની નવી વહેંચણી કરવાનો, રસ્તે લેવું જોઈએ એવું ઘણુઓને લાગ્યું. જે, એમ થાય તે, જગતની શાંતિ પણ જળવાય, અને એમ થાય તો માનવજાતની સંસ્કૃતિ અને સંસ્કારને નાશ પણ અટકે. એમ થાય તે યંત્રતંત્ર જેણે આખા જગતમાં સુખસગવડાનાં સાધન ઉત્પાદનના ઢગલા કર્યા હતા, જેણે, આખા જગતપર નવાં વાહનવ્યવહાર બાંધવા માંડ્યાં હતાં, જેણે સંસ્કૃતિને, વ્યાપક બનાવવાની વિજળીક ઝડપ ધારણ કરી હતી અને જેના વડે આખી માનવજાત વચ્ચેના અનેક અંતર ભૂસી નાખવા માંડયા હતા તે પણ ટકી શકે.
તે એનાથી વધારે રૂડું શું હોઈ શકે! વિશ્વશાંતિ કાયમ થાય અને યંત્રતંત્ર પણ ટકે અને પોતે, પડાવી લીધેલાં સંસ્થાને પણ પિતાનાં ગુલામ તરીકે કાયમ રહે તે શું ખોટું?
એ કરવા માટે એક જ બાબતને અમલ કરવાનું હતું. એ બાબત એ હતી કે શાહીવાદી યુરોપે પિતતાનાં ગુલામ સંસ્થાનોની માલીકીની ફેર
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૧૨
વિAવ ઈતિહાસની રૂપરેખા બદલી, અંદર અંદરની સમજુતી વડે કરવી અથવા સંસ્થાની અંદર અંદરની નવી વહેંચણુ યુદ્ધના મેદાન પર જઈને સંહાર કરીને નહીં, પરંતુ ગોળમેજી પરિષદ બેલાવીને વાટાઘાટથી કરવી. યંત્રતંત્રની વિશ્વરચના કાયમ રહે અને વિજ્ઞાનની રચના પર રચાયેલી વિજ્ઞાનના પાયાવાળી નૂતન સંસ્કૃતિ ટકી રહે, તેમ કરવું હોય તે યુદ્ધને તે બંધ કરવું જ જોઈએ. યુદ્ધને બંધ કરવું હોય તે યુદ્ધ ભારત થતી સંસ્થાનની ફેરબદલી ને બદલે શાહીવાદી દેશોએ યુદ્ધ લડ્યા વિના આ ફેરબદલી કરવાનો ઉપાય ધારણ કરવો જોઈએ. યુદ્ધમાં ઉતર્યા વિના સંસ્થાનેની ફેરબરલીને સવાલ
વિશ્વયુદ્ધના બનાવ પાછળનું કારણ સંસ્થાને પરની માલીકીના સવાલમાંથી પેદા થાય છે અથવા એ માલીકી માટેની લડાઈ શાહીવાદો વચ્ચેની લડાઈના રૂપમાં જન્મે છે તે બાબત પહેલા વિશ્વયુદ્ધ પછી તરત જ વધારેને વધારે ચર્ચાવા લાગી. વિશ્વયુદ્ધમાં વિજયી બનનારા શાહીવાદી જૂથે પણ તેથી જ હવે યુધ્ધ અટકી જાય તેવા ઉદેશને સ્થાપીને લીગની સ્થાપના કરી. ઈગ્લેંડના આર્ચબીશપેજ ત્યાર પછી ૧૯૩૫માં આ બાબતનો ઉલ્લેખ, ચિંતા પૂર્વક કર્યો અને કહ્યું કે,
આપણે આ પૃથ્વી પરના મોટા વિભાગને આપણું સંસ્થાન બનાવી દીધા પછી, બીજાઓને કહીએ કે અમારી સંસ્થાને પર નજર કરશે નહીં તે તેમાં દંભ દેખાય છે. યુરોપનાં બીજાં રાષ્ટ્રને પગુ જે સંસ્થાનોની જરૂર જણાતી હોય તે તેમની જરૂરિયાતને સંતોષવા કંઈ તજવીજ થવી જોઈએ.” આવી તજવીજ, યુધ્ધ વિના અને અંદર અંદરની સમજુતી વડે બીજા શાહીવાદી દેશોને સંસ્થાનોમાં ભાગ આપવા સિવાય બીજી શી હોઈ શકે?
પરતુ એજ અરસામાં એક નૂતન અવાજ સંભળાય. આ અવાજ બારબાડોસના આર© હતો. ઇ. સ. ૧૯૩૫ માં સંસ્થાને માટેની અંગ્રેજી શાહીવાદે બોલાવેલી શાંતિ પરિષદમાં જ એ અવાજ સંભળાયો. એણે કહ્યું કે “આ પરિષદ યુરોપના શાહીવાદી રાષ્ટ્રને યુદ્ધ વિના સંતોષવાને રસ્તો કાઢવા ભેગી મળી હોય તેમ લાગે છે. આ પરિષદને હેતુ શસ્ત્રસરંજામની સજાવટ કરતા યુરેપના શાહીવાદી દેશે અંદર અંદર ન લઢે તેવી તજવીજ કરવા એકઠી થઈ છે અને તે માટે સંસ્થાનની શાંતિપૂર્વક કંઈ ફેરબદલી થઈ શકતી હેય તે તેને વિચાર કરવા માગે છે. પરંતુ, સંસ્થાનોનો એટલે કે સંસ્થાનોની પ્રજાઓનો કોઈ વિચાર કરવા માગતું નથી. આ સંસ્થાને આજે એક શાહીવાદનાં ગુલામ હોય તે તે ગુલામને બીજા શાહીવાદની ગુલામી નીચે યુદ્ધવિના અને શાંતિપૂર્વક મૂકવા અહીં વિચાર થાય છે. ગુલામોની આવી વહેચણીમાં
Page #634
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૧૩
ગુલામસંસ્થાને પિતાને શે મત છે તે વિષે કઈને કશી પડી નથી. હું સર આર્થર સેટરને એક સવાલ પૂછવા માગુ છું. એ સવાલ એ છે કે સંસ્થાને પિતાનું રાજ પોતે જાતે ચલાવી શકે તેમ નથી ? અંગ્રજી શાહીવાદના સ્વાર્થની દ્રષ્ટિથી તે તેમને આત્મનિર્ણય નકારી કાઢી શકે પરંતુ સંસ્થાનિક પ્રજાઓના સ્વાર્થની દૃષ્ટિને ધ્યાનમાં લેવામાં આવે તે સંસ્થાને સ્વરાજ માટે ના લાયક છે એમ કઈ કહી શકે જ નહીં. એ પરિષદમાં આ એક નો જ સવાલ સંસ્થાની વિમુક્તિ વડે યુદ્ધ નાબૂદ કરવાનો હતો, ને ચર્ચા માટે રજુ કરી દેવામાં આવ્યું. નૂતન વિવરચનાને નૂતન અવાજ
આવતી કાલની નૂતન રચનાને આ સવાલ હતું. આ સવાલને આજ સુધીની શાહીવાદી ચનામાં કોઈ દેશની સરકારે વિશ્વના રાજકારણ માટે રજુ કર્યો નહે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધના અંતમાં શાહીવાદનો નિષેધ જેના રાજકારણને પાયા હતા તેવી સોવિયેટ સરકાર રશિયામાં રચાઈ હતી. એટલે ઈ. સ. ૧૯૩૫ના સપ્ટેમ્બરમાં જીનેવા મૂકામે આ સરકારના પ્રતિનિધિઓએ જગતની શાહીવાદી સરકાર સમક્ષ પોતાની વિશ્વશાંતિની આંતરરાષ્ટ્રિય રાજનીતિને પાયાનો સિદ્ધાંત જાહેર કર્યો કે, “સોવિયેટ સરકાર પોતાના રાજકારણના પરદેશનીતિના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે સંસ્થાનોની અથવા સંસ્થાનવાદની પદ્ધતિને વિરોધ જાહેર કરે છે તથા શાહીવાદી હેતુઓને વિરોધ કરે છે. સંસ્થાને મેળવવાના હેતુમાંથીજ વિશ્વયુદ્ધ રચાતું હોવાથી, યુદ્ધને નાબુદ કરવા, સંસ્થાનોને સ્વરાજ આપી દેવાની નીતિને સ્વીકાર કરવા સિવાય બીજા કેઈ માર્ગે વિશ્વશાંતિ આવી શકશે નહી.” વિશ્વની વિમુકિત કે વિશ્વયુદ્ધ!
પરંતુ આ બાબતને સ્વીકાર કોઈ પણ શાહીવાદી સરકાર કરી શકે તેમ નહોતું, કારણકે તેમ કરવામાં શાહીવાદી રૂપને જ અંત લાવી દે પડે તેમ હતું. એટલે સોવિયેટ જાહેરાતના જવાબમાં જર્મનીમાંથી હિટલરે ૧૯૩૬ ના જાન્યુઆરીની ૧૭મીએ કહ્યું કે, “ગોરી પ્રજાઓને જગત પર શાસન અધિકાર જન્મસિદ્ધ છે. જગત પર શાસન કરવાનો અમારો આ અધિકાર યુરાપના અર્થકારણને પાયે બનીને ઉભો છે.' હિટલરે યુદ્ધના આ અર્થકારણની બાબતને જાહેર કરીને તરત જ થડા દિવસે બીજી જાહેરાત કરી કે “અમે ગરીબ રાષ્ટ્ર છીએ, કારણકે અમારી પાસે સંસ્થાને નથી. પણ જેમની પાસે સંસ્થાને છે, તેમને અમે કહેવા માગીએ છીએ કે પહેલા વિશ્વયુદ્ધના અંતમાં અમારાં પડાવી લેવાયેલાં સંસ્થાને અમને પાછાં સોંપી દે.
Page #635
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા યુરોપના શાહીવાદી બજારમાં સંસ્થાને સવાલ પાછો શરમ મૂકીને યુદ્ધનીજ વાત બોલતે થઈ ગયે. સંસ્થાની પ્રજાઓને ઢેર જેવી અવાક સમજીને, તેને “કંબમીલીયન્સ'નું નામ આપીને પિતાનાં સંસ્થાનના વાડાઓની આસપાસ ચોકી પહેરા ગોઠવતા સંસ્થાનના માલીક બનેલા શાહીવાદી ભરવાડોએ એક બીજાના વાડાઓ પર પાછી આક્રમણ કરવાની લાકડીઓ ખખડાવવા માંડી.
આ લાકડીઓનું રૂપ યંત્રતંત્ર વડે યંત્ર આયુધોનું, રણગાડીઓનું, ટેકનું અને વિમાનેનું બની ચૂક્યું હતું તથા તેની સજાવટ કરવામાં ફાસીવાદી જર્મની સૌથી વધારે ઝડપ દાખવતું હતું. પરંતુ જગતને સૌથી મોટો શાહીવાદી ઈગ્લેંડ હતું. તેણે એને કહી દીધું કે અમારા સંસ્થાને સવાલ, અમારી આબરૂને સવાલ છે. અમારી સાથે વફાદારીની ગાંઠથી બંધાયેલી સંસ્થાનની પ્રજાઓને અમે બીજા કોઈને આધીન સોંપવા નથી માગતા. એટલે આ સવાલના નિકાલ માટે, વિશ્વયુદ્ધ મારફત જ જગતને નવેસરથી ભાગ પાડવા માટે ભૂખ્યા શાહીવાદોએ ફાસીવાદી ધરીનું રૂપ ધારણ કરીને બીજા વિશ્વયુદ્ધને આરંભ શરૂ કર્યો. ત્યારે યંત્રતંત્ર અને શાંતિની સંયુકત ઉપાસના કરતે એકજ દેશ" જ્યારે યંત્રો, યુદ્ધનાં યંત્રો બનીને શાહીવાદને યુદ્ધ મેર સંભાળવા સંહારનાં સાગરીત બન્યાં. ત્યારે યંત્ર તંત્રનું વૈજ્ઞાનિક સ્વરૂપ માનવીના સંહાર માટે શાહીવાદના અધિકાર નીચે રજુ થયું, પરંતુ એમાં યંત્રને દોષ નહોતે.
પણ અણસમજી લેકે જંબને અને યંત્રતંત્રને દોષ દેવા માંડશે. પરન્તુ એમાં યંત્રને કે યંત્રતંત્રને અને તેને નિપજાવનાર વિજ્ઞાન સંસ્થાને કશો દોષ હતે નહીં. યુદ્ધના બનાવ માટે જવાબદાર એવી શાહીવાદી અથવા યુદ્ધખોર રચનાને જ યુદ્ધ માટે બધે દેષ હતે. જ આ બાબતને આબેહુબ દાખલે સોવિયેટ રશિયામાં યંત્રતંત્ર વડે શરૂ થએલી આર્થિક પેજ માં જગતે દીઠે. જે યંત્રતંત્ર યુદ્ધના યંત્રનું રૂપ ધરીને શાહીવાદના અધિકાર નીચે માનવ સંહાર કરવા નીકળતું હતું, તેજ યંત્રતંત્ર અથવા ટેકનીક રૂસી ધરતી પર માનવ સંસ્કૃતિની કાયાનું માનવ કલ્યાણકારી રૂપ મઢવા, નવાં કારખાનાં, સંધ ખેતીનાં નવાં સાધને, નવી શાળાઓ અને દવાખાનાંઓની રચના કરતું હતું. શાહીવાદી ઘટનામાંથી વિમુક્ત બની ગએલે આ એક રાષ્ટ્ર વિમુક્તિની સંસ્કાર યોજના યંત્રતંત્ર વડે ઘડતે હતે.
સેવિયેટ રૂસ,જેની અર્થજના સંસ્કૃતિના ઘડતર માટે યંત્રતંત્રને જતી હતી તે દેશ નૂતન અર્થકારણ પર રચાયેલું નૂતન રાજકારણ રચીને વિશ્વશાંતિની
Page #636
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિનો સવાલ
૬૧૫ પરદેશનીતિની જાહેરાત કરતે હતે. જગતભરમાં પહેલીવાર અને આપણી પૃથ્વી પરની સમાજ રચનામાં પણ પહેલીવાર આ એક જ દેશનું અર્થકારણ અને રાજકારણ વિશ્વશાંતિનું રૂપ ધારણ કરતું હતું. વિશ્વશાંતિનું અર્થકારણ અને રાજકારણ
પિતાના આવા અર્થકરણ અને રાજકારણને પાયાને સિદ્ધાંત ધારણ કરતાંની સાથે જ ઈ. સ. ૧૯૧૭ના નબરની ૮મીએ સોવિયટ દેશે વિશ્વવિખ્યાત એ શાંતિ કાનૂન (પીસ ડીકરી) ઘડ્યો. જગતભરની ધારાસભાઓમાં આવે કાનૂન ઘડનાર, રાજ્ય બંધારણના વિશ્વ ઈતિહાસમાં આ પહેલી ધારાસભા પૂરવાઈ થઈ. એણે આ ધારા ભારત, જગતના કોઈપણ મુલક કે પ્રદેશ પર પિતાનો કબજે નહીં રાખવાની તથા કોઈપણ પ્રદેશ સાથે સમાન ભાવે શાંતિકરાર કરવા માટે, જગતભરની સરકારેને પિતાના રાજબંધારણના આ મૂળભૂત કાનુનની જાણ કરી.
ત્યાર પછી તરત જ એણે પિતાની શાંતિમય અર્થનીતિને આરંભ કર્યો. આ શાંતિમય અર્થનીતિએ, નફર અર્થધટનાને પિતાને ત્યાંથી નાબુદ કરીને, સામાજિક જરૂરિયાત પર ઉત્પાદનની ઘટના શરૂ કરી. આ રીતે, મુડીવાદનાં નફાખોર અને સ્વછંદ ઉત્પાદન કરીને બજાર પડાવવાની અથવા જગતના પ્રદેશોને ગુલામ બનાવીને સંસ્થાને મેળવવાની યુદ્ધખેર એવી શાહીવાદી અર્થનીતીની પાયામાંથી જ નાબુદી કરવામાં આવી તથા સમાજવાદી અર્થકારણની યોજનાબદ્ધ અર્થ ઘટનાની આર્થિક યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ સાથે જ જગતના બીજા દેશોમાં ક્રાંતિ સળગાવાની પરદેશનીતિને કચ્છીને યુદ્ધની દરમ્યાનગીરી મારફત ક્રાન્તિ કરવાને ખ્યાલ રશિયામાંથી રદ કરવામાં આવ્યું. આવી પરદેશનીતિને વિરોધ કરીને, આ નીતિને નાબુદ કરવા ટેટસ્કીને પણ હદપાર કરવામાં આવ્યું તથા ઈ. સ. ૧૯૩૬ માં સ્ટાલીને પિતાની આ વિશ્વશાંતિની સેવીયટનીતિની ફરીવાર જાહેરાત કરી.
સેવીયેટ શાસનતંત્રે પિતાના જુના પરાધીન દેશના આત્મનિર્ણયના અધિકારને તથા સૌને સમાન ધોરણને સ્વીકાર કરવાની યુગવત જાહેરાત કરી અને આ જાહેરાત સાથે દેશદેશની વચ્ચેની સમાનમૈત્રી કરારની વિશ્વઈતિહાસના રાજકારણમાં પહેલી જ વાર શરૂઆત કરી. ઈ.સ. ૧૯૨૧માં એણે, ઈરાન, અફઘાનિસ્તાન તથા ટ્રક સાથે અને ૧૯૨૪ માં ચીન સાથે સમાન કરાર કર્યો, તથા ઝારશાહીના સમયના અસમાન કરારને એણે રદ બાતલ જાહેર કર્યો.
Page #637
--------------------------------------------------------------------------
________________
૧૧૬
વિકવ ઈતિહાસની રૂપરેખા પરંતુ આ શાંતિની જનાઓ સામે, અને પિતાને ત્યાંની શાંતિની અર્થ કારણની રચના સામે, શાંતિના સમાન કરારો સામે, ત્યારના શાહીવાદી દેશોએ યુદ્ધ રચનાની શતરંજ શરૂ કરી દીધી. આ રીતે રોજ રોજ યુદ્ધનો ભય શાહીવાદી જગતે ઉગ્ર રીતે ઉભો કરવા માંડ્યો, અને રૂસી જીવનવ્યવહારને નાશ કરી નાખવા તજવી શરૂ કરી. યુદ્ધની આવી રચના સામે વિશ્વશાંતિની પરદેશનીતિને જે કંઈ અમલ થઈ શકે તે કરવાની તજવીજ સેવીયેટ રશિયાએ શરૂ કરી. આ તજવીજના પહેલાં પગલાં તરીકે એણે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે બીન આક્રમણકારી કરાર થવા જોઈએ તેવી જના રજુ કરી અને સેવીયેટ દેશ, તમામ દેશે સાથે આવા કરાર કરવા તૈયાર છે તેવી ઘેષણું કરી. એણે પિતાના પડોશી દેશે સાથે આવા કરાર શરૂ પણ કરી દીધા.
વિશ્વશાંતિની પિતાની પરદેશનીતિના બીજા પગલા તરીકે એણે નિઃશસ્ત્રીકરણની હિલચાલને લીગ ઓફ નેશન્સમાં દાખલ થઈને જોરશોરથી ઉપાડી. ચાર ચાર વરસ સુધી એણે એ હિલચાલને જારી રાખી. છેવટે શાહીવાદી દેશોએ ઈ. સ. ૧૯૩૪ માં આ હિલચાલને નાબુદ કરી નાખી, એટલે એણે નિઃસ્ત્રીકરણની પરિષદને વિખેરી નાખવાને બદલે તેને સમુહ સલામતિની સંસ્થા બનાવીને આક્રમણના કોઈ પણ બનાવ સામે સમુહ સલામતિની દેજના બનાવવાની ઘોષણુ કરી.
પરન્ત યુરેપની શાહીવાદી ઘટના અનીવાર્ય રીતે યુધ્ધ તરફ ધસતી હતી. શાંતિની કઈ પણ જનાને તોડી નાખવાની કાર્યવાહી રચતું યુરોપનું શાહીવાદી જગત માનવસંહારના માર્ગ પર ચઢી ગયું હતું. સંહ રની આ કાર્યવાહીને પિતાની શાંતિ ઘટનાના અસ્તિત્વવડે પડકારતા સેવિયેટ સંધને વિનાશ કરવાની નીતિમાં બધા શાહીવાદી દેશે સંમત હતા. આ નીતિની આગેવાની ફાસીવાદે લીધી. એટલે વિશ્વશાંતિના અર્થકારણ અને રાજકારણને વરેલી સોવિયેટ નીતિએ, પિતાના પર આક્રમણ આવશે તે તેનો સર્વાગી રીતે પ્રતિકાર કરવાને પિતાને નિરધાર પણ જાહેર કર્યો. જગતના સામાજિક વ્યવહારનું આંતરરાષ્ટ્રિય સંસ્થારૂપ
પરન્તુ હવે જગતને સામાજિક વ્યવહાર અને સંસ્થાઓ આંતરરાષ્ટ્રિય બનવા માંડ્યાં હતાં. વિશ્વનું એકવિશ્વરૂપ હવે વ્યવહારમાં વધારે ને વધારે વ્યાપક બનતું હતું. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંથી જ આપણી દુનિયા હવે એક દૂનિયા બનવા માંડી છે તેની સાબિતી હવે માત્ર આદર્શવાદીઓની ઈચ્છામાં જ રહી ન હતી પરંતુ સંસ્થાગત હકીકત બનવા માંડી હતી. આવી હકી
Page #638
--------------------------------------------------------------------------
________________
સયુકત રાષ્ટ્ર સઘ અને વિશ્વશાંતિના સવાલ
૧૧૭
કતની સાખીતી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ હતી. જગતનેા વ્યવહાર પોતાના વાણિજ્ય સ્વરૂપમાં અને વૈજ્ઞાનિક રૂપમાં તે આંતર રાષ્ટ્રિય બની ચૂકયા હતા જ પરંતુ શાહીવાદી વાણિજ્યનું સ્વરૂપ અ ંદર અંદરની જીવલેણ હરિફાઇઓવાળુ હતું તેથી વાણિજ્યની કાઈ પણુ સંસ્થા આંતર રાષ્ટ્રીય એકાતવાળી દેખાતી નહેાતી. વિજ્ઞાનનું સ્વરૂપ પણ વિશ્વભરમાં ફેલાયેલું છતાં તે શાહીવાદી અધિકાર નીચે હાવાથી વૈજ્ઞાનિકાની સંસ્થા પણ આંતર રાષ્ટ્રિય બની શકી ન હતી, પરંતુ પોતાના વ્યવહારમાં જગત હવે એક જગત બની ચૂકયું છે તેની આગાહી જગતની કાર્યવાહી અજાવનાર વ્યવસાયી માનવ સમુદાયાએ પોતાની આંતર રાષ્ટ્રિય સંસ્થાઓ રચીને આપવા માંડી. આવી આંતર રાષ્ટ્રિય સ ંસ્થાને રચવાનું પહેલું માન જગતભરની સ ંસ્કૃતિને સાજ તૈયાર કરનાર તથા જગતભરનાં સાધનાને નિપજાવનાર શ્રમ માનવાએ ધારણ કર્યુ હતું.
આંતરરાષ્ટ્રિય ટ્રેડ યુનીયને પછી ઈ. સ. ૧૮૭૫ માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન નામની સ ંસ્થા શરૂ થઈ. જગતભરને પત્ર વ્યવહાર આ સંસ્થા ચલાવતી હતી. આ સંસ્થાએ પેાતાનું આંતર રાષ્ટ્રીય સ્વરૂપ રચીને વિશ્વભરનાં પાસ્ટલ માનવ સમુદાયા આંતરરાષ્ટ્રિય સહકારી ધારણે કામ કરી શકે છે તે ખાખતને પુરવાર કરી. ઈ. સ. ૧૮૭૫માં જ પહેલી જ વાર એક આંતરરાષ્ટ્રિય પરિષદ મળી તથા તેણે જગતભરમાં માપ અને વજ્રતાને આંતર રાષ્ટ્રિય અને એકસરખાં બનાવવાની દરખાસ્ત રજૂ કરી, પછી ઈ, સ. ૧૮૯૯માં હેગ મુકામે એક આંતર શષ્ટ્રિય પરિષદ મળી. આ પરિષદના માનવતાવાદીએ એ યુધ્ધમાં વપરાતાં હેવાનીયત ભરેલાં આયુધા નહી' વાપરવાની ભલામણુ કરી, તથા યુધ્ધના કાયદાઓ ધડયા. ઈ. સ. ૧૯૦૭માં ખીજી હેગ પરિષદ મળી. આ પરિષદે પેાતાનું નામ શાંતિ પરિષદ એવું ધારણ કર્યું”. આ પરિષદમાં અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટની સૂચના પ્રમાણે યુધ્ધ અટકાવવા માટે કાઈ આંતર રાષ્ટ્રિય સંસ્થા થવી જોઇએ એવું સ્વીકારાયું ત્યા કાઈ પણ એ રાષ્ટ્રાએ યુધ્ધ કરતાં પહેલાં પોતાના ઝઘડાને પતવવા આ પરિષદે નીમેલી લવાદી અદાલત પાસે જવું એમ નક્કિ થયું. લિગ ઓફ નેશન્સની નિષ્ફળતાની પરંપરા
પહેલા વિશ્વયુદ્ધ પછી જગતના રાજકારણમાં શાંતિનું ધ્યેય દાખલ થઈ ચૂક્યું હતું તથા તેની માવજત લીગ એક્ નેશન્સ પાસે હતી.
ખીજા વિશ્વયુધ્ધનાં કારણેા તરીકે એમ કહી શકાય કે બધાં કારણેાનું મૂખ્ય કારણ લીગ ઓફ નેશન્સની રચનામાં જગતની સરકારનું સમાન અને લેાકશાહી સ્વરૂપ ન હતું આવી શક્યું તે તથા તેના બધા દોરી સ ંચાર પહેલા વિશ્વયુદ્ધનાં વિજયી એવા શાહીવાદી રાષ્ટ્રો પાસેજ હતો તે હતું. આ
७८
Page #639
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
શાહીવાદેએ પહેલા વિશ્વયુધ્ધના વિજયની સાથે જ, જે લીગ એક્ નેશન્સને જન્મ આપ્યા તે સંસ્થાની રચનામાં જ પહેલા વિશ્વયુધ્ધના વિગ્રહી સવાલે તેમણે ચાલુ રાખ્યા. આ સવાલાનું નિરાકારણુ લીગ કરશે એવી આશા જન્માવવામાં આવી; પરંતુ લીગ એક્ નેશન્સની દરેક કાર્યવાહી આવા કાઈ પણ વિગ્રહી સવાલના નિકાલ કરવા માટે બધી રીતે નાલાયક છે તે બાબત તેની રચનામાંથી અને કામાંથી જ સ્પષ્ટ બન્યા કરી. આ સંસ્થાએ વિશ્વશાંતિના જાપ જપતાં જપતાં યુધ્ધને ટેકા આપ્યા. લીંગ ઓફ નેશન્સ “ મેાસુલ ઓઇલ ડીસપ્યુટ”નું નિરાકરણ કરી શકી નહીં. પછી ઇટાલીએ જ્યારે કા નામના ગ્રીક ટાપુ ઉપર હુમલા કર્યો ત્યારે તેનું પણ તે નિરાકરણ કરી શકી નહીં. પછી ઈ. સ. ૧૯૪૧માં જાપાને બિલકુલ બેશરમ રીતે આક્રમણ કર્યુ ત્યારે મચૂરીઆતે કબજો લેતા જાપાનના શાહીવાદને રોકવા માટે લીગ એક્ નેશન્સ કશું કરી શકી નહીં. પછીનાં છ વર્ષોમાં જાપાનના શાહીવાદે ચીનના રાષ્ટ્રદેહમાંથી ટ્રડા તાડયા કર્યો તથા ઇ. સ. ૧૯૩૭માં આખા ચીન પર એણે લડાઈ જાહેર કરી.
૧૮
છતાં લીગ એક્ નેશન્સ કશું કરી શકી નહીં. આ દરમ્યાનમાં ઇટાલીએ એખીસીનીયા ઉપર હૂમલા કર્યાં તથા એ આખા દેશને ૧૯૩૬માં જીતી લીધા અને તેણે આલ્બેનીઆ પર ૧૯૩૯માં કબજો કર્યો છતાં લીગ કશું કરી શકી નહી. ઇ. સ. ૧૯૩૬માં રહાઇનલેંડનું લશ્કરીકરણ કરી જનીએ વર્સેલ્સનાં કરારના ભંગ કર્યો તથા ઇ. સ. ૧૯૩૯ સુધીમાં ઓસ્ટ્રીયા, ઝેકાસ્લોવેકીઆ અને લીથુઆની પર આક્રમણ કરીને એ દેશ પર કબજો કર્યાં છતાં પણુ લીંગ એક નેશન્સે પેાતાનાં કલકિત બનેલા કાર્યાલયમાં ભાષણા કરવા ઉપરાંત વિશ્વશાંતિ માટેનુ કાઇ મોટું કાર્ય કર્યું નહી. લીગ એક્ નેશન્સની આ શરમજનક નિષ્ફળતાનું મુખ્ય કારણ એ હતું કે તેની રચના શાહીવાદી અંકૂશ હેઠળની હતી તથા પ્રતિસ્પધી` શાહીવાદી દેશાનાં આક્રમણને રોકવા માટે આ રચના બધી રીતે નાલાયાક હતી. એટલે આ બધાના પરિણામ તરીકે ઇ. સ. ૧૯૩૯ના સપ્ટેમ્બરના પહેલા દિવસે જર્મીન શાહીવાદની તેાપે પેલેડની સરહદને તારાજ કરવા લાગી તથા પેાલેંડ ઉપર જર્મનીના મેમ્બરોએ માતની વર્ષો શરૂ કરી. આ રીતે ખીજા વિશ્વયુદ્ધને આરંભ થયા.
આંતર રાષ્ટ્રિય રાજકારણના પદાર્થ પાઠ
પરંતુ આંતરરાષ્ટ્રીય એવી આવી સંસ્થાઓએ પણ વિશ્વતિહાસમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના અનુભવ અથવા પદાર્થ'પાઠે રજુ કર્યા. ‘ હાલિ એલાયન્સ’નું
Page #640
--------------------------------------------------------------------------
________________
સયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિના સવાલ
.
.
નામ ધારણ કરીને યુદ્ધોને રાકવા માટે રચાયેલી કૉંગ્રેસ એક્ વિયેના’ને મુખ્ય હેતુ વિશ્વશાંતિના ન હતા, પરંતુ શિકાર બનેલા જગતનેા ભાગ પાડવાને હતા છતાં એ સંસ્થા પણ ઇતિહાસના અનુભવ તરીકે વિશ્વ ઇતિહાસના એક પદા પાઠ બની. આ પદાર્થોં પાઠમાં વ્યવહારૂ યાજના તરીકે · બેલેન્સ એક્ પાવર ’ અથવા · સત્તાની તુલના ' નામને વિશ્વતિહાસને એક બીજો પદાર્થ પાઠ ઇતિહાસના અનુભવ તરીકે દેખાયા. ત્યારના વિજેતાઓએ જગતનાં રાજકારણમાં કાયદેસરતા નામને એક પદાર્થ પાઠ આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે નીપજાવ્યેા. કાયદેસરતાનું એ સમયનું સ્વરૂપ ફ્રેંચ ક્રાંતિએ શરૂ કરેલી ક્રાંતિની હિલચાલાને દફનાવી દેવા માટેજ હતું. પરંતુ એટલેથી જ આ સ્વરૂપ અટકયું નહીં, અને વિશ્વઇતિહાસના વ્યવહારના પછીના વિકાસ પામવા માટે તે જીવતું રહ્યું.
ત્યાર પછી લીગ એક્ નેશન્સમાં આત્મનિણુયના રાષ્ટ્ર અધિકાર અથવા સેલ્ફ ડીટરમીનેશન ઓફ નેશન્સ' નામનું વિશ્વઇતિહાસ.નું નૂતન ક્રિયા સૂત્ર રશિયાની સામાજિક ક્રાંતિમાંથી આવી પહોંચ્યું. લીગ એક્ નેશન્સના શાહીવાદી ક`ચારીઓએ આ ક્રિયા સુત્રના પ્રયાગ અટકાવવા માટે પ્રયત્ન કર્યો. પણ આત્મનિર્ણયના રાષ્ટ્ર અધિકાર નામના વિશ્વ ઇતિહાસના પદાર્થોં પા રશિયાની સામાજિક ક્રાતિમાં જન્મ પામીને એશિયા અને આફ્રિકાનાં તમામ ગુલામ દેશામાં શરૂ થયેલી રાષ્ટ્રીય વિમુક્તિની હિલચાલામાં ઓતપ્રોત બની ગયા. ત્યાર પછી બીજા વીશ્વયુદ્ધના અંત સુધી એશીયા આફ્રીકાની રાષ્ટ્રિય વિમુક્તિની હિલચાલ વીકાસ પામ્યા કરી અને તેની સાથે સાથે રાષ્ટ્રિય આત્મનીય નામના વિશ્વ ઈતીહાસને પેલા વ્યવહાર પાઠ વિકાસ પામીને એશીયા અને આફ્રિકાની ધરતી ઉપર પણ વિમુકત રાષ્ટ્ર નામનું નુતન આઝાદીનું સ્વરૂપ રચવા લાગ્યા.
૧૯
આ રીતે વિશ્વ ઇતિહાસમાં આવી ચૂકેલા વિમુક્ત રાષ્ટ્રોએ શાહીવાદે વિખૂટાં પાડી દીધેલા અને શાહીવદા કાવતરાંને રાકવા માટે પેાતાની આસપાસ લેાખડી દીવાલ આંધીને બેસી ગયેલા હૈાય તેવા રૂસ દેશની લોખંડી દીવાલના દરવાજા ખોલી નાખ્યા. રૂસ દેશે પોતાને ત્યાંની સામાજિક ક્રાંતિના ભેખધ અને તેવા નવા રાષ્ટ્રો અથવા વિમુક્ત રાષ્ટ્રાનાં વિશ્વઇતિહાસમાં નવાં ઉપજેલાં સ્વરૂપા દીઠાં. વિશ્વઈ તિહાસમાં આ રીતે જગતનાં રાષ્ટ્રો વચ્ચે સમાન બંધુભાવ તથા સમાન એવા સહકારી ધારણે આંતર રાષ્ટ્રીય વ્યવહાર કરી શકવાની અને વિશ્વયુધ્ધને નિષેધ કરનારી એક લેાકશાહી હરાળ ઉભી થઈ ગઈ. વિશ્વ તિહાસમાં વિશ્વશાંતિના વ્યવહાર માટેનું આવું નક્કર અને લેાકશાહીવાળુ ઘડતર પહેલીવાર જન્મ પામ્યું. તથા હવે શાહીવાળી યુધ્ધખેાર ધટનાને
Page #641
--------------------------------------------------------------------------
________________
વિવ ઇતિહાસની રૂપરેખા પરાજય થશે તથા વિશ્વશાંતિ માટે વિશ્વ ઈતિહાસને કાર્યક્રમ પહેલીવાર
અમલમાં આવી શકશે તેવી આશા જન્મ પામી. વિશ્વશાંતિ માટેની સમાજવાદ અને સહઅસ્તિત્વની આત્મનિર્ણ યાત્મક વિધઘટનાની ઐતિહાસિક ભૂમિકા
આ રીતે બીજા વિશ્વયુધ્ધના ઉપસંહારમાં જ લેકશાહી અને કાયદે. સરતાના નામના પાલ્લા આંતરરાષ્ટ્રિય એવા બે પદાર્થપાઠમાં વિવઈતિહાસનો એક નવો વિમુક્તિ નામનો વ્યવહારપાઠ જગતનાં રાષ્ટ્રો અને સરકાર પાસે જગતના જીવનમાંથી નિપજેલી એક નૂતન વ્યવહારઘટના તરીકે આવી પહોંચ્યો. આ વ્યવહારપાઠની બીજા વિશ્વયુદ્ધ પછીની ભૂમિકા એ હતી કે શાહીવાદી રચનાએ પચાસ જ વરસમાં બે વિશ્વયુધ્ધની ભેટ ધરીને માનવ જાતને સંહાર કર્યો હતે તથા જગતની સંસ્કૃતિની ખાનાખરાબી કરીને સંસ્કારના નામને લજવ્યું હતું. આ બે વિશ્વયુધ્ધ નિપજાવનારે શાહીવાદ હવે મરણ પામવાની લાયકાત પામી ચૂક્યું હતું. આ શાહીવાદને સર્વાગી વિધ રૂસી ક્રાન્તિમાં શરૂ થયા પછી એશિયા આફ્રિકાનાં ગુલામ રાષ્ટ્રની વિમુક્તિ અથવા આત્મનિર્ણયની હિલચાલમાં આ ન પદાર્થપાઠ વધારે વાસ્તવિક તથા આંતરરાષ્ટ્રિય બની ચૂક હતા. આ બધી ભૂમિકાપરનું નૂતન ઈતિહાસરૂપ સમાન રાષ્ટ્રોની લોકશાહીવાળું, સમાન સહઅસ્તિત્વની સમાજવાદી જીવનરચનાવાળું તથા વિશ્વશાંતિના વ્યવહારવાળું નિર્માઈ ચૂક્યું હતું. આવી નૂતન ભૂમિકા પર આંતર રાષ્ટ્રિયસંધની સંયુક્ત ઘટના ઘડવાની કાર્યવાહી વિવઈતિહાસના બીજા વિશ્વયુધ્ધના ઉપસંહારના સમયમાં, અનીવાર્ય વ્યવહાર તરીકે આવી પહોંચી. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સમાન રાષ્ટ્રોના પાયાવાળી ઘટના
આ ઘટના સાથે લેકશાહીનું નૂતન રૂપ આંતરરાષ્ટ્રિય રાજકારણ બન્યું. આ નૂતનરૂપ રાષ્ટ્ર રાષ્ટ્રવચ્ચેની સમાન સભ્યપદતાને સ્વીકાર, રાષ્ટ્રસંઘની રચનામાં કરવાનું હતું. વિશ્વઈતિહાસના વ્યવહારમાં આ રીતે જગતની સંસ્કૃતિમાં લોકશાહીનું નૂતનરૂપ આંતરરાષ્ટ્રિય લેકશાહીનું તત્વરૂપ ધારણ કરીને ઈતિહાસમાં પહેલીવાર ઉમેરાયું. આજસુધી લેકશાહીનું રૂપ શાહીવાદી યુપે પિતાના શાહીવાદી રાષ્ટ્રને વાડાઓમાં જ જકડી રાખ્યું હતું, તથા આખા જગતને પિતાનું સંસ્થાન બનાવીને તેને લેકશાહીથી વંચિત રાખ્યું હતું. એજ પ્રમાણે આત્મનિર્ણયના સ્વરૂપને પણ યુરોપના શાહીવાદે આખા જગતને ગુલામ બનાવીને તેને નિર્ણય આંચકી લીધું હતું. જગતની આ દશામાં રૂસી ક્રાંતિએ એક મોટું ભંગાણ પાડ્યું હતું ત્યાર પછી હવે રશિયા ઉપરાંત બીજા દેશો, બીજા વિશ્વયુદ્ધના અંતમાં એશિયા, આફ્રિકાની ભૂમિ પર, વિમુક્ત બનીને
Page #642
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્રસ્ધ અને વિશ્વશાંતિના સવાલ
R
આત્મનિણૅયાત્મક વિશ્વતિહાસમાં વિમુકિતનાં ઘટક બનીને ખનીને ઉત્થાન પામ્યાં. આ રીતે લે।કશાહી અને આત્મનિર્ણયનુ જકડાઇ ગએલું રૂપ, મુક્ત અને વ્યાપક અન્યુ' તથા રાષ્ટ્રસધમાં પણ ઉમેરાયું. સંયુક્ત રાષ્ટ્રસંઘ અથવા ચુનાઈટેડ નેશન્સ ઓર્ગેનિઝેશન
ખીજું વિશ્વયુદ્ધ લડનાર ફાસીવાદી દેશ સામે વિજય મેળવનારી યુરોપની રાષ્ટ્રીય સરકારો અને અમેરિકન રાષ્ટ્ર, યુદ્ઘના સમયથી યુદ્ધ ચલાવવા માટે સંયુક્ત બન્યાં હતાં. વિજય માટે સંયુક્ત બનેલાં આ રાષ્ટ્રોએ સયુક્ત રાષ્ટ્રનું નામ ધારણ કર્યું. હતું. યુદ્ધ પર વિજય મેળવવા માટે અને ક્રાસીવાદને પરાજય કરવા માટે શરૂ થયેલાં સંયુક્ત રાષ્ટ્રોની આ સંસ્થાએ વિજય પછી પણ ફાસીવાદ પરના પોતાના વિજયને આખરી સ્વરૂપ આપવા માટે તથા જેમાં વિશ્વશાંતિ કાયમી બની શકે એવા જગતની રચના કરવા માટે, પેાતાનું સંયુક્ત સ્વરૂપ ચાલુ રાખ્યું અને તેને વિકસાવવા માંડયું. આ રીતે સંયુક્ત રાષ્ટ્રસંધા જન્મ ખરી રીતે તે! ઈ. સ. ૧૯૪૨ માં વાશિંગ્ટન મુકામે કરવામાં આવેલા
સંયુક્ત રાષ્ટ્રોના જાહેરનામાના સ્વીકારથી થયા. આ જાહેરનામું એટલેટિક ચાર્ટરના નામથી વિશ્વવિખ્યાત બન્યું હતું, તથા તેની જાહેરાત ઇ. સ. ૧૯૪૨ ના જાન્યુઆરીની પહેલીએ કરવામાં આવી હતી. આ જાહેરનામા પર પછીથી ખીજા છવ્વીસ દેશની સરકારોએ સહીઓ કરી, તથા તે દેશા સંયુક્ત રાષ્ટ્રોમાં જોડાયા. આ રીતે સંયુકત રાષ્ટ્રસધને જન્મ ૧૯૪૨ ના જાન્યુઆરીની પહેલીએ થયા ગણી શકાય. પરંતુ વિશ્વયુદ્ધ પછીથી જ વિશ્વશાંતિની રચના માટેની કાર્યવાહી શરૂ થઈ શકી.
Page #643
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
કર
સંયુક્ત રાષ્ટ્રસંઘનુ નૂતન સભ્યપદ્મ-વિમુક્ત રાખ્ય
ખીજા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વશાંતિ માટેના હેતુને ધારણ કરીને જગતનાં રાષ્ટ્રાની આ સંસ્થા અથવા સંયુક્ત રાષ્ટ્રસંધ અથવા રાષ્ટ્રસંધ, લીગ ઓફનેશન્સ કરતાં ખીલકુલ નવી જ જાતની રચના ખતી. આ નવીનતા એ હતી કે ખીજા વિશ્વયુદ્ધ પછી જગત પરની શાહીવાદી હુકૂમત ખીલકુલ હચમચી ગઇ હતી તથા એશીયા આફ્રિકાનાં એક સમયનાં ગુલામ રાષ્ટ્રો હવે વિમુક્તિની હિલચાલ કરતાં હતાં તથા આઝાદ ખનતાં હતાં. વિમુક્ત બનતાં આ નૂતનરાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રસંધમાં સમાન સભ્યપદના અધિકાર સાથે જોડાયા. જગતનાં એક વખતનાં માલિક બની ચૂકેલા માંધાતા રાષ્ટ્રો, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકા પણ તેમાં હતાં જ પરંતુ તેમની શાહીવાદી ઘટના હવે હચમચી ઉઠી હતી. આ શાહીવાદનાં એક વખતનાં જે સંસ્થાના હતાં તેવા ચીન, ભારત, ઇંડાનેશીઆ, બ્રહ્મદેશ, જેવા દેશે! હવે આઝાદ બની ચૂકયા હતા તથા વિમુક્ત રાષ્ટ્રો તરીકેની વિશ્વની નૂતન એવી ઐતિહાસીક તાકાતમાં નૂતન જાતની વિમુકિતની તસ્વીર ખડી કરતાં હતાં. આ રાા ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ વિમુકત બનેલું તથા પેાતાને ત્યાં શાહીવાદી વહીવટી ત ંત્રને ખતમ કરી નાંખીને સમાજવાદી પુનટનાના આરંભ કરી ચૂકેલું રશિયા નામનું રાષ્ટ્ર હવે એકલું અયવા વિખુટુ રહ્યું નહીં, પરંતુ નૂતન એવા એશિયા, આફ્રિકાનાં વિમુક્તરાષ્ટ્રો સાથે સંયુક્ત રાષ્ટ્રસંધમાં સમાન સાથીદારીવાળું બન્યું.
સામાજિક ક્રાંતિના રશિયન વિધાયક લેનિને પેાતાની પરદેશ નીતિને આવતી કાલે આવવાનાં આવિમુક્તરાષ્ટ્રાને ખ્યાલ રાખીને ઇ. સ. ૧૯૨૨ થી જ ધડી હતી. ઈ. સ ૧૯૨૨ માં એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રો વિમુકત અથવા આઝાદ બન્યાં ન હતાં પરંતુ વિમુકિત માટેની તેમની હિલચાલે શરૂ થઇ ચૂકી હતી. આ હિલચાલામાંથી જન્મ પામનારા વિમુક્ત રાષ્ટ્રોની આગાહી પૂર્વક ઇ. સ. ૧૯૨૨ માં પોતાના અંત સમયે લેનિને રશિયાની પરદેશનોતિના પાયાનું ફરીવાર કથન કરીને યાદ આપ્યું હતું કે, “ આવતી કાલે વિશ્વતિહાસ શાહીવાદના નાશ તથા એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રાની વિમુ કિતની નેાંધ કરશે. આપણે અત્યારથી જ આપણી પરદેશ નીતિના પાયા માંગાલિયના, ઇરાનીયતા, હિંદી, તથા ઇજીપ્શયના વિ. આઝાદી માટે લડતી પ્રજાએ સાથેની મિત્રાચારીના ખાંધવા જોઈએ. ચીની મહાપ્રજા જેવી આ બધી પ્રજાઓને તેમની વિમુકિતની હિલચાલમાં આપણા સાથ આપીને તથા એ પ્રજાએ વિમુકત અને ત્યારે તેમની સાથે આપણે અતૂટ મિત્રાચારી અને બિનશરતી સાથીદારીની પદેશનીતિને ધારણ કરીને જ આપણે જગતની પ્રગતિ સાથે સમાજવાદી રીતે આગેકૂચ કરીશું. ”
""
Page #644
--------------------------------------------------------------------------
________________
૨૩
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
ચાલીસ વર્ષ ઉપર વિશ્વ ઈતિહાસના આ આર્ષ દષ્ટાએ પિતાના રાષ્ટ્ર વહીવટ માટે પ્રબોધેલી પરદેશ નીતિની સચ્ચાઈની પ્રતીતિ ઈ. સ. ૧૯૫૬માં મેના સત્તરમા દિવસે વિમુકત રાષ્ટ્ર, ઈન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણો અમેરીકાનાં પાટનગરમાં જઈને ત્યાંની કેગ્રેિસ સમક્ષ આપી.
વિમુકત રાષ્ટ્રના એ પ્રમુખે શાહીવાદી વહીવટ કરતી અમેરીકન કેગ્રેસને સાફ શબ્દોમાં કહ્યું કે, “અમારે માટે એટલે એશિયા-આફિકાનાં વિમુક્ત રાષ્ટ્ર માટે રાષ્ટ્રવાદને અર્થ અમારી આઝાદીની પુનર્ધટના એવો થાય છે.
આ પુનર્ધટનાને અર્થ એ છે કે અમે અમારી પ્રજાઓ માટે વિશ્વનાં તમામ રાષ્ટ્રની પ્રજાઓ સાથેનું સમાન અધિકારપદ પ્રાપ્ત કરવા માગીએ છીએ અને તેટલા માટે અમારા ભાવિને અમારાજ હાથમાં લેવા માગીએ છીએ. હું આપ સૌને સમજાવવા માગું છું કે અમારી આટલી વાત સમજી જાઓ તે ઈતિહાસની ચાવી તમારા હાથમાં છે પરંતુ જે એ વાત તમે સમજી ન શકે તે તમારી બીજી વિચારણાઓની ગમે તેટલી વિપૂલતા તથા તમારા શબ્દોને ગમે તેટલે ઘવાટ અને તમારી દલિતનાં ડોલરોને નાયગરા જે ગમેતે જળધોધ, જગતમાં કડવાશ અને ઝઘડા સીવાય બીજું કશું પણ ઉપજાવી શકશે નહી.” સંયુક્ત રાષ્ટ્રસંઘનું નૂતનવિમુકિતનું સભ્યરૂપ
આવું સંયુક્તરાષ્ટ્ર સંઘમાં નુતતવિમુકિતનું સ્વરૂપ ઉમેરાયું. વિશ્વતિ હાસમાં હજારો વરસ પછી પહેલીવાર જગતભરનાં રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રિય સંબંધ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સમાન ધોરણના પાયા પર રચાયે. સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીયતા નામનું એતિહાસિક સ્વરૂપ, ઈતિહાસમાં તાતિકરૂપ પામીને ઉમેરાયું. આ નતનરૂપ આંતરરાષ્ટ્રીય નીતિ બન્યું. આ નીતિમત્તાની સાથે સાથે જ વિમુક્તરાષ્ટ્રને સમાન અધિકાર સ્વીકારીને શાહીવાદી રાષ્ટ્રી પણ અમેરીકન શાહીવાદની આગેવાની નીચે સંયુક્તરાષ્ટ્રસંધમાં બેઠાં.
આંતરરાષ્ટ્રિય લોકશાહીનું રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનું સમાન અધિકારને ધારણ કરેલું સ્વરૂપ, જેનું રશિયા સિવાયનું જરા જેટલું અસ્તિત્વ પણ લીગ ઓફ નેશન્સમાં હતું નહીં તે, આજે પહેલીવાર સંયુક્તરાષ્ટ્રસંધની ઘટનામાં સ્થાપિત બન્યું. આમ બનવાના કારણુમાં, વિમુક્તરાષ્ટ્ર નામની નૂતન એવી ઈતિહાસની ઘટના હતી. શાહીવાદી પણ નહીં અને ગુલામ અથવા પરાધીન પણ નહીં એવી રાષ્ટ્રવહીવટની આ નવીજ સંકલના હતી. આ સંકલનાનું પહેલું સ્વરૂપ, રશિયામાં સામાજિક ક્રાન્તિ પછી અસ્તિત્વમાં આવ્યું. છતાં, સમાજ
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વાદી વહીવટી તંત્ર ધારણ કરીને વિશ્વઈતિહાસમાં પહેલીવાર ઉદભવ પામેલા આવા નૂતન એવા વિમુક્તિના સાથમાં આખા જગતમાં બીજું એકે રાષ્ટ્ર ખીજા વિશ્વયુદ્ધના અંત સુધી હતું નહીં. પશુ ખીજા વિશ્વયુદ્ધના ઉપસંહારમાંજ, રૂસ દેશમાં દેખાયેલા રાષ્ટ્રરૂપની વિમુક્તિની સંકલના લખાઇ. એશિયા અને આફ્રિકાના એકથી વધારે રાષ્ટ્રા વિમુકત રાષ્ટ્રો, તરીકે વિશ્વઇતિહાસના તખ્તા પર દેખાપાં.
આ દર્શન નૂતન દર્શન અન્ય. પેાતાને ત્યાં રાજવહિવટના અને અ વહિવટનાં ભિન્ન ભિન્નરૂપે હેાવા છતાં બધાં વિમુક્ત રાષ્ટા એક ભાખતમાં સર્વસામાન્યરૂપવાળાં સામીત થયાં. આ સામાન્યરૂપ શાહીવાદી અને પરાધીનદશાની નાબુદીનુ હતું તથા વિમુકિતનું હતું.
આ નૂતન બનાવની સાથે સાથેજ, એશિયા આફ્રિકાને ગુલામ બનાવનારા, સ્વાધીનપણુ, શાહીવાદી દેશાની શાહીવાદી નીતિ હજુ ય ભયજનક રીતે કાયમ હતી. પરન્તુ હવે, એશિયા-આફ્રિકાના મોટાભાગ તેમને પરાધીન હતા નહીં. આ પરિસ્થિતિમાં અંગ્રેજ, ફ્રેંચ, પાટુ ગાલ, જેવા શાહીવાદી દેશને પણ શાહીવાદી આગેવાન એવા અમેરિકન રાષ્ટ્રની સરદારી નીચે સંયુક્તરાષ્ટ્ર સંધમાં, પેલાં વિમુકત રાષ્ટ્રોના સમાન સભ્યપદને સ્વીકારીને બેસવાની ફરજ પડી, આ શાહીવાદી રાટ્રાએ આજસુધી કદ્દિષણ એશિયા કે આફ્રિકાના, કાઇપણ રાષ્ટ્રના આંતરરાષ્ટ્રિય રીતે સમાન અધિકાર અથવા સમાન સભ્યપદ સ્વીકાર્યું નહોતું પરન્તુ, તેને સ્વીકાર ક્રરવાની ઐતિહાસિક ક્રૂરજ તેમના પર પણ આવી પડી. સ'યુક્તરાષ્ટ્રેસ ઘની રારીર રચના.
આ ઐતિહાસિક ક્રજ નીચે ખીજા વિશ્વયુદ્ધના અંત સમયમાં જ વિજેતા રાષ્ટ્રાએ “ યુનાઇટેડ નેશન્સ ચાર્ટર ' નામનું વિશ્વતિહાસનું ખતપત્ર ધડવું. આ ખતપત્રની ભૂમિકામાં જ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સમાન અધિકાર અને સમાન સભ્યપદ સ્વીકાર થયા. આ ખતપત્રને ધડનાર પચાસ રાષ્ટ્રોના સરકારી પ્રતિનિધિએએ, પેાતાના ૧,૭૦૦,૦૦૦,૦૦૦ લાક સમુદાય વતી, ઇ. સ. ૧૯૪૫ ના જીનના ૨૬ મા દિવસે, સાન ફ્રાન્સીસ્કા મૂકામે, વિશ્વઇતિહાસના લેખ ધડયા કે, “ આપણે આપણા સરકારી પ્રયત્ના વડે, વધારે સલામત અને વધારે સારી એવી દુનિયાની રચના કરવા માટે, સંયુકત રાષ્ટ્ર સંધ નામની વિશ્વ સંસ્થાની આજે રચના કરીએ છીએ તથા, તે સંસ્થાના પાયા જેવા નીચેના સિદ્ધાંતાના સ્વીકાર કરીએ છીએ. ”
Page #646
--------------------------------------------------------------------------
________________
૧૨૫
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ આ સિદ્ધાંતે શા હતા?
આંતરરાષ્ટ્રિય ઈન્સાફના સત્ય જેવા નીચેના મૂળભૂત એવા સિદ્ધાંત પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના થઈ. એ સિદ્ધાંતોએ પ્રતિપાદન કર્યું કે,
“સૌ સભ્યરાષ્ટ્રો સાર્વભૌમ તથા સમાન છે. સૌ સભ્યરાષ્ટ્રો પિતાના તમામ વાંધાઓ શાંતિમય સાધનો દ્વારા તથા વિશ્વની શાંતિ, સલામતિ અને ન્યાય ન જોખમાય તે રીતે ઉકેલવાના શપથ લે છે. સૈ સભ્યરાષ્ટો પરસ્પર રીતે રાષ્ટ્રના આંતર રાષ્ટ્રિય સંબંધમાં કદિપણ, કઈ પણ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સામે કે તેની આઝાદી સામે બળ જબરી કે ધાક ધમકીને ઉપયોગ કરશે નહીં તથા સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ વિરૂદ્ધનું કોઈ પણ વર્તન કરશે નહીં. સંયુક્ત રાષ્ટ્ર સંધ જ્યારે, જે કોઈ રાષ્ટ્ર સામે શાંતિને સાચવવાનું કે શાંતિને સ્થાપવાનું પગલું લે ત્યારે, કોઈ પણ સભ્યરાષ્ટ્ર તેવા પગલાને પિતાથી શક્ય એવી બધી મદદ આપશે તથા સંયુકત રાષ્ટ્ર સંઘ, શાંતિના સ્થાપનની પ્રવૃત્તિ સિવાય કોઈપણ પ્રસંગે કોઈપણ રાષ્ટ્રની અંદરની બાબતમાં કશી પણ દરમ્યાનગીરી કરશે નહીં.”
આવા સંયુક્ત રાષ્ટ્ર સંધના વિશ્વ શાંતિના અતિહાસિક ધ્યેયને પહોંચી વળવા તથા આંતરરાષ્ટ્રિય સંબંધમાં સફળરીતે વ્યાપક બનવા આ વિશ્વસંસ્થાએ પિતાની કાર્યવાહીનું રૂપ છ સંસ્થાઓ મારફત ર્યું છે. આ છ સંસ્થાઓ, જનરલ એસેંબલી, સિકયુરીટી કાઉન્સીલ, ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉ ન્સીલ, ધી ટ્રસ્ટીશય કાઉન્સીલ, ધી ઇન્ટરનેશનલ કાર્ટ એફ જસ્ટીસ, તથા સેક્રેટારીયેટ નામની છે.
જનરલ એસેંબલી, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘની મધ્યસ્થ કચેરી છે. આ સંસ્થાના અભિપ્રાયનું વજન વિશ્વ અભિપ્રાય જેવું મહાન છે. આ સંસ્થા આખા રાષ્ટ્ર સંધની કાર્યવાહીનું અવલોકન તથા નિરીક્ષણ કરે છે. આ સંસ્થા બજેટ પર કાબુ ધરાવે છે તથા કાઉન્સીલના સભ્યોની ચૂંટણી કરે છે. આ સંસ્થાની કાર્યવાહીમાં, નાનું મોટું કઈ પણ રાષ્ટ્ર સમાન અધિકાર વાળું છે. આ સંસ્થા ઠરાવ ઘડતી ન હોવા છતાં વિશ્વ અભિપ્રાયોની તુલાની સાચવણી કરે છે.
પણ સિક્યુરીટી કાઉન્સીલ સંયુકત રાષ્ટ સંધની કારોબારી બનીને, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની વાંધા અરજીઓને હાથ ધરે છે તથા વિશ્વશાંતિની જાળવણી કરવાનો અધિકાર ધારણ કરે છે. આ સમિતિમાં અગીઆર સભ્યરાષ્ટ્ર છે, તેમાંના ચીન, ફ્રાન્સ, સોવીયટ યુનીયન યુનાઈટેડ કીગડમ બ્રિટન) અને અમેરિકા (યુનાઈટેડ સ્ટેટસ) “પરમેનન્ટ” સભ્યો છે. (અમેરિકન શાહીવાદે ચીન દેશના નામમાં, ફેસાના ટાપુમાં રહેના પિતાના ખાંધીયા, ચાંગ કાઈ શેકની
Page #647
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ફાસીવાદી સરકારને સલામતિ સમિતિમાં બેસાડીને, મહાન ચીન રાષ્ટ્રને તેમાંથી બાકાત રાખીને, સંયુકત રાષ્ટ્ર સંધની શરીર રચનામાં જ શરમ જનક એવી દરમ્યાનગીરી આજ સુધી ચાલુ રાખી છે, આ રીતે શાહીવાદી ઘટનાએ આરંભથી જ વિશ્વરાષ્ટ્રોની સંયુકતરાષ્ટ્રોના સંધનામની સંસ્થામાં આક્રમણનું ભંગાણ યોજી દીધું છે.) આ ઉપરાંત સલામતિ સમિતિમાં બીજા છ સભ્ય રાષ્ટ્રમાં ફીલીપાઈન, સ્વિડન, ઈરાક, કોલમ્બીયા, થાઈલેન્ડ વિગેરેનો સમાવેશ થયા છે. તેમાં પણ ઈરાક અને થાઈલેન્ડ ફીલીપાઈન્સ અને કોલંબીયા વિગેરે રાષ્ટ્રને અંગ્રેજ અમેરિકી શાહીવાદી ઘટનાએ પિતાનાં વાદીઓ તરીકે તેમાં સામેલ કર્યો છે તયા જ્યારે પૂર્વ યુરોપીય દેશોમાંથી સભ્યપદ માટે વારે આવ્યો હતો ત્યારે પણ હમણાં જ અમેરિકન શાહીવાદના દેરી સંચારે પૂર્વ યુપીય રાષ્ટ્રને બદલે ફિલીપાઈન નામના પિતાના ખાંધીયા બનેલા દેશની નિમણુક તેમાં કરાવી દીધી. આવા છ દેશોનું સભ્યપદ સીક્યુરીટી કાઉન્સીલમાં બે વર્ષ માટે હોય છે, તથા જનરલ એસેંબલીમાં તેમની ચૂંટણી થતી હોય છે. આ સીક્યુરીટી કાઉન્સીલે આજ સુધી જે સવાલે હાથ ધર્યા, તેમાં સૌથી મોટા સવાલે બે હતા. ઈ. સ. ૧૯૫૦માં જ્યારે અમેરિકન શાહીવાદની
જના પ્રમાણે દક્ષિણ કેરીયાએ ઉત્તર કેરીયા પર ચઢાઈ કરી ત્યારે તરત જ આ સીકયુરીટી કાઉન્સીલની પરવાનગી વિના જ અમેરિકન શાહીવાદે તરતજ ઉત્તર કોરીયા પર આક્રમણ કર્યું. અને ત્યાર પછી જોવીસ કલાકે સીકયુરીટી કાઉન્સીલની બેઠક બોલાવીને, એ ઠરાવ કરાવ્યું કે, ઉત્તર કોરીયાએ દક્ષિણ પર આફમણ કર્યું છે તથા અમેરિકાએ લીધેલું એક હથ્થુ પગલું વ્યાજબી છે. આ અમેરિકન શાહીવાદે તે ઉપરાંત ઉત્તર કેરીયા પર ચઢાઈ કરવા, રાષ્ટ્ર સંધના વાવટા નીચે જ પોતાના ખાંધીયા દેશની ટુકડીઓ તૈયાર કરી તથા કોરીયા પર સંહાર શરૂ કર્યો. બીજે ગંભીર બનાવ, ૧૯૫૬ના જુલાઈમાં અંગ્રેજી અને ફ્રેન્ચ શાહીવાદે ઈજપ્ત પર કરેલા આક્રમણને બનાવે છે. આ આક્રમણને ખાળવા સીક્યુરીટી કાઉન્સીલ તથા, જનરલ એસેંબલીની તાકીદની બેઠકએ સ્તુત્ય એવાં પગલાં લીધાં પરતુ, સીક્યુરીટી કાઉનસીલમાં જ “પરમેનન્ટ' સભ્ય તરીકે બેઠેલા, અંગ્રેજી, ફ્રેન્ચ શાહીવાદી આક્રમણ ખેરેએ તથા તેમના આક્રમણખેર કર્મચારી ઈઝરાઈલે આક્રમણના આ બનાવ વડે સંયુક્ત રાષ્ટ્ર સંધ પરજ જાણે તેમણે હલે કર્યો. વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર વિશ્વસંસ્થામાં દાખલ થઈ ચૂકેલાં, જગતનાં વિમુક્ત રાષ્ટ્રોના લેકમતની નૈતિક તાકાત પણ ત્યારેજ પૂરવાર થઈ ચૂકી. આ નૈતિક તાકાત, વિશ્વ ઈતિહાસમાં હજારો વરસના રાજનૈતિક વ્યવહારમાંથી આતે આરતે લેકશાહીના ઘડાતા સંસ્કૃતિના સ્વરૂપમાંથી, ચાઈ
Page #648
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬ર૭ હતી. પહેલી વાર તે તાકાત, શાહીવાદની પાશવી તાકાતને પડકારી શકી. પહેલી જ વાર જાણે, પશુ પરાજય પામે, અને માનવીને વિજય અંકાયો. રાષ્ટ્રસંઘની અગિઆર વરસની કાર્યવાહીનું સરવૈયું.
૧૯૫૬ના નવેંબરની ૧૨મીએ સંયુક્ત રાષ્ટ્રસંધની જનરલ એસેંબ્લીનું અગ્યારમું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં એકઠા થયેલા ૭૬ સભ્ય રાષ્ટ્રનાં પ્રતિનિધિઓએ જગતની સરકારના સવાલેની વિચારણા કરી આ સવાલના ઉકેલ પજ આપણી પૃથ્વી પરની શાંતિને આધાર રહ્યા છે. જગતમાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે શાંતિનો વ્યવહાર સ્થાપવાના તથા રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના તમામ સવાલેને ઉકેલ વાટાઘાટોથી લાવવાના અને એક રાષ્ટ્રના બીજા રાષ્ટ્ર ઉપરના આક્રમણને નાબૂદ કરવાના ધ્યેયવાળી કાર્યવાહીનું અગીઆર વર્ષનું સરવૈયું આજે નીકળી ચૂકયું છે. રાષ્ટ્રસંઘના પાયાના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમાનતા તથા આત્મ નિર્ણયને અધિકાર અને આંતર રાષ્ટ્રિય સહકાર તથા પરસ્પરના આંતરિક સવાલમાં બિન દરમ્યાનગિરીના પાયાઓ સ્વીકારાયા છે. આ પાયાઓનાં સિદ્ધાંતિક સ્વરૂપ સાથે આ સિદ્ધાંતનો અમલ આંતરરાષ્ટ્રિય વ્યવહારમાં સફળ બનાવવાનું ધ્યેય રાષ્ટ્રસંધમાં રિવકારવામાં આવ્યું છે. અને ત્યાર પછી અત્યાર સુધીમાં આ ધ્યેયના અમલ માટે અગીઆર વર્ષની કાર્યવાહી થઈ ચૂકી છે.
આ કાર્યવાહીમાં અણુશસ્ત્રોનો નિષેધ કરતે તથા શસ્ત્રસામાં ઘટાડો કરવાનો આંતરરાષ્ટ્રિય સવાલ દુનિયાની સરકારો માટે ઈ. સ. ૧૯૪૬ થી રાષ્ટ્રસંઘમાં શરૂ થયો. યુદ્ધને પ્રચાર નહીં કરવાનો સવાલ રાષ્ટ્રસંધમાં ઈ. સ. ૧૯૪૭ થી આવ્યો. ત્યાર પછી રાષ્ટ્રસંધમાં નવા સભ્યરાષ્ટ્રો ઉમેરાતાં ગયાં, અને એમ આજે અગીઆર વર્ષો સુધીમાં જગતમાં શાંતિ ઘડવાના ધ્યેયવાળી પિતાની કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચાલુ રાખી છે. રાષ્ટ્રસંઘની સફળતામાં ઉભેલી આડખીલીઓ
જેમાં સૌ રાષ્ટ્ર સમાન સભ્યપદ પ્રાપ્ત કરીને એકત્ર થયાં છે તેવા સંયુક્ત રાષ્ટ્રસંધમાં બ્રિટન, ફ્રાન્સ જેવા જૂના જગતના શાહીવાદી દેશે. ઉપરાંત તે સહુને શાહીવાદી આગેવાન અમેરિકન રાષ્ટ્ર પણ પોતાના પરાધીન અને અર્ધપરાધીન દેશે સાથે રાષ્ટ્રસંધમાં બિરાજે છે. આજની આપણી નૂતન દુનિયાના સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ રાષ્ટ્ર શાહીવાદી એવી પિતાની આક્રમણખોર નીતિને જાળવી રાખવાનો પ્રયત્ન રાષ્ટ્રસંધમાં રહીને જ કરે છે. આ દેશની શાહીવાદી સરકારોએ રાષ્ટ્રસંધના સભ્યપદે રહીને રાષ્ટ્રસંધની
Page #649
--------------------------------------------------------------------------
________________
૧૨૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બહાર સ્વતંત્ર રીતે પોતાના લશ્કરી પ્રદેશો જેવી ઘટના બીજા દેશમાં રચવા માંડ્યા છે. આ શાહીવાદી ઘટનાની એવી રચનાને “પિઝીશન્સ ઓફ સ્ટેગથ”નું વું નામ આપીને દુનિયાના દેશોમાં પિતાની શાહીવાદી હકૂમત ટકાવી રાખવા માટે લશ્કરી છાવણીઓ ઉભી કરે છે અને બીજાં રાષ્ટ્રોને લશ્કરી કરારોમાં જોતરે છે. શાહીવાદે યુરોપના દેશોની થએલી આવી યુદ્ધખોર રચનાનાં જૂથનું નામ “નોર્થ એટલેન્ટીક ટેરીટરીયલ ગેનીઝેશન” અથવા “ના” બીજી આવી જ યુદ્ધખોર રચનાનું લશ્કરી જૂથ એણે એશિયા આફ્રિકામાં ઉભુ કર્યું છે તથા તેનું નામ “સાઉથ ઈસ્ટ એશિયા ટેરીટેરીયલ ગેનિઝેશન” અથવા “સ છે.” આજ સુધીમાં એટલે અગીઆર વર્ષમાં અમેરિકન શાહીવાદની આગેવાની નીચે જગતની શાહીવાદી ઘટનાએ આવાં લશ્કરી જૂથે સંયુક્ત રાષ્ટ્રસંઘની બહાર તયાર કર્યા છે અને સાથે સાથે જ સંયુકત રાષ્ટ્રસંઘની અંદર જ વિશ્વશાંતિની કાર્યવાહીને નિષ્ફળ બનાવવા માટે પિતાની આક્રમણ ખેર એવી કાર્યવાહીને ચાલુ રાખી છે.
એટલે જ આજે અગીઆર વર્ષ થયા છતાં પણ સંયુકત રાષ્ટ્રસંઘની રચના સમયે વિશ્વશાંતિની જે દશા હતી તેની તેજ દશા આજે અગીઆર વર્ષ પછી પણ કાયમ રહી છે. વિશ્વસંહારને બંધ કરવાની દુનિયાના માનવસમુદાયની તમામ આશાઓની સફળતામાં સંયુકત રાષ્ટ્રસંધની કાર્યવાહીએ બહુ ઓછો ફાળો આપે છે. રાષ્ટ્રસંધની કાર્યવાહીમાં દુનિયામાં તેના જન્મ પછીનાં અગીઆર વર્ષોમાં જે જે બનાવો બની ગયા છે તેની રાષ્ટ્રસંઘે માત્ર નેંધણી જ કર્યા કરી છે, તથા દષ્ટાની જેમ તેનાં અવલોકન કર્યા કર્યા છે. આ મહાન સંસ્થાને વિશ્વશાંતિના કાર્યક્રમમાં પિતાનો ફાળો આપવામાં પેલા શાહીવાદી દેશોએ રૂકાવટ જ કર્યા કરી છે. દાખલા તરીકે રાષ્ટ્રસંધના સભ્યપદે જગતના સૌથી મહાન અને વિશાળ એવા ચીન નામના રાષ્ટ્રને બેસવાની પરવાનગી પણ હજુ મળી નથી, કારણ કે ચીન રાષ્ટ્રને સંયુકત રાષ્ટ્રસંઘમાં સભ્યપદ મળે તેની સામે અમેરિકન શાહીવાદે અગીઆર વર્ષથી પોતાની તમામ લાગવગ સાથે વાંધો ઉઠાવ્યા કર્યો છે અને વિરાટ એવા ચીન દેશની જગા પર ફેર્મોસા ટાપુમાં સંધરેલા પોતાના સાગરીત એવા એક ચીની દેશદ્રોહીને બેસાડી રાખે છે. આ અગીઆર વર્ષોમાં અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદે પિતાના પરાધીન પ્રદેશો ઉપર સંહાર અને આક્રમણનું સામ્રાજ્ય ચલાવ્યા કર્યું છે. પરંતુ અમેરિકન શાહીવાદની આગેવાનીવાળા આ શાહીવાદી દેશોનાં આક્રમણ સામે તે આક્રમણોની અને દરમ્યાનગિરીઓની નોંધ કર્યા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંધ વધારે
Page #650
--------------------------------------------------------------------------
________________
સયુકત રાષ્ટ્રસંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૨૯ કશું કરી શક્યું નથી. અમેરિકન શાહીવાદની આગેવાની નીચે શાહીવાદી અને તેના પરાધીન પ્રદેશમાં લશ્કરી રચનાઓની જૂથબંધીઓ થયા કરી છે, અને રાષ્ટ્ર સંઘે માત્ર તેની નોંધ જ કરી છે. આ અગીઆર વર્ષો દરમ્યાન હજુ ગઈ કાલે જ જ્યારે અમેરિકન રાષ્ટ્ર દક્ષિણ કેરીઆને પિતાનું બગલબચ્ચું બનાવીને ઉત્તર કેરીઆ પર ચઢાઈ કરી તથા ઉત્તર કેરીઆ પરથી ચીન પર આક્રમણ કરવાની તૈયારી કરી ત્યારે પણ સંયુકત રાષ્ટ્રસંઘે અમેરિકન શાહીવાદની પકડ નીચે આવી જઈને આક્રમણના ધાડાંઓ માટે પિતાના સંયુકત રાષ્ટ્રસંધનો ઝડ આપે. સંયુક્ત રાષ્ટ્રસંધના ઝંડા નીચે આ શાહીવાદી આક્રમણે ત્રણ ત્રણ વર્ષ સુધી કેરીઆના માનવસમુદાયની કતલ કર્યા કરી. આ રીતે જ અગીઆર વર્ષો સુધી અણુઆયુધોને નાશ કરવા માટે તથા નિશસ્ત્રી કરણને અતિ અગત્યને મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંધ પાસે સેંધાયેલે પડ્યું છે. પરંતુ સંયુકત રાષ્ટ્રસંધની અંદરની શાહીવાદી ઘટનાએ આ મુદ્દાને ઉકેલ આવવા દીધે નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નીમાયેલું “ડીઝામેન્ટ કમીશન” શાહીવાદી જમાતે રચેલા વિષચક્રમાંથી હજુ મુક્ત બની શક્યું નથી. નિશસ્ત્રીકરણને આ સવાલને જન્મ લીગ ઓફ નેશન્સમાંથી થઈ ચૂક્યો છે, પરંતુ તે સંસ્થામાં પણ આ સવાલનો અમલ શાહીવાદી ઘટનાએ થવા દીધું ન હતું,
અને એ જ ઘટનાએ શસ્ત્રો જ સજ્યા કર્યા હતાં. આ શસ્ત્રસરંજામ વડે બીજું વિશ્વયુદ્ધ લડાયું અને ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રસંધને જન્મ થયો અને નિશસ્ત્રીકરણને સવાલ પાછો આ વિભવ સંસ્થામાં આવ્યા. પિતાના જન્મ પછી આજે અગીઆર વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રસંધમાં પણ તેની ચર્ચાઓ જ ચાલ્યા કરી છે, અને અમેરિકન શાહીવાદી જૂથે તેનો અમલ થવા દીધું નથી. આજે આજ રીતે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સમાન ભાવે, આપણું જગતમાં મુક્ત રીતે વેપાર અને વાણિજ્ય ચાલી શકે તે બાબત પણ આંતરરાષ્ટ્રિય શાંતિ માટે અત્યંત જરૂરી છે. પરંતુ નફાખેર અને ઈજારાવાદી એવી શાહીવાદી ઘટના, આ મહાન સવાલનો નિકાલ થવા દેતી નથી, તથા પિતાને નાપસંદ એવા જગતના વિમુક્ત અને સમાજવાદી દેશેની આસપાસ પોતાની વ્યાપારી નાકાબંધીઓ નાખ્યા કરે છે. વિશ્વશાંતિની આંતરરાષ્ટ્રિય લોક હિલચાલ
ઈ. સ. ૧૯૪૯માં પેરીસનગરમાં માનવ ઇતિહાસમાં પહેલું એવું વિશ્વશાંતિની કાઉનસીલનું આંતરરાષ્ટ્રીય અધિવેશન મળતું હતું. વિશ્વશાંતિની હિલચાલને, અહીં જગતનાં તમામ રાષ્ટ્રોના લેકસમુદાયના પ્રતિનિધિઓ આરંભ
Page #651
--------------------------------------------------------------------------
________________
૬૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
કે
છે
--
કરતાં હતાં. આ વિશ્વસમારંભના પ્રમુખપદેથી ફ્રાન્સની સરકારનો અણુ ' વિજ્ઞાન વિભાગને હાઈકમિશ્નર અને નોબેલ પારિતોષિક મેળવનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક જોલી કયુરી, પૂછતા હતે, “શાંતિ હિલચાલ શા માટે?” અને પિતાના સવાલને પોતે જ જવાબ દેતે, એ મહા વૈજ્ઞાનિક વિશ્વભરનાં શાંતિ પ્રતિનિધિઓને યાદ આપતો હતો
આપણે મળીએ જ છીએ તે સમય, વીસમાં
સૈકાને છે. હમણાં જ વીસમો સંકે અરધો પુરે થાય છે. અરધા સૈકાના સમયમાં જ છોડ અને સિત્તેર લાખ માનની કતલ કરી નાખનાર બે વિશ્વયુદ્ધો આપણી ધરતી પર લડાઈ ચૂક્યાં છે.”
આ બે યુદ્ધમાં છ કરોડ અને સિત્તેર લાખ માનવોનો સંહાર કરીને સંહારની એવી યુદ્ધ રચના કરનારા, આ યુદ્ધોના શાહીવાદી યુદ્ધખોર આગેવાનો ક્યા સવાલને નિકાલ કરવા માટે માનવ જાતની આવી કારમી કતલ કરી ચૂકયા હતા ?
આજના જગત પાસે ગમે તે સવાલ હોય પણ કોઈપણ સવાલના નિકાલ માટે, નગરોનાં ખૂન કરવાની વસ્તીઓને તારાજ કરી નાખવાની, માનવીન બાળકે અને સ્ત્રીઓને પણ સંહાર કરી નાખવાની, અને લશ્કરે બનેલા માનવસમુદાની કલેઆમ ચલાવવાની કાર્યવાહી, ભયાનક રીતે, ઘાતકી છે, અને સંસ્કારને શરમાવનારી તથા સંસ્કૃતિને નાશ કરનારી છે.”
Page #652
--------------------------------------------------------------------------
________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૩૧ સૌથી શરમજનક નિષ્ફળતા તે વશમા શતકની વિશ્વસરકારને વરી ચૂકી હતી. બેફામ રીતે, બેશરમ બનેલી, શાહીવાદી કાર્યવાહીએ, અરધા જ સૈકામાં બે વિશ્વયુદ્ધો લડીને માનવજાતની છ કરોડ અને સિત્તેર લાખ માનની કતલ કરી નાખી હતી.
એટલે જ પેલા મહા વૈજ્ઞાનિકના પ્રમુખપદેથી માનવજાતના લેકસમુદાયના લેક પ્રતિનિધિઓને શાંતિ સમારંભ જાહેર કરતો હતો કે,
આપણે જગતના માનવ સમુદાયના પ્રતિનિધિઓ, વિશ્વભરમાં એવી શાંતિ હિલચાલ જગવવા માગીએ છીએ કે જે હિલચાલ સર્વ સ્થળેથી સર્વ સંસ્થાઓમાંથી, સર્વ વર્ગોમાંથી, શાંતિચાહક માનવોને, જેઓ આપણા, અત્યારના જગતના તમામ સવાલોને નિકાલ યુદ્ધની હેવાનીયત અને સંહારક રીતથી નહીં, પરંતુ વાટાઘાટેથી જ લાવવામાં માનતાં હેય, તેમનો, આંતરરાષ્ટ્રિય શાંતિ મેર રચી શકશે. ”
એવી અનીવાર્ય જરૂરિયાતમાંથી, માનવજાતની, પ્રગતિશિલ અને લેકશાહી સંસ્થાઓમાંથી તથા વ્યક્તિઓમાંથી વિશ્વશાંતિની હિલચાલની સર્વાગી રીતે લેકશાહીમય, એવી ઘટનાની શરૂઆત થઈ. એ આરંભે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ-શાંતિના સવાલને અમલ, પિતાને હસ્તક ધારણ કરનારું, જગતભરની માનવતાનું, વ્યાપક સંગઠન શરૂ કર્યું. તમામ સામાજિક અને રાજકીય મતભેદોથી પર, એવી આ આંતરરાષ્ટ્રીય રચનામાં, માનવજાતે, સર્વ સામાન્ય એવી માનવ સંસ્કૃતિની અદાથી, સંસ્કારના જતનનું બંધારણ રૂપ ધારણ કર્યું. માનવજાતની સર્વવ્યાપક અને આખા વિશ્વના એકેએક રાષ્ટ્રના લેકસમુદાયને આવરી લેતી, વિશ્વ-શાંતિ માટેની અને યુદ્ધની નાબુદી માટેની, આ હિલચાલ માનવજાતના ઇતિહાસમાં પહેલી છે, વિશ્વવ્યાપક છે, અને જગતના ઇતિહાસમાં યાદગાર રીતે એ આગળ વધી છે, વધારેને વધારે વ્યાપક બની છે અને માનવતાનાં અંતરનાં ઉંડાણમાં વસી છે. સાડા પાંચ વરસમાં જ એકેએક રાષ્ટ્રના એકેએક માનવ સમુદાયમાં એણે સક્રિય સંસ્થાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એને આરંભ
૧૯૪૯ ના એપ્રિલના ૨૦ મા દિવસે બોતેર રાષ્ટ્રોના બાવીસે પ્રતિનિધિઓએ અથવા જગતભરની માનવજાતના ચોથા ભાગની વસતીએ આ હિલચાલના પહેલા સમારંભની, પ્રાગ અને પેરીસમાં ભેજના કરી. ફ્રાન્સની સરકારની અણુવિજ્ઞાન સંસ્થાનો એક સમયને હાઈકમિશનર અને અણુસંશધન માટેનેબેલ પારિતોષિક જીતનાર અને વિશ્વની વિજ્ઞાન સંસ્થાના સંસ્કાર આગેવાન જેવા મહાવૈજ્ઞાનિક, જેલી કયુરીએ ત્યારે પ્રમુખપદેથી જાહેરાત કરી, હું, શંતિની વિશ્વ–કોંગ્રેસને ખુલ્લી જાહેર કરૂં છું.”
Page #653
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
એ રીતે શાંતિની પ્રવૃત્તિ, જગતભરના લેાકસમુદાય માટે ખુલ્લી મૂકાઇ. શાંતિની હિલચાલને વિશ્વના લાકસમુદાયે પોતાની બનાવવાનો પહેલા નિરધાર રજી કર્યાં. વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર માનવજાતે, શાન્તિને સાચવવાના, માનવતાની સંસ્કૃતિના કળશ જેવા નુતન ભાનના પહેલા શબ્દ ઉચ્ચાર્યાં, કે લાક સમુદાયા, વિશ્વશાંતિની પણ સાચવણી કરશેજ” શાંતિ હિલચાલની આગેકૂચ
માનવજાતની શાન્તિહિલચાલના ખીજો સમારંભ, અથવા વર્લ્ડ પીસ કૅાંગ્રેસનું” ખીજું અધિવેશન ઈ. સ. ૧૯૫૦ ના નવેમ્બરમાં વારસાનગરમાં મળ્યું. એ અધિવેશને, વિશ્વ-શાન્તિ માટે, વિશ્વશાંતિ સમિતિની રચના કરી. ઇ. સ. ૧૯૫૨ ના ડિસેમ્બરમાં વિશ્વશાંતિ કોંગ્રેસના ત્રીજા અધિવેશનમાં, પંચાસી રાષ્ટ્રોએ પોતાનાં પ્રતિનિધિએ મેકલ્યાં. વિશ્વની શાન્તિ હિલચાલની વિશ્વ સંસ્થા તરીકે, વિશ્વશાન્તિ સમિતિની યાદગાર ઘટના અસ્તિત્વમાં આવી અને વિશ્વ−ઇતિહાસમાં શાન્તિહિલચાલ, એક પછી ખીજા વિજય નાંધતી વિશ્વ વ્યાપક બની.
૬૩૨
પાંચ જ વરસમાં જગતભરમાં એક પછી બીજા રાષ્ટ્રાના લેાક સમુદાયાએ, શાંન્તિ હિલચાલને પેાતાની ખબનાવી. શાન્તિ સાચવવાના લેાક નિરધારા વાળુ કરાડા કડામાં, અનેક પ્રજાની અનેક ભાષાઓમાં, સંસ્કારનું જતન માગતી માનવજાતની નૂતન અસ્મિતાનું રૂપ, વિશ્વ-શાંતિના વિરાટ દેખાવ જેવું જગતના તખ્તા પર દેખાયું.
પચીસ સાઓ જવાબ માગે છે.
આજે આપણા ઈતિહાસના પચીસ સકાએ આપણી માણુસાઇના જવાબ માગે છે. પચીસ સૈકાઓના સારાસાર વિચાર, પચીસ પૈકાની માણસા તા પરિપાક, પચીસ સૌકાઓની સંસ્કારની સાધના, પચીસ સૈકાઓએ ધડેલી વિજ્ઞાનની વિશ્વ-સંસ્થા, તથા પચીસ પૈકાઓએ પૂકારેલી, સંતાની માનવ માનવ વચ્ચેની ખાંધવતા અને સ ંસ્કારના કાનૂનની નેકી, આપણી તેકદીલીનેા જવાબ માગે છે.
પચીસ સૈકાઓની સંસ્કૃતિને, જે ઇતિહાસની માતાએ અને સમયની જનેતાએ, દેશદેશની લાક જનેતાએના ઉદરમાં જાળવી રાખી છે તેનું માત માગતા સિંકદરા અને સીઝરા, જંગીસખાના અને તૈમુરા, નેપોલીયના અને કૈસરા તથા હિટલરા અને આઈઝેનહાવરા તથા લેસાને પાછા હટાવી દેવાની - યુગહાકલ, આજની માણસાઇના યુગવેગનાં તમામ વાહના, અને વાહકાને ફરજ પર ખડા થવાનું ફરમાન પેશ કરે છે.
Page #654
--------------------------------------------------------------------------
________________
સયુક્ત રાષ્ટ્ર સધ અને વિશ્વશાંતિના સવાલ
ત્યારે આજથી પચીસ વરસ પર, સત જરમીઆના અનાહતનાદ, જેરૂસાલેમપર સંભળાતા હતા તે આજે પણ સંસ્કૃતિના યુગતરસ્યા કઠ જેવા પૂકાર કરે છે કે, “ અરે જ્યુડીયાના રાજાએ અને જેરૂસાલેમના માલીક લાકા, તમારા કાન કંપી ઉઠે તો પણ તમે સાંભળેા ! તમે આ ધરતીને નિર્દોષોનાં લેાહીથી ખરડી નાખી છે. તમે તમારા દિકરાઓનાં બલિદાન દઇને યુદ્ધના અને સંહારના ભગવાનને ખુશ કરવા નીકળ્યાં છે, પણ તમે દેખા કે આવતી કાલે તમારી ભૂમિ ટાફેટ કહેવાશે નહીં, પણ કતલની ગાઝારી ખીણુનું નામ પામશે.”
પચીસ વરસ પરના, ઉપરના શબ્દો સત જમીઆના છે, અને જેરૂસાલેમને માટે ખેલાયલા છે. પચીસ રૌકા પછી આજ શબ્દો, કાઇ પણ સતના ઉદગાર જેવા આજે જગતભરમાંથી સભળાવા માંડયા છે, તથા વિશ્વ શાન્તિની રૂકાવટ કરતા શાહીવાદીઓને સખાધાતા હેાય તેવા જાણે સંભળાય છે.
((
""
આ પૂકાર કરનાર, સંત જમીઆ પચીસ સૌકા પર એકલા હતા. આજે પચીસ સૈકાનું વિજ્ઞાન, પચીસ સૈકાના સંસ્કાર, પચોસ સકાએ આપભાગેના અવિધ વહાવીને રચેલી માનવ જાતની સંસ્કૃતિના પાયામાં ઉભેલી વિશ્વની આઝાદ પ્રજાએ, અને માનવા નૂતનભાનવાળી વિશ્વશાંતિની શાંતિહિલચાલે મારફત આજે પૂકારે છે કે, સંસ્કૃતિને સનાશ કરવા નીકળેલા યુદ્ધખારા, અટકી જાવ ! સંત જેવા સંધ માનવતા આજને આ પૂકાર છે. આજે માનવજાતને આ કાર વ્યક્તિગત નથી રહ્યો. આજે વિરાટના નવાભાને આ પ્રકારની શાંતિ હિલચાલને, જન્માવી છે. એ હિલચાલમાં જગતભરના રાષ્ટ્રાએ અને વિશ્વની પ્રજાએ, પેાતાના સેંકડે! પ્રતિનિધિઓ મારફત પોતાના અવાજ આંતરરાષ્ટ્રિય મંચ પરથી જાહેર કર્યાં છે, કે, “ અમે વિશ્વ શાંતિ ચાહીએ છીએ. યુદ્ધખારાના વિશ્વયુદ્ધ સળગાવવાના રાહને અમે વખાડી કાઢીએ છીએ. ’
""
$83
પચીસ સૈકાની માનવ ઈતિહાસની સીમા પર, આજે જગતના જીવનમાં પહેલીવાર વિશ્વભરની તમામ પ્રજાઓના પ્રગતિશિલ સધીની શાન્તિહિલચાલ પેદા થાય છે. માનવજાતના ઇતિહાસમાં પહેલી જ વાર સ ંસ્કૃતિની શાભા જેવું જગતભરમાં માનવાનું નૂતન સંગઠન પેદા થાય છે.
માનવીની નીતિમત્તાને આવા સધ આકાર, આપણી પૃથ્વી પર, શાંતિ ભાગતી આ આંતરરાષ્ટ્રિય હિલચાલનુ સંચાલન, સરકારોના હાથમાં કે દેવળાના હાથમાંજ સોંપી દેવાને બદલે પેાતાના હાથમાં લે છે. શાંતિના સવાલ માનવ માનવ વચ્ચેના એટલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના શાન્તિ-વ્યવહારના આખા વિશ્વના અને માનવજાતને સવાલ બને છે.
૮.
Page #655
--------------------------------------------------------------------------
________________
આ
નાટોન 'મને
Neutron
જિક
આ
જ
, '
મિ દર
'
.
અયુગનું ઉદઘાટન (અણુયુગના વૈજ્ઞાનિક પૂર્વગામીઓ–એટમ બની પહેલી બનાવટ-જાપાનના, હિરોશિમા, નગરને વધ-અમેરિકન શાહીવાદી યુદ્ધનું નિશાન, માનવ સમુદાય) અણુયુગના વૈજ્ઞાનિક પૂર્વગામીઓ; ડાલ્ટન, થેપસન, રૂધફેર્ડ
ઈ. સ. ૧૭૭૬ માં એક ગરીબ અંગ્રેજી વણકરને ત્યાં ઈગલ્સફીલ્ડ નામના ગામમાં એને જન્મશે. બાર વરસની ઉંમરે જ અંગ્રેજી વણકરને એ દિક ડાહટન, પોતાના ગામની ગામઠી નિશાળ શિક્ષક બને. પંદર વરસની ઉંમરમાં તો એની પદવી વધી. કેન્ડલની નિશાળમાં મુખ્ય શિક્ષકની જગા એને મળી. એટલે બાપાની પરવાનગી મેળવી ને એણે પહેલી
વાર છત્રી ખરીદવાને વૈભવ માણો, અને છત્રી ઓઢીને કેડેલ જવા ઉપડશે. કેન્ડેલ જતાં રસ્તામાં | કોકરમાઉથ આગળ એ અટકો અને આજસુધીમાં પોતે હવામાનની એકઠી કરેલી
જ.'
હe
એ જ તો જરા નજીક માં રસ છne 18,
છે કે તે
મંડાઈ છે
:
: :
: :
Page #656
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન નેને વાંચવા માંડ્યું. પંદર વરસના આ પંતુજીએ પિતાને ચીલે બદલે હતે. હવામાનના અભ્યાસની એને લત લાગી ગઈ. આ અભ્યાસમાં એમાં સેંતાલીસ વરસો વહી ગયાં, પછી એણે નેધના થોકડામાંથી નીચોવીને સારી કાઢયો.
કે હવા ઘણું ગેસનું મિશ્રણ છે. પણ ભારે વજનવાળો કાબનડાકસાઈડ હવામાનમાં તળિયે રહે અને હલકે ગેસ ઉપર રહે એવું તેમાં કેમ થતું નહીં હોય? એણે એવો સવાલ પિતાની જાતને પૂક્યો, અને એનું મંથન જાગ્યું.
ડાલ્ટને આ બાબતની સાબીતી આપતાં ૧૮૦૩ના ઓકટોબરની ૨૧મીએ જાહેરાત કરી કે, પદાર્થમાત્રને પાયો, કેટલાક મૂળભૂત પદાર્થત અથવા તત્ત્વપદાર્થો અથવા “એલીમેન્ટસ” છે. એ તત્વપદાર્થને કણ અથવા પરમાણુ જુદા જુદા વજનવાળા અને અસાધારણ ગતિવાળો છે અને એક તત્ત્વપદાર્થને પરમાણુ બીજા સાથે ભળે છે એટલે મિશ્રણ પદાર્થો બને છે.
પણ પરમાણુનું વજન? પરમાનુનું વજન પણ હોય છે? વિશ્વભરનાં વૈજ્ઞાનિકને વિચારમાં ગરકાવ કરી નાખે તેવી રજુઆત ડાલ્ટને કરી. આ મહાન અણુ વૈજ્ઞાનિકનું ભાન કરવા એક મિત્રે બે હજાર પડ એકઠા કર્યા અને મોટા માથાવાળા ડાલ્ટનને ૧૮૩૪ની સાલમાં, ફ્રાન્સીસ નામના એક શિપીની સામે બેસવાની વિનંતી કરવામાં આવી. શિકિપીએ આ મહામાનવનું માથું પત્થરમાં ઉતારી લીધું.
આ મહા વૈજ્ઞાનિક ૧૮૪૪ના જુલાઈના ૨૬મા દિસસે મરણ પામ્યો. ડાટનની સ્મશાનયાત્રામાં એક, જે. જે. થોમસન નામનો કેબ્રીજમાં ભણત જુવાન પણ હતું. આ જુવાન બ્રીજની કેડીશ પ્રયોગશાળામાં પરમાણુનું સ્વરૂપ પારખવા માટે પ્રયોગ કરવા માંડ્યો હતો, અને એ દિશામાં આગળ વધતો હતે. જે. જે. થેમસન,નામનો આ અઠાવીસ વરસને નવજુવાન વૈજ્ઞાનિક, પિતાની વિજ્ઞાન પ્રજ્ઞાની સાબીતી આપીને જે. જે. ના નામથી જાણીતે બની ગયો હતે અને અઠાવીશ વરસની જ ઉંમરમાં, કેન્ડીશ પ્રયોગશાળાના અધિ પતિપદે ચૂંટાયા હતે.
જેજે' એ સાંભળ્યું હતું કે વીલીયમ કસે એક કાચની નળીમાંથી હવા કાઢી નાખીને પછી તેમાં વીજળીને જોરદાર પ્રવાહ દાખલ કર્યો હતે. પછી એમાંથી પસાર થતાં નેગેટીવ પ્લેટનાં કિરણો એણે દેખ્યાં હતાં. પણ એ ઉપરાંત એણે અજબ જેવી બીના દેખી. ટયુબની પાસે ઇલેકટ્રો મેગનેટ લાવતાં જ પેલાં કેથેડ કિરણ વાંકાં વળતાં હતાં. આ દેખાવ અદભૂત હતે. આ બાબતથી ત્યારની આખી વૈજ્ઞાનિક બુદ્ધિ તાજુબ બની ગઈ હતી. “પ્રકાશ
Page #657
--------------------------------------------------------------------------
________________
૬૩૬
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પણ શું પદાર્થ છે! '' એવા સવાલ વૈજ્ઞાનિક દુનિયા પાસે પેદા થયે!. બ્રુકસે પ્રકાશ નામના પદાર્થ ને ‘ રેડીયન્ટમેટર ' એવું નામ આપ્યું.
"
‘જેજે’ આ કેથેડ કિરણા પર જ પાછે। મચી પડયા. કેવેન્ડીશ પ્રયાણશાળામાંથી ધડાકા જેવી શોધ વૈજ્ઞાનિક જગતમાં ગાજી ઊઠી. જેજે થેામસ જાહેર કર્યું કે પ્રકાશનાં કથાડ કિરણા તેા પદાર્થનાં જ પરમાણુઓ છે. તે એક સેકન્ડના ૧૬૦,૦૦૦ માઈલની ઝડપે દોડે છે. રસાયણરાાસે શોધેલા તેવુ તત્ત્વપદાર્થના અણુ આ ઇલેકટ્રાનના બનેલા છે.
એવી વાત જે જે થામસને જગતને સભળાવી દીધી અને વૈજ્ઞાનિકા હેત પામીને વિચારવા લાગ્યા.
એ અવાજ સાંભળતા રૂધરફાડ, નામે એક જુવાન ન્યુઝીલેન્ડથી ઇંગ્લેડ આવી પહોંચ્યા. ન્યુઝીલેન્ડની વિદ્યાપીઠના એ માનીતા હતા. ણે આને જેજેની પ્રયોગશાળામાં કામ કરવાની માગણી કરી. જેજે એ, આ ન્યુઝીલેન્ડરને આવકાર્યાં.
ચાર વરસ
પછી રૂધરફોડ પા ગયે. અને
કૅનેડાની મેકગીલ
વિદ્યાપીઠની પ્રત્યે
ગશાળામાં કામે
લાગ્યા. મણે
૮ રેડીયેા એકટીવ
તત્ત્વ પદાર્થોના
પરમાણુનું અવલોકન આરંભ્યું. રેડીયમના અણુઓ તૂટતાં હતાં અને
જેકિરણ કે કાતાં
હતાં તે અસાધા
રણ ગતિવાળાં
પરમાણુએ હતાં. એમ કુદરતી પ્રક્રિ
Page #658
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન
૧૩૭
યાથી રેડીયમ તૂટતું હતું ત્યારે એક ગ્રામ રેડીયમમાં દરેક સેકન્ડે પાંત્રીસ ખીલીયન અણુ તૂટતા હતા. એમાંથી વછૂટતાં પરમાણુઓનું નામ એણે આલ્ફા કિરણા આપ્યું.
રૂધરફોર્ડના યશ પથરાવા લાગ્યા. નવી દુનિયાની યાત્રા કરવા જુના જગતના વૈજ્ઞાનિકા નીકળ્યા અને મેાન્ટરીઅલ પહેોંચ્યા. કુદરતના ક્રમવિધાનથી તૂટતાં રેડીયમના અણુમાંથી નીકળતાં આલ્ફા કા નામનાં અસાધારણ ગતિવાળાં પરમાણુઓને ઓળખવા રૂધરફોડની આખી પ્રયાગશાળા કામે લાગી ગઇ હતી. જે. જે. થામસને અણુતા એક ભાગ ઇલેકટ્રાન ' નામનો શોધી કાઢયો હતો. રૂધરફોર્ડ ના એને બીજો ભાગ · આલ્ફા ' નામના શાધ્યા. આલ્ફા પરમાણુએ એક સેકન્ડના બાર હજાર માઇલની ઝડપથી દોડતાં હતાં. એના પર સ્વારી કરી શકાય તે સૂરજ પર પહેાંચતાં અઢી કલાક જ લાગે. રૂધરફા આ આલ્ફા પરમાણુઓની શોધ કરી અને તેનું નામ પ્રેાટાન પાયું.
અણુનું રહસ્ય એમ ઉકેલાઇ ગયું. થામસને એના નેગેટીવ તત્ત્વનું નામ ઇલેકટ્રાન પાડયું. રૂધરફોર્ડે એના પોઝીટીવનું નામ પ્રોટોન પાયું. વૈજ્ઞાનિક જગતને નવું સત્ય જડયું. સૃષ્ટિની રચના કરનારી અણુનામની ઇંટની શરીરરચના ખુલ્લી પડી. સૃષ્ટિના ૬૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ માઇલના પરિષની આસપાસ સૌથી વધારે વેગીલું સ્પન્દન બનીને ઇલેકટ્રોન અને પેટાન દોડતું દેખાયું, પુરવાર થયું. આ સત્યના દન વડે જ જાણે અણુ તૂટ્યું. વીશમા શતક પર અણુયુગનું ઉદ્ઘાટન થવાનાં બધાં ચિહ્નો દેખાયાં. માનવજાતના દેશકાળ પર નૂતન અરુણુનું આગમન પૂકારાયું. માનવજગતની માવજત માટે શક્તિનાં નવાં ઘેાડાપૂર પલાણાતાં દેખાયાં. પદાવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન વચ્ચેનું અંતર અળપાઇ ગયું. પદા અને શક્તિનું અપૂર્વ અય સાબિત થઈ ગયું.
ત્યારે ૧૯૧૪ ની વસંતમાં હેનરી મેાસલે નામને એક નવજુવાન વૈજ્ઞાનિક, એની માતા, આમાખેલ સાથે એક વૈજ્ઞાનિકાની પરિષદમાં ઈંગ્લેડથી એસ્ટ્રેલીયા જવા ઉપડતા હતા. આ દીકરા અને માતા એસ્ટ્રેલીયા પહેાંચ્યાં ત્યાં તે। અંગ્રેજી શાહીવાદે એનુ શિકારખાનું સાચવવા પહેલા નખરનું વિશ્વયુદ્ધ સ્વીકારી લીધું હતું અને ઓસ્ટ્રેલીયા પણ એનું પરાધીન હાવાથી જર્મની સામે લડાઇ જાહેર કરતું હતું.
એટલે ત્યારે આ જીવાન વૈજ્ઞાનિક યુદ્ધમેારચા પર પહેાંચી જવા તૈયાર થયા. ત્યારે એની માતા, આમાખેલ આ જુવાનજોધને પૂછ્તી હતી, ‘પણ, ખેટા, તારા અણુઓનુ શું ? અણુએના ક્રમને નિયમ તે તે હજી હમણાં જ શોધ્યા છે તે તું....’
પણ એ રાકાયા નહિ. એની શેાધને રઝળતી મૂકીને એ ગેલીપેાલી પહેોંચ્યા અને ત્યાં એક તર્કીશ નિશાનબાજે એની અઠાવીસ વરસની વૈજ્ઞાનિક જીદંગીને વિંધી નાખી,×
Page #659
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
માસ્લે જેવા વૈજ્ઞાનિકના વધ થયા પછી આ વિશ્વયુદ્ધના ઉપસંહારમાં ૧૯૨૧ ના મે મહિનાની ૨૦મી તારીખે અમેરિકાના વેંતમહાલયના એક વિશાળખંડમાં અમેરિકાના પ્રમુખ ઊભા હતા. એની પાસે ફ્રાન્સના રાજદૂત ખડા હતા. એ બધાની આસપાસ અમેરિકાના વૈજ્ઞાનિકા, પ્રધાના, અને ન્યાયાધીશે વીટળાયાં હતા. એ બધા એક મહાન ભાઇને માન આપવા એકટ થયાં હતાં. એ માનને લાયક બનેલી વૈજ્ઞાનિક આઇ, મેડમ ક્યુરી હતી. આ બાઇએ સૌથી પહેલાં અણુનુરૂપ દેખ્યું હતું.
પછી પ્રેસીડેન્ટે કયુરીતે કહ્યું, ‘આપ બાઇ સાહેય્ય માનવ ત માટે એક
મહાન અને અમર કાર્ય પાર માંડવા ભાગ્યશાળી અન્યાં છે.’
૧૩૮
માનવજાતની વાત કર્તા અમેરિકન શાહીવાદના પ્રમુખને પગથી માથા સુધી દેખી રહેતી. અણુ વિજ્ઞાનની માતા ખેલી. ‘ મને મારા ભૂતકાળ યાદ આવે છે. હું વારસાની વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી હતી ત્યારે અમારું જીવાતોનુ એક ક્રાન્તિકારી મંડળ હતું. અમે ઝારને ઉથલાવી નાખીને
જનતાનું રાજ કરવા માગતાં હતાં. પણ પછી ચાવીસ વરસની
x'The best of the harp is broken
the heart of the gleeman is fain
To call him back from the grave
and rebuild the shattered brain
Of Moseley dead in the trenches. Now, if they slay the dreamers and
the riches, the dreamers gave, They shall get them back to the benches
and be as the galley slaves
Page #660
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન
૬૩૯
ઉંમરે જ હું જીવ બચાવવા અને ફ્રાન્સના પાટનગર પેરીસમાં આવી, અને મેં યુરેનિયમ શોધ્યું. તેથી તમે સાથે આજે માન આપે છે...મેં ૧૯૧૩માં વરસોમાં રેડીયમ સંસ્થા બાંધી તે, માનવજાતની સારવાર કરવા માટે જ બધી છે, પણ ૧૯૧૪નો હત્યાકાંડ આવી સારવારોની કેવી કારમી, અને #ર ઠેકડી કરતે હેાય છે! એવી કલેઆમની કારવાહી જે અટકશે નહીં તે...!”
વિજ્ઞાનની આ માતા આગળ ન બોલી શકી. પછી એને કોઈએ પૂછયું તમને સૌથી વધારે શું ગમે?” અને એણે ઝડપથી જવાબ દીધે, “રેડીયમ ..એક જ ગ્રામ...” પણ પછી સુધાર્યું અને ઉમેર્યું, “પણ એ રેડીયમ મારા જ પોતાના કાબૂ નીચે.”
પણ પછી રેડીઅમ પર કરેલી કયુરીની શોધને સાથે લઇને અણુની ઘટના શોધાઈ.
અણુયુગ જગત પર ઊઘડવાનાં નિશાન દેખાવા માંડ્યાં.
ત્યારે પેલી વૃદ્ધા જગત પર વિહવળ નજર નાખતી મૂંઝાતી હતી. અમેરિકા પાસે મેં એ રેડિયમ માગ્યું હતું અને માગ્યું હતું કે એ શોધને અણુવૈજ્ઞાનિકના જ કાબૂ નીચે...પણુ આજે તે અમેરિકા પર... આણુ પર, શાહીવાદી નફારને કાબૂ બેસી ગયે. એમના હાથમાં અણુ....એ વિચાર જ કે ભયાનક છે!' બોલતી વિજ્ઞાનની એ માતા કંપી ઉઠી હતી. એટમમાંથી એમબેબની પહેલી બનાવટ
ત્યારપછી અમેરિકામાં એટમબેબ બનાવવાની પહેલી પ્રોજેકટ શરૂ થઈ. યુરેપ અને પાસિફિકમાં બીજા વિશ્વયુદ્ધમાં ઉતરેલી આ સરકારે આ બનાવટની પહેલી પ્રોજેકટને આરંભ ૨,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલરને ખર્ચે શરૂ કરાવ્યું અને તેની પાછળ ત્યાંના તથા બહારથી નિવસિત તરીકે આવેલા કેટલાક વૈજ્ઞાનિકે કામે લાગ્યા અને ઈ. સ. ૧૯૪૧ની નાતાલમાં શરૂ કરેલા આ કાર્ય પછી ઈ. સ. ૧૯૪૫ સુધીમાં બેબ તૈયાર થવા માંડ્યો. આ તૈયાર થએલા બેબને પહેલે પ્રયોગ ન્યુમેકસીકેમાં કરી જોવામાં આવ્યું. અબકની દક્ષિણપૂર્વમાં એકસો વીસ માઈલ દૂર રણમાં આ બેબ માનવઇતિહાસમાં પહેલીવાર એકમેટા પિલાદના મિનારા પર ૧૯૪પના જુલાઈની ૧૬મીએ સવારના સાડાપાંચ વાગે ફોડવામાં આવ્યું. બેબ ફૂટતાંની સાથે રણપર પ્રકાશ વ્યાપી ગયો, તથા દશ માઈલ દૂર સુધીનાં પર્વત શિખરે પ્રકાશી ઉઠયાં. પછી ચાલીસ હજાર ફીટ
Page #661
--------------------------------------------------------------------------
________________
૧૪૦
વિAવ ઈતિહાસની રૂપરેખા ઉંચે સુધી કાળું વાદળ અનેક રંગમાંથી બનેલું ચઢ્યું તથા ત્યાર પછી પેલે પિલાળે મિનારે વરાળ બનીને ઉડી ગએલે માલમ પડે અને જ્યાં મિનારો હતો ત્યાં કાચના તળીયાવાળું એક કતર પડી ગયું હતું. એ કાતરમાં રેતીનો કાચ બની ગયું હતું. આ રીતે આણુંનું સત્ય બબ બનીને પહેલા પ્રયોગમાં ન્યુમેકસીકેના રણમાં ખુલ્લું મુકાયું આ પછી અમેરિકન શાહીવાદને સાંપડેલું, આણુનું સંહારકરૂપ એણે માનવજાતને અનાદર કરીને, એશિયાની માનવજાત તરફ પાશવી ધૃણાને પરિપાક બતાવીને, જાપાનનાં બે નગરપર બે બેબ નાખીને આ બન્ને નગરોની લાખે ની માનવતાનું, તેમનાં રાચરચીલાઓનું, ઘરબારનું, અને તેમનાં બાળક બાળકીઓનું ખૂન કરીને ખૂલ્લું મૂક્યું. પોતાના હાથમાં આવેલી ભયાનક એવી તાકાતના નશાવડે ચકચૂર થઈને એણે જાપાનનાં હોશિમા અને નાગાસાકી નામનાં નગરપર અત્યાચાર કર્યો. ઈ. સ. ૧૯૪૫ના ઓગસ્ટની કઠીએ, સાડાત્રણ લાખની વસ્તીવાળા હીરોશિમા, અને ઓગસ્ટની ૮મીએ નાગાસાકી નામનાં જાપાનનાં આ બે નગરેપર એક એક અણુબેબ અમેરિકન શાહીવાદે નાખે. હીરેશિયામાં એક લાખમાન મરણ પામ્યાં અને એક લાખ ગંભીરરીતે ઘવાયાં. નાગાસાકીની વસ્તી ઓછી હોવાથી ત્યાં પંદર હજારનું મોત થયું તથા વીસ હજાર માનો ગંભીર રીતે ઘવાયાં.
બબે વિશ્વયુદ્ધોને મોતને સામાન વેચીને, બએ વિશ્વયુદ્ધના સંહાર કાર્યમાં નફાના ઢગલા પામીને, સુવર્ણમય બનેલા અમેરિકન, યુ-એસ-શાહીવાદે ગંજાવર ખર્ચ કરીને મતનાં કારખાનાં ચાલુ કરીને, હવે આખા નગરનું એક સાથે ખૂન કરી નાખનાર આયુધ બનાવ્યું તથા માનવજાતની જીંદગી પર અટ્ટહાસ્ય કરીને એણે એશિયન ધરતી પરનાં બે નગરપર માનવસંહારને આઘાત કર્યો. આ રીતે આઘાત પામેલું જગત અણુયુગનું શાહીવાદી ઉદઘાટન પામ્યું. વશમા સિકાનું હજુ તે પીસતાલીસમી નાતાલનું, પડેલી પર પ્રેમ કરવાનું વરસ શરૂ થયું હતું ત્યાં સંસ્કૃતિની માનવરચનામા, પડોશી એવા એશિયા પર, પડોશી એવા અમેરિકન શાહીવાદને હાથે પહેલા આયુધને માનવ સંહારક આઘાત પામીને સંસ્કૃતિ હચમચી ઉઠી. જગત પર અણુની મહાતાકાત પણ શાહીવાદને હાથે ઉદઘાટન પામે ત્યારે કેવી ખૂનખાર છબીને ધારણ કરે છે તે બબ્બે વિશ્વયુદ્ધમાં શાહીવાદી રચના નીચે સંહાર પામતી માનવજાતે એશિયાની પરાધીન બનેલી ધરતી પર પિછાણ્યું. જાપાનના નગર, હીરેશમાને વધ.
હિરોશિમા ૧૯૪૫ના ઓગસ્ટની છઠ્ઠીની સવારે જાગતું હતું. હિરોશિમાને આંગણે એ જ પ્રાત:કાળે આજે અણુયુગ ઊગવાનો હતો. અણુની યુગ-શોધને
Page #662
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન
૧
ખુલ્લી મૂકનાર હાથ કાઈ જ્ઞાન-વિજ્ઞાનના સાધુસ ંત કે જિતતિના નિહ પણ અમેરિકી શાહીવાદતા હતા, તેની ય હિરાશિમાના અદના માનવીને જાણ નહાતી.
એટા નદીની સાત શાખાએ બનાવેલા છ ટાપુઓ પર હિરાશિમા
નગર પથરાયું હતું. નગરના મધ્યભાગમાં હિરાશિમાની ચાર લાખની વસ્તીને પાણા ભાગ વસતા હતા. હિરેાશિમાનાં
કારખાનાં ને પરાં, શહેરની કિનારીએ પર અંધાયાં હતાં. દક્ષિણે ખંદર હતું અને રિયે હતેા.
ત્રણ બાજુ પર ડુંગરમાની મેખલા ફરતી
હતી. એવા સાત નદી એના નગર પર ૧૯૪૫ના માગસ્ટના છઠ્ઠા દિવસની સવારે આઠ વાગે અમે રિકાએ એટમોાં ફે કયા. શીમા હોસ્પિટલની દક્ષિણ પૂર્વમાં લગભગ એકસા
ને પચાસ વાર પર એટમમેબનું નિશાન તકાયું, એ નિશાન આખું નગર હતું. એક નગર પર એક એબ પડ્યો અને... !
નગરના એકથી બીજે છેડે એક ઝબકારા દેડયા. એક એકની ઈમા રતની દિવાલ પર પીછી ચલાવતા એક ચિતારા પડછાયા બનીને જડાઇ ગયા. વિજ્ઞાનના મ્યુઝિયમ તરફ ગાડું હાંકવા ધેડાને ચાબુક ઉગામેલા એક હાંકડું હાથ ઉગામીતે પડછાયે બનેલે શેકાઈ ગયા. એક પથારીમાં ઝબકી જાગતી માતાના રતન ચૂસતા બાળક સાથે જીવનનાં અમી પણ સળગી ગયાં. એવાં અનેક પર મેાતને ઝબકારા અસાધારણ ઝડપી બન્યા. એવા ધડાકાવાળા અણુભેાંબ હિરાશિમા પર ઝીંકાયા. હિશિમાના શરીર પર અગ્નિઝાળ ઊડતી દેડી. હિંશિમાાં રહેઠાણ એક ઝબકારામાં ધરાશાયી થયાં. હિરાશિમાનાં
૮૧
Page #663
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૬૪૨
'
છાપરાં તે રાંચરચીલાં ઊડવા માંડયાં. હિરાશિમાની દિવાલો અને પાટડા ઊડી ઊડીને દૂર પડયા. હિંશિમાની ધરતી પર ફ્રાંતરાં અનેલાં માનવી–શરીર ટાયાં, કયાં અને પડછાયા જેવાં ઊડયાં. હિરાશિમા પરનાં જીવનકલેવામાં ગામા કિરણા વિધ પાડીને પેઢાં. હાડકાંની અંદરના ફ્રાસસ ડિયા એકટીવ ’ અન્યા અને તેમાંથી ખીટા કર્ણેા નીકળ્યા. હાડકાંની અંદરના મેરા પણ ન જણાય તેમ ભેદાઇ ગયા. શરીરેાની અંદરનાં લોહીમાં ધેાળાં પરમાણુએ સળગી ગયાં. હિરાશિમાના કલેવર પર માથાના વાળ મૂળમાંથી ઊખડી ગયા. હિરા શિમાના શરીરમાં વ્યાધિ ક્રૂરતા થયા. સ્ત્રીઓના ગર્ભ છૂટી ગયા. માસિક અટકાવ અટકી ગયા અને પુરુષા વીહીન બન્યા. એશિયાના જાાન દેશના એક હિશિમા પર અમેરિકી શાહીવાદના એક અણુભેાંબ ફેંકાયા.
નગર,
ત્યારે સળગતું, લાહી–નીગળતું, ધવાએલું, એકલાખ માનવીઓની લારા ખડકતું અને એકલાખ મરતાંના ચિત્કાર કરતું હિરોશિમા આધાત પામીને ધરાતલ પર ટળવળતું, શું થયું તે નહિ સમજતું, અવાક બન્યું. નગરને વધ થયા. માતના પલકારા જેવી એક જ પળમાં એના વિરાટ દેના કાળજામાં કાઇએ ખૂની પંજો પરાવીને એના, નગર માનવીનેા, નાગરિક બનેલે આત્મા કાઢી લીધે. એક જ પળમાં એનું ચિત્ત થભી ગયું. એક જ પળના એક ઝબ કારામાં એના સંસ્કૃતિના બધા સાજ ખેાળાઇ ગયા. એક પળમાં જ હિરાશિમાનું જીવન ઝંખવાઈ ગયું. અમેરિકી શાહીવાદે આ નગરપર ઉતારેલી મેાત નીચે એક પળમાં ખધી લીલાતરી સળગી ગઈ હતી, ધરનાં ખંડિયેરેશ થયાં હતાં. એક ધરના ભંગારમાં ખીજા ધરના ભંગાર ભરાતા હતા. શેરીઓએ કાયાપલટ કરી હતી. ટેલીફોનના ભલા વાળની સેરાની જેમ ગૂંચવતા આડા થયા હતા.
સાકાઇ પુલ પરથી અગન-ઝાળની વિકરાળ લટ ઊડતી દેખાતી હતી. આસાના આગમાં પડતા આખડતા પડછાયા પેસતા હતા. સળગતાં ખંડિયેરામાં સુતેલાંની યાદ કરતુ કાઈ વિકરાળ બનીને જોઈ રહેતું હતું. નગર માનવેને ગભીર ધવાયેલા દેહ અગ્નિ ઝાળતા દાહ પામ્યા હતા, એની વેદનાને પાર્ નહાતા. પોતે અને હાથમાં પેાતાની મમતાને મજબૂત પકડી હોય તેમ લેહી નીગળતા સંધ-જન હાથઊંચા રાખીને મહાવરા ખનીને દોટ દેતા હતા. કેટલાંય એકતાં આગળ દોડતાં હતાં અને પટકાઈ પડતાં હતાં. કેટલાંય નવસ્રાં નરનારીએના દેહ પર કાષ્ઠની એકલી ટાપી જ રહી ગઈ હતી, કેાઈના અખાડાનાં ચીમળાયેલાં પુષ્પા જ નમ્ર દેહ પરનાં આખરી આભરણ બનીને લટકી રહ્યાં હતાં. કેટલાય માનવ–આકાશ મમતાનાં પોટલાં લઈને દોડતાં ગબડતાં હતાં. કેટલાંય
Page #664
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન
૧૪૩ શરી મોતની મહેફિલની પરેડ કરતાં હોય તેમ સીધે માથે અક્કડ ચાલતાં જોતાં છતાં દેખતાં નહોતાં. કેટલાંય માનવી ચહેરા પર કોઈ પણ જાતની લાગણીની એકે રેખા બાકી રહી નહોતી.
વધ પામતા નગરની છબી પ્રલય પામીને જીવનની મમતાના તંતુએ તંતુમાંથી કંપી ઉઠીને વધ પામવાની ક્રિયા કરતી પ્રલયના અગ્નિરૂપમાં ઉપર તળે થતી હતી. ત્યારે આજે આ ધડાકાથી હવે અગ્નિઝળ જેવા પવનના ઝપાટાઓ એકાએક આખા બાગને પાયામાંથી હચમચાવી નાખતા હતા. હિરોશિમા પર ચઢેલાં ઘળને ધૂવાનાં ઘરમાંથી પાણીનાં ફેર ફેંકાવા માંડ્યાં. નગરનું રૂ૫ મોત પામતા જગત જેવું બની ગયું. “ આખી દુનિયા પર... આખા જાપાન પર.. અને આખા હિરાશિમા પર, અમેરિકી શાહીવાદે લાખો વિમાનમાંથી ગેસલીનના વરસાદ વરસાવવા માંડ્યા છે...અને અમેરિકાની મહેલાતે સિવાય બધું સળગી જવાનું છે’ બોલતી એક્વા આખાય નગરમાં ચીસે પાડતી હતી. મોટાં ઝાડો જમીન પર પટકાવા માંડ્યાં હતાં, ડાળીઓ હવામાં ઊડવા લાગી હતી. આખા નગર પર ઊડતી ઝંઝાવાતની ઘૂમરીઓમાં હિરોશિમાના ભંગારમાંથી કાચના કટકા, બારીઓની ટુકડા, કાગળોના ડૂચા, ધૂળ ને ધૂવાના ગોટા ઊડવા લાગ્યા.
હિરોશિમાની ધરતી પર શબ સૂતાં હતા. હિરોશિમાની વસ્તીમાં એક જ પળ પહેલાં માનવતા વિરહતી ત્યાં મડાં છવાયાં હતાં. હિરોશિમાની નદીએનાં પાણી પર મડાં તરતા હતાં. હિરોશિમાં હવે નગર નહોતું, સ્મશાન બન્યું હતું. એક જ પળમાં આ નગર રુપની લીલેતરીને પણે પણે આગ લગાડીને અમેરિકન શાહીવાદ અમેરિકી સંહારને હિરોશિમાની માનવતા પર વરસાવી પાડ્યો હતે. અમરિકી શાહીવાદના વિજેતા રથ પાળ બંધાયેલે વૈજ્ઞાનિક
હિરોશિમાની માનવતા પરમેલી વિદ્યા બનીને વિધાતક થઈને, માનવજાત સામે અપરાધી બની ચૂક્યો હતે.
તેને
Page #665
--------------------------------------------------------------------------
________________
६४४
વિવ ઈતિહાસની રૂપરેખા | હિરોશિમાની જનતા પર હેવાનિયતનું હથિયાર ધરેલે શાહીવાદના રૂપને વરેલે અમેરિકી પ્રમુખ સુમેન આકાશવાણી બોલ્યો કે “અમે ફેંકેલે એ બેબ અણુબ છે. ટી-એન-રીના વીશ હજાર ટનથી પણ એની સંહારશક્તિ વધારે છે.
જાણે શાહીવાદની હેવાનિયતને આ અવાજ હિરોશિમા પર સ્મશાનને સાદ બનતે હતે. એ નગર–સ્મશાનમાં એક ઘરના એક રેષ્યિા પાસે જીવતી બેઠેલી એક સ્ત્રી એ સાંભળતી હતી ત્યારે જ અગ્નિના ઓચિંતા કંપથી ધૂળ ઊઠતી મરણ પામતી હતી. એના હાથમાં રુમાલ ગૂંથવાના દેરામાં પરોવાયેલ હાથ અને હાથમાને સળિયો તેમને તેમ રહી જતા હતા.
પછી ઓગસ્ટનાં ૯મા દીવસે સવારમાં અગીઆર વાગ્યા પછી બે મિનિટે જાપાનના નાગાસાકી નગર પર બીજો એટબંબ પડે.
પછી તરત જ હીરહીટનો કંગાળ અવાજ જાપાની વાયુમથક પરથી સંભળાય. શહેનશાહ પોતે પિતાની રજવાડી જમાનાની નાકાબંધીઓ પાછળથી ઇતિહાસમાં પહેલી જ વાર પિતાને દેવતાઈ અવાજ સાંભળવાની જાપાનના સામાન્ય લેકને તક આપતો હતો કે “આપણું શહેનશાહત અને સામ્રાજ્યની આજની દશા પર ઊંડે વિચાર કર્યા પછી આપણે બીનશરતી સમાધાન કરવાના નિર્ણય પર આવ્યા છીએ.” | હિરોશિમાં શું હતું? એક નગર જેવાં બીજાં નગરો હતાં તેવું જ એ નિર્દોષ નગર હતું. જેમ દરેક નગરમાં નિર્દોષ જનતા વસતી હોય છે, તેવી જ નિર્દોષ માનવતા એમાં પણ વસતી હતી. હિરોશિમાનાં નરનારીઓને હિરોશિમાનાં બાળકબાળકીઓને, અને હિરોશિમાનાં સંગ્રહસ્થાનો, દેવળે, શાળાઓ, દવાખાનાં અને એકએક ઘરબારને સંહારી નાખવા અમેરિકી શાહીવાદ ફરમાન બોલ્યો હતે.એવાંજ ફરમાન, જંગીસ ને સિકંદર, તૈમુર અને નાદિર ઈતિહાસમાં બલી ગયા હતા. અમેરિકન, શાહીવાદી યુદ્ધનું નિશાન, માનવ સમુદાય
બીજું વિશ્વયુદ્ધ હવે અંત પામવા માંડયુ હતું ત્યારે, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની ફાસીવાદી ધરીવાળા યુદ્ધનાં ચક્રોને, સ્ટાલીનઝાડનાં પાડ
માંથી હાંકી કાઢીને જ્યાંથી એ નીકળ્યું હતું ત્યાં બલીન સુધી પાછું હટાવી દેવામાં આવ્યું હતું ત્યારેજ, તૂટી પડતા જાપાન પર, પિતાનો કબજે એકદમ મેળવી લેવા માટે તથા આખા જાપાન પર અમેરિકન શાહીવાદનું શાસન સ્થાપી દેવા માટે જાપાનમાં આ બે નગરનો અમેરિકાએ એટબ નાખીને સંહાર કરી નાખ્યો. પછી હિરોશિમા અને નાગાસાકીના શબ પર ઉભેલા, અમરિકી શાહીવાદના સેનાપતિ મેક આર્થરે જાપાન પર કબજો ધારણ કર્યો.
Page #666
--------------------------------------------------------------------------
________________
અણુયુગનું ઉદઘાટન બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ આ રીતે અમેરીકન શાહીવાદે પિતાની શાહીવાદી મુરાદની જાહેરાત અણુબેબ ફોડીને કરી તથા, જગત પાસે ઉભી થએલી પરિસ્થિતિને ફેટ કરી દીધું. આ પરિસ્થિતિનું રુપ અમેરિકન ખ્યાલ પ્રમાણે એ અંકાયું હતું કે જગતે કાંતે, શસ્ત્ર સજ્જ એવા અમેરિકન શાહીવાનું શરણ સ્વીકારી લેવું અથવા તેણે આણુઓંબના અમેરિકન આક્રમણ નીચે સ્મશાન બની જવું.
આ પરિસ્થિતિનું અમેરિકન સ્વરૂપ, સ્વાતંત્ર્યના જાહેરનામા પછી હવે બીલકુલ બદલાઈ ચૂક્યું હતું. તે સમયે તે એનું ક્ષેત્રફળ ૩૮૬,૦૦૦ ચોરસ માઈલનું હતું. પણ પછી એણે તરત જ પિતાને માટે ઉત્તર-પશ્ચિમ તરફને પ્રદેશ પડાવી લીધો. પછી એણે ૧૮૦૩ માં લુઈસીઆની આ પ્રદેશની જનતાને ફાંસ પાસેથી ખરીદી લીધી અને ફલેરીડાના પણ એ જ હાલ કર્યો. અને તરત જ ૧૮૩૫મા ટેકસસ પ્રદેશને એણે જપ્ત કરી લીધું અને એરેગાંવ પ્રદેશ સલાહ કરીને પડાવી લીધે. પછી ૧૮૪૮માં મેકસિકો સાથે યુદ્ધ કરીને એની ઝોના, ન્યુમેકિસક તથા કેલીફેનિયા પડાવ્યા અને બીજે ત્રીસહજાર ચોરસ ભાઈલને દેશ તરવારની અણુ ધરીને નામની કિંમતે ખરીદી લીધે.
એમ ૧૭૭૬થી ૧૮૫૩ સુધીમાં અમેરિકી શાહીવાદે પિતાને હતો તેથી આઠગણું ચેરસ માઈલ જેટલે પ્રદેશ પડાવી લીધો. આ રીતે જ ત્યારે ૧૯માં શતકના બીજા વિભાગમાં એણે રશિયન ઝાર પાસેથી અલાસ્કા લીધે અને સ્પેઈનને હરાવીને ફીલીપાઈન્સ અને પાર્ટીરીકેના પ્રદેશે પકડી લીધા. એણે પછી હવાઈ ટાપુઓ તથા પનામાની આસપાસના પ્રદેશ પણ પડાવ્યા.એણે ઓગણીસમા શતક્ના આખર વરસમાં એને મૂળ પ્રદેશ કરતાં દશગણે પ્રદેશ પડાવી લીધો. બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ જાણે આ અણુબોંબના ધડાકા જેવું રાજકારણ અમેરિકન શાહીવાદે ધારણ કરી લીધું અને જાહેર કરી
અમે લેકશાહીને દાળ, અથવા “આરસેલ ઓફ ડેમોક્રેસી” છીએ. એમ કહીને એણે આફ્રિકા અને એશિયા પર અનેક રૂપવાળા આક્રમણે કરવાની તૈયારી કરવા માંડી. એમ કરવા એણે એશિયાનાં નાગાસાકી અને હિરોશિમા નામનાં જાપાનનાં નગરનું ખૂન કરી નાખીને જાપાનને ગુલામ બનાવી દઈને, જાપાનમાં પણ “આરસેનેલ એફ ડેમોક્રસી” નામનું શાહીવાદી રૂપ ખુલ્લું મુકી દીધું.
Page #667
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ
અને આફ્રિકાનું ઉત્થાન [ પૂર્વ અને પશ્ચિમનું મિલન-પૂર્વની વિમુક્તિને આરંભહિંદી મહાસાગરનું રાષ્ટ્રમંડળ-હિંદી મહાસાગર અને હિંદ-હિંદીમહાસાગર પરની શાહીવાદી ચોકીઓ-જાપાનથી સિંગાપુર સુધી સિંગાપુરથી એડન સુધી-એશિયાપરનાં શાહીવાદી મથક તૂટવા માંડ્યા પછી–આફ્રિકા પરનાં મૃગજળત આફ્રિકા અથવા દક્ષિણ આદિકા-વિશ્વ ઈતિહાસને સંસ્કાર સંગ્રામ, પૂર્વ આફ્રિકા અથવા કેન્યા-ફેસીંગ” માઉન્ટ કેન્યા-જો કેન્યાટાની સંસ્કાર હિલચાલઉત્તર આફ્રિકા અથવા ફ્રેંચ આફ્રિકા-મોરેક્ટ અને ટયુનીશીયાઆફ્રિકાની અગ્નિપરિક્ષા, એલજીરીયા-સંયુક્ત રાષ્ટ્રસંઘ અને એલજીરીયા-વીશમાસૈકાના બે બાંધવખંડ, એશિયા--આફ્રિક. ] પૂર્વ અને પશ્ચિમનું મિલન
પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ, પશ્ચિમ છે તથા બન્નેનું મિલન શકય નથી એવી અફવા, યુરોપના શાહીવાદી જગતમાં બે સૈકાઓથી શરૂ થઈ હતી. પરંતુ એ જ સમયમાં પશ્ચિમ એટલે યુરેપખંડને વહિવટ, ઉત્થાનયુગની રચના કરીને તથા ઉદ્યોગ ક્રાન્તિની ઘટના ઘડીને અને શાહીવાદી સ્વરૂપને ધારણ કરીને, પૂર્વના પ્રદેશ પર તેણે પિતાનું મિલન શરૂ કરી દીધું હતું. આ મિલન કેઈપણ પ્રકારનું સ્નેહસંમેલન કે સંસ્કૃતિનું સંમેલન નહતું પરંતુ શાહીવાદી આક્રમણના સ્વરૂપવાળું એ મિલન હતું. આ મિલનમાં પૂર્વના એટલે એશિયા આફ્રિકાના પ્રદેશ પશ્ચિમની પરાધીનતા નીચે અથવા રાજકીય અને આર્થિક પકડ નીચે પકડાયા હતા અને તેમના પર તેમના શેષણનું આ મિલન હતું તથા બળજબરીના તમામ પ્રકારે વડે, આ મિલનનું રૂપ ચાલુ રહ્યું હતું. પછી આ શાહીવાદી વહિવટના પરિપાક તરીકે વીસમા સિકાના પહેલા ચાર દશકામાંજ બે વિકે યુધે આવી પહેચ. આ વિશ્વયુધ્ધાએ, માનવ જાતને સંહાર કર્યો તથા તેની માલમતાની ખાનાખરાબી કરી. પણ તેમાં શાહીવાદી ઘટનાના બંધ પણ ઢીલા પડી ગયા. શાહીવાદી રચનાના આક્રમણ વ્યવહાર સામે એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલેએ, પ્રતિકારની હિલચાલ શરૂ કરી દીધી. પશ્ચિમના શાહીવાદ અને પૂર્વની વિમુક્તિ
આ નવા તબક્કામાં પશ્ચિમ યુરોપની શાહીવાદી સત્તાઓ તથા અમેરિકન શાહીવાદે પિતાનું નામ, લેકશાહીઓ અથવા મુકત દેશ અથવા પશ્ચિમની
Page #668
--------------------------------------------------------------------------
________________
જયદ
ચિરઘાનીસ્તા પશવસે .
કંદહારે પારો
ચીઝ
કલેકwikh
નાગાસા કાગડાઈ
નાનીગ
ઇજિત
બલચીજ દી હૈં
ગવા
અમદાવાદ
બનારસી
લલ મેમર
મસ્તે
- shઠા
બટન
"
મુંબઈ
ડાઈનાન
'અરબી
સેવા:
સ
*
બંગડોદ
ઈન્ડી પીન
બ3,લોર , તેની
સુદાન
અનામાન કે
S
jitપ્ત નબા
સેબસોનિયા
અસાઈમેન
સીમાલી લે.
Vuoio
SiG
સિન નીકોબાર.
મલાયા.
દી મહીસાગર
- સોયા
કપ
હિંદી મહાસાગરનું રાષ્ટ્ર મંડળ અને આફ્રિકા
Page #669
--------------------------------------------------------------------------
________________
૪૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
સંસ્કૃતિ એવું પાડવા માંડયું હતું. શાહીવાદી રીતરસમેાને તેમણે આ નવાં નામ નીચે તથા તેના ઉપરલા દેખાવા નીચે સંતાડવાના અને ટકાવી રાખવાના નવા તરીકા યાવા માંડયા. શાહીવાદી લોકશાહીઓનું આ નવું માળખું નામમાંજ નવું હતું. પશ્ચિમની આ શાહીવાદી સત્તાઓએ અઢારમા અને એગણીસમા સૈકામાં શિકારીની કરપીણતા ધારણ કરીને પણુ, વિજ્ઞાન અને ઉદ્યોગની સંસ્કૃતિને પુર્વના દેશોને પરાધીન બનાવીને તેમના પર બળજબરીથી લાવા માંડી હતી. એટલા પૂરતા શાહીવાદી આક્રમણાએ આ પછાત પ્રદેશ પર પ્રગતિશિલતાના ધકકા દીધા જ હતા. આ ધકકા દેવામાં તેમના કાઇ શુભ આશય કે કલ્યાણકારી ઇરાદો હતા જ નહીં. તેમને તે આ પ્રદેશનું શોષણ કરવા માટે જ તે જરુરી હતું. આ શાહીવાદી પ્રક્રિયાએ એમ કરતાં કરતાં પૂર્વના પ્રાચીન જીવન પરની ચઢી ગએલી સૈકાએની ધૂળને નિર્દય રીતે ઉતરડી નાખી હતી તથા તેની પ્રાચીન સંસ્કૃતિને અયલાયતન રૂપમાંથી હચમયાવીને સચેતન બનાવી હતી. એશિયા આફ્રિકાની માનવ જાતતી પ્રગતિમાં શાહીવાદના આ ઐતિહાસિક ફ્રાળા ધણા મોટા હતા. પણ એ ફાળા લાકશાહીને લીધે નહાતા દેવાય! પણ સામ્રાજ્ય વાદની જરૂરિયાતને લીધે હતા. એવા જમાનાવાળા એ યુગ હવે વહી ગયા હતા. શાહીવાદનુ એ વિશ્વયુદ્ધ નિપજાવનારું વહિવટીતંત્ર જગતભરમાં હવે જીવનની પ્રગતિને રુંધનારુ ખની ચૂકયું હતું તેની સામે એશિયા આફ્રિકાની એક સમયની પછાત પ્રજાએ, ત્રિમુકિતનાં આંાલતા જમાવતી પગભર બનતી હતી. વિશ્ર્વતિહાસમાં ઉદભવી ઉઠેલી આ બિના નવી હતી. વિશ્વઇતિહાસમાં પ્રવેશતા પુના પ્રદેશા
પૂર્વના પ્રદેશ હવે આ વિમુક્તિની હિલચાલને ધારણ કરીને પોતાની નૂતન કાયાપલટમાં તેમણે રેચક્રાન્તિએ અને યુરોપના ઉત્થાનયુગે તથા, અમેરિકન સ્વાત ંત્ર્ય સંગ્રામે અને રૂસી સામાજિક ક્રાન્તિએ દીધેલાં જીવનવહિવટનાં લેાકશાહી મૂલ્યાને સ્વીકારવા માંડયાં હતાં. હવે શાહીવાદી પશ્ચિમી યુરાપ અને અમેરિકન શાહીવાદ પેાતાના સુવણૅના ઢગલાને જ સંસ્વ માનીને અચલાયતન જડતા ધારણ કરીને બેસી પડયા હતા. આજે ખબ્બે વિશ્વયુદ્ધના અપરાધીભાર પછી પણ આ સામ્રાજ્યવાદ પેાતાની લાકશાહી પર શસ્ત્રસાજના ઢગલા જ ખડકયા કરતા હતા અહીં આગળ, અથવા એ અતિહાસિક પરિસિમા આગળ, પૂના પ્રદેશ, વિમુક્તિની હિલચાલને ધારણ કરીને આગળ વધવા માંડયા હતા. પશ્ચિમીયુરેાપ અને અમેરિકી શાહીવાદ હવે પ્રગતિ વિરોધી અન્યા હતા અને પૂર્વના મહાનદેશા પહેલીવાર પાતાની અ!ઝાદ અસ્મિતા સાથે પ્રગતિ કરવા માંડયા હતા. વિશ્વ-ઇતિહાસમાં આ નવું સ્વરૂપ પ્રવેશ કરવા માંડયું હતું.
Page #670
--------------------------------------------------------------------------
________________
હિંદી મહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન વિશ્વ-ઇતિહાસનું નૂતનધામ-હિંદીમાસાગરનું રાષ્ટ્રમંડળ
એવા આ આ નૂતન સમયમાં, પૂર્વ સાથે સૈકાઓ પછી પૂર્વનું મિલન થતું હતું. એક સમયના સંસ્કૃતિના એ પિતામહદેશો પ્રાચીન માનવજાતની સરકાર ઘટના ઘડીને સૈકાઓની સમાધિ છેડતા હતા. આ દેશ હિંદીમહાસાગરના કિનારા ઓપર, એકમેકના ખભેખભા અડાડીને ઉભા હતા તથા પરસ્પરના બંધુભાવની રાષ્ટ્રકડીઓની જીવન ભાવનાવાળા હતા તેવું ભાન પહેલીવાર પામતા હતા. શાહીવાદી અંધારરાત્રિમાં સૌએ સરખી યાતનાઓ અનુભવ્યા પછી આજે આ રાષ્ટ્રમંડળ પર નૂતનભાનની બંધુભાવમય ઉષ્મા જાગી ઉઠતી હતી. હિંદી મહાસાગર અને હિંદ
ચારસોને ચાલીસ વરસ સુધી હિંદીમહાસાગર પર થઈને હિંદીમહાસાગરના રાષ્ટ્રમંડળ જેવા એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો પર યુરેપનાં શાહીવાદી હકુમતખાનાંઓને અમલ ચાલ્યા કર્યો. આ અમલ નીચે આ અનેક રાષ્ટ્રોનું ભાન શાહીવાદી ઓથાર નીચે દબાયેલું રહ્યું. હિંદ ચીન, ઈજીપ્ત, ઈરાન, વિગેરે અનેક રાષ્ટ્રો જ્યાં એક સમયે વિશાળ સામ્રાજ્યનાં વહિવટીતંત્રવાળાં બની ગયાં હતાં તે રાષ્ટ્રો જાણે પરસ્પરના અસ્તિત્વને ભૂલી ગયા હતા ! ભયાનક એવી ભેદનીતિએ આ રાષ્ટ્રોમાં પ્રજાજનોને મુંગાં કરેડે, અથવા પરાધીન નેટવેનું નામ આપીને પિતાનાં શોષણતંત્રો આ રાષ્ટ્રોપર શરૂ કર્યો, હતાં. આ તમામ રાષ્ટ્રના કિનારા, ધ હિંદી મહાસાગર પણ જાણે ભૂલાઈ ગયે હતો.
આ મહાસાગરના અસ્તિત્વને પ્રાચીન હિંદુબાદશાહતે “હિમવત સમુદ્ર પર્યન્તમ' કહીને ઉવેખ્યું હતું. કૌટિયે કરેલી ચક્રવર્તિની વ્યાખ્યામાં પણ ચક્રવતિનું શાસન મહાસાગર પર હોવાનું ભાન નહોતું. મોગલ બાદશાહત પાસે પણ કઈ તાકાતવાન નોકાખાતું હતું જ નહીં. નૌકાકાફલાની તાકાતવાળી હિંદી મહાસાગરની અસ્મિતા કાલીકટ, મલબાર અને આંધ્ર પ્રદેશના કિનારા રાજ્યમાં જ હતી અને તેમણે એ તાકાતથી, ફિરંગી વલંદા, ફ્રેંચ અને બ્રિટીશ શાહીવાદનાં આક્રમણોનો આરંભમાં અંગત રીતે સામને કર્યો હતો. પછી તે હીંદી મહાસાગર પણ ચિર નિદ્રામાં અચેતન બન્યું. પરંતુ હિંદી મહાસાગરની હિન્દના કેન્દ્રીય વહીવટ કરેલી અવગણનાને લીધે જ્યારે આ શાહીવાદી આક્રમણેએ ભારતના સમુદ્ર કિનારાઓ પરનાં કમાડ ઠર્યા ત્યારે તે ઉઘડી ગયાં અને હિંદીમહાસાગર પરની આ મહાન અને વિશાળ એવી ભારતની ભૂમિપર આ બધા આક્રમણોએ પિતાની કોઠીઓ નાખીને પછી આ આખાય દેશને હીંદીમહાસાગર પરના તમામ રાષ્ટ્રોને અને સમુદ્રને પિતાનું સંસ્થાન
૮૨
Page #671
--------------------------------------------------------------------------
________________
૩૫૦
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
બનાવી દીધા. આ આખા હિંદી મહાસાગર પર પરાધીનતા લાવાનાં આક્રમણાની જાળ તેમણે ભારતને સસ્થાન અનાવીને તેના પરથી આખા રાષ્ટ્ર સમુહપર ફેલાવી દીધી.
એશિયાપરની શૃંખલા બનેલા, હિંદીમહાસાગર
હિંદીમહાસાગર પર પેાતાની લશ્કરી છાવણી નાખીને, હિંદીમહાસાગરપર પાતાના નૌકા કાફલા સ્થાપી દઈને, કિનારાઓ પરના પોતાના અંકુશને જાળવી રાખીને તેમણે આ રાષ્ટ્ર સમુહની ગુલામીને સાચવી રાખી. હિંદીમહાસાગર પરથી શાહીવાદે એશિયાના અને આફ્રિકાના આખા પરાધીન જગત પર ચાકીએ ગાઠવી દીધી. પાસિફિક અને એટલેટિક મહાસાગરાથી જે રીતે હિંદીમહાસાગર જુદો પડે છે તે તેની મહા વિશાળ એવી કિનારા પરની રાષ્ટ્રસમુહની રચના છે. એશિયા આફ્રિકાના આ અનેક રાષ્ટ્રાને ડાબે જમણે ધારણ કરનારા મહાસાગરના મધ્યમાં ભારત દેશ એક હજાર માઈલ સુધી એટલે કૅપ કામેારીન સુધી, અંદર પોતાની ભૂમિની અણિને લખાવે છે. ભારતનું આ ભૌગોલિક રૂપ, આ મહાસાગરની ઐતિહાસિક ભવ્યતાનાં દન કરાવે છે. ભારતના આ હિંદીમહાસાગરના કિનારા, બે હાર માઈલ સુધી એકથી ખીજા છેડા સુધી લખાયેલા છે.
પશુ હિંદની ભૂમિ વડે નામ ધારણ કરેલા આ વિશાળ મહાસાગરમાં ભારત પર દમણુ અને દીવ સિવાય કાઈ નજદીકના ટાપુએ નથી. હજારા માઇલ દૂરના શાહીવાદી પાટુગાલના આ ટાપુએ,પાટુ ગાલના એક વિભાગ છે એવી માનવજાતની નીતિમતાનું અપમાન કરનારી હકીકત આગળ ધરીને, ફિરંગી શાહીવાદે અમેરિકન શાહીવાદના આશરાને લીધે તેને આજે પણ પોતાની પકડ નીચે જકડી રાખ્યા છે તથા ભારતપર હિંદીમહાસાગરમાંથી જ શાહીવાદી આક્રમણની સંસ્કૃતિ વિરોધી ખદખાને એણે જાળવી રાખી છે. આ બે ટાપુએ ઉપરાંત હીંદના એ ટાપુએમાં આંદામાનના ટાપુ, આઇસ માઈલ દૂર પડયા છે. હિંદી મહાસાગર પરની શાહીવાદી પકડ
મહાન રાષ્ટ્રના મેટા કાફલાને પોતાના કિનારાપર ધારણ કરીને પડેલા, આફ્રિકાના કિનારાથી તે સિંગાપુર સુધીના રાષ્ટ્રમંડળની સંસ્કૃતિના ઈતિહાસના મહાસાગર બનીને, જગતભરની અતિવિશાળ માનવ વસ્તીને ધારણ કરેલા, આ હિંદીમહાસાગરપર આજે પણ અંગ્રેજી શાહીવાદની આક્રમક છાવણીઓ પડેલી છે. શાહીવાદની નૌકાએની છાવણીને સાચવી રાખીને આ રાષ્ટ્રસમુહની વિમુક્તિને કચડી રાખવા પ્રયત્ન તે કરે છે. એટલે જ આજે આ તમામ
Page #672
--------------------------------------------------------------------------
________________
હિન્દીમહાસાગરનુ` રાષ્ટ્રમડળ અને સાથિયાન -382009, ૬૫૧ દેશે પરથી અંગ્રેજી શાહીવાદી આક્રમક પકડને હીદીમહાસાગર પરથી દૂર હડસેલી દેવાના પ્રયત્ને વિમુકતરાષ્ટ્રાએ શરૂ કરવા માંડયા છે, કારણ કે જ્યાં સુધી શાહીવાદી આક્રમણ અને દરમ્યાનગીરીનાં લશ્કરી સ્વરૂપોને હિંદીમહાસાગરના તમામ કિનારા પરથી એડનથી તે સિગાપુર સુધી, પાછાં હટાવી ન દેવાય ત્યાં સુધી આ રાષ્ટ્ર સમુહની વિમુકિતનું રૂપ ભયમાં છે જ.
જાપાનથી સિ ંગાપુર સુધી
જાપાનના કિનારાએમાં તેા અમેરિકન શહીવાદની આક્રમક હકુમત જાપા નની વિમુકિતના ઉપહાસ કરતી બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ ગાઠવાઈ ગઈ છે. ચીનના કિનારા પર હેાંગકેગમાં અંગ્રેજી શાહીવાદ ખેઠા છે તથા ફાર્માંસાના ટાપુ એજ ચીન દેશ છે એમ કહીને રા′ધની પશુ શરમજનક સ્થિતિ કરી મૂકનાર અમેરિકન શાહીવાદે ચીનના એક દેશદ્રોહીને પેાતાના ખાંધીયા બનાવીને, પેાતાના નૌકા કાલે અને યત્રઆયુધા એ ટાપુ પર ગાવી દઈ તે ગમે ત્યારે ચીનપર આક્રમણ કરવા માટે ફાર્માસામાં પેાતાના રક્ષણુ હેઠળ અને ચીનના દુશ્મન તરીકે તેને બેસાડી રાખ્યા છે. આજે સિગાપુરની પણ એવી જ હાલત છે. હિંદીમહાસાગરના આ અતિ મહત્વના મથક પર અંગ્રેજી શાહીવાદે પેાતાની પકડને જાળવી રાખવા આખા મલાયા પ્રદેશપર સહારની કાર્યવાહી ચાલુ રાખી છે તથા સિંગાપુરને આઝાદીનેા કાઇપણ અધિકાર આપવાનેા ઇન્કાર કરી દીધા છે.
સિગાપુરથી એડન સુધી
આ સિંગાપુરથી આગળ વધીએ તે, મલાયામાં અંગ્રેજી શાહીવાદની મડાગાંઠે, આખર સુધી મલાયાના કલેવર પર જળેાની જેમ ચિટકી રહેવાની જાહેરાત કરી છે. પ્રાદેશનાં જંગલે, આ શાહીવાદી દરમ્યાનગીરી વડે, ભયા કુલ બન્યાં છે. સીઆમ પ્રદેશ પર અંગ્રેજ અને અમેરિકન શાહીવાદની દરમ્યાનગીરીએ વિમુકિતની કાઇપણ હિલચાલની હસ્તીને નાખ઼ુદ કરી નાખવાનાં કાવતરાંપર ત્યાંના એક દેશદ્રોહીની આગેવાની બેસાડી દઈ ને, તેને માલ પીમુલતે, પાતાના પરમ મિત્ર અને લેખડી પુરૂષ તરીકે જાહેર કર્યાં છે. વિમુકિતની હિલચાલને કચડવાની આ ક્ષાહીવાદી કાર્યવાહીએએ, દક્ષિણ રીયામાં સીંગમાન–રી તથા ફાર્માંસામાં, ચ્યાંગ–કાશકને અને સીઆમમાં માલ પીખુન્ન નામના આ બધા પોતાના લેખડી માનવાને, અથવા રામેટાને આગળ ધર્યો છે. સીલેાનની વિમુકિતને પણ તેમણે એક કાટેલવાળાના અધિકાર નીચે ભયજનક દશામાં મૂકી દીધી હતી પરન્તુ સીસાનની પ્રજાએ એ નિતિને પડકારી છે. એ નાન
Page #673
--------------------------------------------------------------------------
________________
ઉ૫૨ : -
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કડા ટાપુએ પિતાની વિમુકિતની સાચવણી માટે બંદર નાયકની આગેવાની નીચે કેલ અને ટ્રકે માલીપરનાં પિતાને ત્યાંનાં અંગ્રેજી શાહીવાદનાં નૌકા મથકને નાબુદ થઈ જવાની માગણી ઉઠાવી છે. આ લશ્કરી થાણુઓ પરથી જ અંગ્રેજી શાહીવાદે, બીજા વિશ્વયુદ્ધ પછી, બ્રહ્મદેશની અને મલાયાની વિમુકિતને ખતમ કરી નાખવાનાં આક્રમણ કર્યા હતાં.
- હવે બીજા છેડા પર હિંદીમહાસાગરને કિનારે નજર નાખીએ તો એડન પરની અંગ્રેજી શાહીવાદની પકડ આફ્રિકાની આરબ પ્રજાઓને ભયભિત બનાવી મૂકતી દેખાય છે. એડન પર નજર સ્થાપીને આરબરાષ્ટ્ર ત્યાંની શાહીવાદી આક્રમક હકુમતને દૂર કરવા માગે છે. તેમ થાય તે જ આરબરાષ્ટ્રોની વિમુકિત સલામત બની શકે તેમ છે.
આ રીતે હિંદીમહાસાગર ત્રણ કિનાશઓના રાષ્ટ્રોને આવરી લે છે. આખે પૂર્વ કિનારે આફ્રિકન પ્રદેશને છે, દક્ષિણ કિનારે અરબસ્તાનનો છે તથા ઈરાન અને બલુચિસ્તાનને છે. ઇરાનને અખાત પણ આજે અમેરિકન અને અંગ્રેજી શાહીવાદની પકડ નીચે છે. તેને આ પકડ નીચે લાવવા ઈરાની રાષ્ટ્રની વિમુક્તિની હિલચાલને અંગ્રેજી અને અમેરિકી શાહીવાદે મુસાદીકનું પતન કરનારી અને શાહને મોદીની કરનારી કાવતરાબર દરમ્યાનગીરી કરી બતાવી છે.
આ બનાવ આપણું ધ્યાન એડનથી આગળ, લાલ સમુદ્ર અને ભૂમધ્યને જોડતી સુએઝ નહેર તરફ ખેંચે છે. એડનથી તે પેટે સૈયદ સુધી આજે અંગ્રેજી શાહીવાદનું આક્રમણ, આ સાગરને અંગ્રેજી સરોવર તરીકે ગણીને, તેના પર પિતાની આક્રમક નીતિ આરંભે છે. સુએઝની નહેર પરના આ આક્રમણે, ઈરાનની વિમુકિતને ખંડિત કરી નાખ્યા પછી આજે ઇછત પર પિતાને પજો ઉગામ્યો છે. પરન્તુ ઈછતપર રચાતા વિશ્વ ઈતિહાસના રંગરાગને દેખતા પહેલાં ઈજીપ્ત જેની કિનારી છે, તે આફ્રિકા નામને ખંડ પણ હિંદીમહાસાગર મહાન એ, સમદુઃખી પ્રાચીન બાંધવ ખંડ છે તે વિસરાવું જોઈએ નહીં. પશ્ચિમી યુરેપનાં એશિયા પરનાં શાહીવાદી મથકે તુટવા માંડયા પછી,
પહેલા વિશ્વયુદ્ધ પછી તરતજ બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને આ વિશ્વયુદ્ધ પછી, પશ્ચિમ યુરોપના શાહીવાદી દેશની એશિયાપરની પકડ ઢીલી થઈ ગઈ. આખા એશિયાપરના બધા રાષ્ટ્રોમાં નવીન રાષ્ટ્રવાદ, નવીજ રાષ્ટ્ર એકતા અને આઝાદી માટેની રાષ્ટ્ર હિલચાલે જાગી ઉઠી. એશિયાના રાષ્ટ્રો એક પછી એક આઝાદ થવા માંડ્યાં. ઇગ્લેંડ અને ફ્રાન્સની શાહીવાદી પકડ એશિયાપર તૂટવા લાગી.
Page #674
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૫૩ શાહીવાદ રીતરસમથી પિતાને જીવનવહીવટ ચલાવનાર પશ્ચિમ યુરોપની જીવાદોરી બનેલે પણ એશિયા પર પથરાયેલો ફાંસીદર હવે એશિયામાંથી તૂટતે હતે. સૌથી જૂના એવા અંગ્રેજી શાહીવાદ માટે આ સવાલ સૌથી મોટે હિતે. એશિયા પર શાહીવાદી વહીવટથી અંગ્રેજી જીવન માલેતુજાર બન્યું હતું. એ જીવનવહીવટ માટે બેજ રસ્તા ખૂહલા હતા. એક રસ્તે પોતાના જીવન વહીવટને શાહીવાદી તરીકે છેડી દઈને સંસ્કારી જીવન વહીવટને ધારણ કરવાને હતો. બીજો રસ્તે એશિયાને બદલે બીજા કોઈ ખંડ પર પિતાનું શાહીવાદી આક્રમણ લાદવાનો હતો. આ સવાલ પશ્ચિમ યુરોપના તમામ શાહીવાદી દેશે માટે તથા અમેરિકન શાહીવાદ માટે પણ હતું જ. પશ્ચિમયુરેપના શાહીવાદી દેશોએ,
ચશાહીવાદની આગેવાની નીચે તથા, અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદે અમેરિકન શાહીવાદની આગેવાની નીચે, શાહીવાદી વહીવટને પિતાના સ્વદેશોમાં ટકાવી રાખવાનો વિશ્વસંહારક રસ્તે ધારણ કર્યો તથા એશિયાના જે પ્રદેશો પર પિતાની હકુમત ટકી રહી શકે તેમ હોય તે પ્રદેશો પર નવાં આક્રમણું તથા પિતાની હકુમતને ટકાવી રાખવાની મજબુત કાર્યવાહી શરૂ કરી દીધી.
આ શાહીવાદી આક્રમણે પિતાની રીતરસમનું નવું નામ “આફ્રિકાને વિકાસ” એવું આપ્યું તથા જુના જગતની આ શાહીવાદી ઘટના, આફ્રિકા પર “વિકાસ” કરવા ઉતરી પડી. એવું શાહીવાદનું આફ્રિકા પરનું નવા નામવાળું અને નવારૂપવાળું આક્રમણ બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ ગયું. આફ્રિકા ખંડ તે યુરેપનો જ એક ભાગ છે એવી ભૌગોલિક પ્રેરણું પણ એને થવા લાગી. આ આક્રમણે એમ જાહેર કર્યું કે આફ્રિકાની ભૂમિ, એ તે પશ્ચિમ યુરેપને એક દક્ષિણ તરફને વિભાગ છે. જૂના જગતની જળ ચિટકીને બેઠી
આવી પશ્ચિમી યુરેપની શાહીવાદી કાર્યવાહીએ, એશિયાની ભૂમિ પર, મલાયાના પ્રદેશ પર ચીટકી રહેવાન, મધ્યપૂર્વમાં, તેલના પ્રદેશ પર વળગી રહેવાને, અને ચીન તથા ભારતના કાંઠા પર જૂના વળગાડને પગદંડો જમાવી રાખવાને નિરધાર કર્યો. ફેર્મોસા નામના ટાપુ પર અમેરિકન શાહીવાદ મુકામ નાખ્યું. દેવા પર પિરયુગલ શાહીવાદની ચોકી બેડી. મલાયા, પર અંગ્રેજી કઠી ચીટકી રહી. ઈરાનની આઝાદીની હિલચાલને લેહીમાં બાડી જઈને, ઇરાનના શાહને ફરીવાર ગાદી પર બેસાડીને, અમેરિકન શાહીવાદે ઈરાનપર વહીવટ સ્થાપી દીધું. આ રીતે આફ્રિકા અને એશિયાપર, અને અશ્વપૂર્વ પરની પકડ જમાવી રાખીને શાહીવાદી દુનિયાએ આફ્રિકા ખંડ પર પિતાનું નવું આક્રમણ
Page #675
--------------------------------------------------------------------------
________________
૬૫૪
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આરંભી દીધું, આ આક્રમણની આગેવાની લેવા, અંગ્રેજી અમરિકી શાહીવાદે રિફાઇ સાથે દોડવા માંડ્યું. શાહીવાદી વહીવટના આ સ્વરૂપે, ચીન અને ભારત જેવા વિરાટ રાષ્ટ્રોમાંથી ખતમ થયા પછી અને એશિયાભરમાંથી પાછું પડવા માંડયા પછી હવે પેાતાની ભયાનક તૃષાને છિપાવવા આફ્રિકાપર, આ શાહીવાદની વિશ્વવટનાએ અમેરિકન શાહીવાદની આગેવાની નીચે ફાળ ભરવા માંડી છે. આફ્રિકાપર દેખાતાં મૃગજળ
પરન્તુ જગત બદલાઇ ચૂકયું હતું. આફ્રિકાખંડ પણ આ વિશ્વ પરિવર્તનમાં પાછળ રહી જવા નહાતા માગતા. આફ્રિકાપર આક્રમણ જમાવીને આ અનંત વિસ્તારવાળા ખાંડને શેાષી જવાના જમાનેા હવે અત પામતા હતા. છતાં વાસ્તવિકતાને નહીં દેખી શકનાર શાહીવાદી જીવનવહીવટ આફ્રિકાનું શોષણ કરી જઇને ટુંપાતા જીવનની જીવાદોરી ટકાવી રાખવા નીકળી ચૂકયા હતા, તથા, આફ્રિકા પર પેાતાની દાનવી તૃષાની ઇચ્છાએમાંથીજ દેખાતાં ઝાંઝવાનાં જળ તરફ દોડતા હતા.
શાહીવાદની જૂના જગતની ઘટનાએએ સૈકા સુધી જગતના ઇતિહાસ એટલે યુરોપનેાજ ઇતિહાસ માન્યા હતા. એ ઘટનાએ એશિયા અને આફ્રિકા નામના જગતના એ અતિવિશાળ ખંડને પેાતાની ક્ષુદ્રલાલસાના પિંજરામાં પૂરી દીધા હતા તથા જગતના જીવનમાંથી રદ ખાતલ કર્યાં હતા. આ એ ખડાને પોતાના કારાગારમાં પૂરીને એણે બબ્બે વિશ્વયુદ્ધના વિશ્વ સંહાર ખેલ્યા હતા. પરન્તુ ત્યારપછી પેલા કારાગારની દિવાલે તૂટી હતી. સૈકા પછી માનવ સમુદાયે આ એશિયા અને આફ્રિકાની ભૂમિ પરથી વિશ્વઇતિહાસમાં પેાતાની બેઠક લેતા હતા. વિશ્વતિહાસ હવેથી જ પહેલીવાર સાચા અર્થમાં વિશ્વ ઇતિહાસ બનતા હતા.
બીજા વિશ્વયુદ્ધ પછી ઇતિહાસમાં આવતા નવા ખડ–આફ્રિકા
આ વ્રતનટનાને આકાર આઝાદ રાષ્ટ્રોના સ્વરૂપવાળા હતા. એશિયા આફ્રિકાપરના રાષ્ટ્રા નુતન આઝાદીનાં સ્વરૂપ ધારણ કરતા હતા. આઝાદીનાં આ સ્વરૂપેામાં એશિયા અને આફ્રિકાની ધરતીપર વિમુક્ત બનતી માનવતાના સંચાર શરૂ થતા હતા.
છતાં, પરવારી ગએલી એવી શાહીવાદી જીવનધટના, આ નૂતન દેખાવતે દેખવાની ના પાડતી હતી. આ જીવનધટનાનું પશ્ચિમ યુરેાપનું અને અમેરિકન શાહીવાદનું સ્વરૂપ, એશિયા પર વિભાજક ભેદનીતિને ધારણ કરી રાખીને આફ્રિકાના સંપૂર્ણ કબજો ટકાવી રાખવા દેતુ', હતુ, અને આફ્રિકાના અનંત પ્રદેશાપર દેખાતું મૃગજળ આ લાભને લલચાવતું હતું. ત્યારે આ પશ્ચિમી
Page #676
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનુ’ રાષ્ટ્રમડળ અને આફ્રિકાનું ઉત્થાન
યુરોપને શાહીવાદી આગેવાન ચરચીલ પોતે, ઇ. સ. ૧૯૫૨ના મે મહીનાની ૫ મી તારીખે પેાતાની ભૂમિપર ડામાડાળ પરિસ્થિતિ પર મીટ માંડતા કહેતા હતા, હુ લયની ચેતવણી આપવા માગું છું. આપણા જીવનવહીવટ કેાઇ ભેખડની કિનારી પર આવી પડયેા છે.” ↑
(8
*"The traditions and triumphs of a thousand years are challenged by the ebb of flow of markets in the new swaying world which has sprung up... All that we possess and all our glories might quite rapidly become nothing."
Page #677
--------------------------------------------------------------------------
________________
વિકવ ઈતિહાસની રૂપરેખા વિમુક્ત રાષ્ટ્રોને ત્રીજો વિભાગ જગતની રાજકીય ભૂગોળમાં આફ્રિકા પર પહેલીવાર અસ્તિત્વમાં આવવા માંડ્યું. વિશ્વઈતિહાસનું આ ઉજવળ પ્રકરણ મોટું બનવા માંડ્યું. ચીન ભારત જેવા જગતના બે અતિવિશાળ દેશોએ વિમુક્ત રા બનીને જગતના નકશાપર વિશ્વઇતિહાસની નવી ઝલકનો વિસ્તાર સૌથી મોટો બનાવી દીધો. ત્યારપછી આ યુગ પ્રવર્તક રચનામાં આફ્રિકાએ પણ ઉમેરે કરવાની ઘોષણા શરૂ કરી. આફ્રિકાની કિનારી પરના ઈછારાષ્ટ્ર માંથી વિમુક્તિને નાદ ગાજી ઉઠશે. વિશ્વઈતિહાસના આ પિતામહ પ્રદેશ પિતાના સ્વતંત્ર જીવનનું પ્રસ્થાપન શરૂ કર્યું. એક જ રાતમાં ઈછાની રાજાશાહી ખતમ થઈ ગઈ અને શાહીવાદી પકડ નીચેથી મૂક્ત બનવાની વિમુક્તિની લડત આફ્રિકાની આ કિનારી પર ઉદઘાટન પામી. શ્વેત આફ્રિકા અથવા દક્ષિણ આફ્રિકા.
દક્ષિણ આફ્રિકા અથવા “યુનીયન ઓફ સાઉથ આફ્રિકા ' નામને પ્રદેશ જરમની, ફ્રાન્સ, સ્પેઇન પોર્ટુગાલ તથા સ્વીડન ભેગાં મળે તેટલે મોટે છે. આ પ્રદેશ પર આજે એક કરોડ અને પાંચ લાખની કાળાં મૂળ વતનીઓની તથા પચીસ લાખ ગોરાં વસાહતીઓની વસ્તી છે. આ પ્રદેશની જમીનને મોટો ભાગ ફળદ્રુપ છે, અને હવામાન ખુશનુમા છે. આ પ્રદેશ પર સુવર્ણના ઢગલા નિપજાવતી સોનાની ખાણે છે.
આ સુવર્ણ પ્રદેશ પરની બધી ખાણ, ફળદ્રપ ખેતર, તથા તમામ ઉદ્યોગોની માલીકી સામ્રાજ્યવાદી ગોરી પ્રજાની છે. યુરોપનું સામ્રાજ્ય ચલાવનાર, શાહીવાદનું રૂપ, અહીં વસવા આવેલાં પચીસ લાખગોરાં માનવાનું છે. આ પ્રદેશ પર લોકશાહી તંત્ર છે પરંતુ લકનો અર્થ પેલાં પચીસ લાખ ગેરાં માનવ, એટલે જ થાય છે. આ માનવોને માટે જ, આ ગોરાં માંનની જ બનેલી, અને ગોરી વસાહતની જ વહીવટવાળી, પશ્ચિમની સંસ્કૃતિ અહીં લોકશાહી નામની શાહીવાદી માલીકી બનીને આ ધરતીનાં માનવસમુદા પર યાતના જેવો અધિકાર ચલાવે છે. આ વહીવટી તંત્ર નીચે દક્ષિણ આફ્રિકા પરને બધે માનવ સમુદાય આવી જાય છે. એક કરોડ કરતાં વધારે સંખ્યાવાળો બાજુમાનને આફ્રિકન સમુદાય આ વહીવટી તંત્ર નીચે છે. ત્યાંની ધરતીનાં આ મૂળ વતનીઓને આ ધરતી પર કોઈ અધિકાર નથી. આ માનવોને આ ધરતી પર કોઈ નાગરિક હક્ક નથી. આ સૌને માટે પેલી પચીસ લાખની શરમજનક લેકશાહી ઘટના નીચે આ માનો પરનું સિતમરૂપ નક્કી કરવામાં આવ્યું છે. તેમના પર લદાયેલી ફરજે જગત ભરની કોઈપણ સંસ્કૃતિના સ્વરૂપને શરમાવનારી, પશ્ચિમની સંસ્કૃતિનું પતિત નામ ધારણ કરનારી, વહીવટી ઘટનાએ, રચી છે.
Page #678
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૫૭ આફ્રિકાના અહીંના માનવ સમુદાય માટે તથા, ભારતથી ત્યાં ગએલાં પ્રજાજનો માટે અથવા તમામ ગૌર શિવાયના રંગવાળાં સમુદાય માટે પેલી પશ્ચિમની સામ્રાજ્યવાદી લેકશાહીએ નક્કી કરેલી ફરજે છે અને શિક્ષાઓ છે. પચીસલાખની વહીવટીતંત્રવાળી સરકારને, આ માનવ સમુદાએ કેરળા ભરવાના છે, ભારે મિલકતવેરા ભરવાના છે. આ સૌએ યુરોપીયન ઉચ્ચ માનવને અડી ન જવાય તેવી રીતે પોતાની જાતને ભંગીઓ અથવા સેગ્રેગેટેડ' જાતિઓ તરીકે પિતાની જાતને સ્વીકારીને તેમને માટે અલાયદી રખાયેલી જગાઓ પર અલાયદા વાસમાં વસવાટ કરવાનું છે. આ બધા રંગીન માનવ સમુદાય અથવા ભંગીઓ માટે બેસવાની પાટલીઓ જુદી હોય છે, ભણવાની શાળાઓ જુદી હોય છે, ટ્રામની રાહ જોવાનાં સ્ટેન્ડ, તથા સ્ટેશનમાં બેસવાની જગાઓ અને વાહનોમાં બેસવાની જગાઓ જુદી હોય છે. બાગબગીચાઓમાં કે હરવા ફરવામાં તેમને માટે અલગ રસ્તાઓ વિગેરે હોય છે. આ ઉપરાંત વધારે શરીર શ્રમવાળાં, ઓછી આવકવાળાં, તથા કંટાળા ભરેલાં કામ કરવાની આ સમુદાયની ફરજ હોય છે. આ રંગીન સમુદાયમાં ખાસ કરીને કાળાં મૂળ વતની માન માટે, જમીન પરની ખેતીની મજુરી તથા સેનાની ખાણોની અંદરની મજુરીને વ્યવસાય મુખ્ય છે. જમીન પર કામ કરતાં કાળાં માનને પગાર નથી હોતું પરંતુ અર્ધ ગુલામ જેવી આ માનની દશામાં તેમને ખાવટી મળતી હોય છે. ખાણમાં પગાર હોય છે પરંતુ જીવતાં રહી શકાય તેટલે જ, તેમને પગાર હોય છે. જમીન પર ખેતીની મજુરીમાંની યાતનાઓ અને ભૂખમરો જીવલેણ બનતાં આ માનનાં ટોળાં હંમેશાં ખાણ અને ઉદ્યોગ મથકે તરફ વહ્યા કરતાં હોય છે. આભડછેટની માનવભેદી જીવન ઘટના
આભડછેટની આ માનવ મેદવાળી જીવન ઘટનાનું વિકરાળ સ્વરૂપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગેરી સરકારના સામ્રાજ્યવાદી વહીવટીતંત્રના વાસ્સામાં મળેલી જીવન ઘટના તરીકે છાઈ દેવામાં આવ્યું છે. તિરંગી યુરોપીય માનની આ સરમુખત્યારશાહીએ તમામ રંગીન પ્રજાઓ માટેના ભંગીવાસે નક્કી કર્યા પછી, એ પ્રજાઓમાંથી કઈ પણ વ્યકિત અમુક પ્રદેશ પર રહી ન શકે, ત્યાંનું મકાન ખરીદી ન શકે, તથા ત્યાં દુકાન વિગેરે. કશું રાખી ન શકે તેવા કાનૂનને અમલ શરૂ કરી દીધું છે. આ લેકે માટે આ વહીવટે “રેસીયલ ઝન્સ' નક્કી કરી નાખ્યા છે.
આ ઉપરાંત આ રંગીન પ્રજાઓના રોજબરોજના જીવન પર આ ભેદ ઘટનાના પ્રતિબંધે જ્યાં ને ત્યાં ઘાંચાતા હોય છે. આ પ્રજાઓને માટે જેમ
Page #679
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અલાયદી હોટેલ તથા વિશીઓ હોય છે તેમ તેમને માટે દારૂ પીવાની સગવડ પણ સરકાર નિયુક્ત ઈજારાવાળી દુકાને એ જ હોઈ શકે છે. આ પ્રજાઓ અને ખાસ કરીને કાળાં માનની સ્ત્રીઓને ગરાં કુટુંબનાં એઠાં માંજવાની અને વાસીદાં કરવાની છૂટ છે. આ સ્ત્રીઓ દિવસભર કામ કર્યા પછી રાત્રે, ઓટલાઓ પર અથવા ગેરા મહાલયની વંડીઓમાંની ઝુંપડીઓમાં સુઈ શકે છે પરંતુ રાતના તેમને પુરૂષવર્ગ તેમની સાથે રહે છે તેવા પુરૂષો પર ગુને લાગુ પડે છે. આ ભેદ ઘટનાની વહીવટી હકુમતવાળી આપણું પૃથ્વી પરની કાળી માનવજાત પરના યુરોપીય સંસ્કૃતિવાળા ગેરા વહીવટમાં એકેએક નરનારી અને બાળક બાળકીઓ અથવા મૂળ વતનીઓને બધે સમુદાય, ભંગી કેમ, ગુનેગાર કેમ, તથા જન્મસિદ્ધ અપરાધી કેમ તરીકે જ જીવી શકે છે. એમના જીવનની પળેપળે થતી હિલચાલ ગમે ત્યારે ગમે તે કાનૂનના ભંગ નીચે આવી જાય છે. એમનું અસ્તિત્વ આ ભૂમિ પરના ગેર વહીવટ નીચે, નિર્દોષ સાબીત ન થયા કરે ત્યાં સુધી જ્યાં ને ત્યાં અને જ્યારે ને ત્યારે ગુનેગાર ગણું શકાય છે. આ ભયાનક એવી ભેદ ઘટના સર્વાંગી આક્રમક ઘટના છે. આ ઘટનાના વહીવટી કાનૂતે, આ માનવ સમુદાયના નર પ્રાણીને, “જીમ” એવું નામ એનાયત કર્યું છે, તથા આ કાનૂનને ઘડનાર યુરેપની સામ્રાજ્યવાદી ઘટનાનું ગોરી ચામડીવાળું માનવ પ્રાણુ, “મ' પર ગમે ત્યારે આક્રમક વ્યવહાર કરી શકે છે. વસાહતી સરમુખત્યારી સામે લોક પ્રતિકાર
આખા આફ્રિકા પર હકુમત ધારણ કરીને બેઠેલું યુરોપીય સામ્રાજ્યવાદનું રૂપ સે ઠેકાણે સરમુખત્યારી રૂ૫ છે. આ સ્વરૂપે આર્થિક આક્રમણથી આરંભ કરીને, આફ્રિકાના જીવન પર સર્વાગી એવી સરમુખત્યારશાહી સ્થાપી દીધી છે. આ સરમુખત્યાર સામ્રાજ્યવાદનું દક્ષિણ આફ્રિકાનું સ્વરૂપ વીશ લાખ જેટલા ગોરા માલીકેનું છે. આ સ્વરૂપે આજે જગતભરમાં અજોડ એવું ઇતિહાસની શરમજનક પછાતદશાનું પુરાણાજમાનાનું, કામરૂપ ધારણ કર્યું છે. પશ્ચિમની સામ્રાજ્યવાદી કેમે અથવા શાસક કોમે, અહીં તમામ રંગોને માનવસમુદાયે પર તેમને નીચ કામના ગણીને તેમના પર સિતમ જેવો ભેદ વ્યવહાર શરૂ કર્યો છે. આ પછાતરૂપના સિતમચક્ર સામે આખા એશિયા અને આફ્રિકાએ અને પશ્ચિમનાં સંસ્કારી માનવોએ પિતાને વિરોધ જાહેર કર્યો છે. આ પાશવીઘટના સામે દક્ષિણ આફ્રિકાની રંગીન પ્રજાઓએ, સત્યાગ્રહ અને સવિનય ભંગની લડત શરૂ કરી દીધી છે.
આ રીતે ઉત્થાનયુગની ઉષ્મા એશિયા પરથી આફ્રિકાના પ્રદેશ પર આવી પહોંચી છે. જગતના ઈતિહાસની હીલચાલમાંથી અને વિમુક્તિની પ્રક્રિયામાંથી
Page #680
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૫૯ આફ્રિકાને બાકાત રાખી શકવાનાં સામ્રાજ્યવાદનાં સ્વમો તૂટવા માંડ્યા છે. આફ્રિકાને એશિયાને અસહકાર અને સવિનયભંગને ક્રિયાસિદ્ધાંત દેનાર તથા “એશિયા છોડો” નો અનાહતનાદ જગવનાર ગાંધીજીએ આ દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર જ એ અવાજની બારાખડી ઘૂંટી હતી. વિમુક્તિની હિલચાલના આ મૂળાક્ષરો આજે દક્ષિણ આફ્રિકાની જમીનમાંથી અંકુરે જેવા ઉગી નીકળવા માંડ્યા છે તથા તેની સામે કોમી એવી સામ્રાજ્યવાદી સરમુખત્યારીએ બધી પાશવતાનાં રૂ૫વડે તેનો સામનો કરવા માંડે છે. આવું દક્ષિણ
આફ્રિકાની ધરતી પર આજે સંગ્રામરૂપ શરૂ થયું છે. આ પાશવતાની આગેવાન આજે દક્ષિણ આફ્રિકામાં મલાન સરકાર છે. આ સરકારે પિતાની કોમના વીશલાખ જેટલા ગોરાઓને આફ્રિકામાં એક કરોડ
વતનીઓ પર ગોરી. કેમની સામ્રાજ્યવાદી જાલીમધટનાની માલીક સરમુખત્યારી તરીકે સ્થાપી દીધી છે. વિશ્વ ઈતિહાસને સંસ્કાર સંગ્રામ
એશિયા અને આફ્રિકાએ વિમુક્તિની હિલચાલના સંસ્કાર સંગ્રામને ઐતિહાસિક રીતે પોતાની જીવન ઘટનામાં જન્મ આપીને વિશ્વયુદ્ધના અંતમાં વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કર્યો. આ વિશ્વહિલચાલમાં બે પરિબળો એકબીજાના આખરી સંપર્કમાં આવેલાં દેખાયાં. આ બેમાં એક પરિબળ જગતની ખાનાખરાબી કરનાર સંસ્થાનિક યુદ્ધોની પરંપરા સર્જનાર, જગતપર ભૂખમરે અને રોગચાળે જન્માવનાર, સંસ્થાને પર સિતમ જેવી શાસન ઘટનાઓ ઘડનાર, વિમુક્તિની હિલચાલના આગેવાને પર માથાંઓનાં ઈનામ જાહેર કરનાર, અને શેષણ ભારફત પિતાને ત્યાં વિલાસના અતિરેક જમાવનાર યુરોપ-અમેરિકી સમ્રાજ્યવાદી ઘટના છે. બીજું પરિબળ એશિયા આફ્રિકાની વિમુક્તિની હીલચાલની ઘટના છે અને તેના સાથમાં, સામ્રાજ્યવાદી દેશની સંસ્કારી માનવ સમુદાય તથા લોકશાહી નાગરિકે પણ સામેલ છે.
Page #681
--------------------------------------------------------------------------
________________
૬૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આફ્રિકાના પૂર્વ પ્રદેશ-કેન્યા
આફ્રિકા ખંડના પૂર્વ કિનારાઓના પ્રદેશ ક્ષેત્રફળમાં ફ્રાન્સ કરતાં મેટા છે તથા પચાસ લાખ નીÀા, તેવુ હજાર હિંદી અને ત્રીસ હજાર યુરોપીઅનેાની વસ્તીવાળા છે. આ પ્રદેશના ત્રણ પંચમાંશ ભાગ રણુ જેવા છે અને દક્ષિણના દરિયા કિનારાના પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. એનાં એ મેટાં નગરો છે, નૈરાખી એનું પાટનગર છે અને માંબાસા બંદરગાહ છે.
.
આ પ્રદેશપર વહીવટી દૃષ્ટિએ એ વિભાગ કરવામાં આવ્યા છે. એક • પ્રોટેકટોરેટ' અને બીજો કાલાની ' છે. પ્રોટેકટોરેટ વિભાગ દશ માઇલની પહેાળાઇવાળા અને હીદી મહાસાગરને, ટાંગાનીકાથી કીથીની અને લામુ ટાપુએ સુધી અડેલા છે. આ કેન્યાપ્રદેશ પર અંગ્રેજી શાહીવાદનું રાજ છે. ગવનર અને તેની કમિટિની નિમણુક અંગ્રેજી સરકાર કરે છે. આ પરદેશીશાસનનોજ કેન્યાપર માટી જમીનદારી પણ છે. જ્યાં લાડડીલીનીર એકલાખ એકરના માલીક છે, લાર્ડ પ્લીમાઉથ સાડાત્રણ લાખ એકરના જમીનમાલીક છે, એવી ત્યાંની જમીનદારશાહી છે. આ ઉપરાંત અનેક અંગ્રેજી ક પનીઓ જમીનના મોટા પ્રદેશની માલીક છે. દા. ત. ઇસ્ટ આફ્રિકા એસ્ટેટ લીમીટેડ પાસે સાડાત્રણ લાખ એકરની જમીન માલીકી છે. ત્રીસ હજારની આ ગારી વસાહત પાસે. પચાસલાખ કાળી માનવતાની બધી શ્રમ-પેદાશ અંગત માલીકી તરીકે કાયદેસરરીતે આવ્યા કરે છે.
આ પૂપ્રદેશપરની માનવતાને વસવાટ ફળદ્રુપ નહી એવી જમીનેપર રાખવામાં આવ્યા છે. આવા ક્રૂરજીઆત વસવાટ માટે ક્રાઉન લેન્ડસ એરડીનન્સ ' નામને વહીવટી કાનૂનને ત્યાં અમલ થયેા છે. આ કાયદા પ્રમાણે કાઇપણ કાળાં માનવા ફળદ્રુપ જમીનપ્રદેશની માલીકી ધરાવી શકતાં જ નથી. આ બધી માનવતાના પેાતાના વેરાન વસવાટામાં પેટ પૂરતું ખાવાનું મળી રહેતું નહી' હાવાથી અંગ્રેજી જમીનદારાની મજુરી કરવા તથા ઉદ્યોગામાં કામ કરવા, કંગાળ એવા મજુરીના દરાથી આવવાની તેમને ફરજ પડે છે. આ જમીન પરને માનવસમુદાય આ રીતે, ધાસ અને માટીની ઝુ ંપડીએમાં જીંદગી ગુજારે છે, અને કાળી મજુરી કરે છે.
આ માનવાને કાઇ રાજકીય અધિકાર નથી. કાઇપણ નીગ્રા નરનારીને પકડીને વેઠ માટે માકલી શકાય છે. જ્યારે ઇજીપ્તની નહેરના પ્રદેશપર લશ્કરી છાવણી નાખીને પડેલી અંગ્રેજી વસાહતની મજુરી કરવાને ઇજીપશીયન મજુરાએ ઇન્કાર કર્યાં ત્યારે આ પૂર્વ પ્રદેશપરથી સંખ્યાબંધ વેઠીયાંઓને પકડી લઈને આ પ્રદેશપર રવાના કરવામાં આવ્યાં હતાં.
Page #682
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમ’ડળ અને આફ્રિકાનું ઉત્થાન
"
છતાં ઇ. સ. ૧૯૨૩થી આ પૂર્વ પ્રદેશપર પણ વિમુક્તિની નમ્ર હિલચાલ શરૂ થઇ ચૂકી છે. ઇ. સ. ૧૯૩૯માં મેાંખાસાનાં શ્રમમાનવાએ પેાતાની ભયાનક એવી કંગાલ જીવનદશા સામે સામાન્ય હડતાલ પાડી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આવી હિલચાલેાના છૂટક બનાવે એ બંધારણીય રૂપ ધારણ કર્યું. વિમુક્તિની આ વિનમ્ર હિલચાલનું બંધારણરૂપ, “ કેન્યા આફ્રિકન યુનીઅન ” નામનું ઇ. સ. ૧૯૪૩માં ધડાયું. સમસ્તપૂર્વના પ્રદેશની નીગ્રો જનતાએ આ યુનીયનને પાતાનું બનાવ્યું. આખા પૂપ્રદેશપર આ માનવમુક્તિના ઉત્થાનની દારવણી કરવા આ સમુદાયમાંથી અનેક આગેવાના ધડાયા. આ આગેવાનામાં જોમા કેન્યાટા, માથુ, ગીસુરૂ, ખામીસી, કાઇનાંગ, અને એતેકાનાં નામ આખા પ્રદેશપર ગાજી ઉઠયાં. - ફેસીંગ માઉન્ટ કેન્યા છ
ઃઃ
૩૬૧
tr
',
ઉપરના નામનું પુસ્તક એણે હમણાં જ પ્રગટ કર્યું હતું. આ પુસ્તકના લખનાર, જોમા કેન્યાટા, “ ન્યા આફ્રિકન યુનીઅનનેા ” પ્રમુખ છે. આજે એ અંગ્રેજી કારગારમાં જકડાઇ ગયેા હૈાવા છતાં, વિમુક્તિની ધમણ જેવા, લેાકજીવનમાં એના પ્રાણ ધીખે છે. આજે છેલ્લાં ચાર વરસમાં જ પચાસ લાખની વસ્તીમાંથી હજારાને ગીરફતાર થયા છતાં, તથા સેંકડાને વિંધી નાખ્યા, પછી પણ, અંગ્રેજી હુકુમતે જેમને અનેક જમાનાએથી નીગ્રા રીઝવ'માં જકડી રાખ્યાં હતાં તે માનવા આજે ઉત્થાનની યાતનામાં છવાઈ જતા છતાં, વિમુક્તિના નિરધારને પેાતાની જીંદગી સાથે વણી લે છે. આ વાટને જ જેણે પેાતાનું જીવન ઈ દીધું છે તે લેાકનેતાનું નામ જોમા કેન્યાટા છે.
“ ફ્રેસીંગ માઉન્ટ કેન્યા ” પરની જમીનપર અનેક ઝુંપડાઓને આશ્રમ જમાવીને એ ઇ. સ. ૧૯૪૪થી આ ધરતી પર બેઠા હતા.
જોમાકેન્યાટાની સંસ્કાર હિલચાલ
કીયુ નામના આફ્રિકન સમુદાયમાં એને જન્મ થયા. એણે પેાતાના પ્રદેશ પરની ગુલામ દશા પર હુકુમત ધરાવતી ગારી પ્રજાઓના દેશા દેખ્યા છે. ત્યાં જ એણે આ પ્રજાનાં દર્શન કર્યાં પછી પાતાની મા–ભેામ પરની આ પરદેશી હકુમતી ઘટનાને દૂર કરવા નિરધાર ધડયા છે. પછી ઇ. સ. ૧૯૪૦ માં એણે આ નીરધારના આકાર ધડવા માઉન્ટ કેન્યાની સામેના પ્રદેશ પર, કીયુ માનવાના વસવાટ પર પેાતાને મુક્તિ પ્રયાગ શરૂ કર્યાં. આ પ્રયાગની રંગભૂમિ પર એક નટ જેવા, માટી વિશાળ આંખાની રતાશ ચમકાવતા, સેાનેરી રીસ્ટ વાચ પહેરેલા, વિશાળ કદના હાથી જેવડા આ પૂર્વ આફ્રિકન
Page #683
--------------------------------------------------------------------------
________________
વિશે ઈતિહાસની રૂપરેખા માનવ આખરી નીરધારના પગ દંડા જે ઉભે. એને કોઈએ પૂછ્યું હતું કે
માઉ માઉ શું છે ?” ત્યારે ધીર ગંભીર નજરમાં યાતનાની એકતાનતા ઠાલવતે એ કહેતે હતો, એવું કંઈ જ નથી આ ધરતી પર..એ તે જે અહીં છે તે, “કાઉને (K-A-U) ગરદન મારવાની તરકીબ રચીને અંગ્રેજી શાસને બહારના જગતને ભડકાવી મૂકવાનો એક મિથ્યાશબ્દ રચ્યો છે. એ મિયા શખું જુઠાણું જતુ રહેશે અને “કાઉ” અમર છવશે.”
શું છે, આ (K-A-U) કાઉ?”
આ ધરતીમાંથી ઉગેલું આ ધરતીની જનેતાનાં ધાવણ ચૂમતું એ અમારૂં સંગઠન રૂપ છે. એનું આખું નામ “કેન્યા આફ્રિકન યુનીયન છે.”
કેન્યા આફ્રિકન યુનીયનના પ્રમુખ જે કેન્યાટાએ આફ્રિકાની પૂર્વ ધરતી પર વિમુકિતની સંસ્કાર હિલચાલ શરૂ કરી. આ હિલચાલ પર વિમુકિતને પાયે રચવા એણે “કેન્યા ટીચર્સ કેલેજની સ્થાપના કરી. આ વિદ્યાપીઠનો પોતે પ્રમુખ અથવા કુલપતિ બને. આ કુલપતીએ, પૂર્વ આફ્રિકા પર રાષ્ટ્રિય શાળાઓની રચના કરી. આ પ્રમુખની શિક્ષણ સમિતિઓએ શિક્ષ
ને નૂતન અભ્યાસ ક્રમ ધારણ કર્યો તથા, આફ્રિકાની વિમુકિતને સંસ્કારના આ પાયા પર ગોઠવી.
આ શિક્ષણનું રૂપ લેક વ્યવહારના શિક્ષણનું પણ બન્યું. શિક્ષણની આ ક્રાતિએકીબુ પ્રદેશ પર નવી જાતની ખેતીને કાર્યક્રમ અપનાવ્યો. શિક્ષણ અને લેક વ્યવહારનું વૈજ્ઞાનિક રૂપ ઘડનાર આ સંસ્કાર સ્વામીની રાહબરી નીચે વિમુકિતનું હવામાન રચાવા માંડ્યું. શિક્ષણના સંસ્કારે નવી માનવતાની રાહબરી નીચે નવાં ખેતરેનું સરજન કર્યું. આ નવા ખેતરનું રખોપું કરતા, ઉત્તરમાં ઉભેલા માઉન્ટ કેન્યા તથા ટાંગાનીકાની ભૂરી પર્વતમાળ દક્ષિણનાં મેદાન સુધી નૂતન ઉથાનની ઉમા ધારણ કરતી દેખાય છે. આ બધાં ઉત્થાનનું કેન્દ્ર પેલી શિક્ષક તાલીમની વિદ્યાપીઠ બની છે. આ વિદ્યાપીઠે, એક હજાર વિદ્યાર્થીઓ રહી શકે અને ભણી શકે તેવી ઝુંપડીઓની જમાવટવાળી નૂતન શાળાઓની ત્યાંજ રચના કરી. એક હજાર વિદ્યાર્થીઓને વિમુકિતનું અધ્યયન કરાવતે કુલપતી, જે કેન્યાટા પૂર્વ આફ્રિકાના માનવ સમુદાયને કુલપતિ બન્યા. ત્યાર પછી આ કુલપતિએ સંસ્કાર વિતરણના આ પાયા પરથી, કેન્યા આફ્રિકા યુનીયનની રચના કરી અને પોતે જ આ વિશાળ લેક સમુદાયની સંસ્થાના પ્રમુખપદની જવાબદારી ધારણ કરી. પૂર્વ આફ્રિકા પર સંસ્કાર વિતરણનું રૂપ વિમુક્તિની હિલચાલનું બન્યું. એ હિલચાલમાં હજારો યુવાને કેદ પકડાયાં. આજે જે કેન્યાટા પણ અંગ્રેજી કારાગારમાં જીવે છે.
Page #684
--------------------------------------------------------------------------
________________
૬૩
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન ઉત્તર આફ્રિકાને વિમુક્ત રાષ્ટ્ર, મરકે
ઉત્તર આફ્રિકા પર અનેક યુદ્ધ જીતનાર મુસા–ઈન્ત ઝુબીર, દામસકસના ખલીફાને, વિજયી સામંત હતું. આ સામંતને એક પ્રતિનિધી સરદાર મેકકેની બરાબર જાતીને ઈસ્લામિક અનુયાયી, તારીક નામને હતે, આ તારક ઇ. સ. ૭૧૧ના એપ્રિલની ૨૮ મીએ ઉત્તર આફ્રિકા અને યુરોપ વચ્ચેના એક દરિયાઈ પટી પરના એક ખડક પર ઉતરી પડ્યું હતું. આ ખડક પર ઇસ્લામની સંસ્કૃતિને વિજય ઝંડાને રેપનાર આ જાબાલ તારીકના નામ પરથી ખડકનું નામ જાબાલતારીક અથવા જીબ્રાઉટર પડ્યું.
આ, તારીકે, મેકકોની બરબર જાતિની ઇસ્લામ સેના લઈને મેરેકક પરથી સ્પેઈનપર, ત્યાંના પછાત લેકને સંસ્કૃતિને પાઠ સમશેરથી ભણું વવા આક્રમણ કર્યું. દક્ષિણ પેઈનમાં પ્રગતિશીલ બરબર સેનાને વિજય થયો અને સ્પેઈનની ધરતી પર, ઈ. સ. ૭૧૧ના જુલાઈમાં સંસ્કૃતિને ઝંડે રોપાયે. સાતસો વરસ સુધી આ સ્પેનીશ ધરતી પર શાસન કરીને ઈસ્લામે, પેઈન અને ફ્રાંસને સંસ્કૃતિના જીવતરના પદાર્થ પાઠ શિખવ્યા હતા.
એજ એ મેરે પ્રદેશ બ્રિટનથી બમણો મટે છે, અને ભૂમધ્યના ખડકના સીધા કિનારાવાળે પ્રાચીન રાષ્ટ્ર છે. આ રાષ્ટ્ર મધ્ય એટલાસ પર્વતમાળની સીમાદેરી આગળ એલજીરીયાથી જુદો પડે છે. ત્યાં દક્ષિણમાં એટલાસની વર્વતમાળ આ પ્રદેશને સહારાના ગરમ ઝંઝાવાતમાંથી બચાવે છે. આરબ અને બરાબર જાતિના લેકનું આ વતન છે તથા ભૂમધ્ય મહાસાગર પર પણ આ પ્રદેશને ફળદ્રુ૫ કિનારે છે.
પણ આફ્રિકન ખંડના આ ઉત્તર દ્વાર પર ઉભેલા પ્રદેશ પર ઔદ્યોગિક ક્રાતિના યુરેપનાં શાહીવાદી રાષ્ટ્રોને ધસારે આવ્યું. આ પ્રદેશ પર હકુમત સ્થાપવાની શાહીવાદી હરીફાઈના આક્રમણ નીચે એનું પતન થયું અને ત્રણ ટુકડા કરીને આ એક રાષ્ટ્રને યુરોપના શાહીવાદેએ વહેચી લીધે. દશ લાખની વસ્તીવાળો સૌથી મોટો ટુકડો સ્પેનીશ સામ્રાજયે પડાવ્યો અને તે સ્પેનીશ મોરોક કહેવાય. નવ લાખની વસ્તીવાળો વિભાગ ફ્રેંચ શાહીવાદે પિતાના સામ્રાજ્યમાં ઉમેરી લીધું અને તે ફ્રેંચ મેકકે કહેવાય. દેઢ લાખની વસ્તીવાળા મોરોક્કને ત્રીજો ટુકડે, શાહીવાદી યુપે ભેગા મળીને સંભાળ્યો અને તેનું નામ ઈન્ટરનેશનલ ઝોન ઓફ ટેનઅર પડ્યું.
આ શાહીવાદી ઘટનાએ જન્માવેલાં બે વિશ્વયુદ્ધ પછી ફેંચ શાહીવાદના સાથમાં ત્યાં અમેરિકન શાહીવાદ પણ આવી પહોંચ્યો, અને આ ભૂમિ પર,
Page #685
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સીસાની, જસતની અને તેલની પેદાશ પર સર્વ હક સ્વાધીન કરીને આ આર્થિક શાહીવાદની ઔદ્યોગિક કંપનીઓએ હકુમત સ્થાપી. આ શાહીવાદે, કાસાખ્યાંકા, આગાદીહ અને કયુટા પર પિતાનાં વિમાની અને નૌકા મથકે બાંધ્યાં.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ પહેલાં જ આ પ્રજાએ પોતાની વિમુકિતની હિલચાલ આરંભી દીધી હતી. અબદુલ કરીમની આગેવાની નીચે, આ પ્રજાએ ઈ. સ. ૧૯૨૦માં માંડેલ, સ્વાતંત્ર્ય સંગ્રામ આખા મોરેકકોના હવામાન પર વિમુકિતના આંદલને ફેલાવી દેતે હતે. પછી બીજા વિશ્વયુદ્ધ પછીના વિમુકિતની હિલચાલના એક પછી બીજા જુવાળે, ફ્રેંચ શાહીવાદની લશ્કરી દિવાલ પર પછડાતા રહ્યા. આ હિલચાલેએ મેકકેના, શાહીવાદી હકુમતે એ પાડેલા ભાગને ભૂંસી નાખ્યા. ફ્રેંચ અને સ્પેનીશ હકુમતની સીમાદેરી પર એક વિમુકિતની હિલચાલની એકતા સ્થપાઈચૂકી. આ હિલચાલની એકતાને લીધે ફેંચશાહીવાદને મેકકોને આઝાદી આપવાની ફરજ પડી. પેઈન પરની કેિ સરમુખત્યારીવાળી ફાસીવાદી સરકારને પણ પિતાના વિભાગમાં આઝાદી જાહેર કરવાની એથી ફરજ પડી. આ રીતે, ઉત્તર આફ્રિકા પર; પશ્ચિમ કિનારે, ઈ. સ. ૧૯૫૪માં આફ્રિકાના ઉત્તર પ્રદેશના કમાડ પર વિમુકિતને નૂતન ખંડ ફરકી ઊઠ. મેકકાની વિમુકત માનવતાની ચૂંટેલી, આઝાદ સરકારે પિતાની આઝદીનું બંધારણ રચીને પિતાને રાજવહીવટ સંભાળે. ઉત્તર આફ્રિકા પર, પશ્ચિમ કિનારે, ટયુનીસીયા
આ પ્રદેશના કિનારા પર ઈસ. ને સોળમાં સૈકામાં ફ્રાન્સ અને પગાલ બંનેએ પિતાને પગરવ શરૂ કર્યો. ઇ. સ. ૧૮૨૭ માં ફાસે આ પ્રદેશ પર ત્રણ વરસ સુધી દરિયાઈ ઘેરો ઘાલ્યા પછી એકસેને ત્રણ યુદ્ધ જહાજોને આ ઉત્તર આફ્રિકાના ઉત્તર ઉંબર પ્રદેશને જીતી લેવા રવાના કર્યા. આ પ્રદેશ પર સાડત્રીસ હજાર પંચ સૈનિકે એ ભયંકર આક્રમણ કર્યું. ત્યારપછી આ ફેંચ સરકારે એલજીરીયા નામના પિતાના સંસ્થાનમાં અંગ્રેજી શાહીવાદ, કંઈ પગ પેસાર ન કરે તે માટે ઈજીપ્તની ભૂમિ પર આક્રમણ કરવા માટે એણે અંગ્રેજ સરકારને “લાઈન કલીઅર ઈ. સ. ૧૯૦૪માં આપી દીધી, અને પોતે, એલજીરીયા સાથેનો ટયુનીસીયા નામના ઉત્તર આફ્રિકાને પ્રદેશ પર પિતાની નાગચૂડ ભરાવી દેવાની બાજી શરૂ કરી. તે અરસામાં ટયુનીસીઆ પરને આક્રમક હક ઈટાલીએ ૧૮૬૨થી નેંધાવી દીધું હતું એટલા માટે તે ઈટાલીએ યુની. સથી બંધાયેલી અંગ્રેજી રેલ્વે પણ ખરીદી લીધી હતી. પણ અંગ્રેજી શાહીવાદે ચશાહીવાદ સાથે, બિસ્માર્ક જેવા ધુરંધર રાજપુરૂષની સાક્ષીમાં, કંચ પરદેશ
Page #686
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન મંત્રી સાથે ખાનગી કરાર કરી નાખ્યા હતા. આ ખાનગી કરાર એ હતા કે ફ્રેંચ સરકારે જ ટયુનીસીયા પર કબજે કરી લે અને બદલામાં સાયપ્રસ ટાપુ પર અંગ્રેજી શાહીવાદે કબજે કરી લે. - આ કરાર પ્રમાણે ફ્રેંચ આક્રમણ ટયુનીસીયાને સર કરવા ઈ. સ. ૧૮૮૧માં નીકળ્યું. ઈ. સ. ૧૮૮૩ માં ટયુનીસીયા શાસન પ્રેકટોરેટ બને, અને એલજીરીયામાં જેમ કાંસના ગવર્નર જનરલ નિમાયે હતું તેમ ટયુનીસીયા પર રાજ ચલાવવા માટે કાસે એક ગવર્નર જનરલ એકલી આપે.
આથી આલ્પસ પર્વત માળની દક્ષિણ દિશાને ઈટાલી દેશમાં ફાન્સની સામે ઈ. સ. ૧૮૮૧ માં ગુસ્સાનું વાતાવરણ જામી ગયું. આ ગુસ્સામાને ગુસ્સામાં ઈટાલીએ આસાબ નામના ઇરીટ્રીયન પ્રદેશના આફ્રિકાના બંદર પર આક્રમણ કર્યું અને તેના પર પિતાનો વાવટો ફરકાવી દી. આ રીતે લાલ સમુદ્ર પર એણે ઈરીટ્રીયાને કબજે લીધે તથા પછી તરત જ લાલ સાગરના પશ્ચિમ કિનારા પર ભાસાવા બંદર પર પણ પિતાને ઝંડે કરકાવી દીધે, અને હુંકાર કર્યો કે, એબિસીનીયાના આખા પ્રદેશ પર આક્રમણ કરવાને પવિત્ર અધિકાર હવે ઈટાલીને પ્રાપ્ત થાય છે. બે વિશ્વયુદ્ધો વીતી ગયા પછી
આ વાતને હવે બે વિશ્વયુદ્ધોના માનવ સંહારક જમાના વહી ગયા હતા. બબ્બે વિશ્વયુદ્ધોની ભેટ આપીને આફ્રિકા ખંડની ભૂમિ પર ચિટકી રહેવાને ફ્રેંચ શાહીવાદને નિરધાર અંગ્રેજી અને અમેરિકી શાહીવાદના સાથમાં જાહેર થઈ ગયો હતો. આ જાહેરાતે આત્મનિર્ણયના રાષ્ટ્રસંઘે સ્વીકારેલા તમામ રાષ્ટ્રોના અધિકાર પર અટ્ટહાસ્ય કરીને જાહેર કર્યું કે, “પણ ટયુનીસીયા તે ફ્રાન્સની જ ભૂમિને એક વિભાગ છે. બીજા વિશ્વયુદ્ધની સંહાર ઘટના પછી જગતમાં આવેલી વિમુકિતની હિલચાલમાં ઉત્તર આફ્રિકાનાં કમાડ પર ઉભેલા ટયુનીસીયાએ ઈતિહાસ અને ભૂગળને ઉપવાસ કરનારી ચ શાહીવાદી જાહેરાતને પ્રતિકાર વિમુક્તિની હિલચાલને આકાર ધારણ કરીને આપવા માં. આ હિલચાલના જવાબમાં ફ્રેંચ-અંગ્રેજ–અમરિકી, શાહીવાદે રચેલી માટે નામની લશ્કરી સંસ્થાના આક્રમક લશ્કરવાદના અંગ તરીકે કાન્સ, ટયુનીસીયા પર સંહાર શરૂ કર્યો.
પરંતુ આખરે, ટયુનીસીયા અને મેરોક્કોને આઝાદી આપીને ફેંચ શાહીવાદને તે પ્રદેશ પરથી મૂકામ ઉઠાવી લેવાની ફરજ પડી,
Page #687
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ટયુનીસીયા પછી એલજીરીયા
આફ્રિકાની ભૂમિ પર ફેંચ શાહીવાદે તરાપ મારીને જે સૌથી મોટો પ્રદેશ પડાવી લીધું હતું. તેનું નામ એલજીરીયા છે. આ એલજીરીયા જ્યાં પૂરે થાય છે ત્યાં સહારાનો રણ પ્રદેશ શરૂ થાય છે. આ રણ પ્રદેશ દક્ષિણ પ્રદેશ કહેવાય છે, અને સહરા ઉપરનો ઊત્તર પ્રદેશ, એલજીરીયા છે. એનું ક્ષેત્રફળ દ૪૩,૫૦૦ ચોરસ માઈલનું છે. આ ક્ષેત્રફળ, ફ્રાન્સ, ઈટાલી અને સ્કોટલેન્ડ ભેગા થાય તેટલું મોટું છે. કાંસ દેશથી દૂર પડે, આફ્રિકા ખંડનો આ ઉત્તર પ્રદેશ ફાન્સદેશને પિતાની બગલમાં છૂપાવી દઈ શકે તેટલો મોટો છે. આફ્રિકાની અગ્નિ પરિક્ષા, એલજીરીયા. આફ્રિકાખંડના પશ્ચિમના દરિયા કિનારા પર ધનદેલતના ભંડારોવાળો
ફળદ્રુપ પ્રદેશ એલજીરીયા. આજથી એકસો વીશ વરસ પર સ્વતંત્ર હતો. આ પ્રદેશના ડાબે પડખે મેરકકે દેશ સ્વતંત્ર હતો. અને જમણે ટયુનીસીયા હતું. આ બંને આફ્રિકન બાંધવ દેશોની વચ્ચે એલજીરીયાને પ્રદેશ મહા સાગરને પેલે પાર સાગરની પાછળથી દેખાતો હતો ત્યાંથી જ પછી કા દેશમાંથી એકવાર ત્યાંના, મહારાજા ચાર્લ્સ દશમાને સંદેશ સંભળાતો હતો. આ સંદેશો એ હતો કે અમુક વરસે ઉપર, એલજરી. આના રાજાએ ફ્રાન્સના એક ખેપીયાને પંખા વડે લપડાક લગાવી હતી.
કારક
R
નેક
રમ
છે
Page #688
--------------------------------------------------------------------------
________________
હિન્દીમહાસાગરનું રાષ્ટ્રમ`ડળ અને આફ્રિકાનું ઉત્થાન
480
હવે આટલા વરસે ફ્રાન્સના મહારાજા, ત્યારે થયેલા અપમાનનું વેર વાળવા એલજીરીયા પર આક્રમણ કરવા માગતા હતા.
ઇ. સ. ૧૮૩૦ માં એલીજીરીયાના કાંઠા પર ફ્રેંચશાહીવાદ્ના આક્રમક કાલા લંગરાયા. એલજીરીયાનાં માનવા, આઝાદી ખાતર સત્તર વરસ સુધી લડયાં અને પરાજ્ય પામ્યાં. ઇ. સ. ૧૮૪૭ માં એલજીરીયા ફ્રેંચ અધિકાર નીચે આવી ગયા, અને આ પ્રદેશ પર ફ્રેંચ સામ્રાજ્યના ઝંડા રાષાયા. આખા પ્રદેશ પર એલજીરીયન ધરતીનું શેાધ્યુ શરૂ થઇ ગયું. આખા એલજીરીયાની જમીનની અંદરી ધાતુઓની બધી દાલત ફ્રેંચ શાહીવાદની માલકીની બની ગઇ અને ઉલેચાવા માંડી. આખા એલજીરીયા પરની બધી ફળદ્રુપ જમીનપર ફ્રાન્સ દેશમાંથી દશલાખની સંખ્યાવાળી ફ્રેંચ ગારી વસાહતને પ્રદેશપર વસાવવામાં આવી તથા, આ વસાહત આ ધરતીપરનાં હુમેશનાં રાજન્યાના વર્ગબનીને રહેવા માંડયા.
પણ જોતજોતામાં તે એક સેા વરસનાં વહાણાં વાઇ ગયાં. એકસે વરસમાં યુરાપના શાહીવાદીએ એ વિશ્વયુધ્ધાના સહાર આ પૃથ્વીપર ઊતારી દીધો. આ સહારમાંથી પસાર થઈને શાહીવાદી કમઠાણુ ઢીલું થઇ ગયુ અને તેમની એશિયા અને આફ્રિકાની ગુલામ પ્રજા બળવત્તર ખનીને આઝાદીની અસ્મિતાને ધારણ કરીને, વિમુક્તિની હિલચાલની રચના કરીને, પોતપાતાની ભૂમિપર, પગભર થઈને ઉઠી. આ પ્રજાએએ પેાતપેાતાના પ્રદેશપરના શાહીવાદી અધિ કાશને આખરીનામાં આપ્યાં, એલજીરીયાએ પણ એવીજ માગણીની રણહાક ગવીને ફ્રેંચ શાહીવાદી સરકારના, સામ્રાજવાદી વડા પ્રધાનને પડકાર કર્યાં. બરાબર એકસે વરસ પછી, આઝાદીની લડતમાં પુનરૂત્થાન પામતી ઇ. સ. ૧૯૪૭ સુધીમાં, એલજીરીયાની ધરતી, નૂતન પ્રાણુથી ધમધમી ઉઠી.
બરાબર આજ અરસામાં, યુનીસીયા અને મારાક્કોએ તથા ઇન્હેંચીને પણ ફ્રેંચશાહીવાદ સામે વિમુક્તિની હિલચાલ આરબી. મારાકો અને યુનીસીયામાંથી ફ્રેંચ શાહીવાદ પરાજય પામીને પાછા હટયા. ઇન્ડા-ચીનમાં પણુ જીવ સટાસટની લડાઇ કરીને, ફ્રેંચ શાહીવાદનાં લશ્કરાને પરાજય પમાડીને, ભગાડવામાં આવ્યાં. પરન્તુ અમેરિકન શાહીવાદ ઇન્ડા ચીન પરના અરધા પ્રદેશ પર ફ્રેંચ શાહીવાતે ટકાવી રાખવા પૂરતા સફળ નિવડયેા. યુરેાપના શાહીવાદની ઘટનાના આગેવાન, અમેરિકન શાહીવાદે રચેલી શાહીવાદી લશ્કરી જૂથની નાટા નામની લશ્કરી રચનાએ એલજીરીયાપર મહાસંહાર રચવાની તાકાત ફ્રેંચ શાહીવાદના હાથમાં મૂકી દીધી. ફ્રેંચ શાહીવાદે ચાર લાખનું ફ્રેંચ લશ્કર અમેરિકન શસ્ત્રસાથી સજીને એલરીયાપર ઉતાર્યું.
Page #689
--------------------------------------------------------------------------
________________
૬૬૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પિતાની પર્વતમાળમાં ભરાઈને, કુદરતના વનવાસના વેરાનને સ્વીકાર કરીને, મા-ભોમની વિમુક્તિ માટે લડનારાં પંદર હજાર એલજીરીયનની આઝાદીનાં લડવૈયાંની લેકફજ ફ્રેંચ શાહીવાદની લશ્કરી તાકાત સામે અને અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજ સામે મુકાબલે કરવા નીકળી ત્યારે ઈ. સ. ૧૯૪૭ની સાલ હતી. દશ વરસથી એલજીરીયાએ માંડેલા મુક્તિ સંગ્રામ નીચે, એંશી લાખ આરબ વતનીઓનાં પંદર હજાર દિકરાદિકરીઓએ પેટાવેલી વિમુક્તિની
યેત આજ પર્યત લડતી રહી છે. દશ વરસના અરસામાં આ વિમુક્તિના સંગ્રામમાં ભરવસ્તીમાંથી ઉઠાવી લઈને, હજારે, નરનારીઓ અને યુવાન યુવતિઓને વિંધી નાખવામાં આવ્યાં છે. આ પ્રદેશ પરનાં સેંકડે ગામને સળગાવી મૂકવામાં આવ્યાં છે. અસંખ્ય માનવને તેમની આ માતૃભૂમિ પરથી તારાજ કરી નાખવામાં આવ્યાં છે. છતાં, એંશીલાખ આરબ માનનાં દિકરાદિકરીઓની વિમુક્તિની જ્યોત, દશદશ વરસની યાતનાઓ અને સર્વ સંહારની અગ્નિપરિક્ષાઓ વટાવીને, આજે પણ, ઈ. સ. ૧૯૫૭ના માર્ચ મહિનામાં સળગતી રહી છે તથા જગતભરમાં, વિશ્વ ઈતિહાસની જીવતી મશાલ બનીને, વિશ્વશાંતિનું આવાહન કરતી, વિશ્વ-વિગ્રહની શાહીવાદી કાર્યવાહીના રસ્તા વચ્ચે, યુરેપના અંધકારમય શાહીવાદી જગતને ડારતી અણનમ ઉભી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ શું કરે છે ? • સંયુકત રાષ્ટ્રસંધમાં, અંગ્રેજી શાહીવાદ અને અમેરિકન શાહીવાદ મહાન પાંચ સત્તાઓ પૈકીની ત્રણ માંધાતા સરકારો છે. ચોથી માંધાતા સત્તા અને મહાન સત્તા, રાષ્ટ્રચીન, નામની ફર્મોસા નામના ટાપુમાં બેઠેલી, અમેરિકન શાહીવાદે ખપ કરીને સાચવી રાખેલી, મહાન ચીન દેશના બદલામાં, રાષ્ટ્રસંધમાં મહાન તરીકે બેસાડી રાખેલી, ચાંગ-કાઈ-શેક નામના ચીની દેશ દ્રોહીની સરકાર સભ્ય છે. પાંચ મહા સત્તાઓ જેની પાસે વેટ પાવર છે તેમાંની આ ચાર મહાસત્તાઓ ઉપર ગણવેલી તે છે. એટલે ઈ. સ. ૧૯૫૬માં એલજીરીયાને સવાલ સંયુકત રાષ્ટ્રસંધમાં ચર્ચા માટે આવ્યો છે, પરંતુ, પિતાના આ ઘર અંદરના” સવાલને જાહેરમાં મૂકવા માટે છંછેડાઈ ઉઠીને મહાન એવા ફ્રેંચ સભ્ય “કઆઉટ' કર્યો. પછી આ વોકઆઉટ કરી ગએલા સભ્યને પાછો લાવવા, તેને રિઝવવા માટે, એલજીરીયાના સવાલને સંયુક્ત રાષ્ટ્રસંઘે કાઢી નાખે. એટલે ફ્રેંચ સભ્ય પાછો પ્રવેશ કર્યો. વીશમા સૈકાના જગતમાં એશિયાનો બાંધવખંડ-આફ્રિકા
આફિકા નામના અંધારામાં રહેલા અને અજ્ઞાત રહેલા આ પૃથ્વી પરના એક વિશાળખંડને શોધી કઢાયાને સૈકાઓ પસાર થઈ ગયા, છતાં આજ
Page #690
--------------------------------------------------------------------------
________________
હિંદીમહાસાગરનુ` રાષ્ટ્રમ’ડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૬૯
સુધી આ ખ'ડની આસપાસ તે ખંડના ટુકડે ટુકડા કરીને દરેક પર યુરોપની એક કે ખીજી શાહીવાદી સરકારે પોતપેાતાનું સામ્રાજ્ય કાતરી કાઢયા પછી, પેાતાના દરેક ટુકડાને અથવા પરાધીન પ્રદેશને તેની આસપાસ નાકાબંધીના પ્રતિબધાના સ્વરૂપવાળી દિવાલા ચણી તે જગતને આ ખંડથી આજસુધી અણજાણ રાખ્યું, તથા આ ખંડના દેશને જગત સાથે સંબંધમાં આવવા દીધા નથી. આ રીતે આ સામ્રાજ્યવાદી યુરોપીય ઘટનાએ આ ખડના પ્રદે શાનું પોતાને મન ફાવે તેમ શાષણ કર્યા કર્યુ.
પરન્તુ આજે, એકમેકને અડીને ઉભેલા, એકજ જાતની યાતનાઓના અનુભવવાળા, તથા ગુલામીનાં પિડાનેામાંથી પસાર થએલા, એશિયા અને આફ્રિકા નામના બે ખંડી પોતાની ભૌગાલિક આર્થિક, રાજકીય અને નૈતિક સમીપતા પિછાણવા માંડયા છે. આજે ભારત દેશના માનવ સમુદાયાને ભુંગાળનું ભાન પહેલીવાર થાય છે, કે આફ્રિકા ખંડ આપણા હિંદી મહાસાગરના રાષ્ટ્ર મંડળ સાથે ખભે ખભા અડાડીને ઉભા રહેલા, ભારત ભૂમિના બાંધવખંડ છે. આજે આ અંતે ખડા આવતી કાલના ઉજ્જવળ ઇતિહાસ રચવા માટે વિમુક્તિની હિલચાલને આંતરરાષ્ટ્રિય ઐતિહાસિક કાર્યક્રમ ધારણ કરે છે. આ કાર્યક્રમમાં આખા એશિયા ખંડા ભેરૂબાંધવ આફ્રિકાખંડ છે. આ ખંડ, એશિયાના ભૌગોલિક રીતે, પડેાશી છે એટલું જ નહીં પરન્તુ જીવનની સંસ્કાર હિલચાલ ની પ્રગતી માટે એજ પડેાશી અને ભેખધ ખંડ એશિયાના સાચા સહાદર છે. એશિયા આફ્રિકાને આજ સુધી ગુલામીમાં જકડી રાખનારા યુરેાપના શાહીવાદૅા તથા એશિયા આફ્રિકાની વિમુકિતની હિલચાલાને કચડી નાખીને, આ બન્ને ખડા પર અમેરિકન સામ્રાજ્યની નવી રચના કરવા નીકળી ચૂકેલા અમેરિકન શાહીવાદ આજે વિશ્વતિહાસમાં આરંભાઇ ચૂકેલી એક વિશ્વની સંસ્કાર ધટ નામાં ફાળા આપી શકે તેમ નથી. પરન્તુ એશિયા અને આફ્રિકાના વિરાટ માનવ સમુદાયાનું સહકારી, સહચારી જોડાણુ જ આવતી કાલના વિશ્વતિહાસ નું નૂતન સંસ્કૃતિની રચનાના પ્રકરણનું નિરમાણુ કરી શકે તેમ છે. આ પ્રકરણુ ખીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઇ ચૂકયું છે. આ પ્રકરણ પર આલેખાતા વિશ્વ ઇતિહાસની વ્યવહારની પ્રક્રિયાના કાર્યક્રમ અને તેના બનાવા જગતના ઇતિહાસમાં પ્રથમ પંકિતની અગત્યતા ધારણ કરીને આજે આલેખાવા માંડયા છે.
Page #691
--------------------------------------------------------------------------
________________
૩૮
મધ્યપૂર્વમાં ડેકીયું મધ્ય પૂર્વની ભુગોળ-મધ્ય પર્વને પહેલે દેશ, ઈજીપ્ત-મધ્ય પુર્વની મુંઝવણ, ઈઝરાઈલ-મધ્ય પુર્વનું શાહીવાદી બગદાદ જૂથ અને આરબ વિમુકિતનો સવાલ-ઇરાનને ઇતિહાસ–બગદાદ કરારને પ્રદેશ, ઈરાક-નાને સરખો, જોર્ડન–અંગ્રેજી સામ્રાજયનું સીમા મથક, સાયપ્રસ–મધ્યપુર્વને પુરાણે શહીવાદી દેરીસંચાર ટરકી–ટરકીથી ઈઝરાઈલ સુધી–સાઉદી અરબસ્તાન–વહાબીહિલચાલ સાઉદ અરેબીયાનું રાજકારણ-લેબેનોનનો ઈતિહાસ
આરબ વિમુકિતને ચોકીદાર – આરબ વિમુક્તિના બે બાંધવ રાષ્ટ્ર, સીરીયા અને ઈજીપ્ત. ] મધ્યપુર્વ એટલે ક્યા પ્રદેશે ?
દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો પર યુરોપનું શાહીવાદી આક્રમણ સત્તરમા સૈકાથી શરુ થયું તથા ઓગણીસમા સૈકા સુધીમાં આ પ્રદેશે. શાહીવાદના પરાધીન પ્રદેશ બની ગયા. પછી ઓગણીસમા સૈકાના પાલ્લા સમયમાં આફ્રિકાખંડ પર આવેલાં આક્રમણે નીચે જોતજોતામાં આ ખંડ ટુકડે ટુકડા બની જઈને યુરોપની ગુલામી નીચે જકડાઈ ગયે.
પછી વશમા સૈકામાં શાહીવાદી આક્રમણનું નિશાન મધ્ય પૂર્વના પ્રદેશ બન્યા. ટરકીશ સામ્રાજ્યના પતન પછી અને પહેલા વિશ્વયુદ્ધના આરંભથી આ પ્રદેશ પર યુરોપની શાહીવાદી હકુમત સ્થપાવા માંડી. એજ સમયમાં એ શાહીવાદી હકુમતે આ પ્રદેશનું નામ મધ્યપૂર્વ પાડ્યું.
આ પહેલાં એશિઆ ભાઈનરના ભૂમધ્યપર પથરાયેલા આ પ્રદેશે લેવા ન્ટના નામથી તથા બાલ્કન પ્રદેશ સાથેના સમીપપૂર્વના પ્રદેશ તરીકે ઓળખાતા હતા, અને મધ્ય પૂર્વનું નામ ઈરાન ટ્રાન્સકેકેશિયા, અફઘા નિસ્તાન, તુર્કસ્તાન, સીકીયાંગ અને તિબેટ માટે વપરાતું હતું. પણ પછીથી શાહીવાદી રચનાએ ભૂમધ્યના પૂર્વ કિનારાના પ્રદેશથી શરૂ કરીને અફઘાનિસ્તા નની સરહદે સુધીના પ્રદેશોનું નામ મધ્યપૂર્વ પાડયું. આ પ્રદેશ પર શાહીવાદી આક્રમણના અનેક તરીકાઓ, તથા આ પ્રદેશો પર પકડ જમાવવાનાં રાજકારણ શરૂ થઈ ગયાં. સુએઝકેનાલના બાંધકામ પછી આ આક્રમણનો આરંભ અંગ્રેજી શાહીવાદે ઈજીપ્તમાં ઈ. સ. ૧૮૮૨માં એલેકઝેન્ડ્રીયા પર તોપમારો ચલાવીને
Page #692
--------------------------------------------------------------------------
________________
-
એફગાનિસ્તાન
A 2
૬
શ્રીકોને
**
અ૨બ
જ
મw:
મદીના
RRM
કિ
-
ની
EIGIiE
313104
ખારમ
hveyiroda
સો વિ ટે ધો
સીરિયા સારસ
લેબેનોન,
૨તુદાન
છે કે જી
نوال
છે
*
E
الاند. د
**
-૧
ના
કે છે
ભીમ વ્યા
લીનીયા.
ય
કે
T
S: જ
R
Fશાહીવાદની 'પકડ નીચેના
મથકો.
4
બ
રે મોનિ થો
શે..
mă s૬
બ એ શયા ,
Page #693
--------------------------------------------------------------------------
________________
૬૭ર
વિશ્વ ઈતિહાસની રૂપરેખા શરૂ કર્યો. પછી ઈ. સ. ૧૯૦૧માં ઈરાનના કમાડ અંગ્રેજી શાહીવાદે ઉઘાડી નાખ્યાં. અંગ્રેજી–જરમન શાહીવાદી હરીફાઈ બરલીન બગદાદ રેલ્વેની યોજના સાથે ઉગ્ર બની ગઈ અને પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. ઈ. સ. ૧૮૯રમાં અંગ્રેજી શાહીવાદના નામચીન આગેવાન લોર્ડ કર્ઝને “ઈરાન અને તેને સવાલ” નામના પિતે લખેલા પુસ્તકની પ્રસ્તાવનામાં મધ્યપૂર્વ પરના આક્રમણની વાત બેધડક રીતે જાહેર કરી. *
“ક જગત જીતવાની શતરંજના દાવમાં મધ્યપૂર્વના પ્રદેશ સૌથી વધારે અગત્યના છે. યુરોપના શાહીવાદી ખેલાડીઓએ એ રીતે આ પ્રદેશોને દાવમાં લઈ લીધા. મધ્યપુર્વના પ્રદેશની ભૂગોળ
અનેક રાષ્ટ્રવાળે આ મધ્યપૂર્વ પ્રદેશ ભૂમધ્યથી હીંદીમહાસાગર સુધીને સાત કરેડની માનવ વસ્તીવાળો પ્રદેશ છે. જગતના ખૂબ જ અગત્યના એવા વ્યવહાર માર્ગો જેમાંથી પસાર થાય છે તેવો આ પ્રદેશ યુરોપ, એશિયા, અને આફ્રિકાના જંકશન પ્રદેશ જે, વિશ્વ ઈતિહાસને જોડાણ પ્રદેશ છે. આ પ્રદેશ પરજ, બોસફરસ અને ડારડેનેલીસની સામુદ્રધૃનિ તથા સુએઝની નહેર છે.
આ પ્રદેશ પરથી ટરકી અને ઈરાનને જોડતા મોટા ભાગે પસાર થાય છે. મધ્યપૂર્વની ભૂમિ ઉપરજ ભૂમધ્ય મહાસાગર, ઈરાન, અને સીરીયા સાથે જોડાયો છે તથા, લેબેનેન ઈજીપ્ત સાથે જોડાય છે. આ, ભૂમિપર ટકીને પાટનગર ઇસ્તંબુલમાંથી દેડતી આગગાડી ઈજીપ્ત અને ઇરાની આખાત પર પહોંચે છે.
આ ભુમિમાંથી ઉદ્યોગના આધાર જેવા તેલના ભંડારો ઉલેચાય છે. આજે દર વરસે ૧૪૦ મીલીયન, ટન તેલની તેમાંથી નિપજ થાય છે. આવી મધ્યપૂર્વની ભૂમિ પરની ધનદેલત અને શ્રમતાકાતની નિપજ પર એકવાર એટોમન સામ્રાજ્યની હકુમત હતી. પછી આ ભૂમિપર પશ્ચિમની શાહીવાદી હકુમત આવી. આજે આ ભૂમિએ વિમુકિતની હિલચાલ સાથે વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કર્યો છે.
x “ Afghanistan, Trnscaspia, Persia...... to me are the pieces of chessboard upon which is being played out a game for the domination of the world. ... ... The future of Great Britain......will be decided not in Europe but in the continent whence our imigrant stock first came and to which as conquerors, their descendants have returned.”
Page #694
--------------------------------------------------------------------------
________________
ક૭૩
મધ્યપૂર્વમાં ડેકીયું મધ્યપુર્વને પહેલે દેશ, ઈજીપ્ત
આફ્રિકાની કિનારી પર આવેલે, વિશ્વ ઈતિહાસની પહેલી સંસ્કૃતિનાં પારણા ઝુલાવનાર આ ભૂમિ મધ્યપૂર્વમાં પણ ગણાય છે. મધ્યપૂર્વને આજે સૌથી અગત્યને દેશ ઈજીપ્ત બને છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિમુકિતનું નિશાન ધારણ કરીને ગધ્યપૂર્વના ઉત્થાનના તારક જે આ દેશ સૌથી આગલી હરોળમાં કૂચ કરતા માલમ પડે છે. આજે મધ્યપૂર્વના આરબ માનનો એ આગેવાન ઈજીપ્ત સંસ્કૃતિ અને સંસારની દ્રષ્ટિએ આરબ દેશ છે. આ આરબ દેશની ઈજીપશીયન ભૂમિ પરથી જગત ભરમાં, “આબેને અવાજ” નામને બોડકાસ્ટ સંભળાય છે. આ અવાજ સાંભળતાં આરબ માનવ સ્મિત ફરકાવતા આનંદની ઉષ્મ ધારણ કરીને એ અવાજને જવાબ દે છે, “તુંજ અમારો અંતરનાદ છે, અમારા અંતરને જ તું અવાજ છે !”
જગત પર સંભળાય છે તેવા વોઇસ ઓફ અમેરિકા” જેવા અવાજેથી ઘણે જૂદો આ અવાજ છે, આ અવાજની ભાષા આરબ મા-ભેમની જબાન બેલે છે. આ અવાજને અંતરનાદ એલજીરીયા, એડન, બેહરીનની વિમુક્તિની માગણીની યાદ આપે છે કે, “તું ઈજીપશીયન, જો મુકત હોય, અને તારે આરબ બાંધવ, ઈરાકમાં, જે ગુલામ હોય તે, તું, મુક્ત નથી. વિમુક્તિની તસ્વીરમાં, જે તડ પડી હશે તે, તે ગમેતેવી નાની તડ પણ આખીય આરબ મા-ભોમની વિમુકિતને વણસાવી મૂકશે.” આવે, આરબ અવાજ જન–પ્રદેશને અવાજ બનીને સૈકાઓ પછી, વિમુક્ત એવી ઈજીપ્તની ભૂમિ પરથી સંભળાય છે. ઈજીપ્તમાં ઈતિહાસ ભજવાય છે
બીજા વિશ્વયુદ્ધ પછી શાહીવાદે નવું રૂપ ધારણ કર્યું હતું. શાહીવાદનું આ નવું ૩૫ હવે જ્યાં શક્ય હોય ત્યાં, પિતાના રાજકીય હાકેમ મારફત સીધી રીતે શાસન ચલાવવા કરતાં, તે પ્રદેશોમાં ભેદનીતિનાં કાવતરાં રચીને તે, પ્રદેશોમાંનાં પ્રગતિ વિરુદ્ધ રજવાડાં કે જૂથે મારફત પિતાનું આર્થિક અને રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવાનું બન્યું. અંગ્રેજી શાહીવાદે હવે આવી હકુમત ટકાવી રાખવા અમેરિકન શાહીવાદની આગેવાની સ્વીકારી લીધી હતી. આખા આફ્રિકા પર આ રીતને ન અધિકાર ટકાવી રાખવાનું કામ ઈજીપ્તની અંદર પણ શરૂ થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ પછીની શાહીવાદી કાર્યનીતિનું આ નવું સ્વરૂપ ઈજીપ્ત પર પિતાની પકડ જમાવી રાખવાનું હતું. પરાજીત બની ચૂકેલી શાહીવાદી ઘટનાનું આ સીધું નહીં પણ આડકતરૂં શાસન, ઈજીપ્તને આઝાદી આપવાને ઉપચાર પણ કરતું હતું અને તેની સાથે ઇત સાથેની જુની સંધીઓ, કરાર,
Page #695
--------------------------------------------------------------------------
________________
૬૭૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને જૂના ત સાથેના લેક વિરોધી કાવતરાં મારફત ઈજીપ્તનું શેષણ ચાલુ રાખવા માગતું હતું, તથા તે ચાલુ રાખવા માટે ઈજીપ્ત પરનાં પિતાનાં લશ્કરી મથકે, અને આર્થિક શોષણનાં કેન્દ્રોને ટકાવી રાખવા માગતું હતું. સિત્તેર વર્ષથી શરૂ થયેલી વિમુક્તિની લડત
પરંતુ ઈ. સ. ૧૮૮૨ થી ઈજીપતે પિતાની વિમુક્તિની હિલચાલને શરૂ કરી દીધી હતી. આ હિલચાલનું મુખ્ય રૂ૫ અંગ્રેજી શાહીવાદનાં ઈજા પરનાં લશ્કરી થાણુઓને પિતાની ભૂમિ પરથી દૂર કરવાનું હતું. ઈ. સ. ૧૯૨૨માં અંગ્રેજી શાહીવાદે ઈજીપ્તની પિકળ આઝાદીની જાહેરાત કરી અને પિતાના લશ્કરી મથકેને ઈજીપ્તની ભૂમિ પર ટકાવી રાખવા માટે બીજી બાજુથી આ આઝાદી પર લશ્કરી કાયદે જાહેર કર્યો. પછી ઈ. સ. ૧૯૩૬ સુધી આ સામે લડત ચાલી ત્યારપછી અંગ્રેજી શાહીવાદે એ સાલમાં પિતાનાં લશ્કરી થાણુઓ કેરે અને એલેકઝાંડ્રિયા નામના ઈજીપ્તના પાટનગરમાંથી ખસેડયાં. પણ ત્યાંથી ખસેલે લશકરી શાહીવાદ સુએઝ નહેરના પ્રદેશમાં પગ રોપીને ઉભે, અને સુદાનમાંથી પણ નીકળવાનો એણે ઇન્કાર કરી દીધા.
ઈજીપ્તની ભૂમિ પર સુએઝ નહેરના પ્રદેશ પર ઈજીપ્ત વાસીઓનાં લેહી રેડાયા પછી ઈ. સ. ૧૯૫૧ સુધી અંગ્રેજી શાહીવાદે એ પ્રદેશને ખાલી કરવાની ના પાડી. ઈ. સ. ૧૯૫૨ માં ઇજીપ્તની સરકારે રાષ્ટ્રસંધમાં આવીને શાહીવાદી પચાઉની નીતિ સામે ફરિયાદ કરી. ઈજીપ્તભરમાં લેક હિલચાલ જાગી ઉઠી. ઈ. સ. ૧૯૫૨ માં ઈજીપ્તના ઈસમાલીયા પ્રદેશ પર અંગ્રેજી ટુકડીઓએ હલ્લે કર્યો. કેરો નગર ઈજીપ્તની લેક હિલચાલથી હચમચી ઉઠયું. શાહીવાદની ખુશી ખુશામત કરતી વફદ સરકારને બરતરફ કરવાની ઈછતના રાજાને ફરજ પડી. પણ પછી શાહીવાદી હકુમત નીચે આખા દેશ પર ભયંકર દમન શરૂ થયું.
ત્યાર પછી ઈ. સ. ૧૯૫રના જુલાઈના ર૭મા દિવસે જનરલ નજીબની સરદારી નીચે ઈજીપ્તના લેકેએ બળવો કર્યો. રાજા ફારૂકને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને જનરલ નજીબની લશ્કરી સરમુખત્યારીએ અંગ્રેજી શાહીવાદનાં લશ્કરી થાણુને સુએઝ નહેરને પ્રદેશ ખાલી કરવાની ફરજ પાડી. પરંતુ એમ કરતાં નજીબની સરમુખત્યારી, અમેરિકન શાહીવાદી પકડ નીચે આવી ગઈ. અંગ્રેજી શાહીવાદની ખાલી પડેલી જગા પર અમેરિકન શાહીવાદના દેરી સંચારને ઈજીપ્તની આઝાદીને ધૂળમાં રગદોળી નાખે તેવા સંજોગો ઉભા થયા. ત્યારે, આ સરમુખત્યારશાહી સામે, નાસેરની આગેવાની નીચે લેકેએ બળ કર્યો. જનરલ નજીબને પરાજ્ય થ અને નાસરે ઈજપની વિમુકિતને ઝડ આ પ્રાચીન રાષ્ટ્ર પર ફરકાવ્યો.
Page #696
--------------------------------------------------------------------------
________________
મધ્ય પૂર્વમાં ડાકીયું
પ
આફ્રિકાની કિનારી પરના આ મહાન રાષ્ટ્રે ઈ.સ. ૧૯૫૨માં પેાતાના રાજા કાકને પદભ્રષ્ટ કરીને રાષ્ટ્રની વિમુક્તિની હિલચાલને આગળ ધપાવી હતી. આજે જીપ્તના પ્રાસત્તાકના પ્રમુખ આડત્રીસ વરસની ઉંમરને જુવાન રાષ્ટ્રનેતા, ગેમલ, અબ્દુલ નાસેર છે. આ પ્રમુખની આગેવાની નીચે બ્રિટનના શાહીવાદનું સુએઝ નહેર પરના પ્રદેશ પરનું લશ્કરી મથક નાબુદ થયું. એની કારકીર્દિ દરમિયાન જ સુદાનના પ્રદેશ સ્વતંત્ર થયા, તથા નાસેરની આગેવાની નીચે વિમુકત ખનેલા ઇજીપ્તદેશે, ૧૯૫૬ ના એગસ્ટના આર્ભમાં પેાતાની ધરતી પરની સુએઝ કેનાલનું રાષ્ટ્રિયકરણ કર્યું..
આ સુએઝ કેનાલનેા વહીવટ કરનાર કંપની ઇજીપશીયન ક ંપની હતી. આ કંપનીની રચનામાં જ ઇ. સ. ૧૮૬૬ માં થએલા કરાર કહેતા હતા કે, ધી સુએઝ કેનાલ કંપની” એ ઇજીપ્તની સરકારના કાનૂન અને વ્યવસ્થાને આધીન એવી કંપની છે.' પરંતુ આ કંપનીના વહીવટ કર્તામાં ઇજીપશીયન ઉપરાંત અંગ્રેજી અને ફ્રેંચ મૂડીવાદીએ પણ હતા. આવી ઇજીપશીયન કંપની પાસેથી નાસેરની સરકારે વહીવટ લઈ લીધા અને આ કંપનીનું ખીલકુલ કાયદેસર રીતે રાષ્ટ્રિયકરણ કર્યું.
એટલાથી જ અંગ્રેજ—ફ્રેંચ અને અમેરિકન શાહીવાદી સરકારા હચમચી ઉઠી. આ સરકારોએ શાર મયાવ્યા કે સુએઝની નહેર પર આંમરરાષ્ટ્રિય કબજો હાવા જોઇએ. અંગ્રેજ અને ફ્રેંચ સરકાએ, પેાતાની શાહીવાદી નીતિરીતીના
આ પ્રદેશ જેવા નહેરના પ્રદેશ પર કબજો જારી રાખવા, નૌકા લશ્કા અને મનવારાને તથા હવાઈ જહાજોને કેનાલ પ્રદેશ તરફ રવાના કરવાના હુકમ તાબડતોબ આપ્યા. તેમણે પેાતાના લશ્કરી અસરાની રજાએ રદ કરી દીધી. ઈજીપ્ત પર આક્રમણ કરવાની ગમે તે ધડી માટે આ બન્ને સરકારાએ બધી જવાબદારી, પેાતાના સ્વચ્છંદી અને એકહથ્થુ નિર્ણય સાથે જોડી દઈને, રાષ્ટ્રસંધ જેવી વિશ્વ સ ંસ્થા તરફ નજર પણ નાખ્યા વિના તથા વિશ્વ અદાલતની હસ્તીને ઉવેખીને તરવારા ખખડાવવા માંડી તથા લશ્કરી પગલાં શરૂ કરી દીધાં.
એક જ ઘડીમાં જાણે બધી શાંતિ હિલચાલા, રાષ્ટ્રસંધની કાર્યવાહી, તથા આત્મનિર્ણયના અધિકારાની ચર્ચાઓ પર પાદાધાત કરતા, અમેરિકન શાહીવાદના પડછાયામાં જીવતા, અંગ્રેજ અને ફ્રેંચ શાહીવાદ પામાસટન નામના પશ્ચિમના શાહીવાદી અગ્રેજી વડાપ્રધાનના વીતી ગએલા દિવસેા સુધી પાછે હટી ગયા. આ શાહીવાદના નામમાં આજના કાયાપલટ કરી ચૂકેલા દેશ કાળ પર આંખ મીચીને, ખેલતા ઇડનના અવાજ સંભળાયા, પાલ્મટને ત્યારે કહ્યું
Page #697
--------------------------------------------------------------------------
________________
$$$
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
હતું તેજ શબ્દને ઇડને ઈજીપ્ત સામે આજે જાહેર રીતે પડકાર્યા. ઘણુાં વર્ષોં પર ત્યારે પામતે, આનંદથી પોતાના હાથ મસળતાં, પાર્લામેન્ટની માતાને કહ્યુ હતું કે · નાગરિકા, આપણે ચીન પર એક નાનકડી લડાઈ લડી નાખવી પડશે.’
ફ્રાન્સ અને ઈડનના અવાજમાં ઇજીપ્ત પર આક્રમણના પડકાર ફેંકવામાં વીતિ ગએલા શાહીવાદી દિવસાને પ્રતિધેાષ હતા. પણ આજે એકલા દિવસેાજ વીતી ગયા નહેાતા. ત્યારે હતું તેવું સામ્રાજ્ય પણ અંગ્રેજી શાહીવાદનું આજે હતું નહીં, અને ત્યારે હતા તેવા નહી, પણ વિમુક્ત એવા ઈજીપ્તરાષ્ટ્ર આજે હતા.
એટલે, ઈજીપ્તમાંથી આ શાહીવાદી પડકારના જવાબમાં સંભળાયું કે, * અનારી ભૂમિ પરની અમારી નહેરના રક્ષણ માટે લડનાર એકલા એક નાસેર નથી પણ અઢી કરોડ નાસેરા તૈયાર છે.' પરંતું દેશકાળનું બધું ભાન ભૂલી ગયું હોય તેવું, અંગ્રેજી—ફ્રેંચ આક્રમણુ, ઈજીપ્ત પર આવી પહેાંચ્યું. આ આક્રમણ કરનારી, અંગ્રેજી—ફ્રેંચ સરકારો, રાષ્ટ્રસંધની પાંચ માંધાતાઓમાંની મહાન સભ્ય સરકાર હતી. આ આક્રમણને દેખાવ આખા જગતની આંખ ઉધાડી નાખનારા બન્યા. આક્રમણના આ બનાવને દેખતા એશિયા-આફ્રિકાની સમસ્ત માનવતાના લોકમત ખળભળી ઉઠયા. આક્રમણના આ તરીકેા, આપણી પૃથ્વી પર ભજવાઇ ગએલા, ૧૯ મા સૈકાના ઇતિહાસના શાહીવાદી અવશેષો હજી જીવતા છે તે વાતના સાક્ષી બન્યા. પરંતુ એશિયા અને આફ્રિકાની દુનિયાએ હવે ઉત્થાન આરંભ્યું હતું તેવી અતિહાસિક હકીકતની સાક્ષી બનેલા, સીમાસ્તંભ ઇજીપ્તદેશ દેખાયા.
મધ્યપૂર્વના મુઝવતા રાષ્ટ્ર પ્રદેશ, ઇઝરાઇલ
ઇ. સ. ૧૯૫૭ ના મેની ૧૫ મી એ ઇઝરાઈલ દેશ પેાતાની નવમી જ્યતિ ઉજવવાના છે. એના જન્મ થયે હજુ નવ વરસજ વિત્યાં છે. મેતી ૧૫મીએ જ્યારે મધ્યપૂર્વનું આ રાષ્ટ્ર ફરજંદ પેાતાની મેથલેડેમ તથા ટેલ આવીવ અને જેરૂસાલેમની ધર્મ સંસદમાં ધટાનાદ કરે છે ત્યારે પણ ગાઝા નામની એની સરહદમાંથી આરબ સરહદ તરફ એની તાપાના અવાજ સંભળાતા હોય;છે.
એનું કારણ એ છે કે મધ્યપ્રદેશની આ ભૂમિ પર અંગ્રેજ અમેરિકન શાહીવાદે એના રાષ્ટ્રરૂપને પોતાની શેતરંજની ભેદનીતિની જરૂરિયાત પ્રમાણે જનમાવ્યું છે અને ત્યાર પછી આ શાહીવાદી ભેદનીતિએ યહુદી અને આરબ માનવ વચ્ચેનો કલહ સળગતા રાખવાની જ રાજકીય તેમ ધારણ કરીને આ કમનસીબ રાષ્ટ્રને શસ્ત્ર સજ્જ બનાવીને, આરબ પ્રદેશ પર પેાતાની હકુમત જાળવી રાખવાની ભેદનીતિના વહીવટના દારી સંચાર જારી રાખ્યા છે.
Page #698
--------------------------------------------------------------------------
________________
૧ર્થ૭
મધ્યપૂર્વમાં ડેકીયું ઈઝરાઈલને જન્મ
પહેલા વિશ્વયુદ્ધના સમય પછી પેલેસ્ટાઈનને પ્રદેશ અંગ્રેજી હકુમત નીચે આવ્યો. લીગ ઓફ નેશન્સે પેલેસ્ટાઈનને “મેન્ડેટેરિટરિ” તરીકે આ પ્રદેશને વહીવટ બ્રિટનને સેંપી દીધે. એ સમયથી યહુદી આગેવાનોએ આ પ્રદેશ પર યહુદીઓને વસવાટ કરવાની તથા તેને પિતાનું માદરે વતન બનાવવાની હાકલ કરી. આ યોજનાને અંગ્રેજી અધિકારીઓએ આવકારી. આ આવકાર પાછળ અંગ્રેજોને હેતુ મધ્યપૂર્વની દુનિયામાં યહુદીઓની વસાહત મારફત યહુદીઓને અને આરઓને અંદર અંદર લડાવવાની ભેદનીતી ઊભી કરીને પોતાની પકડ આખા મધ્યપૂર્વ પર જમાવી રાખવાની હતી. આ રીતે અંગ્રેજી શાહી. વાદ ૩૦ વર્ષ સુધી પિતાની આ ભેદનીતીને ધારણ કરીને પેલેસ્નાઈનને વહિવટ ચલાવવા લાગ્યું. પણ પછી ઈ. સ. ૧૯૪૭ માં એશિયાના પછાત દેશમાં અને મધ્યપૂર્વના પ્રદેશમાં પણ રાષ્ટ્ર વિમુક્તિની હિલચાલ શરૂ થઈ. આ સંજોગોમાં યહુદી અને આરબ પ્રજાઓએ પિતાની આઝાદી માટેની માગણી શરુ કરી તથા યહુદી પ્રજાએ પણ પેલેસ્ટાઈનમાં અંગ્રેજી શાહીવાદના મેન્ડેટ નીચે રહેવાને બદલે પિતાના સ્વતંત્ર પ્રદેશની માગણી માટે હિલચાલ ઉપાડી. પેલેસ્ટાઈન નામના આ આખા રાષ્ટ્ર પર જીવતી યહુદી અને આરબ નામની બન્ને પ્રજાઓએ પેલેસ્ટાઈનના બે વિભાગ કરીને પિતાના માદરે વતન જૂદાં કરવાની માગણી રજુ કરી. આત્મનિર્ણયના સિદ્ધાંત પ્રમાણે આ બન્ને પ્રજાઓને પિત પિતાની રાષ્ટ્રભૂમિ કાઢી આપવાનું રાષ્ટ્ર સંઘની જનરલ એસેઅલીએ પણ સ્વિકાર્યું. જે રીતે હિંદના ભારત અને પાકીસ્તાન નામના બે દેશે બન્યા તે પ્રમાણે પેલેસ્ટાઈન નામના એક પ્રદેશમાંથી યહુદી પ્રજાની માતૃભૂમિ તરીકે ઈઝરાઈલ નામને પ્રદેશ મૂળ પેલેસ્ટાઈનમાંથી નક્કી કરવામાં આવ્યો. એજ રીતે પેલેસ્ટાઈનમાંથી જ આરબ રાજ્ય માટે એક પ્રદેશ કાઢવામાં આવ્યા તથા તેને જેર્ડન નામના આરબ રાજ્ય સાથે જોડી દેવામા આવ્યો. આ રીતે, યુરોપની શાહીવાદી ઘટનાએ મધ્યપૂર્વના પ્રાદેશિક ઘાટ ઘડીને, આ ઘટનામાં શાહી વાદી દેરી સંચાર પાવી શકાય તેવું સૌથી મોટું સ્વરૂપ ઈઝરાઈલનું ઘડ્યું. ઈઝરાઈલના ઘડતરમાં જ આ શાહીવાદે શાહીવાદી દોરી સંચારની બધી સગવડ કરી શકાય તેવી જોગવાઈ કરી તથા, આખી આખ માનવતા પર પિતાની ભેદનીતિ કાયમ રાખવા તથા તેમની વિમુકિતની લડતેને મારી નાખવાનું બધું સંચાલન ઈઝરાઈલમાંથી કરવા માંડ્યું. આરબ સામે ઈઝરાઈલની પકડને પિતાના હાથમાં રાખીને શાહીવાદી સંચાર શરૂ થઈ ગયો. યુરોપીય અમેરીકી શાહીવાદનું સંચાલન મથક બનીને ઈઝરાઇલ આ રીતે મધ્યપૂર્વમાં હવે પિતાની આઝાદીની
Page #699
--------------------------------------------------------------------------
________________
૬૭૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
સાથે સાથે જ અંગ્રેજી અને અમેરિકન શાહીવાદને વહીવટ રુપવાળું કરનારા થયું. આ વહિવટની ભેદનીતીએ ઈઝરાઈલ અને જેર્ડન નામના આરબ પ્રજાના એક બનેલા રાજા સાથે લડાઈ શરૂ કરાવી દીધી. ઈઝરાઈલ રાયને જન્મ થયે તેને બીજે જ દીવસે અમેરીકન શાહીવાદે જોર્ડન રાજ્યની સાથે પેલેસ્ટાઈનમાંથી જેડાએલા આરબ પ્રદેશને કબજે કરવાની નીતી ઈઝરાઈલ પાસે શરૂ કરાવી તથા બન્નેની સરહદને ઝગડે શરૂ થયે. આ રીતે યહુદીઓ અને આરબ નામના પડોશી રાષ્ટ્રબાંધ વચ્ચે પરસ્પરની કતલ કરવાની કાર્યવાહી અમેરીકન શાહીવાદે શરુ કરાવી. આ સંજોગોમાં ઈઝરાઈલ પ્રદેશમાંથી આરબ પ્રજાએ હિઝરત શરૂ કરી અને દશ લાખ જેટલા નિરાશ્રિત જોર્ડનને આરબ રાજ્ય તરફ દેડી આવ્યા. આ રીતે મધ્યપૂર્વના તમામ આરબ રાજ્યો માટે આરબ પ્રજાને રક્ષણ આપવાને એક મોટો સવાલ શરૂ થયે.
અમેરિકન શાહીવાદે આરબ અને યહુદીઓમાં આંતર કલહ સળગાવીને આરબ પ્રજા ઉપર પિતાની હકુમત ટકાવી રાખવા માટે ઈઝરાઈલ પ્રદેશ પર પિતાની હકુમત જમાવી તથા તેને આયુધના ઢગલાથી સજજ બનાવ્યું. બીજી બાજુથી આરબ રાજયો પર પિતાનાં મથકે જાળવી રાખવા માટે અંગ્રેજી શાહીવાદે મધ્યપૂર્વના પ્રદેશો પર વિમુકિતની હિલચાલનો વિરોધ કરનારા રેજ વાડી તત્વોના સાથમાં પિતાનાં કાવત્રાં શરૂ કર્યા. આ રીતે મધ્ય પૂર્વના તમામ પ્રદેશમાં અંગ્રેજી અને અમેરીકન શાહીવાદ એક બીજાના હરીફ બનીને મધ્ય પૂર્વના પ્રદેશ પર પિત પિતાની હકુમત કાયમ બનાવવા મેદાને પડ્યા. આ બન્ને હરીફ શાહીવાદની એક સર્વ સામાન્ય કાર્યવાહી આ પ્રદેશો પરની વિમુક્તિની હિલચાલેને કચડી નાખવાની હતી. આ સામાન્ય કાર્યવાહીમાં હરીફ છતાં અંગ્રેજ અમેરિકન શાહીવાદે, આઝાદીની તમામ હિલચાલને મધ્ય પૂર્વના રાષ્ટ્રોમાંથી કચડી નાખવા માટે બગદાદ કરાર નામના એક લશ્કરી કરારની યોજનામાં પિતાની હકુમત નીચેના, દેશને પરેવી દીધા. શાહીવાદનું બગદાદ જુથ અને આરબ વિમુક્તિને સવાલ
આ રીતે પિતાની આઝાદી માગતા મધ્યપૂર્વના પ્રદેશોએ અંગ્રેજ અમેરીકન શાહીવાદના સાણસામાં ભરાવાની ના પાડી દીધી. આ રીતે શાહીવાદને અથવા સંસ્થાનિક ગુલામીને પિતાના પ્રદેશોમાંથી ખતમ કરવાની હાકલ ઇજીતે ઉપાડી. આ હાકલને તમામ આરબ રાજ્યોએ વધાવી લીધી તથા તેમણે આરબ બ્રધરહુડ નામની સંસ્થાની સ્થાપના કરી. સીરીયા અને જેર્ડન નામના આરબ રાજ્યએ ઈજીપ્તની આગેવાની સ્વિકારી. આ રાજાએ મધ્ય પૂર્વના
Page #700
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું
JC
પ્રદેશ તથા ભારતને ભયમાં મૂકનારા બગદાદ કરાર નામની શાહીવાદી લશ્કરી જમાવાટના વિરાધ કર્યા. આખા મધ્યપૂતે અને ભારતને ભયરુપ બનેલા
આ બગદાદ કરાર શાહીવાદની પકડ નીચે આવેલા કેટલાક દેશએ સ્વિકાર્યા. આવા સ્વિકાર કરનારા દેશોમાં પાકીસ્તાન ઇરાન, ઈરાક અને ટિકના સમા વેશ થયા. આવી પરિસ્થિતિએ આજે મધ્યપૂર્વના પ્રદેશામાં શાહીવાદી ભેદ નીતીને અમલ એક તરફથી ઇઝરાઇલ મારફત શરૂ કરી દીધા તથા ખીજી બાજુએ અંગ્રેજી શાહીવાદ અને ફ્રેન્ચ શાહીવાદે સાયપ્રસમાં અને એલજીરીયામાં ત્યાંની પ્રજાઓની કતલ કરવા માંડી. આ બધાંના અનુસંધાનમાં જ સુએજની નહેર પર આક્રમણુ લઇ જવા માટે અંગ્રેજી શાહીવાદ પાતાની નૌકા ફાળે અને હવાઈદળાને રવાના કરવા માંડયા, કારણ કે આરબ વિમુકિતની હિલચાલના આગેવાન ઇજીપ્ત દેશ બની ચૂકયા હતા તથા તેણે શાહીવાદ્ના સામના કરવાના મક્કમ નિર્ધાર જાહેર કર્યા હતા.
મધ્યપૂના, વિમુક્તિના સવાલ
આમધ્યપૂર્વી પર એટલે બીજા વિશ્વયુદ્ધ સુધીના સમય પર્યંત યુરોપના શાહીવાદી આક્રમણે પચાવી પાડેલી અને આજસુધી ગુલામ બનાવેલી પ્રાદેશિક ઘટનાના જે વિભાગને મધ્યપૂર્વ કહ્યો છે તેનાપર આજે આપણે ઉડતી નજરે અવલાકવાની જરૂર છે. કારણકે આપણા વિશ્વતિહાસની ભૌગાવિક અને રાજકીય રચનાના તે આજે અગત્યના વિભાગ છે.
ઇતિહાસના આરંભથી આ મધ્યપૂર્વ'ની દુનિયાને અવાજ સ ́સ્કૃતિમાં સંભળાયા કર્યો છે. આ સ ંસ્કૃતિએ વિશ્વની સ ંસ્કૃતિના ધડતરમાં સારા એવા પેાતાના હિસ્સા આપ્યા છે. આ પ્રદેશાની માનવતાએ જગતને, જયુડાઈઝમ, ક્રિશ્ચિઆનિટિ, તથા ઇસ્લામ નામના ત્રણ મેૉટા વિશ્વધર્માંની ભેટ દીધી છે. આ પ્રદેશાપરના સંસ્કૃતિના ચેાહાએ યુરાપ અને આફ્રિકા પર તથા એશિયા પર પોતાની સંસ્કૃતિના પ્રચાર માટે ધસારા કર્યા છે.
મધ્ય પૂર્વીના પ્રદેશોએ સૈકાઓસુધી વિજયવન્તી કારકીદીનેાંધાવીને પછીથી રાજય તથા પરાધીનતા નીચે આવવા માંડયું. ક્લિક પાવનારાં વિતકામાંથી પસાર થઈને આ ભૂમિને “ એટામન એમપાયર ” નીચે, સંસ્થાનિક પરાધીનતતા નીચે આવવું પડ્યું. આ પરાધીનતા પછી તરતજ પશ્ચિમના યુરોપીય શાહીવાદ નું આક્રમણ આ ધરતીને ગુલામ બનાવતું આવી પહેાંચ્યું. ગુલા મીનાં આવાં પાંચસે વરસ, મધ્યપૂર્વની માનવજાત પર શોષણના અને યાતનાએના ઇતિહાસ બન્યા.
Page #701
--------------------------------------------------------------------------
________________
૬૮૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા - પછી યુરોપી શાહીવાદે સરજેલાં બે વિશ્વયુદ્ધોએ આ ધરતીની ખાનાખરાબી કરી. આ વિશ્વયુદ્ધોના ઉપસંહારમાં હચમચી ગએલા શાહીવાદની પકડમાંથી છૂટવા આ પ્રદેશો પર પણ વિમુક્તિની હિલચાલે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઈ ગઈ.
સાયપ્રસની ઈસાઈપ્રજા, તથા લેબનોન સીરીયા, જેરડન, સઉદી અરેબીયા, પેમેન, લીબીયા અનેઈજીપ્રની આરબ માનવજાત અથવા ઇલામિક દુનિયાએ વિમુક્તિની હિલચાલને સંચાર પિતાની ભૂમિ પર શરૂ કર્યો. બે કરોડની વસ્તીવાળા ઇરાનને અર્વાચીન ઇતિહાસ પહેલા વિશ્વયુદ્ધના આરંભથી જ અંગ્રેજી શાહીવાદની હકુમત નીચે શરૂ થએલે દેખાય છે. આવી યુદ્ધની શરૂઆતની પરિસ્થિતિ પર વિશ્વયુદ્ધના અંતમાં એક જબરમે આંતરરાષ્ટિય ફેરફાર ઈરાનની રૂસી સરહદપર થયો. સંસ્થાનિક પ્રજાઓની આઝાદીની જાહેરાત કરતી સામજિક ક્રાન્તિ ઈરાનની પડોશમાં જ આવેલા રૂસ દેશપર વિર્ય પામી. અંગ્રેજી શાહીવાદની પકડ પર આ ક્રાન્તિકારી બનાવની અસર પાડનારી લોક જાગૃતિ ઈરાનમાં દેખાવા માંડી. ઈ. સ. ૧૯૨૧ માં ઈરાનની શાહી સરકારને રશિયા સાથે મિત્રાચારીના કરાર સમાન ધોરણે કર્યા કારણકે શાહીવાદનું જ સાગરીતબનતું આ પ્રદેશનું રૂપ ક્રાન્તિના ધામની અડેઅડ હતું.
પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે ઈરાનના શાહે રશિયા વિધી કાવતરાં શરૂ કર્યા. ઇ. સ. ૧૯૪૧ માં રૂસદેશપર આક્રમણ કરવા માટે ઈરાનને ઉંબર પ્રદેશ વાપરવાની હિટલરે બધી તૈયારીઓ કરી પરંતુ તે નિષ્ફળ નિવડી. હિટલર સામે લડતાં મિત્રરાએ યુદ્ધપુરત એને કબજે લીધે પણ ત્યાર પછી યુદ્ધપુરું થયું અને મધ્યપૂર્વના આ એક સમયના ઇતિહાસના સામ્રાજ્યને ધારણ કરનાર આ અગ્નિપૂજક દેશપર બીજા વિશ્વયુદ્ધના અંત પછી તરતજ આખા જગતપર ફૂકાતી ઝડપી હિલચાલના પડછાયાએ જાણે દોડવા માંડ્યા. આ પડછાયાઓ પાછળ મધ્યપૂર્વની પ્રજાઓમાં પથરાતી વિમુક્તિની હિલચાલને વેગ દેખાયો, અને સાથેસાથેજ પશ્ચિમના શાહીવાદને દોરીસંચાર પામતાં પ્રગતિનાં વિરોધી રજવાડી પરિબળોના આખરી ઉછાળા પણ માલમ પડવા માંડ્યા. એક દિવસ ઉગે અને ઈરાનમાં લકઝંઝાવાતની પાંખપર બેઠેલે મુસાદીક નામને વૃદ્ધ આગેવાન તેલનું રાષ્ટ્રીયકરણ કરતા દેખાય. શાહના મહાલઉપર કટક ચઢતું માલમ પડ્યું. શાહ અને સુયા ને સંતાડવા જનરલ ઝાહેદી દેડધામ કરતો હતે. એક પળમાંજ જાણે આ શાહ અને એના સાગરિત ગિરફતાર થઈ જશે એમ દેખાયું પણ ત્યાં તે બાજી પલટાઈગઈ. અમેરિકી શાહીવાદે હવે અંદર ઝંપલાવી દીધું અને શેરીઓમાં કે ફરવા માંડી. ઉજજડ અને વેરાન નગરમાં લેકોનાં શબ રખડવા લાગ્યાં. તહેરાન છતાઈ ગયું અને આ
Page #702
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું પાટનગરના સમરાંગણપર પેલે ઝાહેડી વિજેતા બન્યો. ઈરાનના એકવાર ભાગી ગએલા શાહને ફરીવાર પાછો ઉજજડ નગરનાં ખંડિયેરમાં લાવવામાં આવ્યો અને ગાદીપર ગોઠવી દેવામાં આવ્યો. આ બધાની પાછળ તેલનું રાજકારણ હતું.
તેલનું રૂપ ધારણ કરેલે, ઈરાનને અગ્નિદેવ એબેડાનના કુવાઓમાં પુરાછે છે. આ કુવાઓ પર માલીકી ધરાવતા શાહીવાદે ઈરાનના તેલના રાષ્ટિયકરણને નાબુદ કરી નાખવાની હોડ બકી દીધી હતી તથા ઈરાનના શહેનવાહની તાજપેલી કરીને તેણે પોતાને અધિકાર ચાલુ રાખ્યો. આ પ્રાચીનભૂમિ પર આવેલી આર્ય જાતિઓએ આ ભૂમિને પિતાનું ઘર બનાવીને તેનું નામ આર્યાને વિજો પાડયું હતું ત્યારથી આ આર્યાને વિજે અથવા ઇરાન, આ ભૂમિનું અને અંદરના તેલના ભંડારાનું માલીક હતું. પછી ગ્રીક લેકએ આ ભૂમિનું નામ પરશિયા પાડ્યું. આ નામપણ ખૂબ પ્રચીન છે. પછી આ પ્રાચીનતાપર
અર્વાચીન એવો પશ્ચિમને શાહીવાદ આવી પહોંચ્યું. પછી બીજા વિશ્વયુદ્ધને વિજ્ય ધારણ કરીને અહીં અમેરિકન શાહીવાદે ઇરાનને પિતાની સંસ્થાનિક શંખલામાં પરોવી દીધું. મુસાદીની આગેવાની નીચેની લેકહિલચાલને કચડી નાખવામાં આવી, તથા બગદાદ કરાર નામને લશ્કરી કરાર ઈરાકમાં રચાયે. ઈરાનની આ પશ્ચિમની સરહદે સરકી અને ઈરાક પડ્યાં છે. ટરકી નામને આ પડોશી શાહીવાદે રચેલા ના નામના લશ્કરી કરારને સભાસદ છે. એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલને કચડી નાખવા રચાયેલી આવી યુદ્ધખોર ઘટનાના શાહીવાદી રૂપમાં જ ઈરાન પણ પગથી માથા સુધી પરોવાઈ ગયે.
બગદાદ કરારના નામવાળે ઈરાક પણ ઈરાનને પડોશી છે. આ બન્ને પડોશભેગી શાહીવાદી શેતરંજના દાવમાં ઈરાનની વિમુક્તિની હિલચાલ ખતમ થઈ ગઈ અને ઇરાન પણ શાહીવાદી લશ્કરી ઘટનામાં પરોવાઈ ગયો. આ ઘટનામાંજ કયારને પરવાઈ ચૂકેલે પાકિસ્તાન પણ બગદાદ કરારને સભાસદ બને અને ઈરાનની પૂર્વ સરહદ પર થી આ પ્રદેશમાથી બગદાદી કરારની શાહીવાદી યુદ્ધ રચના આ ભૂમિ પર શરૂ થઈ. છતાં ઈરાનની ભૂમિ પર વસતી ઈરાની પ્રજાની વિમુક્તિની હિલચાલને આ સરહદી શાહીવાદી ઘટના આજે ખતમ કરી શકે તેમનથી. સૈકાઓથી સળગતી વિમુક્તિની દાઝ, ઉપરનાં દમનને લીધે ભેમભિતર બનીને ઈરાનની ધરતીમાં વહેતા અગ્નિના ભંડાર જેવી આજે ભારેલી પડી છે. ઇરાનને તેલને સવાલ
ઈ. સ. ૧૮૫૩ માં એંગ્લેઈડીયન ઓઈલ કંપનીનું ઈરાનના મુસાદીક નામના વૃદ્ધ નેતાની આગેવાની નીચે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ
Page #703
--------------------------------------------------------------------------
________________
૬૮૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બનાવથી અંગ્રેજ અમેરિકન શાહીવાદીઓ ખળભળી ઉઠયા. અંગ્રેજી શાહીવાદે આ બનાવ સામે લશ્કરી કવાયત શરૂ કરી. અમેરિકન શાહીવાદે ઈરાનની મહમદ મુસાદીકના પ્રમુખપદ નીચેની સરકાને તેડી પાડવાનાં કાવતરાં શરૂ કર્યો. મુસાદિકની સરકાર તૂટી. શાહનું પ્રગતિ વિરોધી શાસન પાછું સત્તા પર આવ્યું. દેશભકતની કતલ કરવામાં આવી અને એંઈરાનીયન તેલ કંપનીની ફરીવાર સ્થાપના કરવામાં આવી. અમેરિકન શાહીવાદની હકુમત નીચે ઈરાનના લશ્કરીતંત્રને ગોઠવી દેવામાં આવ્યું. આખા મધ્યપૂર્વની વિમુકિતની હિલચાલને જોખમમાં મૂકી દે તે આ બનાવ પાકીસ્તાનની સરકારની અમેરિકન શરણાગતિ પછી ઈરાનની ભૂમિ પર બ.
ત્યાર પછી તરત જ અંગ્રેજી શાહીવાદ જેનું સભ્ય છે એ મધ્યપૂર્વના દેશને લશ્કરી કરાર હજુ હમણાં જ ઘડાયો. . સ. ૧૯૫૫ના ઓકટોબરની ૧૧મીએ ઈરાનના વડાપ્રધાન હુસેન આલાએ, જાહેર કર્યું કે ઈરાને બગદાદ કરારમાં જોડવાનું નક્કી કર્યું છે. મધ્યપૂર્વની ગુલામીની રચના કરનારા આ શાહીવાદી લશ્કરી કરાર, ટરકી, ઈરાન, ઈરાક અને પાકિસ્તાન નામના સભ્યોને બને. આ કરારની કાર્યવાહી કરનાર અને એ કરારના સભ્યોને શસ્ત્રસાજ પૂરે પાડનાર અમેરિકન શાહીવાદના અનુગામી તરીકે, મધ્યપૂર્વમાં આ કરારને એક ન સભ્ય સૌને વડે હતું. આ સભ્ય બ્રિટનને શાહીવાદ હતા.
આજે બ્રિટનની શાહીવાદી ઘટના જ્યારે જગતભરમાંથી પાછી પડતી હતી ત્યારે, અને જ્યારે જગતભરના પરાધીન પ્રદેશ પર રાષ્ટ્ર વિમુકિતને વિશ્વ ઈતિહાસને કાર્યક્રમ, કાર્યવાહી પર ચઢતા હતા ત્યારે, બ્રિટનની શાહીવાદી ઘટના મધ્યપૂર્વની આઝાદીની હિલચાલેને કચડી નાખવા મધ્યપૂર્વના બગદાદ મંડળની રચના કરીને પોતે પણ મધ્યપૂર્વને જ રાષ્ટ્ર હોય તેમ બગદાદ મંડળમાં બેઠે અને આજે અમેરિકન શાહીવાદ પણ તેને સભ્ય બન્યો. બગદાદ કરારનો પ્રદેશ, ઈરાક
ઈરાક પચાસ લાખની વસ્તીવાળો પ્રદેશ છે. ફીઝલ બીજા નામના રાજાનું ઈરાક પર શાસન ચાલે છે. અંગ્રેજી શાહીવાદની તરફદારી કરનારે આ રાજવંશ છે. ઈરાકના મેસુલકરકુક નામનાં તેલ ક્ષેત્રેની, હકુમત પશ્ચિમની શાહીવાદી હકુમત છે. અમેરિકન શાહીવાદે શસ્ત્રોની સખાવત કરીને આ પ્રદેશના લશ્કરને સર્યું છે તથા અંગ્રેજી શાહીવાદે તેને તાલીમ દીધી છે. પાકીસ્તાન, ઈરાન અને ટરકીમાં શરૂ થએલા શાહીવાદી દોરી સંચારની સાંકળમાં આ પ્રદેશ પણ પરવાઈ ગયો છે. રાષ્ટ્રસંધની અંદર મહાન માંધા
Page #704
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું તાઓ તરીકે બેઠેલા જગતના અંગ્રેજી-ઇંચ અને અમેરિકન શાહીવાદની ઘટનાએ રાષ્ટ્રસંધની બહાર જમાવેલાં યુદ્ધર લશ્કરી જાથમાંનું આ એક લશ્કરી જૂથ છે. બગદાદ ઇરાકનું પાટનનર છે. ઈરાક દેશ પાસે આખાય પશ્ચિમ એશિયામાં સૌથી મેટ ખેતીપ્રધાન પ્રદેશ છે. ઈરાકની આ ફળદ્રુપતાનો પ્રદેશ વિસ્તાર ઈજીપ્તથી પણ પાંચગણો મટે છે. પંચાવન લાખની વસ્તીવાળા આ પ્રદેશ પર ટાઈગ્રીસ અને યુક્રેટીસ નામની પ્રાચીન સરિતાઓ વહે છે. છતાં આ બધી ફળદ્રુપ જમીનના માલીક અંગ્રેજી શાહીવાદે રચેલી ઘટનાવાળા છે. આ જમીનને સાત ટકા જેટલો જ ભાગ ઈરાકના ૮૮ ટકા ખેડૂતે પાસે છે. કુલ વસ્તીના એંશી ટકાથી વધારે સંખ્યાવાળી આ પ્રજાનું રૂ૫ અત્યંત ગરીબ અને કંગાળ રાખવામાં આવ્યું છે. આ પ્રજા પર વિમુકિત નહીં પણ શાહીવાદી ગુલામી રચાઈ છે. આ પ્રદેશ પરની સૌથી મોટી લત તેની ધરતીની અંદરથી નિપજતું તેલ છે. આ બધા તેલને માલીક બ્રિટન, અમેરિકા, હોલેન્ડ અને ફ્રાન્સનો શાહીવાદ છે.
બીજા વિશ્વયુદ્ધ પછી અંગ્રેજી શાહીવાદના સાથમાં અહીં અમેરીકન શાહીવાદનું પ્રપંચરૂ૫ શરુ થયું. ઈરાકને ગુલામ બનાવનાર ટરકીના આશરા હેઠળ અને પાકીસ્તાનની શરમજનક મૈત્રી હેઠળ તથા ઈરાનની દસ્તીના રાજ કારણ હેઠળ અમેરિકન શાહીવાદે આ પ્રદેશને પણ પરોવી દીધો અને આ બધાંમાંથી આખા મધ્ય એશિયાની વિમુકિત પર નિશાન તાકવાને, બગદાદ કરાર નામનો લશ્કરી કરાર કર્યો.
આ બગદાદ કરારના સભ્યપદે અને પ્રમુખપદે અંગ્રેજી અને અમેરિકન શાહીવાદ જોડાયો છે. આ શાહીવાદે ઈરાકમાં ત્રણ સ્થળે પિતાના લશ્કરી મથકે સ્થાપી દીધાં છે. આ ત્રણે મથકનું નિશાન મધ્યપૂર્વ પર યુદ્ધ સળગાવીને વિમુક્તિને રગદોળી નાખીને આખા મધ્યપૂર્વને પિતાનું સંસ્થાન બનાવી દેવાનું છે.
શાહીવાદી પકડનું આવું રૂપ આ કમનસીબ તેલ પ્રદેશ પર વધારે સ્પષ્ટ દેખાય છે. અંગ્રેજી શાહીવાદે આ તેલ પ્રદેશને પિતાની હથેળી પર બેસાડ્યો છે. અંગ્રેજી શાહીવાદે જ ઈ. સ. ૧૯૨૧ માં: આ દેશ પર પિતાના શાસનના શાહીવાદી ખેપીયા જેવા રાજાને ઇરાકની ગાદી પર બેસાડ્યા હતા. આ રાજ્યને એ શાહીવાદે પછીથી રાજ્ય બનવાની અને રાજાને શાસન કરવાની મના કરી, અને પિતાનું શાસન જમીનદારને અથવા શેખને વર્ગ ઉભો કરીને ભેદનીતિને ભરડે નાખીને શરુ કર્યું. પાંત્રીસ વરસ સુધી ઈરાકના રાષ્ટ્રવાદે આ પરાધીનતા સામે લડત કર્યા કરી છે છતાં આજે અંગ્રેજી હકુમતની પકડ, આ કમનસીબ પ્રદેશ પર સૌથી વધારે સખત છે.
Page #705
--------------------------------------------------------------------------
________________
१८४
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ શાહીવાદી ઈરાકી તેલના માલીકોએ ઈરાકને જીતી લઈને તેના અંગે અંગને જકડી લઈને તેને પિતાના વતી, રાષ્ટ્ર સંઘનું સભ્યપણ બનાવ્યું છે. પશ્ચિમ એશિયા પર વિમુક્તિની હિલચાલેની વચ્ચે આ પ્રદેશ ઈતિહાસના પ્રશ્ન વિરામ જે ઉમે છે તથા શાહીવાદી નાગચૂડની યાતના ભર્યો મૌન કકળાટ કરે છે.
આરબ દેશોની વચ્ચે આરબ બાંધવતાના દેહમાં ભેંકાયેલી શાહીવાદી કટારી જે આ પ્રદેશ પશ્ચિમના શાહીવાદની છાવણું બન્યું છે. છતાં, જનતાની આઝાદીની દરજ ઉગ્ર બનતી તમન્ના નીચે તપતો આ તેલ પ્રદેશ, પિતાને ત્યાં શાહીવાદી જુગારના કેવા દાવ કયારે ખેલશે તેની ચિંતા જેવું રૂપ ધારણ કરીને મધ્ય પૂર્વની વિમુક્તિની હિલચાલના રરતા વચ્ચે લાલબત્તી જેવો ઉભો છે. જેરડન
| દશ લાખની વસ્તીવાળા આ આરબ પ્રદેશ પર ઈઝરાઈલમાંથી હડસેલી દેવાયેલા નવલાખ નિરાશ્રિતના સવાલને નિકાલ કરવાની મૂંઝવણ ઉભી છે. રાજા હુસેન જેરાન પર રાજ્ય કરે છે. ઈઝરાઈલ પર ચાલતી અમેરીકન શાહીવાદની કાર્યવાહીએ આ સરહદી પ્રદેશ માટે ભયાનક પરિસ્થિતિ ઊભી કરી છે. આ પરિસ્થિતિને ભરડે જરડનને તંગ બનાવીને તેને શાહીવાદી પકડ નીચે લાવી દેવાની બધી કાર્યવાહી કરે છે. આજ સુધી જેરડને તેનો પ્રતિકાર કરીને પિતાની રાષ્ટ્રવાદી નીતિમત્તાને જાળવી રાખી છે. જુવાન રાજા હુસેન, અંગ્રેજી શાહીવાદે રડનના લશ્કર પર સર સેનાપતિ તરીકે સત્તર વર સથી ગોઠવી રાખેલા અંગ્રેજી જનરલ ગ્લબને બરતરફ કર્યો છે. અને ૧૯૫૭માં માર્ચ મહિનામાં જ આ નાનકડા પ્રદેશે એંગ્લે જેરડન કરારનો અંત લાવીને પિતાની વિમુકતિની જાહેરાત કરી છે. અંગ્રેજી સામ્રાજ્યનું સીમા મથક, સાયપ્રસ
બીજા વિશ્વયુદ્ધ પહેલાંની અંગ્રેજી સામ્રાજ્યની સીમા દેરી ભૂમધ્ય સમુદ્રમાં થઈને સુએઝની નહેરમાંથી પસાર થઈને લાલસમુદ્રને પાર કરીને હીંદી મહાસાગરમાં પથરાતી હતી. આ સીમા દેરીને પૂર્વ સ્તંભ જીબ્રાલ્ટર પર રોપાયો છે, મધ્યમાં માટા છે, અને પશ્ચિમ છેડા પરના ગ્રીક જમાનાના ગ્રીસના સાયપ્રસ નામના ટાપુ પર અંગ્રેજી સીમાદોરીને છેડે છે. આ ટાપુ પર, આ સામ્રાજ્યને રણથંભ રોપાય છે. સુંદર પર્વતમાળથી છવાયેલે આ પ્રદેશ સાડા ત્રણ લાખની વસ્તી ધરાવે છે. હાઈફા એનું બંદરગાહ છે, અને સુએઝના પ્રવેશ
Page #706
--------------------------------------------------------------------------
________________
મધપૂર્વમાં ડોકીયું
૬૮૫ દ્વારથી ઉત્તરે ત્રણસો માઈલ પર એ આવેલ છે. વાયુયાનવાળા વિશ્વમાં એ યુરોપ અને એશીયા વચ્ચેની કડી જેવો છે.
પ્રાચીન સમયમાં ગ્રીસને આ ટાપુ, પછીથી ટરકીની શહેનશાહતને પરા ધીન બન્યું હતું. ઇ. સ. ૧૮૭૮ માં તુર્કસ્તાન પાસેથી અંગ્રેજી શાહીવાદે તેને પડાવી લીધે. ગ્રીકના આ ટાપુ પર અંગ્રેજી શાહીવાદ હવે સાડપાંચ લાખની પ્રજાને ગુલામ બનાવીને, જેમ પિર્ટુગલ,ગેવાને પોતાને એક વિભાગ માને છે, જેમ ફ્રેંચ શાહીવાદ એલજીરીયાને પિતાના ફાન્સના જ વિભાગ તરીકે ગણાવે છે, તે જ રીતે અંગ્રેજી શાહીવાદ પણ આ દ્વીપને બ્રિટનને એક વિભાગ હેવાનું બેશરમ રીતે જાહેર કરે છે.
અંગ્રેજી શાહીવાદના અસ્ત પામતા સામ્રાજ્યને આખરી સીમાસ્તંભ હોય તે પશ્ચિમ એશિયા પર પડછાયે નાખતે સાયપ્રસને આ ટાપુ ઉભે છે. બ્રિટનને જ્યારે સુએઝ કેનાલના પ્રદેશમાંથી લશ્કરે ખસેડી લેવાં પડ્યાં ત્યારે તેને
આ ટાપુપરની હકુમત જાળવી રાખવાની ખૂબ અગત્ય જણાઈ. ઈજીપ્ત પર પાછી કઈ વાર ચડાઈ કરવી હોય તે પણ સાયપ્રસના મથકની જરૂરીયાત અંગ્રેજી શાહીવાદ માટે ઘણી મોટી હતી તે હમણુંજ પૂરવાર થઈ ગયું. પણ સાયપ્રસ પાસે પિતાની સંસ્કૃતિ છે અને ઈતિહાસ છે તેવો ખ્યાલ જગતને હજી હમણું જ આવવા માંડ્યો છે. મહાસાગર પર તરતે કોઈ જમીનનો ટુકડો હોય તેવા આ દિપ પાસે પિતાને ઇતિહાસ અને સંસ્કૃતિ છે. તેના પર જીવતાં લોકોને સંસ્કાર છે. સાયપ્રસના લોકોની વિભૂક્તિની હિલચાલે જગતને પિતાના અસ્તિત્વની સાક્ષી આપી છે. આ ટાપુ પર રહેતા લેકેની સંખ્યા પાંચ લાખની જ છે, અને તેમાં પચીસ ટકા જેટલે ભાગ ગ્રીક વસ્તીને છે. આ પ્રદેશ પર એ પ્રદેશને જીતવા આવેલાં આક્રમણોનાં પગલાં ઈ. સ. પૂર્વેથી પડવા માંડ્યાં હતાં. ગ્રીસને આ ટાપુ પર એકવાર ઈજીપ્તની શહેનશાહતનું, ઈરાની શહેનશાહતનું અને રેમન શહેનશાહતનું શાસન ચાલ્યું હતું. પછી એક ફ્રેંચ સામતે એને જીતી લીધું અને ત્રણ વર્ષ સુધી તેના પર કાન્સની શહેનશાહતને ઝંડો ફરક. ઈ. સ. ૧૫૭૧માં ટકનું ઓટોમન એમ્પાયર આ ટાપુનું વિજેતા બન્યું, અને એના પર અંધકાર છવાયા. ટકી પાસેથી અંગ્રેજી શાહીવાદે એને ૧૮૮૨માં પડાવી લીધે, ત્યાર પછી તરત જ અંગ્રેજી શાહીવાદે પશ્ચિમ એશિયાના પ્રદેશ પર પિતાનાં મથક સ્થાપવા માટે એના પર કબજો કરીને એલેકઝાન્ડ્રીયાના બંદરગાહને દરવાજો ખેલ્યો. પછી એણે સુએઝ કેનાલ પર પિતાની હકુમત સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકન શાહીવાદે પણ મધ્ય
Page #707
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા પૂર્વના આ પ્રદેશ પર પિતાનાં થાણુઓ નાખવા માંડ્યાં અને આ નાનકડા દ્વીપની અગત્ય પિછાણું. પણ સાયપ્રસ બીજા વિશ્વયુદ્ધ પછી જ અંગ્રેજી શાહીવાદે નહિ સાંભળેલી એવી વિમુક્તિની હાકલ કરી. સાયપ્રસની વિમુક્તિનું આ લડાયક સુત્ર “કરેંગે યા મરેંગે ” જેવું “ઈસીસનામનું હતું. ઈનસીસની આ વિમુકિતની હાકલે આખા દિપ પર આઝાદીની તમન્ના ફેલાવી દીધી. આ તમન્નાને સાયપ્રસની વિમુકિતની હિલચાલે આખા ટાપુપર પિતાના લેહીના અક્ષરે લખવા માંડી. આ હિલચાલ તરફ, એટલે પિતાના જ દિપ પ્રદેશ તરફ ગ્રીસે સહાનુભૂતિ જાહેર કરી. ગ્રીક રાષ્ટ્રોને જ આ એક વિભાગ ગ્રીસના એથેન્સ નામના જ પાટનગર સાથે પોતાના જીવન વ્યવહારના સંસ્કાર સબંધથી આજે જોડાયેલો છે. ગ્રીક પાદરીઓ અને શિક્ષકે આજસુધી સાયપ્રસનાં ગ્રીક બાળકોને ભણાવતા હતા. એથેન્સની યુનિવસીટી સાયપ્રસની યુનિવર્સિટી હતી. એવા ગ્રીસના જ આ દિપપ્રદેશ પર ઈ. સ. ૧૮૭૮ના જૂનના ચોથા દિવસે અંગ્રેજી શાતિવાદે ટકી પાસેથી આ ટાપુને પડાવી લીધા હતા. ત્યાર પછીના ૭૮ વર્ષ સુધીને અંગ્રેજી કારભાર સાયપ્રસની પ્રજાપરની ગુલામીને કારભાર હતું. આ કારભાર સામે ત્યાંની પ્રજાએ ઈ. સ. ૧૯૩૧થી પિતાની લડત શરૂ કરી.
એ દિવસથી સાયપ્રસ નામને ટાપુ પિતાની વિમુક્તિની હિલચાલ તરફ પિતાની ધરતી પર પિતાના નૂતન ઈતિહાસની રચના કરવા માંડ્યું. આ ઈતિહાસનો યાદગાર દિવસ ૧૯૩૧ના ઓકટોબર મહિનામાં શરૂ થયું. આ દિવસે સાયપ્રસના પ્રજાજનોએ પિતાના પાટનગરમાં અંગ્રેજી શાહીવાદે નિમેલા ગવર્નરના રાજમહાલય ઉપર કુચ કરી અને તેને સળગાવી મૂક્યો. આ ટાપુ પર એ રીતે આઝાદી પહેલે પ્રકાશ દેખાયો. બીજા વિશ્વયુદ્ધના આરંભ સુધી અંગ્રેજી શાહીવાદે આ પ્રકાશને હેલવી નાખવા માટે એકધારું દમન ચાલુ રાખ્યું અને બીજા વિશ્વયુદ્ધના અંત પહેલાં ઈ. સ. ૧૯૪૩માં ચર્ચાલે આ ટાપુની મુલાકાત લીધી તથા તેને થોડા સુધારાઓ આપ્યા. ઈ. સ. ૧૯૪૬ માં સાયપ્રસની પ્રજાએ “ઇનેસીસ”નું એટલે સંપૂર્ણ આઝાદીનું પિતાનું ધ્યેય જાહેર કર્યું અને ત્યારથી તે આજ સુધી આ ટાપુપરની વિમુકિતની હિલચાલ વધારેને વધારે ઉગ્ર બની છે. આજે એક તરફથી જ્યારે અંગ્રેજી શાહીવાદ અને અમેરીકન શાહીવાદ મધ્યપૂર્વના તમામ પ્રદેશ પર પિતાનાં થાણુઓ ઠેકી બેસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ ટાપુને પિતાના સંસ્થાન તરીકે ચાલુ રાખવાની જરૂરીયાત તેમને માટે ઘણું ગંભીર બની છે. પરંતુ તેની સાથે સાથે જ પિતાની વિમુક્તિ માટે પિતાપિતાની લડતે શરૂ કરતા આખા મધ્ય
Page #708
--------------------------------------------------------------------------
________________
મધ્ય પૂર્વમાં ડોકીયું
૧૮૭
પૂર્વના રાષ્ટ્રોના સાથમાં સાયપ્રસની વિમુક્તિની લડતપણુ ગંભીર અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
અંગ્રેજી શાહીવાદે આ ટાપુપર પેાતાની પકડને ટકાવી રાખવાની લડાઇ સાયપ્રસની વિમુકિતની હિલચાલ સામે શરૂ કરી દીધી છે. એંશીટકા જેટલી શ્રીકવસ્તીવાળા આ ગ્રીસદેશના પ્રાચીનદ્વીપ ભૂમધ્ય પરનું મથક છે. આ મથકને અંગ્રેજી શાહીવાદ પ્લિટનના જ એક ભાગ ગણે છે. આ મથક આબિશપ મેકારીએસની આગેવાની નીચે વિમુકિતની લડતથી હચમચી ઉડ્ડયા છે. ગ્રીસ દેશની પાતાના આ દ્વિપની વિમુકિત તરફ સંપૂર્ણ સહાનુભૂતિ છે. સાયપ્રસની વિમુકિતની હિલચાલના આગેવાન મેકારીઓસ નામના એક આĆખીશપ અથવા ધર્મગુરૂ છે. આ આગેવાનને અંગ્રેજી શાહીવાદે દેશનિકાલ કરી દીધા છે. મધ્યપૂર્વના પુરાણા શાહીવાદી ઢારી સચાર, ટર્કી
આ મધ્યપૂર્વની વિશાળ ધરતીમાંથી દુનિયાના તેલના સાઠ ટકા જેટલા ભંડાર નિપજે છે. પશ્ચિમના શાહીવાદાનાં યાની ઝડપ આ મેાખીલગેસ પર ટકી છે. ખાસ કરીને અંગ્રેજી શાહીવાદની રણગાડીઓએ આ તેલની શકિત વડે પેાતાનાં લશ્કરને આજ સુધી સજ્યાં છે. આ તેલનાં મથક પર આજે પણ અંગ્રેજી અને અમેરિકન શાહીવાદના કબજો છે. મધ્યપૂર્વના નકશામાં આ યુદ્ધખાર શાહીવાદની પકડ નીચેના, આ ધરતી પરના પરાધીન પ્રદેશામાં ટરકી પશુ મૂખ્ય છે. આ ટરકીના પ્રદેશ, એક જુનું એવું, બબ્બે વિશ્વયુદ્ધોથી ચાલતું આવેલું શાહીવાદી પકડ નીચેનુ શાહીવાદનું યુદ્ધ મથક છે.
અગ્રેજ અમિરકી શાહીવાદ ત્રીજા વિશ્વયુદ્ધની રચના માટે સાયપ્રસ પર પગ ગોઠવી રાખીને, ઇરાક અને ઇરાનમાંથી જગત પર સંહારને સ્વાંગ ધરીને, પાકિસ્તાનથી આરંભ કરીને, અર્ધ ચંદ્રાકારનું, ટરકીના મધ્ય બિંદુવાળું યુદ્ધખાર રૂપ ધારણ કરી ચૂકયા છે.
આટલા માટે અમેરિકન શાહીવાદની યુદ્ધખાર આગેવાની નીચે અ ંગ્રેજી યુરોપીય શાહીવાદે અને ફ્રેંચ શાહીવાદે આ મધ્યપૂર્વના જગતમાં, ટકીને નાટા નામના લશ્કરી કરારમાં, તથા ઘરાક અને ટકીને બગદાદ કરાર (ઈ. સ. ૧૯૫૪) નામના લશ્કરી કરારમાં ઉતારી દીધા છે. આજે આ શાહીવાદી આક્રમ ઘટના આ મધ્યપૂર્વની ધરતી પર ૮ મીડલસ્ટ ટ્રીટી એરગેનીઝેશન ' મીટા નામના લશ્કરી કરાર પણ કરવા માગે છે. શાહીવાદી ઘટનાએ આખી પૃથ્વી પર યુદ્ધખાર જૂથ રચ્યાં છે. એકવાર, આખા મધ્યપૂર્વને સૈકાઓ સુધી પેાતાના સામ્રાજ્ય નીચે જકડી રાખનાર ટકતી વરતી અઢીકરોડ જેટલી છે. કમાલ
Page #709
--------------------------------------------------------------------------
________________
}<
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પાશાની સરમુખત્યારી નીચે એણે અર્વાચીન સજાવટ કરી છે. આજે આખા મધ્યપૂર્વ પરની વિમુક્તિની હિલચાલાને ખતમ કરી નાખનારાં તથા વિશ્વશાંતિને જોખમમાં મૂકી દેનારાં પશ્રિમના શાહીવાદનાં, બધાં જૂથ અને લશ્કરી અને યુદ્ધખાર મડળામાં એ સભ્ય છે. પાકીસ્તાન, ઇરાક, અને ઇરાનને પોતાની યુદ્ધખાર આગેવાની નીચે લાવનાર અમેરિકન શાહીવાદનું આ સંસ્થાન જેવું. ટરકી નામનું મથક છે. મધ્યપૂર્વનાં રાષ્ટ્રોની વિમુક્તિ પર ઝઝુમતો ટરકી નામના ભય પ્રદેશ,આજે આ પ્રદેશાની શાંતિને જોખમમાં મૂકી દેનાર નિવડયા છે. દુઃખ દરદ અને ગરીબાઇમાં ગળાડૂબ રહેવાનું પરિણામ એણે શાહીવાદી હકુમત નીચે પ્રાપ્ત કર્યું છે. આ રાષ્ટ્ર પર પ્રજાજીવનને કચડતા અમેરિકન શસ્ત્રોએ સરેલા અને શાહીવાદી તાલીમની કવાયત શિખેલે, પાંચલાખની સંખ્યાવાળા લશ્કરવાદ છે.
ટકીથી ઇઝરાઇલ સુધી
અંગ્રેજ—ફ્રેંચ— અમેરિકન શાહીવાદની યુદ્ધખાર કાર્યવાહીના કરારમાં, લશ્કરી ધટનાના જૂથમાં, અને વિશ્વશાંતિને જોખમમાં મૂકી દેનારી પશ્ચિમ એશિયા પર આવી પડેલી શાહીવાદી રચનાના પાયામાં પરાવાયલા, કમનસીબ પ્રદેશામાં ટરકીનું નામ પહેલું છે. ટરકી, પાકીસ્તાન, ઈરાન, ઈરાક અને ઈઝરાલની ભૂમિ સુધીના શાહીવાદના ભયાનક ભરડા રચાઈ ચૂકયા છે.
સાઉદ્દી અમસ્તાન
:
અથવા સાઉદી એરેબીયા જગતભરની મુસ્લીમ પ્રજા માટે પૃથ્વી પરના અતિ પવિત્ર પ્રદેશ છે. ઇસ્લામમાં ખલીફાના દરબારની અરેબીયન નાઇટ’સની જગવિખ્યાત વાર્તાઓને પણ એજ પ્રદેશ છે. બાઇબલની દંતકથામાં આલેખાયેલા, અશ્રાહામના આ પ્રદેશ પર પૃથ્વી પરના પહેલા પ્રકાશ શરૂ થયા. આ પ્રદેશમાં ઉભેલાં બાઈબલનાં આદમ અને ઇવ જ્ઞાનનું ફળ ચાખતાં હતાં, અને કુદરતના ખેાળામાંથી ઉછરેલા અજ્ઞાનને ફગાવી દઇને નિષેધાયલાનું અવલાકન કરવાનું પાપ કરતાં હતાં. આવી દંતકથાઓમાં જ જીવતા આ વિશ્વઋતિહાસના પુરાતન પ્રદેશને મહમદ પયગંબરે, ઉઠવાના સંદેશ દીધા હતા અને પાધડી બાંધેલા ભરવાડ માનવા, ઉંટતી વણઝારા સજીને ઈસ્લામના ઉલ્લેાષ કરતા અહીંથી જ નીકળી ચૂકયા હતા.
પછી તે સૈકાઓ વહી ગયા. જગત પર અંધારા યુગ આવ્યો અને ગયા. જેને યુરોપને, પૂર્વના પ્રદેશની મહાન સંસ્કૃતિ, અને વિદ્યાઓના વારસા આપીને ઇસ્લામે ઉઠાડયું હતું તે જ યુરોપ, હવે નવા ઉદ્યોગનું રૂપ સજીને આ
Page #710
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું આરબ જગતને આરે આવી પહોંચ્યું હતું અને ગાઢ નિદ્રામાં પડેલા આ અરબી જગતને ઢંઢોળી નાખતું હતું. આ આરબ જગતને, સાઉદી અરેબીયા નામને પ્રદેશ લાલ સમુદ્રથી ઇરાની અખાત સુધી લંબાયેલે માટે દ્વિપકલ્પ છે. એની ઉત્તરે ઈરાક અને જેરડન છે, તથા આ આરબ જગતની આસપાસ અંગ્રેજી શાહીવાદે પડાવેલા, અને અંગ્રેજી હિતથી વણે લીધેલા, પ્રદેશો છે. ઈરાનના અખાતને આરે આરે આવેલા તથા અરબી સમુદ્રની કિનારી પર છવાયેલા અંગ્રેજી શાહીવાદી હકુમતને, વાલીપણું નીચે રક્ષિત પ્રદેશ તરીકે મળેલા આ પ્રદેશ, કુવાત, બેહરીન, કાતાર. શિયલઓમાન, બુરામી, મુસ્કાત તથા એડન, નામના પ્રદેશ છે. આ એડનની પાસે જ યમન, નામને એક પ્રદેશ છે. સાઉદી અરબસ્તાનનાજ આ એક વિભાગ જેવા પ્રદેશ પાસેથી એડન પરનો અધિકાર, અંગ્રેજી શાહીવાદે લઈ લીધું છે. આ એડને હવે અંગ્રેજી વાલીપણાની પકડમાંથી મુક્ત બનવાની માગણી કરીને યમન સાથે જોડાઈ જવાની હિલચાલ શરૂ કરી છે. વહાબી હિલચાલ
સાઉદી અરેબીયા આવું જાણે એક જગતજ છે. આ જગતને ઇન્નસાઉદ નામના એક ધર્મ સુધારક યોદ્ધાએ ઢંઢાળીને હમણાંજ પહેલા વિશ્વયુદ્ધ પછી ઉઠાડી દીધું. આ ઈબ્ન, મહમદ વાહબ નામના એક ઇસ્લામિક, માટીનલ્યુથર જેવા ધર્મ સુધારકને અનુયાયી હતું. આ વાહેબે આ રણ પ્રદેશ પર ઈસ્લામને સુધરવાની રણ હાકલ ગાજતી કરી. આ વાહબ હિલચાલે, હાશિમાઈટ જેવી ધર્મ આગેવાનોની, શાહીવાદી પ્યાદાઓ બનેલી, યુરોપની ગુલામી નીચે માથાં ઝુકાવતી જળને પદભ્રષ્ટ કરી દીધી. અંગ્રેજોએ સાચવેલી આ જમીનદારી જડોને, ઈ. સ. ૧૯૨૪માં વાહબી હિલચાલના આગેવાન ઈબ્ન સાઉદે ઉખેડી નાખીને, આ સુધારક હિલચાલે, મક્કા અને મદીનામાંથી વેશ્યાવૃત્તિના અખાડાઓને નાબૂદ કરી નાખ્યા. સૈકાઓ સુધી નહીં દેખાયેલી એવી સુધારક હિલચાલ આ રણ પ્રદેશ પર ગાજી ઉઠી. આ હિલચાલની શાળાની અગ્નિ પરિક્ષાઓ નીચે ઈન્ને પિતાના દીકરાને જીવનવ્યવહારના કઠણ પાઠ શિખવ્યા અને એ મરણ પામે ત્યારે, આ રણ પ્રદેશ પર પંચાવન વરસની ઉંમરે એને દીકરે રાજા, સાઉદ, ઈગ્ન, અબદુલ અઝિઝનું નામ ધારણ કરીને આ પ્રદેશને રાજા બને. સાઉદી એરેબીયાનું અંદર અને બહારનું રાજકારણ,
રાજા સાઉદ, ઈન્ત, અઝિઝને, રાજવહિવટ ધારણ કર્યો હજુ ત્રણ વરસ જ વિત્યાં છે. આ પ્રદેશ પર ઈસ્લામની લેકશાહીના એ સર્વાધિકારી
૮૭
Page #711
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રાજાને, અહીં વહેતી રહેતી, વણઝારેની બનેલી વસ્તીવાળાં ગ્રામ ધટકેની પંચાયતે રેજ મળતી હોય છે. જીવનની ઘટનામાં જ રચી દેવાયેલી ઈસ્લામની આ લેકશાહીનાં શેરીફની આગેવાની નીચેનાં મંડળની બેઠકે અહીં મળ્યા કરતી હોય છે. રણવેરાનની વસાહત પરની આ પાર્લામેન્ટની જાણે બેઠકે ભરાયા કરે છે. આ બેઠકેને સૌથી મેટ આગેવાન, ઇન્, અઝિઝ છે તથા ઇસ્લામના ઉદયથી મહમદે દીધેલી જીવન સંસર્ગની સાદાઈ ઉપરથી નીચે સુધીની, મજલિસોમાં વણાઈ ચૂકેલી છે. સાઉદે પાડેલા ચીલા પર આ નવ રાજા આરબ ભૂમિપરના જીવનવહિવટની આગેવાની ધારણ કરી ચૂક્યું છે. આજે એની સામે અનેક સવાલ, જવાબ માગતા ઉભા છે. આ અનેક સવાલ પાછળ સૌથી મોટો એક સવાલ છે. આ એક સવાલ, નૂતન જગતને અને નૂતન સંસ્કૃતિનો સવાલ છે. આ સવાલ આરબભૂમિપર આવી ચૂક્યો છે. આ સવાલ સાથે જ લાલ સમુદ્ર પરના એના છડા બંદરમાં નુતન સંસ્કૃતિની સ્ટીમરે લંગરાય છે, તથા ટ્રેકટરે જમીન પર ફરવા માંડ્યાં છે. ઈ. સ. ૧૯૫૨ થી અહીં રે દેડવા માંડી છે અને વણઝારે પર જતાં યાત્રીઓ હવે, મોટર લેરીઓમાં મક્કા પહોંચે છે, તથા છેડા બંદરથી ઈજીપ્તના પાટનગર કે સુધી વિમાની વ્યવહાર જાઈ ગયો છે. બહરામના એનામથક પર તેલના કુવાઓ ખોદનારી “આરામ” નામની અમેરિકન કંપનીના વસવાટ પણ ચાલુ થઈ ગયા છે. આ કંપનીએ આ મથક પર મેટાં બેબર ઉતરી શકે તેવું વિમાની મથક પણ બાંધી દીધું છે. અમેરિકન શાહીવાદી માલીકીની, આ, અરેબીયન ઓઈલ કંપની તેલ ઉલેચે છે અને તેમાંથી રાજા સાઉદ ઈબ્ન અઝિઝને મળતે ભાગ દરવરસે, પાંચ લાખ ડોલરની આવકને છે. આરબ ધરતી પરની આ કંપની અને રાજા બને, અંદરની તેલની દોલતના અસમાન એવા ભાગીદાર છે.
નૂતન જગતના રાજકારણે અને અર્થકારણે, અમેરિકન ઓઈલ કંપનીને અને ઈસ્લામિક, રાજાને રાજકીય વહિવટ એકમેકની અડોઅડ લાવી દીધું છે. એક હજાર વરસ સુધી ઇતિહાસના તખ્તા પરથી અલેપ બની ગએલે આ રણપ્રદેશ તેલના અનંત ભંડારેને હિસ્સો ધારણ કરીને આજે નૂતન દુનિયાના રાજકારણમાં પ્રવેશે છે. ઇ. સ. ૧૯૩૮ થી શરૂ થએલા આ રાજકીય અને
આર્થિક જીવનના સંસર્ગમાં રાજા સાઉદે, અમેરિકન શાહીવાદની શેતરંજને પિતાના રાજવહીવટની અંદરના દોરીસંચારવાળી દરમ્યાનગીરીમાંથી દૂર રાખવાને પ્રયત્ન કર્યા કર્યો છે.
Page #712
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું
૧૯૧
પરન્તુ આ શાહીવાદી પકડમાંથી બચી જવાના અ કારણનું રૂપ નૂતન ઉદ્યોગ ધટનાની પેાતાના પ્રદેશપર રચના કરવામાં છે. વિમુક્તિના નૂતન રાજકારણની રચનાને શાહીવાદી લશ્કરી જાથામાંથી દૂર રાખીને જ તથા શાહીવાદી રીતરસમને પેાતાને ત્યાંથી ટાળીને જ, એશિયા આફ્રિકાનાં વિમુક્ત અને શાંતિચાહક રાષ્ટ્રોની સાથીદારી ટકાવી રાખી શકાશે તેવી સમજણ સાથે તે બાબતની ગંભીર જવાખદારી રાજા સાઉદે આજે ધારણ કરી છે.
આ જવાબદારીને અદા નહીં કરી શકેલાં, પાકીસ્તાન, ઈરાક, તથા ટી અને ઇઝરાઈલ જેવાં રાષ્ટ્રોની કેવી ખાનાખરાખી થવા માંડી છે તે બાબત નજર સામે દેખતા, આ રણપ્રદેશ, પેાતાનું રાજકારણ ખૂબ સાવધાન પણે ચલાવવા માંડયા છે. આ મહાન એવા પ્રાચીન આરબપ્રદેશની આસપાસ, આજે બગદાદ કરાર નામના અંગ્રેજી શાહીવાદના યુદ્ધખાર ભરડા નંખાઈ ગયા છે. આ ભરડાનું પાટનગર ઈરાકનું બગદાદ બન્યું છે. આ લશ્કરી વ્યૂહનું યુદ્ધખાર સ્વરૂપ, કરાળીયાની ભીંસ જેવી, દરમ્યાનગીરીની ફાચા, મધ્યપૂર્વીની દુનિયામાં ઘેચાવા માંડી છે. જગતના શાહીવાદી વ્યૂહને આ અંકાડા, આજે પાકીસ્તાનને વહિવટ હાથમાં લઈ તે, મધ્યપૂર્વમાં અને એશિયા પરના મહાન દેશ ભારતપર યુદ્ધનાં વાદળ જમાવવા માંડયા છે.
લેબેનેાનનાં ઇતિહાસ
પ્રાચીન ઇતિહાસના પ્રીતીશયન સમયમાંથી પસાર થયા પછી અને ટરકીશ હકુમતના ઓટોમન શાસનમાં તવાયા પછી, ઈ. સ. ૧૮૬૦ માં લેખેનેાનના ઇતિહાસનું પ્રકરણ, લખાયું. આ પ્રકરણમાં આ પ્રદેશ ફ્રેંચશાહીવાદનું સંસ્થાન બન્યું અને પહેલા વિશ્વયુદ્ધ પછી જ એનું નામ, એ નાનકડા પ્રદેશની બહાર સંભળાયું કે લેખેતાન, જે સીરીયાનેા જ એક ભાગ છે તેને, ફ્રેંચ સરકારના વાલીપણા નીચે ફ્રેંચ પ્રોટેકટોરેટ તરીકે સોંપવામા આવે છે. ફ્રેંચશાહીવાદે પોતાને સોંપાયલા આ રક્ષિત–પ્રદેશને, ખ્રિસ્તી સ્વરૂપમાં ઘડવા માંડયા તથા, નદીકના સીરીયાની પ્લામિક અસરવડે તે ખગડે નહીં તેની કાળજી રાખવા માંડી. પછી ખીજું વિશ્વયુદ્ધ આયુ, ફ્રેંચસરકારનું પતન થયું અને લેખેનાને પેાતાને વિમુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કર્યાં. અત્યાર સુધીમાં આ પ્રદેશની ફળદ્રુપતાને લીધે ફ્રાન્સમાંથી અહીં સારા પ્રમાણમાં વસવાટ થઇ ચૂકયા હતા. લેખેનેાનના પાટનગર ખીરૂતની ગારીવસાહત ફ્રાન્સ તરફ લાગણી બતાવતી હતી તથા, આઝાદ બનેલા લેમેનાનના પાટનગરમાં પેલી લાગણીને લીધે જ, ઈ. સ. ૧૯૪૧ના જાન્યુઆરીની ૪ થીએ ફ્રાન્સના ઝંડા જેવા ત્રિરંગી ફરકા
Page #713
--------------------------------------------------------------------------
________________
૬૯૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વવામાં આવ્યા હતા. પછી તરત જ આ પ્રદેશપર અંગ્રેજી અને અમેરિકી રહેમનજર પથરાવા માંડી. આ પ્રદેશના પાટનગરમાં આ બન્ને શાહીવાદે, આર્થિક મદદ કરવા માંડી. આ પ્રદેશપરથી જ ઇરાકમાંથી ઉલેચાતા તેલની પાઇપ લાઇનના છેડા, આલેખેનેાનના ખદર ત્રિપાલી આગળથી જ પુરા થાય છે. અહીં આગળ અંગ્રેજી માલીકીની પેટ્રાલીયમ ક`પનીની રીફાઇનરી નખાઈ છે.
આજે આ લેખેનેાનના પ્રદેશ જ એવા એક આરમ પ્રદેશ છે કે જ્યાંની પંદર લાખની વસ્તુમાં મુસ્લીમ પ્રા લઘુમતીમાં છે અને ખ્રિસ્તીઓની સંખ્યા મુસ્લીમ કરતાં ઘેાડીક વધારે છે. આ ઉપરાંતના ખ્રિસ્તી લેખેનીઅને,ની, દશલાખ જેટલી સંખ્યા અમેરિકા, અને દક્ષિણ અમેરિકન રાજ્યામાં વસે છે. આ પ્રદેશના લોકશાસનની પાર્લામેન્ટની ચુંટણી કરવાના મતાધિકાર, સમાન રીતે અહીં સૌને મળ્યો છે પરન્તુ, અમેરિકામાં, એટલે લેબેનેાનની બહાર વસતાં દશલાખ જેટલાં લેખેતેનીઅનેાને પણ, અમેરિકન શાહીવાદના દોરીસંચારવડે, લેખેનેાનની પારલામેન્ટને ચૂંટવાના અધિકાર મળ્યા છે.
છતાં પણ, મુક્ત એવા આ નાનકડા રાષ્ટ્રે શાહીવાદી લશ્કરી જૂથના યુદ્ધખાર સાણસામાં પોતાની જાતને પડાવા દેવાતા સાફ ઇન્કાર કર્યાં છે. અંગ્રેજી શાહીવાદનાં અનેક ખાણાને સામનેા કરીને, આ આરબ ધરતીપરના પ્રદેશ, બગદાદ કરાર નામના શાહીવાદી ભરડામાંથી પેાતાની જાતને બહાર રાખીને તેના સભ્ય બનવાનેા ઇન્કાર કર્યાં છે. આ ઉપરાંત એણે આ આરબ પ્રદેશની આબલીગ નામની સંસ્થાના સભ્યપદને પણ જાળવી રાખ્યુ છે તથા આરખપ્રદેશની એકતા તથા એ પ્રદેશની વિમુક્તિની હિલચાલાની સાથીદારી કરતા આરબલીગની રાજકીય સમિતિનું પણ લેખેનેાન સભ્ય બની શકયુ છે. સીરીયા; આમ વિમુક્તિના ચાકીદાર
મધ્યપૂર્વના અનેક પ્રદેશ જાણે એક અને અભગ આત્મદેશ છે એ સૌના એકજ ઈતિહાસ, એક અને અભંગ ભૂંગાળ, તથા એક સંસ્કૃતિને જીવનવહીવટ તેમણે સૈકાઓથી ધારણ કરી રાખ્યા છે. આ જીવનવહિવટને અંદરથી કારીખાતા શાહીવાદી શાષક વ્યવહારે તેમને એક અને અભગ ગુલામીની શૃંખલામાં જકડી લીધા હતા. આજે આ ગુલામીના અકાડા તૂટતા જાય છે ત્યારે, વિમુક્તિની આરબ હિલચાલના પિતા જેવા, નાનકડા પ્રદેશ સીરીયા, નૂતન ગૌરવની ગંભીરતાને ધારણ કરી રહ્યો છે.
આ પ્રદેશ યુરેપ એશિયા અને આફ્રિકાની વચ્ચે આવેલા છે એટલે પ્રાચીન સમયથી જગત જીતવા નીકળેલા બધા વિજેતાએ આ મેાખરાની ભૂમિને
Page #714
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયું સૌથી પહેલી પરાધીન બનાવતા હતા. આવા વિજેતાઓની અંદર અંદરની ઉગ્ર હરિફાઈઓ અહીં જન્મતી હતી. આ ધરતીના ધણિ બનવા માટે જૂના જગતમાં એસીરીયા અને ઈજીપ્ત, બાયઝન્ટીયમ અને ઈરાનનાં સામ્રાજે યુધ્ધે ચડ્યાં હતાં અને સિકંદરે જગત જીતવા નીકળતા પહેલાં આ ભૂમિપર પિતાને પહેલો રણમેર રોપ હતો. પછી આ ભૂમિ ઓટોમન એમ્પાયરની ચાર સૈકાઓ સુધી પરાધીન રહી હતી. પછી યુરેપને શાહીવાદ જગતને જીતી ચૂક્યું અને પહેલું વિશ્વ યુદ્ધ લડવા માટે નીકળી પડ્યું ત્યારે આ ભૂમિને અરધી અરધી વહેંચી લેવા માટે અંગ્રેજી-ફ્રેંચ શાહીવાદે “સીકસ–પીકેટ” કરાર નામને ખાનગી કરાર કર્યો હતે. લુટારૂઓએ કરેલી આ ખાનગી એજના પ્રમાણે વિશ્વ યુદ્ધ પછી તરતજ સીરીયા અને લેબોન પર ફેંચ શાહીવાદને “મેન્ડેટ આપવામાં આવ્યો.
પરંતુ વિશ્વઈતિહાસનું જનપરિબળ આ વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલનું આરંભનું આંદોલન જન્માવતું હતું. એટલે આવાં ખાનગી કરારનામાંનાં કાગળીયાં કચરાની ટોપલીમાં નખાઈ જવાનાં હતાં. શાહીવાદની જગતભર ઉપર જકડાયેલી શંખલાને એક અંકેડ વિશ્વયુદ્ધના ઉપસંહારમાંજ રશિયાની સામાજિક ક્રાન્તિએ તેડી નાખે તથા શાહીવાદી ઘટનાના શરીરના એકએક અંકેડા હવે તૂટવાની આંતરરાષ્ટ્રિય કાર્યવાહીની શક્યતાની સીરીયાએ પણ ઈતિહાસની આ નૂતન કાર્યવાહીને આરંભ પોતાને ત્યાં, કરીને ઇ. સ. ૧૯૨૫માં વિશ્વ ઈતિહાસમાં પિતાનું નામ નેંધાવી દીધું.
સીરીયાની વિમુક્તિના નુતન ઇતિહાસના ગૌરવ જેવો એ ઈતિહાસના આરંભથી જન્મ પામેલી ઈતિહાસની ઊજવળ રેખાઓમાં ઓતપ્રોત બને, શુક્રી–અલ-કુવાતલી નામનો સીરીયાને પ્રમુખ છે તથા આરબ વિમુક્તિની હિલચાલને એ પિતા છે.
- શુક્રી–અલ-કુવાતલી, ઈ. સ. ૧૮૯૧ માં સીરીયાના પાટનગર દામાસક્સમાં જનમે. દામાણસ અને ઈસ્તંબુલમાં શિક્ષણ પામીને ઈ. સ. ૧૯૩૦ થી એના જીવનની રેખાઓ આરબ મુક્તિની હિલચાલ સાથે એકમય બની. પહેલા વિશ્વયુદ્ધ પછી તરત જ આરબ વિમુક્તિનાં ભેમભિતર મંડળો સીરીયામાં બંધાવા માંડ્યાં. સીરીયા પરની ફ્રેંચ શાહીવાદી હકુમતે, કુવાતલી તથા એના સાથીદાર સામે દેહાંત દંડની શિક્ષા જાહેર કરી. ઈ. સ. ૧૯૨૪ માં ફ્રેંચસરકારે સીરીયાને સુધારા એનાયત કર્યા, અને કુવાતલી પરની દેહાંત દંડની શિક્ષા પાછી ખેંચી લીધી. નવી સરકારમાં કુવાતલી પ્રધાનપદે ચૂંટાયા, પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું. કુવાલીના રાષ્ટ્રિય પક્ષે ત્યારપછી સંપૂર્ણ આઝાદીની જાહેરાત કરી. આઝાદીની
Page #715
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લડતને કચડી નાખવા, ફ્રેંચ લશ્કરે આવ્યાં પણ પરાજમ પામીને પાછાં ગયાં. ઈ.સ. ૧૯૪૩ માં સીરીયામાં ચૂંટણી થઈ અને વિમુક્ત સીરીયાને પહેલો પ્રમુખ અલ-કુવાતઅલી ચૂંટાયે. ઈ. સ. ૧૯૫૫ ના જુલાઈની ચુંટણીમાં પણ અલકુવાતલી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા, તથા આજે સીરીયાની વિમુક્તિના આ પિતાને ગંભીર કટોકટિવાળા મધ્યપૂર્વના સમયે વિમુક્તિનું, રક્ષણ કરવાની યુગપ્રવર્તક ફરજ સોંપી છે. મધ્યપૂર્વની વિમુક્તિના બે બાંધવ રા; ઇજી અને સીરીયા
ઈ. સ. ૧૫૬ ની નાતાલમાં અંગ્રેજી-ફ્રેંચ શાહીવાદી સરકારે એ આંતરરાષ્ટ્રિસંઘનાં બધાં ખતપત્રોને ભંગ કરી નાખીને, ઈજીપતે રાષ્ટ્રીયકરણ
*
*
*
કરેલી સુએઝની નહેરપર લશ્કરી કબજે કરી લેવા તથા ઈછતની આઝાદીને ગળી નાખવા, કેરેનગરપર આક્રમણ કર્યું. એજ સમયે બરાબર અગાઉથી નક્કી થયા પ્રમાણે અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજથી તૈયાર એવી ઈઝરાઈલની સરકારે પણ ઈજીપ્તતપર આક્રમણ કર્યું. જગત આખું આઘાત પામી ગયું. જગતને લેકમત કકળાટ કરી ઉર્યો. ઈજીપ્તપર ઉમટેલા આ આક્રમણના યુદ્ધને એકદમ અટકાવી દેવા નહીં તો વિનાશ માટે તૈયાર રહેવાનું આખરીનામું રશિયાએ પેલા ત્રણે આક્રમણખોર પર પેશ કર્યું, અને પોતાના વિનાશથી ભયભીત બનેલા આક્રમણખોરોએ યુદ્ધ અટકાવવાનું કબૂલ કર્યું.
જગતની નીતિમત્તાને હચમચાવી નાખનારે અંગ્રેજ ફ્રેંચ શાહીવાદે કરેલા નગ્ન આક્રમણને આ બનાવ, મધ્યપૂર્વના તમામ પ્રદેશ પર પિતાની હકુમત ઠેકી
Page #716
--------------------------------------------------------------------------
________________
મધ્યપૂર્વમાં ડોકીયુ
૬૫
એસાડવા માટેના હતા. આ આક્રમણની કાવતરાખાર યાજનાની બીજી પાંખ સીરીયાનું પણ એક સાથેજ પતન કરી નાખવાની યેાજના બની ચૂકી હતી. ઇજીપ્તપર મંડાઇ ચૂકેલા આ આક્રમક યુદ્ધને પરાય તરતજ ન થયા હોતતા આ આક્રમણની બીજી પાંખ સીરીયાપર તૂટી પડવાની જ હતી. સીરીયાપર થનારા આ આક્રમણની રચના પ્રમાણે અંગ્રેજી ફ્રેંચ શાહીવાદે ઇરાક મારફત ઉતારેલાં શસ્રા સાથે, એક વખતના સીરીયાના સરમુખત્યાર જે વિમુક્તિ પછી ભાગી ગયા હતા તથા ફ્રાન્સમાં સચવાઇ રહ્યો હતા તે, શીશાલી, અંગ્રેજી જહાજમાં એસીને સીરીયાના કિનારાપર પહેાંચી ગયા હતા. પછી નક્કી થયા પ્રમાણે સીરીયાની સરકારના આગેવાનેામાં ખૂન થઇ જવાનાં હતાં તથા, દામાસકસમાં અંધાધૂંધી ફેલાવી દઈને તરતજ ચેાજના પ્રમાણેનાં અંગ્રેજી ફ્રેંચ શાહીવાદી લશ્કરા રાકમાંથી કૂચ કરવાનાં હતાં. પરન્તુ મધ્યપૂર્વની વિમુક્તિની હિલચાલ પરનું આ આક્રમણ ઇજીપ્તમાંથી પાછું પડયું અને સીરીયાનું પતન કરવા માટે ઇઝરાઇલ અને ઈરાકમાંથી, અંગ્રેજ-ફ્રેંચ અમરિકી યાજનાએ આગળ વધે તે પહેલાં સીરીયાની વિમુક્તિની સરકારે, બગદાદ કરારમાંથી આવવાનેા આક્રમક ભરડા પેાતાને ત્યાંના કાવતરાખોરાને પકડી પાડીને અટકાવી દીધા. મધ્યપૂર્વના સહાર શરૂ કરીને ઇ. સ. ૧૯૫૭ની નાતાલને ઊજવવાની શાહીવાદી ઘટનાની ચેાજના નિષ્ફળ નિવડી તથા, ઇ. સ. ૧૯૫૭ ના આર્ભમાં સીરીયન સર્કારની મીનીસ્ટ્રીના ટ્રીબ્યુનલે, શાહીવાદના મુકાદમા પર મુકર્રમા માંડયેા, એણે બાર કાવતરાખારાને દેહાંતદંડની શિક્ષા કરી પરન્તુ આ શિક્ષાના અમલમાંથી શિસાકલી તથા ખીજા કેટલાકા, શાહાવાદની મદદ વડે ભાગી જઇ શકયા.
આ રીતે આજસુધી, મધ્યપૂર્વના આ મેરાષ્ટબાંધવા, મઘ્નપૂર્વની આખી આરબ દુનિયાની વિમુક્તિના અગ્રગામી બન્યા છે. મધ્યપૂર્વની દુનિયામાંથી મરણ પામતી શાહીવાદી શાષક ધટનાઓના આ આખરી પછાડાની સામે એ રાષ્ટ્રા મમતાથી ઉભા રહ્યા છે. એશિયા અને આફ્રિકાના માનવસમુદાયા આ એ ભરૂધ તરફ માનની દૃષ્ટિએ દેખે છે તથા, આ બન્ને ખંડના લોકમત આ એ રાષ્ટ્રોનું માન કરે છે. મધ્યપૂર્વના નવા ઇતિહાસ આ, એ પ્રાચીન રાષ્ટ્રોમાંથી ઉભા થાય છે. આ બે મહાન રાષ્ટ્રા પાસે, અતિપ્રાચીન એવા પોતાના જીવતરના અતિહાસિક સીમાસ્તંભો છે. વિશ્વઈતિહાસમાં આજે અખંડ એવા ગૌરવનું સ્થાપન આ બન્ને રાષ્ટ્રા કરતા દેખાય છે તથા, એશિયા અને આફ્રિકાના ઉત્થાનના આગેવાન, તે બની ચૂકયા છે.
Page #717
--------------------------------------------------------------------------
________________
૩૯ વિશ્વ ઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસંહાર!
[ સંસ્કૃતિની ઉધારબાજી, ભૂખમરે, રેગચાળે, અને યુદ્ધો – યુદ્ધનાબુદીની શુભેચ્છાઓના આગેવાન–યુદ્ધના પરિતાપનું પ્રાયશ્ચિત–વિશ્વશાંતિની અને વિશ્વયુદ્ધની સંસ્થાઓ–બીજા વિશ્વ ચુદ્ધના અંતમાં જ સંસ્થાને શોધતે અમેરિકન શાહીવાદઅમેરિકાને વિશ્વ વિજયને પ્લેબને ભૂહ-વિધવિજયની યુદ્ધ રચનાની વ્યાપકતા–સીએમાં સિઆમ અને પાકિસ્તાન–અદ્રષ્ટ સામ્રાજ્યનું આક્રમણરૂપ—એશિયાપરનું અમેરિકન આક્રમણ– જાપાન પર શાંતિ કરાર નામને યુદ્ધ કરાર–ચીન પરની યુદ્ધ રચનાને પહેલે મેર, ફરસા-ચીન પરના આક્રમણને બીજે મેર, કેરીયા-એશિયા પર યુદ્ધખોર ભરડે, સી –મધ્યપૂર્વ પરને યુદ્ધાર કરાર, બગદાદ કરાર-શાહીવાદી ઘટનાનું મધ્યપૂર્વ પ૨નું રાજકારણ—ઇજીતે કરેલું પંચશિલમનું શિલારે પણ અમેરિકન શાહીવાદની આઈઝેનહેવર ડોકટ્રીનની કાર્યવાહી–ભારતીય વિમુક્તિની કટી, કાશમીરને સવાલ–વિશ્વયુદ્ધ એટલે વિશ્વ સંહાર–વિશ્વશાંતિ કે વિશ્વવિગ્રહ–વિશ્વશાંતિનાં વિમુક્ત રાષ્ટ્રોને સમારંભ–રાષ્ટ્રવિમુક્તિનાં નૂતન પાત્રો–વિશ્વશાંતિનું આફ્રિકન પરિબળ–વિશ્વશાંતિનું શિલ, પંચ શિલમ ] સંસ્કૃતિની ઉધાર બાજુ, ભખમરો, યુદ્ધો અને રોગચાળો
જગતની સંસ્કૃતિની શરૂઆતથી તે આજ સુધીમાં, સંસ્કૃતિની ઉધાર બાજુ હજુ જોઈએ તેટલી ઓછી થઈ નથી. યંત્ર અને ઔદ્યોગિક ઉત્પાદન માનવ જાતની સુખ સગવડે ઘણું વધારી મૂકી છે, છતાં તેની માનવકલ્યાણકારી વહેંચણું અથવા ન્યાયસમતા ભરેલું તેનું વિતરણ હજુ થયું નથી. જગતના બે મહાનખંડે, એશિયા અને આફ્રિકા હજુ હમણાં જ પગભર બનવા માંડ્યા છે, તથા પિતાના માનવ સમુદાય માટે ઔદ્યોગિક ઉત્પાદન અને જીવન વહીવટની રચનાની નૂતન યોજનાઓ આરંભવા માંડ્યા છે. ત્યારે પણ આ બન્ને ખંડ પર વસતા વિરાટ એવા માનવ સમુદાયોને, તેમની જુગજની ગરીબાઈમાં ભૂખમરામાં અને ગુલામીમાં પાછા ઘસડી જવાના બધા દોરી સંચાર તથા કાવતરાંઓ, જગતની શાહીવાદી ઘટના તરફથી યોજ્યા કરવામાં આવે છે.
Page #718
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિવસ ંહાર !
૬૯૭
આ માનવસમુદાયા યુરેાપ અને અમેરિકાના માનવસમુદાયાની સાથે જગતભરતી માનવજાતની એક ઈચ્છા શાંતિ માટેની સૌ જમાનામાં કાયમ રહી
જ
છે. પણ આ ઇચ્છાના અમલ કરવાનું એક સાધન આજસુધી જગતની માનવજાત પાસે હતું જ નહીં તથા, તેમના પર શાસન કરતાં, વર્ગીય અધિકારના સમાજના ઉપલાચરાના શાસકેાએ તેમને અનેક યુદ્ધોમાં આજસુધી સહાર કર્યા જ કર્યો છે, આ સહાર કરનારાં યુદ્ધો અને ગરીબાઇની પાછળ આવતા અનીવા` પડછાયા જેવા રાગચાળાઓએ આજસુધીમાં કરેાડા માનવાને ભરખી ખાધાં છે. આજ સુધીમાં વિજ્ઞાનની મદદ વડે અનેક અસાધ્ય રોગા સાધ્ય બન્યા હોવા છતાં, તથા આરાગ્યનાં સાધના અને ઉપચાર વ્યાપક બન્યાં હાવા છતાં, રાગચાળાના સહાર એછે! નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી અને યુદ્ધ દરમ્યાન, લાખા માનવા ઇનક્લુએન્ઝા અને ટાઇક્સથી મરણ પામ્યાં હતાં. એ યુદ્ધ પહેલાં, કાકા પ્રશિયન યુદ્ધમાં, જરમનીએ ફ્રાન્સનેા પરાજ્ય કર્યું ત્યાર પછી ત્યાંના ૧૨૬,૦૦૦ માણસો સિતળાથી મરણ પામી ગયાં હતાં, અને તે પહેલાં, ઓસ્ટ્રીયા અતે પ્રશિયાના યુદ્ધ પછી લાખા માણસા કાલેરામાં મરણ પામ્યાં હતાં. અમેરિકન આંતરવિગ્રહ થયા ત્યાર પછી પણ યુદ્ધમાં મરાયેલાં માણસા કરતાં ચારગણુાં વધારે માણસા ખીજે જ વરસે રોગચાળાથી મરણ પામી ગયાં હતાં. પહેલા વિશ્વયુદ્ધમાં લડવા જતી વેળાએ અગ્રેજી દ્વાખાનાંમાં નૌકા ખાતાના એ હજાર, સૈનિકા બિમાર પડેલા હતા પરન્તુ યુદ્ધ પુરૂં થયા પછી
૮૮
Page #719
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા આ સૈનિકાની બિમારસંખ્યા પહેલા જ વરસમાં ૩૩૩,૦૦૦ની થઈ ગઈ હતી. વિશ્વઈતિહાસની આજની તારીખે સંસ્કૃતિએ પિતાની આ ઉધાર બાજુને પણ આપણું અભ્યાસ માટે નેધી છે. માનવ જાતમાંથી, ગરીબાઈ. ભૂખમરે અને યુદ્ધો ખતમ થઈ જાય તેવી સંસ્કૃતિની ભાવના છે. માનવજાત પરના કલંકરૂપ વાળી આ સંહારક અને દુઃખદ દશાને નાબુદ કરવા માટે કોઈ પ્રાર્થનાઓ કે શુભેઅછાઓ કામ નથી આવવાની પરંતુ માનવજાતને પ્રમાણિક શુભેચ્છકોએ તેનાં કારણોને નાબૂદ કરી નાખવાની વિશ્વ વ્યાપક હિલચાલ ન્ગવવી પડશે. યુદ્ધ નાબુદીની શુભેચ્છાઓ, અને વિશ્વશાંતિનાં આગેવાને
પહેલા વિશ્વયુદ્ધ પહેલાંના શાહીવાદી યુદ્ધ આગેવાનોમાં, નેપલીયન જેવાએ તથા ડયુક ઓફ વેલીંગ્ટન જેવાએ, જીવનભર યુદ્ધો લડયા પછી એકરાર કર્યો છે કે માનવજાતની શરમજનક દશા યુદ્ધ કરવાની દશા છે તથા કોઈપણ યુદ્ધમાં કોઈ પક્ષે પણ કશું સારું કે હિતાવહ પરિણામ કદી મેળવ્યુંજ નથી. વિશ્વશાંતિની ઈચ્છાઓ દરેક જમાનામાં, પ્રાચીન સમયથી તે તે સમયના મહાનુભાવોએ વ્યકત કર્યા જ કરી છે. અમેરિકા જેવા આજના, ત્રીજુ વિશ્વયુદ્ધ લાવવામાં આગેવાન બની ચૂકેલા, સામ્રાજ્યવાદી દેશમાં પણ વીલીયમ પત નામના એક શાંતિચાહક કકરનું નામ ઈ. સ. ૧૬૬૨માં જાણીતું બની ચૂકયું હતું. એના સમયમાં ચાલતી અમેરિકન ધરતી પરનાં રાતાં ઈન્ડીયનોને સંહાર અને કતલ કરી નાખવાની પોતાના દેશ બાંધની વ્યવહારનીતિ તરફ ધિક્કાર અને કરૂણાથી ઉભરાઇને એણે પેલાં માનવ સમુદાયોને બચાવવા પિતાની પેનસીલવાનીયાની, અનેક ચોરસ માઈલની વિશાળ જાગીર એ રાતાં ઈન્ડીયને અર્પણ કરી દીધી તથા, પિતે એ જાગીર પર રાત ઇન્ડીયનોને આશરો આપીને તેમની વસાહત સાથે પ્રેમભરી રીતે જીવવાને, “યાવતચંદ્ર દિવાકરૌ' કરાર કરવાને તૈયાર થયો. પરંતુ આ કરારના, ચંદ્રદિવાકર નામના સાક્ષીએ પણ વિલીયમ પેન સાથે જ મરણ પામ્યા અને આ કારની પાછળ તેણે ઈ. સ. ૧૯૮૨ માં બાંધેલું, ફલાડેલફીયા નામનું સંસ્થાન (બંધુ પ્રેમનું નગર) આજે ઓળખાય નહીં તેવું બની ગયું.
અંગ્રેજી કવિ ટેનીસને પણ વિશ્વશાંતિ માટે, જગતના ફેડરેશનની કલ્પના કરી હતી. અમેરિકાના આદર્શવાદી પ્રમુખ વલસનની ઈચ્છા પણ વિશ્વશાંતિ માટે હતી જ. વિકટર હયુગોએ વિશ્વશાંતિનું સંચાલન કરવા માટે યુરોપીયન ફેડરેશનની યેજના કરી હતી. અમેરિકાના પ્રમુખ વિલસનની એવી ઉમેદ હતી કે લીગ ઓફ નેશન્સ નામની વિશ્વ સંસ્થા મારફત વિશ્વશાંતિની યોજના ઘડી શકાશે.
Page #720
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર ! અગ્નિઅસ્રની શોધ કરનારના પરિતાપનું પ્રાયશ્ચિત
૬૯૯
ઈ. સ. ૧૮૩૩ના એકટાબરમાં જન્મ પામેલા અને ઇ. સ. ૧૮૯૬ માં મરણ પામેલા, નાખેલ આલ્ફ્રેડ બરનહાર્ડ એક સ્વીડીશ, રસાયણશાસ્ત્રી તથા ઇજનેર હતા. એણે ડાયનેમાઇટની તથા, ડીટાનેટરની શોધ કરી. માનવ સંહારના
તથા જગતમાં વિશ્વશાંતિ માટે સૌથી મળે તેવી વ્યવસ્થા એણે કરી.
આ આયુદ્ધની શોધ કરીને એણે યુદ્ધની સંસ્થાની સંહારક તાકાતને વધારી દીધી. ૧૯ મા સૈકાના અંતમાં અત પામતું એનુ જીવન મેાતનાં કરપીણ ચિત્રા દેખતું ઉદાસીન બની ગયું. પશ્ચાતાપથી પ્રજળતા પેાતાના જીવને ધારવા માટે એણે, નોબેલ પારિતોષિકાની યેાજના કરી વધારે કામ કરનારને પણ શાંતિપારિતાષિક
•
ત્યારપછી ખરથા, ફેશન સ્ટુટનરે, “ શસ્ત્રોના નાશ કરો, ” નામનું એક
વિશ્વ વિખ્યાત પુસ્તક લખીને યુરેાપના જગતની અતરવેદનાને માનવસંહાર સામે જગાડી દીધી એણે નોબેલ પારિતોષિની શાંતિ માટેની યાજનાને વધારે સફળ બનાવી. એના નામને અને વિશ્વશાંતિમાટેની પેાતાની વાંછનાતે સ્થાયીરૂપ આપવા; એસ્ટ્રીયાની શાંતિચાહક પ્રજાએ, આજે વિએના નગરમાં, એના નામની એક માટી શ સંસ્થા શરૂ કરી છે. બબ્બે વિશ્વયુદ્દો પહેલાંજ યુદ્ધની શરમજનક સંસ્થાની નાબૂદી માગતી, શાંતિજેહાદ શરૂ કરવા માટે શસ્ત્ર સર્જામને નાશ કરવાની યુગવિહાકલ એણે જગવી હતી. વિશ્વશાંતિ અને વિશ્વયુદ્ધની, સાથે સાથે ચાલતી એ યેાજનાએ
પછી લીગ આક્તેશન્સની દશમી એડ઼ક વખતે ૧૯૨૯ ના સપ્ટેમ્બરમાં યુરાપની જનતાની હિલચાલને કચડી નાખવા અને જગતજનતાના વિજયી
Page #721
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
ધામ જેવા સેવિયટ દેશનેા સામતા કરવા, એરીસ્ટાઇડ થ્રીઆન્યું યુરેાપના શાહીવાદાનુ યુરોપિયન ફીડરલ યુનિયન બાંધવાની વાત, લીગ ઑફ નેશન્સના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરી. લીગ આફ નેશન્સની બહાર એવું યુરોપી ફીડરલ યુનિયન બાંધવાનું આમંત્રણ ૨૭ યુરોપિયન સરકારને આપવામાં આવ્યું. પણ એ યેાજના અને એવી જ એક ખીજ યેાજના શરૂ થઈ અને તરત જ પડતી મૂકાઈ. કારણ લીગ આફ નેશન્સના વિશ્વશાંતિના ધ્યેયને નિષેધ કરનારી યોજના, હિટલર અને મુસેાલીનીના શાહીવાદે શરૂ કરી જ દીધી હતી. આ યાજના લીગ એફ નેશન્સની બહાર શાહીવાદી સરકારાનુ યુરોપીયન જૂથ બાંધવાની હતી. સેવીયટ રશિયા અને વિમુકિતની હિલચાલાને કચડી નાખવાની શાહીવાદી જગતની આ યાજનાનું સમગ્રસ ંચાલન હિટલરે પોતાની યેાજના મારફત ઝડપી લીધું હતું. આ યાજનાનું સંચાલન શરૂ થાય કં, લીગઓફ્ નેશન્સનુ પણ મરણ થાય તે નક્કી હતું. આ સંચાલન શરૂ થયું એટલે વિશ્વયુદ્ધ શરૂ થયું. આ શરૂઆતે સૌથી પહેલા ભાગ લીગ-એક્ નેશન્સનેા લીધેા કારણ કે જગતમાં વિશ્વયુદ્ધ નામની શાહીવાદી સંસ્થા યુદ્ધ લડવા નીકળે ત્યારે શાહીવાદી સંચાલનવાળી વિશ્વશાંતિને દેખાવ કરનારી સંસ્થા નાશ પામી જતી હાય છે.
Gor
પછી હિટલરની એ યેાજના વિષ્ફળ નિવડી અથવા બીજું વિશ્વયુદ્ધ નિષ્ફળ નિવડયું. આ યાજનાએ જેનેા નાશ કરી નાખ્યા હતા તે, વિશ્વશાંતિના ધ્યેયવાળી, લીગ, ઓફ નેશન્સ નામની વિશ્વ સંસ્થા, ખીજા વિશ્વયુદ્ધના અંતમાંજ નૂતનરૂપ ધરીને જીવતી બની. આ નૂતન રૂપ, નવી, એવી વિમુક્ત પ્રજાઓનું અને વિજયી એવી સમાજવાદી ધટનાનું હતું. જગત આખું, નવાં વિમુકત રાષ્ટ્રાને પોતાના રૂપમાં ધારણ કરીને નૂતન બન્યું હતું. આવી, નૂતન બનેલી વિશ્વસંસ્થા, સંયુકત રાષ્ટ્ર સંધ પણ વિમુક્ત રાષ્ટ્ર એકમેાની સમાન સભ્યપદ વાળી બનીને નૂતન બની ચૂકી હતી, હવે જેમ પહેલાં થયું હતું તેમ વિશ્વયુદ્ધની કાઇ રચના, યેાજના ક્રુ સંસ્થાએ અથવા યુદ્ધની ક્રાઇ ઘટના બનવાજ ન પામે એટલા માટે તેા રાષ્ટ્રસંધની–યુનાની રચના થઇ હતી. ત્રીજું વિશ્વયુદ્ધ શકય જ ન બને એટલા માટે તેા, બ્રિટન, અમેરિકા, સાવીયટ રશિયા તથા ફ્રાન્સ અને ચીનની મહાસત્તાઓ વચ્ચે આ, રાષ્ટ્રસંધમાં “ યુનેનીમીટી ” તે પરસ્પર વ્યવહારના આંતરરાષ્ટ્રિય એકતાના સિદ્ધાંત નક્કી થયા હતા.
*
એટલું જ નહી. પણ ત્રીજા વિશ્વયુદ્ધને જ અટકાવવા માટે રાષ્ટ્રસંધ ના ચાર્ટરમાં કોઇપણ દેશેાએ લશ્કરી જુદા કરારો કરવા નહી એવું વિશ્વશાંતિના પાયાનું પ્રતિપાદન થયું તથા યુદ્ધખાર એવા ખીજા
Page #722
--------------------------------------------------------------------------
________________
વિશ્વ હતહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર !
૭૦૧
વિશ્વયુદ્ધને જન્માવનારા, જર્મની અને જાપાન નામના ફાસીવાદી દેશામાંથી ફાસીવાદને નાશ કરીને તેમાંથી પણ લશ્કરી જજૂથધીતે નાબૂદ્દ કરીને શાંતિમય લેાકશાહીની સ્થાપના કરવાનું નક્કી થયુ.
શાહીવાદી જગતની રાષ્ટ્રસ ંઘની બહારની ચેાજના શી હતી!
અને છતાં પણ શાહીવાદી જગત આપણી દુનિયામાંથી હજી નાશ નહાતું પામ્યું. એટણે, એની શી યેાજના આવવાની છે તે સવાલ પણ ગભીર હતા. આ શાહીવાદી જગતમાં અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદ નબળા પડયા હતા. જરમન, જાપાન શાહીવાદ પરાજીત બન્યા હતા. પણ ત્યારેજ અમેરિકન શાહીવાદ સૌથી વધારે પ્રબળ અને પ્રચર્ડ બન્યા હતા. બીજા વિશ્વયુદ્ધના અંતમાંજ એણે જગતની આગેવાની ધારણ કરવાની જાહેરાત કરીને વિશ્વપર પેાતાની શાહીવાદી યાજનાની પ્રાદેશિક ઘટનાએ બાંધવા માંડી. એણે હવે આ લશ્કરી ધટનાઓને અથવા યુદ્ધની ધટનાઓને રાષ્ટ્રસંધની બહાર ધડવા માંડી. આ ઘટનાએ વડે તરતજ યુદ્ધ જેનું જીવનરૂપ છે એવી આ શાહીવાદી ઘટનાએ ત્રીજા વિશ્વયુદ્ધને નહીં થવા દેવા માટેના તથા વિશ્વશાંતિના આ મૂળભૂત એવા રાષ્ટ્રસંધના ચાર્ટરના કરારોના ભંગ શરૂ કરી દીધા. આ કરાર ભંગના સ્વરૂપમાં, પશ્વિનની સામ્રાજ્યવાદી સત્તા અમેરિકન શાહીવાદની આગેવાની નીચે પ્રઃદેશિક એવા જુદા લશ્કરી કરારા, લશ્કરી જૂથામાં યોજવા માંડયા, સૌથી પહેલું એવું જૂથ “ ના એટલેન્ટિક, ટ્રીટી ઓરગેનીઝેશન ” નામનું થયું. એમાં જોડાયેલા શાહીવાદી અને તેમના પરાધીન દેશોએ આ લશ્કરી જૂથની લશ્કરી હકુમત વાળી રચના કરી તથા યુદ્ધ અને શાંતિના નિર્ણયા લેવાની પેાતાની એટલે આ જૂથની સ્વત ંત્રતા જાહેર કરી. આ સામ્રાજ્યવાદી જૂથે રાષ્ટ્રસ ંધની સલામતિ સમિતિને અંદરથી તાડવાના અથવા કબજે કરવા તરીકા રચ્યા તથા નાનાં નાનાં યુદ્ધો શરૂ કરીને, “ યુનેનીમીટી’’ ના સિદ્ધાંતનો ભંગ કરીને વિમુક્તિની હિલચાલને તોડી પાડવાનાં ટક છૂટક યુદ્ધો, કારીયાપર તયા ઇન્ડા ચીન પર રારૂ કર્યાં અને તેના પર રાષ્ટ્ર સ ંધની મજુરી પણ મેળવી. ચીન રાષ્ટ્રને આ સામ્રાજ્યવાદી જૂથે રા′ધમાંથી અને સલામતિ સમિતિમાંથી બાકાત રાખ્યો તથા ચીનને બદલે ફાર્માસાના ટાપુમાં ભરાયેલા એક ચીની દેશદ્રોહીના ફાર્માંસાને ચીન ગણીને, રાષ્ટ્રસંધમાં એસાયેા. આ બધા માટે રાષ્ટ્રસંધમાં પેાતાનાં પ્યાદાંની બહુમતિવડે રાષ્ટ્રસ ંધની મંજુરી પણ મેળવવા માંડી. આ રીતે અમેરિકન શાહીવાદે રાષ્ટ્રસંધની અ ંદર અને રાષ્ટ્રસંધની બહાર, એટલાંટિક લશ્કરી સંધ મારફત યુદ્દની ધટના ધડવા માંડી, ઇ. સ. ૧૯૫૨માં આ યુદ્દતી
..
'
Page #723
--------------------------------------------------------------------------
________________
૭૦૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એટલાંટિક લશ્કરી ઘટના, અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, બેલજીએમ હેલેન્ડ, લકઝેબગ, ડેનમાર્ક, નવે આઈસલેન્ડપાટુંગાલ, ગ્રીસ અને ટરકી નામના ચૌદ દેશની બની. ગ્રીસ અને ટરકીને આ એટલેંટિક યુદ્ધ ઘટનામાં ઉમેરીને એટલેંટિક મહાસાગરની ભૂગોળને ત્યાં સુધી ખેંચી જવામાં આવી. આ ઉપરાંત આ યુદ્ધ ઘટનામાં આડકતરી રીતે, પશ્ચિમ જરમની, પેઈન, જાપાન તથા ઈટાલીને જોડીને, એ દેશમાં શસ્ત્ર સરંજામના ઢગલા એનાયત કરીને અમેરિકન સામ્રાજ્યવાદે એ જુના એવા ફાસીવાદી દેશને યુદ્ધની તૈયારી પર ગોઠવી દઈને, જગતની શાંતિને જોખમમાં મૂકી દીધી. અમેરિકન શાહીવાદે પિતાને આ બધી સરકારેને લેકશાહી સંસ્કૃતિનું નામ આપીને પિતે, આ લેકશાહીને શસ્ત્રભંડાર છે એમ જાહેર કર્યું. આ યુદ્ધખોર લકરી ઘટના પાછળ બીજા વિશ્વયુદ્ધ પછી, સામ્રાજ્યવાદી ઘટના, શસ્ત્રસજજ બનીને આજે ઉભી છે તથા આ દરેક દેશોના શસ્ત્રસરંજામ, અમેરિકન નાણુની ઉદાર સખાવતે વડે અનેક ઘણી ઝડપથી ખડકાય છે. આ સૌમાં સૌથી મોટો શસસાજ અમેરિકાએ સજર્યો છે તથા ત્યાં અણબના ઢગલા ખડકાયા છે. અમેરિકન શાહીવાદનું અદ્રષ્ટ સ્વરૂપ
બીજા વિશ્વયુદ્ધ પછી ઇતિહાસની સંસ્થાઓમાં સામ્રાજ્યવાદ નામની વિશ્વપર હકૂમત ચલાવતી ઘટના જગતના મોટા ભાગમાંથી હવે નાશ પામવા માંડી હતી. સામ્રાજશવાદના નાશનો આ આરંભ રશિયામાં સામાજિક ક્રાંતિ સાથે શરૂ થયો. યુરેપના બીજા કોઈપણ દેશમાં અને ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જેવા શાહિવાદી દેશમાં સામ્રાજ્યવાદી ઘટનાને કેમ ટકાવી રાખવી તેની કાર્યવાહી શરૂ થયા પછી આ કાર્યવાહીમાં અમેરિકન શાહિદે પિતાના સામ્રાજ્યવાદી સ્વરૂપને જગત પર ટકાવી રાખવા માટે સામ્રાજ્યવાદને ને વ્યવહાર શરૂ કર્યો. આ વ્યવહારનું સ્વરૂપ બીજા વિશ્વયુદ્ધ પહેલાં, પહેલાંથી જ શરૂ થઈ ચૂક્યું હતું. આ સ્વરૂપ વિષેની સમજણ ઈ. સ. ૧૯૩૩ના જાન્યુઆરીની ૩જી તારીખે પંડિત જવાહરલાલ નહેરૂએ પિતાની દીકરીને લખેલા કાગળમાં નીચે પ્રમાણે વર્ણવ્યું હતું.
એવો ખ્યાલ કરવાની જરૂર નથી કે અમેરિકાનું સામ્રાજ્ય માત્ર ફીલીપાઈન ટાપુઓ સુધીનું જ છે. બહારની દૃષ્ટિએ જોઈએ તે એ સામ્રાજ્ય એટલું જ અમસ્તુ દેખાય છે પરંતુ અમેરીકન શાહીવાદી સરકારે જુની શાહિયાદી સત્તઓના અનુભવોમાંથી તથા તેમની મુશ્કેલીઓમાંથી પાઠ શીખીને સામ્રાજ્ય બાંધવાની જૂની રીતે બદલી છે. અમેરીકન શાહીવાદ કઈ દેશને જેમ બ્રિટને,
Page #724
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિશ્વસ‘હાર !
હિંદને ખાલસા કર્યાં હતા તેમ ખાલસા કરતા નથી. આ શાહિવાદનું બધું ધ્યાન તે દેશમાંથી બધા ના પડાવી લેવા પર સ્થિર થયું હેાય છે. એટલા માટે આ શાહીવાદ તે દેશની બધી દોલતપર પેાતાને કાણુ જમાવે છે. પછી દોલતપરના અથવા આર્થિકતંત્ર પરના આવા કાબુ મારફત આ શાહિવાદ તે દેશના લાકા પર અને તે દેશના તમામ વિહવટ પર કાબુ જમાવે છે. આ રીતે આક્રમણ કર્યાં વિના અને વધારે મૂશ્કેલીઓ વિના તે દેશના રાજકારણમાં તે પેાતાના શાહિવાદી હિસ્સા મેળવે છે. આવી વિલક્ષણ એવી શાહિવાદી પ્રથાનું નામ આર્થિક શાહીવાદ છે. અંગ્રેજી સામ્રાજ્યની જેમ આ શાહીવાદની રેખાએ નકશા પર દોરેલી માલમ પડતી નથી. નકશા પરનું તેવા દેશનું રૂપ સ્વતંત્ર હાય છે, તે છતાં પણુ કાઇ પણ દેશ આર્થિક શાહીવાદની પકડ નીચે આવી ગયેલા હોય એવું બની શકે, તે સમજવા માટે આર્થિક શાહીવાદના મુરખા નીચેના તે પ્રદેશના ચહેરાના રાજકીય રૂપને દેખવા જોઇએ. આવા સ્વરૂપવાળુ અમેરિકાનું સામ્રાજ્યવાદી સ્વરૂપ છે. આ સામ્રાજયનું સ્વરૂપ અષ્ટ સામ્રાજ્યનું શાહીવાદી રૂપ છે. '’
૯૦૩
અમેરિકાનું અષ્ટ સામ્રાજ્ય અને એશિયા
પોંડિત નહેરૂએ ઉપર પ્રમાણે ૧૯૩૩માં વણુ વેલા અમેરીકન શાહીવાદનું અદૃષ્ટરૂપ આજસુધીમાં ખૂબ વ્યાપક એની ગયું છે. આ વ્યાપકતાને સમજવા માટે એશિયાના પ્રદેશેાપર ગાવાયેલા એ આર્થિક શાહિવાદને સમજવા જોઇએ. ઇ. સ, ૧૯૧૨માં એશિયામાં અમેરીકન મૂડીનું રાકાણ પાંચ કરોડ ડૉલરનું હતું પણ ૧૯૨૯માં એ રાકાણુ ૩૯૫ મીલીયન ડૉલરનું થયું અને ઇ. સ. ૧૯૩૦ માં, એ રાકાણ ૬૦૦ મીલીયન ડૉલરનું બન્યું.
આવું અમેરિકન સામ્રાજ્ય આ રીતે શરૂ થતે પાસીીક મહાસાગરને ઓળ ંગીને એશિયાના કિનારા પર આવવા માંડ્યું હતું. આ સામ્રાજ્યે શરૂ આતમાં અંગ્રેજી શાહીવાદ સામે સત્તાની તૂલા જાળવી રાખવા માટે જાપાનના શાહીવાદના પક્ષ લીધો હતો. પરંતુ જૂના સમયમાં જર્મની અને રશિયન શાહીવાદ સામે એણે અંગ્રેજી શાહિવાદના પક્ષ લીધા હતા. ઇ. સ. ૧૯૦૪માં એણે રશિયા અને જાપાનના યુદ્ધમાં જાપાનને ટે¥ા આપ્યા તથા કારીયા પરના જાપાનના આક્રમણને મદદ કરી. પહેલા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાનના શાહિવાદને સાય આપીને એણે ચીન પરના જાપાનના દાવાઓને ટકા આપ્યા તથા ૧૯૧૯માં જાપાનને ચીનનેા શાનયુગ પ્રાંત પડાવી લેવામાં મદદ કરી. પરંતુ જર્મનીના પરાજય પછી અને રશિયન ક્રાંતિ પછી આ શાહીવાદે પાતેજ ચીન
Page #725
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પર પોતાની પકડ જમાવવાને રસ્તા લેવા માંડયા તથા ચીન પર વેપાર કરવા માટે યુરોપના તમામ શાહીવાદી દેશને માટે ચીનના દરવાજા ખોલી નાખવાની એણે માગણી કરી. આ રીતે પહેલા વિશ્વયુદ્ધ પછી દુનિયાની માટી આર્થિક સત્તા તરીકે બહાર આવવા અમેરીકન શાહીવાદે પોતાના સામ્રાજ્યવાદી પગદડા એશિયા પર જમાવવા માંડયેા.
૭૦૪
*
ખીજા વિશ્વયુદ્ધના આરંભમાં જ અમેરીકન શાહીવાદે જગતમાં રામન સામ્રાજ્ય અને બ્રિટિશ સામ્રાજ્ય પછી આખા જગત પર અમેરીકન સામ્રાજ્યને એકચક્રી બનાવવાનાં સ્વપ્ના સેવવા માંડયાં તથા હવે જગતની આગેવાની અમેરીકા પાસે આવી પહેાંચી છે તેવી સ્પષ્ટ નહેરાત અમેરીકાના પ્રમુખે ટ્રુમેન ડૉકટ્રીન ' મારફત કરી. જગત પર પોતાના સામ્રાજ્યને પાથરી દેવા માટે યુરોપ ઉપરાંત એશિયા અને આફ્રીકા પર આ સામ્રાજ્યની હકુમત હેવી જોઈએ તે સ્પષ્ટ હતું. એટલા માટે જાપાનના શાહીવાદી વસ્વને એશિયા પરથી પરાજ્ય આપવા માટે અને આફ્રીકામાંથી બ્રિટન અને ફ્રાન્સના શાહીવાદને પરાજ્ય આપવા માટેની અમેરિકન કાર્યવાહી શરૂ થઇ ગઇ. આ કાર્યવાહીના સાચા આરંભ તા ખીજા વિશ્વયુદ્ધમાં ઈ. સ. ૧૯૪૧ના ડિસેંબરની ૭મીએ થયા એમ પણ કહી શકાય, કારણકે એ દિવસે, અમેરીકન શાહીવાદ વિશ્વયુદ્ધમાં ઉતર્યું. આ યુદ્ધની અંદરનું અમેરીકાનું આ ઉતરાણ જાપાને કરેલા પલ હારબર પરના હુમલા સામે થયું. આ પહેલાં જ, જાપાનના શાહીવાદે એશિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેવાને પેાતાના હેતુ સ્પષ્ટ કરી દીધા હા, તથા એ હેતુ માટે જ જર્મન શાહીવાદ સાથેની સમજુતિપૂર્વક એણે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. હવે એ એશિયા પર જો અમેરિકન સામ્રાજ્યની સ્થાપનાના હેતુ બર લાવવા હાય તે અમેરીકાએ પોતાના હરીક બની ચૂકેલા જાપાની સામ્રાજ્યવાદને પરાજ્ય કરવે જ જોઈએ. યુદ્ધ દરમ્યાન પણ આ પરિસ્થિતિ અને આ હેતુ અમેરીકન શાહીવાદના એકેએક પગલામાં કાયમ રહ્યાં.
યુરાપમાં તા, ભીજું વિશ્વયુદ્ધ લડતી, ત્રણ મહાન સત્તાએ લગભગ સરખી સપાટી પર હતી. બ્રિટન તથા સેવીયટ યુનીયનની સરખી સાથીદારીમાં અમેરીકન શાહીવાદ યુરોપના સમરાંગણુ પર લડતે હતા, પરંતુ એશિયામાં પરિસ્થિતિ જુદી હતી.
એશિયાભરમાં અંગ્રેજી શાહીવાદ યુદ્ધ દરમ્યાન એશિયાના માલીક હતા. આ અંગ્રેજી સામ્રાજ્યમાં દૂર પૂર્વને વિરાટ દેશ ચીન હન્તુ આવ્યા નહોતા. આ ચીન પર કબજો લેનારા જાપાનના શાહીવાદનું આક્રમણ શરૂ થઇ ચૂકયું
Page #726
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસ'હાર !
૭૦૫
હતું. આ આક્રમણના પરાજ્ય કરીને ચીનને વિમુક્ત બનાવવાની નહીં પણ ચીન પર પાતાના પગડા જમાવવાની અમેરીકન શાહીવાદની યુદ્ધનીતિ જગજાહેર બની ચૂકી હતી.
બીજા વિશ્વયુદ્ધના અંતમાં, અમેરિકન શાહીવાદ શુ સાધે છે ?
જી' વિશ્વયુદ્ધ અંત પામતું હતું એ જ અરસામાં, હીરાશિમા અને નાગાસાકી નામનાં એશિયાનાં એ નગરાનાં ઉતાવળાં ખૂન કરી નાખવાના કારણમાં અમેરીકન શાહીવાદ શાની ઉતાવળમાં હતા ! વિશ્વયુદ્ધના આખરી વરસામાં જ કઇ ખાવાઈ જતું હેાય અને કંઈ સાચવી રાખવાનું હોય તેમ, આ શાહીવાદ, જગત પર તાકીદના કાર્યક્રમ લઈને ઉતાવળા મચી પડયા હતા. આ તાકીનેા કાર્યક્રમ આખા જગતને પેાતાની આગેવાની નીચે પકડી રાખવાની તાલાવેલીવાળા બની ચૂકયા હતા. આ તાલાવેલીમાં જ પતન પામતા જાપાનને પાતાની શાહીવાદી પકડમાં જ જકડી લેવા એણે બધા સંસ્કારાને ધડીભર કચડી નાખીને, જાપાનનાં એ નગરા પર અણુમાંખ ઝકી દીધા હતા. આ અમેરીકન શાહીવાદની તાલાવેલી, જગતનું રક્ષણ કરવા માટે કે વિશ્વશાંતિની સાચવણી કરવા માટેની નહોતી પરંતુ પોતાના હાથમાં આવી પડેલી આખા જગત પર અધિકાર ભાગવવાની અથવા વિશ્વ સામ્રાજ્યના માલીક બનવાની તકને સાચવી રાખવા માટેની આ તાલાવેલી હતી. આ તકને સાચવી રાખવી એટલે, તેના એકમાત્ર અર્થ એ હતા કે, જગતભરમાં અમે રિકન શાહીવાદને સાચવી રાખવે, અથવા એના સાફ અર્થ એ હતા કે આ વિશ્વની અંદર શાહીવાદી ઘટનાને પૂર્વના પ્રદેશ પર સાચવી રાખવી. આ માટેજ પૂર્વના એક સમયના શાહીવાદી, અને પોતાના હરીફ્ ખતી ચૂકેલા, એવા જાપાન નામના પ્રદેશને પેાતાની પકડ નીચે રાખી મૂકવા જોઇએ. આ બાબત, અમેરીકન શાહીવાદ માટે પેાતાની શાહીવાદી મુરાદોને સફળ બનાવવા માટે ખૂબ જ જરૂરી હતી. જાપાન પર પોતાને શાહીવાદી કબજો મળી જાય તેજ અમેરીકન શાહીવાદ પૂર્વના એ, વ્યૂહાત્મક મથક જેવા પ્રદેશ પરથી પૂના, ચીન અને ભારત જેવા બીજા પ્રદેશ તથા આખા, હિંદીમહાસાપર પર પથરાયેલા, એશિયન પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ જાળવી શકે. એટલા માટે જાપાનનું પતન એકદમ કરવા માટે તથા પેાતાને જ હાથે કરવા માટે એણે સંસ્કાર અને સંસ્કૃતિની બધી શરમ મૂકી દઇને, જાપાનનાં બે નગરાનાં ખૂન કરી નાખ્યાં. આ ખૂનખાર કૃત્ય થયું કે તરત જ, જાપાનની સરકાર, જે પતન પામી ચૂકી જ હતી તથા, હિટલર જરમનીનેા પરાજ્ય થયા પછી, જે ટકી શકે તેમ હતું જ નહીં, તથા જેતે, સામાન્ય યુદ્ધના પ્રકાર વડે જ શરણે
૮૯
Page #727
--------------------------------------------------------------------------
________________
૭૦૬
વિશ્વ ઇતિહુસની રૂપરેખા
લાવી શકાય તેમ હતું તેને, પેાતાની પરાધીન બનાવી દેવાના એકમાત્ર શાહીવાદી હેતુને લીધે, અણુભેાંખ જેવું હત્યારૂ સનાશક શસ્ત્ર વાપરીને એણે પતન પમાડી. આ રીતે અમેરીકન શાહીવાદની ધારણા પ્રમાણે, જાપાનની સરકાર, બીનશરતી શરણાગતિ સ્વીકારીને, અમેરીકન શાહીવાદના હાથમાં આવી પડી.
અમેરિકાના, ગ્લાખલ વ્યુહુ
અમેરિકાના પોલર સ્ટ્રેટેજી તરીકે એળખાયલા આખા વ્યૂહ ગ્લોબલ સ્ટ્રેટેજી નામના છે. અમેરિકાએ ખીજા વિશ્વયુદ્ધ દરમિયાન આલાસ્કા અને એલ્યુશિયન ટાપુઓ પર ઉતરાણ કર્યાં હતાં. ઉત્તધ્રુવના વ્યૂહમથક પ્રદેશાની પશ્ચિમ પાંખ તરીકે આ ખતે ટાપુએનાં ઝૂમખાં પર અમેરિકાની ચઢાઈ શરૂ થઇ ગઇ હતી. ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સ એક અમેરિકાના તેવી ડીપાર્ટમેન્ટે એક યેાજના સીનેટ પાસે રજૂ કરી અને પછી ત્યાં એલ્યુશિયન ટાપુએ, આડક, આતુ અને કાડીઆક પર અમેરિકાનાં નૌકાલશ્કરી મથકા બંધાવા માંડયાં. એ બધા ટાપુએ પર વિમાનક્ષેત્રો તૈયાર થયાં. અમેરિકાનાં લશ્કરા ત્યાં આલાસ્કા અને એલ્યુશિયન ટાપુઓ પર કવાયતા કરવા માંડયાં.
એ તા ઉત્તરધ્રુવના અમેરિકન ગૃહમથક પ્રદેશાની પશ્ચિમ પાંખ હતી પણ પૂર્વ પાંખ પર ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડના પ્રદેસા પર અને મધ્યમાં કેનેડાતી આસપાસના પ્રદેશો પર અમેરિકી લશ્કરાનાં મથકે। શરૂ થઇ ગયાં. ન્યુફાઉન્ડલેન્ડ પર અમરિકી લશ્કરો ગોઠવાઇ ચૂકયાં. અમેરિકન શાહીવાદે ન્યુ ફાઉન્ડલેન્ડનું નામ ઉત્તર અમેરિકન જીબ્રાલ્ટર પાડી દીધું અને એ ઉત્તર પ્રદેશેા પર અમેરિકાની લશ્કરી હિલચાલે ત્યારથી ચાલુ થઇ ગઈ. જ્યારે વિશ્વયુદ્દ અંત પામતું ત્યારે જ અમિરકી શાહીવાદ જગત પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી દેવાના, અધ ચદ્રકારે ગોઠવાયલા આર્કટિક પ્રદેશ પરત લશ્કરી વ્યૂહ શરૂ કરતું હતું. આ રીતે યુદ્ધનીજ આરા ધના આ શાહીવાદે આરબી દીધી. અમેરિકા હવે જગત પર શાંતિની અથવા વિમુક્તિની કાઇ પણ યાજનાના પ્રતિકાર કરવા માગતું હતું. આલાસ્કાથી શરૂ થઇ કેનેડાના પ્રદેશો પર તથા ઉત્તર એટલાન્ટિક પર અતિ અગત્યનાં નૌકા તથા વાયુમથકા પર આ રીતે એણે કાપુ જમાવ્યો. એ વ્યૂહથી અમરક લશ્કરી હિલચાલ પૂર્વ હેમિયિરને અડી ગઇ. પૂર્વ હૅમિસ્ફિયરના આ પ્રદેશાને પડેાથી સાવિયટ યુનિયનને પ્રદેશ હતા.
અમેરિકાના લશ્કરી કાનૂ નીચે પડાવી લેવાયલા આાર્કટિકના આ ટાપુએ અને સાખીરિયન કિનારા વચ્ચે ત્યાંથી બે હજાર કિલામીટરનું અંતર હતું. ગ્રીનલેન્ડના ઉત્તર છેડા પરથી સાવિયુટના સ્પીટસબર્ગન સુધીનું અંતર ચારસો
Page #728
--------------------------------------------------------------------------
________________
વિઝવ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૭૭ કિમિટરનું હતું. આઈસલેન્ડથી નેવેનું અંતર બારસો કિલોમિટરનું હતું. આઈસલેન્ડથી સ્કેટલેન્ડનું અંતર આઠ કિલોમિટરનું હતું. એવી આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ પરની અમેરિકી શાહીવાદની લશ્કરી રચનામાં જગત જીતી લેવાનાં સ્વપ્ન ગઠવાય. એ પિલર સ્ટ્રેટેજી પર અમરિકી શાહીવાદીઓની જગત છતવાની લાલસા ખડીપગી બનીને છવંગ દેવા ટાંપી રહી. અમેરિકાએ હમણાં જ પડાવેલા વેસ્ટને હેમિસ્ફિયરના એ પ્રદેશ પર એણે અઢળક કુદરતી સંપત્તિઓ અને ખાસ કરીને યુરેનિયમ દવા માંડ્યાં. કેનેડા, ન્યુફાઉન્ડલેન્ડ, લેડર તથા ગ્રીનલેન્ડ પર એનાં લશ્કરે ગોઠવાઈ ગયાં. અમેરિકી શાહીવાદની ઈજારાપદ્ધતિઓમાં મુખ્ય, વિલિયમ રાડેફ હસ્ટ નામના અબજોપતિની યોજના આકાર ધરી રહી. ૧૯૪૩ ના ડિસેમ્બરના ૩૧ મા દિવસે જ એણે ન્યુયોર્ક જરનલમાં એ
જનાને નકશે પ્રગટ કર્યો હતો. એ નકશા પર દ્રુમેનને શાહીવાદી ઉઠાવી ન્યુયોર્ક - ચુંકીંગ, સીટલન્ટો, ડીટ્રેઈટ-સ્કે, ફેરબેંકસ- મુરમાસ્ક અને સીટલ-લંડન વચ્ચે આક્રમણ બ્હાને આલેખાયું હતું. આખી દુનિયા પર ઉતરી પડવાના લશ્કરી વ્યુહને છેડે અમરિકી શાહીવાદી પાટનગર શિંગટનથી શરૂ થશે અને પાછો ન્યુયાર્ક અને બેટવુડ થઈને શિંગટન પહોંચે. અમેરિકી શાહીવાદનો આ વાયુરસ્ત હતા. એ રસ્તાના પટ્ટામાં લંડન, કેરે, બસરા, મુંબઈ, કલકત્તા, ચુંકીંગ, ફેરબેંકસ, એડમન્ટન નગરો પરોવાઈ ગયાં હતાં.
આ ભૂહ રચના તે કેવળ રક્ષણાત્મક છે' એમ ૧૯૪૭ના જાન્યુઆરીના તેરમા દિવસે મીઆમીમાં મેજર-જનરલ કેની બોલ્યો. એણે કહ્યું કે અમારા પર ભવિષ્યમાં યુરોપ-એશિયાટિક પ્રદેશ પરથી ઉત્તરધ્રુવને રસ્તે આક્રમણ થાય તેમ હોવાથી અત્યારથી અમારે..!”
પણ આપના અમરિકી દેશ અને ઉત્તરધ્રુવના પ્રદેશો વચ્ચે તે માટે વિશાળ કેનેડા નામનો આખો દેશ પડે છે?” એવા સવાલના જવાબમાં પરખાઈ પડતે અમેરિકી શાહીવાદ પિતાના શાહીવાદી આક્રમણના ઉસ્તાદ આગેવાન વોલ્ટર લીપમેનના શબ્દમાં ફરી વાર બોલી ઊઠયો, કે,
ગ્રીનલેન્ડથી બ્રાઝીલ સુધી અને અલાસ્કાથી ફીલીપાઈન્સ સુધીની અમારી લાઈનદેરી છે. કેનેડાના પ્રદેશ પર ત્રણ હજાર માઈલ સુધીની અમારી સામાન્ય સરહદ આ અમારી લાઈનદોરીના મધ્યમાં દોડે છે. અલાસ્કાને ઉચ્ચ પ્રદેશ કેનેડામાંથી દેડે છે. આખા યુરોપ એશિયા પરના વાયુમાર્ગે કેનેડા પરથી ઉડે છે. એ રીતે કેનેડા પરને વાયુસત્તાનો કાબૂ અમેરિકાને કેનેડા સાથે સૌથી વધારે નિકટ રીતે જોડી દે છે.”
Page #729
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
અમરિકી શાહીવાદની ગ્લેાખલ વ્યૂહરચનામાં એ રીતે કેનેડા પરાવાઇ ગયા છે. કેનેડા પર પગ ચાંપીને ઊભેલા અમિરકી શાહીવાદી લશ્કરી અમલદાર મેજર જનરલ વીંગટન પોતાના લશ્કરી અમલદારાને તાલીમ આપતા ૧૯૪૭ ના ઓગસ્ટમાં સમજાવતા હતા કે, ‘ત્રીજું વિશ્વયુદ્ધ કેનેડામાં લડાશે. ’
'
૭૦૮
એટલે જ અમિરકી શાહીવાદે આજે ઉત્તર કેનેડાને પોતાના લશ્કરી મથક તરીકે બાંધવા માંડયો છે. હડસન કિનારા પરનું ચિત્ર બંદર એટલેજ અમેરિકી લશ્કરવાદના પ્રયોગોથી ઉભરાઇ ગયુ છે. એટલેજ કેનેડિયન આમ જનતાને કચડી નાખીને ત્યાંના પ્રતિક્રાન્તિનાં પ્યાદાંઓને કેનેડાનું શાસન અમેરિકન દારી સંચાર નીચે સોંપાઇ ગયું છે.
એટલે જ અંગ્રેજી શાહીવાદી ચર્ચિલ, જીવનભર જાળવેલી ઇચ્છાઓને એકઠી કરીને અમેરિકાના શાહીવાદી સામયિક લાઇફ’ માં ૧૯૪૭ના મે મહિનાના બારમા દિવસે લખતા હતા, ‘ હું અમેરિકન હાત તે। ! જીવનભર શાહીવાદનુંજ જેણે રટણ કર્યુ છે તે શાહીવાદને ફરજંદ ચરચીલ પોતે અમેરિકન ન હેાવાતે અસાસ કરતા હતા કે હું અમેરિકન હાત તા !” એમ કહીને શાહીવાદી યુદ્ધ રચનાના આર્ભને આટલા વહેલા શરૂ થઇ ગએલા દેખીને સંતોષ પામતે એ કહેતા હતા: ‘ મને સંતોષ થાય છે કે અમેરિકન સરકારે મક્કમ એવાં પગલાં એ દિશામાં જ લેવા માંડત્યાં છે. '
વિશ્વવિજયની યુદ્ધચનાની વ્યાપકતા
tr
એ કદમના ઉઠાવ પાસિફિક મહાસાગરમાં જાપાનીઝ-મેન્ડેટેડ ટાપુઓ પર હવે, હિરાશીમાના સંહાર કરીને ફરતા હતા. પાસીકિનાં, ૩,૦૦૦,૦૦૦ ચારસમાલ પાણી પર પથરાયેલા સેા ટાપુઓ પર અમેરિકન શાહીવાદ રહ્યુથભ રાપતા કહેતા હતા, “ અહીં અમારા ગ્લોબલગૃહ આરંભાય છે. પાસિફિક અને આટલાંટિકના બધા દેશો આ ગૃહમાં આવી જાય છે. ’” ખસ ત્યારથી આ વ્યૂહ અટકયા વિના આગળ જ વધ્યેા છે. અમેરિકન શાહીવાદને દુનિયા પરના ભરડા એક પછી ખીજા મથકને પેાતાની આંટમાં પરાવવા માંડયા. આખી દુનિયાને પેાતાનું સ્થાન બનાવવા નીકળેલા અમિરકીશાહી વાદ દુનિયાના ઇતિહાસપર બેઠા હતા. દુનિયાની ભ્રુગેાળને અમેરિકન વ્યૂહમાં ઘડવા એણે ચાકડા ફેરવવા માંડયા હતા. આ ઘટનામાં તરત જ લેટીન અમેરિકાનાં રાજા પશુ પરાવાયાં. આલાસ્કા, કેનેડા, ચાટારીકા, કયુખા જેમેજીકા, નસૌ, હાયટી, પ્યારટે–રીકા, સેન્ટથેામસ, ટ્રીની દાદ, બ્રિટીશગીએના બારમુડા ચગીએના, ન્યુફાઉન્ડલેન્ડ, બ્રાઝીલ, ગૌતેમાલા, પેરૂ, ઇકવેડાર, અને
Page #730
--------------------------------------------------------------------------
________________
વિવ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૦૦ પનામા પર અમેરિકી થાણું નખાયાં. એટલેંટિકની યાદીમાં ગ્રીનલેન્ડ, એઝર્સ આઈસલેન્ડ, એસેનસન ટાપુ અને લીબેરીયાપર અમરિકી શાહીવાદનાં લશ્કરોએ મૂકામ નાખ્યા. ભૂમધ્ય મહાસાગરમાં અને યુરોપમાં, બેલજીયમ, નરવે, ફ્રાન્સ, લકઝેમબર્ગ, જરમની, ઓસ્ટ્રીયા, ઈટાલી, મોરક્કો, ટુનીસીયા ટકી, ગ્રીસ, અને ઇરાનપર અમેરિકી શાહીવાદની ધરી પરથી ના નામને લશ્કરી રાહ શરૂ થઈ ગયો. આ બધાની સાથે સાથે જ આ શાહીવાદની યુદ્ધ ઘટનાએ, સીરીયા, લેબેન, ઈરાક, સીદીઅરેબીયા અને યેમેનમાં જઈને અમેરિકી તેલનાં રાજકારણ રોપી દેવા માંડયાં પ્રશાંત એવા પાસીફિકના પ્રદેશ પર તથા એશિયામાં, જાપાન કેરીયા, ફરસા, ફીલીપાઈન્સ, રૂક્યુસ, કેરોલીના, કેરેલીની, માર્શટસ, મેરીઆના, એડમરેલ્ટીઝ, બેનીસ મારકસ, સોલેશન્સ, ફીજી, એલ્યુશિયન, હવાઈ, કેલેડોનીયા, બેક, કીનીકસ, મીડ, ક્રિસ્ટમસ, ઓસ્ટ્રેલીયા, બેરની, વિગેરે હિંદીમહાસાગરપરના પ્રદેશ પર અને મલાયા પર અમેરિકી શાહીવાદનાં રાજકારણુ આરંભાઈ ગયાં. જગત આખાપર યુદ્ધને ભરડે નાખનારે અને આખી દુનિયા પર યુદ્ધખોર ન્યૂહ રચનારો આ શાહીવાદ, કહેતા હતું કે આ ફક્ત રક્ષણાત્મક બૂહ છે” જગત પર શાહીવાદી ઘટનાના મોતને અટકાવી પાડીને, તથા વિમુક્તિની હિલચાલોને નાબૂદ કરીને, શાહીવાદી ઘટના ના જ, રક્ષણના વ્યુહ માટે અમેરિકાનાં અરધોઅરધ લશ્કરે આખી દુનિયા પર જામી પડયાં. અમેરિકાનું નૌકાખાતુ એટલે જ બધા સમુદ્રોપર નાકાં બાંધતું, બધે. જળવ્યવહાર પિતાના ઈજારાવાળા એ ભૃહની કાર્યવાહી બનાવીને જગતભરનાં કમાડ ખખડાવે છે. ઉઘડેલાં કમાડમાં ડોલરની આર્થિક સહાય,ના સ્વરૂપમાં પતન પામવા માંડતા દેશમાં પાકીસ્તાનની જેમ શસ્ત્રસરંજામની સખાવત આવી પડે છે, અને ત્યારપછી અમરિકશાહીવાદે ખલેલાં કમાડવાળા દેશમાં કેવી સરકાર રાખવી તે, અમેરિકી શાહીવાદ નક્કી કરે છે અને એ બધું ઠીક ઠીક ચાલે એ માટે એ શાહીવાદનાં ઉદ્યોગનાં અને લશ્કરી મિશને ત્યાં ગોઠવાઈ જાય છે. આ બધાની સાથે સાથે જ શાહીવાદની સખાવતવાળાં શિક્ષણનાં, વિગેરે અનેક મિશને ત્યાં આવવા માંડે છે. અમેરિકન શાહીવાદની વ્યુહ રચનાને આ આર્થિક ફાંસો જગતપર પરવાઈ જવા માટે આજે જગતભરમાં અનેક મિશનો મારફત અનેક દેશદ્રોહી લાલચુઓને અને બુદ્ધિજીવીઓને પણ ખરીદી લેવા આ મિશને ફરતાં હોય છે. અમેરિકનશાહીવાદને શાહીવાદી અર્થ પણ યુદ્ધ અને દરમ્યાનગીરીને જ છે.
પણ પતે, શાહીવાદ નથી, પણ તે કશાહીને શાસભંડાર છે એમ કહે
Page #731
--------------------------------------------------------------------------
________________
૭૧૦.
વિઝવ ઇતિહાસની રૂપરેખા નાર અમેરિકન શાહીવાદ પાસે, ઈ. સ. ૧૯૦૨ માં માત્ર ૧૭૦,૦૦૦ ચોરસ માઈલને સંસ્થાનો પર કબજો હતે. પછી ઈ. સ. ૧૯૨૬માં આ શાહીવાદની હકુમત નીચેનો પ્રદેશ ૯૦૦, ૦૦૦ ચોરસ માઇલ બની ગયું હતું. પછી બે વિશ્વયુદ્ધો આવ્યાં અને બીજા વિશ્વયુદ્ધની કારવાહીમાં જર્મન ઇટાલીયન ફાસીવાદને નાણાંના ઢગલા ધીર્યા પછી અને એ વિશ્વયુદ્ધમાં વિજય પામ્યા પછી અમેરિકન શાહીવાદ આખી દુનિયાની આગેવાનીમાં હવે કોઈને ભાગીદારી આપવાની મના કરતું હતું તથા આખા જગતને અમેરિકન સંસ્થાન બનાવી દેવા એક પછી બીજે એમ, યુરોપ પર આર્થિક નિર્ણય મેળવીને પછી એશિયા, આફ્રિકા અને મધ્યપૂર્વ પર લશ્કરી કરાશે અને જૂથ રચતો હતો સીએમાં સીઆમ અને પાકીસ્તાન
એશિયા પરનું અમેરીકન આર્થિક શાહીવાદનું રાજકારણ ચીન ભારતમાંથી પાછું પડતું હતું ત્યારે અમેરીકન સરકારની પરદેશનીતિની નજર સિયામ નામના એશિયન પ્રદેશના મહારાજાના પ્રદેશ પર પડતી હતી. આ મહારાજા જન્મ અમેરીકન હતે તથા એ મહારાજાનો એશિયાભરમાં અતિ પછાત એ પ્રદેશ દક્ષિણ પૂર્વ એશિયા પર પિતાની આક્રમક નીતિ અજમાવવા માટે અમેરીકાના આર્થિક શાહીવાદને ખૂબ કામ લાગે તે હતો. હવે સિયામને નજરમાં રાખીને એશિયા પરની અમેરીકન પરદેશનીતિ દક્ષિણ પૂર્વ એશિયાને દક્ષિણ સાથે જોડી દેવા ભાગતી હતી તથા સિયામના પાટનગર બેન્ગકોકને પિતાનું મથક બનાવતી હતી. હવે દક્ષિણ કોરીયામાં પણ અમેરીકન શાહીવાદ પિતાનું લશ્કરી મથક જમાવીચૂકર્યો હતો તથા અમેરીકાના પાંચસે લશ્કરી અમલદારે દક્ષિણ કોરીયાના લશ્કરને તાલિમબધ્ધ બનાવવા મંડી પડયા હતા. જાપાન પર અમેરીકન અધિપતી તરીકે બેઠેલે જનરલ મેઆર્થર ઉત્તરકેરીયા પર આક્રમણ કરીને ચીન પર ચઢાઇ કરવાનો બૃહ ગોઠવતા હતા. આ વ્યુહની સાથે સાથે જ પિતાની હકુમત નીચેના તૂર્કસ્તાનના પ્રદેશપરથી પાકીસ્તાન પર ચીન ભારત પર દબાણ લાવવા માટે પિતાની પરદેશનીતીને ગોઠવવાને આરંભ શરૂ થઈ જતો હતે.
અમેરીકન અસર નીચે પાકીસ્તાને તૂર્કસ્તાન સાથેના મિત્રી કરાર કર્યા અને ઈ. સ. ૧૯૫૩ના ડીસેમ્બરમાં પાકીસ્તાનને હથિયારો આપવાની યોજના પ્રમુખ આઇઝનહાવેરે મંજુર કરી. પાકીસ્તાનના અસ્તિત્વ વિષે જેને જરા પણ દરકાર નહતી તેની સાથે અમેરીકન સરકારે હવે મિત્રાચારી શરૂ કરી. અમેરીકાના નૌકા ખાતાના અમલદારોએ પાકીસ્તાનની મુલાકાત લેવા માંડી અને ઇ. સ. ૧૯૫૩માં અમેરીકા તરફી મહમદઅલી, પાકીસ્તાનનો વડાપ્રધાન
Page #732
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસનું સરવૈયું, વિકવ શાંતિ કે વિવસંહાર! . ૭૧ બને. એશિયાભરમાં સૌથી મોટું એવું વિમાની મથક પાક્રીસ્તાનમાં કરાંચી પાસે બંધાયું. ત્યારપછી તરત જ પાકીસ્તાનમાં અમેરીકન હથિયારોના ઢગલા મદદ તરીકે આવી પહોંચ્યા અને અમેરીકન સરકારે પાકીસ્તાન સાથે લશ્કરી મદદના કરાર કરીને પાકીસ્તાનના લશ્કરને તાલીમબધ્ધ બનાવવા પિતાના લકકરી અમલદારને રવાના કર્યા. અદ્રષ્ટ સામ્રાજ્યનું આકમણરૂપ
અમેરિકાના આ અદ્રષ્ટ સામ્રાજ્યનું અથવા પંડિત નહેરની ભાષામાં કહીએ તે આ “આર્થિક શાહીવાદનું” રૂપ સંસ્કૃતિ નહીં પણ સંહારના સ્વરૂપમાં દેખાઈ ચૂકતું હતું. પિતાનાં આર્થિક હિત માટે, પરાયા રાષ્ટ્રની ધન દલત પર કાબુ જમાવનાર તથા તેના પર લશ્કરી કાબુ જમાવીને તેના રાજકારણના બધા દેરી સંચાર પિતાના હાથમાં ધારણ કરનાર અમેરિકન શાહીવાદનું સંહારક સ્વરૂપ, યુદ્ધના લશ્કરી કરારની રચના મારફત દેખાઈ ચૂકયું હતું.
શાહીવાદના આ સ્વરૂપે યુદ્ધને વિરોધ કે નિર્બળને પક્ષ કદી કર્યો નથી. આ શાહીવાદે આરંભમાં જ શાંતિ માટેના ઈ. સ. ૧૮૯૯ના હેગનેન્શનને પણ અનુમોદન આપ્યું ન હતું અને યુદ્ધમાં વપરાતી ડમડમ ગેળીઓને ગેર કાનુની ઠરાવી હતી તથા ૧૯૨૫ ના જીનેવા પ્રોટોકોલને પણ અનુમોદન આપીને યુદ્ધમાં વપરાતા ગેસ સામે પિતાને વિરોધ નોંધાવ્યો નહતું. આ શાહીવાદે જ ઇ. સ. ૧૯૪૫માં જંતુ યુદ્ધને જાપાની પ્રદેશ પર અમલ કર્યો હતે. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની મનવારે જ્યારે અમેરિકન યુદ્ધ કેદીઓને લઈ જતા જહાજને ડૂબાડી દીધું હતું ત્યારે તે સામે અમેરિકન સરકારે પોતાને રોષ જાહેર કર્યું હતું પરંતુ આ શાહીવાદી સરકારેજ બીજા વિશ્વયુદ્ધમાં અણુ બૅબ વડે જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના બે નગરનું ખૂન કરી નાખ્યું અને એ રીતે આકાશમાંથી જ ખેલાતા વિમાની યુદ્ધની ભયાનકતાને તથા તેની સંહારક વ્યાપતાને હજારો ગણી વધારી મૂકી અને આબાલવૃદ્ધોના માનવ સમુદાયને સંહારી નાખ્યા. સંહારની આવી વ્યાપકતા આ આર્થિક શાહીવાદે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર ખૂલ્લી મૂકી. જ્યારે જાપાનને પરાજય હાથ વેંતમાં દેખાતો હતો તે સમયે જ જ્યારે એટમ બોંબ જેવા સર્વાગી સિંહારના શસ્ત્રને વાપરવાની જરાપણ જરુર નહતી ત્યારે જાપાન પર એકાએક કબજે કરી લેવાના આશયથી તથા એશિયા પર જાપાનને બદલે અમેરિકન સામ્રાજ્યની હકુમત ગોઠવી દેવાની તાલાવેલી ધારણ કરીને આ શાહીવાદે યુદ્ધને સવ સંહારક સ્વરૂપ ઈ. સ. ૧૯૪૫ ના જુલાઈની ૧૬ મી તારીખે ખૂલ્લું મૂક્યું.
Page #733
--------------------------------------------------------------------------
________________
૭૧૨
' વિશ્વ ઈતિહાસની રૂપરેખા ત્યાર પછી આ આર્થિક શાહીવાદ બીજા વિશ્વ યુદ્ધમાં પિતાના ઉદ્યોગને જરા પણ નુકશાન થયા વિના તથા જગત પર પિતાના લશ્કરી થાણાઓને વધારી મૂકીને વિજયી બનીને બહાર નીકળ્યો. ઈ. સ. ૧૯૪૭ના જાન્યુઆરીમાં આ શાહીવાદના લશ્કરી ઉસ્તાદ ફીલ્ડીંગ ઇલીયટે જાહેરાત કરી કે “યુનાઈટેડ સ્ટેટસ અને ગ્રેટ બ્રિટન પાસે આજે સર્વ શક્તિમાન એવી નૌકા તાકાત તથા આખા જગત પર પોંચી વળે એવી અસાધારણ ઝડપવાળી વિમાની તાકાત છે. આ બંને સત્તાઓ પાસે આજે છેવટની ઢબને શસ્ત્ર સાજ છે તે ઉપરાંત નૂતન ઢબનાં આયુધોમાં તેમની પ્રગતિ અજોડ છે. આખા જગતમાં આજે એકલા યુનાઇટેડ સ્ટેટ પાસે જ અણુ બોમ્બનું આયુધ છે.” ત્યાર પછી આ આર્થિક શાહીવાદે જાપાનને કબજે કરી લીધે અને જાપાન પરથી દક્ષિણ કેરિયાને પણ કબજે કર્યો. હવે આ શાહવાદની યેજના ઉત્તર કોરીયા પર આક્રમણ કરીને ચીન પર ચઢાઈ કરવાની તૈતારી કરવા લાગી. એશિયાપરનું અમેરિકન આક્રમક રૂપ - હવે અમેરિકન શાહીવાદે એશિયા પર કબજો મેળવવાનું આક્રમણ સ્વરૂપ જાપાનને પિતાનું મથક બનાવીને શરૂ કર્યું. પનામાની નહેર પરનું અમે રીકન લશ્કરી થાણું અલાસ્કા હવાઈ અને પનામાની લાઈન દોરી પરથી પશ્ચિમ તરફ હવે જાપાનને ફિલીપાઈન્સ સાથે એક થઈ ગયું. આ રીતે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકાની લશ્કરી હદ દૂર પૂર્વને અડી ચૂકી. આ લશ્કરી સરહદ અમેરિકાની જગતભરમાં અજોડ એવી આર્થિક તાકાત સાથે આગળ વધવા માંડી. આ આર્થિક શાહીવાદની તાકાત, અજોડ એવી લશ્કરી તાકાત સાથે એકમય બની ચૂકી. આ તાકાતનું સંહારક સ્વરૂપ અણુબોંબનું બન્યું. અમેરીકાએ અણુ બેઓનો પ્રાયોગિક એવો પહેલે ધડાકે બિકીની પર કર્યો આ ધડાકા પર વિવેચન કરતા પંડિત નહેરૂએ કહ્યું કે “અમેરીકન સરકારે આ ધડાકા વડે પિતાની તાકાતની જાહેરાત કરી છે તથા પોતાની પ્રદેશ નીતિમાં જે કોઈ આડું આવે તેને ઉડાવી મૂકવાની જાહેરાત પણ કરી છે. આ રીતે અમેરીકન શાહીવાદે પાસીફીક મહાસાગરને ઓળંગીને દક્ષિણ કોરીયા પર પોતાની કાર્ય વાહી શરૂ કરી. કોરીયાના માનવ સમુદાયને આર્થિક રાજકિય અને લશ્કરી રીતે ગુલામ બનાવીને અમેરીકાએ તે પ્રદેશ પર સી ગમનરી નામના એક પિતાના આડતીયાને પ્રમુખ તરીકે નિમ્ય તથા અનેક વર્ષોથી પિતાની શાહીવાદી લાલ સાને ઉત્તેજીત કરી રહેલા પણ પિતાની શાહીવાદી પકડમાંથી સરી ગયેલા વિરાટ ચીન દેશને આક્રમણ કરીને ગુલામ બનાવવાની યોજનાઓ ઘડવા માંડી.
Page #734
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૧૩
ખ્યાલ એ હતું કે એશિયાના રાષ્ટ્રને કબજે કરવા માટે જાપાનને અમેરીકાનું ઉદ્યોગ કારખાનું બનાવી શકાશે પરંતુ અમેરીકાના આર્થિક શાહીવાદને એ ખ્યાલ અનુભવમાં ખોટે નિકળે. જાપાન વર્કશેપ બની શક્યું પરંતુ આર્થિક શાહીવાદના આ કારખાનાને માટે કાચે માલ બનનારા એશિયાના દેશે હવે પલટાવા માંડ્યા હતા અને જાપાન પરથી પોતાના પર ઉતરી આવતા અમેરીકન શાહીવાદને પ્રતિકાર કરતા હતા.
જાપાન પરથી ચીનને દરવાજે અમેરીકા માટે ખોલી નાખવાને કાર્યક્રમ હવે આ આર્થિક શાહીવાદ માટે શક્ય જણાતું નહોતું. ચીન દેશ આઝાદ બનતે હતું તથા ૧૯૪૯ના ઓકટોબરની પહેલી તારીખે ચીનનું પ્રજાસત્તાક શરું થતું હતું. એટલે ચીનનું કમાડ દેવાઈ જતાં અમેરીકાને આર્થિક શાહીવાદ ભારત પર નજર નાખતા હતા. કેમનવેલ્થમાં રહેવાના ભારતના નિર્ણયને લીધે બ્રિટન અને અમેરીકાને આનંદ થઈ ગયે તથા ચીન પિતાની પકડ નીચેથી છટકી ગયા પછી, ભારતને સાણસામાં લેવાની કાર્યાવહી શરૂ થઈ. ભારત અને બ્રહ્મદેશ
અમેરીકામાં જવાહરલાલને બોલાવીને અસાધારણ માન આપવાની તૈયા રીઓ ચાલુ થઈ ગઈ. આ બધા પાછળ ચીનની ક્રાન્તિને લીધે ચીન પરનું જે કમાડ અમેરીકાના પ્રવેશને માટે દેવાઈ ગતું હતું તેના બદલામાં ભારત પરનો દરવાજો ખેલવાનો ઈરાદો હતે. ચીન જ રહ્યો છતાં હિંદી મહાસાગરના રાષ્ટ્રમંડળમાં પ્રમુખ એ ભારત દેશ જે અમેરીકાના આર્થિક શાહીવાદને આવકાર આપે તે ત્યાંથી આખા દક્ષિણ પૂર્વ એશિયાને અને પછી ચીનને પણ સર કરી શકાય એમ હતું.
આ સાથે સાથે અમેરીકાએ બ્રહ્મદેશના વડા પ્રધાનને પણ ઈ. સ. ૧૯૪૯ ના ઉનાળામાં ઉમળકાભર્યો આવકાર આપ્યો. આ રીતે ભારત અને બ્રહ્મદેશ પર અમેરીકાના આર્થિક શાહીવાદની નજર જાપાન પરથી ઠરી. જાપાનના ઉંબરા ઉપરથી ભારત પર ઉતરાણ કરવાના મનસુબા સેવાયા. દૂર પૂર્વનું રાજકારણ અમેરીકાના સરકારી તંત્રમાં નક્કી થવા લાગ્યું. પરંતુ નહેરૂએ પિતાની શાંત અને નમ્ર રીતે જાહેર કર્યું કે પિતાનું રાષ્ટ્ર બીજા રાષ્ટ્રો સાથેની બીન દરમ્યાનગીરીને અને સમાન સાથીદારીને જ અપનાવવા માગે છે. આવી જાહેરાતથી જાપાન પર લશ્કરી કબજો જમાવીને બેઠેલા અમેરીકન શાહીવાદની મૂંઝવણ વધી. જાપાન પરના શાંતિકરારનું આક્રમક રાજકારણ
આ રાજકારણની સામે એશિયાભરમાંથી જાપાનપર લાદવામાં આવતા અમે. રિકન શાંતિકરારોની સામે વિરોધનો અવાજ ઉઠ, શાંતિકરારનું નામ આપીને
Page #735
--------------------------------------------------------------------------
________________
૭૧૪
વિકવ ઈતિહાસની રૂપરેખા જાપાન સાથેના લશ્કરી કરાશે. અમેરીકન શાહીવાદ સાનફ્રાન્સીકે મૂકામે કરતે હતે. આ કરારમાં હાજર રહેવાની ભારત અને બ્રહ્મદેશે ના પાડી દીધી અને અમેરીકન શાહીવાદ સામે એશીયાને આ પ્રતિકાર ફરીવાર અથડાયો. ઓસ્ટ્રેલીયાએ અને ફીલીપાઈન્સે પણ આ શાંતિકરારને વિરોધ કર્યો. ઈન્ડોનેશિયાના પરદેશમંત્રીએ આ શાંતિકરારમાં સહી કરી હતી પરંતુ ઇન્ડોનેશીયાની પાર્લામેને તેને નકારી કાઢી. જવાહરલાલ નહેરૂનું શાંતિમય રાજકારણ જાપાનપર લાદવામાં આવતા શાંતિકરારના વિરોધમાં એશિયાનું આગેવાન બન્યું. જાપાનમાં પણું શાહીવાદ સામે વિરોધ જાગી ઉઠયો. આ કરાર વડે અમેરીકન શાહીવાદ એશિયાભરમાં ઉઘાડે પડી ગયો. આ “શાંતિ કરારની અંદર ગુપ્ત રહેલા એશિયાપર અશાંતિ અને યુદ્ધ ફેલાવવાના કાવતરાવાળા અમેરીકન કરારનામા સામે ૧૯૫૧ ના ફેબ્રુઆરીની ૬ઠ્ઠીએ જાપાનની રાજસભાની બન્ને ગૃહની સ્ત્રી સભાસદેએ અમેરીકાના પરદેશમંત્રી જેન ફેસ્ટર ડલેસને ટોકીયાનગરમાં મેમેરેન્ડમ આપ્યું. આ મેમરેન્ડમ જાપાનની જનતાની સ્ત્રી પ્રતિનિધિઓનું હતું તથા જાપાનને સાચો અવાજ રજુ કરતું હતું કે “અમારી પહેલી અને છેલ્લી પ્રાર્થના યુદ્ધને નિવારવા માટેની છે. અમે માતાઓ પત્નિઓ અને બહેને યુદ્ધને ધિક્કારીએ છીએ. પાછલાં વર્ષોમાં અમે જાપાનીઓએ યુદ્ધને જગાવીને ખૂબ સહન કર્યું છે. હવે અમે યુદ્ધની તમામ રીતભાતોમાંથી અમારો વિશ્વાસ ગુમાવી દીધો છે. એટલા માટે અમે અનુરોધ કરીએ છીએ કે જગતમાંથી અને પૂર્વની પ્રજાઓમાંથી મનુષ્યને સંહાર કરવાની રીતભાતને અટકાવી દઈને સાચી સંધ સલામતીનું નિર્માણ કરવાની જરૂર છે. જેમણે અમારી ભૂતકાળમાં યુદ્ધ કરવાની રીતને લીધે સહન કર્યું છે તે સૌ દેશના અમે ઋણી છીએ અને સદંતર રીતે યુદ્ધની તમામ રીતભાતનો ઈન્કાર કરીએ છીએ.”
ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી ધસતી, અમેરિકન અને બ્રિટન તથા ફ્રાન્સની સામ્રાજ્યવાદી સરકારની આગેવાની નીચે રચાયેલાં યુદ્ધ જૂથની રચનાની સાથે સાથે જ બ્રિટનના સામ્રાજ્યવાદે બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ મલાયા અને બ્રહ્મદેશની આઝાદીને કચડી નાખવા યુદ્ધ શરૂ કરી દીધું. ફ્રાન્સના સામ્રાજ્યવાદે એજ અરસામાં વીએટનામની આઝાદીને છુંદી નાખવા યુદ્ધ આરંવ્યું, તથા એ સમયમાં, હોલેન્ડે ઇન્ડોનેશિયાપર યુદ્ધ શરૂ કર્યું. એજ સમયમાં, અમેરિકન શાહીવાદે દૂર પૂર્વમાં ચીન સામે યુદ્ધની રચના આરંભી દીધી. એશિયાપરની અમેરિકન ચુદ્ધ રચનાનો પહેલો મેરો, ફેરમાસા
પછી આ સામ્રાજ્યવાદી લશ્કરી જુથે અને ખાસ કરીને અમેરિકન શાહીવાદે રસાપર પ્રેતાનું મથક બનાવ્યું. આ તાઈવાન અથવા ફોર્મોસા, ચીન
Page #736
--------------------------------------------------------------------------
________________
S૧૫
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર ! દેરાને ટાપુ છે, અથવા વિમુક્ત ચીન રાષ્ટ્રને એક પ્રાંત છે. આ પ્રાત લગભગ બાર નાના નાના ટાપુઓને બોલે છે. આ પ્રાંતને પૂર્વ કિનારે પેસિફિક છે અને પશ્ચિમે મહાન ચીપરાષ્ટ્ર પ્રદેશ છે. આ મહ ન રાષ્ટ્રના સંકાઓ જુ છે, અને ભુગે-ળની સત્ય હકીકત જેવા, બે ટાપુઓમાં હાઈનાન એક છે અને બીજે તાઈવાન (મસા) છે. જ્યારે ઈપણ જન્મ્યો નહોતો, વ રે કાલબસ અમે
રિકા શોધી શકાય પણ નહોતે., તાર પહેલાં, ચી રાખ ઈતિહાસ, તાઇવાન અને હાઇનાન ટાપુઓ ચીનના હોવાની સાબીતી આપે છે. શાહીવાદે ચીનને ગુલામ બાપા પછી આ પધીન બનેલા માવાના . ટાપુ, 1. દ નું પાન કેમેરા એટલે “સુંદર પિ” એવું
છે . ર ા
.
' અને
કાકે કે
'રામ
આજે આ સુંદરી પર ત ના બનેલા દશદો છે ચાંગને બેસાડી રાખો, અમારક યુદ્ધ ખોર શહીદ વિશ્વની બધી કૃતિ અને શાંતિની ચાહના પર, આ સુંદર
ERNમ કે
rer :
ગીએ. પછી એ પછી. બ્રિટન અમેરિકા અને
આવ્યા હતા. પછી ઈ. સ. ૧૮૯પમાં આ દ્વીપ પર
જાપાની શાહીવાદને અર્ડ! જામી પડે અને ત્યાર પછી ૧૯૪૯ માં, આઝાદ બનેલા ચીની રાષ્ટ્ર, પેતાના
Page #737
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા પ્રાચીન દેશના આ પ્રાચીન પ્રાંતને મુક્ત કરવાને પિતાને નિરધાર જાહેર કર્યો. અને અમેરિકન અને બ્રિટીશ સરકારે, ઈ. સ. ૧૯૪૩માં કેરે મૂકામે, ડિસેમ્બરની ૧ લી તારીખે કરેલી જાહેરાતની જગતને જાણ કરી. ત્યારે આ બંને સરકારોએ જાહેરાત કરી હતી કે, “અમારે હેતુ, ચીની આઝાદ પ્રજાસત્તાકમાં, જાપાને ચોરી લીધેલા ચીનના તમામ પ્રાંતે, જેવા કે, મંચુરીયા, ફોર્મોસા અને પીકાડર્સ ફરીવાર માતૃભૂમિ સાથે જોડાઈ જાય તેની કાળજી રાખવાને છે.” પરંતુ ત્યારપછી અમેરિકન શાહીવાદે ચીન પર આક્રમણ કરવાના એકજ ઈરાદાને, સૌથી મોટો બનાવી દઈને, ધીમેધીમે ચીન રાષ્ટ્રને, રાષ્ટ્રસંઘમાંથી બહાર રાખીને, પિતાને યુદ્ધખોર કદમ ચીન પર ઉઠાવવા માંડ્યો. આ દિશામાં પહેલા પગલા તરીકે અમેરિકન શાહીવાદે, જગતભરની નીતિમત્તા અને શાંતિ વ્યવહારને કંપાવી મૂકે તેવી જાહેરાત, પોતે ચાંગ-કાઈ શેકની દેશદ્રોહી એવી ફોરમોસાની સરકાર સાથેના પરસ્પરના રક્ષણના લશ્કરી કરારની કરી. આ કરાર વડે, ફેર્મોસાના રક્ષણ માટે એટલે ફેર્મોસા, ચીનમાં જોડાઈ ન જાય તે માટે, તથા ફેર્મોસાપરથી ચીનપર આક્રમણ થઈ શકે તે માટે, અમેરિકન યુદ્ધાર શાહીવાદને, પિતાનાં જમીનનાં દરિયાઈ તથા હવાઈ લશ્કરે, ફેર્મોસાની ભૂમિપર રાખવાના તથા તે લશ્કરે વડે યુદ્ધ ખેલવાના અધિકાર મળતા હતા.
વિશ્વશાંતિ સામે અમેરિકન શાહીવાદનું આ પગલું, ચીનની પ્રજાસત્તાક સરકારના વડાપ્રધાને ધિક્કારી કાઢતાં જાહેર કર્યું કે, “આ પગલું લઈને અમેરિકન શાહીવાદે ચીનની નુતનલોકશાહી પર અને ચીનના લેસમુદાય પર આક્રમણ કરવાની યુદ્ધની જાહેરાત કરી છે. તથા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વિમુક્ત અને વિરાટ એવા મહાન ચીન રાષ્ટ્રને પ્રવેશ અટકાવી રાખે છે.” ચીનપર આક્રમણ કરવાને બીજો મોરચે, દક્ષિણ કેરીયા.
બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ શાહીવાદી રાજકારણે, કોરીયાના આઝાદ બનતા પ્રદેશને અરધોઅરધ તેડી નાખ્યું હતું. ૩૮ મી પેરેલલ આગળ કોરીવનરાષ્ટ્રની વિમુક્તિની હિલચાલમાં વિંધ પાડી દઈને દક્ષિણ કોરીયાપર અમેરિકન શાહીવાદે પિતાને મેર ગોઠવી દીધું હતું. આ પહેલાં જ ફરસા નામના ચીનના ટાપુને ચીનના રાષ્ટ્ર દેહમાંથી છેદી નાખીને તેના પર પિતાના શસ્ત્ર સરંજામ અને નૌકા કાફલાના રક્ષણ નીચે ચાંગ કાંઈશેકની સરકારને બેઠવી દઈને જગતભર પર અટ્ટહાસ્ય કરીને અમેરિકન શાહીવાદે આ ફરસાને જ ચીન રાષ્ટ્રની બેઠક પર રાષ્ટ્રસંધમાં પણ બેસાડી દીધો હતો. આ ફોર્મોસાપર
Page #738
--------------------------------------------------------------------------
________________
અલ
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિAવસંહાર !
૭૧૭ થઈને ચાંગ-કાઈ શેકના નામ નીચે ચીન પર આક્રમણ કરવા માટેની
અમેરિકન યોજના, હવે દક્ષિણ મયુરોયા
કેરીયાપર એજ યોજનાને બીજો મોરચે માંડી ચૂકી હતી. ફેરમેસામાં શીંગમાનરીની સરકાર અમેરિકન શસ્ત્રસાર વડે સજાઈ
ગઈ. પછી ઈ. સ. ૧૯૫૦ ના જનજાના જુનની શરૂઆતમાં, અમેરિકન
પરદેશમંત્રી ડલેસ, પિતાના નિષ્ણુ તે સાથે દક્ષિણ કોરીયાના પાટનગરમાં આવી પહોંચ્યા. વિમુકત
એવા ઉત્તર કોરીયાને પરાસ્ત કરી
નાખીને, તેના પર થઈને ચીનપર Jદ ટાણ
આક્રમણ કરવાની ભવિષ્યની
જના પહેલાં, ઉત્તર કોરીયાપર આક્રમણ કરવાનું અહીં નક્કી
થયું. જુનની ૨૭મી એ દક્ષિણ કેરીયાએ ઉત્તરપર આક્રમણ શરૂ કર્યું. બંને કારીયા વચ્ચેની ૩૮મી પેરેલ પર કોરીયન માનવાનો સંહાર શરૂ થયો.
દક્ષિણ કોરીયાના ઉત્તર કોરીયા પર થએલા આક્રમણની સાથે જ અમેરિકન પ્રમુખે દક્ષિણની મદદે ઉત્તરપર આક્રમણ કરવાની અમેરિકન કુમક અને અમેરિકન ટુકડીઓ રવાના કરી દીધી. એ આક્રમણની સાથે સાથે જ, આખા જગતની નિર્ણયબુદ્ધિ પર અટ્ટહાસ્ય કરતા આ શાહીવાદી આક્રમણે, જાહેર કર્યું કે દક્ષિણ કેરિયાએ ઉત્તર પર આક્રમણ કર્યું છે. આખા સવાલને એણે એ રીતે રાષ્ટ્રસંઘની સલામતિ સમિતિની તાકીદની સભા બોલાવીને રજુ કર્યો તથા પિતે તૈયાર કરેલે ઠરાવ પસાર કરાવી દીધું અને રાષ્ટ્રસંઘ મારફતજ, ઉત્તર કોરીયા પર લડવા જનારી, રાષ્ટ્રસંધને ઝડે ધારણ કરનારી, પોતાની પકડ નીચેના બીજા દેશોની લશ્કરી ટુકડીઓ, ઉત્તર કેરીયાપર આક્રમણ કરવા અને દક્ષિણને મદદ કરવા રવાના કરી દીધી. અમેરિકન પરદેશમંત્રી ડલેસે, એશિયનોને અંદર અંદર લડાવવાનો પોતાની પરદેશનીતિ જગતને સંભળાવી દીધી. પણ લાખોના સંહાર પછી, કેરીયાને આ આંતરવિગ્રહ જ્યાં આગળ અમેરિકન
ક્ષમ હમ
Page #739
--------------------------------------------------------------------------
________________
૭૧૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા શાહીવાદે સળગાવ્યા હતા ત્યાં જ ૩૮મી પેરેલલ પર થંભી ગયે. ઉત્તરકેરીયાનું પતન કરીને ચીનપર આક્રમણ કરવાની અમેરિકન શાહીવાદની જના આ પેરેલલપર નિષ્ફળ નિવડી.
આ પેરેલલ પરથી જ, નૂતન રાષ્ટ્ર વિમુક્તિની કોરીયન શહાદતની જ્યોત આખા એશિયા માટે જાગતા રહેવાની હાકલ કરતી દીવાદાંડી જેવી ઉભી. વિમુક્ત બનવા માગતા એશિયાને આત્મા, કોરીયન આપભોગની છબી દેખત સાવધાન બન્યો. અમેરીકન શાહીવાદની યુદ્ધખોર છબી અહીં ઉદઘાટન પામી. ચીન પર અને પછી આખા એશિયા-આફ્રિકા પર સામ્રાજ્ય સ્થાપવા ઉઠાવાયેલે પહેલો કદમ, અહીંજ, ૩૮મી પેરેલલ પર દેઢ લાખ અમેરીકન દિકરાઓ અને બીજાં વડીયાં રાષ્ટ્રના સૈનિકોની કબર ચણીને થંભી જઈને અંદરથી ચડભડતે ઉભે. આ પેરેલલ પર અમેરીકન શાહીવાદની લડાયક તાકાતની પારખ પણ થઈ ગઈ. પરાજીત બનેલા અને શરમિંદા બની ગયેલા અમેરીકન શાહીવાદે આ પછી તરત જ, દક્ષિણ કોરીયા સાથે, પરસ્પરના સંરક્ષણ કરાર કર્યા તથા, ઉત્તર કોરીયા પર ફરીફાર વધારે સારે સમય જોઈને આક્રમણ કરવાની મુરાદને જાળવી રાખીને, દક્ષિણના પ્રદેશમાં પિતાને શસ્ત્ર સરંજામ તથા લશ્કરે રાખવાનો કરાર કરી દીધો. અમેરિકન શાહીવાદને એશિયા પર યુદ્ધખોર ભરડો, “સીએટ ” (સાઉથ ઈસ્ટ એશિયા–દ્રીટી ઓરગેનિઝેશન)
અમેરિકન શાહીવાદે, સિમ, ફિલીપાઈન્સ અને પાકીસ્તાન પર પિતના લશ્કરી કરાર કરીને અને ત્યાં પોતાના શસ્ત્રસરંજામ ખડકવાનો આરંભ કરીને પિતાની યુદ્ધર યોજનાને શાહીવાદી ભરડે, આખા એશિયા પર ઉતારવાનો આરંભ કર્યો તથા ઈ. સ. ૧૯૫૪ના જુલાઈમાં પ્રચાર શરૂ કર્યો. સપ્ટેબર મહીનામાં મનીલા મૂકામે એ પરિષદ મળી. આ પરિષદમાં સિઆમ, ફિલીપાઈન્સ, અને પાકીસ્તાન ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલીયા, અને ન્યુઝી લેન્ડની સરકારોના પ્રતિનિધિઓ અમેરિકન શાહીવાદનાં લશ્કરી કઠપુતળાં જેવાં ભેગાં થયાં તથા, એશિયાના દેશ માટે, એશિયાના વિમુકત રાષ્ટ્રોની હાજરી વિના અને તેમના પ્રખર વિરોધની પરવા કર્યા વિના, અમેરિકન શાહીવાદે
આ યુદ્ધખોર જમાવટની ચેજના કરી દીધી. ભારતના રાજકીય આગેવાન કૃષ્ણમેનને આ યુદ્ધખેર ખરડા વિષે કહ્યું કે,
“આ કરારવાળી સીટ' નામની સંસ્થા, કેટલીક શાહીવાદી સત્તાઓ તથા તેમની સાથે હિત સંબંધ ધરાવતી બીજી કેટલીક સત્તાઓ, કોઈ પ્રદેશના
Page #740
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર !
૭૧૯
રક્ષણ માટે કરારથી ભેગી મળી છે. આ પ્રદેશ એશિયાના પ્રદેશ છે તથા અમે કે જે એ પ્રદેશને જ એક રાષ્ટ્ર વિભાગ છીએ, તે જાહેર કરીએ છીએ કે અમારે અમારા બચાવ માટે તમારા રક્ષણની જરૂર નથી. તમારા આ કરાર રાષ્ટ્રસંધના ચારટરા પણ ભંગ કરે છે.'
'
અમેરિકનશાહીવાદના મધ્યપૂર્વ પરના યુદ્ધખાર ભરડા, બગદાદ કરાર આ પછી તરત જ અમેરિકન શાહીવાદે, · મીડલઇસ્ટ ડીફેન્સ, એરગેનિઝેશન ’ અથવા મીડા નામની લશ્કરી અને યુદ્ધખાર ધટના ઘડવાની હિલચાલ શરૂ કરી. એશિયાને બચાવ કરવા નીકળી પડેલી આ ઘટનાએ મધ્યપૂર્વના પ્રદેશોને પણ તેવી યુદ્ધ યેાજના નીચે જકડી રાખવાના દોરીસંચાર શરૂ કર્યો. પરંતુ આ યાજનામાં, પહેલાં પરાવાઈ જાય તેવા પ્રદેશના એક છેડા પાકિસ્તાન, અને ટરકીમાં શરૂ થઈ ચૂકયા હૈાવા છતાં, વચમાં ઇરાન હજી અમેરિકન પકડ નીચે આવી ગયા નહાતો. ઈરાનનું જો પતન થઇ શકે તો પછી, ઇરાક અને ઈઝરાઇલ ત, અમેરિકન યુદ્ધ ભરડાના ખીજા છેડા તરીકે તૈયાર હતા જ, આ ભરડાના અધચંદ્રાકારની ભીંસમાં પછી ઈજીપ્ત, અરેબીયા, જોર્ડન, અને સીરીયા જેવા પ્રદેશાને લાવવાનાં આક્રમણ પણ કરી શકાય તેમ હતું, એટલું જ નહી પરંતુ હજી સુધી દૃઢપણે વિમુકિત અને વિશ્વશાંતિના રાજકારણને વળગી રહેલા ભારતને પણ યુદ્ધની ભીંસમાં લઇ શકાય તેમ હતું. એટલે સૌથી પહેલાં ઈરાનનું પતન થઇજ જવું જોઇએ. તે માટે ઇરાન પર અમિરકી શાહીવાદના બધા સંચાર શરૂ થઇ ગયા, અને ઈરાનનું પતન થયું. અમેરિકન શાહીવાદને યુદ્ઘ ભરડા, પતિત બનેલા, અને પતન પામેલા, પાકિસ્તાનથી, હવે ઇરાનમાં થઇને, ટરકી પર અને ઇરાક પરથી પસાર થઇને ઇઝરાઇલ સુધી પહેાંચી ગયા.
અને જેવા · સીટા ’ કરાર થયા તેવા જ બીજો યુદ્ધખાર કરાર બગદાદ કરાર નામનેા ઇરાકના પાટનગરમાં આલેખાયે.
એશિયા અને આફ્રિકાના ખડા પર વિશ્વયુદ્ધના અમરિકી પડછાયા ફરતા થઈ ગયા. ઈન્ન અને ભારત જેવા, વિમુકિત અને વિશ્વશાંતિના આગેવાન રાષ્ટ્રા પર અમેરિકન શાહીવાદની યુદ્ધખાર નજર, ઉગ્ર બની ગઇ. શાહીવાદી ઘટનાનુ` મધ્યપૂર્વપરનું રાજકારણ
આ બનાવને લીધે શાહીવાદી ઘટનાએ ઘડેલું મધ્યપૂર્વ પરનું રાજકારણ ખુલ્લું પડયું. આ પ્રદેશપર યુદ્ધખાર ભરડા રચીને ગાવાયેલેા, પાકિસ્તાનથી
Page #741
--------------------------------------------------------------------------
________________
૭૨૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા શરૂ થએલે, ઈરાનનું પતન કરીને ત્યાં પરોવાઈ ચૂકેલે અને ઈરાકને બગદાદ કરાર બનેલ, ટરકીપરથી પસાર થએલે શાહીવાદના યુદ્ધમોર, ઈઝરાઈલના અમેરિકન શાહીવાદના દોરીસંચારવાળો સાફ દેખાય. અંગ્રેજી શાહીવાદે પિતાના યાદા તરીકે જન્માવેલા અને અમેરિકન શાહીવાદે તેને, શસ્ત્રસાધનેથી મઢેલા, ઈઝરાઈલે બગદાદ કરારનો છેડે બનીને આ છેડા પરથી ઈજી પર સુએઝની નહેરનો કબજે લેવા માટે, અંગ્રેજી, ફ્રેંચ અને ઈઝરાઈલના આક્રમણના ધસારા એક સાથે આરંભી દીધા. આ ત્રણે ધસારા નીચે એક જ રાતમાં ઈજીનું પતન થવાનો અમેરિકન શાહીવાદને અંદાજ હતા.
પણ ઈજીપ્તનું પતન થયું નહીં. ઇજીપ્તપરનાં આ ત્રણ આક્રમણોને ભારતની વિમુક્ત સરકારે, ચીનની વિમુક્ત સરકારે, અને એશિયા આફ્રિકાનાં વિમુક્ત રાષ્ટ્રએ એક સાથે ધિક્કારી કાઢયાં. રશિયાએ આ આક્રમણ પર આખરી નામાની ધમકી પાઠવી. કેરે નગરે આ આક્રમણને દેહની દિવાલ રચીને થંભાવી દીધું. ઈજીપ્તનું પતન પૂકારવાની પળ પર અધીરે બનેલે
વોઈસ ઓફ અમેરિકા” મુંગે રહ્યો. ઈજીપ્ત પરથી અરબ વિમુક્તિના અવાજે જગતને પિતાના લડાયક નિરધારની જાણ કરી. બાન્ડગની અસ્મિતાનુ. ઈજીપ્ત કરેલું શિલારોપણ
બાન્ડગન સમારંભ એશિયા-આફ્રિકાની વિમુક્તિના પાયા પર ઉભેલી, વિશ્વ-શાંતિનો વાહક બન્યું હતું ત્યારે ત્યાં જઈને ઈજીપ્તની વિમુક્તિની નાસરે દીધેલી સબૂતને સીમાસ્તંભ સુએઝની નહેર પર ઇજીપ્તનાં માનોએ રચી દીધે. બાન્યુગપર પ્રસ્થાપન થએલા પંચશિલમનું આંતરરાષ્ટ્રિય શીલ ઈજીપ્તની ભૂમિ પરની દરમ્યાનગીરીને ડારીને, અને સાર્વભૌમત્વને સાચવીને, વિશ્વઈતિહાસનું અને વિશ્વશાંતિનું લોકસંત્રી બન્યું. પશ્ચિમનાં સૈકાજુનાં સામ્રા, પશ્ચિમ એશિયામાં પતન પામેલાં ઉભાં. સિકંદર અને સીરસને રસ્તે તથા, સીઝરોને રસ્તે આ ધરતી પર આવેલું પશ્ચિમનું સામ્રાજ્ય આ પશ્ચિમ એશિયા પર મરેલું દેખાયું. અમેરિકન શાહીવાદે, પિતાને જ પરાજ્ય આ પશ્ચિમના પરાજયમાં અનુભવ્યો. શસ્ત્રસાજના ઢગલા પર બેઠેલા અમેરિકન શાહીવાદે પરાસ્ત બનેલા, અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદને, ઈજીપ્તના અનંતરણ પ્રદેશ પરથી પાછા ભાગી આવીને, લંડન અને પેરીસ નગરભેગા થઈ જવાની સલાહ દીધી. અમેરિકન શાહીવાદની આઈનોવર ડોકટીન
પણ જગતની શાહીવાદી ઘટનાનો આગેવાન અમેરિકન શાહીવાદ અણુશસ્ત્રોના ઢગલાપર જીવતે બેઠા હતા. પશ્ચિમ એશિયાની દુનિયામાંથી પરાજીત
Page #742
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસનું સરવૈયુ વિશ્વ શાંતિ કે વિવસંહાર! જા બનીને ભાગી છૂટેલા, લંડન અને પેરીસનાં પાટનગરવાળા અંગ્રેજ-ફ્રેંચ શાહીવાદના અને પિતાના પ્યાદા જેવા ઈઝરાઈલને પાછા પડ્યા, પછી, પશ્ચિમ એશિયાની એટલે મધ્યપૂર્વની દુનિયામાં તાકાતનું અથવા શક્તિમતાનું એક મોટું વેકયુમ પડી ગયું છે તથા પોતાનાં લશ્કર વડે, શસ્ત્રોના ભંડારે વડે તથા અણઆયુધ વડે યુદ્ધ ખેલીને પણ આ વેકયુમને અથવા તાકાતના શૂન્યને પૂરવાને અમેરિકન સરકારને સિદ્ધાંત છે, એ સિદ્ધાંત, અમેરિકન શાહીવાદના પ્રમુખ આઈઝનહાવરે જાહેર ર્યો.
શાહીવાદી ઘટનાના આ સરનશીનને ખબર નહોતી કે, શાહીવાદી તાકાતને પરાજ્ય પમાડીને, તેની ખાલી પડેલી જગામાં એશિયા અને આફ્રિકાનાં વિમુક્ત રાષ્ટ્રોની, રાષ્ટ્રવિમુક્તિની, નૂતન રાષ્ટ્ર અસ્મિતાની, સાર્વભૌમત્વની તાકાત બેસી ચૂકી છે, તથા, વિશ્વશાંતિની આ તાકાત શાહીવાદી યુદ્ધખોરીને અનાદર કરે છે. અઈઝનહેવર ડોકટીનની કાર્યવાહી
પણ આઈઝેનહેવર ડેકટ્રીનની કાર્યવાહી, બગદાદી કરારના અર્ધચંદ્રકમાંથી આરંભાઈ ચૂકી. સીરીયાપર શાહીવાદી કાવતરાં શરૂ થઈ ગયાં. ઈરાકમાંથી આ ડેકટ્રિીનને કાસદોના દેરી સંચાર આરંભાયા. બાન્યુગના શાંતિ સમારંભ પછી ઈન્ડોનેશિયામાં શરૂ થએલી અમેરિકન, શાહીવાદની યુદ્ધખોરી આ વિમુક્ત પ્રદેશને ટુકડાઓમાં વહેંચી નાખવા આરંભાઈ ચૂકી. અમેરિકન શાહીવાદની આ ડોકટ્રીન, પશ્ચિમ એશિયામાં પિતાનાં પ્યાદાઓ મારફત, મધ્યપૂર્વની યુદ્ધની રચનાને સંકેરવા માંડી. અમેકિન શાહીવાદે ઈન્ડોનેશિયાપર આગ ફેલાવી દેવા, ડચ શાહીવાદને સંકેવા માંડે તથા, ત્યાં બેઠેલા પિતાના સાગરિતને આર્થિક શાહીવાદ મારફત શસ્ત્રોની સખાવત શરૂ કરી. અંગ્રેજી રાણુ ભારતની વિમુક્તિ પર બેઠેલા ફિરંગી શાહીવાદને, મળવા ગાવા પર યુદ્ધને સકેરતા, પિોર્ટ. ગાલની સહેલગાહે પહોંચી ગઈ. આ બધા બને, ઈજીપ્તમાં થએલા શાહીવાદી પરાજ્ય પછી એકાએક શરૂ થયા. ઈજીપ્તની વિમુક્તિના અને વિશ્વશાંતિના આગેવાન તથા, પશ્ચિમ એશિયાની વિમુક્તિની હિલચાલના પરમમિત્ર એવા, નહેરૂને પણ જવાબ આપવાની યુદ્ધાર કાર્યવાહીને દોરી સંચાર, પાકીસ્તાન મારફત શરૂ કરાવીને, કાશ્મીરના સવાલ પર, અંગ્રેજી-ફ્રેંચ અમરિકી શાહીવાદની એક હરોળ ઘડાઈ ગઈ. આ સવાલને છંછેડીને તેમણે ભારતમાં યુનેના નામમાં લશ્કર મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરી.
૯૧
Page #743
--------------------------------------------------------------------------
________________
R
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
વિશ્ર્વવિમુક્તિ અને વિશ્વશાંતિની નવી કસોટી, કાશ્મીરના સવાલ એશિયાવાસીઓની અંદર, એશિયન એશિયન પ્રજાએ અંદર અંદર લડી મરે લડે, એવા સિદ્ધાંત કારીયામાં યુદ્ધ સળગાવીને અમેરિકન શાહીવાદના પરદેશમંત્રી ડલેસે જાહેર કર્યાં હતા. ત્યાં સંહાર ચાલુ રાખવા માટેની આઇઝેન હાવર ડેાકટ્રીન એ પ્રદેશપર ચાલુ થઇ તેની સાથે સાથેજ, દક્ષિણ-પૂર્વ એશિયામાં સંહાર શરૂ કરવાનું રચાયેલું કાવતરૂ હવે ઇન્ડોનેશિયા પર યુદ્ધનું રૂપ ધરીને શરૂ થયું. આ સાથેજ અમેરિકન શાહીવાદે રચી ચૂકેલા, સીટ કારમાં જોડેલા, આ શાહીવાદના પરાધીન દેશોમાં પહેલા એવા, પાકીસ્તાનમાંથી ભારતની ભૂમિપર, કાશ્મિરના પ્રદેશમાં આગ ચાંપવાની કાર્યવાહીને! આરંભ થયા. આ યુદ્ધખાર રચનાને બગદાદ કરાર તે માટે તૈયાર જ હતા. પરન્તુ તેનું સંચાલન આજસુધી, અંગ્રેજી શાહીવાદ પાસે હતું. ઇસ પર આક્રમણુ કરીને, પા પડેલા, અ ંગ્રેજી શાહીવાદ હવે આ કરારની યુદ્ધખોર ધટના ચલાવવા અમેરિકાની આગેવાની સ્વીકારવા તૈયાર થયા. આ પહેલાં ત્યારે ઉત્તર-દક્ષિણ ધારીયા વચ્ચે યુદ્ધની આગ સળગાવીને, અમેરિકન શાહીવાદે લાખો કારીયનનેની કતલ કરાવી હતી. અમેરિકન શાહીવાદે એશિયા પર ખૂલ્લા મૂકેલા આ પદાર્થ પાઠ એશિયાએ નજરે નિહાળ્યો હતો. પછી આ પદાર્થ પાના ખીજો પ્રયાગ કરવા અમેરિકન શાહીવાદે, ઇન્હેંચીનની વિમુક્તિની લડતને, અધવચમાં રાકી પાડીને ઉત્તર દક્ષિણ નામના એ ઇન્ડેચીનની રચના કરીને વિમુકત ઇન્ડીચીનની રચનાની વચ્ચે ફાચર મારીને ઇન્ડેચીન પર સંહાર રચવાની ગાઢવણી જાળવી રાખી હતી.
આ યુદ્ધખાર રચનાને મધ્યપૂર્વમાં શરૂ કરવાની એની કાર્યવાહીના, પાકિસ્તાનથી માંડીને તે ઇઝરાઇલ સુધી લંબાયેલા, ખગદાદ લશ્કરી કરાર તૈયાર હતા. ઇજીપ્ત આગળ પશ્ચિમ એશિયામાં યુદ્ધ સળગાવવામાં પરાજીત પામેલા, અંગ્રેજી-કૂંચ શાહીવાદની પાછળ જ પશ્ચિમ એશિયા પર પેાતાની સીધી દરમ્યાનગીરી ધારણુ કરીને અમેરિકા હવે આ યુદ્ધખારી કરારના રીતસરના સભ્ય બની ગયા. આ કરારના, સભ્યામાંથી પાકીસ્તાનવતી, અંગ્રેજ અમેરિકી શાહીવાદે, ભારતપરનુ પહેલુ યુદ્ધખાર અડપલું કાશ્મીરના મરણ પામેલા સવાલને જીવતા કરીને, આર્ભી દીધું.
કાશ્મીરના સવાલ
કાશ્મીર સવાલ, સવાલની રીતમાં, કાઇ સવાલ જેવા હતા જ નહીં, કાશ્મીરના પ્રદેશ ભારતના જ એક વિભાગ છે અને હતેા. કાશ્મીર નામના એ ભારતના અવિભાજય વિભાગપર, રજપુત રાજાનું રાજ્ય હતું. ભારતમાં
Page #744
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસનું સરવયુ વિશ્વ શાંતિ કે વિવસ’હાર !
૩
શરૂ થએલી દેશી રાજ્યાની વિલીનીકરણ યાજનાના સમયે કાશ્મીરના રાજાએ એ દેશીરાજ્યને ભારત સાથે પદ્ધતિપુર:સર, અને કાયદાની રીતે જોડી દીધું. ત્યારપછી તરત જ, કાશ્મીરમાં મુસ્લીમ વસ્તી હૈાવાથી તથા, પાકીસ્તાન મુસ્લીમરાજ્ય હાવાથી પાકીસ્તાની સરકારે આવા કામવાદી ખાના નીચે કાશ્મીર પર આક્રમણ કર્યું. બસ ત્યારથી કાશ્મીરના સવાલ, આક્રમણના સવાલ તરીકે જન્મ પામ્યા. આ આક્રમણના સવાલની પાછળ, પાકીસ્તાનના ઇરાદે આક્રમણ કરીને કાશ્મીરને જીતી લેવાના હતા. આ આક્રમણને મારી હટાવવા કાશ્મીરના દેશી રજવાડાએ, પોતે જેની સાથે જોડાઈ ગયું હતું તે ભારતની સરકાર પાસે મદદ માગી, ભારતે પોતાના જ એક અંગનુ રક્ષણ કરવા કાશ્મીરના બચાવ કર્યાં. આક્રમણખાર પાકીસ્તાન પાછું હટયું, પણ પોતાની સરહદ સાથેના કાશ્મીરના એક વિભાગને તેણે આક્રમણવડે પકડી રાખ્યા અને તેનું નામ આઝાદ કાશ્મીર રાખ્યું. શાંતિની સાચવણી કરવા માટેજ એ વિભાગપરથી, પાકીસ્તાની આક્રમણખારને મારી હટાવવાનું મુલતવી રાખીને ભારત સરકારે, વાટાધાટના રસ્તા અખત્યાર કર્યાં. એટલા વિભાગમાં એટલે આક્રમણવડે કબજે કરેલા અને તેનુ નામ આઝાદ કાશ્મીર પાડેલા કાશ્મીરના સરહદી વિભાગમાંથી પાકીસ્તાની આક્રમક લશ્કર પાછું હટવું નહી તથા, એ વિભાગને પેાતાના આક્રમણના કબજા હેઠળ જકડી રાખીને, પાકીસ્તાને, એટલા વિભાગમાં, લેાકશાહી ત’ત્રને બદલે, ઈસ્લામીતંત્રની પેાતાની લશ્કરી સરમુખત્યારી શરૂ કરી દીધી. આ આખાય બાકીના કાશ્મીરને તે મુસ્લીમ વસ્તીવાળા હોવાથી, પોતાની સાથે જોડી દેવાની માગણી ચાલુ રાખી. આ બદલાયેલા સમયમાં જ્યારે, “ ધજાતિ નિરપેક્ષ ’ એવી વિમુક્તિની નવી તસ્વીર બનીને, એશિયાનાં આઝાદ રાષ્ટ્રો જન્મ પામતાં હતાં ત્યારે જ, આઝાદ ખનેલું પાકીસ્તાની રાષ્ટ્ર, ઈસ્લામિક ધરાય બનીને, કાશ્મિરમાં મુસ્લીમ પ્રજા વસતી હતી તેથી તેનાપર આક્રમણ કરીને પોતાની સાથે તેને જોડી દેવાના પોતાના ઇસ્લામિક અધિકાર છે એવા હિટલરી દાવા કરતું હતું તથા, પોતાના આ અધિકાર માટે ટકા, હજારો માઇલ કુર પડેલા અમેરિકન શાહીવાદ પાસેથી એને મળતા હતા. આટલા મેટા દેશ, આટલા માટે શાહીવાદ, અને જગતભરમાં સૌથી મોટા શસ્ત્ર ભંડાર ધરાવતા અને અણુમેબની માલીકી ધરાવતા અમેરીકન શાહીવાદ, આ નાનકડા, પાકી સ્તાનની મિત્રાચારી બાંધવાના પ્રેમ કરવા તૈયાર હતા. આ યુદ્ધખાર શાહીવાદે પેાતાના પ્રેમના અભિનય ભારત સાથે કરી જોયા હતા પણુ વિશ્વશાંતિ અને પેાતાના રાષ્ટ્રના સાર્વભૌમત્વને સાચવી રાખવા બીન દરમ્યાનગીરીને પોતાની પરદેશનીતિના જેણે પાયા બનાવ્યા હતા તે ભારતે, અમેરિકાના યુદ્ધખાર સાણ
66
Page #745
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામાં પકડવાને ઇન્કાર કર્યો હતે. આ ઇન્કારને સમજ્યા પછી અમેરિકન શાહીવાદને ઉપપ્રમુખ, નિકસન, પાકિસ્તાનના પાટનગર કરાંચીમાં પહોંચી ગયો તથા ત્યાં પાકીસ્તાની સરકાર સાથે અમેરિકન શાહીવાદે પાકીસ્તાનને, શસ્ત્રા આપવાને કરાર કર્યો. અમેરીકન શાહીવાદના મંત્રી ડલેસને માટે આ આનંદને બનાવ બને. પશ્ચિમ એશિયા પર, રશિયાની દક્ષિણમાં, અને મધ્યપૂર્વના આરબ દેશ પર અમેરિકન શસ્ત્ર સરંજામને અર્ધચંદ્રક પુરે થે. ડલેસે, પિતાની પકડ નીચે આવેલા પ્રદેશ પર પ્રેમથી, આંગળી ફેરવવા માંડી. ટરકી થી ઈરાન થઈને પાકીસ્તાન પર આ, યુદ્ધને ભરડે ભેરવાઈ ચૂક્યું. હવે અફગાનિસ્તાન પણ તેમાં પરવાઈ જશે અને ભારતના નહેરૂ પર પણ દબાણ લાવી શકાશે એમ એને લાગ્યું. પાકીસ્તાન તરફ અમેરિકી શાહીવાદના શસ્ત્ર ભંડારમાંથી તને સામાન, સખાવત તરીકે પાકીસ્તાનમાં વહેવા લાગે. ઈ. સ. ૧૯૫૪ના પહેલા જ વરસમાં, ૨૫,૦૦૦,૦૦૦ ડોલરનો શસ્ત્ર સરંજામ પાકીસ્તાનમાં પહેચી ગયું અને દર વરસે આ શસ્ત્રો પ્રવાહ વધ્યા જ કરશે એવી અમેરિકાએ જાહેરાત કરી.
ભારતની સરકારે આ ભયાનક પરિસ્થિતિને વિરોધ કર્યો તથા. પિતાની પડેશમાં અમેરીકાએ યુદ્ધખોર દરમ્યાનગીરી શરૂ કરીને, કાશ્મીરના સવાલનું સ્વરૂપ પણ પલટી નાખ્યું છે તેવી જાહેરાત કરી.
અંગ્રેજી હકુમતના ગયા પછી પાકીસ્તાનમાં પડી ગએલા વિમુક્તિના વેકયુમમાં અમેરિકન તાકાત અંગ્રેજી તાકાતની જગા પર બેઠી તથા, પાકીસ્તાને આ તાકાતની મદદ વડે હવે કાશ્મીરના સવાલને ઉભો કર્યો, અંગ્રેજી અમેરિકી શાહીવાદ તરફથી કાશ્મીરમાં લેકમત લેવાનું અને ત્યાં સુધી બન્ને કાશ્મીરમાં, યુનેની ફેજ રાખવાને ખરડો રજુ કરાયે. કાશ્મીરને સવાલ જે પાકીસ્તાને કરેલા આક્રમણને જ સવાલ હતું, તેને બદલે, જાણે ભારતે કાશ્મીર પર ગેર કાનૂની રીતે કબજો લઈ લીધું હોય તેવી રીતે આ સવાલનો ખરડે સલામતિ સમિતિમાં રજુ થયે. સંયુક્ત રાષ્ટ્ર સંધમાં શાહીવાદી માંધાતાઓનું જાણે કાનૂની આક્રમણ આવી પહોંચ્યું હોય તે દેખાવ આ વિશ્વ સંસ્થાને થયે. સલામતિ સમિતિમાં, ત્રણ શાહીવાદો, અને ચોથે, ચીનના નામમાં બેસાડાયેલે અમેરિ. કન શાહીવાદને ફોરમેસા હતું. ત્યાં એકલે રશિયા નામનો એક જ વિમુક્ત દેશ સભ્યદેશ તરીકે હતે. ભારતે વિશ્વની આ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં, પિતાને બચાવ કર્યો અને ન્યાયના નામમાં, વિશ્વશાંતિના નામમાં, આક્રમણને વિરોધ કર્યો. છેવટે શાહીવાદની જ સભ્ય સંખ્યાવાળી સલામતિ સમિતિમાં પાકીસ્તાની
Page #746
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર ! ૭૫
આક્રમણખોર પક્ષમાં સલામતિ સમિતિએ મત દીધે પણ રશિયાએ પિતાના વિટ વડે આ ઠરાવને ઉરાડી દીધે. પણ સવાલ તો ઉભો જ રહ્યો
પણ પાકીસ્તાને કરેલા આક્રમણમાંથી, આક્રમણના સવાલને બદલે જેના પર આક્રમણ થયું હતું તેને જ દંડ દેવાને સવાલ અમેરિકન શાહીવાદે તરત જ એક બીજે ઠરાવ રજુ કરીને ચાલુ રાખે. આ રીતે બગદાદી કરારને યુદ્ધખોર ભરડે, ભારતની ભૂમિ પર આક્રમણનો પક્ષ લઈને ઉતરી ચૂકે. વિશ્વઇતિહાસમાં યુદ્ધ નામનો સવાલ, કેરીયામાં, ઈજીપ્તમાં, ઇન્ડોચીનમાં અથવા જગતના બધા દેશ પર શાહીવાદી યુદ્ધખર ઘટનાના લંબાતા સાણસાઓ જે ફરવા નીકળી ચૂક હતા. હવે તે ભારતની ભૂમિ પર પણ આવી પહોંચે.
શાહીવાદી યુદ્ધખોર ઘટનાને આ સવાલના જેવા જવાબ, જગતનાં બીજા મિમુક્ત રાષ્ટ્રએ દીધા હતા, તેવો જ જવાબ, આ ભારતભૂમિના, પંચશિલમ્ રૂપવાળી પરદેશનીતિને સંભળાયો કે, “કાશ્મીરને સવાલ, કાશ્મીર નામના, ભારતના પ્રદેશ પર પાકીસ્તાને કરેલા આકમણને સવાલ છે. આ સવાલનો જવાબ એ છે કે પાકીસ્તાને કાશ્મીર પર આક્રમણ કરીને જે વિભાગ પર પિતાને અધિકાર હજુ જમાવી રાખે છે તે “આઝાદ કાશ્મીર” પ્રદેશ પરથી પણ એ આક્રમણખેરે હટી જવું. આ સવાલને એ એક જ જવાબ હોઈ શકે છે, પરંતુ એ સવાલના જવાબમાં, અમારી ભૂમિ પર કેઈપણ પરદેશી કે સંયુક્ત રાષ્ટ્રોના નામવાળી ફેજ ઉતારવાનું અડપલું કરીને અમારા સાર્વભૌમત્વમાં દરમ્યાનગીરી કરવામાં આવશે તે ભારત સરકાર તેને સંપૂર્ણ સામને કરશે.' વિશ્વયુદ્ધ એટલે વિશ્વસંહાર
રાષ્ટ્રસંધના અસ્તિત્વને જોખમમાં નાખીને, વિશ્વશાંતિના બંધારણની ઉપરવટ થઈને તથા, ન્યાયના પાયાઓને અનાદર કરીને, આજે જ્યારે સામ્રાજ્ય
† "For 300 years, from Clive to Wellesley, from Wellesley to Dalhousie, To canning, to Minto, to Linlithgow, India has tried to liberate its soil from the presence of foreign feet. This security council dare not ask us to accept the introduction of foreign troops on our sacred Soil."
(Krishna Menon)
Page #747
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાણની રૂપરેખા વાદી ઘટનાનું અમેરિકન, અંગ્રેજી અને ફ્રેંચ સરકારનું રૂપ નવી નવી યુદ્ધ તરકીબો ઉભી કરે છે, નવનવાં યુદ્ધ જુથની રચના કરે છે તથા વિમુક્તિની હિલચાલને રેકી રાખવા આક્રમણના નવા નવા કિસ્સાઓ પેદા કરે છે ત્યારે સંસ્કૃતિની વિશ્વ રચના કંપી ઉઠતી પૂછે છે કે આ બધું આપણા જગતને કયાં લઈ જશે ? આપણા જગતપર સામ્રાજ્યવાદી નીતિની યુદ્ધ ઘટનાના પડછાયા ફરવા માંડ્યા છે.
જે જગતમાં આ યુદ્ધ ઘટનાની આક્રમકનીતિ અંગ્રેજ-અમરિકી શાહીવાદ રચે છે તે જગત એ શાહીવાદી સરકાર ઉપરાંત, અંગ્રેજી અને અમેરિકન આમ પ્રજાનું પણ રહેઠાણ છે. એ જગત, એશિયા અને આફ્રિકાની વિમુક્તિના પાયગામવાળી વિરાટ એવી પ્રજાઓનું પણ સ્થાન છે. આ જગતની રચના, જગતજનતાએ પિતાના શ્રમવડે કરી છે, અને જગત જનતાના, સંસ્કાર સંતાનોએ તેની સંસ્કૃતિને ઘડી છે.
આ જગતપરના યુરોપ ખંડપર અમેરિકન અને અંગ્રેજી શાહીવાદી સરકારે, લંડન નામના નગરને અણુયુદ્ધની ભૂમિકા બનાવવા માગે છે. આજ સુધી આ પાટનગરને દરિયાની રાણું બનેલી સામ્રાજ્યવાદી ઘટનાએ, જગતની ધનદોલતને લુંટી લાવીને તેને ઉદ્યોગવાદનું પાટનગર બનાવ્યું છે. આજે આ પાટનગરની ઈજજત જે સચવાય નહીં અને અણુયુદ્ધને રણથંભ જે ત્યાં રપાઈ જાય તે આ એક વખતના વિશ્વનગરનું રૂપ આવતી કાલે કેવું હશે? તેની કલ્પના જ કેવી બિહામણી છે ! આ વિશ્વનગર પરની ઇમારત ધરાશાયી બની હેય, આ નગરનાં નરનારીઓનાં શબ સૂસવતાં પડ્યાં હેય, આ અંગ્રેજી જનતાનું સંસ્કારધામ, બંદરગાહવાળા હાડપિંજરનું સ્મારક બનીને બોલતું હોય કે, “આ ધરતી પર પગ મૂકશો નહીં, અહીં મતનાં રેડીયે એકટીવ રજકણે ઉડે છે તે.' આપણાં જગતના એવાં તે અનેક પાટનગરે અને ગ્રામઘટકે પર સૈકાઓની સંસ્કૃતિનો નાશ કરનાર યુદ્ધનો અમલ થાય તે પહેલાં, વિશ્વ ઈતિહાસની પગદંડી પર જગત જનતાનો પ્રાણ, પુણ્ય પ્રકેપ બનીને જાગી ઉઠે જ જોઈએ અને સંહાર તથા યુદ્ધ જેની જીંદગીને ક્રમ છે તેવી સામ્રાજ્યવાદી ઘટનાનું શમન થવું જ જોઈએ.
સામ્રાજ્યવાદ એટલે જ યુદ્ધ છે, તે બાબતની ખાત્રી, સામ્રાજ્યવાદે વિશ્વઈતિહાસના, પ્રાચીન સમયથી માંડીને તે આજની તારીખે થએલા, ઇજીપની નહેર પરના, અંગ્રેજી ફ્રેંચ આક્રમણના નગ્ન દેખાવની નોંધ લઈને આપી છે. સામ્રાજ્યવાદ અથવા શાહીવાદ જ યુદ્ધો, લડાઈઓ અને સંગ્રામનું જે એક
Page #748
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાં ંત કે વિશ્વસ'હાર !
७२७
માત્ર કારણ છે તેા પછી, વિશ્વશાંતિની સફળતા, એ કારણને નાબૂદ કરી નાખવામાં જ રહેલી છે.
વિશ્વશાંતિ કે વિશ્વ વિગ્રહ ?
ખીજા વિશ્વયુદ્ધના અંતમાં જ વિશ્વઇતિહાસને આ સવાલ, આખી માનવજાત સામે અને જગતની સરકાર સામે ઉભા થઈ ગયા. આ સવાલના રૂપમાં જ એવા જવાબ નક્કી થઇ ચૂકયા હતા કે હવે જો વિશ્વયુદ્ધ શરૂ થશે તો, આખા વિશ્વના, આખી માનવજાતને અને વિશ્વસંસ્કૃતિના વિનાશ થઈ જશે. એવું વિશ્વયુદ્ધ હવે ન થાય તે માટે, જગતની સરકારાએ, યાટા અને પોટસડામ મૂકામે, વિશ્વશાંતિની સાચવણી કરવાનાં પવિત્ર કરારનામાં ધડયાં હતાં અને રાષ્ટ્રસંધની સંયુકત સંસ્થાને જન્મ આપ્યા હતા. સંયુકત રાષ્ટ્ર સંધવતી જગતની તમામ સરકારાની જવાબદારી વિશ્વશાંતિની જાળવણી કરવાની હતી તથા એ સરકારે જેમની પ્રતિનિધિ હતી તેવી વિશ્વની પ્રજાએાની અથવા સમસ્ત માનવજાતની પણ, વિશ્વશાંતિને સાચવવાની જવાબદારી હતીજ,
આ બન્ને જવાબદારીઓના ભંગ કરનાર અને વિશ્વ પરની પોતાની શાહીવાદી હકુમત કાયમ કરો નહી તે યુદ્ધ આપે, એવી માગણી કરનાર અમેરિકન શાહીવાદ રાષ્ટ્રસંધમાં પોતાની બહુમતિ વડે તથા રાષ્ટ્રસંધની બહાર પોતાના લશ્કરી કરારા અને યુદ્ધખાર જૂથાની રચના વડે, વિશ્વશાંતિને છડે ચાક ભગ કરવા નીકળેલા તે બાબત આજે તેની આજસુધીની કાર્યવાહી વડે પૂરવાર થઈ ચૂકી છે. આ હકીકત છે, ત્યારે આજે, એ શાહીવાદની પકડ નીચે આવેલા *મનસીબ અમેરિકન રાષ્ટ્રમાંથી પણ, પોતાની ધરતી પરથી આરંભાતા, વિશ્વયુદ્ધના પ્રચાર અને યુદ્ધનીજ પૂર્વ તૈયારીવાળા બધા આચારેા તરફ અમેરિકન જનતા તરફથી પણ વિરોધ થયા કર્યાં છે. છતાં આ રાષ્ટ્ર્ધ્વની માનવતાની મી પશુ યુદ્ધના રથ પાછળ બંધાયેલી, પરાજિત માનવજાતની ખ્ખી બની છે, આ કમનસીબ રાષ્ટ્ર પરથી આજે આઝાદીનું જાહેરનામું ભૂંસાઇ જતું માલમ પડ્યું છે તથા, એ ધરતી પર પહેલા સ્વાતંત્ર્ય જાહેરનામા વડે રચાયેલી સ્વાતંત્ર્યની પ્રતિમા, શસ્ત્રોથી લચાઇ પડી છે. આજનું અમરિકી સંસ્કારનું દિલ સળગતુ અંતરના અવાજ બનીને કહે છે કે આપણે ત્યાંની ડુ–પેન્ટ, સ્ટેન્ડ એઇલ, અને જનરલ ઇલેકટ્રીક વેસ્ટીંગહાઉસ જેવી કારટેલાએ જન ફ્ફાસીવાદને આયુધાથી સજ્યા હતા. આજે જગતનાં એવાં લાખા ને કરાડે માનવા અમારી જેમજ અમેરિકી ઇારવાદને ફીવાર માનવસંહારનાં આયુધા સજવાની, સજાવવાની મના કરે છે, અને યાદ આપે છે કે જે હેતુએ અને જે શાંતિની રેખાએ ને રૂઝવેલ્ટે યાલ્ટામાં
Page #749
--------------------------------------------------------------------------
________________
૭૨૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
અને પોટડામમાંથી ઘડી ? હતી તે લોક- ૧ શાસનના હે- જ તુઓ અને કિ. શાંતિને અમે રિકન શાહીવાદને હાથે બરબાદબનતી અટકાવવાની ઈચ્છા ધારણ કરનાર સૌ કોઈ માગે છે કે યાટા અને પિટસડામ અમલ થવો જોઈએ. યુના, રાષ્ટ્રસંધની એકતા જળવાઇ રહેવી જઈએ, અને સા મુ દા યિક નિ:શસ્ત્રીકરણ થવું જોઈએ. અ મે રિ ક ને આ યુ ધા ની જગી જમાવટ કમી થવી જોઈએ અને અણુબોમ્બના ઢગલાને તાબડતોબ નાશ થવો જોઈએ તથા એ આયુધને આંતરરાષ્ટ્રીય રીતે ગેરકાયદેસર ઠેરવવું જોઈએ.
એકવાર, નીચે લખાયેલાં જે સત્યો મહાન લીકને અમેરિકાના એક કટોકટીભર્યા સમયે કહ્યા હતા તે જ આજના અમેરિકાને પણ લાગુ પડે છે.
આપણી આઝાદી કેવા બંધારણ પર ટકી શકવાની છે, ટકી રહેવાની છે? આપણી આઝાદી આપણી કિલ્લેબંધીઓના બૂરજ પર, આપણા વિસ્તાર પામતા મરચાઓ પર, કે આપણાં લશ્કરે પર જ ટકી શકવાની નથી જ.
Page #750
--------------------------------------------------------------------------
________________
વિવઈતહાસનું સરવૈયું વિશ્વ શાંતિ કે વિવસંહાર
આપણી ખાતરી તે લેકશાસન અને આઝાદીના આપણું પ્રેમમાં છે. જે આઝાદીનો ભાવ ભગવાનની મહેરથી આપણા દિલમાં જડાય છે તે ભાવનાનો આપણે બચાવ તે આપણી લોકશાહી માટેના પ્રેમમાં જ હવે જોઈએ. આ પ્રેમ વડે જ માનવમાત્રના સમાન વારસા તરીકે આઝાદીની કિંમત દરેક દેશનાં માન માટે સમાનભાવે આંકી શકાય. આપણો એ આઝાદીનો પ્રેમ જે આપણે ખતમ કરીશું તે આપણું આંગણામાં જોહુકમી અને જુલ્મનાં બીજ આપણે વાવીશું અને આપણાં પિતાના અંગેઅંગને ગુલામીની બેડીઓમાં જકડી લઈશું. બીજી પ્રજાઓની આઝાદી કચડવાની આપણને ટેવ પડતાંની સાથે જ આપણી આઝાદી નષ્ટભ્રષ્ટ થઈ જશે તથા આપણી અંદરના ખંધા અને આગેવાન જાલિમે આપણને ગુલામ બનાવશે.” - અમેરિકન જનના પર કેવી ગંભીર જવાબદારીઓને વિશ્વ ઈતિહાસ, આજે એનાયત કરતે હો એ જવાબદારીને અમેરિકા પણ અદા કરશે ? એ જવાબદારીને અદા કરવાની લડાયક તાકાત, પલાદી સંગઠન, ધીરગંભીર અને અતૂટ નિરાધાર એકઠાં કરીને પિતની ધરતી પર શાપરૂપ બનેલા અમેરિકન ઇજારવાદને યુદ્ધખોર બનીને વિશ્વયુદ્ધ કરવા નીકળતા ડેલર–-દાનવને, ઘર આંગણે જ એ રકો પાડશે ?
કે પછી? એ કલ્પના જ કેવી ભયાનક છે ? એ ખ્યાલ કેવા દેશ દેશ પરની બુદ્ધિને, નીતિમત્તાને, વિવેકવિચારને હચમચાવી મૂકે છે અને જગતભરનાં જન-આંદોલનને પુણ્યપ્રકોપ સળગાવી મૂકે તેવો છે!
કે પછી કલંબિયાનું!..ત્યારે એનું કલેવર કેવું કારમું ને બિહામણું બન્યું હશે ? ત્યારે અમેરિકી જનતાને કચડીને બહાર નીકળતા કલંબિયાના બલિયન ડેલર–દાન, જગતનાં નગરે, જ્યાં, જેની શેરીઓમાં વિજ્ઞાનના અનુભવો મઢયા છે, જેનાં હલનચલનમાં સંસ્કૃતિના સૈકાઓ વહ્યા છે, તે જગતનાં : નગરોની જનેતાઓ પર પાછી અમરિકી શાહીવાદની કાળરાત્રિઓમાં અમેરિકી ડોલર-દાનનાં પડછાયા કલ્લેલતા જીવનના અનુરાગ પર કેવા ઓથાર બનીને ફરતા હશે !
પણ વિમુક્તિની હિલચાલવાળી આજની જગતજનતાને આ વખતને પ્રકોપ કે પ્રચંડ બનશે! જગતનાં નગરોમાં જનજુવાળના ચઢાવ કેવા ચંડપ્રચંડ બનશે! જગતભરનાં લેક્ઝામોનાં પાદર પરની પર્વત-તળેટીઓ, ગિરિ કંદરાઓ અને નદી-નાળાં તથા સીમાઓ ને ખેતરે, ગરવાં ગેરીલાંના કેવા દારુણુ ભાવ ધારણ કરશે! તેની એને ખબર છે! જગતજનતાની વ્યાપક તાકાત ફોઈ જંગલઝાડીએથી, કોઈ ખેતરવાડીએથી, કાઈ ઘરમાંથી, ભંગારમાંથી,
Page #751
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
કાઇ ખૂણુામાંથી, કાઇ દીવાલ પાછળથી, કાઇ નર કે નારી, કાઇ યુવાનયુવતીના ઊંડાણ વ્યૂહના છાપામારી ધાવ અમેરિકન સાક્રમણખારી પર કેવા અવિરત અને અફર બનતા હશે !
930
માનવમાત્ર
"
પણ ત્યારે જ અમેરિકામાં સૈકા પહેલાં ઘડાયેલાં સમાનના ' હુકનામાને જગતભરની જનતા એ આંક્રમણના પરાભવ કરીને અમેરિકન માનવજાતના પુનરૂત્થાન માટે પણ પાતાના આપલેગ વડે તેને કેવું જીવતું બનાવતી હશે ! વિશ્વશાંતિનાં નૂતન પરિબળા, વિમુકત રાષ્ટ્રોના સમારંભ
cr
',
ઇ. સ. ૧૯૫૫ ના એપ્રિલમાં, નૂતન એશિયા અને નૂતન આફ્રિકાનાં લેાકશાહી પરિબળાના મિલન જેવા એશિયા આફ્રિકાનાં વિમુકત રાષ્ટ્રોના સમારંભ મળ્યો. આ સમારંભમાં એગણત્રીસ રાષ્ટ્રાના રાજકીય આગેવા એકઠાં મળ્યાં. વિશ્વશાંતિનું સરવૈયું કાઢવા આ વિશ્વતિહાસનાં વિમુકત રાષ્ટ્ર એકમા, આક્રા, આદિસઅબળા, કેરા, બગદાદ, દિલ્હી, કાબુલ વિગેરે, એશિયા આફ્રિકાનાં નવાં પાટનગરામાંથી, ઇન્ડનેશિયાને આંગણે બાર્ન્ડંગમાં આવી પહોંચ્યાં. બાંન્ડુગતા મુખ્ય રસ્તા, એશિયા-આફ્રિકા” મા કહેવાયેા. પહેલાં જ્યાં, શાહીવાદી ડચ રાજકર્તાએ બેસતા હતા, ત્યાં કાંકારડીયા કલબમાં આ સમારંભની કાર્ય વાહી એઠી. “ જ ુક મરડંકા ” અથવા વિમુકિત ખંડમાંથી ઇન્ડેનેિશિયાના રાષ્ટ્રપ્રમુખ સુણે આ મહેમાનનેા સત્કાર કરતાં યાદ કરાવ્યું કે, ‘ આજથી એકસાને એંશી વરસ પર, અમેરીકન સ્વાતંત્ર્ય યુદ્ધને ક્રાન્તિનાદ ઉયેા હતેા અને આખા જગત પર તેનેા અવાજ ત્યારે પથરાયા હતા. ત્યારે આજથી એકસાએશી વર્સ પર, શાહીવાદી પરાધીનતા સામે શરૂ થયેલી વિશ્વતિહાસની રાષ્ટ્ર વિમુકિતની લડત હજી આજે પણ ચાલુ છે. આ વિમુકિતની લડત જ્યારે પુરી થઇ હશે ત્યારે, શાહીવાદ અથવા સામ્રાજ્યવાદના પણ અંત આવી ચૂકયેા હશે. આજે તે વિમુકિતની આ હિલચાલને આપણે જવાબ દેવા અને નુતન એશિયા અને નૂતન આફ્રિકાની સમ્રુત દેવા અહીં ભેગા મળ્યા છીએ.’
આ સમારંભને અમેરિકન શાહીવાદી સરકાર કશા અભિનંદન મેાકલી શકી નહેાતી. અમેરિકન શાહીવાદ તરફથી તેા, વિમુકિતના આ સમારંભમાં, જે કંઈ આડખીલી થઇ શકે તેવી રૂકાવટા કરનારા પેાતાની પકડ નીચેના પ્રદેશના પ્રતિનિધિઓને અહીં રવાના કરવામાં આવ્યા હતા અને તેએ આ સમાર’ભમાં, શાહીવાદી સંચાલન જેવા હરતા ફરતા હતા.
Page #752
--------------------------------------------------------------------------
________________
વિવઈતિહાસનું સરવૈયું, વિવ શાંતિ કે વિવસંહાર !
૭૩૧ બાન્ડગ સમારંભમાં, રાષ્ટ્રવિમુક્તિનાં નૂતન પાત્રો
આ સમારંભમાં ચીની રાષ્ટ્રના મહાન આગેવાન ચાઉ-એન-લીથી માંડીને તે ઈજીપ્તના નાસેર અને ભારતના નહેરૂ સુધીના સૌ કોઈ આગેવાને આજે પિતાપિતાના રાષ્ટ્રોના ઉત્થાનની જનાઓના આગેવાન બનીને અહીં હાજર થયા હતા. આ બધા રાષ્ટ્રના વિમુક્ત માનવ સમુદાય જે શાહીવાદી પરાધીન દશામાં “કંબ મીલીયન્સ” કહેવાતા હતા, તેમણે આ સૌ રાષ્ટ્ર આગેવાને વતી પોતે પ્રાપ્ત કરેલી વિમુક્તિના અર્થકારણને એક શબ્દ, રાષ્ટ્ર પુનરૂત્થાન નામને અને રાજકારણનો બીજો એક શબ્દ, વિશ્વ–શાંતિના નામ, આ સમારંભમાં જમા કરાવ્યા હતા. આ નૂતન અર્થકારણ અને રાજકારણમાં સૌ વિમુક્તરાષ્ટ્ર સંમત હતાં. આ સંયુક્તિ જેવી એશિયા, આફ્રિકાની નૂતન એકતામાં, ચીનના સામ્યવાદી, ચાઉ-એન-લી, થી માંડીને તે ભારતના પ્રજાતંત્રવાદી જવાહરલાલ સુધી સૌ શાંતિમય સહઅસ્તિત્વ માટે સંમત હતા.
આ સમારંભમાં આવી નૂતન એકતાની યોજના ઘડવાની રાષ્ટ્ર વિમુક્તિની લડત લડીને, ઇન્દોચીનમાંથી હે–ચી મીત્વ પણ આવી પહોંચ્યો હતા. “જે પ્રકાશિત છે” તે, એવો એને નામને અર્થ થતો હતો. દુબળો પાતળે અને ઉન્નત એ આ મહાનુભાવ, નાનો છોકરો હતો ત્યારથી જ, ફ્રેન્ચ શાહીવાદી કેબીનને નેકર બનીને, લંડનમાં, રસોયાનું કામ કરીને તથા ફોટોગ્રાફર બનીને, અને પછી રાષ્ટ્રવિમુક્તિનો ખડાપગે લડવૈયો બનીને ઈ-ચીનની
વિમુક્તિને ભેખધારીબની ચૂક્યું હતો. ઈ. સ. ૧૯૨૨ માં એણે મસ્કાની વિદ્યાપીઠમાં રાજકારણને અભ્યાસ કર્યો હતો અને પછી ઈ. સ. ૧૯૨૫માં ચીનીક્રાતિના આરંભને એણે ચીન જઈને નજરેનજર નિહાળ્યા હતા. પછી એશિયાભરની વિમુક્તિના પ્રાણને પિતાની ધરતી પર સુંધતે, એ ફરતે હતે. ફ્રેન્ચ શાહીવાદને મદદ કરવા અંગ્રેજી શાહીવાદે એને હોંગકોંગમાં ઈ. સ. ૧૯૩૧ માં કારાગારમાં પુરી દીધો હતે. પછી ઈ. સ. ૧૯૪૫ માં ઈન્ડ ચીનની રાષ્ટ્રવિમુક્તિ,એના નામની
- AMIT A
.pl
NOW
હિ
Page #753
--------------------------------------------------------------------------
________________
૭૩૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા રણહાકલ બનાવીને સમસ્ત સમુદાયની વિમુક્તિની હિલચાલ બની. પછી ફ્રાન્સની શાહીવાદી સરકાર સાથે પિતાના રાષ્ટ્રવતી હવે મસલત કરવા એ પેરીસ ગયો હતો. ત્યાં ચર્ચાને અંતે, “વિમુક્તિ માટે અમારે લડવું પડશે તે લડી લઈશું” એમ ખાત્રી આપીને એ પાછો ઈન્ડોચીન આવી પહોંચે.
વિમુક્તિને પ્રચંડગ ઈન્ડોચીને આરંભી દીધે. અમેરિકન શાહીવાદના બધા શસ્ત્રસાજ વિમુક્તિના આ સંગ્રામમાં, ચૂરા થઈ ગયા. ફ્રેંચ શાહીવાદનાં બધાં લશ્કરે આ હિલચાલને માર ખાઈને પાછાં પડ્યાં, તથા આ શાહીવાદના સેનાપતિઓ કેદ પકડાયા. ઈ. સ. ૧૯૪૬ માં આરંભાયેલી વિમુક્તિની આ લડાઈએ ઈ. સ. ૧૯૫૪ સુધીમાં ઇંચ શાહીવાદનો પરાજ્ય કરીને એશિયાભરમાં, વિમુક્તિની હિલચાલની વિરચીત તસ્વીર રચી દીધી અને આ છબીમાં પ્રાણ જેવો જડાઈ ગએલે, હે, આજે બડુગમાં વિમુક્તિ અને વિશ્વશાંતિની અભંગ એકતાને સાથીદાર બનીને આવી પહોંચ્યો હતે. આફ્રિકા પણ આવી પહોંચ્યો હતો
વિશ્વશાંતિના આ વિમુક્તિના સમારંભમાં, એશિયાને ભેરૂબંધ બનીને આફ્રિકા પણ અહીં બહુગમાં આવી પહોંચ્યા હતા. ભારતના ગાંધીજીએ જ્યાં વિમુક્તિનો પહેલ ક્રમવિધાન, સવિનય ભંગના નામને શરૂ કર્યો હતો, ત્યાંથી, દક્ષિણ આફ્રિકામાંથી ઈ. સ. ૧૯૫૫ ના એપ્રિલમાં જ ઘડાએલા, શાહીવાદી ઘટનામાં, પણ અતિ પછાત એવી જાતિવાદી સરકારના, “બાટુ એજયુકેશન એકટ” ને લઈને વિમુક્ત રાષ્ટ્રના આ સમારંભમાં ફરિયાદ નોંધાવવા, અને સંસ્કૃતિના નામમાં, પિતાનો અવાજ ઉઠાવવા દક્ષિણ આફ્રિકાનો પિડીત માનવ અહીં આવી પહોંચ્યો હતો. દક્ષિણ આફ્રિકાની આ ઘટના, ઓખાય સમારંભ પર વિષાદની છાયા ફેલાવી દેતી હતી. આફ્રિકાની ગેરી હકુમતે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઘડેલા માનવ અધિકારનો પ્રાથમિક દસ્તાવેજ પણ ચિરી નાખ્યો હતો. સંસ્થાનિક પરાધીનતાનું આ કાળું ધાબું હજુ આફ્રિકાના દક્ષિણ દેહ પર જેવું ને તેવું નિર્દય અલુ રહ્યું હતું. આફ્રિકાની વિમુક્તિની લડત દક્ષિણમાં આ કરપીણતા સામે ચાલુ હતી. અરધા શૈકા પર આ નિદર્યતા સામે જેણે લડતનો આરંભ કર્યો હતો તે મોહનદાસ કરમચંદ ગાંધીના દિકરા મણિલાલ ગાંધીએ આજે પણ આ લડતની સાથીદારી જાળવી રાખી હતી. આ મહાસમારંભમાં આફ્રિકાની જ કિનારી પરના મધ્યપૂર્વના ઈજીપ્ત નામના મહાન દેશને પ્રમુખ નાસેર પણ આવી પહોંચ્યો હતો. આ પ્રમુખમાં આખા રાષ્ટ્રપિતાની વિમુક્તિનું ટ્રસ્ટ રચ્યું હતું. વિમુક્તિના આરંભમાંજ, આ રાષ્ટ્રના કેરે નગરમાં જ્યારે, અમેરિકન શાહીવાદના અને અંગ્રેજ
Page #754
--------------------------------------------------------------------------
________________
વિશ્વઈતિહાસનું સરવૈયુ, વિશ્વ શાંતિ કે વિશ્વસ હાર !
૭૩૩
ફ્રેંચ શાહીવાદના બધા દોરી સંચાર અહીં' શરૂ થઇ ગયા હતા ત્યારે કેરાનામના ઇસના વિમુક્ત પાટનગરમાંથી આ રાષ્ટ્રપ્રમુખે હજી હમણાંજ જાહેરાત કરી હતી કે,
“ અમારી આઝાદીને પિખી નાખવા માટે આજે જ્યારે ઇરાકમાંથી, લંડનમાંથી અને વેશિકા ગટનમાંથી, શાહીવાદી સંચાર શરૂ થઇ ચૂકયા છે ત્યારે, અમારા રાજ્યવહિવટનું સંચાલન, મજબૂત હાથે પોતાની દોરવણી ભાગે છે.’
એવા આ વિશ્વશાંતિના, એશિયાઇ આફ્રિકન સમારભમાં ચીની, ચાઉ એન લાઇના ભેરૂધ જેવા પંડિત જવાહરલાલની સાથીદારી ચીન-ભારત, રાષ્ટ્ર બાંધવતાની વિમુક્ત અને વિશ્વ શાંતિની નૂતન તસ્વીર પેદા કરવી હતી. આ એશિયા આફ્રિકાના આવા મિલનની બધી આગેવાની, ભારતના તેત્તુરુએ જ આરંભી હતી. વિમુક્તિની સર્વાંગી એકતા બનેલી ભારત-ચીન, રાષ્ટ્ર આંધવતાની છષ્મીને મહાત કરવા આવેલા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને ન્યુઝિલેન્ડની, આડખીલીએ અહીં નાકામીયાબ નિવડતી હતી તથા, અમેરિકન શાહીવાદી સરકારે, આવા શાંતિ સમારંભમાં પેાતાનું કશુ પ્રતિનિધિત્વ નહી રાખીને પોતાના તેના તરફને અણગમા જાહેર કર્યાં હતા. પંચશલમ્ના સીમાસ્તંભ, વિશ્વશાંતિના મારચા
ખીજા વિશ્વયુદ્ધના અંતમાં, આપણા જગતના ચીન-ભારત નામના એ
Page #755
--------------------------------------------------------------------------
________________
૭૩૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
મહાન દેશામાં એક મહાન બનાવ બન્યા હતા. આ બનાવ એ હતા, કે આ બંને વિરાટ દેશેાએ, પેાતાના પર લદાયેલી સૈકા જુની પરાધીનતા ફેંકી દીધી હતી. શાહીવાદની પકડમાંથી છૂટીને આ બંને દેશા આઝાદ અથવા વિમુક્ત થયા. આઝાદીની નવી પરિસ્થિતિમાં ચીન અને ભારત જેવા મહાન રાષ્ટ્ર બાંધવાએ પચીસ સૈકા પહેલાં પેાતે અપનાવેલી, સહકાર અને સહચારવાળી પરસ્પરની અનીતિ, આ બંને રાષ્ટ્રામાં જાગી ઉઠી. પચીસ સૈકાઓથી, સમાધિ લગાવીને આ બે મહાનરાષ્ટ્રોના રખેવાળ જેવા ગૌતમબુદ્ધ જાણું જાગી ઉડ્ડયા અને પોતાના શાંતિમય સહકારરૂપે વિરાટના કદમ ઉઠાવતા એલ્યે!, “ સંધની શાંતિ એજ મારું શરણુ છે.”
ભારતી—ચીની ભાઇભાઇની, જનહાકલ આ બન્ને રાષ્ટ્રોમાં શાંતિની હાકલ બની. બંનેની રાષ્ટ્ર નજરમાં પરસ્પરની રાષ્ટ્ર અધિવતા વતી ખની ગઇ. આખા એશિયા માટે જ નહીં પણ રાજકીય અને આર્થિક રીતે એક બનેલા આખા વિશ્વ માટેની, વિશ્વશાંતિની યાદગાર ધટના, દિલ્હીના ભારતીય પાટનગરને આંગણે. ચુ-નહેરૂ શાંતિસ્ત ંભ જેવી, અશોકસ્ત ંભની તેમ નીચે કાતરાઈ ગઈ. વિશ્વ – ઇતિહાસે, પંચશિલમ્ નામનું, રાષ્ટ્રરાષ્ટ્ર વચ્ચેની નીતિમત્તાનુ, રાજના આંતર રાષ્ટ્રિય વ્યવહારનું નવું જ પ્રકરણ લખ્યું. વિશ્વશાંતિના ધડતરના આ મુદ્રાલેખ ચીન અને ભારતની શાંતિચાહક પરદેશનીતિના સત્વરૂપે ધડાયા. એશિયા ભરનાં તમામ રાષ્ટ્રમાં, દરેક વના લાક સમુદાયમાં જાગેલી એશિયાની નૂતન જાગ્રુતિના પ્રતીક સમી, પરસ્પરની, સહકાર માટેની, આંધવતા માટેની તથા એકતા માટેની તિવ્ર ઇચ્છના અંધુભાવે, દિલ્હી મુકામે, ચુ-નહેરૂ મુલાકાતે ઘડેલા, એશિયાઈ બાંધવતાના પાંચ મુદ્દાને વધાવી લીધા. અખિલ હિન્દ શાંતિ સમિતિએ ભારતભરમાં ૧૯૫૪ના સપ્ટેમ્બર મહીના, એશિયાઇ બાંધવતાની શાનદાર ઉજવણીથી દિપાવ્યો.
યુ-નહેરૂ જાહેરાતના એશિયાઇ બાંધવતા અને વિશ્વશાંતિનેા પાયા બનનારા [ પરસ્પરની પ્રાદેશિક અખંડિતતા તરફનેા માનભાવ, તથ બીનદરમ્યાનગીરી પરસ્પરના બીન આક્રમણ કરાર, પરસ્પર સમાનતા અને શાંતિમય કલ્યાણકારી સહજીવન ] પાંચ મુદ્દાઓવાળી, બાંધવતા ભરી ધેાષણા કરીને, ભારત અને ચીનના આ મે મહાનુભાવાએ, સમસ્ત એશિયા ખંડ અને વિશ્વભરમાં શાંતિની નવી હવા અને પ્રેરણા, તમામ રાષ્ટ્રો માટે ઉભરાવી દીધાં.
Page #756
--------------------------------------------------------------------------
________________
૪૦
વિસમા સિકાની સંસ્કૃત્તિની જીંદગી [ જીવનસ્વરૂપની કટેકટી જેવી નૂતન વાસ્તવતા–વાસ્તવવાદનું સૌંદર્યરૂ–જીવન વાસ્તવિકતાને પાયે, વિજ્ઞાન સંસ્થાયંત્ર તંત્ર અને અંદગી-વિજ્ઞાન અને સંસ્કૃતિનું ચિત્રપટ-માનવ સંસ્કૃતિના ઈતિહાસનું મૂલ્ય, વિશ્વશાંતિ–વિશ્વશાંતિની ત્રીજા શતકની સંવત્સરી, કેમેનીયસ-નૂતનયુગને જીવનકલાકાર, રસકીન –જીવન ઘટનાની વાસ્તવિક્તા અને મારેલાં–વિશ્વશાંતિની ઘટનાને પાયો, વિમુક્ત રાષ્ટ્રો સામાજિક વિમુક્તિનું અર્થકારણ અને રાજકારણ–વિમુક્તિનું વાસ્તવરૂપ, માનવજાતની વિમુક્તિરાષ્ટ્ર વિમુક્તિનું વિશ્વ ઈતિહાસનું પહેલું એકમ, રૂસી કાન્તિ–વિશ્વ શાંતિનો અકિંચન અવાજ, ટેલિસ્ટય-સામાજિક ક્રાન્તિનો નિયામક લેનિન–કાતિની ઘટનાને ઈતિહાસમાનવ, સ્ટાલીન–વિશ્વયુદ્ધને પ્રતિકાર કરતી પહેલી ઘટના–શાંતિમય સહઅસ્તિત્વની પરદેશનીતિ–સ્ટાલીનયુગને અંત સમય અને વિમુક્તિ યુગની વ્યાપકતા–ઇતિહાસની જીંદગીમાંથી નિપજેલું મૂલ્ય, કાનૂન– આંતરરાષ્ટ્રિય કાનૂનની પહેલી ગીતાંજલિ–વિશ્વનાગરિક, આઇનસ્ટાઈન–માનવ ધર્મનું વ્યક્તિત્વ, ગાંધી–ભારતને પરદેશનીતિ દાખવતું દશન-વિમુક્તિનું વિશ્વરૂપ વિશ્વનાં શ્રમમાનોનું સંગઠન રૂ૫–આંતરરાષ્ટ્રિય ઉત્થાનને નૂતન કાનૂન, સાર્વભૌમત્વ–સાર્વભૌમત્વને ઈતિહાસ-ચીની વિમુક્તિનું ઈતિહાસરૂપએશિયન વિમુક્તિને આર્ષદ્રષ્ટા–વિધઇતિહાસની વિમુક્તિને છડીધર, નાસેર
–શાંતિમય સહઅસ્તિત્વને સીમાસ્તંભ, ભારત–આંતરરાષ્ટ્રિય શાંતિદૂત, કષ્ણ મેનન ] જીવનસ્વરૂપની કટોકટિની નૂતન વાસ્તવિકતા
ઈ. સ. ૧૮૮૦થી વીસમા સૈકાનાં જીવન સ્વરૂપનું કટોકટિને ધારણ કરતું સર્વ વિભાગનું સામાન્ય જીવન લક્ષણ નજરે ચઢવા લાગ્યું. કલામાં કવિતામાં, મનોવિજ્ઞાનમાં અને ભૌતિક વિજ્ઞાનમાં પણ કટકટિનુંરૂપ આલેખાવા માંડયું. વિશ્વ ઈતિહાસની વિશ્વરચના પણ કટોકટિમાં પિસવાની જાહેરાત કરતી હોય તેમ, યુરોપના ઉંબરા પર ઉભેલા, જર્મન સામ્રાજ્યના સ્વરૂપ મારફત દેખાયું. આ જર્મન મહારાજ્ય જગતના ફરીવાર ભાગ વહેંચવા નીકળવાની
Page #757
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પેાતાની તૈયારી શરૂ કરી. આ અરસામાં જ આફ્રિકા માટેના કાયડા લઇને
૭૩૬
//////////
//////
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી એક સાથે, આફ્રિકાના નકશાને ખૂલ્લા મૂકવા લાગ્યાં.
અમેરિકાના ઇતિહાસમાં પણ, આ અરસામાં જ વિશ્વવિજય કરવા નીકળનારા ઇજારવાદે, ‘ મુક્તસાહસ ’ તે સ્વીકાર કરી લીધેા. જગતની જીંદગીમાં જ્યાં ને ત્યાં, જે અને તે વિભાગમાં, મૂડીવાદી બજાર પેાતાના બધા કાનૂન લઈને, કટોકટીનું રૂપ સર્જવા, સ્થાપિત થવા લાગ્યું. જીવનનુંરૂપ જાણે પહેલી જ વાર વાસ્તવરૂપ બનવા લાગ્યું. જીંદગીના વિભાગ પર, નિયામકા અને નિયમન ગોઠવાયાં. આજ સુધી જેને જીવનમાં કલાખાતર કલા, સૌંદર્ય ખાતર સૌદર્ય અને સાહિત્ય ખાતર સાહિત્ય કહેવાયું હતું, તે બધાની પાછળ એક ચાક્કસ અથ અને હેતુ બજારના વ્યવહારમાંથી જ આવી ગયાં. આ વાસ્તવરૂપના જગત જેટલી મોટી બનતી જીંદગીના વિભાગોમાં જે કાઇ પોતાની જાતને ગાઠવી રાકયા નહી' તેમણે આ વાસ્તવયુગ સામે, મૂલ્યની, તિની અને આત્માની ખાવાઇ જવાની ખૂમાં પણ પાડવા માંડી. પરન્તુ આ વ્યાપકતાનાં રૂપ આગળ
Page #758
--------------------------------------------------------------------------
________________
વિસમા સકાની સંસ્કૃતિની જીદગી
૭૩૭
ને આગળ વધશે જ એમ ૧૮૩૦ની જુલાઈ કાન્તિ તથા ૧૮૪૮ની ફેબ્રુઆરી કાન્તિની હિલચાલે ખાત્રી આપી ચુકી હતી. આ બંને કાતિઓએ યુરેપના ઇતિહાસની અર્ધશતાબ્દિ ઉજવી હતી તથા યુરોપ પર વાસ્તવવાદનું રીતસરનું ઉદઘાટન કર્યું હતું. આ વાસ્તવવાદનું રૂપ યુરોપના જીવનના વ્યવહારના એકેએક વિભાગ પર છવાતું હતું. આ વાસ્તવવાદના સ્વરૂપવાળો યુરેપને આત્મા, કરોડ કઠે, કવિતાનું, કલાનું, અર્થકારણનું અને રાજકારણનું વાસ્તવરૂપ બનીને નૂતનયુગનું જીવનસ્તોત્ર લલકારતો હતે. જુના જગતના બધા જપયજ્ઞો, આ વાસ્તવવાદના શ્રમયજ્ઞ આગળ જુઠા પૂરવાર થતા હતા. જગતને પ્રાણ વાસ્તવિક જીવન ઘટનાની આરાધના વડે વાસ્તવિક જીવનરૂપના વાસ્તવસત્યની આરાધના શરૂ કરતા હતા. વાસ્તવવાદનું સૌંદર્યરૂપ
આ નૂતનજીવનરૂપ આરંભમાં, કદરૂપું દેખાતું હતું. યુરોપ ખંડ જેને વિશ્વઈતિહાસવતી ખૂલ્લું મૂક્યો હતો તે વાસ્તવવાદ, દિવસ અને રાત્રિના નિસર્ગરૂપમાં “ગેસ લાઈટ” સળગાવતે હતે. લંડનમાં આ કૃત્રિમ પ્રકાશ સૌથી પહેલાં પેટાયો અને પછી યુરોપનાં બધાં નગરોમાં એનું અજવાળું વાસ્તવિક બન્યું. પછી તરત જ યુરેપનાં નગર પરના રંગ બદલાયા. કવિતાઓ અને ફલકે પરની છાયાએ પણ પલટાવા માંડી. નાગરિકના અલંકાર અને પહેરવેશે પણ બદલાવા માંડ્યા. ખાણાં પીણુની રીતરસમ અને વાળ કતરાવવાની ફેશને પણ પલટાવા માંડી. છીકણી સુંઘવાની ગંદી ટેને બદલે સીગાર ફેંકવાની નવી ટેવો દાખલ થઈ. વાસ્તવવાદી, નર, નારી અને બાળક બાળકીઓનાં સ્વાંગ પણ પગથી માથા સુધી નૂતનરૂપ ધારણ કરવા માંડ્યાં.
જીવનરૂપ નૂતન ઘટના બનીને પિતાની કાયાપલટ કરતું બધે જ દોડતું દેખાયું. ઈ. સ. ૧૮૪૨માં બ્રેશન અને ન્યુયોર્ક વચ્ચે સ્ટીમર સરવીસ દોડવા માંડી હતી અને રોમાન્ટીક સફરી જહાજે શમી જવા માંડ્યાં હતાં. જમીન પર દોડતાં વરાળીયાં એંજીનો ભેરૂબંધ બનીને સ્ટીમરોન રૂપ સાગરેપર છવાવા માંડયાં. હાથથી ચાલતાં છાપખાનાને બદલે નવાં નાગરિકોના નવા શબ્દો છાપવા માટે ઝડપી મુદ્રણયંત્ર શરૂ થયાં. લંડનનાં “ટાઈમ્સ” જેવાં છાપાંએ નૂતન સમયને નૂતન શબ્દની સર્વશક્તિમતા અર્પણ કરી. આ જીવન વાસ્તવરૂપ પશ્ચિમ યુરોપમાંથી પૂર્વ યુરો૫પર પથરાયું અને ત્યાંથી સંસ્થાનો તરફ ગતિ કરવા લાગ્યું. વિશ્વ ઈતિહાસની આ વાસ્તવકૃચ દેશકાળનાં અંતર ભૂસતી આગળ વધી હર્બર્ટ સ્પેન્સર અને બ્રાઉનીંગ
વિશ્વઈતિહાસની વાસ્તવિક બનતી સંસ્કૃતિના સંસ્કાર સ્વામીઓમાં આ
3.
Page #759
--------------------------------------------------------------------------
________________
:/TIN[Hi:thani''iffits://I11: ://t:/TITHIN THEI
n Urd
, TINY IFTIIT/II; !''T THIS
રક
, G
૭૩૮ ,
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નતનયુગનું વિચારરૂપ હર્બર્ટ સ્પેન્સરે અને રસ્કિને શરૂઆતમાં સ્પષ્ટ કર્યું.
પિતાની “સીઘેટીક ફિલેસેરી” ના છેલ્લા શબ્દોમાં હર્બર્ટ સ્પેન્સરે કહ્યું કે “જે લખવા માટે મેં જીવનભર ઈચ્છા કરી હતી તે હવે પુરું કર્યું છે. આ લખાણને મુખ્યસાર જે હું લખવા માગું છું તે એ છે કે અસ્તિત્વના તમામ જીવન સ્વરૂપોમાં વિકાસ ક્રમનું સત્ય અફર રીતે કામ કરતું માલમ પડયું છે.” આ વિકાસક્રમના સત્યનું નામ ડારવીને “નેચરલ
સીલેકશન” કહ્યું હતું પરંતુ ત્યારપછી હર્બર્ટ સ્પેન્સરે વિકાસ ક્રમના સત્યનું નામ “સર્વાઇવલ ઓફ ધી ફીટેસ્ટ” એવું આપ્યું અને ડારવીને આ નવું નામ સ્વીકારી લીધું હતું. વિકાસ ક્રમના આ સત્યનો અર્થ “મારે તેની તરવાર” અથવા સમશેરના સર્વ અધિકાર છે એ ઘટાવવાનો પ્રયત્ન, રજવાડી જમાના પછી સમશેરની તાકાત ધારણ કરનાર શાહીવાદે કર્યો, અને એ રીતે તેણે હર્બર્ટ સ્પેન્સરનું નામ પણ વગોવ્યું. પરંતુ ઈતિહાસની આગેકુચમાં “ફીટેસ્ટ” અથવા લાયક એટલે શસ્ત્રને ધારણ કરનાર અધિકાર નહિ પરંતુ લેકશાહી સંસ્કારને ધારણ કરનાર લેકે અથવા માનવ સમુદાયને અધિકાર છે, તે વાત બીજા વિશ્વયુદ્ધને અંતે નૂતન લેકશાહી જમાનાનું નિર્માણ કરીને ઈતિહાસે પિતાના ઐતિહાસિક સત્ય તરીકે સાબિત કર્યું.
- વિશ્વ ઈતિહાસની આવી સાબીતી, એકાએક નથી આવી શકતી પરંતુ યુગેયુગે, વાસ્તવિકતાનું રૂપ લઈને તે આવે છે. ઈતિહાસના આ સત્ય કથનની સાબિતી વિકટેરીયાના જમાનામાં જ્યારે થઈ શકી નહોતી ત્યારે બ્રાઉનીંગ નામના અંગ્રેજી કવીએ “જગત ભગવાને બનાવ્યું છે તથા તેમાં જે બધું છે તે સારું છે અને સારા માટે છે” એવા અર્થવાળી કવિતાઓ લખીને વિક ટેરિયાના જમાના સાથેની પિતાની ખૂશી ખુશામત જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અંગ્રેજી આયુ વડે સર્જાએલી અંગ્રેજ શાહીવાદી તાકાતના આ
Page #760
--------------------------------------------------------------------------
________________
૭૩૯
વિસમા શકાની સસ્કૃતિની જીંદગી
વિકટારીયન જમાનાને પડકારતા હાય તેવા થેામસ હાડી નામને લેખક બ્રાઉનીંગ સાથે અસંમત બનતા મેલી ઉઠ્યા કે “ જગત ગમે તેણે સર્જ્યું” હાય છતાં તેના વહિવટમાં શાહિવાદી અધિકાર નીચે ઘણી ખરાબ ખીના બની રહી છે અને ધરતીની માનવજાત આજે જે યાતનાઓ સહન કરે છે તેની પાછળના ઐતિહાસિક હેતુ આજની જાલીમ ઘટનાનો પરાજય થાય તેવા હાવા જોઇએ.
19
જીવનવાસ્તવતાના પાચા, વિજ્ઞાન
વિજ્ઞાન નામની હિલચાલ હવે સામાજિક સંસ્થા બની ચૂકી હતી. આ
સામાજિક સંસ્થાની શરૂઆતનું સ્વરૂપ યંત્ર અને તેની રચના જેવું દેખાતું હતું. યંત્રોનુ આ ટેકનીક, વિજ્ઞાન નામની સામાજિક હિલચાલ પર ઉભું' છે તેવા ખ્યાલ અત્યાર સુધી સામાજિક સંસ્થાઓનાં ભાનમાં પૂરેપૂરા ઉતર્યાં ન હતો. હવે વિજ્ઞાનની હિલચાલ પર ધડાયેલી યંત્રોની ઘટનામાંથી પણ સંસ્કૃતિના અવાજ અને સંસ્કૃતિની લાગણી જન્મતાં હતાં. માનવજાતની વિજ્ઞાન નામની સંસ્થાએ યંત્રની જે રચના કરી હતી તે રચનામાંથી જ સંસ્કૃતિને અવાજ સંભળાવા માંડયા. જે રચનામાં મનુષ્યત્વની ખ્ખી બિલકુલ મરણ પામી ચૂકી છે, એવું માનવામાં આવતું હતું, તેમાંથી જ મનુષ્યત્વને અવાજ આવતા હતા, એટલું જ નહિ પણ યત્રનાં તંત્રની એકમયતા અને વ્યાપકતાને પણ તે ધારણ કરતા હતા. આ વ્યાપકતાએ વીસમા સૈકામાં માનવ જાતના નગરને જેટલું વિશાળ બનાવ્યું હતું તેટલાં જ વિશાળ તેનાં નારિકાને પણ બનાવ્યાં હતાં. ઇતિહાસના પ્રાચીન સમયમાં નગરમાં રહેતાં નગરજનેાની સંખ્યા . એક જ વકતાના અવાજ સાંભળી શકે તેટલી નાની હતી. આજતી નાગરિકતાનું વ્યાપક રૂપ તાર ટેલીગ્રાફ અને રેડીએના શબ્દને ઝીલી શકે એવું માટુ અની ગયું.
આ વ્યાપકતામાં વિશ્વયુદ્ધ જેવી વ્યાપક બનેલી સહારની ઘટનાને પાછી હટાવવા વિશ્વસ સ્કૃિતિ વિશ્વશાંતિનું વ્યાપક સ્વરૂપ ધારણુ કરીને સંહારના મુકાબલા કરવા માટે નીકળતી હતી. આ વ્યાપક્તા એટલી તો માટી બની હતી કે
માણસ
Page #761
--------------------------------------------------------------------------
________________
૭૪૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખ તારી જાતને તપાસ” એવા મનુષ્યના સામાજિક સદગુણ ઘડવાના પ્રાચીન શબ્દો આ અર્વાચીન વ્યાપક્તામાં તેના તે જ રહ્યા હોવા છતાં વ્યાપક્તાને લીધે તેનાં ગુણાકારનું સ્વરૂપ રૂપાંતર પામી ચૂકેલા માનવ વ્યવહારના અદભુત ગુણસ્વરૂપવાળું બનવા માંડ્યું હતું. માનવજગત પરની નવી રેશનીનું તંત્ર
યંત્ર રચનાએજ માનવજગત પર નવી રોશનીના વ્યાપક એવા પ્રવાહ છાઈ દીધા હતા. આ રોશનીનું રૂપ પ્રાચીન સમયના કાડીઆમાંથી ટગમગતું
(
3)
E
હતું તેવું નાનું ન હતું. વિજ્ઞાન સંસ્થાએ પિટાવેલ પ્રકાશનું આ સામાજિક સ્વરૂપ ગાઢા ધૂમસેને ભેદી નાખતું હતું, અગાધ અંધકારની આરપાર જતું હતું તથા નક્કર પદાર્થોની પેલે પાર નીકળી શકતું હતું. વિજ્ઞાનના આ નૂતન પ્રકાશની નીચે આજસુધી પદાર્થનાં જે સ્વરૂપે દેખી શકાતાં ન હતાં તે દેખાવા માંડયા. અજ્ઞાતને શોધવાની આ શરૂઆત ભૂવેન હોક અને પાલાનઝાનીએ શરૂ કરી હતી. ત્યાર પછી એ શરૂઆત સાથે “પેકટ્રોસ્કોપ” અને “એકસ-રેની ટયુબ જોડાઈ ગયાં હતાં, કલાર્ક મેકસવેલે વીજળી અને પ્રકાશને એક બનાવ્યાં હતાં. મનેટે આ પ્રકાશના રંગને કલાકારની પીંછી વડે આલેખી બતાવ્યા હતા.
આ રીતે અંધારું જગત હવે અંધારા સામે અને અંધાપા સામે સંગ્રામ ખેલતું આગળ વધતું હતું. આ સંગ્રામ, સંસ્કૃતિને સંગ્રામ હતા. સંસ્કૃતિના આ સંગ્રામનું વાહન, વિજ્ઞાન નામની સંસ્થા હતી. વિજ્ઞાન નામની આ સંસ્થાએ સામાજિક રૂપ ધારણ કરીને ગરમી પ્રકાશ, વિજળી અને છેવટે પદાર્થનાં પરમાણુને પણ સંસ્કૃતિનાં વાહનને હાંકનારી ચાલનગાડીની ઝડપ સાથે જોડી દીધાં હતાં.
સંસ્કૃતિની આ યંત્ર શક્તિને હાંકનાર ગણિત શાસ્ત્ર એકે એક વિજ્ઞાનમાં પહોંચી ગયું હતું. ગણિતની જે નજરકકસતા અને એકતાનું સ્વરૂ૫ યંત્રની રચનામાં ઘડતી હતી તે સ્વરૂપ હવે સમાજમાં નકિક થવા માગતું હતું. ગણિતની ચક્કસતા જેમ હવાનું દબાણ માપવા માટે જરૂરી હતી, લેહીનાં લાલ અને સફેદ કણની ગણતરી કરવા માટે વપરાતી હતી, તે જ રીતે આ ચક્કસતા હવે માનવ જીવનની ચેકબાઈની ચકકસતા નકિક કરવા તથા માનવ સમાજમાં
Page #762
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાની સંસ્કૃતિની જી'દગી
૭૪૧
સહકાર માટે પણ વપરાવી જોઇએ તેવા ખ્યાલબબ્બે વિશ્વયુદ્ધોની અગ્નિ પરિક્ષામાં પસાર થયા પછી માનવ જાતની સંચાલનની અસ્મિતા પ્રાપ્ત કરતી હતી. આ બધી વૈજ્ઞાનીક આવડતા યંત્રની કારવાહીમાં તેા આજ સુધી વપરાયા કરી હતી પરંતુ મનુષ્યનાં સામાજિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાનેામાં તેને જરૂરી ઉપયેાગ થયા ન હતા. યંત્રની રચનાને અને વિજ્ઞાનની આવડતને ઉપયેાગ દુકાળા, રોગચાળા તથા ભૂખમરો ફાટી નીકળ્યા પછી મનુષ્યની સારવાર કરવા માટે વાપરવામાં આવી હતી. પરંતુ આ અનિષ્ટ સભવી જ ન જ શકે તેવી અનિષ્ટાનાં કારણોને નિર્મૂળ કરવાની નૂતન પરિચર્યાં હજી હમણાં જ શરૂ થતી હતી. રોગને મટાડવા માટે, ઉપચાર કરવાને બદલે રાગ ઉત્પન્ન જ ન થાય તેવા ઉપચાર તે જ સાચા ઉપચાર છે, એવું ડહાપણુ હવે શરૂ થવા માંડયું હતું.
આવી સંસ્કૃતિની હિલચાલે જેમ પદાર્થોં પદાર્થી વચ્ચેની જૂદાઇને અને દેશદેશ વચ્ચેની જૂદા તે રદ કરીને એક માનવ જાતનું નિર્માણ કરવા માંડ્યુ હતુ તેમ શરીર, મન અને આત્મા ત્રણે જુદી વસ્તુઓ છેતેવા પ્રાચીન સમયના ખોટા ખ્યાલ રદ કરીને મનુષ્યની એકતાને પણ તેણે પ્રતિપાદન કરવા માંડી હતી. શરીર એ એક પદાર્થ જેવું જડયંત્ર છે તથા ચેતનનું રૂપ તેનાથી જુદું જ છે એવા કઢંગા ખ્યાલને નાબૂદ કરીને નૂતન મનેોવિજ્ઞાને મનુષ્યના શરીર અને મનની એકતાને સાબિત કરી હતી. એ જ રીતે નગર અને ગામ વચ્ચેના ખેતીવાડી અને ઊદ્યોગ વચ્ચેના અંતરાય પણ ભૂંસી નાખવા માટે વિજ્ઞાન અને યંત્રની રચના પર્ ઉમેલી સંસ્કૃતિએ શરૂઆત કરી હતી. આવી એક વિશ્વ રચનારી માનવસંસ્કૃતિએ સંસ્કારના તમામ જ્યોર્તિધરાની એકતા પીછાણીને “બુદ્ધ અને ઇસુને તથા રસ્કિન અને ગાંધીને, મા સ તથા લેનિનને અને ટાગેારને તથા સ્ટાલીનને અને આઇનસ્ટાઇન અને જવાહરને વિશ્વ ઇતિહાસની એક વ્યાસપીઠ પર સંસ્કૃતિના વિશ્વશાંતિના સ ંમેલનમાં એક સાથે બેસાડયા હતા, આ રીતે જીવનના વિભાગાનું મિલન સર્વાંગી અને સામુદાયિક બનવા માંડયું હતું. વિજ્ઞાન અને સ ંસ્કૃતિનું વિશ્વશાંતિનું ચિત્રપટ
**
પિકાસા નામના ફ્રેંચ કલાકારના હાથે શાંતિનુ નવું ચિત્ર, ઇ. સ. ૧૯૩૭ માં ગુરનીકા નામનું જગવિખ્યાત ચિત્રલેખન બનીને જન્મ પામ્યું. યુગવેગ બનેલી પિકાસાની ચિત્રકલા, આ ચિત્રમાં યુદ્ધના સહારનું વિકટરૂપ રચીને આ ભયાનકતામાં પણ માનવજીવનની નૂતન ઘટનાની ઉષાનુ એધાણ આપતી પ્રકાશી ઊડી. કેવું અદભુત આ ચિત્ર હતું !
ગુરનીકાના આ, કાળા અને સફેદ ચિત્રમાં, જમણી બાજુમાં, મરણુ પામતી વ્યક્તિની યાતના મુંગા શાર મચાવે છે. મેત પામેલા બાળક પાસે
Page #763
--------------------------------------------------------------------------
________________
૭૪૨
વિથ ઈતિહાસની રૂપરેખા માતાની વ્યથા અંતરને હલાવી નાખે છે. ફાસીવાદનાં બેબોએ ઉતરડી નાખેલા આ ભૂમિ પરના જીવનને ચિતાર, ઘેડાનું ચૂંથાઈ ગએલું શરીર દાખવે
છે. સ્વગી અત્યાચાર તરફ, એક દેખાવમાંથી ઉપજતા બીજા અને એકમેકમાં ઉપર તળે થતા આ ચિતાર પર પ્રકાશ જે પુણ્ય પ્રકોપ ઉપર અંતરિક્ષમાંથી ફેંકાય છે. ફાસીવાદી પાશવતાનું પ્રતીક આખલો છે. લોહીલુહાણ બનીને પડેલા રાષ્ટ્રનું પ્રતીક ઘાયલ ઘોડો છે. માનવજાતને ચિત્કાર ચીસ પાડીને આ દારૂણ દેખાવ પર ઉપરથીદી ધરે છે. આ દી લાકસમુદાયની જીંદગીની નીતિમત્તા છે.
ગુરનીકાનું આ ચિત્ર સંહારના ભિષણરૂપને ખૂલ્લું પાડતું, રાષ્ટ્ર, રાષ્ટ્રમાં જનસમુદાયના શાંતિના અંતરનાળે જગાડતું હતું. વિશ્વની શાંતિ હિલચાલનું, પિકાએ ચિતરેલું, પારેવાનું, આ શાંતિ પ્રતીક, સંસ્કારનું રૂપ ધરેલું, દેશ દેશ પર ઉડતું, કેરીયાની ભૂમિ પર પણ આવી પહોંચ્યું હતું, અને સંહારની મના ફરમાવતું વીસમા સૈકાની કટોકટિને ઉકેલ માગતું હતું. બમ્બ વિશ્વયુદ્ધો વહી ગયા પછી, ગુરનીકાના ચિત્રના અનુસંધાનમાં જ સંહારને રોકાઈ જવાનો ખમૈયા શબ્દ બોલતા શાંતિરૂપક પંખીનું રૂપ એણે આલેખ્યું હતું. આજે એજ શાંતિ રૂપ, કરોડ પાંખો ફફડાવતે જગતભરના લેક સમુદાયોની શાંતિ વાંછનાને વિરાટ આકાર ધારણ કરીને પિકાસના પારીસ નગરમાં જ આવી પહોંચ્યું હતું. પિકાને સંસ્કારઆત્મા પારેવાની છટા ધરીને ત્યાં શાંતિ સમારંભના ઝંડા પર વીસમા સૈકાની અધવચમાં પાંખો ફફડાવતો હતે.
ઈ. સ. ૧૯૪૯ માં પેરીસનગરમાં માનવ ઈતિહાસમાં પહેલું એવું વિશ્વ શાંતિની કાઉન્સીલનું આંતરરાષ્ટ્રીય અધિવેશન મળતું હતું. વિશ્વશાંતિની હિલચાલને, અહીં જગતના તમામ રાષ્ટ્રોના લોકસમુદાયના પ્રતિનિધિઓ, આરંભ કરતાં હતાં. આ વિશ્વ સમારંભના પ્રમુખપદેથી ફ્રાન્સની સરકારને અણુવિજ્ઞાનના વિભાગને, હાઇકમિશ્નર અને નોબેલ પારિતોષિક મેળવનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક જેલી કયુરી, પૂછતે હતે.
Page #764
--------------------------------------------------------------------------
________________
૭૪૩
વિસમા સિકાની સંસ્કૃતિની જીંદગી
શાંતિ હિલચાલ શા માટે ?” અને પિતાના સવાલને પોતે જ જવાબ દેતે એ મહા વૈજ્ઞાનિક વિશ્વભરમાં શાંતિ પ્રતિનિધિઓને યાદ આપતે હતે.
'Hi|JEET
Filer
TETHE
Hi FEE FEEL SHE
RETH
SEB - his
values inસાબ
13.
ર
if I
!
RE
- ! ! !
:
Fil: is 1+I
21
'' 23
: : '
: :
:
:
પા કપરા
i... Firs 11
Win!!
:
BEE
S
- I IST
મા
:
.
':
-
કે,
જ કારણ
.
d
વાતો n =
I E list ET'li | | |
આપણે મળીએ છીએ તે સમય વીસમા સૈકાનો છે. હમણાં જ વીસ સકે અરધે પુરે થાય છે. અરધા સૈકાના સમયમાં જ, છ કરોડ અને સિત્તેર લાખ માનવોની કતલ કરી નાખનાર બે વિશ્વયુદ્ધો આપણી દુનિયામાં લડાઈ ચૂકાયાં છે. આપણે જગતના માનવસમુદાયોના પ્રતિનિધિઓ, વિશ્વભરમાં એવી શાંતિ હિલચાલ, જગવવા માગીએ છીએ, કે જે હીલચાલ સર્વ સ્થળેથી, સર્વ સંસ્થાઓમાંથી, સર્વ વર્ગોમાંથી. શાંતિચાહક માનવાન, જેઓ આપણા, અત્યારના જગતના તમામ સવાલેને નિકાલ યુદ્ધની હેવાનીયત અને સંહારક રીતથી નહીં, પરંતુ વાટાઘાટોથી જ લાવવામાં માનતાં હોય, તેમને આંતર રાષ્ટ્રિય શાંતિ મોરચે રચી શકે.”
હવે ઈ. સ. ૧૯૫૪ ને બીજે મહીને બેસી ગયો હતો. પેરીસનગરમાં વેલેરીસના જુના દેવળની દિવાલ પર સંસ્કારના ઈતિહાસમાં પહેલીવાર, “ યુદ્ધ વિરૂદ્ધ” શાંતિની વનહાકલનું ચિત્ર પ્રદર્શન, એજાયું હતું. આખું ય પ્રદર્શન પિકાસોએ તૈયાર કર્યું હતું.
દિવાલ પર માનવજીવતરનાં સ્વપ્ન, આશાઓ, યાતનાઓ, જગત જેવાં જૂજવાં રૂપ ધરીને સૈકાઓની સંસ્કૃતિના અંતરની માનવી મૂલ્યની કણિકાઓ ધારણ કરીને, ધબકી ઉઠયાં હતાં. પ્રદર્શનમાં પેસનારને આ ધબકારાઓ વિંટળાઈ વળતા હતા. એકવાર અંદર પેઠા પછી જાણે બહાર નીકળવાપણું હતું જ નહીં એવું આ અનેખું રૂપદર્શન હતું.
દેખનાર આ પ્રદર્શનની સામે નહોતાં ઉભાં પણ ચિત્ર પર આલેખાઈ જઈને ચિત્રમય બની જતાં હતા. આ પ્રદર્શનમાં યુદ્ધના હાથાઓમાંથી
Page #765
--------------------------------------------------------------------------
________________
૭૪૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ઉગામાયેલાં આયુધો, પ્રદર્શનને દેખવા આવેલા સમુદાય પર જાણે ફેંકાતાં હતાં. ડેમેકલિસની લટકતી તલવાર જેવું યુદ્ધના દાનવનું ખંજર તમારા જ મહેકપર ઉતરતું હતું. દિવાલ પરનું ચિત્રફલક માનવ સમુદાયના ધબકારાને, તમારા -- જ દિલપર ધારણ કરતું હતું. આ રૂપદર્શનમાં ત્યારે ખમૈયા કહેતું એ કણ ઉડતું આવતું હતું ! શાંતિ હિલચાલન લેક વિરાટ, સવિતા જેવો તેજનો અંબાર બનીને, કોઈ સિમાડા પર નહોતો બેઠે પણ ઉડતો આવતો હતો. છત આખી તેજમાં તરબોળ બનીને વિશ્વશાંતિની વિભાવનાનું રૂપ ધારણ કરતી હતી. સંહારને શ્યામ પડછાયામાં, સંહારના ધૂમાડાના ધૂમ્મસમાં શ્યામલ પ્રકાશની છાયા ધરત, શાંતિ હિલચાલને પ્રકાશન કરે, વિરાટની બાથમાં શાંતિના આકારને અંલિંગતા હતા. ત્યારે દેખનારાંના ચહેરા પર યાતના ભેગી ભળી ગએલી વિષાદની છાયામાં શાંતિની પ્રસન્નતા, પ્રકાશ, બનીને ઓપી ઉઠતી હતી. પિકાસોએ એવું પ્રદર્શન રચી દઈને અંદર આવનારનાં અંતરેને પકડી લે તેવું અને પકડી લઈને સંહારના વલેણામાં લેવીને, શાંતિનું નવનીત દાખવી દે તેવું ફલક પરનું ક્રિયારૂપ યોજ્યું હતું.
આજે પણ આ વૃદ્ધ કલાકારની ૧૯૫૭ની સાલ આજ પર્યત ચિત્રદર્શનની પિંછી ધારણ કરીને ચિતર્યા જ કરે છે. એની સંસ્કૃતિની વિશ્વશાંતિની વાંછને પારેવાની વિશાળ બનતી પાંખપર ચડેલા પ્રાણનું નિત્ય નૂતન રૂપ આલેખ્યા કરે છે. એનું ચિત્રપટ જગતના ત્રસ્ત બનેલા અંતરને કહ્યા કરે છે કે, “મેં યુદ્ધની જે ભિષણતા ચિતરી બતાવી છે, તે, વિશ્વશાંતિના વિજ્ય સાથે ભુતકાળની બીન બની જવાની છે, અને સંહાર હકીકતો, વર્તમાન અને ભાવિનાં રૂપમાં મઢાયા જ કરાવાની છે.”
શી સબુત !”
“તમારે સાબીતી જોઈએ છે!” બોલતે નૂતન જગતને આ વિશ્વચિતાર, યુગવેગ જેવી છટા ધરત, વૃદ્ધ કલેવરપર યૌવનના રંગથી ઓપતે સીગરેટ સળગાવતો, પિતાને, જીવતું દેખાતું સ્વપ્ન ચિતરવા ચાલ્યો જતે કહે છે, “હું કામે જાઉં છું આપણે નૂતન જગતની એવી રચના કરવાના છીએ કે જેમાં. “શ્રમકાર્ય” નામના શબ્દનો એક તરંગી અને બીજો વાસ્તવિક, એવા બે અર્થ નહીં હોય. માનવીનું કાર્ય એ નુતન જગતમાં, ખેતર પર, કારખાનામાં, કાર્યાલયમાં શાળામાં, દવાખાનામાં કે ચિત્રશાળામાં એક જ અર્થવાળું અને એક જ માનવ મૂલ્યવાળું પુરવાર થઈ ગએલું હશે.”
Page #766
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાની સસ્કૃતિની જીંદગી
માનવ સંસ્કૃતિના ઇતિહાસહે માનવ મૂલ્ય, વિશ્વશાંતિ
વિશ્વ ઇતિહાસની શરૂઆતથી તે આજ સુધીની હિલચાલામાં આપણે અનેક યુદ્ધો અને રમખાણા દેખ્યાં છે. એક જ દેશની અંદર લડાતાં અંદર અંદરનાં યુદ્દો ઉપરાંત રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેનાં યુદ્ધોએ માનવ જાતની આજ સુધીમાં
સૌથી મેાટી ખુવારી તથા ખાનાખરાબી કરી છે. સહારની આ બધી શરમ જનક કાર્યવાહીમાંથી પણ ઇતિહાસના દરેક તબક્કામાં માનવજાતની, એકે એક દેશમાંથી સ ંભળાતી, શાંતિ માટેની માગણી તથા સંસ્કારની પ્રવૃત્તિના અવાજ યુદ્ધનાં ખૂમરાણુ અને ચિત્કારામાંથી પણ સત્તા અને અધિકારનાં સ્થાને તે પણ સાંભળવાની અને ધીમે ધીમે સ્વીકારવાની જરૂર પડી છે. જગતની સરકારે તે પણ શાંતિની કાર્યવાહી રચવાની જરૂરિયાત ધીમે ધીમે સ્વીકારવી પડી છે. આવી રીતે વિશ્વશાંતિની ઘટનાનું જગતની સરકારા મારફત થતું બંધારણ સૌથી પ્રથમ
આપણે ઇ. સ. ૧૮૧૪ અને ૧૫ માં દેખી શકીએ છીએ. ત્યાર પછી એવું
**
८४
TAGORE
Tolstoy
Hardy
Maxim Gorky
Marx
૪૫
fbeen
Page #767
--------------------------------------------------------------------------
________________
G+
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
જ ખીજું બંધારણ રચવાની ફરજ, જગતની સરકારોને ઇ. સ. ૧૯૧૮-૨૧
માં પડી.
આ ખીજું બંધારણ વિશ્વ યુદ્ધ પછીથી આવ્યું. ઇ. સ. ૧૮૧૪-૧૫માં વિયેનાની કેંગ્રેસ ભરીને ત્યારની સરકારેાને શાંતિની રાવ કરવાની જે ક્રૂરજ પડી હતી તેની પાછળ યુરોપને ખુવાર કરી નાખનારાં નેપાલીયનીક યુદ્દો હતાં. પછી ૧૯૨૦-૨૧માં શાંતિનું બીજું બંધારણ રચવા માટે પેરીસ કેાન્ફરન્સ ખેલાવવાની જે ફરજ પડી તે પાછળ પણ ત્યારની યુદ્ધખાર અને શાહીવાદી સરકારેાએ પહેલું વિશ્વ યુદ્ધ રચીને જે મહાસ ંહાર સર્જ્યો હતા તે મુખ્ય કારણ હતું. ત્યારે આ સ ંહારનું સ્વરૂપ યુરેાપને બદલે આખા જગત પર ફરી વળ્યું હતું. તેની માનવ ભક્ષક આગમાંથી જગતના કાઇ દેશ ખાકી રહ્યો ન હતા. એવું તે વિશ્વવ્યાપી બન્યું હતું.
આ બંને પરિષદે એટલે ઇ. સ. ૧૮૧૪-૧૫ ની શાંતિ પરિષદ તથા ૧૯૧૮–૨૧ની શાંતિ પરિષદ, એ બને પરિષદો ખરી રીતે જોઇએ તો જગતનાં તમામ રાષ્ટ્રોની સરકારાની પિરષદો પણ ન હતી. ઇ. સ. ૧૮૧૪-૧૫ની પરિષદ અથવા ક્રૉંગ્રેસ એક વિયેના'તા કેવળ યુરેાપીય રાષ્ટ્રની સરકારી પરિષદ હતી. તેમાં જગતના ખીજા કાઈ ખંડમાંથી કાઇ રાષ્ટ્રની સરકારને નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ પરિષદની નજરમાં શાંતિ અર્થે યુરોપ ભરમાંથી કાંતિની હિલચાલાના નાશ કરી નાખવા પુરતા જ અંદરખાનેથી રહ્યો હતા. ઈ. સ. ૧૯૧૯ માં. ખીજી વિશ્વ શાંતિ પરિષદ મળી. તેણે જગતના ખીજા ખડાની સરકારાને પરિષદમાં બેસવાનાં આમંત્રણા આપ્યાં હતાં, પરંતુ આ આમત્રણા બેસવા પૂરતાં જ હતાં. આ પરિષદની કાર્યવાહીનું મૂખ્ય મથક બધી રીતે યુરેાપ ખડ જ રહ્યું હતું તથા તેમાં ચાલતી શાંતિની કાર્યવાહીની સૂત્ર ધારા, યુરોપની શાહીવાદી સરકારે। હતી. આ શાહીવાદી સરકારા આ પહેલા વિશ્વયુદ્ધમાં વિજ્યી બનેલી સરકારેા હતી, આ વિજ્યી શાહીવાદની નજરમાં વિશ્વ શાંતિના અથ પોતે પરાજય પમાડેલી ખીજી શાહીવાદી સરકારાના પ્રદેશાની, પેાતાની અંદર અંદર વહેંચણી કરી લઇને એ પ્રદેશો પરની પેાતાની હકૂમતને શાંતિપૂર્વક જાળવી રાખી શકાય તેટલા માટે જ યુદ્ધને અટકાવવાના હતા.
પરંતુ આ સમય નવી જાતના સમય હતા. પહેલા વિશ્વયુદ્ધના અંતમાં યુરાપની શાહીવાદી સરકારે યુદ્ધને લીધે નબળી પડી ગયેલી હતી. એમણે પહેલા વિશ્વયુદ્ધ પછી શાંતિના નામમાં ખેલાવેલી પેરિસ કાન્ફરન્સમાં, શાંતિને બધા અં, જગત પરની પોતાની પકડ સાચવી રાખવા પૂરતા જ તેમણે કર્યાં હતા. પરંતુ જગતના બીજા દેશોને ગુલામીમાં જકડી રાખવાની કાર્યવાહીનું કામ વિજયી
Page #768
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાના સસ્કૃતિની જીંદગી
૭૪૭
અનેલા અને શાંતિને મૂરખા આઢેલા આ શાહીવાદો માટે હવે શકય ન હતું. કારણ કે પહેલા વિશ્વયુધ્ધના અંતમાં જ શાહીવાદી ધટનાને વિનાશ માગતી સામાજિક ક્રાંતિ રશિયામાં થઈ ચૂકી હતી, તથા શાહીવાદી ઘટનાના વિનાશ ઉપર જ રચી શકાય તેવી રાષ્ટ્રીય આઝાદીની હિલચાલા રશિયા અને આફ્રિકા ના આજ સુધી શાહીવાદ નીચેની સંસ્થાનિક ગુલામીમાં સડતા તમામ દેશોમાં શરૂ થઈ ગઇ હતી. આ ઉપરાંત વિશ્વ શાંતિનેા ખૂખા એઢીને, લીગ–એક્ નેશન્સનું નામ ધારણ કરીને, બેઠેલી યુરેાપની શાહીવાદી સરકારે માટે વિશ્વ શાંતિની સાચવણી કરવાનું કામ અશકય હતું કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલી જર્મની, ઇટાલી અને જાપાનની શાહીવાદી અથવા ફાસીવાદી સરકારોએ જગતને ગુલામ બનાવવા માટે બીજું વિશ્વયુદ્ધ સળગાવવાની તમામ તૈયારી પણ હવે શરૂ કરી દીધી હતી.
આ લીગ એક્ તેશન્સનું નામ ધારણ કરનારી વિશ્વ સંસ્થામાં, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની શાહીવાદી સરકારાનું જ અસ્તિત્વ હતું એમ કહી શકાય. આ સરકારાએ જે બીજી સરકારોનાં નામ આ વિશ્વ સંસ્થામાં દાખલ કર્યાં હતાં. તેમાં મોટા ભાગની સરકારે તે આ શાહીવાદના પ્યાદાં જ હતી તથા બધી રીતે પરાધીન હતી. આ સરકારાનું બધું પ્રતિનિધિત્વ અંગ્રેજી-ફ્રેચ-અમેરિકન શાહીવાદ પાસે હતું તથા આ માલીકાના દેરી સંચાર પ્રમાણે ડાકુ હલાવવાના અભિનય કરવાનું કામ જ તેમણે કરવાનું હતું. વિશ્વશાંતિની ત્રીજા શતર્કની સવત્સરીનું નામ કેામેનીયસ
ત્રણ ૌકા પરના વિશ્વશાંતિના સંસ્કારના આ અવાજ, માનવ માત્રને અંતરનાદ હાવાથી આજ સુધી શમી ગયેા નથી પરન્તુ યુગે યુગે, વધારે તાકાત અને યોજનાબદ્ધ સ્વરૂપ પકડતા ગયા છે. આ અવાજના પડવા એક એક દેશમાં માનવ જાતની વિમુક્તિને પડધેા બન્યા છે. જ્યાં, જેટલી વિમુક્તિ રચાઈ ત્યાંના જીવન વ્યવહારમાં અંદરના જીવન વહિવટ તેટલા વિજ્ઞાનમય અને સ્વમાનવાળા, તથા, સંસ્કારી સભ્યતાવાળા બનવા માંડયા અને હરિફાઇ, શાણુ તથા, પરસ્પરની હિંસાનુ રૂપ પાછું હટવા માંડયું. આવા શાંતિમય રાહવાળા અસ્તિત્વના સ્વરૂપની સાથે સાથે જ મુડીવાદી બજારની જીવલેણુ હરીફાઇ પણ ચાલુ હતી જ. આવી હકીકતની સાથે સાથે જ જગતમાં બધા જમાનામાં માનવ માનવ વચ્ચેના જીવન વ્યવહારમાં દરેક રાષ્ટ્રમાં, અને રાષ્ટ્રોની અંદરના પરસ્પરના સબંધમાં શાંતિ મય અથવા સહકારમય સબંધ સ્થપાય અને યુદ્ધ નાબૂદ થાય તેવી ઇચ્છા, લાગણી, અને યાજના, ઇતિહાસમાં સંસ્કાર હિલચાલનાં આગેવાનેએ વ્યક્ત
Page #769
--------------------------------------------------------------------------
________________
૭૪૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કર્યા જ કરી છે. એની સાથે સાથે જ માનવ જીવનમાં વહીવટની એકતા અથવા ઐકયની સામુદાયિક એવી લાગણી પણ વ્યક્ત થયા જ કરી છે. પરંતુ આ બધું, આજ સુધીના, હરીફાઈ અને શેષણ પર રચાયેલા વ્યવહારની આગેવાનીવાળી ઘટનામાં અરણ્ય રૂદન જેવું બન્યું છે, તથા એવા શાંતિથનને, સંહારના ઘંઘાટમાં ગુંગળાવી નાખવામાં આવ્યા છે. છતાં, માનવ જાતના ઈતિહાસના આ અવાજમાં એક સળંગસૂત્રતા, માનવ માનવ વચ્ચેની વ્યવહાર એકતાની અથવા તેના હેતુના ઐક્યની રહી છે. બધી સંસ્કાર હિલચાલ એ પાયા પર જ ટકી શકવાની છે એ ખ્યાલ રજુ થયા કર્યો છે.
આ અવાજને ઉચ્ચાર યુરોપના ઉત્થાન યુગના ઉંબરા પર ઉભા રહીને આજના નૂતન શિક્ષણમાં શિક્ષણના વ્યવહારના પિતા તરીકે ઓળખાઈ ચૂકેલા, કામેનીયસે આજથી ત્રણ વરસ પર કર્યો. એણે આ ઉચ્ચારની યેજનાનું રૂપ પણ આલેખ્યું, અને માનવ જાતના સૌરાષ્ટ્રના શિક્ષકોને અને શિક્ષણના આગેવાનોને શિક્ષણના માનવક્રમને સાર સમજાવ્યું. એણે કહ્યું કે, યુદ્ધોની નાબુદી માટે વિશ્વતંત્રનું એક સંગઠન બને છે, અને તે, સંગઠન મારફત એકે એક રાષ્ટ્ર સાથે, સંસ્કારને પરિચય પરસ્પરની આપ લે મારફત જાળવી રાખવામાં આવે તે જ, તથા એકેએક રાષ્ટ્ર પરસ્પરને પિત પિતાની પ્રાપ્તિઓ અને શોધખોળ વડે સૌના સામુદાયિક, સંસ્કારોનો ઉત્કર્ષ કર્યા કરે તે જ, આ જગતમાં સુધારો થઈ શકે તેમ છે. આ સુધારા માટે એણે જગત ભરના તમામ રાષ્ટ્રો વચ્ચે મિત્રાચારીના સંબધે જવાની વિચારણાની રજૂઆત કરી, આ એજનામાં એણે વિશ્વરાજ્યની સંસ્કાર ભાવના, માનવ જાતની સમાન બાંધવતા સાથે વિકસાવવાની માગણી કરી. આ વિશ્વરાજ્યની એક માત્ર ફરજ અદા કરનારી વિશ્વ કારોબારી અથવા “વર્લ્ડ સીનેટ” ની સૌથી મોટી જવાબદારી, યુદ્ધોની નાબુદી અને વિશ્વશાંતિની સાચવણું જ હોય તેવું આર્ષદર્શન એણે ત્યારે રજુ કર્યું.
આવા વિશ્વશાંતિના શિક્ષણના જીવનને આરંભ થયો ત્યારે સોળ સૈકે અંત પામી ગયા હતા અને સત્તરમા શરૂ થઈ ચૂક્યો હતે. ઈ. સ. ૧૬૧૧માં હીડલબર્ગ વિદ્યાપીઠમાંથી ભણીને એ ૧૬૧૪માં મેરેવીયામાં પાછો આવી ગયો. ત્યાં એણે પ્રીવમાં “મોરેવીયન બ્રધર્સ સ્કુલ” નામની એક શાળાનું સંચાલન શરૂ કર્યું. પરંતુ આ જમાનામાં યુદ્ધોની જ્વાળાઓએ આ પ્રદેશને પણ આંતરી લીધે. એણે યાતનાઓનું રૂપ નજરોનજર દીઠું. ઈ. સ. ૧૬૨૮માં શાળા છોડીને કુલકમાં એને આવવું પડયું. અહીં એના આવતા પહેલાં જ
Page #770
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાની સંસ્કૃતિની જીંદગી
૭૪૯ આગ લાગી ચૂકી હતી. એ આવે તે પહેલાં સંહારમાં એનું ઘર, સ્ત્રી અને બાળકે તથા એનું પુસ્તકાલય બળીને ખાખ થઈ ગયાં હતાં. એણે જીવતા રહેવા માટે વતનને ત્યાગ કર્યો અને એ પોલેન્ડમાં પહેર્યો. ઈ. સ. ૧૬૪૧ માં એણે ઇગ્લેંડમાં આશરે લીધે, અને ત્યાં ક્રાન્તિની આગ સળગી ઉઠતાં પહેલાં એણે પારલામેન્ટમાં ભાષણ કર્યું. ઇંગ્લેન્ડ છોડવાની પણ એને ફરજ પડી તથા ઈ. સ. ૧૬૪૨માં એ સ્વીડન પહોંચ્યો. ત્યાંની શિક્ષણની ઘટનાને સુધારવા માટે એને વિનંતી થઈ. ઈ. સ. ૧૬૫૦માં હંગેરીએ એને આમંત્રણ આપ્યું. એ ફરીવાર પોલેન્ડમાં આવ્યા. આખરે ઈ. સ. ૧૬૭૧માં આ મહામાનવ મરણ પામ્યા.
વિશ્વ ઈતિહાસનાં આવાં સંસ્કારમૂલ્યનાં ભંડારીયાં પર ચઢી ગએલી ધૂળને ઉરાડીને, અજન્તાની ગુફાઓ જેવા વિશ્વઈતિહાસના ઓરડાઓમાં પ્રકાશના અક્ષરેને અંધારામાં વાંચવાના પ્રયત્ન હજુ હમણાં જ શરૂ થાય છે. ઇ. સ. ૧૯૫૭ની પાનખર રૂતુમાં ઝેકોસ્લોવાકીયાના પ્રાણા નગરમાં કોમેનીયસ નામના આ નૂતન શિક્ષકની ત્રણસોમી સંવત્સરી ઉજવવાનું નક્કી થયું છે. ત્રણ વરસ પરની, જીવલેણ જીવનદશામાં અનેક અગ્નિપરિક્ષાઓની યાતનામાં તવાઈને એણે પૂકારેલું નુતન જગત હજુ હમણાં જ બીજા વિશ્વયુદ્ધના સંહાર પછી આકાર ધારણ કરવા માંડયું છે. એણે આ જગતના સંસ્કાર જીવનની આગાહીને ત્યારે યુરોપના જીવનમાં સૌથી ઉચે ચઢીને પૂકારી હતી.
પરંતુ આજેજ એની ઉજવણીને યોગ્ય સમય પાકી ચૂ ગણાય છે. આજે ત્રણ વરસ પછી બેલછામમાં, પૂર્વ પશ્ચિમ જરમનીમાં બ્રિટનમાં, હોલેન્ડ, હંગેરી અને પિલેન્ડમાં તથા રશિયા ચીન અને યુગોસ્લાવીયામાં, એના નામનું નૂતન આવાહન બન્યું છે. આજે જ આ દેશનાં સંસ્કાર કાર્યકરોની સમિતિઓએ, પ્રાતા નગરમાં એની ત્રણસોમી સંવત્સરીને આંતરરાષ્ટ્રિય ઉત્સવ નક્કી કરે છે. આ ઉજવણીની આગેવાની “વર્લ્ડ ફેડરેશન ઓફ ટીચર્સ” ની આંતરરાષ્ટ્રિય સંસ્થાએ લીધી છે તેનું કારણ એ છે કે, કોમેનીયસ, આજના નુતન શિક્ષણના, સંસ્કારી વ્યવહારને પિતા ગણાવે છે. નૂતનયુગને જીવન કલાકાર, રસ્કીન ઈ. સ. ૧૮૧૯માં લંડન નગરમાં જન્મેલે, આ કલાકાર જીવન વ્યવહારને
ટીકાકાર બન્યો. અને કલાકૃતિઓના અર્થની તારવણી કરનારાં અનેક પુસ્તકો એણે લખ્યાં. ઈ. સ. ૧૮૫૩માં “ઓફ વેનીસ” નામનું પુસ્તક લખ્યા પછી એણે યુરોપીય કલાકૃતિઓના અર્થોની તારવણી કરતાં કરતાં શિલાઓમાં મઢેલાં રૂપદર્શનની પાછળ વહેતા જીવનના તંતુઓને પરિચય શરૂ કર્યો. ઈ. સ. ૧૮૬૦માં ચિત્ર કારોના પરિચયને પાંચમે ગ્રન્થ પૂરો કર્યા પછી એણે જીવનનાં સ્વરૂપની સાધના જાણે પૂરી
Page #771
--------------------------------------------------------------------------
________________
૭૫૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
કરી નાખી. પછીતી જીંદગીનાં બાકી રહેલાં ચાલીસ વર્ષ સુધી એ પેાતાના જમાનાની જીંદગીના, નૈતિક રાજનૈતિક, ધાર્મિક, આર્થિક અને ઔદ્યોગિક કાયડાએ પાછળ મચી પડયા. એગે ત્યારથી જ સામાજિક જીવનની નવી ચેાજના રજી કરવા માંડી, અને ત્યારના રાજકીય આર્થિક પાયાની જૂની રચનાને નાબૂદ કરી નાખવાના અવાજ ઉઠાવ્યા. જીવનભર સૌંની પ્રશસ્તિ પાછળ પડેલા આ કલાકાર, હવે જીવનની ઘટનાની કલાકૃતિને નિરખવા, માંડયા, એને શિલાનાં રૂપદર્શીનમાંથી અને કાગળ પરની રગ રેખાઓમાંથી હવે બધા રસ ઉડી જતેા લાગ્યા. એણે પોતાના એ બધા ગ્રન્થા ફરીવાર ન છપાય તેવી પાતાની ઇચ્છા જાહેર કરી. એણે પેાતાના જૂના ખ્યાલને સંકુચિત સુધારકવાદ તરીકે જાહેર કર્યો અને જીવનની વાસ્તવિક ભૂમિકા પર ઉભા રહીને, શ્રમકા અને યુદ્ધ પર પોતાના વિચારા મેલવા માંડયા. એણે ઇંગ્લેન્ડના ભાવિપર ભાષણો આપ્યાં તથા, ભાવિમાં નજર નાખતા આ મહાનુભાવે, આવતી કાલની જીંદગીનું સામાજિક દિવાસ્વપ્ત આલેખ્યું. આદિવાસ્વમમાં ઉભા રહેલા રસકીન હવે પોતાની જીંદગીના અંત સમયપર આવી પહોંચ્યા હતા અને ત્યારે એનાપર વિદ્યાપીઠની અનેક ઉપાધિએનાં માન તથા, અનેક સંસ્થાનાં માનદ સભ્યપદ લદાઇ ચૂકયાં હતાં, અને બ્રિટીશ ભૂમિપર કેટલીએ “ રસકીન સેાસાયટિ ’ સ્થપાઇ ચૂકી હતી. પરન્તુ હવે એની જીંદગીની પારાશીશીમાંથી રેતીના ઘેાડા જ કણ બાકી રહ્યા હતા. એનું અસ્તિત્વ, સૌંદર્યના પગથાળ પર એક પળવાર ટેકવીને, સત્ય–શિવ' તરફ ગતિ કરતું, જીવનના પાબ્લા ભાગમાં દિવાસ્વપ્ર પર કરી ચૂકયું હતું. ઇ. સ. ૧૯૦૦ના જાન્યુઆરીની ૨૦મીએ એણે પોતાના અવશેષોને, · વેસ્ટમિનીસ્ટર એખી ' માં નહિ પરન્તુ ઇંગ્લેંડની સામાન્ય માટીમાં દફનાવવાની ઇચ્છા જાહેર કરીને આખરી વિદાય લઇ લીધી.
(
"
સસ્કારની જીવન ઘટનાની વાસ્તવિકતા અને રામેરાલા
વીશમા સૈકામાં, વાસ્તવવાદનું સ્વરૂપ, જીવનવ્યવહારની વાસ્તવિકતામાં, માનવવિમુક્તિની વાસ્તવિકતાવાળું બનવા માંડયું હતું. આ વાસ્તવિકતાના પાયા પર પગ ઠેકવવાના હજી માનવજાત આરંભ જ કરતી હતી. આ આરંભમાં માનવજાતની વિમુક્તિના, પ્રસ્થાનના આર ંભમાં, બધી કલાઓ, અને સંગીત, હવે સાહિત્યનાવનનું વૈજ્ઞાનિક રૂપ ધારણ કરીને, માનવજાતની સંસ્કારની એકતાની વ્યાપકતાને પ્રદેશ વધારતાં હતાં. આ વ્યાપકતાનું આરંભનું રૂપ રાષ્ટ્રિય અથવા રાષ્ટ્ર જેટલું વ્યાપક બની ચૂકયું હતું.
Page #772
--------------------------------------------------------------------------
________________
વિસમા એકાની સંસ્કૃતિની જીંદગી
આવી રાષ્ટ્રિયતાના આગેવાનનું નામ મેરેલાં હતું. આ મહાન કલાકાર આજે પહેલીવાર તરંગમાંથી નીચે ઉતરતે પૃથ્વી પર, અંકુરિત બનતા સંસ્કારરૂપને દેખતે વિમાસ હોતે, “ જાણે સૂરજમાંછી ઉતરી આવેલી જીવનની કલા સૂર્યમય છે, એ નીતિમાન નથી, અનીતિમાન નથી, એ તે અનંત અંધારા અવકાશને ઉજાળે છે. એવું એ કહેતે હતો તથા એની નજર સામે આવી કલા પૃથ્વી પર ઉતરતી દેખાતી હતી.
એના દિલની માનવજાતના શુભની પ્રચંડ પ્રમાણિક્તા પૃથ્વી પર ઉતરતી હતી અને પેલી કલા સાથે ભળવા માંડી હતી. પ્રમાણિકતાને એને વારસો પણ હતો. એના દિલમાં એના બાપદાદાઓની છાયા જીવતી જાગતી બેઠી હતી. ફ્રાન્સમાં પત્યાઘાતના દુર્ગ જેવા બેસ્ટાઈલના પતનમાં એના દાદાએ ભાગ ભજવ્યો હતો. એના દિલમાં સમાજ પ્રત્યે પ્રમાણિક્તા હતી. એનું ભાન કાન્તિની એ હિલચલથી મગરૂર હતું.
એટલે એ કલા ખાતર કલામાં સરી પડતે બચી ગયો અને યુરોપની સંસ્કારી એકતા પરના આક્રમણ જેવા પહેલા શાહીવાદી યુદ્ધ સામે એણે સ્વીટઝરલેન્ડમાંથી એક પછી બીજે લેખ લખીને લડત આરંભી.
એની આસપાસ બુદ્ધિમાનનું એક મંડળ જમા થયું. એમાં આઈનસ્ટાઈન, સ્ટીફન ઝવીગ, ફોરેલ, યુજેન, રેલગીસ, બરટ્રાંડ રસેલ, બારબુસ, નકલી વગેરે હતા. એમણે માનવતા પરના એ શાહીવાદી સંહાર સામે લડાઈ ચલાવી. આ સૌના સાથમાં રમે રેલાં કેવળ આદર્શોમાંથી હવે આંકડા સુધી આવી પહોંચે. એણે લખ્યું કે :
“ વિશ્વયુદ્ધનાં પહેલાં બે વરસમાં જ યુદ્ધમાં નફો કરનાર ચોવીસ મોટી કંપનીઓએ પાંચ સો ટકા ડીવીડન્ડ મોતને વેપાર કરીને વધારે વહેંચ્યું છે...”
ભૌતિક જગતના કલહમાંથી આદર્શોની દુનિયામાં ઊડી જવાની કિનારી પર ઊભેલ એ મહાનુભાવ પાછો પૃથ્વી પર આવી ઉભો. અને તેય આદર્શોના નગરના અધિપતિ જેવો એ પિતાના દિલની નીતિમત્તાને જ જવાબદાર હોય તે, યુદ્ધની નફાખોરીના આંકડા ટાંકતે હતે. ૧૯૧૭ના મેના પહેલા દિવસે એ મહાન કલાકાર જીવનકલાની દષ્ટિએ રૂસીકાન્તિને અભિનંદન પાઠવો કહેતા હતા કે :
રૂસી બાંધવો! તમે જેમણે તમારા જીવનની મહાન ક્રાતિ પ્રાપ્ત કરી છે તેમને અમારાં અભિનંદન પૂરતાં નથી...અમે તમારા ઋણી છીએ. તમારી
Page #773
--------------------------------------------------------------------------
________________
ઉપર
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આઝાદીના વિજય કરવામાં તમે તમારે જ માટે નહિ પણ પૂર્વ અને પશ્ચિમની તમામ માનવજાત માટે મહાકાય કર્યુ છે. ''
પછી એ મહાક્રાન્તિ પર અંદર બહારનું આક્રમણ થયું. અંદરનાં પ્રત્યાધાતી તત્ત્વાને પ્યાદાં બનાવતી બહારની પ્રત્યાધાતી શાહીવાદી સરકારાનાં લશ્કરોએ ક્રાન્તિને લાહીમાં ડુબાડી દેવાની કારવાહી શરૂ કરી દીધી. રૂસી ક્રાન્તિએ પણ વિકરાળ બનીને આ પ્રત્યાધાતને સામનેા કર્યાં.
પણ ત્યારે એ મહાનુભાવનું આદર્શને જ જવાબદાર અને તેમાં રાચતું અને રહેતુ દિલ હચમચી ઉયું. એણે મુલાયમ બનીને, રૂસી ક્રાન્તિના વહીવટની કટોકટીને દેખ્યા કરી અને પછી ઇ, સ. ૧૯૨૪માં લેનીનના અવસાન વખતે કહ્યું કે :
..
“ યુરોપના માનવ ધર્માએ પોતાના વીરાચિત સમયેાથી આજસુધીમાં કયારે પણ આવી પોલાદી શ્રદ્દા દેખી નથી અને મનુષ્યનાં સામુદાયિક કાર્યોએ ઇતિહાસમાં કદિ પણ માનવતાના દિલના આવા નિઃસ્વાથૅ અધિપતિ પેદા કર્યાં નથી. ” એના પ્રમાણિક દિલમાં જાણે નવી શ્રદ્ધાનો વિષય જાગતો હતો. સીક્રાન્તિની સમાજવાદી ધટના સામે શાહીવાદી જગતમાંથી ભયના પડછાયા ઉડતા હતા ત્યારે એ કહેતા હતા :
“ યુરોપની તમામ આઝાદ માનવતાને હું આવાહન આપું છું કે આજના સમય એ આઝાદી માટે કટોકટીના સમય છે અને એ સમય એક મહાન જવાબદારી આપણને એનાયત કરે છે. રશિયાભરમાં અંદરનાં અને બ્રિટીશ શાહીવાદી ખાણ નીચેનું તેની બહારનાં જૂનાં પરિબળાનું એક ભયાનક કાવતરુ ક્રાન્તિ સામે એકઠું થઇ રહ્યુ છે...
પણ હું રશિયામાં એવી જનતા જોઈ રહ્યો હ્યું કે જે, અનામી આપભોગા વહાવીને એક નૂતન ઘટનાને જન્મ આપે છે. એ નૂતન ઘટના જનેતાના ઉદરમાંથી બહાર આવતા તરતના ફરજંદ જેવી લાહીથી ખરડાયેલી અને બગડેલી છે અને તે તરફ બધી સૂગ અને આધાત પામેલા હું એ મહાન જનતા પાસે જાઉં છું. એને સાંપડેલા ફરજ ંદને મારા હાથમાં ઉંચકી લઉં છુ કારણ કે દુઃખી માનવજાતના ઉજળા ભાવીની એજ એક આશા છે, '
33
એ મહાન કલાકારના આ જનતા સાથેને નવા સંપર્ક હતા. મેને એમાંથી જ નવી શ્રદ્ધા અને નવી આશા જડતાં હતાં.
Page #774
--------------------------------------------------------------------------
________________
વિસમાકાની સંસ્કૃતિની જીદગી
૭૫૩ એમ એ યુરેપને મહાનુભાવ તરંગવાદી ભાવનાઓની દુનિયામાં ભૂલે પડ્યા પછી પણ માનવજાત તરફની પ્રમાણિક્તાને લીધે પૃથ્વી પર ખેંચાયો. માનવતાનાં દુઃખ દરદને ઢંઢો એ જનતાની નાડ પર હાથ ઠેરવી શક્યો અને જીવન કલાને જનતાને સંપર્ક આપીને બીજાઓને દિશા દેખાડતી મશાલ જલતી રાખી શકો. વિશ્વશાંતિની ઘટનાને પાયે, વિમુક્તરાષ્ટ્ર
બીજું વિશ્વયુદ્ધ આવી પહોંચ્યું ત્યારે તેમાંથી આપણે જગતમાં, વિશ્વયુદ્ધ પછીનાં પરિણમે માં જીવનનાં જૂનાં સ્વરૂપોમાંથી કેવાં સ્વરૂપે જતાં રહેશે તથા, જીવનના જગત વ્યવહારમાં નવાં કેવાં સ્વરૂપે આવશે તેની કલ્પનાઓ થવા માંડી હતી. એ કલ્પનાઓમાં ત્યારે કાળનાં પરિબળોની આગળ વધતી જનતાની તાકાતની અચૂક આવતી હિલચાલની આગાહી આપતો જે અવાજ જોસેફ સ્ટાલીને પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ એણે શાહીવાદી વિગ્રહખેરેને સંભળાવી દીધું હતું, તે અવાજ આ બીજા વિશ્વયુદ્ધના ઉપસંહારમાં વધારે તાજે લાગતું હતું કે–
And let not Messrs the bourgeoisie blame me if some of the governments so near and dear to them, which to day rule happily by the grace of God are missing on the morrow after the outbreak of such a war.” સ્ટાલીને ઉચ્ચારેલા આ અવાજની પાછળ, પહેલા વિશ્વયુદ્ધમાંથી અથવા તેના ઉપસંહાર પછીનાં પરિણામોમાં, એક પરિણુમ એવું આવ્યું કે, જે પરિણામની ત્યારના જગતના જૂના આગેવાનોએ અથવા યુદ્ધ લડનારા, શાહીવાદી આગેવાનોએ. આશા જ રાખી નહતી. આ શાહીવાદી આગેવાનોમાં ત્યારના જગતમાં જે બે જૂથ હતાં, તે બે જૂથે, જગતનાં પરાધીન સંસ્થાને અથવા પરાધીન દેશની યુદ્ધ મારફત નવી વહેંચણું કરવા જ ભાગતાં હતાં. જગતના એ સમયના સ્વરૂપમાં તમામ દેશો બે જ વિભાગમાં વહેંચી શકાતા હતા. એક વિભાગ શાહીવાદી દેશનો હતો અને બીજો વિભાગ તેમના સંસ્થાને બનેલા દેશોને અથવા પરાધીન દેશોનો હતો. શાહીવાદી દેશોમાં જે બે જૂથ હતાં તે પેલાં સંસ્થાનેને એકબીજા પાસેથી પડાવી લેવા માટેનું યુદ્ધ કરતાં હતાં. આ બંને જૂથમાં કોઈ પણ જૂથે ધાર્યું નહોતું તેવું પરિણામ, એક જૂથમાંથી, રશિયા નામના તે સમયના શાહીવાદી દેશમાં આવ્યું. આ પરિણામ એ હતું કે એ શાહીવાદી દેશમાં
Page #775
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૭૫૪
ક્રાન્તિ અથવા તેના જીવનવહીવટની કાયાપલટ કરી નાખનારા મુળભૂત એવા ફેરફાર થયા. આ ફેરફાર, રશિયાના જીવન વહીવટના શાહીવાદીરૂપને નાશ કર્યો તથા, જાહેર કર્યું. કે હવેથી રશિયાને વન વહીવટ, શાહીવાદી પણ નહી અને સંસ્થાનિક, એટલે પરાધીન દેશ જેવા પણ નહીં, પરંતુ શાહીવાદમાંથી પણ વિમુક્ત અને પરાધીન એવા સંસ્થાનવાદમાંથી પણ વિમુક્ત એવા, નૂતનવિમુક્તિના સમાજવાદી જીવનવહીવટને ધારણ કરનારા બને છે. સામાજિક વિમુક્તિનું, નવું અકારણ, અને નવુ રાજકારણ
આ નૂતન વિમુક્તિના નૂતન જીવનવહીવટનું આવું રાજકીય રૂપ એટલે શું હતું ! એટલે એમ કે તેના જીવનવ્યવહારમાં સરકારના વહીટનું સ્વરૂપ શાહીવાદી નહીં હતું. શાહીવાદના નિષેધનું આ સ્વરૂપ, શાહીવાદના, મુડીવાદના અને ઇજારવાદી મૂડીવાદના પાયાને નાશ કરી નાખનારૂં બનતું હતું. મુડીવાદી જીવનવહીવટના પાયા એટલે નફાખાર જીવનવહીવટ હતા તેને પણ આ જીવનવહીવટ, નાશ કરવા માગતો હતો, તથા, નફાને બદલે પોતાના અ કારણમાં, સહકારી અને સહચારી આર્થિક યોજનાના આર્થિક જીવનવ્યવહારને ઉમેરતા હતા.
આ રીતે, નફાખાર ઘટનાનાના મુડીવાદી પાયા જતા રહેતાં, આ વિમુક્ત ઘટનાવાળા દેશાને માટે આર્થિક રીતે પોતાનાં બજાર વિકસાવવા માટે, જગતમાં સંસ્થાના જમાવવાની જરૂર નહેાતી. આ રીતે આ નવા વહીવટ, સંસ્થાનવાદ અને શાહીવાદતા નિષેધ માગતા હતા. આમ થાય તો જ, જગતમાંથી શાહીવાદી ઘટનાનેા નાશ થઈ જાય અને તે જ શાહીવાદી ઘટનામાંથી નિપજતાં, યુદ્દો પણ નાશ પામે. એમ રશિયામાં થવા માંડ્યું તથા, આ એકે દેશે . જગતના ઈતિહાસમાં પહેલીવાર જગતના કાઇ પણ દેશ સાથે, શાંતિના, તથા, પરસ્પરના ખીનઆક્રમણના કરાર કરવાની નવીજ જાતની પરદેશ નીતિવાળા રાજકારણને ધારણ કયુ`..
આવી પરદેશનીતિ, જો દુનિયાના એકેએક દેશમાં થઇ જાયતા ? એટલે, પરસ્પરની, બીનદરમ્યાનગીરીની તથા, બીનઆક્રમણની, પરદેશનીતિ દરેક દેશની થઇ જાય તેા આપણા જગતમાં, વિશ્વશાંતિ કાયમ થઈ શકે, પરંતુ તેમ થવા, માટે, રશિયાનીજેમ, દરેક દેશ, સંસ્થાનવાદમાંથી અથવા શાહીવાદમાંથી વિમુક્ત મનવા જોઇએ. અથવા, દરેક દેશ, પાતે શાહીવાદી ન હેાવા જોઇએ એટલુજ નહી
Page #776
--------------------------------------------------------------------------
________________
લિસમાસૈકાની સંસ્કૃતિની અંદગી
૭૫૫ પરન્તુ કઈ પણ શાહીવાદી દેશને તે પરાધીન અથવા, સંસ્થાન પણ નજ જોઈએ. આ દરેક દેશ, આ બન્ને પ્રકારે એટલે, સંસ્થાનિક ગુલામીમાંથી, અને શાહીવાદી માલીકીમાંથી મુક્ત અથવા વિમુકત હોવું જોઈએ.
બસ, આટલુંજ થાય તે પછી તે વિમુક્ત દેશ, પિતાને ત્યાં, કેવી નિશાળો ચલાવે, મસ્જિદમાં, બાંગ પુકારે, કે મંદિરમાં પ્રાર્થનાએ કરે, સ્કાયક્રેપરે જેવાં ઉચાં ઘરબાર બાંધે કે તંબુઓમાં રહે, એવા, રોજ બેરેજના જીવન વહીવટના સવાલને, પિતાને મન કાવે તેમ, અથવા પોતપોતાની રીતે, ગમે તેવી રીતે ઉકેલી શકે.
પરન્તુ વિમુકિત અને વિશ્વશાંતિ માટે, કોઈ પણ દેશ, શાહીવાદી, નજ હવે જોઈએ અને, સંસ્થાનિક કે પરાધીન પણ નજ હવે જોઈએ. પહેલા વિશ્વયુદ્ધ પછી એ એકજ દેશ, આખા વિશ્વમાં પહેલો જનમે. આ દેશનું નામ સોવિયટ રશિયા. વિમુક્તિનું વાસ્તવરૂપ, આખી માનવજાતની વિમુક્તિ.
જે દેશ અથવા રાષ્ટ્રની સરકાર સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી છે અથવા બીજા રાષ્ટ્ર કે પ્રદેશ પર પિતાની, આર્થિક, રાજકીય અને લશ્કરી હકમત ધરાવનારી તથા તે રાષ્ટ્રના વહીવટમાં બળજબરી અને દરમ્યાનગીરી કરનારી છે તેવી રામ્રાજ્યવાદી સરકારની પ્રજા પણ પિતાને ત્યાંની શાહીવાદી ઘટનાની ગુલામ પ્રજા છે તથા તેવી સરકારની પકડ નીચે આવેલે બીજો કોઈ દેશ કે રાષ્ટ્ર ગુલામ રાષ્ટ્ર અથવા સંસ્થાન રાષ્ટ્ર છે.
એટલે જ જ્યારે શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ગુલામીમાંથી મુક્ત થવાની વિમુક્તિની હિલચાલ શરૂ થાય છે ત્યારે તે ગુલામ બનેલા રાષ્ટ્રમાં અને ગુલામ બનાવનારા શાહીવાદી રાષ્ટ્રમાં પણ હિલચાલ શરૂ થાય છે. આ બંને રાષ્ટ્રની પ્રજાઓ અથવા માનવસમુદાય વિમુક્તિની હિલચાલની બે સહીયારી પાંખો બને છે. વિમુક્તિની આવી સંસ્કાર હિલચાલ અથવા વિશ્વ ઈતિહાસની સંસ્કૃતિની હિલચાલ આજે બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા આફ્રિકાના પરાધીન પ્રદેશોમાં શરૂ થઈ અને તેની બીજી પાંખ જેવા શાહીવાદી દેશના લોકસમુદાએ પણ આ વિમુક્તિની હિલચાલ સાથે પિતાનો સાથ અને સહકાર નોંધાવ્યો છે. આ રીતે વિમુક્તિની હિલચાલ, શાહીવાદી ઘટના સામે અને તેના નાશ માટે તથા વિશ્વશાંતિની ઘટનાની રચના માટે એક સાથે શાહીવાદી દેશની અંદરથી ત્યાંના લેકસમુદાયની અને શાહીવાદી દેશની બહારથી પરાધીન મુલકમાંથી ત્યાંની પ્રજાઓની શરૂ થતી હોય છે.
Page #777
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
આ રીતે જ વિમુક્તિની હિલચાલ સર્વાંગી સ્વરૂપ ધારણ કરે છે તથા શાહીવાદની ગુલામીમાંથી શાહીવાદી સરકારની પાતાની પ્રજા, તથા પરાધીન પ્રદેશની પ્રજા, વિમુક્તિની હિલચાલનું આંતર રાષ્ટ્રીય પ્રજા એકમેાવાળુ અથવા માનવએકતાનું સ્વરૂપ ધારણ કરે છે.
પ
આ સંસ્કૃતિની વિમુક્તિની હિલચાલના બંને છેડા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના લાક સમુદાયના સ ંસ્કૃતિના નુતન સંબંધ બાંધે છે. વિમુક્તિની હિલચાલના અને છેડાઓના સાણસા વચ્ચે શાહીવાદી હકુમતનું રૂપ પકડાતું હાય છે તથા માનવ જાતતી આગેકૂચ આ રીતે સામ્રાજ્યવાદી ઘટનાને વિશ્વઈતિહાસમાંથી રદ કરીને માનવ વિકાસના વિશ્વબંધુત્વના સમાન એવા માનવભાવની જીવનની નક્કર એકતા પર લાવે છે. યુરેાપના સામ્રાજ્યવાદી દેશની પ્રજાએ ના સમુદાયા પણ સામ્રાજ્યવાદી ધટનાએ તેમને માટે ધડેલી સંહારની અને શોષણની રચનામાં તે પોતે કેદી છે તેનું ભાન આ વિસમા સૈકામાં ઉદય પામવા માંડયું છે. આ ભાન જેમ જેમ વધારે સંગઠિત રૂપ ધારણ કરતું જશે તેમ તેમ શાહીવાદી ઘટનાની શૃંખલાએ શાહીવાદી દેશની પોતાની અંદરથી પણ તૂટવા માંડશે.
આ રીતે વિશ્વના ખતિહાસમાં પહેલીવાર માનવજાતની વિમુક્તિના સવાલ ટુંકા કે સંકુચિત રહેવાને બદલે, વિશ્વ જેવું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે તથા વિશ્વયુદ્ધના વ્યાપક વિરોધ કરે છે, આથી વિશ્વના ઉત્થાન જેવી આ હિલચાલ નીચે સામ્રાજ્યવાદી ઘટના અંદર અને બહારથી તૂટવા માંડે છે. આજે આ હિલચાલનાં આંદેાલને ફીલીપાઇન્સથી પ્યારટારીકા સુધી અને મલાયાથી માલ્ટા સુધી તથા માડાગાસ્કરથી મારાક્કો અને ટાંગાનીકાથી ત્રીનીદાદ સુધી જળહળી ઉઠયાં છે. વિશ્વતિહાસ પર સંસ્કૃતિની આ લાકહિલચાલે ઉત્થાનનાં નૂતન એજસની અંજલી દીધી છે.
આ હિલચાલના પ્રકાશ નીચે, ધીમે ધીમે સામ્રાજ્યવાદી દેશોની પ્રજાએએ, પોતાને ત્યાંના સામ્રાજ્યવાદી ઘટનાના સસ્કૃતિ વિરોધી અને પ્રગતિ વિરોધી સ્વરૂપને પિછાણવા માંડયું છે તથા પોતાના સંસ્કારના વિકાસ માટે પોતાને ત્યાંથી પણ આ સામ્રાજ્યવાદી ઘટનાને અંત આણવાની જરૂરિયાત તેમને સમજાવા માંડી છે. આ રીતે શાહીવાદી, એટલે યુદ્ઘ ઘટનાની, શાહીવાદી ધૂંસરીતે ફગાવી દઈ તે જ વિમુક્ત બની શકતાં કાઇપણ રાષ્ટ્રોનું સ્વરૂપ સ્વાભાવિક રીતે જ સામ્રાજ્યવાદના નિષેધનું બન્યું છે. આ વિમુક્ત રાષ્ટ્રામાં પેાતાના આંતરિક રાજ વહીવટનું રૂપ ગમે તે પ્રકારનું હાય છતાં પણ આ વિમુક્ત રાષ્ટ્રામાં એક સમાન્ય એકસૂત્રતા અથવા અકયતા, સામ્રાજ્યવાદના નિષે
Page #778
--------------------------------------------------------------------------
________________
વિસમાસકાની સંસ્કૃતિની જીંદગી ધની બનવા માંડી છે, તથા વિશ્વવ્યાપક થવા માંડી છે. આ રીતે વિશ્વઈતિહાસની વિશ્વવ્યાપક એવી વિશ્વ હિલચાલ વિમુક્તિની હિલચાલ બની છે. હીદ, ચીન, બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા, હીંદી ચીન, ઉત્તર કોરીયા, સીલેન, વિગેરે અનેક દેશ પર તથા મધ્યપૂર્વના દેશો પર આ રાષ્ટ્ર વિધાયક હિલચાલ એટલા જ માટે, વિશ્વશાંતિની વિધાયક તથા વિમુક્તિનાં સર્વ સામાન્ય એવા ઘેરણવાળી, ન્યાય સમતાની એક વિશ્વની સહકારી ઘટના તરફ આખા વિશ્વની પ્રજાઓને લઈ જનારી બની છે. • સામ્રાજ્યવાદી પરાધીનતા વિરૂદ્ધ, રાષ્ટ્રવિમુક્તિનું વિશ્વઈતિહાસનું પહેલું એકમ, રૂસીકાન્તિ
વિશ્વ સંહારના રૂપની સામ્રાજ્યવાદ નીચેની ગુલામી અથવા પરાધીનતામાં સપડાયેલા રાષ્ટ્રોમાં બીજા વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલને આરંભ થયે. વિશ્વ ઈતિહાસમાં વિમુક્તિની હિલચાલ નામને નુતન યુગ પહેલીવાર શરૂ થયો. વશમા સૈકાના અધવચમાં વિશ્વનું રૂપ આ યુગાન્તરથી અંકાઈ ચૂક્યું, વિમુક્તિની આ હિલચાલ વિશ્વશાંતિની ઘટના માટે એક સળંગ સુત્ર જેવી બની ગઈ. એને અર્થ એ થયો કે હવે આખા જગતમાં એક નવી જાતના વિભાગમાં રાષ્ટ્રો વહેંચાઈ જવા માંડયાં. આજસુધી દુનિયામાં બે જ જાતનાં રાષ્ટ્ર હતાં. એક શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી અને બીજો વિભાગ પરાધીન અથવા સંસ્થાન રાષ્ટ્રોને હતે. રૂસી ક્રાન્તિ પછી એ મહાન રાષ્ટ્રપર ઈતિહાસનું ત્રીજી જાતનું રાષ્ટ્ર સ્વરૂપ દેખાયું. જે રૂપ શાહીવાદી ન હોય અને પરાધીન સંસ્થાન પણ ન હોય પરંતુ વિમુક્ત હોય તેવું આ રાષ્ટ્રનું સ્વરૂપ હતું. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને તેના અંતમાં જ ત્રીજી જાતનું આ રાષ્ટ્ર સ્વરૂપ એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રમાં વિસ્તાર પામવા લાગ્યું. આ ત્રીજી જાતના રાષ્ટ્ર એટલે વિમુક્ત રાખ્યું. જે રાષ્ટ્રોએ પિતાની પરાધીન અથવા સંસ્થાનિક દશામાંથી વિમુક્તિ મેળવવા માંડી તેવાં રાષ્ટ્રોને આ ન વિભાગ બન્યા.
આજના જગતમાં નૂતન વિમુક્ત એવાં રાષ્ટ્રના આ વિભાગમાં, આ ભથી, ચીન અને ભારત આવતાંની સાથે જ જગતભરમાં તે વિભાગ ભૌગોલિક તથા માનવ સંખ્યાની રીતે સૌથી મોટો વિભાગ બની ગયે. સેવીયેટ રૂસની પડોશમાંના જ આ બે મહાન અને વિરાટ રાષ્ટ્રો વિમુક્ત બનીને, વિમુક્તિના વિશ્વશાંતિના ધ્યેયને ધારણ કરવા માંડ્યા. જગતની શાહીવાદી ઘટનાને સુકાની બનેલ અમેરિકન શાહીવાદ એટલે જ સૌથી વધારે ચિંતાતૂર બની ગયે. એટણે જ વિમુકિતની હિલચાલે અને વિશ્વશાંતિનાં સંચાલને સૌથી વધારે
Page #779
--------------------------------------------------------------------------
________________
૭૫૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા ઉત્સાહિત બની ગયાં. પરંતુ આ બે વિરાટ એવા વિમુક્તરાષ્ટ્ર અને રશિયા વચ્ચે યુદ્ધખોર ફાચર મારવાની કાર્યવાહી અમેરિકન શાહીવાદે શરૂ કરી દીધી. એણે કેરીયા પર યુદ્ધ સળગાવ્યું. સીએમને શસ્ત્રસજજ બનાવ્યું. પાકીસ્તાનને યુદ્ધને ભરડામાં પરોવી દઈને તેને પિતાને યુદ્ધખેર સામાન રાખવાને છે બનાવી દીધું. આ કમનસીબ દેશ સાથે એણે પિતાના યુદ્ધ કરાર કરી દીધા તથા આ પ્યાદા પર સ્વાર થઈને જ આ શાહીવાદે બગદાદ કરાર નામનો યુદ્ધ કરાર અને લશ્કરી જૂથ રચી દીધાં. ચીન ભારત અને રશિયાની સરહદ પર એણે બગદાદ કરારના લશ્કરી જૂથમાં પરોવાયેલાં વાદાઓની ગરદન પર યુદ્ધનાં સંચાલન શરૂ કરી દીધાં.
આવું યુદ્ધનું સંચાલન અમે કરીએ છીએ, કારણ કે જગતમાં, રશિયા નામનું જીવનનું વહીવટી એકમ છે, એમ હિટલરે કહ્યું હતું. એજ બાબત અમેરિકન થએલું શાહીવાદ આજે સાફ સાફ રીતે કહ્યા જ કરે છે. પણ રશિયાનું એવું પ્રથમ પૂરવાર વિમુકત રાષ્ટ્ર એકમ, ત્યારે એકલું જ હતું.
એવું વિમુકિતનું અસ્તિત્વ જ શાહીવાદી ઘટનાને પાલવે તેમ નથી. એ અસ્તિત્વે શાહીવાદી એટલે યુદ્ધખોર અને વિશ્વસંહારની રચનાની દિવાલમાં પહેલું ભંગાણ પાડી દીધું હતું. એને અસ્તિત્વને લીધે જ પછીથી આ ભંગાણ મેટું મોટું બનીને આજે ચીન જેટલું મેટું, પૂર્વ યુરોપ જેટલું મેટું, તથા એશિયા અને આફ્રિકાનાં વિમુકત રાષ્ટ્ર જેટલું મોટું, બનવા માંડ્યું છે. આ ભંગાણુ વડે રૂસ દેશે જ્યારે, પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ વિશ્વસંહારની અને વિશ્વયુદ્ધની શાહીવાદી ઘટનાને પિતાને ત્યાંથી તેડી નાખીને, જગતનાં રાષ્ટ્રમાં એક જ રાષ્ટ્ર જેટલે, અથવા પોતાના રાષ્ટ્ર જેટલે જ, વિમુકિતને એક અને એકને એક દરવાજો ખોલ્યો ત્યારે, વિશ્વ ઈતિહાસના આ કમાડનું ઉદઘાટન કરતે, વિશ્વશાંતિને એક મહાનુભાવ અવાજ, રૂસ દેશના છાપરા પર ચઢીને માનવજાતને અથવા સમસ્ત વિશ્વની માનવજાતને સંબોધન કરતે હતે. સંસ્કૃતિના કારૂણ્યને સવાલ “ આપણે કરીશું શું?”
રસી ક્રાન્તિએ શરૂ કરેલા યુગવતિ અવાજની સંકલનાના અનાહત નાદને અટક્યા વિના ઉચ્ચાર્યો કરવાનો વારો ધારણ કરીને. આ ટોલસ્ટોયે નૂતન સંસ્કૃતિના કારૂણ્યના ભાવ વડે, પિતાને સાહિત્યને ઉભરાવી દીધું. આ કારૂણ્યને એને મનભાવ કચડાતી રિબાતી અને રેજરોજ શોષણ પામતી, માનવ જાતના નીચલા થર પર કરતે હતા. આ મનેભાવ એની જીદગીની, એની પિતાની ઉમરાવજાદી એવી જીવન પદ્ધતિને, સહન કરી શકતો
Page #780
--------------------------------------------------------------------------
________________
ક
છે.
જ
* *
*
'
.
.
દા
"
છે
વિસમાકાની સંસ્કૃતિની અંદગી
૭૫૦ નહતો. જૂની દુનિયાનું શોષક પડ જે માનવ સમુદાયને કચડતું હતું, તે પડને બધોભાર પિતાને દિલ પર ધારણ કરવાની અંતરવ્યથા ધારણ કરત એ પિતે
એક માટે ઉમરાવ હવે તેનું જ એ દુઃખ પામતો હતો. એક દિવસ ખાણાનું મેજ તૈયાર થયું હતું, સફેદ મોજાં પહેરેલા નેકરે પીરસવા તૈયાર ઉભા હતા,પણ ટોલ ટેય મેજ આગળ જ કરી ગયા હોય તેમ ઉભો હતો. એની નજર સામે મેસ્કોની ગરીબ જનતાનું ખાણું દેખાતું હતું.
પોતે કેવી મિજબાની માણ
| હતું ? એને ટેબલ પર પથરાયેલું ખાવાનું અને પીરસનારા નેકરે દેખાયા. એણે પિતાની જાત પરના ભયાનક પુણ્યપ્રકોપથી કાબૂ ગુમાવ્યો. એની આંખે આંસુથી ઉભરાઈ ગઈ એને કંઠ ગુંગળાઈ ગયે, એણે જેથી હાથ વીંઝતાં આખા કુટુંબ તરફ બૂમરાણ કરવા માંડી, " મારે માટે આવી રીતે જીવવું અશક્ય છે, અસંભવ છે.
પણ પછી એ શાંત થયો અને દીનદયા પર એક મોટે નિબંધ લખવા ચાલ્યા ગયે. એ નિબંધ એક નાનકડા પુસ્તક જેવડો બની ગયો. એ પુસ્તકનું નામ હતું, “આપણે કરીશું શું ?”
આપણે આપણું મિતના અધિકારના જુલ્મો માનવજાતના સૌથી મોટા ભાગ પર હથિયારના હિંસક બળથી ટકાવી રાખીએ છીએ. આપણે એ અંગત મિલ્કતના અધિકારને ત્યાગ કરવો જોઈએ અથવા એ અધિકારને ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ટેવ પાડીને શરીરશ્રમથી જીવવું જોઈએ.”
Page #781
--------------------------------------------------------------------------
________________
૭૬૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એણે સેન્યાને પાસે બોલાવીને સમજાવ્યું, “અંગત મિલકત, લુંટ છે, પાપ છે. એને કોઈપણ અધિકાર હવેથી હું નહિ વાપરી શકું.'
ટોલસ્ટોયે શરીરશ્રમનું જીવન શરૂ કરી દીધું. એણે વહેલી સવારમાં બાગનું કામ, અને રસેડાનું પાણી ભરવાનું કામ શરૂ કર્યું હતું. હવે એણે ઓરડામાં ચામડાં ભર્યા હતાં અને એ બુટ બનાવતો હતો. એ કહેતો હતો, ‘અંગત મિલકતનાં માલિકને જ્યાનક બિમારી લાગુ પડી છે. એ બિમારીનું નામ એણે
ખીન મેનીયા” પાડ્યું. “એ બિમારીવાળો એ વર્ગ કશું જ કરતો નથી અને બધું ભોગવ્યા જ કરતે હોય છે.' એમ એણે કહયું. પછી ૧૮૮૭ ના ડિસેંબરના ૧૨ મા દિવસે કઝનના એક છાપામાં નીચેના સમાચાર છપાયા.
કઝાકા નદીના કિનારા પર આપઘાત કરવાના પ્રયત્નમાં પોતાની બાજુમાં ગોળી મારીને બેભાન બનેલે નીઝની નવગેરેડનો એક કારીગર હાથ લાગે છે તથા તેના ગજવામાંથી જડેલા કાગળમાં તેણે એલેકસી, મેકસીમ શિવના નામથી સહી કરીને લખ્યું હતું કે હું મારી જાન લેવાનો અપરાધ હાઈન નામના જર્મન કવિ પર મૂકું છું. એ કવિએ દિલમાં શળ લાગી જાય તેવી, અંગત મિલ્કત ધારણ કરીને, તેના અધિકારો વડે કરવામાં આવતા અત્યાચારની વાત દુનિયા પાસે રજૂ કરી છે. એ વાંચીને મને એવું શૂળ વાગ્યું અને મેં મારી જાતે મારી ડાબી બાજુમાં ગોળી મારી છે. મારા શરીરની પોસ્ટ મોરટેમ તપાસ કરીને પણ મને દિલમાં વાગેલું એ શૂળ તમે કઈ શેધી કાઢી શકવાનાં નથી.” પછી એને દવાખાનામાં લાવવામાં આવ્યો અને એને ભાન આવ્યું ત્યારે એ બોલી ઉઠે, “ના, ના, હું મરવાને જ નથી.'
ટોલસ્ટોયે આ સમાચાર વાંચ્યા હતા. ટોલસ્ટોયને આ સમાચારમાં ખૂબ રસ પડ્યો તથા પિલાની એણે તપાસ કરી. જેના આ સમાચાર છપાયા હતા તે, એક જુવાન હતા. એ સાજો થઈને રશિયાને, દુનિયાને દેખવા પોતાના સવાલને લઈને નીકળ્યો હતો.
આ જુવાનનું નામ ગોરકી હતું. એણે ડોન પ્રદેશનો રસ્તો પકડ્યો. એણે રસ્તા પર જે કઈ મજુરી મળે તે કરી અને રેટીને સવાલ ઉકેલ્યો. ટાંવ અને રીઆઝન પ્રદેશ પરને પંથ કાપતે કોઇવાર કુલી બનતે, કોઈવાર મજૂર થતે, કઈવાર ઘરનેકર બનતે, એ મુસાફર આગળ વધે, અને ખામનોવનીકી જિલ્લામાં પેઠો હતે. એ જ જિલ્લામાં મહાન ટોલસ્ટોયનું ઘર હતું. એક દિવસ એણે એ ઘરનાં કમાડ ઠેક્યાં અને અંદરથી ટોલસ્ટોયનાં ઉમરાવજાદી પત્નીએ તે ઉધાડીને કહ્યું, “એ તે બહાર ગયા છે.”
Page #782
--------------------------------------------------------------------------
________________
વિસમાકાની સંસ્કૃતિની અંદગી
પણ હું તે ઘરનાં જ દર્શને આવ્યો છું.'
“ઘણા આવે છે, કામના અને કામ વિનાના બંને, ટોલસ્ટોયનાં પત્નીએ કહ્યું, અને એણે ઘરમાં પેસતાં કહ્યું કે “તદ્દન સાચી વાત છે.”
પછી આ મુસાફર નાતે કરીને આગળ ચાલ્ય, અને કહેતો ગયે, ટલાય આવે તે કહેજે મારાં એમને નમન છે.”
હવે ૧૯૦૦ ની સાલ શરૂ થઈ હતી, એના આવાસનાં કમાડ પર ત્યારે ટકોરે ભારતે પેલે રખડુ જુવાન પાછો આવ્યો હતો. એનું નામ મેકસીમ ગોરકી હતું. એને ત્યાર પછી કોઈએ પૂછ્યું, “તમે ટોલસ્ટોયને ભગવાન વિષે ખ્યાલ કે માને છે ? અને એણે જવાબ દીધે, “એક ગુફામાં બે રીંછ એક સાથે રહેતા હોય તે, ટેલસ્ટોય અને તેને ભગવાન બને એવી રીતે એક સાથે વસે છે,”
“અને જીવન વિષે તેમને ખ્યાલ !” પાછો બીજો સવાલ એને પૂછાયો હતું અને ગોરકી જવાબ દેતે હતે, “એ મહાનુભાવો જીવનનો ખ્યાલ મરણ સાથે સેળભેળ થઈ ગયો છે.'
પછી મહાત્મા ટોલસ્ટોયની ઉંમર બાસી વરસ જેટલી વહી ગઈ. એણે પિતાનાં પુસ્તકોને તમામ હક જાહેર જનતાને માટે ખુલ્લું મૂકી દેતું એક વસિયતનામું કરી રાખ્યું હતું. જે પુસ્તકોમાંથી આજ સુધીમાં ઘણી કમાણી થઈ હતી તે તમામ પુસ્તકનો હક્ક જાહેરને સેપી દેતું વસિયતનામું એણે સન્યાને અજાણું રાખીને કર્યું હતું. પણ સેન્યાને તેની ખબર પડી ગઈ હતી તથા ટોલસ્ટોયના કાગળમાંથી તે શોધી કાઢીને ફાડી નાખવા એ ખાનગીરીતે જ્યારે ને ત્યારે શેધતી રહેતી હતી.
ઈ. સ૧૯૦૦ ના ઓકટોબરનો ૨૮ મે દિવસ હતો. એ દિવસની મધરાતે ટેલસ્ટોય જાગી ઊઠયો. એણે પિતાના અભ્યાસગૃહ તરફ ચંપાતે પગલે જનારને કોઈને અવાજ સાંભળે. એણે મધરાતે પોતાના અભ્યાસ ખંડમાં કાગળિયાં ઉથલાવતી સોન્યાને દીઠી. “એ તે પેલું વસિયતનામું શેલ્વે છે!” એ ક્રૂરતાથી બબ, અને પછી એ પથારીમાં પડ્યો રહ્યો. થોડી વારે સેન્યાએ આવી એને ખબર પૂછ્યા પણ એ કંઈ બોલી શકશે નહિ અને સેન્યા ચાલી ગઈ.
પછી એ ચૂપચાપ ઊર્યો. એણે ચંપાને પગલે એના તરફ અત્યંત પ્રેમ રાખતી દીકરી એલેકઝાંડ્રાને, જઈને ઉઠાડી. એણે સોન્યાના ઓરડાનું કમાડ અવાજ, ન થાય તેમ આસ્તેથી અડકાવી દીધું અને બહારથી બંધ કર્યું.
Page #783
--------------------------------------------------------------------------
________________
૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા દીકરી, જો આપણા ગાડીવાનને ઉઠાડ અને કહે કે દરવાજા બહાર ઘેડા જોડીને ગાડી તૈયાર કરે.'
“આ વખતે ક્યાં?' એલેકઝાંડ્ર બોલી.
“હું આ ઘર હવે છોડું છું...ભારે વખત પાકી ગયો છે, બેટી... મારે અનાદર ન કરીશ અને સેન્યાને પણ કહીશ નહિ કે હું ગમે છું અને
ક્યાં ગયો છું !' બાપ બેટી એકબીજા તરફ હૃદયભેદક કરુણતાની ઉભરાતી નજરેની આપલે કરી રહ્યાં.
અંધારી રાતના પાછલા પહોરમાં એક વખત આ ઉમરાવ, ગૃહત્યાગ કરીને બહાર નીકળ્યો અને બાસી વરસન એ મહાનુભાવ ફરી કદી પાછો નહિ ફરવાના રસ્તા પર ગાડી હંકાવી ગયે.
હવે ટોલસ્ટોયની સ્ત્રી સન્યા જાગી હતી. એની દિલ કંપાવનારી ચીસે આખા ઘરને જગાડી દીધું હતું. જાગી ગએલી સેન્યા તળાવ તરફ દેતી હતી અને તળાવનાં પાણીમાં ડૂબી મરવા પડતું નાખતી હતી.
એલેકઝાન્ડ્રાએ એની પાછળ પાછળ પાણીમાં પડતું નાખ્યું. થોડીવારે સેન્યાને જીવતી બહાર કાઢવામાં આવી. મરણ પામ્યા વિના પાછી આવેલી સેન્યા આખો દિવસ દરેક ઓરડે ફરતી હતી અને દીવાલ પર ડૂસકાં દેતી પેલા મહાનુભાવની ખબર પૂછતી હતી તથા છાતી પર વજન મારતી ફૂટતી હતી, અને છરી લઈને પિતાના પેટમાં ભેંકી દેતી બચી જતી હતી તથા બારીમાંથી કૂદી પડતી પકડી લેવાઈ હતી.
ત્યારે ટોલટેય તે નેચરકાસ્ક તરફ ઊપડી જવા આસ્તા સ્ટેશન પર પહોંચી ગયા હતે.
અહીં એને ન્યુમોનિયા થયે. ત્યાંના સ્ટેશન માસ્તરે આ મહાનુભાવની સારવારનું અહોભાગ્ય માનીને પથારી પાથરી.
એ પથારીને વિંટળાતાં પછી ત્યાં સગાં સહેદરો અને મિત્રો ઉભરાયાં. એ મહાનુભાવની દીકરીઓ પણ ત્યાં આવી પહોંચી. સેન્યા પણ ત્યાં આવી ગઈ હતી. છાપાંઓના ખબરપત્રીઓએ પણ ભીડ જમાવી હતી. એને કોઈ છેલ્લે સંદેશ આપવનિ ન હતો. એ તો કોઈ કઈવાર બેભાનમાં ચીસો પાડતા હતા,
ના...નાસી છૂટે નહિ તે પેલાએ પકડી પાડશે.'
એ ક્યાં નાસી છૂટ હતે? પેલાં તે આવી ગયાં હતાં ! તે જ એને ખબર નહોતી. અંગત મિલકતના, પાપથી બચવા શું કરવું તે સવાલના પરિતાપમાં નાસી છૂટેલોએ મહાનુભાવ યાસનાયાના કબ્રસ્તાનમાં છેવટે સઈ ગયો
Page #784
--------------------------------------------------------------------------
________________
વિસમાસંકાની સંસ્કૃતિની છ દી
LB
ત્યારે સાન્યાની ઉંમર ચુમેાતેર વરસની હતી. ઊંચી અને જરાક નીચી વળેલી, પાતળી અને પડછાયા જેવી સાન્યા એનાં અગિયાર બાળકેાની જનેતા હતી. પછી દરરાજ, પવનની લહરી પર સરી જતી હાય તેવી એએક માઈલ ચાલતી જતી હતી, અને પેલી કબર પર તાજા ફૂલ નાખતી, અને કાઇ કાઇવાર કાઇ સાંભળી ન જાય તેમ કબરમાં પેલા સૂતેલાને સખેાધતી હતી, ‘ લીએ. હું તારા ભેગી અડતાલીસ વરસ રહી પણ તું ી જાતનેા માણસ છે તે, હું ન જ સમજી શકી. '
સાહિત્ય સ્વામીની કમર પરની સાહિત્ય અંજલિ
આ કબરપુર અંજલિ આપવા એકવાર ત્યાં મેકસીમએલેસ્કીપેસ્ક આન્યા. હવે એ ગૌરકીના નામથી જાણીતા થયા હતા. એના હાથમાં યુદ્ધ અને શાંતિ નામની ટાલસ્ટોયની લખેલી એક મહાન કિતાબ હતી. એ હુવે પેલા સવાલની શોધમાં આખા રશિયા ખૂંદી વળીને પાછા આવ્યા હતા.
આજનું સ્ટાલીનગ્રાડ ત્યારે ઝરીટસીન હતું. એણે ઝારીટસીનની વેાલ્ગા નદી દીઠી હતી. એણે વાલ્ગા પરથી દૂર દૂર નજર દોડાવીને સ્ટેપીનાં અફાટ મેદાને દેખ્યાં હતાં અને પછી એણે એ મેદાના પર કદમ ઉપાડયો. પછી એ સ્ટાવ નગરમાં પહોંચ્યા અને થડા દિવસ ત્યાં રહ્યો. રેશસ્ટાવના અંદર પાસે એક ધરડી સ્ત્રીની એક ખાલીમાંને ખૂણા એણે રાતના સુત્રા માટે એક રાતના પાંચ કાપેકના દરથી ભાડે રાખ્યા અને દિવસભર મજૂરી કરીને રાસ્ટાવનું જીવન જોયા કર્યુ” હતું. ત્યાંથી પછી એક દિવસની વહેલી સવારે શસ્ટાવ છેડીને એ યુક્રેનની મુસાફરીએ ઊપડવો હતા અને પછી યુક્રેનમાં થઇને એ એસારેબીયાના પ્રદેશ વટાવીને ડાન્યુબ નદીના કિનારા પર ઊભા હતા.
ત્યાં એણે પેાલીસના પડછાયા દીઠા. ત્યાંથી આગળ જવાની મનાઈનું ફરમાન સાંભળતા એ ક્રીમીયા અને ટ્રાન્સકેાકૅશિયાને રસ્તે ચાલી નીકળ્યા હતા. કાળા સમુદ્રના કિનારે કિનારે એ બે વરસ સુધી દેશ દેખતા મજૂરી કરતા, અનેક હવામાન પચવતા અનેક અનુભવા ઉકેલતા, નગરામાં ભટકતા, ગામનાં પાદરા પર વિસામા લેતા ચાલ્યા જ કર્યાં હતા.
દરિયાના કિનારા, જહાજોની લગારા ખલાસીઓના અવાજો, ઘેાડાએની લગારે, ખદબદતાં ગામડાંઓ, ઝુંપડીઓનાં જીવને, પવતાની હારમાળાઓ, પ્સીઓની છાવણીઓ, તાતાર ભરવાડાના નેસડા, સાધુઓના મઠા, ઉઠાવગીરાના અખાડાઓ, માછીમારોનાં ઝુંપડાં, રખડુએના અનુભવા અને યાત્રાળુની કથા તથા લાકવનનાં અનેક સ્વરૂપે જે ટલસ્ટયે
Page #785
--------------------------------------------------------------------------
________________
૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
આલેખ્યાં હતાં તે સૌમાં તરાળ થતા ગેરકી લેાક જીવનમાં ડૂબકી દઇને પેલા સવાલના જવાબ શોધતા હતા.
ત્યારે કાવાર્ કની સામુદ્રધૃનિ આગળ એ ડૂબી જતા બચી ગયા. એકવાર જ્યારજીયાના ઊંચા પર્વતના ઘાટ પર બરફમાં ખૂંપી જઇને પાછે નીકયેા. એકવાર ભૂખના દુઃખથી મરવા પડેલા એ પાછો ખેડા થયા અને આગળતે આગળ વધતા રહ્યો. એ આબખાઝીયાના પ્રદેશ પર રખડતા, કેાઈવાર મધપુડા શોધતા મધ ચૂસતા ભૂખના ભરડાને દૂર હડસેલતા હતા. ચરકૈસીયન ગામામાં એ કાકેશસના ખેતમજૂર બન્યા હતા. યુક્રેનમાં એ રસાયા થયા હતા. કિના રાઓ પર એ માછીમારો માટે જાળી ગુંથનાર થયા હતા અને એકવાર એણે મીઠાની ખાણુમાં ત્રિકમ ઊંચકીને રેટીના સવાલ ઉકેલ્યો હતા તથા એકવાર રેટીના જ સવાલને જવાબ દેવા એણે કબ્રસ્તાનની નોકરી બાવીને શબપર પ્રાર્થનાનાં સૂત્રા પણ લલકાર્યાં હતાં.
અજબ જેવા આ વનપંથી કદમ પાછળ કદમ ઉઠાવતા, દિરયાનાં મેજાની ગનાતે, ખેતરામાં દોડતા ઉંદરાની ચિચિયારીતે, સ્ટેપીનાં મેદાને પરના ઊંચા ખએમાં ઊડતા વેરાનના વાયુ સ'ગીતને વનરાજીનાં તરવરતાં પર્ણોની વાતચીતને અને કલકલતાં ઝરણાં અને ઘૂમરાતા પ્રવાહેાના પીણુ ઉછાળતા કાલાહલને તથા ધરતી પર કાન ગોઠવીને રાતભર લખાવેલા દેહમાં ઊડતા અનેક અવાજોને દિલમાં ભરીને એ જીવન સાથે વહેતા રહ્યો હતા.
કેવા મહાન એ મુસાફર હતા ! કેવું વિરાટ એનું દિલ હતું ! કવા કરાળ એણે કદમ ઉપાડયો હતા ! કેવા લાક અનુભવ એના અનુભવની ઈમારત ધડતા હતા !
શહેરનું, ગામનું, રાનનું, વેરાનનું, પર્વતનો ટોચ પરનું અને તળેટીનું ખાણુનું અને ખારવાનું, માનવજનતાનું જીવન એની આંખમાં ઉભરાતું હતુ એના દિલમાં દ્રવતું હતું, એના કાનમાં ગુંજી ઊઠતુ હતુ. જીવનને એ રસ ક્યારેક ઊકળતા હતા, કયારેક હળાહળથી વતા હતા. કયારેક મીઠે તે મધુરા હતા. એ બધાને જીરવતા એ અનુરાગના ઉભરાતા વહેતા હતા.
પછી રૂસદેશ પર ઇતિહાસના ઝંઝાવાત ઊડતા થયા. પછી વરસ પછી વસો વીત્યાં અને રૂસ દેશ પર ક્રાન્તિના વાવટાળ ફૂંકાયા અને ત્યારે ગારી, એ નૂતન પ્રાણના અંગારાને ફૂંકનારા લુહારની ધમણ પર જાણે મચી પડયા.
એ લેકિંગરા ખેલ્યેા. કચડાતી આિતી શાષાતી જનતાની મ બનીને એણે જગતભરની કડવાશ પીને, અંતરને વાવીને હળાહળની લ્હાણી કરવાને
Page #786
--------------------------------------------------------------------------
________________
૭૬૫
વિસમાસકાની સંસ્કૃતિની જીંદગી બદલે બન્યા ઝળ્યા જગતને નુતન દુનિયાની માનવતાની અદ્દભુત મિઠાશવાળી નૂતન સંસ્કારની એણે નવાજેશ કરી.
અકિંચનને એ અમેઘ આયુદ્ધ ધરી રહ્યો અને યાચનાની વાણીને વિદારી નાખતે પિડીત માનવજાતને ઢઢળતો બોલ્યો, “તે તે યુદ્ધ કર; અને તારે તારી બેડીઓ વિના બીજું કશું ગુમાવવાનું નથી... પણ માનવતાના સંસ્કારવાળી નૂતન સૃષ્ટિ રચવાની છે.”
કાણે?' તારે જ શ્રેમમાનવે જાણે એ પિતાની છબીમાં વિરાટ શ્રમમાનવની કણિકાઓ સાથે વાત કરતે હતે. એ પોતે શ્રમમાનવ મચી હતી, રસ હતો, બાગબાન હતો, ખાણીઓ અને ખેતમજૂર હતા, ખારો અને ભઠિયારે હવે, ગુમાસ્તો અને હમાલ હતો. મજૂરીને કોઈ પણ પ્રકાર નૂતન યુગની રેખાઓના આકારવાળે એના કલેવર પર ઘડાતે રહી ગયો નહોતે. નૂતનયુગના સાહિત્ય સ્વામી, ગારકી
એ યુગને ટેલસ્ટોએ જમાવ્યો હતો. એ યુગમાં જૂની દુનિયાના વહીવટનું એકેએક અંગ સડી ગયું છે એમ એણે દેખ્યું અને દુઃખી થતા રિબાતા શેષાતા માનવસમુદાય પર કારૂણ્યથી પિગળી જતો, એ પરિતાપ અનુભવતે; અંતરમાં સળગત, એ પણ મરણ પામવા માંડેલા જમાનાને પૂછતે હવે, ‘ત્યારે આપણે કરીશું શું ?”
બસ ત્યારે જ ટોલસ્ટોયની ધરતીને સુંધ ફરતે, રશિયાના એકેએક જીવનવહીવટમાં અંતર્ગત બની ગએલે, માનવસમુદાયના એકેએક ધબકાર સાથે વણાઈ ગએલ, ગેરકી, વિશ્વ ઈતિહાસના મહાન સત્યને, પેલા માનવ સમુદાયના જીવનની હલચલમાં પિછાણું હતું, “ ત્યારે કરીશું શું !” એવું પૂછવાપણું જ જાણે એને હતું, નહીં. કરેડ કંઠમાંથી, ઈતિહાસમાન
ના અંતરમાંથી ઉઠેલે, ઉદધેષ બનત, વિશ્વ ઈનિહાસના જવાબ જે અવાજ, એ પામી શક્યો હતો. માનવસમુદાયોએ ઈતિહાસના કાર્યની જવાબદારી યુગેયુગે ધારણ કરેલી એ દેખતે હતો. આજના યુગે, એની પોતાની જ ધરતી પર વિશ્વ ઈતિહાસનું ક્રાન્તિકાર્ય કરવા નીકળી ચૂકેલે, માનવ સમુદાય એના અસ્તિત્વના એકેએક તારને હલાવીને ઈતિહાસની વેણું જેવો અંતરનાદ ઉભરાવી હતો.
એણે કવિતાઓ ગાઈ, નાટક લખ્યાં, નિબંધ લખ્યા. એણે જે લખ્યું તેને એક માત્ર વિષય, લેકસમુદાય અને તેનું “ક્રાન્તિ કૃત્ય ' બન્યો. એણે આ માનવ કૃત્યના સંસ્કૃતિના તંતુને પકડી પાડ્યો અને એકે એક રાષ્ટ્રના
Page #787
--------------------------------------------------------------------------
________________
વિયેત ઈતિહાસની રૂપરેખા સંસ્કાર સ્વામીઓ સાથે પોતાની ગાઢ મિત્રતા જન્માવી દીધી. એણે એક રાષ્ટ્રના માનવ સમુદાયને, પોતાના રાષ્ટ્રના માનવ સમુદાય સાથે, બંધુભાવ
વડે, જોડાયેલ બતાવ્યો. એણે માનવ મૂલ્યના અધિકારની એકતાનું સહકારી
Page #788
--------------------------------------------------------------------------
________________
વિસમાકાની સંસ્કૃતિની જાગી
૭૬૭ અને સહચારી નૂતન એકય, સાહિત્યના આંદોલન પર આણીને, ગાયું, લખ્યું, બતાવ્યું અને બાકી પુરવાર કર્યું. આ વિશ્વ સાહિત્યને ભવ્ય યુગ, ગારકી યુગ કહેવાય. આ યુગના સંસ્કાર સ્વામીઓમાં, એનાલ કાન્સ, અને રમેરેલા ફાન્સની ભૂમિ પરથી વિશ્વ સાહિત્યનું સરજન કરતા હતા. બનાર્ડ શો અંગ્રેજી ભૂમિ પરથી, અજોડ એવી લાક્ષણિકતા વડે માનવ જાતના જીવન પર વેધક આલેચના કરતું હતું અને જેને ગાસ્વરધી આખા જગત માટે નવલ કથાઓ લખતે હતું. આ સમયની જ રંગભૂમિ પર માનવ સમાજના સવાલને ભજવી બતાવતે, નોરન હેનરીક ઈબસન નાટક લખતે હતે. આ યુગ, સાહિત્ય સર્જનને આંતર રાષ્ટ્રિય યુગ બની ચૂક્યું હતું તથા, આખું યુરેપ ટોલસ્ટોયને અંજલિ આપ્યા પછી ગેરકીને પિતાના સ્વજન તરીકે ધારણ કરતું હતું. આ આંતર રાષ્ટ્રિય રૂપમાં, બેલાતી બાનીને અર્થ માનવ જાતને માટે ઉચ્ચાર પામતે હતો તથા જગતની વૈજ્ઞાનિક સંસ્કારની વિભૂતિ જેવો આઈનસ્ટાઈન, જગતના સંસ્કાર સ્વામી બની ચૂકેલા, ગાંધીજી અને શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીની રચના કરતા ટાગોર, વશમાં સેકાનું જાણે સંસ્કાર સંમેલન રચીને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓનું છેદન કરતા હતા. સામાજિક કાન્તિને નિયામક, લેનીન
વિશ્વ ઈતિહાસની વિભૂતિ બની ચૂકેલ લાઠીમાર ઇલીચ, લેનીન, સામા જિક ક્રાન્તિને નિયામક અને સમાજવાદી જીવન ઘટનાને રૂસ દેશને રાષ્ટ્ર વિધાયક બને. ઈ. સ. ૧૯૫૭ને એપ્રિલની ૨૨ મીએ વિશ્વ ઈતિહાસે એની ૮૭મી જયંતિ ઉજવી છે. એણે વિશ્વ ઇતિહાસમાં પહેલું એવું સમાજવાદી વહી વટી તંત્રના સ્વરાજ્યનું સ્વરૂપ ખુલ્લું મૂક્યું. એણે જીવન વહીવટના આ વિશ્વ રૂપના પહેલા એકમનું પોતાની ધરતી પર ઉદધાટન કરતાં કહ્યું કે, “ આપણી પૃથ્વી પર જેમ રાત્રિ પછી દિવસ અચૂક રીતે આવે છે તેમ જગતની મુડીવાદી ઘટના પછી સમાજવાદી ઘટના અચૂક રીતે જ આવનારી છે.” જીવનની આ નૂતન વહીવટી ઘટનાના ઉદધાટનના સમયથી, આખા વિશ્વ પર એક માત્ર એવી જીવન ઘટના તરીકે કાયમ રહેલી મુડીવાદી શાહીવાદી ઘટનાની એક માત્રતા તૂટી. આજ સુધીની મુડીવાદી દુનિયાને જીવતરના તૂટેલા કોચલામાંથી, સમાજવાદી દુનિયાને જન્મ થયો. આ જન્મની પહેલી જયન્તિ નો વિશ્વ ઈતિહાસનો સમારંભ, લેનીને ખુલ્લો મૂક, અને રૂસી ધરતી પર થએલી વિશ્વ ક્રાન્તિના વિજ્યની જાહેરાત કરી.
ઓકટોબર (૧૯૧૭) ક્રાન્તિ તરીકે જાણીતી બનેલી આ ક્રાન્તિના આરંભ
Page #789
--------------------------------------------------------------------------
________________
વિથ ઈતિહાસની રૂપરેખા સમયે લેનીન, હદ પાર બનીને, સ્વીટઝરલેન્ડને પાટનગર ઝુરીચમાં દિવસે વિતા
વિત હતા. ત્યારે એકાએક એના પર ક્રાન્તિનું આવાહન આવ્યું. એણે જરમનીમાં થઈને, ફીનલેન્ડ મારફત શિયા પહોંચી જવાની ગેવણ કરી.
“એને યુદ્ધ ચલાવવામાં રસ નથી, એ યુદ્ધ માંથી રશિયન સરકારને ખસેડી લેવાને આપના કરતાંય વધારે ઉત્સુક છે. ...આપ નામદાર પર અમેરિકન સરકાર જ્યારે યુદ્ધજાહેરાત લખી રહી છે તે વેળા...તે વેળા... તેવીસ ટ્રેડ યુનિયનોને કુરીઅને
મુખ્ય મંત્રી ફ્રીઝ-પ્લેન લેનીનને જર્મનીમાં થઈને રશિયા પહોંચાડવા માટે જર્મન સરકારની પરવાનગી માગતે કહેતા હતા.
પણ પ... .જે ગાડી આપ નામદારની હદમાંથી ઉપડે તે બંધ ગાડી હોવી જોઈએ........એટલે કઈ પણ સ્થળે એની તપાસ આપણી સરકાર કરે નહિ અને એ બંધ ગાડીમાંથી કોઈ પણ સ્ટેશને કઈ ઉતરશે નહિ, કે કઈ નવું અંદર બેસશે પણ નહિ.”
આ રીતે લેનીનને રશિયામાં પહોંચાડી દેવાનો કરાર જર્મન સરકાર કબૂલ કરતી હતી, અને “એ ગાડી ફીનલેન્ડ પહોંચશે તેવી ખાત્રી આપતી હતી.
જર્મન સરકાર વતી એ કરાર પર લડેનડકું સહી કરતો હતો. જર્મન સરકારને એ વડે વિના ઈતિહાસમાં આલેખાતા સૌથી મહાન બનાવના નામ પર જાણે તું મારતો હતો. જગતના ઈતિહાસમાં કઈવાર નહતી જેડાઈ તેવી ગાડી સમયના ઘાટ પર એંજિન જોડતી હતી. માનવતાના નસીબમાં કોઈ વાર નહાતી જોતરાઈ તેવી વરાળ આજે માનવી હલચલનાં પૈડાને રસ દેશ તરફ ગબડાવવા ઘુમરાતી હતી, એ ગાડીને જોરથી હાંકવાનો હુકમ આપતી જર્મન
Page #790
--------------------------------------------------------------------------
________________
વિસમા સૌકાની સસ્કૃતિની જીદગી
સરકાર ૧૯૧૭ના એપ્રિલના ત્યારના દિવસે વિશ્વયુદ્ધમાં ઉતરતી અમેરિકન સરકારનું જાહેરનામું વાંચતી હતી.
૭૬૯
ત્યારે ત્રીસ રશિયા અગલમાં બચકાં મારીને ઝુરીચ સ્ટેશને પહેાંચતા હતા. એમાં લેનીન, ઝીનેવીક્ અને રાડેક નામના ત્રણ ઇસમેા હતા. એ બધાં ખત્રીસ નરનારીની અદતી તસ્વીર ખેં'ચવા કાઈ ફાટાગ્રાફર આવ્યા ન હતા. એ કાલા તરફ ધ્યાન ખેંચાય તેવુ કાઈ આકષણુ હતું નહિ. એ બત્રીસમાં પેલા મીઢા અને બટકા આદમી પણ હતા. એ ગામડિયા જેવા લાગતા હતા. એનું નામ હેર-ઉલિયાનેાક્લેનીન હતું. ઝુરીચ સ્ટેશન પરથી ગાડી ઉપડી તે પહેલાં એ ટેશન પરના એક બાંકડા પર નાસ્તો કરતા બેઠા હતા.
જગત–ઇતિહાસનેા વિશ્વરથ હૂંકાયા. વિશ્વ ઉલ્કાપાતની સામાજિક જુવાળની અન્ધશક્તિ એ પળ વિપળ પર જોતરાઇને કદમ ઉપાડી રહી. જગત ઘટનાના, કમઠાણની રચનાને પલટાવી નાખીને નવી દુનિયાને સમયના કલેવરમાંથી પ્રગટાવનાર વિશ્વક્રાન્તિનો જ્વાળામુખી ગુખારા, એ ગાડીમાં દોડતા જતા હતા. મોટા મેટા સંગ્રામના ખેલાડીએ વિશ્વયુદ્ધમાં વાપરતા હતા તેવા કાઇ પણ યંત્ર આયુધ કરતાં વધારે પ્રચંડ અને ભયાનક એવુ આયુધ ઈતિહાસની પશુષ્ઠમાંથી ખેંચાઇને અનુસંધાયેલું વતુ હતુ, અને રૂસી ધરતીની પાસે ને પાસે પહેાંચતું હતું પીનલેન્ડનુ સ્ટેશન લગાલગ દેખાવા માંડયું હતું.
ત્યારે એ અધ ગાડીના એક ડબ્બામાં ખેડા બેઠા પેલા કાળમીંઢ હર ઉલિયાનાક઼ આસપાસ પડેલા કાગળા અને છાપાઓના ઢગલાને સ કૈલા, અનુ સંધાનના વ્યૂહમાં દટાયેલી નજરને એક પળવાર ઉંચકતા, પ્રવદાના એક અંક પર જોઇ રહતા હતા.
૧૯૩૭માં ફિનલેન્ડમાંથી દોડતી આવતી ગાડી છેવટે રશિયાની સરહદને અડતી હતી. એપ્રિલના સાળમા દિવસ ખીએલાઆસ્ટ્રાવ સ્ટેશન પર ઉગતા હતા. લેનીન આવી પહેાંચ્યા હતા અને કામદાર લડવૈયાઓએ લેનીન પર અનુરાગના અતિરેકના ઉછાળા માર્યાં. વિરાટ જાણે અતિ આનંદના ઉમળકા ભર્યો ધૂંધવી ઉડયેા. ક્રાન્તિના એ જ રખેવાળ હતા, કામદારાના એ ક્રાન્ત સથવારા હતા. વિરાટે ખાંધ ધરી અને એ લાકકલેવર પર લોકલાડીલા બનીને ક્રાન્તિના કણેકણે ધડાયા હાય એવા જનમાનવનાં, શ્રમમાનવનાં, ઘુત્રવતાં મેાજાં પર સરવા લાગ્યા. એ કરાળ કદમના પુરુષ આગળ વધ્યા. એણે એકને, બીજાને, ત્રીજાને, બાથમા લીધા. સૈનિકા, કામદારા, ખલાસીઓએ પાછે એના આવકારના દૂધવતા ચિત્કાર કર્યાં. એ અવાજ પર ઊછળતા હાય તેવા આગેવાનાની પકડમાંથી વછૂટતા એ ખેલ્યા, ‘સમાજવાદી ક્રાન્તિ આગે બઢ઼ા, '
༦ས
Page #791
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
પછી માનવમહાસાગર એને લઇને ખાલશેવિક પક્ષની મધ્યકમિટીના મુકામ પર ધસતા હતો. ત્યારે સત્તરમીની સવારમાં એણે એપ્રિલખત નામે પ્રખ્યાત બનેલું પ્રવચન કર્યું. એનો એક જ અર્થ એ હતો કે મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં પલટી નાખા”
GP
મૂડીવાદી કામચલાઉ સરકારે આ સામે તાકીદની એક સભા ખેાલાવી. લેનીનને ગિરફતાર કરવા એકદમ એ સરકારે તાકીદના નિરધાર ઘડયા, કારણ કે લેનીને સરકારને નાબૂદ કરવાનું ક્રિયા સૂત્ર પૂકાર્યું હતું.
ત્યારે જૂન મહિને શરૂ થઇ ગયા હતા. લેનીનને ઘાત કરવાના મૂડીવાદી કામચલાઉ સરકારે ઠરાવ કર્યો હતા અને પેાતાના આખાય જાસૂસી ખાતાને અને લશ્કરી અસરાને આકાશ-પાતાળ એક કરીને પણ લેનીનને ખતમ કરવાના હુકમ આપી દીધા હતા.
ત્યારે રાનેલ્ટ કારખાનાના ચોકીદારની ઝુંપડીમાં ખેાલશેવિક પાર્ટીની પેટ્રીગ્રેડ કમિટીની સભામાં જુલાઇના ૧૮ મા દિવસે એક કાર્ આદમી, આવી પહેાંચતા જુવાળની ગતિનાં માપ ગણાવતા હતા.
એ લેનીન હતા.
• એપ્રિલ-ખત ’ નામે એળખાયેલી રજૂઆત રશિયાની જનતા પાસે જાહેરાત કરી. એ ખતે ક્રાન્તિની લાાંહેલચાલ પાસે મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં પલટાવી નાખવાની લડાયક યેાજના રજૂ કરી.
એ રજૂઆતને સ્વિકારવા ૧૯૧૭ ના અપ્રિલના ૨૪ મા દિવસે ખેલશેવીક પક્ષની ૭ મી પરિષદ મળી અને તેણે આખા પક્ષની તાકાતને મૂડીવાદી ક્રાન્તિને સમાજવાદી ક્રાન્તિમાં ફેરવી નાખવાની લડત માટે હાકલ કરી. એજ પરિષદમાં સ્ટાલીને રાજ્યૂનિયનું ખીજું ખત રજૂ કર્યુ” તથા દરેક પ્રજાના એકમને પેાતાના સ્વતંત્ર નિર્ણયને હક્ક રહેશે તેવી જાહેરાત કરી.
આ જાહેરાતથી ઝારશાહી નીચે કચડાતી પ્રજાએએ એકટાબરની મહાન સમાજવાદી ક્રાન્તિના પક્ષમાં પેાતાને સાથ નોંધાવ્યા.
"
૧૯૧૭ના મેમાં મધ્યસ્થ કમિટીની પોલીટમુરા 'ની રચના થઇ તથા સ્ટાલીન તેમાં ચૂંટાયા, અને લેનીન સાથે જૂનના ૧૮મા દિવસના ભવ્ય દેખાવાની ચેાના કરીને મધ્યસ્થ કમિટીવતી સ્ટાલીન તથા લેલીનના નામવાળુ એક જાહેરનામું બહાર પાડવાનું નક્કી થયું.
ક્રાન્તિના એ મહાન સાથીદાર જોસેફ સ્ટાલીન લેનીન સાથે કેમલિનની દીવાલે પાછળ બેઠા હતા અને ખાટું રશિયન ખેલતા હતા. જગત જનતાની પિતૃભામ
Page #792
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાની સંસ્કૃતિની અંદગી
૭૭૧
પર રાજ કરતી મજૂર સરકારને એ ૨૯ કરોડની લાલ જનતાને એ મહા માનીતે હતે. લાલ ત્રિપુટીમાં માકર્સ અને લેનીન પછીને એ ત્રીજે લાલ નર કેકેસિયાની ડુંગરમાળનું બહારવટુ ભૂલી શકતા નહોતે. સેવિયેટ રૂસની લાલ ગુફામાંથી એ ડુંગરિયે મહામાનવ લેનીન સમેવડો બનીને ક્રાન્તિની ગોઠવણું કરતે હતો. એક વખત એ સાઇબીરિયાથી કે થઈને લેનિનને પહેલીવાર મળવા પેરિસ પહોંચ્યો હતો. ત્યારે એ યુરોપનાં બજારમાં જાણે જેતે છતાં દેખતે ન હોય તે કેકેશિયન બનીને ચાલતું હતું. પછી પિરિસની કઈ મેટી હોટેલમાં બેસીને હેકલી ફૂંકતે લેનિનની વાણી ઝીણી આંખ કરીને સાંભળતો જતો હતો, પણ એક શબ્દ બેલ નહતો, અને પછી બે કલાક સુધી એકધારી વાણી સાંભળ્યા પછી એને એટલું જ કહેવાનું હતું: ‘તે હું જાઉં અને શરૂ કરી દઉં ?” કાતિની ઘટનાને ઇતિહાસ માનવ, જોસેફ સ્ટાલીન
- ઈ. સ. ૧૯૨૨ ના માર્ચ મહીનામાં સામાજિક ક્રાન્તિના બોલશેવિક પક્ષની અગીઆરમી બેઠક મળી. ક્રાન્તિનાં સાથીદારો સાથે લેનીન આ બેઠકમાં છેલ્લીવાર બેઠે. એના પર મુડીવાદી દેશની કાવતરાખોર સરકાર તરફથી કરાવાયેલા ગોળીબારને જખમ પછી બગડત ગયે અને ઇ. સ. ૧૯૨૪ના જાન્યુઆરીની ૨૧ મીએ લેનીન મરણ પામે.
સામાજિક ક્રાન્તિને આ પહેલો સરમુખત્યાર લેનીન પિતાનાં લખાણોના થકમાં પિતાનું સ્વપ્ન મૂકતે ગયે. આ સ્વન, રૂસી ધરતી પર સમાજવાદી અર્થકારણ અને રાજકારણની ઘટના ઘડવાનું હતું. આ ઘટનાનું નામ એણે “ ઇલેકટ્રોફિસીયા” પાડ્યું હતું. કેરોસીનના ખડીયા નીચે અંધારા ઓળાઓ જેવું જીવન, પિતાના રાષ્ટ્રના ખૂણેખૂણુમાં, એકેએક ધરબારમાં, એકેએક સંસ્થામાં અને ઉદ્યોગ ઘટનામાં જ્યારે હતું ત્યારે એ જીવનમાં વિજળીનાં ઘોડાપૂર ઉભરાવી નાખવાનું એનું સ્વપ્ન હતું. એમ થાય તે જ, મૂડીવાદી ઉદ્યોગ ઘટનાના સમવડું રાષ્ટ્ર ઉત્થાન થઈ શકે અને તે જ, નૂતન જીવનના એકેએક વહીવટને વિજ્ઞાનની સંસ્કાર ઘટનામાં રૂપાંતર કરી શકાય. તે જ શાહીવાદી ઘટનાના ઘૂઘવતા મહાસાગરમાં ઉગી નીકળેલા આ સમાજવાદી જીવતરને જીવન અંકુર જેવો આ રાષ્ટ્ર દીપ જીવતે રહી શકે તેમ હતું.
પલા રાષ્ટ્રપિતાની કબર પર આક્રંદ કરતા રૂસી માનવોના વિરાટ સમુદાયની સાક્ષીમાં, સ્ટાલીને સમસ્ત રાષ્ટ્રજોગ શપથ લીધા અને લેવડાવ્યા કે
લેનીનના આ સ્વપ્નને પિલાદી આકાર આ ધરતી પર ઘડવાને અમે નિર
Page #793
--------------------------------------------------------------------------
________________
૭૭૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધાર કરીએ છીએ. પછી એ નિરધારનું રૂપ ધારણ કરીને સ્ટાલીન કૅમલીનમાં જામી ગયે અને પેલી નૂતન ઘટનાની કાર્યવાહી ધમધમી ઉઠી. એ બધાની વચમાં
હાકલી ફૂંકતા આ કોકેસિયન એના કાર્યાલયમાં બેઠે અને પછી એની લાંબી પહોળી બરછટ મૂછો વાળી ન કળાય તેવી નિશાનબાજ નજર, દબાવેલા હોઠની મકકમતાને, ધારણ કરનારા ખખડધજ શરીરવાળા, રશિયન કમ્યુનીસ્ટ પક્ષના મંત્રીની આસપાસ નૂતન ઘટનાના અનેક આકારો ઉભરાવા માંડયા.
દરેક સવારે વિશ્વાસુ વહુના જનરલ સેક્રેટારિયટના સભાસદોને એના ખંડમાં ભેગા કરવા લાગ્યા. પછી દુનિયાનું રાજકારણ બહારના દેશોમાં પ્રચાર,
Page #794
--------------------------------------------------------------------------
________________
વિશ્વમા સૈકાની સંસ્કૃતિની જીંદગી
E૯૩
બહારના અહેવાલા, સૂચનાએ અને ફરમાના એ બધા વડે ખંડને ઉભરાવી દેતા ક્રાન્તિની ઘટનાના આવેગમય થઇ ગયા હેાય તેવા એ ક્રિયાશીલ બન્યા.
અહાનિશ એ સમાજવાદી રચનાનાં યંત્રો સાથે ધમકી ઉયેા. એની સર્જક કલ્પના આખી રશિયન જનતા પર તરસી નજરે ટાંપી રહી. · ટ્રેકટર ટ્રેકટર ' ઝંખતી એની આંખમાં ટ્રેકટરો ઉભરાયાં. રશિયાને કિસાન વિરાટ સમૂહ ખેતરને ભાગીદાર બને તેની અહરનિશ ચિંતા સેવતા, એના પ્રાણ રશિયન ધરતી પર અલખ જગવતો, કેમલિનની એની ઓફિસમાં રાજના અઢાર કલાકની મજૂરી કરવા લાગી ગયા.
વિશ્વયુદ્ધના પ્રતિકાર કરતી, એકજ રાષ્ટ્રની વહીવટી ઘટના.
વિશ્વયુદ્ધ પછીના, કસોટીના બે દશકા પુરા થવા આવ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ લડનારા યુદ્ધખાર શાહીવાદીઓમાં, આગેવાન એવા કલીમેનશે નામના ફ્રાન્સની સરકારના વડા પ્રધાન ત્યારે યુદ્ધને દેખ્યા પછી, ઇ. સ. ૧૯૨૮ માં પેાતાની જીદંગીના અંત સમયે પોતાની એક મુલાકાતમાં કહેતા હતા કે
(:
39
યુદ્ધની જે ભયાનકર્તાએ મેં દેખી છે, તે જોઇ તે હું એમ માનતા હતા કે યુરોપનાં રાષ્ટ્રો પણ તેમાંથી પસાર થયાં હાવાથી હવે ફરી કાઇવાર ખીજું યુદ્ધ લડવાની લાલસા કાઇ કદિ નહીં' રાખે. પરન્તુ આજે મને એમ લાગે છે કે એ દશાપર પહેાંચતાં હજુ આપણે લાંખી મજલ કાપવાની છે. એ મજલ કેટલી લાંખી હશે તે હું કહી શકતા નથી, કારણ કે તેની મને ખબર નથી. ’ પહેલા વિશ્વયુદ્ધ આ શાહીવાદી વિધાયક, યુદ્ધની નામુદી કરવાની આપણા જગતની લાયકાત વિષે અને તાકાત વિષે વધારે કહી શકતા નહોતા. પરન્તુ એ લાયકાત અને એ તાકાતના પહેલા દેખાવ, આ વિશ્વયુદ્ધના ઉપ સંહારમાંજ રચાઇ ચૂકયેા હતેા. આ રચના શાહીવાદી ઘટનાની નામુદી વિના શકય જ નહતી. પરન્તુ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ધટનાની નાબુદીનું, અથવા એ ધટનામાંથી થએલી વિમુક્તિનું સ્વરૂપ તા એકલા રશિયામાં શરૂ થયું હતું. ત્યાંની સામાજિક ક્રાન્તિને પાયા, શાહીવાદી ઘટના, અને સંસ્થાનિક પરાધીન ઘટના, અથવા આ બન્ને ઘટનાએ જે એક જ ઘટના હતી, તેની નાબૂદી પર શરૂ થઇ ચૂકયું હતું, તથા આ સ્વરૂપની ધટના, આ એકજ દેશ પર આરભાઇ ચૂકી હતી. આ એક જ રાષ્ટ્રે મુડીવાદી ઘટના, જે સામ્રાજ્ય વાદના પાયા હૈાય છે. તેની નાબુદી કરવાના હજી તો આરંભ જ કરવા માંડયા હતા. આ આર્ભના સમયે, બાકીના જગતનું રૂપતા સામ્રાજ્યવાદી, અને સંસ્થાનિક પરાધીનતા વાળું જ હતું. આ જૂનું જગત પેાતાનું પતન અટકાવવા
Page #795
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
મચી પડયું હતું, તથા પેાતાની નાબુદી માગનારા પેલા સમાજવાદી ક્રાન્તિના નૂતન દેખાવને નાશ કરવા બધી ક્રૂરતા અને ભિષણતા ધારણ કરતું હતું.
૭૪
આ, અતિ ભયાનક અને કટોકટીના સમયની દરેક પળના હિસાબ ખતવતા, અને એકેએક, આંદેલનપર સમયની સખ્તાઇની નિર્દયતાભરી કરુણતા ધારણ કરતો, પોલાદી પૌરૂષનું નામ પામેલા, પેલા ક્રાન્તિમાનવ સમાજવાદી ઘટનાનું રૂપ ઘડતર કરતા જાણે માનવ વિરાટના ધણ ખનીને વિશ્વઇતિહાસની એરણ પર ધાવ ઝીંકતા હતા.
ગરીબની ઝૂંપડીમાં જન્મેલા, અને ધાસની છાપરી નીચેના ધરમારની યાતનાની અગ્નિપરીક્ષાએમાં તપી તપીને પેાલાદી બનેલા, આ અદા માનવ, જ્યારે સાસા કહેવાતા હતા, અને વીશ વરસની ઉંમરમાં જ માકસ` અને એંજલ્સના અભ્યાસ કરવાના અપરાધ માટે, શાળામાંથી કાઢી મૂકાતા હતા ત્યાર પછી વીતી ગએલાં, પંચેાતેર વરસાની યાદને એકઠી કરીને એ અતિમ દિવસને દેખતા, એકરાર કરતા પેાતાની આખી જીંદગીની અંતિમ નજરને ખાખામાં નિહાળતા હતા.
લેનીનનું જે સ્વપ્ન હતું, તે સ્વપ્નને જીવનવ્યવહારની ઘટનામાં જ પેાલાદના આકાર ઘડીને, એણે, લેનીનની યાદમાં......લેનીન, જેનેા રાષ્ટ્રપિતા હતા, તે રૂસી ફરજંદને રશિયા પર મઢેલી નૂતન દુનિયાને વારસા અજિલ ભરીને દઇ દીધા હતા. એ આકારને ધડવા, એણે લેતીનના સ્વપ્નને પણ અતિ મહાન બનાવી દીધું હતું. એણે રૂસી કુદરતની નિરંકુશતાને વિજ્ઞાન અને જીવન વહીવટના, અંકુશ નીચે સ્થાપવા, જમીત પર, દિરયા પર, રાન વેરાનપર, નદીનાળાંપર, જંગલા અને અરણ્યાપર, સંસ્કૃતિના ઢાળ ઢાળી દીધા હતા. આ બધું કરવા એક પાછળ બીજી યાજનાએના જંગી આકાર, અસાધારણ એવી ઉદ્યોગ ધટનાને ત્રોસ જ વરસમાં ધડી ચૂક્યા હતા. રૂસી ધરતીએ આ ઇતિહાસ માનવની યેાજના નીચે, અનેક ધનભંડારા, અને ધાતુએ તથા તેલનાં, પોતે ભારી રાખેલાં ભડારીયાં, ખાલી દીધાં હતાં. પરવતાની દિવાલો વિધાઇ ગઇ હતી, રણવેરાન પર લીલેાતરી સરજાઈ ગઇ હતી, અરણ્યા પર સંસ્કાર યેાજના આવી ગઇ હતી. બદા પર જહાજો લ’ગરાતાં હતાં, ધરતી પર યંત્ર વાહના ધમધમી ઉઠયાં હતાં. આકાશમાં વાયુયાના વિહરતાં હતાં. ધરે ધરે અને આંગણે આંગણે આ નૂતન જીવનની ઘટનાના જ શબ્દ ગુંજતા હતા. ગામે ગામ, શિક્ષણનાં સંસ્કાર ધટકા મડાઇ ચૂકયાં હતાં. વિદ્યાપીઠોનાં વિરાટ સ્વરૂપો, સૌ માનવાને સંસ્કૃતિનાં વિરાટ રૂપની સાધના કરવાની ફરજપર ખડાં કરતાં હતાં. કવિની, કવિતા, ચિત્રકારની પિછી, શાળાના અભ્યાસક્રમ આ એક જ
Page #796
--------------------------------------------------------------------------
________________
વિસમાં સૈકાની સસ્કૃતિની છ'દગી
૭૭૫
સ્વપ્નના નિરધારની સેવામાં લાગી જાવ, એવું માન આ ભૂમિ પરનું લેખડી શિસ્ત સરજી ગયું હતું.
શાંતિમય સહુઅસ્તિત્વની પરદેશનીતિ.
આ વિધાનને લીધે જ શાંતિની જાળવણી શકય બની હતી. આ વિધાનને લીધે જ સપર આક્રમણ કરવાની, યુદ્ધખાર એવી શાહીવાદી ધટના હિ ંમત હારી ગઇ હતી. આ નૂતન સંસ્કૃતિની નૂતન ઘટનાએ પોતાના સ્વરક્ષણની પેાલાદી કિલ્લેબંધી સર્જી દીધી હતી અને તેને એક માત્ર વ્યવહાર બહારની દરમ્યાનગીરી અને આક્રમણખારીને ભૂમિપરથી બહાર રાખવાના હતા. હવે આવી તાકાતને ધાયા પછીજ, જે શકય હતી તેવી શાહીવાદી ઘટનાના એકેએક રાષ્ટ્ર સાથે પણ શાંતિમય, સહકારમય, એવી સહઅસ્તિત્વની જીંદગી જીવવાની વિશ્વ શાંતિની પરદેશનીતિને એણે ધારણ કરવાની તાકાત આ એક જ દેશપર ત્રીસ જ વરસમાં બાંધી દીધી હતી. આ તાકાત વડેજ એણે શાહીવાદી જગત સાથે સમાનભાવે અને ખીન દરમ્યાનગીરીનેા સ્વીકાર કરાવીને, શાંતિમય સહઅસ્તિત્વની પરદેશનીતિ ધારણ કરવાની લાયકાત પ્રાપ્ત કરી હતી.
*
વિશ્વશાંતિની પરદેશનીતિને અને શાહીવાદી ઘટના સાથે પણ સહઅસ્તિત્વની જીવન ધટનાને વવાની નીતિનું લેનીનનું સ્વપ્ન રૂસી ધરતીપર પોલાદના પદા'માં લડીને પેલા, વિશ્વઇતિહાસના, ધડવૈયા, અંત સમયે, ઇતિહાસના એક માત્ર વારસદારનું આવાહન કરતા હતા. જે તેનું, રૂસી લેાકવિરાટનું જ “ ઈતિહાસ નિર્માણ' હતું, તે તેને, લાકવિરાટનેજ તેની સાચવણી માટે અને ત્રીસ વરસમાં જે ધણું કરવાનું બાકી રહી ગયું હતું તે પુરૂ કરવા માટે દઈ દેતા, ભારતના રાષ્ટ્ર પિતાએ ઉચ્ચારેલા શબ્દને જ ગુંજારવ કરતા હોય તેમ કહેતા હતા, “તુંજ, મારા રાષ્ટ્રના સમુદાય તું જએક, મારા, અધિદેવતા છે. ’’
એવા, લેનીન પછીના, લેનીનથી ય અદા એવા, ઇતિહાસ વિધાયક, મરણ પામતા પહેલાં, સીભૂમિની વિમુકિતના રક્ષક પણ બની ચૂકયા. રૂસીક્રાન્તિની અગ્નિપરિક્ષા શરૂ થઈ. ખીજા વિશ્વયુદ્ધમાં, આખા યુરાપ અને એશિયાને જીતીને, શાહીવાદી ફાસીવાદી ધટના, સર્વ સ ંહાર માટે, રૂસ પર આવી પહેાંચી ત્યારે કાળ જેવા આ કરાલ પુરૂષે, વિમુકિતની રક્ષા માટે લેાકવિરાટનું આવાહન, પેાતાના જીવનભરના લેાક અનુરાગને યાદ કરીને કર્યું. રૂસી રણુભામ પર વિમુકિતની કાયામાં રચાયેલાં નૂતન એવા સૌ રૂસીનગરે। સ્ટાલીનગ્રાડ બન્યાં, રૂસી રણભેામ પર ગ્રામ ટકા, સ્ટાલીન ઘટકા બન્યાં. રૂસી રણભેામ પર જંગલે, ઝાડીએ, વાડીએ, વળે, ઉપવને, વિમુકિતની વિરાટ કાયા સ્ટાલીનની
Page #797
--------------------------------------------------------------------------
________________
G૭)
વિશ્વ ઇતિહાસની રૂપરેખા પિલાદી કાયા બની હતી એટલેજ તે આક્રમણને ટાળવાની અભેદ બનેલી વિરાટને દેહની દિવાલ વતી દિવાલ બની શકી.
એટલે જ જ્યારે ઈતિહાસનો સમયડ કે એના અવસાનની જાહેરાત કરે વિશ્વનગરમાં લેકમાનના અંતરનાદ ઉભરાવતો હતો ત્યારે જે રશિયન સરકારનો વિધિસરનો વડે અધિકારી પણ નહે તેવા પેલા ઈતિહાસ માનવના માનમાં ગાંધીજીના માનમાં નમેલે અશોકધ્વજ અનુરાગથી નમે અને ગાંધીજીના માનમાં જ ભારતની સરકારની પાર્લામેન્ટનાં બન્ને ગૃહે બંધ થયાં હતાં તે પ્રમાણે આ મહાનુભાવના માનમાં પણ બંધ રહયાં. વિશ્વઈતિહાસના શાંતિમાનવ નેહરૂએ એને અંજલિ દેતાં કહ્યું, “જ્યારે વિશ્વયુદ્ધ રશિયાના આંગણું પર આક્રમણ કરતું આવી પહોંચ્યું ત્યારે જેણે મહાન યોદ્ધા તરીકેની પ્રશસ્તિ મેળવી છે તથા જેણે કટોકટીના અને આફતના અસાધારણ સમયમાં પણ પિતાની વિશ્વશાંતિની નીતિને જાળવી રાખી છે, તે યુદ્ધ અને શાંતિ બન્ને સમયના, મહાન એવા સ્ટાલીનને આપણે અંજલિ દઈએ છીએ.” સ્ટાલીન યુગને અંત સમય અને વિમુક્તિયુગની વ્યાપકતા
શાહીવાદી ઘટનાની યુદ્ધખોર કાર્યવાહીના સૌથી મોટા ધસારાને પોતાના રાષ્ટ્રનાં પાદરમાં જ ચૂર્ણ વિચૂર્ણ કરી નાખનાર સમાજવાદી ઘટનાના ૧૯૩૪ માં શરૂ થએલા, સંપૂર્ણ એવા લેકશાહી તંત્રમાં પણ સરમુખત્યારી જેવા કાયમ રહેલા વહીવટી તંત્રના નિયામક અને સંચાલક, સ્ટાલીનને મરણ પછી જગતની શાહીવાદી ઘટનાના અમેરિકન પરદેશ મંત્રીએ આનંદની ઘેલછામાં આવીને જાહેરાત કરી દીધી કે, “હવે સ્ટાલીન યુગ અંત પામે છે અને આઇઝેનહેવર યુગ આરંભાય છે.”
પણ આ જાહેરાતની બાલીશતા પર આખું જગત હસતું હતું. અમેરિકન શાહીવાદી શંખલાઓનાં નજરાણું લઈને જગતને ગુલામ બનાવવા નિકળનાર, લશ્કરી જૂથેની કાર્યવાહીઓ અને કરાર કરનાર, તથા જગત પરની વિમુક્તિની હિલચાલેને કચડી નાખવાનાં અનેક કાવતરાંઓ કરનાર અમેરિકન શાહીવાદના પ્રમુખને જમાને હવે શરૂ થાય છે એવી, એ સરકારના પરદેશ મંત્રી ડલેસે પોતાના ખાનગી દિવાસ્વપ્ન જેવી તરંગી જાહેરાત કરી.
ખરી રીતે તે ઈતિહાસમાં એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો હવે વિમુક્ત બનવા માંડયાં હતાં તથા રૂસી વિમુક્તિએ સરમુખત્યારશાહી જેવા તે સમયમાં અનીવાર્ય રીતે જરૂરી બનેલા, તંત્ર નીચે શાહીવાદની વિશ્વ ઘટનાને ડારે તેવી ઔદ્યોગિક, લડાયક અને વિશ્વયુદ્ધને ખાળનારી વિશ્વશાંતિની તાકાત જમાવી
Page #798
--------------------------------------------------------------------------
________________
વિસમા સૈકાની સંસ્કૃતિની અંદગી હતી અને નવાં વિમુક્ત બનતાં રાષ્ટ્રોની તરફદારી વધારે નિર્ણયાત્મક રીતે નક્કર અને સફળ રીતે વ્યવહારૂ બનાવી હતી. એટલે જ હવે સરમુખત્યારી જેવા વહીવટી તંત્રની વિમુક્તિનાં નવાં રાષ્ટ્ર રૂપે જન્મતા હતાં ત્યારે જરૂર રહી નહતી પરંતુ લેકશાહીનાં વિમુક્ત રાષ્ટ્રનાં સ્વરૂપ જ શાહીવાદી વિઘટનાને મુકાબલે, લેકશાહી તરીકે કાયમ રહીને પણ, હવે કરી શકે તેમ હતું. ઇતિહાસની જીંદગીમાંથી નિપજેલું જીવતરનું મૂલ્ય, કાનૂન
માનવજાતને ઇતિહાસ જાણે કાનૂનને જ ઈતિહાસ હેય તેમ સમાન જની પ્રાથમિક દશાથી માંડીને કાનૂની સાથે શરૂ થએલે દેખાય છે. માનવજીવનને આમ કરવું અથવા આ કરવું અને તે ન કરવું એવા વિધિઓ અને નિષેધ આપનાર કાનૂનનું રૂપ આરંભમાં પ્રાથમિક સમાજોમાં ટોળાઓના આગેવાને જેવા ગુરૂજનેની આજ્ઞાઓ હતી.
પછી રજવાડાશાહીને જમાને આપણા જગતના અતિ પ્રાચીન અને પ્રાચીન પૂર્વદેશોમાં આરંભા અને ખૂબ લાંબે ચાલ્યો. ઠાકર રાજાઓ અને ચક્રવર્તિઓના આ જમાનામાં કાનૂનનું રૂપ રાજાઓની આજ્ઞાઓનું બન્યું. રાજાઓમાં રાજ અથવા રાજકર્તાહર્ગો ઉમેરાયા તથા રાજનું શાસકરૂપ કાનૂની સ્મૃતિઓ તરીકે લખાયું. આ સ્મૃતિઓ પાછળ શાસનની તાકાત જે સમશેરની તાકાત હતી તે જ કાનુનને અમલ આખા સમાજ વ્યવહારમાં કરાવતી હતી તથા તેના અમલ માટે આ તાકાતની સખ્તાઈનાં અનેક સ્વરૂપ રચાતાં. રજવાડી જીવન પદ્ધતિમાં કાયદા અથવા કાનૂનનું આ સ્વરૂપ સામાન્ય લેકસમુદાયપર એક સરખી સખ્તાઈથી લાગુ પડતું. પછી સખ્તાઈનું આ સ્વરૂપ સમાજમાં ઉપરના વર્ગમાં પિસતાં ઢીલું થઈ જતું હતું. ન્યાયની આ અસમાનતા સ્મૃતિઓમાં જ આવ જાતના ન્યાયભેદ અથવા અસમાનતા વાળું લખાતું અને છેક ટોચ પર એટલે રાજમાં પહોંચતાં કાનનનું આ રૂપ સાવ નિરર્થક બની જતું તથા રાજા અથવા શાસકનું રવરૂપ કાનુનથી ઉપરવટ અથવા કાનૂનની બહારનું લેખાતું. સમાજના જીવનવ્યવહારમાં ચાલતા કાનૂનની ઉપરવટ અથવા સર્વોપરી એવા આ શાસક સ્વરૂપની ટોચ રાજાને પોતાને દેવી તરીકે સ્થાપન કરતી. પ્રાચીન ઇતિહાસની જીંદગીમાં શહેનશાહના શિખર પર બિરાજતું આ સ્વરૂપ ભારતની ભૂમિ પર આપણુને ભગવાન બની ગએલું માલમ પડે છે.
પણ ઇતિહાસની જીદગીમાં ત્યાંથી ઉદ્યોગવાદ અને યુરોપીય રાષ્ટ્રવાદના આરંભમાં આપણે ઉતરી પડીને દેખીએ તે રજવાડાશાહીનું કાયદાની ઉપરવટનું સર્વોપરિ અને રવછંદ શાસનરૂપ નાશ પામવા માંડયું હતું. ઇંગ્લેન્ડમાં
૯૮
Page #799
--------------------------------------------------------------------------
________________
98
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
,,
આ સર્વોપરિતાનું સ્થાન એકલા મહારાજાને આપવાને બદલે, ‘• જીગ—નપાર્લામેન્ટ ' નામનેા શબ્દ યેાજીતે એનથામના કાયદા શાસ્ત્ર પારલામેન્ટને સશક્તિમાન સ્થાનપર ચઢાવી દીધી અને રાજાને તેને સહકા કર બનાવી દીધે. ફ્રાન્સની ક્રાન્તિમાં રાજાની સર્વ શક્તિમતાને ખિલકુલ ખતમ કરી નાખવામાં આવી તથા કાનૂન ઘડવાની અને તેને અમલ કરવાની બધી તાકાત પારલામેન્ટને અથવા રાજ્યતંત્રને અથવા સ્ટેટને સુપરત કરવામાં આવી. આ સ્ટેટ અથવા યુરેાપીય રાજ્યતંત્ર સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી બનીને જગતને જીતવા માટે નીકળી પડ્યું. આ જગત અથવા શાહીવાદી યુરોપીય રાષ્ટ્રનુ સામ્રાજ્ય ઘણાં રાજ્યા અથવા પ્રદેશાનુ' બનેલું હતું. પણ આ પ્રદેશ પર પેલે લોકશાહી કહેવાતા કાનૂન જે એકલા શાહીવાદી એવા યુરોપના રાષ્ટ્ર પ્રતાજ હતા તે અમલ પામી શકયા જ નહીં. આ સામ્રાજ્ય પરના કાનૂન તે સ્વચ્છંદ સ સત્તાધિકારી એવા સામ્રાજ્યવાદી રાજ્ય અથવા સ્ટેટની ઇચ્છાનેા જ કાનુન બન્યા.
પરન્તુ આ સમયથી જ એક નૂતન સવાલ વિશ્વઇતિહાસમાં નિકાલ માગતા જન્મ પામ્યા. આ સવાલ આંતરરાષ્ટ્રીય કાનૂનનેા હતો.
આજ સુધી આવે કાઈ કાનૂન હતા જ નહીં. આજ સુધી, શાહીવાદી રાજ્યના વનને કૅ અધિકારને, અકુશમાં રાખે તેવા કાઇ કાનૂન, તેના સામ્રા જ્ય માટે રચાયેાજ નહોતા. સામ્રાજ્યને માટે તેા, સામ્રાજ્ય રચનારૂ રાજ્ય સંપૂર્ણ માલીક અથવા, સંપૂર્ણ રીતે સ્વચ્છંદ આપખૂદ અને સસત્તાધિકારી અને કાનૂનની કાઇપણ સમાનતા વિનાનું, એક હથ્થુ શાસક હતું.
Page #800
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ–ભૂમિકા
૪૧
શાંતિમય મહઅસ્તિત્વવાળુ જગત કેટલું મા?
ફ્રેન્ચ ક્રાન્તિપછી તરત જ જન્મેલા, અને સાહિત્યની રેશમાન્ટિક હિલચાલના આગેવાન બનેલા, (૧૮૦૨-૧૮૮૫) વિકટર હયુગા, યુરોપીય ક્રાન્તિકાળના જમાનાનાં પરિબળાને દેખી ચૂકયા હતા. ફ્રાન્સમાં ભજવાઈ ગયેલા. વિશ્વ–ઇતિહાસની ઝકજ્યાત જેવા, પેરીસ કામ્યુનના સમયમાં આ સાહિત્યસ્વામી ત્યારની નેશનલ એસેંબલીમાં ચૂંટાયા હતા, પછી એ એલજીઅન સરકારમાં પણ ચૂંટાયા પરન્તુ સામાજિક પરિવર્તનના એના ક્રાન્તિકારી ખ્યાલાને લીધે એને
(
,
સરકારમાંથી બરતરફ કરવામાં આવ્યા. આખરે એ પાછે . પેરીસમાં આવી
પહેાંચ્યા અને ત્યાંની સેનેટમાં ચૂંટાયા અને ઇ. સ. ૧૮૮૫ના મેની ૩૧મીએ અવસાન પામેલા આ મહાનુભાવના મડાને એની અંતિમ ઈચ્છા પ્રમાણે એક ગરીબની હાય તેવી મડાપેટીમાં પધરાવીને ત્રણ દિવસ સુધી લેાકશાહીના પાટનગરનું માન પામવા, દબદબાભરી રીતે પેન્થીઓનપર રાખવામાં આવ્યું. વિશ્વઋતિહાસના આગેવાનેામાં, વિકટર યુગેનું નામ પ્રથમ પંક્તિમાં આવ્યું તથા ત્યાંથી એણે ઉચ્ચારેલી માનવજાતના ઇતિહાસના, આવી પહેાંચવાના, નૂતન દીનની આગાહી ઇતિહાસમાં અમર બની ગઈ, કે,
“ એવા દિવસ આવી પહોંચશે, જ્યારે તાપનેા ગાળેા સંગ્રહસ્થાનામાં જ ગોઠવાઇ ગયા હશે તથા ત્યાં તેને દેખતાં, અને આવી શરમજનક વસ્તુનું અસ્તિત્વ માનવસમાજમાં સંભવી શકે, તે તરફ્ આવતી કાલનાં જગતનાં નાગરિકે અજાયખી બતાવતાં હશે, અને એવા દિવસ પણ આવી પહેાંચશે જ્યારે, યુનાઈટેડ સ્ટેટસ ઓફ યુરોપ અને યુનાઇટેડ સ્ટેટસ એક અમેરિકા નામનાં એ રાષ્ટ્રથા મહાસાગર ઉપર થઇ તે, સંયુક્ત ભધુભાવમાં પોતાના હાથ મિલાવતાં હશે... ' x
x "A day will come when a cannon ball will be exhibited in public museums, and people will be amazed that, such a thing could ever have been ! A day will come when these two immence groups,
Page #801
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
વિકટર યુગેાના આ શો વિશ્વઇતિહાસની આગેકૂચનું એણે ત્યારે કરેલું દર્શન છે. આ, આગેકૂચમાં આજે ત્યારપછી અરધા સૈકા જેટલા સમયમાં જ, આપણી પૃથ્વીપર, વિશ્વતિહાસની નૂતન રોશનીની ઝલક જેવી, એશિયા આફ્રિકાની નૂતન વિમુક્તિની રાષ્ટ્રપક્તિએ, આલેખાવા માંડી છે તથા, હયુગાએ કહેલાં પેલાં એ, રાષ્ટ્રાથાની સાથે, સમાન, અને બીનદરમ્યાનગીરીના નૂતન પાયાપર, વિશ્વબંધુત્વને આંતરરાષ્ટ્રિય વ્યવહાર ધડવાની અતિ હાસિક ફરજપર ચઢી ચૂકી છે.
૮૦
આપણે ઇચ્છીએ કે, ઈ. સ. ૧૮૪૯માં ઉચ્ચારાયેલી આ વિકટર હયુગાની વિશ્વના ભાવિ માટેની ઇચ્છા સાચી પડે, અને અ ંગ્રેજી તથા અમેરિકી શાહીવાદી ઘટનાને, જગતને ગુલામ બનાવવાની તેમની આજની યેાજનાઓને છોડવી પડે તથા માનવ બંધુતાના રવીકાર સાથે તે અણુની સસ ંહારક તાકાતનાં પ્રદર્શીના કરવાની ઘેલછામાંથી ઉગરી જઈને વિશ્વબાંધવતાની આંતરરાષ્ટ્રીય તાકાતને જ અંજલિ આપવા યાગ્ય તાકાત તરીકે માને, પરન્તુ આ ઇચ્છાની સાથે સાથે જ આજની તારીખ સુધીના આ બન્ને શાહીવાદી રાષ્ટ્રજાથાની યુદ્ધખાર વર્તણુક આપણે ભૂલી શકતાં નથી જ. શાંતિય સહઅસ્તિત્વની દુનિયાની જરૂરિયાતનું દર્શન ફ્રેચક્રાન્તિ પછી તરત જ, અથવા સમાનના આંતરરાષ્ટ્રિય ઇતિહાસપત્રની ફ્રેચક્રાન્તિમાં ઘટના થયા પછી તરત જ થવા માંડયું હતું. આ દર્શીન, જેવું વિકટર હ્રયુગેએ આલેખ્યું તેવું, દન આપણને ત્યારની દુનિયાના સંકુચિત રૂપનો પિરચય કરાવે છે.
માનવ માત્ર
,,
(C
વિકટર હ્યુગા એ, જે દુનિયા માટે શાંતિમય સહઅસ્તિત્વને આદ એવા, સહકારી અને સમાન ન્યાયવાળા, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના
the United States of America and the United States of Europe, will be placed in the presence of each other extending the hand of fellowship across the ocean, exchanging their produce, their industries their Arts, their genius, clearing the earth, peopling the desert, improving creation under the eye of tht creator, of uniting for the good of all, these two irrisitible and infinite powers, the fraternity of men and the the power of god "
Victor, Hugo.
Page #802
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભૂમિકા
૭૮૧ જીવન વ્યહવાર રજુ કર્યો, તે દુનિયા એને મન બે રાષ્ટ્ર જૂથોની. જ બની હતી. એ બે રાષ્ટ્ર જૂથમાંનું એક જૂથ, એટલેંટિક મહાસાગરના એક કિનારે વસતું, યુરોપીય રાષ્ટ્રોનું જૂથ હતું અને બીજું જૂથ એ જ મહાસાગરના બીજા કિનારે શોધી કઢાયેલું, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા નામનું રાષ્ટ્ર જૂથ હતું. વિકટર યુગ જેવા આર્ષદ્રષ્ટાની નજર પણ જગતના આખા, અને અતિ વિશાળ તથા, વિરટ એવા સ્વરૂપને દેખી શકી ન હતી. આ વિશાળ જગતનાં અનેક રાષ્ટ્રો હિંદીમહાસાગરને અને પાસિફિક મહાસાગરને કિનારે પડયાં હતાં. આ રાષ્ટ્રોમાંજ જગતની જન્મદાતા, વિશ્વસંસ્કૃતિને પ્રથમ ઉદય થયો હતે. પણ આ બધોરાષ્ટ્ર સમુહ, ત્યારે ગુલામ હતો. આ બધા ગુલામ રાષ્ટ્રો, વિમુકિત પામે તથા, વિકટર હ્યુગેએ ગણાવેલાં પેલાં બે રાષ્ટ્ર જૂથ વચ્ચે જ નહિ પણ આ તમામ રાષ્ટ્રો વચ્ચે, સમાનભાવવાળું, અને બીનદરમ્યાન ગીરીવાળું, શાંતિમય સહઅસ્તિત્વનું જગતરૂપ તે જમાનામાં વિકટર ઇંગોને પણ દેખાયું ન હતું. ત્યારની યુરેપની નજરમાં તો જગત યુરેપ અને યુનાઈટેડ સ્ટેટસથી મેટું નહોતું. વિકટર હયુગ આખું જગત દેખી શકે નહે.
પરંતુ આજે વિશ્વઈતિહાસનું જીવનતંત્ર, આ તમામ રાષ્ટ્રોમાં ક્રિયાશિલ બન્યું હતું. વિશ્વ ઈતિહાસનાં પરિબળો જેવી આ રાષ્ટ્ર સમૂહોની અતિહાસિક પ્રક્રિયાનું, પહેલું રૂપ, પહેલા વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલ બનીને દેખાયું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી આ વિમુક્તિની હિલચાલેએ, પોતપોતાના રાષ્ટ્રોમાં એક પછી એક એવાં વિમુક્ત રાષ્ટ્ર એકમોનું રૂપ ધારણ કરવા માંડ્યું હતું. વિમુક્ત એવાં આ ખૂનના રાષ્ટ્રોની નનન અને સમાન એવી હસ્તીને સ્વીકાર, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં પણ થયો હતો. આ રીતે વિશ્વ વિશાળ બન્યું અથવા, સાચા અર્થમાં આખું વિશ્વ બનવા માંડ્યું અને વિશ્વભરના એકેએક રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રિય સહઅસ્તિત્વનાં સમાન અને સાર્વભૌમ એકમે બનવા માંડયા, પરંતુ ત્યારે વિકટર હ્યુગેની નજર પણ જગતની ગણનામાં આ રાષ્ટ્રોને ગણી શકી ન હતી. પરંતુ વિમુક્ત ઘટક તરીકે પોતાની જાતનું પ્રસ્થાપન હવે તેમણે કરવા માંડયું હતું. સઆયતુ સર્વત, આંતરરાષ્ટ્રિય કાનૂનની પહેલી ગીતાંજલિ
ગતને આંતરરાષ્ટ્રિય કાનનની ભેટ આપનાર સંસ્કૃતિની વિશ્વ-કાનુનની ન્યાય સમતાની નૂતન અને યુગવર્તિ તને જગતના ઈતિહાસમાં પહેલી વાર
Page #803
--------------------------------------------------------------------------
________________
૭૮૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
પ્રગટાવનાર જો કાઇ અતિહાસિક પરિબળ હાય તો તે પરિબળ પરાધીન પ્રદેશની વિમુક્તિની હિલચાલ અથવા એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલ છે, એમ કહી શકાય. આ હિલચાલે, વિશ્વઇતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રિય કાનૂનને માનવ જાતના જીવતરમાં જનમાવ્યા તથા, માનવ સંસ્કૃતિના જીવતરના સંસ્કાર સ્વરૂપમાં, ક્રાન્તિકારી એવું જીવનમૂલ્ય નિપજાવી દીધું,
Page #804
--------------------------------------------------------------------------
________________
૭૮૭
શાંતિમય સહઅસ્તિત્વની વિકવ-ભૂમિકા
કવિતા જેવી જબાનમાં ગીતની અંજલિ આપતું કોઈ ગાતું હોય તે અવાજ પૂર્વની ભૂમિ પર પહેલીવાર સંભળાય. આ અવાજ સૌ માને, સૌ, રાષ્ટ્રોમાંથી, સૌને સમાનભાવે એક કાનુનનું, એક સરખું આંતરરાષ્ટ્રિય શાસન હોય ત્યાં આવવાનું આવાહન આપતે હતે. એવું એક વિશ્વનું એક કાનૂની આંતરરાષ્ટ્રિય શાસન આ પૃથ્વી પર જ્યારે કોઈ ખુણું પર એક પણ પગ ગોઠવી શકાય તેવી જમીન પર પણ હતું. નહિં ત્યારેજ, કલકત્તા પાસેના બોલપુર નામના ગામડાના પાદરમાં, એક ઉપવનમાં ચેડાંક ઝૂંપડાંઓ બાંધીને આ ઝુંપડાઓને વિશ્વભારતીનું નામ આપીને, માનવ માનવ વચ્ચેના, સહકાર સહચાર અને અનુરાગના પાયા પર જગતભરનાં સૌ રાષ્ટ્રનાં દિકરાદિકરીઓને એક આંતરરાષ્ટ્રિય કાનૂન રચવાની નિશાળ માંડીને, રવિન્દ્રનાથ નામનો એક શિક્ષક પિતાના આ નાનકડા સંસ્કાર જગત પર પાટીયું લટકાવતું હતું, “સર્વે આયતુ સર્વત :” ( પુરાણ પ્રાચીન, અને માથાં બાંધેલી સંસ્કૃત ભાષામાં લખેલા આ પાટીયાના આવાહન પાછળની વિશ્વભારતીના જીવન રૂપમાં, જીવનના વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી બધી સંસ્કૃતિની સુરમ્ય રેખાઓ અહીં ઘડાઈ હતી. આ વિશ્વભારતમાં વિજ્ઞાનનાં યંત્રો દેખવામાં આવતાં હતાં પરંતુ, વિજ્ઞાનનાં બધાં સાધનેએ દીધેલી સરકાર દ્રષ્ટિનું અહીં માનવ વ્યવહારના પદાર્થ પાઠમાં આયોજન થયું હતું. વિજ્ઞાનનાં જે સાધનાઓ માનવ જાતને, ટેલીગ્રાફ અને ટેલીફોનની તાકાત દીધી હતી, તથા તેની આંખને સૂક્ષ્મદર્શનની જે સંસ્કાર દષ્ટિ એનામાં એનાયત કરી હતી, તથા તેના પગને સ્ટીમર કે બલૂનની જે સંસ્કારની ઝડપ એનામાં ભરી હતી તે બધીજ, વિજ્ઞાનની તાકાત, અહીં, કાનૂન બનીને વિશ્વભારતીમાં માનવ માનવ વચ્ચેના સંસ્કાર ઘડતરના સંસ્કૃતિના આંતરરાષ્ટ્રિય સામાજિક ગુણમાં કાયાપલટ પામીને અહીં આવી પહોંચી હતી. ન્યુટનને મહાત કરનારે વિશ્વ નાગરિક
એ જ અરસામાં જ્યારે શાહીવાદી જગતમાં સંહારની રચના ઉભરાવા માંડી હતી. ત્યારે સંહારની એ રચના સામે વિશ્વ સંસ્કૃતિના આ જ્યોતિર્ધરને અવાજ અરણ્ય રૂદન જે કંપી ઉઠીને આઈનસ્ટાઈન નામના મહા વૈજ્ઞાનિકન વિશ્વશાંતિના અંતરનાદ સાથે જોડાઈ જતા હતા..
આ આઈનસ્ટાઈને ન્યુટનને મહાત કર્યો હતે. એકેએક પદાર્થ, જે તેને ધક્કો મારીને ગતિ આપવામાં ન આવે તે તે સ્થિતિચુસ્ત રહેતા હોય છે એવા ન્યુટનના ખ્યાલને ફરીવાર પાછો પાડવામાં આવ્યો. એણે જાહેરાત કરી હતી
Page #805
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૭૪
કે એકેએક પદાર્થ ગતિમાં છે અને ગતિમાન એવા પદાર્થ માત્ર પાતપેાતાની ગતિના પ્રમાણમાં જ દરેક ખીજા પદાર્થ સાથે સબંધ ધરાવતા હોય છે.”
એ સબંધ તિના સાપેક્ષ સંબધ છે, પણ એ સાપેક્ષતા એકલી પદાર્થની ગતિને લાગુ નથી પડતી પણ ગતિની દિશાને પણ લાગુ પડે છે. એટલે પદાની ગતિ અને દિશા બન્ને સાપેક્ષ છે અને તેની સાથે પદાર્થનું કદ પણ જોડાયેલું છે તથા અવકાશ વર્તુળાકાર છે અને તેથી અવકાશમાં ઊડતાં રજકણાગ્રહ નક્ષત્રો અનંતના પરિધ પર ઊડે છે. અજબ બનેલા બુદ્ધિમાનેાતે હેરતમાં ગરકાવ કરતા એ વૈજ્ઞાનિક, ગણિતના આંકડા ગણતા આગળ કહેતા હતા, “ જેમ અવકાશ સાપેક્ષ છે તેમ સમય પણ સાપેક્ષ છે. ભૂત, વમાન, અને ભવિષ્ય આ બધી સાપેક્ષતામાં ત્રણ બિંદુએ છે તથા પ્રકાશની ગતિ જે સૌ ગતિમાં સર્વોપરી ઝડપવાળી છે તેટલી, એક સેકન્ડની ૧૮૬,૦૦ માઇલની ઝડપથી જો કાઇ માણસ ગતિ કરી શકે તે તે, તેના ભૂતકાળને પાછા પાડી દે, અને તેના જન્મના સમયબિંદુને ભવિષ્યમાં છોડી દે. એવી ઝડપવાળા માણસ પરિણામાને તેનાં કારણેા પહેલાં નીરખી શકે શકે અને બનાવા અને તે પહેલાં જ તેમને તે જોવા માંડે.”
t
66
Ο
પાછે એ સમજાવતા હતા પણ આપણી પૃથ્વી પરના સમયની ઘટના બધે લાગુ પડે તેવી નથી. આપણા સમય–આપણેાદિવસ તા માત્ર આપણી પૃથ્વીની સૂરજ આસપાસની ગતિના એક આંટાના જ હિસાબ છે. આપણા દિવસ એ એક આંટાની ગતિના માપ જેવી એક લાકડી જ છે. ’ અવકાશમાંના જે તારામાંથી પ્રકાશનાં કિરણાને આપણે ત્યાં પહોંચતાં દશ લાખ વરસ લાગે છે તે તારાને દેખીએ ત્યારે આપણે દશ લાખ વરસ પહેલાંના તારાને જ દેખીએ છીએ. એટલે અવકાશ, એ સમયનુ માપ છે અને સમય, અવકાશનું માપ છે. બન્ને એકબીજા ઉપર અવલંબે છે, પણ બન્ને પદાર્થોની ગતિની બે બાજુએ છે. બસ, વાસ્ત વિકતા આવી અને આટલી જ છે તથા સમયના ચોથા પરિમાણવાળી છે.’’ એ વાત એ હતી કે પ્રકાશ પદાર્થના પરમાણુગ્માના બનેલા છે અને ન્યુટને બતાવેલા નિયમ કરતાં એગણા વધારે પ્રકાશ ફંટાય છે અને એ બિંદુએ વચ્ચેનું અંતર સીધી લીટી નહિ પણ ફૅટાયેલી લીટી છે. જાણે એક જ રાતમાં ન્યુટનના વિજેતા બનીને બહાર નીકળી આવેલા આ વૈજ્ઞાનિક પર બુદ્ધિએ મુગ્ધ બનીને એવારણાં લીધાં. યુરીચે એને પોતાની વિદ્યાપીઠના અધ્યાપક નવા વિનંતી મોકલી. મશહૂર વૈજ્ઞાનિક લેારેઝે એને વૈજ્ઞાનિકામાં મહાન તરીકે જાહેર કર્યો. યુટ્રેસ્ટ અને લેડની પ્રખ્યાત વિદ્યાપીઠાએ પણ પાતાને ત્યાં અધ્યાપકપદ સ્વીકારવાની એને વિનતીએ કરી.
Page #806
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા
૭૮૫ આ બહુમાનાથી કંટાળતો એ કહેતા હતા, “ ડે. હેલીની કોઠીમાં હું કારકુન હતા ત્યારે જ મને વધારે નિરાંત હતી. '
હજ એ એની નિશાળનાં વરસે ભૂલ્યા નહોતા. ‘પેટર લેંગવેઈલ, અને ' ફાધર બાર ” કહીને એની ઠેકડી કરતા એની પાછળ દોડતા અવાજે અને યદદી હોવાથી ધિક્કારાયેલો છે અને પોતે વર્ગ છોડીને ભાગી ગયો હતો તે બધા બચપણના બનાવ હજુ એ ભૂલી શકયા નહોતા. પણ હવે તો એ મહાવૈજ્ઞાનિક બની ચક્યો હતો. હવે એને એલજીએમની રાણીનું આમંત્રણ આવ્યું હતું. બેલજીએમની રાણીને આ જગમશહુર બનેલા વૈજ્ઞાનિકનાં દર્શનની ઉગ્ર ઈચ્છા થઇ આવી હતી. નક્કી કરેલા દિવસે ટ્રેનના એક સામાન્ય ડબામાંથી એક હાથમાં બેગ પકડીને અને બગલમાં વાલીન ભરાવીને એ ઊતર્યો તે બેલજીએમની રાણીને ઘેર પહોંચવા ઉતાવળાં ડગલાં ભરતો રસ્તા પરથી ચાલવા માંડશે.
પણ એનું તો સ્ટેશન પર જ માત કરવાનું હતું ! માન કરનારી અમલદારી
હe
Page #807
--------------------------------------------------------------------------
________________
Ge
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
રસાલા એને દ્રૂનના ડબાઓમાં શોધતા નિરાશ બનીને પાછા જતા હતા અને નામદાર બાનુને ખબર કરવા માટે પાછા આવી પડેોંચ્યા હતા.
• આઇનસ્ટાઇન...પોતે આજે નથી પધાર્યાં, ' પણ ત્યાંતા આલ્બર્ટ આઇનસ્ટાઇન રાણીના મહાલય શોધી કાઢતા આવી પહેાંચ્યા.
આપને માટે મોકલેલી ગાડીને ઉપયાગ આપે કેમ ન કર્યા, હેર, ડાકટર ! ' રાણી આ વિશ્વવૈજ્ઞાનિકને દેખતી તાજીબ બની.
<
'
રસ્તા પરની સફર ઘણી આનંદી નીવડી, નામદાર મહારાણી !' એણે વિવેકથી સ્મિત કર્યું.. એવી પાતાની વીતિ ગએલી અનેક યાદોવળી જીંદગીમાં આજે આ મહાનુભાવ વિશ્વયુદ્ધની કિકીયારી પાતાની ભૂમિપર સાંભળતા ગમગીન થઇને પોતાના નિરધાર જાહેર કરતા હતા. - આ વિશ્વ વિગ્રહ એક મહા જંગલી અને નીચ તથા ગલીચ અપરાધ છે. મારા દેહના ટુકડે ટુકડા કરી નાખેા તાય હું એના બહિષ્કાર પુકારવાના છું. '
પણ એના બહિષ્કાર પર હસતા જર્મન લશ્કરવાદ વિશ્વયુદ્ધ ખાલતા હતા ત્યારે અરલીન નગરના એક ધરના એક ઓરડામાં આ વૈજ્ઞાનિક ગમગીન બેઠા હતા.
એ જાહેર કરતા હતા. હું મારું જમ`ન નાગરિકપદ છેાડી દઉ છું...હું જર્મન નથી...હું જગતના એક નમ્ર નાગરિક આલ્બર્ટ છું.' કહેતા આ વિશ્વનાગરિક પોતાની પત્નીને સમજાવતે તે, આપણે હાલેન્ડ જઇએ.” પણ પ્રાચીન એવા મહાન હિંદ દેશથી આવે છે તે મહાકવિ ટાગાર પાછા જાય પછી... પછી તરત જ આપણે જંગલની ખેડ બનતા આ જન દેશ છેડી દઇશું. આપણે એ મહાનુભાવને આપણા કાપુથના મકાનમાં આવકારવાના છીએ, એટલે રોકાઈ જઈએ.'
૧૯૩૦ ના જુલાઇની ૧૪ મીએ આલ્બર્ટ આઇનસ્ટાઇનને ત્યાં ખાણું લેવા એશિયાની ઉષાને લલકારતા મહાનુભાવ મહાકવિ આવી પહેાંચ્યા. ઈંગ્લે ડથી જર્મનીને એને આખે રસ્તે એ મહાકવિના બહુમાનમાં યુરોપનાં નરનારી ઉભરાયા કરતાં હતાં. આ ખન્ને વિશ્વ નાગરિકા ભેગા મળ્યા અને વાતે વળગ્યા, આપના દેશમાં જીવનને જ ઉપાધિ માનવામા આવે છે, મહાકવિ..?” આઇનસ્ટાઇને પૂછ્યું.
‘ તેનું તે દુ:ખ છે...” ટાગોરે સ્મિત કરતાં કહ્યું, · પણ સત્યને સાક્ષાત્કાર થાય નહિ ત્યાં સુધી ઉપાધિ જાય નહિ. પણ અમે ઉપાધિમાંજ માનીએ છીએ. અમે સત્યાગ્રહના સામુદાિ દાયિક સાક્ષાત્કાર કરવાના પ્રયાગ કરી જાણ્યા છે.” અને વિશ્વ
Page #808
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિક નાગારકે નિર્મળ દેખાયા. બંનેની અનુરાગી નજર એક બીજામાં પરોવાયેલી આપલે કરી રહી, “અમે, અમે યુરેપ પર થતા પરસ્પરના સંહારની વેળાએ તમારા સત્યાગ્રહના સામુદાયિક દર્શનપર મીટ માંડી રહયાં છીએ.” આલ્બર્ટ આઈનસ્ટાઈને ઉદાસીન ભાવ ધારણ કરીને આગળ કહ્યું.
જેમ ઈલેકટ્રન અને પ્રોટીનને બનેલે પદાર્થને પરમાણુ આખા જગત સાથેના પદાર્થ જગત સાથેના સુમેળ સંબંધથી...બોલતા મહા વૈજ્ઞાનિકે, મહા કવિપર મીટ માંડી “અમારે અણુ, સંહારનું સાધન બને છે ત્યારે તમારે ત્યારે સત્યાગ્રહ અમારી સંહારક ઘટનાને સવિનય ભંગ કરે છે. તે ભલે તે સફળ બના” ટાગોરના ગયા પછી આઈનસ્ટાઇન હિંદના દર્શને આવી પહોંચ્યો. એણે કલકત્તાના સુવર્ણગંગનગરમાં રીક્ષા દીઠી. રીક્ષાને ખેંચવાવાળા અડધો નમી ગએલે માણસ દેખતે એ ઘવાઈ ગયો. એને એશિયાઈ જીવનની પછાત ઘટના આંખો સામે દેખાઈ. શાહીવાદી યુદ્ધ ઘટનાએ માંડી દીધેલું યુદ્ધ એણે તે અહીં રોજની જીવનધટનામાંજ દીઠું.
પછી એ ચીન ગયો. ત્યાં પણ જીવનની એ જ કરપીણુતા એને કેરી ખાતી હતી.
પણ ત્યારે જ પેલે મહાકવિ રૂસ દેશની યાત્રા કરીને પાછો ફરતે હતે. એણે ત્યાં જીવનવિકાસના આકાર ને ધરતી, નવી રચના દેખી હતી.
એશિયાની ઉષાકાળને એ કવિ રૂસી જીવનને પ્રકાશ પીતે ગદગદ થતે. કહેતું હતું, “આવી જીવનપ્રભા અમારે આંગણે પણ અમારા મહાન દેશ પર પથરાય એટલી જ ભારી...મારા જીવનની મહેરછા છે.”
એ મહાકવિ હિંદ દેશ જોગ ૧૯૩૦ના સપ્ટેમ્બરમાં લખતે હો, મારી યાત્રાની સફળતા મેં રૂસ દેશ દેખીને જ માની છે. કેવી અસાધારણ રૂસી લેકની વીરતા છે! રૂસ દેશ દેખ્યા પહેલાં એ વિષે મને કેવા ઉંધા ખ્યાલે હતા! મેસ્કના આમંત્રણ છતાં જો હું એ મહાન દેશને દેખવા ન ગયે હેત તે ત્યાં આજે ચાલી રહેલા જગતભરના સૌથી મહાન અને ઈતિહાસના તખ્તા પરના સૌથી મોટા એવા ઐતિહાસિક શ્રમ યજ્ઞને દેખવાથી દૂર રહેવા બદલ,મારી જાતને કદી માફ ન કરી હોત.'
ત્યારે પેલે વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન આલ્બર્ટ લંડનમાં હતા. ત્યારે એ મહાવૈજ્ઞાનિક એક સામયિકમાં રૂસદેશની યાત્રા કરતા એશિયાના મહાકવિને રસ દેશને અવાજ ઉકેલો હતો અને ખુશ થતો લંડનની જનતાને કહ્યા કરતું હતું,
Page #809
--------------------------------------------------------------------------
________________
૮૮
વિશ્વ ઈતિહાસન ઉપરેખા આખા બ્રહ્માંડ ભરમાં એક મહાન એકતાનતા છે તેવી એકતાનતા, સુસંગતતા અને સંયુક્ત એક દિવસ આપણું દુનિયાની પ્રજાઓમાં પણ સ્થપાશે જ..”
ત્યારપછી એ ચીન જાપાનની યાત્રા કરીને અમેરિકા પહોંચ્યું હતું. પાસિફિકના કિનારા પર એનું બહુમાન કરવા વૈજ્ઞાનિકોનું એક મોટું સંમેલન એકઠું થયું હતું.
હિટલર-ફાસીવાદે ત્યાર પછી એ મહાન યહુદીની ઉંચાઈને પિતાના વેંતિયા માપથી માપીને આલ્બર્ટ આઈનસ્ટાઈનના માથાનું વીશહજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું.
એવા યુદ્ધર જગતમાં ભૂલે પહેલે, આ વિશ્વનાગરિક અમેરિકામાં એક ગરીબ ઘર ભાડે રાખીને જીવતો હતે.
પછી એશિયાના ઉષઃકાળના પેલા મહાકવિની શમી જયંતિ ઉજવતા કલકત્તાના નાગરિકે જેગ એ સંદેશ મોકલતો કહેતું હતું, “મારાં સ્વને તૂટે છે અને હું રૂક્ષ હકીકતો દેખું છું. પરદેશી સત્તાને અધિકાર કરેડાની જનતાની શી ખાનાખરાબી કરી શકે છે તે હું દેખી રહ્યો છું. કાળનાં ચક્રે અંગ્રેજોને પિતાનું હિંદી સામ્રાજ્ય છોડી દેવાની ફરજ પાડશે... પણ એ શોષકે પિતાની પાછળ કેવું હિંદ છોડી જશે ? સૈકાઓથી જીવન વિહેણા અને શુષ્ક બની ગએલા એમના રાજવહીવટની પાછળ તેઓ ઉકરડા અને બદબોના ઢગલા જ મૂકી જવાના છે.”
આખરે વિશ્વયુદ્ધનાં કમાડ ખોલનાર ફાસીવાદી જર્મનીએ જેનું ઘરબાર તારાજ કરી નાખ્યું હતું તે આઈનસ્ટાઈન નામનો સંસ્કૃતિને નિરાશ્રિત ઉષ: કાળનાં પેલા મહા કવિને યુદ્ધ સામેનો પ્રકોપ સાંભળતા હતા તથા સંસ્કૃતિ અને વિશ્વ શાંતિને ઉપહાસ કરતા શાહીવાદી યુદ્ધના સંહારક દેખાવ તરફ અંતરની યાતના અનુભવતા હતા. ત્યારે આ યાતનાનો પડઘો પાડતો હોય તેવો અવાજ, ૧૯૪૨માં આખી ભારત ભેમ પર ઉગ્ર બનીને ગાજી ઉઠતે શાહીવાદને આ ભૂમિ પરથી જતા રહેવાની ઘેષણ જગવતે હતે. માનવધર્મનું વ્યકિતત્વ, ગાંધી, અને વિમુક્તિની હિલચાલ
આ માનવ ધર્મનું વ્યકિતત્વ મોહનદાસ કરમચંદ ગાંધી નામનું મશહૂર બન્યું. ક્રિયાકાંડનાં કોકડામાં ગુંચવાયેલા ગૌતમ ઈસુ અને મહમદનાં વિચાર મૂલ્ય
આ માનવ ધર્મના રોજબરોજના જીવન વહીવટમાં સાર્થકતા પામ્યાં. સાબરમતીના કિનારા પરની ઝુંપડીઓમાં માનવજાતે નહીં કરેલી એવી શાંતિની નવી બાંગનો
Page #810
--------------------------------------------------------------------------
________________
te
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા
પહેલે પૂકાર સંભળા. આ માનવધર્મનું નામ જીવન વર્તનનું સ્વરૂપ હતું. આ વર્તનના સ્વરૂપમાં કેઈ ક્રિયાકાંડ હવે નહીં પરંતુ માનવ માનવ વચ્ચેને બંધુભાવ જીવનના ચારિત્ર્યનું મૂલ્ય બનતે હતે.
ધર્મ એટલે માનવમાનવ વચ્ચે વર્તનધર્મ હતે. સામાજિક સહઅસ્તિત્વને આ કાનૂન કોઈ પણ ક્રિયાકાંડ કે દેવ દેવળ વિનાનો બન્યો. આ કાનૂનની કાર્યવાહીએ
સંગ્રામનું સત્યાગ્રહી સ્વરૂપ ધારણ કરવું પડ્યું. આ કાનૂનનો નિષેધ કરનારૂં રૂ૫ શાહીવાદનું હિંસક સ્વરૂપ હતું. આ હિંસક ઘટનાનાં ઘેર ચક્રો પાસે જઈને પેલે સુકલકડી સંત વિશ્વધર્મના પેલા ત્રણ પ્રવર્તકોનાં વિચાર મુલ્યમાંથી ઘડાયો હોય તે ઉભે, અને પ્રશાંત પડકાર જે એને અવાજ સંભળાયે, “એક ભયંકર યંત્રજાળમાં એક ટાંકણું પડે તેમ હું તમારી હિંસક ઘટનામાં યાહેમ કરીને ઉતરી પડવા માગું છું.” પછી એ ઉતરાણ થયું અને પેલી હિંસક ઘટનાની શાહીવાદી યંત્ર જાળના પિલાદી ટાંકાઓ એશિયાભરમાંથી તુટવા માંડ્યા. એશિયાની વિમુક્તિને અવાજ
બીજુ વિશ્વયુદ્ધ જગતપર ભયાનક બન્યું હતું. એકવીસ મહીનાને ગાંધીજીને કારાગાર વાસને સમય અંત પામે હતા. કારાગારના અધિપતિએ ૮મી ઓગસ્ટની (૧૯૪૨ ની) મધરાતે પૂરાએલા કેદીઓ પાસે આવીને ૧૯૪૪ના મેના પાચમા દિવસે કહ્યું, કે આવતી કાલે સવારમાં ૮ વાગે તમારે બીન શરતી ટકારાનો હુકમ મારી પાસે આવી ગયો છે.
૧૯૪૪ ના મેના દિવસે ઈનસ્પેકટર જનરલ ઓફ પ્રિઝન્સ અહીં પિણું આઠ વાગે હાજર થયો. ગાંધીજીએ લાકડી પકડીને ચાલવા માંડ્યું.
“જરાક થોભી જાવ મહાત્માજી !” કેમ !”
Page #811
--------------------------------------------------------------------------
________________
૭૯૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા “આઠ વાગ્યાના છૂટકારાને થોડીક મીનીટ બાકી છે” પછી આઠના ટકોરે, પેલા અમલદારે. આ કારાગારવાસીઓને કાંટાળા તારની વાડની બહાર કાઢયા.
હિંદ છેડ”ની લડાયક હિલચાલ ગાંધીજીને અને આખીય મહાસભાની કારોબારીને કારાગારમાં પૂરવાથી શમી જશે એવી શાહીવાદની ધારણા નિષ્ફળ નિવડી. “હિંદ છોડે” ને અનાહત નાદ તે ધરતીને ગુંજારવ હતું, અને આખા દેશ પર પથરાઈ જઈને આ રાષ્ટ્ર જેને એક ભૂમિ ભાગ હતા તેવા આખા એશિયા ખંડ પર વિમુક્તિની હાકલનું એલાન બન્યું હતું. હિંદ છોડને બદલે “એશિયા છેડા” નું સૂત્ર જનવિરાટનું ભારતીય આંદોલન બન્યું હતું,
એશિયા ખંડ પર સૈકાઓના સાતમે વહ્યા પછી પણ એને લેકસમુદાય જીવતે માલમ પડે. એશિયા ભરના રાષ્ટ્રની અસ્મિતાને કચડી નાખવાના શાહીવાદી અખતરા નાકામિયાબ નિવડી ચૂક્યા. મૂછિત બનેલે વિરાટ પ્રાણ આળસ મરડતો, અભયને અનુરાગ ધરતે બેલ્યો, “એશિયા છોડી જાવ !”
ફરી ફરીને આ ભારતીય તપસ્વીને તપ્ત પ્રાણ શાહીવાદને એકજ સવાલ પૂછતો હતો, “શી છે તમારી યુદ્ધ નેમ !”
શાહીવાદી નેમ કશે જવાબ દઈ શકતી નહતી. શાહીવાદ હિંદની ભૂમિ પર રચાયેલાં કારાગાર, અને દુષ્કાળને જાળવી રાખવા માગતી હોય તેવો
કફ
.
:
તો
-
છે
જી . જો
દારૂણ દેખાવ એની કાર્યવાહીના સાક્ષી રૂપે બંગ ભૂમિ પર ૧૯૪૩-૪૪નું આખું વરસ ચાલુ રહ્યો. શાહીવાદે રચેલે આ દુષ્કાળ આખી સાલભર મૃત્યુને કમકમાટી ઊપજાવે તે ભક્ષક બનીને, મૃત્યુના દારૂણ દેખાવની પરંપરા બનીને, વિશ લાખ બંગ નરનારીઓ અને બાળક-બાળકીઓને આહાર કરી ગયો.
Page #812
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા
G૯૧
ગાંધીજીની વેદના અપાર ખતી. આ વેદનાની શાંતિ માટે તેમણે એકવીશ વિસને! અપવાસ આરંભ્યા અને અપવાસના પરિણામ માટે અંગ્રેજી શાહીવાદે, આ મહાત્માને આખરી અંજલિ આપવા ચંદુન કાષ્ટની જોગવાઇ કરી રાખીને દમનના દારને વધારી મૂકયા. ત્યારે અંગ્રેજી ભૂમિ પરથી જ ત્યારે અનાર્ડ શે નામના એક સાહિત્ય રવામીએ ખૂમ પાડી, ગાંધીજીને કારાગારમાં જકડીને અને સત્યાગ્રહીઓને ફટકા મારવા માંડીને હિટલર સામે લડવા જનારા આપણે, યુદ્ધ માટેના આપણા નૈતિક દાવાનું દેવાળુ પુરવાર કરી દીધું છે. અ ંગ્રેજી રાજાએ ગાંધીજીના ખીનશરતી છૂટકારો કરીને, પોતાના પ્રધાન મંડળની બેઅદબી માટે, તે મહાત્માની માફી માગવી જોઇએ.”
(
પછી સમાધાન આવ્યું. એક રાષ્ટ્રના એ રાષ્ટ્ર બનાવવાનું, એક પ્રજાના એ ટુકડા કરી નાખવાનું, એક કલેવર પર કરવતી ચલાવીને ધમ ભેદના જાતિ ભેદ ભાવ પર રાષ્ટ્રાના અંગછેદ કરવા પર રચાયેલી શાહીવાદી ઘટમાળમાંથી આઝાદી પહેલાનું સમાધાન પેશ થયું. આ અંગ ́દ સામે પાછે પેલા તપસ્વીને કંઠ કકળી ઉઠ્ઠયા. ભેદ ઘટના પર શાસન ચક્ર રચી ચૂકેલા આ શાહીવાદી ભેદ ધટનાના અધેાર દેખાવ ધરતી પર છૂટા મૂકાયા.
અંગભૂમિ પર પાછા દુષ્કાળ પછીના દેખાવ કતલે આમની દારૂણતાને ધારણ કરીને- આરંભાયે। કલકત્તાની શેરીએ પર હિંદુ-મુસ્લીમ સહારના ચિત્કાર અને શખાના ઢગલા ખડકાયા કર્યો. કલકત્તાની ગટરામાં મડદાંઓએ મેલાં પાણી રૂધી દીધાં.
કામ કામ વચ્ચેની સંહાર નીતિને, પાતાના પાયા બનાવનારી શાહીવાદી રાજ નીતિએ માનવ સ’હારતાની હદ વટાવી જઈને હિંદને આપવાની, આઝાદીના રૂપમાં સંતાડાયેલી માનવ સંહારક રાજનીતિને દેખાવ રચી દીધે એક દેશના એ દેશ ધડીને, એક પ્રજાની એ પ્રજાએ રચીને, અંદર અંદરની યાા સ્થલીની ઘટના લડીને, સૈકા જૂના શાહીવાદે હિંદુ છેડવાની હા, ભણી, પરંતુ હિન્દુ છેાડી જતા પહેલાં, આ રાષ્ટ્રના જીવનમાં તેણે ભેદ નીતિ ભારી દીધી. આઝાદીમાંજ એનુ આર્ભનું રૂપ સંહારની કાર્યવાહી કરવાનું બન્યું. આ સંહાર રૂપને, મહમદઅલી જીન્નાએ ઘડેલા, કેામવાદી લીગનેા ઠરાવ બનેલા અને ભાઇ ભાઇના સંહાર કરવાના ડાયરેકટ એકશન ” થી આરંભ થયા. સહારની આ ક્રિયાનેા પાયે શાહીવાદી રાજનીતિનું રૂપ ધારણ કરીને આખરી દેરી સંસાર કરતો બેઠા.
6)
૧૫ ઓગસ્ટની, શાહીવાદ રચિત આઝાદીની યાજનાના આરંભના સમા ચાર ગાંધીજીએ દિલ્હીના પોતાના ભગીવાસમાં સાંભળ્યા. આખા દેશ પર આ
Page #813
--------------------------------------------------------------------------
________________
૭૨
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
સંહારની આગ ફેલાઇ ગઈ. આ આગની જવાલાએને પીતા અને પ્રજળતા ગાંધીજીના રાષ્ટ્ર જીવ પોતાના આશ્રમવાસીઓને કહેતા હતા,આ અગ્નિઝાળને ખૂઝવવા, ક્લિમાંથી વૈરવૃત્તિ જે શમાવી શકે તેનાં જ બલિદાન, કામ આવશે. આવાં અલિદાન માટે, વેદી પર પહેાંચી જવાની જેની ઉમેદ હાય તે તૈયાર થાય !
"
જવાહરલાલ સાથે ગાંધીજી પેાતાના કાર્યક્રમની મસલત કરતા, અરણ્ય રૂદન જેવા અવાજમાં વલોવાઈ જતા દિલની યાતના કહેતા હતા, “કૈમવાદનું ગાંડપણુ આખા રાષ્ટ્ર પર પથરાવા માંડયું છે. ભલભલા આ ઉન્માદમાં સપ ડાવા માંડયા છે. તેઆખલીના સમાચારે મને હચમચાવી મૂકયા છે. સેવાગ્રામ જવાના મારા કાર્યક્રમ રદ કરીને હું ત્યાં નં છું જ્યાં, માનવ સહારે માઝા મુકી છે”
કેવું ભયાનક આ દન હતું ! કેવા જવાબ માગતા આ રાષ્ટ્રની ભૂમિ પરને દાવાનળ દેખાતા હતા ! શાહીવાદ જતા હતા પણ જતાં જતાં એણે આજ સુધી અખત્યાર કરેલી ભાઇ ભાઇમાં ભેદ પડાવવાની અને આંતર કલહને જલતે રાખીને આ ભૂમિ પર શાસન કર્યો કરવાની રાજનીતિની ભયાનક આગને એ આઝાદીની રચનાની અંદર જ ચાંપી જતા હતા !
એને અહિંસાથી હાલવવી પડશે. શાહીવાદે આઝાદીમાં દીધેલી પેાલીસ, કે લશ્કર કે તેાકરશાહી તે નહી’કરી શકે. હીંસાનું ક્રિયાવિધાનજ તે તો કરી શકે છે.’' ગાંધીજીનું મનેામંથન શરૂ થઇ ગયું. આજના કાર્યક્રમની વિકરાળ દશા પર વિદ્વવલ બન્યા વિના, એ તપસ્વીની નજરમાં આર્દ્ર દૃષ્ટિ ઉભરાવા માંડી. આ નજરની એક પાંખ આવતી જ કાલના કાર્યક્રમ પર મંડાઇ હતી, ખીજી પાંખ, આઝાદીના સંરક્ષણ માટે, શાહીવાદી લશ્કરવાદ સાથેની કાઇ પણ સંધિના અસ્વીકાર કરતી, રાષ્ટ્રના અંદરના સહકાર, સહચાર વચ્ચેની બળજબરી જેવી દરમ્યાનગીરીને ઇન્કાર કરતી હતી. આ ભવ્ય નજરની એક પાંખ આજના જ વ્યવહાર માટે ઉત્સુકતાથી ઉડવા માંગતી હતી પણ ખીજી પાંખનું આખર દર્શન પણ અનંત ભાવીને આવરી લેતું એક સાથે ઉડ્ડયન કરતું હતું.
આ નજર એકધારી કયારની ય કામ કરવા મંડી હતી. ગાંધીજીએ એટલે જ આઝાદી દેવા આવેલા કૅખીનેટ મીશનને સાફસાફ કહી દીધું હતુ` કે “ અમારે આઝાદી લેવાના વચલા ગાળામાં કે આઝાદી પછી, અમારા અંદરના બચાવ માટે કે બહારના આક્રમણના સામના માટે, તમારી કોઈપણ જાતની લશ્કરી સહાયતાર્ની જરૂર નથી. તમારી સહાય કામકેામ વચ્ચેની ભેદનીતિને વધારશે. તમારી લશ્કરી મદદ, આ એક રાષ્ટ્રના ટુકડા કરશે, અને એ ટુકડા
Page #814
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભૂમિકા
૭૩
વચ્ચે ઝધડાઓને જીવતા રાખીને તમારી સહાય અને દરમ્યાનગીરીને ચિર જીવ જરૂરિયાતવાળી હોવાનો દાવો કરશે. જવાહરલાલને પરદેશનીતિ દાખવતુ આ દુન
ગાંધીજીએ, રાષ્ટ્રહિલચાલના એકએક તબક્કામાં ભારતપરની એકતા વચ્ચે અંતરાય બનનારી આંતરવિગ્રહ જેવી હુલ્લડાના સ્વરૂપવાળી શાહીવાદની ભેદનીતિ દેખી હતી. આજે ભેદની નીતિએ અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... હતું.
આ દેશને છેાડી જતા શાહીવાદ ભવિષ્યમાં તેના પર પેાતાને કાબુ ટકાવી રાખવા, એક દેશના, એ દેશ બનાવીને અને બન્ને વચ્ચે ભેદનીતિની ફાચર મારવા તૈયાર થતા હતા. આ રીતે, અંદર અંદરના યુદ્ધને વ્યૂહ રચીને અંદર અંદરની અખંડ હુલ્લડ જેવી પરિસ્થિતિને કાયમ કરીને, બન્ને પક્ષને પોતાની લશ્કરી મદદ આપવાની તૈયારી બતાવીને, બન્ને પર આંતરવિગ્રહની રચના વડે પોતાનું સ્વામીત્વ ટકાવી રાખવા માગતા હતા.
ગાંધીજીએ, આ શાહીવાદી ભેદનીતિનેા ઈન્કાર કર્યો તથા દેશની વિમુક્તિને ટકાવી રાખવા માટે અંગ્રેજી કે કાપણું શાહીવાદની આવી ભેદની ઘટનાને દિ પણ નહીં સ્વીકારવાની આઝાદ ભારતની પરદેશનીતિના પાયા નાખ્યા. જ્યાં જીવે ત્યાં વિમુક્તિનું વિશ્વરૂપ
પહેલુ વિશ્વયુદ્ધ આ જગત પર આવ્યું તે પહેલાં આપણી પૃથ્વીને અથવા વિશ્વને દેખા ! કેવુ, વિશ્વયુદ્ધને લાવનારા મહાકારણ વડે અપણા જગતનું શાહીવાદવડે છવાઇ ગએલું એવુ' સ્વરૂપ માલમ પડે છે! આપણા વિશ્વના રૂપપર ત્યારે માનવજાતનુ અખંડ ઝરતું લેાહી આ પૃથ્વીના ગાળાને રાતા બનાવ્યા કરતું દેખાય છે. આવું વિશ્વપરૂપ વિશ્વપર અધિકારી બની ચૂકેલા શાહીવાદે અથવા વિશ્વયુદ્ધની ઘટનાએ નિર્માણ કર્યું હતું. આ ધટના ત્યારના સમયમાં અંગ્રેજી ઘટના હતી. આ ઘટનાનું વિશ્વરૂપ, જી–કે, ચેસ્ટરટને ગાયું હતું. ચેસ્ટરરને લખેલી એક કવિતાની કડીએ કહેતી હતી કે આખું વિશ્વ, એક માત્ર ઈંગ્લેંડ અથવા બ્રિટન બની ગયું છે. × એ કવિતા ગાતી હતી
>The earth is a place on which England is found. And you find it however you turned the globe round.
For the spots are all red and the rest is all grey. And that is the meaning of Empire Day."
૧૦૦
.
Page #815
--------------------------------------------------------------------------
________________
વિવ ઈતિહાસની રૂપરેખા કે આખું જગત, બ્રિટનમય થવા બ્રિટન નામના શાહીવાદી દાનવના ઉદરમાં ઉતરી ગયું છે, અને શુન્ય બની ગયું છે. શુન્ય બનેલા વિશ્વપરનું વિશ્વયુદ્ધનું શાહીવાદી એકમ એકલું જ દેખાતું હતું તથા, એના સિવાયનું જે કંઈ બાકી રહ્યું હતું તે માત્ર મહાસાગરે હતા. આખા જગતનું શાસક બનેલું આ સામ્રાજ્ય એક મોટો સામ્રાજ્યવાદ અથવા વિશ્વયુદ્ધની ઘટનાવાળ અધિકારવાદ હતે.
પછી વિશ્વયુદ્ધની આ ઘટનામાંથી, ઈ. સ. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું અને પછી ૧૯૩૯હ્માં બીજું શરૂ થયું. વિશ્વયુદ્ધના અંતમાં, પેલું સામ્રાજ્ય હચમચી ગયું. હચમચી ઉઠેલા સામ્રાજ્યના ઉદરને ફાડીને જાણે મોત પામવાને ઈન્કાર કરતી માનવ જાત, વિશ્વ માનવજાતનું વિમુક્તિનું આવાહન કરતી, સામ્રાજ્યવાદની દિવાલને રૂસદેશ આગળ તોડી નાખીને બહાર નીકળતી હતી.
વિમુક્તિના આ નૂતન રૂપની નૂતનતા એ હતી કે, વિશ્વયુદ્ધની સામ્રાજ્યવાદી ઘટનાને તેડનાર અને વિમુક્તિનું કમાડ ખોલનાર, ઈતિહાસના આ તબક્કામાં, શ્રમ-માન પણ હતાં. આ શ્રમમાનનું સ્વરૂપ શાહીવાદે જગતપર સંસ્થાનિક ગરીબાઈ અને ભૂખમરે સરછ દીધો હોવાથી વિશ્વભરનાં તમામ માન સાથે એકમય બની ચૂકયું હતું. વિશ્વભર માનવજાત હવે એક માનવસમુદાયનું સંયુક્ત સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી, તથા આંતરરાષ્ટ્રિય સંગઠનરૂપ પામતી હતી. બીજા વિશ્વયુદ્ધના અંત પછી; વિશ્વશ્રમમાનેનું સંગઠનરૂપ
વિશ્વશાંતિની ઘટના જેવો શ્રમમાનવ સંધ હવે પિતાનું વિશ્વ સંગઠન ઘડી ચૂક હતું. ૧૯૪૫ના ફેબ્રુઆરીની છઠ્ઠી સુધીની સત્તરથી તે એ તારીખે તેની સામેલલની સાક્ષી બનતી હતી. એ એતિહાસિક તવારીખે ઈતિહાસમાં પહેલીવાર આખી દુનિયાનાં શ્રમ માનનાં પ્રતિનિધિઓ, લંડનના કાઉન્ટી હેલમાં મળ્યાં.
એ આંતરરાષ્ટ્રિય ટ્રેડ યુનીયનની પરિષદમાં છ કરોડ સંગઠિત કામદારોનાં ૨૦૪ પ્રતિનિધિઓ જર દેશમાંથી આવ્યાં,
એ ૨૦૪ પ્રતિનિધિઓમાં જુદા જુદા રાજકીય
પક્ષના આગેવાન હતાં, પીઢ કામદાર નેતા હતા. અને જનતાના મૂળભૂત હક્કોની નાનીમેટી લડાઇઓ લડેલા અનેક લડવૈયા હતા.
ત્યાં શ્રમમાનની આખી દુનિયાનાં દેશવાસીઓ પહેલીવાર મળ્યાં. આખી દુનિયાની ભાષાઓ એક જબાનમાં એકઠી થઈ. આખી દુનિયાના રાજકીય પક્ષની
Page #816
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા કામદાર જનતાનાં હિતેમાં એક સંયુક્ત નીતિ, પરિષદની રણહાક બની રહી. આખી દુનિયાનાં અદનાં માન જ, લેહીલુહાણુ બનેલા, સંહારાયેલા, ઉજ્જડ થએલા જગતને અને માનવજાતને આવતી કાલની સમાન અને ન્યાયી દુનિયાના નિશાન દાખવી શકશે તે વાત પૂરવાર થઈ ગઈ
દશ હજાર વરસ પછી ઈતિહાસનું માનવજાત સમસ્તના હિતનું, સમાન ન્યાયનું અને જીવનવિકાસના જતનનું પ્રકરણ, પ્રથમવાર આલેખાયું. દશહજાર વરસથી કચડાયેલી માનવતાની મેટી લડાઈઓમાં ઘડાયેલે અનેક અગ્નિપરિક્ષાએમાંથી પસાર થએલે સંગઠનને વિશ્વઆકાર પહેલીવાર ઘડાયે. ન્યાય સમતાને હજારો વરસ પહેલાં ઉગેલે અવાજ અનેક અથડામણે, યાતનાઓ, કલહે, અને સંગ્રામોમાંથી પસાર થઈને કચડાયેલી માનવજાતના સંગઠનની તાકાત બનીને, રાજનીતિઓના આંતરરાષ્ટ્રિય લેકશાહી પરિપાકનું વિરાટરૂપ ધરીને પહેલીવાર દેખાય અને સંભળાવે કેઃ
અમે યુનાઇટેડ કીંગભ, અમેરિકા, સેવીયેટરૂસઓસ્ટ્રેલીયા, બેલછમ, કેનેડા, ચીન, કેલિબીયા, કયુબા, ઝેકોસ્લોવાકીયા, ફ્રાન્સ, હિંદ, મેકિસકે, નીધરલેન્ડઝ, ન્યુઝીલેન્ડ, નેર, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા, પેલેસ્ટાઈન, સીપ્રસ, બ્રિટીશ ગીએના, જામેઈકા, નાઈગીરીયા, સીરાલીઓન, ગેબીયા ગેડકાસ્ટ, ઉત્તરદેશીયા, ઉગીયા, આઈસલેન્ડ, આયર, સ્પેઈન, સ્વીડન,
સ્વી રલેન્ડ, ફીનલેન્ડ, ઈટાલી, બલગેરીયા, કસ્ટારીકા, ડોમીનીકન રીપબ્લીક, ઈકોર, પનામા અને પરનાં, કામદાર જનતાનાં પ્રેગ્યુનીયનને નિરધાર સંભભાયો. ૪૨ દેશના શ્રમમાનના પ્રતિનિધિઓએ ૧૯૪૫ની ફેબ્રુઆરીની ૬ઠ્ઠી થી ૧૭મી સુધી લંડનના કાઉન્ટી હેલમાં પિતાની કાર્યવાહી ચલાવી. એણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની કાર્યવાહીને અભિનંદન આપ્યાં. એણે સાન–ાનસીસ્કો પરિષદમાં પિતાના છકડ સંગઠિત કામદારોના નામમાં વિશ્વ યુનીયનના સ્વીકાર માટે દુનિયાની સરકારનાં કમાડ ખખડાવ્યાં.
જગત જનતાને કચડવાને અને તેમને શાસનના વહીવટમાંથી બહાર રાખવાને ટેવાયેલી દુનિયાની સરકારેને જનસંગઠનના આ નવા લેકકારની સમર્થ તસ્વીરથી મુંઝવણ તે થઈ. પણ ઈતિહાસના સૈકાઓએ ઘડેલ એ આકાર એથી પિતાના નિર્ણય લેતે થંભી શકે તેમ નહોતું. વિશ્વશ્રમમાનવના એ સંગઠનની પાછળ અચૂક રીતે આવેલું નવી દુનિયાની સર્વાગી એકતાનું ઐતિહાસિક નિશાન આબેહૂબ બન્યું. લાખોનાં બલિદાન દઈને, દિવસરાતભર અથાગશ્રમ વહાવીને, મરચાપર અને કારખાનાંઓમાં આપગની ઉજવલતા જમાવીને,
Page #817
--------------------------------------------------------------------------
________________
૭૯૬
વિવ ઈતિહાસની રૂપરેખા એણે જ જગતભરની જનતાને ગુલામ બનાવવા નિકળેલા ફાસીવાદી પશુને પરાસ્ત કર્યો હતો. આજે એ પરાજય પછી આવાં ખુનખાર યુદ્ધો અટકાવવા અને માનવતાના સંહાર મચાવતા નફાખોર બળોને થંભાવી દેવા, જગતની શાંતિ અને એકતાને રાહ દાખવનાર, એના વિના બીજું કોણ વધારે યોગ્ય હતું ? એના વિના શાંતિ અને લેક એકતાના અમલની વધારે તાકાત અને તાકીદ પણ બીજ કેની હતી?
અને જગત જનતાને શ્રમમાનવસંધ ત્યારે જગતશાંતિની જવાબદારીને હાથ ધારણ કરતો હતો.
* એ જવાબદારીને અદા કરવામાંજ બીજા વિશ્વવિગ્રહની અગ્નિપરિક્ષાઓ પામેલે જગતને શ્રમમાનવ પિતાને ન સંઘ ઘડી ચૂક્યો હતો.
એ સંગઠનને આકાર ઘડનારી એક કમિટિ વર્ડ ટ્ર-યુનીયન કોનફરન્સ કમિટિ) ચુંટવામાં આવી. એ કમિટિના સભ્ય તરીકે અમેરિકા, ઇગ્લેંડ, કાન્સ અને સોવીયેટ દેશમાંથી અને લેટીન અમેરિકન પ્રદેશમાંથી દરેકમાંથી ત્રણ ત્રણ સભાસદો લેવામાં આવ્યા. એ કમિટિમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, હિંદ, ચીન, બેલજીયમ, નીધરલેન્ડઝ, નોરવે. સ્વીઝરલેન્ડ, સ્વીડન, યુગોસ્લાવીયા, ઝેકસ્લોવાકીયા, પેઈન, આઈસલેન્ડ, આયરલેન્ડ, બલગેરીયા, ઈટાલી, રૂમાનીયા, અને ફીનલેન્ડ વિગેરેમાંથી દરેકમાંથી એક સભાસદ ચુંટાયે તથા બ્રીટિશ કોમનવેલ્થમાંથી બે સભાસદ આવ્યા.
ઈતિહાસમાં પહેલીવાર જગતને શ્રમમાનવ આ રીતે એના સંગઠનની વિશ્વવ્યાપક તસ્વીર ઘડીને આખી દુનિયાની સરકારો સાથે સમાજ ઘટનાની વહીવટી વાતચીત કરવા માંડ્યો. પહેલીવાર અદનો માનવી જીવનવ્યવહારની નવી ઘટના બાંધવામાં પિતાને અવાજ લકસંઘઠ્ઠનને અધિકાર ઘડીને પેશ કરી શકશે. આ રીતે પહેલીવાર આખે માનવ સમાજ છેક ઉપરના વર્ગોથી માંડીને તે પાયા સુધીના, માનવ સમુદાય સુધી સંગઠિત ભાનવાળું નૂતનરૂપ ધારણ કરી શક્ય.
એ કમિટિએ ઘડેલા બંધારણને ૧૯૪૫ના ઓકટોબરના ત્રીજા દિવસે મળેલી વિશ્વ ડ યુનીયન પરિષદે પેરીસમાં અપનાવ્યું. એ બંધારણની ઘટના ટ્રેડ યુનીયનને વિશ્વસંધ (world Federation of trade unions) બને. પેરીસે એની પહેલી પરિષદ ભરી. એ પરીષદે જગતભરની લોકજનતાના હિતની એકતા, રાજકારણની એકતા અને જગતભરનાં શ્રેમમાનવની અતિહાસિક સંગઠિનની એક્તા સાબીત કરી. આ નવી વિશ્વઘટનાનાં પ્રેરક પરિબળો
Page #818
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભૂમિકા
૭૭. જેવા હિંદ–ચીન, સેવીયેટ દેશ, આઝાદ બાલ્કનદેશે અને લેટીન અમેરિકી પ્રદેશના કામદાર સંઘે બીજા સંગઠને સાથે સંપૂર્ણ લોકશાહીની રીતે નવી ઘટનામાં ઉમેરાય.
એ સંપૂણ લેકશાહી બંધારણમાં વિશ્વ શ્રમમાનવના સંઘની એક અને અતૂટ એવી એકતા બંધાઈ. ગમે તે વિશાળ અને મજબુત ટ્રેક્યુનીયનવાળો કોઈ પણ એક દેશ પિતાની વિશાળ સંખ્યાના બળથી આખા વિશ્વસંધ પર બહુમતિનું વજન ન લાદી શકે તેવું બંધારણું બનાવવામાં આવ્યું. એ બંધારણ પ્રમાણે ત્રણ કરોડની સભ્યસંખ્યાવાળા સોવીયેટ દેશના યુનીયનને ૪૨ પ્રતિનિધિઓ અને ૨૦૮ મત મળતા હતા તથા સિત્તેર લાખની જ સભ્યસંખ્યાવાળા બ્રિટીશ
યુનીયનને એ બંધારણ પ્રમાણે વીસ પ્રતિનિધિઓ અને ૧૨૦ મત મળતા હતા, અને સી. આઈ એની સાઠ લાખની સભ્ય સંખ્યાના ટ્રેડ યુનીયન સંધને ૨૨ પ્રતિનિધિઓ તથા ૧૧૦ મત મળતા હતા. એ રીતે બ્રિટીશ ટ્રેડ યુનીયન અને સી-આઈ-ઓ જેવાં બે ટ્રેડ યુનીયનો જ ભેગાં મળીને ત્રણ કરેડની સભ્ય સંખ્યાવાળા સેવીયેટ ટ્રેફ્યુનીયન સંઘના ૪૨ પ્રતિનિધિઓ અને ૨૦૮ મતની સામે ક૬ પ્રતિનિધિઓ અને ૨૩૦ મતે મૂકી શકતાં હતાં. બંધારણના લેકશાહી શિરસ્તા પ્રમાણે મધ્યસ્થ કમિટિના સભ્યો મુખ્ય મંત્રીને ચુંટતા હતા અને પરિષદની રાહ જોયા વિના દર બે વરસે ન મંત્રી ચુંટી શકાતે હતે.
આ બંધારણ પ્રમાણે શ્રમમાનના વિશ્વસંઘને પહેલે મહામંત્રી ફ્રેંચ કામદારને આગેવાન અને ફ્રેંચ રાષ્ટ્રના ફાસીવાદ વિરોધી મોરચાના પ્રમુખ લુઈ સીલાં, ચુંટાયે તથા સંઘની મુખ્ય કચેરી પેરીસમાં બેડી. સીટ્રાઇન, કાર્યવાહીને પ્રમુખ ચુંટ તથા બીજે સાત ઉપપ્રમુખ સાથે કુલ નવ જણની “એકઝીકયુટીવ બુરે” બની. આંતર રાષ્ટ્રિય ઉત્થાનનું સ્થાન જગત
શ્રમ માનના ઉત્થાનની સાથે સાથેજ પરાધીન એવા માનવ સમુદાયો, શાહીવાદના અધિકા નીચેના પરાધીન સંસ્થાન બનેલા જગતમાંથી હવે વિમુક્ત બનીને નૂતન આંતરશષ્ટ્રિય નીતિમત્તાને ધારણ કરીને ઉઠવા લાગ્યા. એશિયાઈ વારસાની અથવા માનવ ધર્મની ઈતિહાસનાં મૂલ્યોની આ પ્રતિષ્ઠા હિંદમાં ગાંધીજીએ નૂતન ઉત્થાન માટે કરી. આ પ્રતિષ્ઠામાં ધર્મોના ક્રિયાકાંડનાં વિષચક્રો જેવા કેકડાં નાબૂદ થયાં આ પ્રતિષ્ઠામાં એશિયા કે આફ્રિકાના દેવળો અને મંદિર નિરર્થક દેખાયાં. આ નુતન પ્રતિષ્ઠાએ, તમે ભગવાનમાં માને છે કે નહીં
Page #819
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા તે કોઈ સવાલ પૂછે નહીં. આ પ્રતિષ્ઠાના પાયામાં પુનર્જન્મના ખ્યાલ જે કોઈ પણ ખ્યાલ જરૂરી લેખાયો નહીં. આ પ્રતિષ્ઠાએ આડા અવળાં કે, લાંબાં ટુંકાં ટીલાઓ અને માળાઓ કે સાથીયાઓ અને કુસેનાં ચિહ્નોને નિરર્થક ગણ્યાં. માનવ વ્યવહારના નૂતન કાનૂન ઉપરજ આ પ્રતિષ્ઠા મારફત એશિયાનું પુનરૂત્થાન થઈ શકશે તે બાબત વિમુક્ત બનતાં એશિયાઈ રાષ્ટ્રોને સમજાઈ. આ પ્રતિષ્ઠા પર પગ ગોઠવીને, એશિયાના બે મહાન રાષ્ટ્ર બાંધનાં વડા પ્રધાને નિશ્ચલ એવા નિરધારથી ઉભા હતા અને નમ્ર છતાં દઢ એવા અવાજ વડે, ચીન અને ભારતને વિરાટ સમુદાયની નૂતન લેકશાહીને આંતર રાષ્ટ્રિય નીતિમત્તાને નિરધાર સંભળાવતા હતા. આ નિરધારનું વજરૂ૫ કુસુમ કરતાં પણ સુકેમળ હતું. આ નિરધારનું મૂલ્ય શોનાં ભંડારીયાંમાંથી ઘડાયું નહતું પરંતુ માનવ ધર્મની કણિકાઓમાંથી મઢાયું હતું. આ એશિયાઈ સંસ્કૃતિને માનવ ધર્મ નામને વારસે પશ્ચિમના માધાંતાઓને પણ સમજાતે હતું કે આજે વિશ્વ ઈતિહાસની સંસ્કૃતિનું આજનું આંતરરાષ્ટ્રિય મૂલ્ય વિમુક્ત રાષ્ટ્રના સાર્વભૌમત્વ ઉપરજ ટકી શકે તેમ છે તથા તેની બીનદરમ્યાનગીરીવાળી અખંડિતતા વડેજ વિશ્વશાંતિ રચી શકાય તેમ છે.
આ સાર્વભૌમત્વ વિમુક્તિના સવનું બન્યું હતું. એવું જ બીજું સત્વ સહઅસ્તિત્વનું હતું. આ સહઅસ્તિત્વ માટે અનીવાર્ય રીતે જરૂરી એવું બીન દરમ્યાનગીરીનું રૂ૫ સૌ વિમુક્ત રાષ્ટ્રની પુન ધટના માટે અનિવાર્ય હતું. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની ન્યાય સમતા બીજી કોઈ રીતે શક્ય નહોતી.
આ આંતરરાષ્ટ્રિય શિલની ઘટના ધારણ કરીને જ કેઈ પણ રાષ્ટ્રનું રાષ્ટ્રીય વ્યક્તિત્વ, કંગાલિયતને અને વિલાસીતાને દૂર કરીને, તથા નૂતન જગતની વૈજ્ઞાનિક તાકાતને ધારણ કરીને, સહઅસ્તિત્વની કલ્યાણકારી વિપુલતા અથવા “સાયન્ટીફિક ઓટીમમીને ધારણ કરી શકે. આવું રાષ્ટ્રીય વ્યક્તિત્વ જ બીજા એવાજ રાષ્ટ્રીય વ્યક્તિ સાથે શાંતિમય સહઅસ્તિત્વના બાંધવ ભાવને પરસ્પરના અતિરિક સંબંઘેમાં બીનદરમ્યાનગીરી પૂર્વક જ ધારણ કરી શકે.
પરતુ આ બધાને નિષેધ જેણે આજ સુધી કાર્યો કર્યો હતો, તથા જેનું જીવન, આક્રમક અને દરમ્યાનગીરીના વર્તન પર જ ઉભું હતું, તે શાહી વાદી ઘટનાવાળા જૂના જગતને આ નૂતન દેખાવ પસંદ પડી શકે તેમ નહોતું,
વીસ વરસ પર આલેખાયેલા (પાન-૭૯૩)કવિતાના પેલા કવનમાં જગતનું જે રૂપ પૃથ્વીના પટ પર ચિતરાયું હતું તે ત્રીસ વરસમાં કેવું પલટાઈ જતું ભાલમ પડતું હતું. ત્રણ દસકાના જ સમય ગાળામાં આપણું દુનિયાના પૃથ્વી પટ પર બે
Page #820
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિઝવભૂમિકા
૭૯૦ વિશ્વયુદ્ધોનાં વિશ્વવ્યાપી તેફાનના ઝંઝાવાત વાઈ ગયા પછી, એની એજ
આપણી પૃથ્વી પિતાની કાયા પર કેવાં નવાં નવાં રૂપ ધારણ કરીને વિમુક્ત રાષ્ટ્રોની ધારિત્રિ બનવા માંડી હતી! હવે કવિતામાં ગવાએલા પૃથ્વીને એ ગોળાને કવિતામાં લખ્યા પ્રમાણે ગમે ત્યાંથી ફેરવે તે શું દેખાય છે! કોઈને કોઈ રાષ્ટ પર વિમુક્ત બનતા માનવ સમુદાયો, ગમે તે પટ પર આખી પૃથ્વી પર, વિમુ ક્તિની હિલચાલ જોવે છે અને એકવાર આખી પૃનીને ગળી ગએલા સામ્રા
જ્યવાદની હરતીને પિત પિતાને ત્યાથી મિટાવી દેતા, સમસ્ત વિશ્વની એક અને શાંતિમય માનવ જાતની વિશ્વશાંતિ અને વિશ્વ એકતાની છબીમાં પિત પિતાની પિંછીઓ લઈને વિશ્વશાંતિ અને વિશ્વસંસ્કૃતિનું રૂપ મઢવા આ નૂતન રાષ્ટ્ર મચી પડ્યા છે. આવા નુતન સર્જનમાં વિશ્વશાંતિની ઘટના ઘડવામાં સૌએ સર્વસામાન્ય એવો વિમુક્તિને પાયે સ્વીકાર્યો છે. વિધઈતિહાસનું નૂતન મૂલ્ય, રાષ્ટ્રોનું શાંતિમય સહઅસ્તિત્વ અને સાર્વભૌમત્વ
રાષ્ટ્રિયતા, અથવા રાષ્ટ્રિય અસ્મિતાના સ્વરૂપ, એશિયાનાં રાષ્ટ્રોમાં પ્રથમ ઉદભવ, પહેલા વિશ્વયુદ્ધ પછી શરૂ થયો. વિશ્વઈતિહાસમાં એશિયા આદિકામાં, દેખાવા માંડેલી આ અસ્મિતાનું રૂપ, રાષ્ટ્રિય આંદલનનું બન્યું. રાષ્ટ્રીય આંદેલનનું આ સ્વરૂપ, પરદેશી શાસન અધિકાર સામેની હિલચાલવાળું થયું. આ હિલચાલનું રૂપ, લેકશાહીવાળી રાષ્ટ્રીય સંસ્થાઓએ ધારણ કર્યું. એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રોમાં જન્મ પામતી આ નવી અસ્મિતાનો આરંભ આ રાષ્ટ્રોની અંદર, તેની પલટાવા માંડેલી, રજવાડીજીવન દશાના અતે લીધે હતું. આ પલટાનું મુખ્ય કારણ, આ રાષ્ટ્રોપરને શાહીવાદી શેષણ-અધિકાર પણ હતા. શોષણના આ સ્વરૂપે, પિતાના શેષક વ્યવહારની જરૂરિયાતમાંથી જ, પરાધીન રાષ્ટ્રોની અંદરની રજવાડી જીવનપ્રથા, બદલવાના પ્રવાહ શરૂ કરી દીધા હતા. આ ઉપરાંત, આ પલટાનું બીજું કારણ, એશિયા અને આફ્રિકાનાં તમામ પરાધીન રાષ્ટ્રો પર બહારથી પણ બીજું એક કારણ આ પ્રગતિ માટેના પરિવર્તનની અસર પેદા કરતું હતું. બહારથી થતી આ પ્રવર્તક અસર, પહેલા વિશ્વયુદ્ધ પછી, વિશ્વ ઈતિહાસમાં પેદા થએલા અને પગભર બનતા, રશિયન સમાજવાદની જીવનઘટનાની અસર હતી. આ અસર, આખા જગતનાં રાષ્ટ્રોમાં ક્રાન્તિકારી આંદલોને, આંતરરાષ્ટ્રિય રીતે. સૌ રાષ્ટ્રોના સિમાડા પર પહોંચાડી શકી હતી. આ પ્રમાણે અંદર અને બહારનાં આ કારણોની અંતર્ગત બનતી અસરે, શાહીવાદને નાશ માગનાર અને વિમુક્ત બનવાની હિલચાલ
Page #821
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
જન્માવનાર, રાષ્ટ્રવ્યાપી એવાં, લેાકશાહી આંદોલન અથવા, સામુદાયિક આંદલનને જન્મ આપતી હતી. ખીજા વિશ્વયુદ્ધનાઅંતમાં તેા, એશિયા અને આફ્રિકાનાં રાષ્ટ્રોએ, નૂતનવિમુક્ત એવાં લેાકશાહી રાષ્ટ્ર એકમાનું સ્વરૂપ ધારણ કરી લેવા માંડયું. યુરોપનાં વિમુક્ત છતાં શાહીવાદી રાષ્ટ્રોના સ્વરૂપથી આ નૂતન વિમુકિતનું નવું રાષ્ટ્ર સ્વરૂપ બીલકુલ જૂદું હતું.
યુરેાપનાં રાષ્ટ્રોનું રૂપ, ઉદ્યોગક્રાન્તિ કરીતે, પેાતાનું સાર્વભૌમત્વ સ્થાપીને, પોતાના સર્વાધિકારી રાષ્ટ્ર સ્વરૂપના આક્રમક ધસારા ખીજા રાષ્ટ્રોપર કરીને, જગતને પેાતાનું ગુલામ અથવા, સંસ્થાન, બનાવવા નીકળતાં રાષ્ટ્રોનું શાહીવાદી રૂપ હતું. એવું સા`ભૌમત્વ રૂપ આ નવાં રાષ્ટ્રોનું નહેતુ. આ નૂતન વિમુક્તિ પામતાં રાષ્ટ્રોએ આજ સુધી પરાધીનતા નીચેની જીંદગી પસાર કરી હતી. આ રાષ્ટ્રોની આર્થિક દશા પણ ઔદ્યોગિક રીતે પછાત હતી. આ રાષ્ટ્રોમાં શાહી– વાદી શેષણ નીચે ભયાનક ગરીબાઈ સરજાઈ ચૂકી હતી. નૂતન વિમુક્ત રાષ્ટ્રોના સાર્વભૌમત્વના ઇતિહાસ
૮૦.
આ નૂતન વિમુક્તિ ધારણ કરતાં રાષ્ટ્રા પાસે પોતાનેા જ પેાતાના એક સમયના સાભૌમત્વને ઇતિહાસ હતો. આ રાષ્ટ્રોની જીંદગીના પ્રાચીન અને મધ્યયુગી સમયમાં, આ રાષ્ટ્રોપર રજવાડી સાભૌમત્વ જીવી ગયું હતુ. આ સાર્વભૌમત્વતા મૂખ્ય અધિકાર. રાજા અને રાજન્યાના હતા. આ સાભૌમ અથવા સર્વાધિકારી રાજાની સંસ્થાના અ, એ હતા કે, પેાતાના શાસન નીચેના પ્રદેશની અંદર, સર્વાધિકાર, આ રજવાડી સંસ્થાના હતા. એટલે કે, પેાતાના ઘડેલા,બધા કાનૂનાને તેને અધિકાર આખા પ્રદેશપર પ્રવતતા હતા પરન્તુ એજ કાનૂનાના કશા અધિકાર, આ સર્વાધિકારી અથવા સા`ભૌમ એવી રજવાડી સંસ્થાપર નહાતો. સાર્વભૌમત્વનુ આ સ્વયં નિરંકુશ અથવા સ્વચ્છંદ રૂપ પોતાના શાસનઅધિકારવાળા પ્રદેશની બહારના સર્વ પ્રદેશ પર અથવા આખા જગતપર છે, એમ માની લેતું હતું. પરન્તુ આ માન્યતાને પૂરવાર કરવી હાય તે તેણે દિગ્વીજય કરવા નીકળવુ પડતુ. આવા દિગ્વીજયા કરનાર ચક્રવર્તિ એની સંસ્થા તે સમયની યથેચ્છ અને સ્વચ્છંદ એવી સાર્વભૌમ સંસ્થાએ હતી. સાવ ભૌમત્વનુ યુરોપીય સ્વરૂપ
પછી વિશ્વ-ઇતિહાસમાં સા’ભૌમત્વનું યુરોપીય સ્વરૂપ શુરાપનાં રાષ્ટ્રોમાં યુરેાપના, દેશના, મહારાજાએ ના, સમયમાં જ શરૂ થયું. પૂર્વના ચક્રવર્તિ એ જેવું જ, પાતે ઘડેલા, કાનૂનાના અમલથી પણ ઉપરવટ એવું સ્વચ્છંદ
7
Page #822
--------------------------------------------------------------------------
________________
શાંતિમય મૂહુર્રસ્તત્વનો વિશ્વ-ભુમિકા
૮૦૧
અધિકારી સ્વરૂપ અથવા, દેવી અધિકારીરૂપ ધારણ કરવાનાઆ મહારાજાએ એ પ્રયત્ન કર્યોં પરન્તુ, પ્રગતિશિલ અને ક્રાન્તિકારી એવા યુરોપમાં તે સફળ ન થયા. ત્યાંના વાણીજયના વર્ગોએ, સાર્વભૌમત્વની આ સ્વચ્છંદતાને, નિયંત્રિત બનાવી અને, રાજાએને જ્યાં રહેવા દીધા ત્યાં પણ, તેમને, “ કૅન્સ્ટીટયુશનલ માના સ ’’ તરીકે અથવા નિયત્રિત, શાસનના અધિકારી તરીકે જ રહેવા દીધા. યુરાપીય રાષ્ટ્રોનું આવું નિયંત્રણ રૂપ,પાર્લામેન્ટાના સર્વભૌમતવાળું બન્યું તથા, આ સ્વરૂપનું નામ લેાકશાસન, અથવા મેાક્રસી '' પડ્યુ’. યુરોપીય સાવ ભૌમત્વને આંતરરાષ્ટ્રિય કાનૂન
<<
યુરેાપનાં આવાં સાવભૌમ રાષ્ટ્રાએ, પોતપાતાની વચ્ચે વહીવટી એકતા અને કાનૂની ઇન્સાફ જાળવવા માટે, આંતરરાષ્ટ્રિય કાનુના ધયા, આ આંતરરાષ્ટ્રિય કાનૂના એકલા યુરોપના, અને અમેરિકન રાષ્ટ્ર અથવા યુ-એસ-એ માટે જ હતા. આ રાષ્ટ્રો એકલાં જ, સાર્વભૌમ રાષ્ટ્રા હતાં. એમના સિવાયની આખી દુનિયા તા, એમનું સામ્રાજ્ય હતી અથવા ગુલામ હતી. એટલે પેતે જ આઝાદ જગત બનીને, આ રાષ્ટ્રોએ સૌરાષ્ટ્ર માટે, સૌનુ સાČભૌમત્વ સાચવવા માટે, એકબીજાની આંતરિક બાબતમાં, દર્મ્યાનગીરી નહીં કરવાની તથા આ સૌ રાષ્ટ્રો માટે, જગતના, સમુદ્રોપર, આંતરરાષ્ટ્રિય જળમાર્ગીપર, સમાનતાવાળા, ડાકુઓની મંડળી વચ્ચેના ન્યાય માટેના કાનૂને રચ્યા.
પરન્તુ યુરોપીય રાષ્ટ્રોનું આ આંતરરાષ્ટ્રિય સમાનતાવાળું, પરસ્પર સાથેના, કાનૂની વનવાળું સ્વરૂપ, સામ્રાજ્યવાદી ઘટનાને લીધે ટકી શકયું નહી. આ સૌ સાર્વભૌમાટે એકમાત્ર વ્યવહાર આખા જગતપર બજારા લૂંટવાને, તથા, જયાં શકય હાય ત્યાં બધેજ અસમાન રીતે, પગપેસારા, અને દોરી સંચાર કર્યા કરવાના તથા, એકમેકની અસરેને ખતમ કરીને પાતપોતાના સામ્રાજ્યના વધારા કર્યાં કરવાને હાવાથી, આ વિમુકત શાહીવાદી રાષ્ટ્રોની મંડળીએ અંદર અંદરની સમાનતાના આંતરરાષ્ટ્રિય વ્યવહારના કાનૂ, એકખીન્ન પર અને આખા જગતપર આક્રમણા અને શાણ કર્યાં કરવાના દરેકના વ્યવહારને લીધે-તાડી નાખવા માંડયા. વિશ્વઇ તિહાસના સૌ અભ્યાસીએ તેથીજ સહમત થયા કે, શાહીવાદી ઘટનામાં જગતના, > ૮ સમાનતા નામની કાઇપણ રાષ્ટ્રો વચ્ચે, આંતરરાષ્ટ્રિય વ્યવહારની કે શાંતિમય સહ-અસ્તિત્વ નામની નીતિમત્તા શકય જ નથી આંતરરાષ્ટ્રિય સમાનતાના ઇન્સારી સમાન કાનૂન, પરસ્પરની ખીન દરમ્યાનગીરી, અને શાંતિમય સહઅસ્તિત્વ જેવી, માનવ જાતની વિશ્વસંસ્કૃતિની આંતરરાષ્ટ્રિય નીતિમત્તાનું સ્થાષ્ટ્રન શાહીવાદી ઘટના વાળા વિશ્વમાં કેવળ અશકય હાય છે.
૧૦૧
Page #823
--------------------------------------------------------------------------
________________
૮૦૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિધઈતિહાસના આટલા સમય સુધીના દર્શને બતાવ્યું કે, જગતને અધિકાર શાહીવાદી ઘટના પાસે હોય ત્યાં સુધી, ફ્રેંચ ક્રાતિ કે અમેરિકન કાન્તિએ કરેલી, “માનવ માત્ર સમાનની વ્યવહાર નીતિ, આક્રમણખાર અને શેષક એવા શાહીવાદના આંતર રાષ્ટ્રિય કાનૂનનીચે શક્ય જ નથી એટલું જ નહીં પરંતુ જગતભરમાં, કોઈપણ રાષ્ટ્ર સાર્વભૌમત્વ ના વ્યવહારમાં પણ શાંતિમય સહઅસ્તિત્વને ધારણ કરનારી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમાનતાને ધારણકરી શકતાં નથી. નૂતન વિમુકિતનું નુતન સાર્વભૌમત્વ
નૂતન વિમુક્તિનાં નૂતન રાષ્ટ્ર સ્વરૂપે, જે શાહીવાદી ઘટનાની નાબુદીના પરિણામે, તથા શાહીવાદી ઘટનાને નાશ કરીને, સમાજવાદી સામાજિક ક્રાન્તિના પાયા પર જન્મવા માંડયાં છે તેવાં નૂતન એવાં, સમાજવાદી ધ્યેયવાવા, લેકશાહી શાસન, વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રિય સંબંધમાં સામન સાર્વ ભૌમત્વના, અને શાંતિમય સહઅસ્તિત્વના પાયા પર આરંભ પામવા માંડ્યાં છે. વિશ્વઈતિહાસનાં આ નૂતન રાષ્ટ્ર મૂલ્યવાળાં, આંતરરાષ્ટ્રિયન્યાય સમતાવાળાં, રાષ્ટ્ર એકમેનું અસ્તિત્વ, શાહીવાદી ઘટનાના, નાશ પર શરૂ થયું છે. આ ઘટનાનું વિશ્વ-રૂપ, અથવા જગતપર પથરાયેલું કોચલું, પહેલીવાર, રશિયામાં તૂટયું અને ત્યારપછી પરાધીન પ્રદેશોએ, આ ઘટનાને, પિતાપિતાના રાષ્ટ્રોમાં તેડવા માંડી છે.
આ શાહીવાદી ઘટના, જગતપરથી તૂટવા માંડી છે, તથા, આંતરરાષ્ટ્રિય, સમાન સાર્વભૌમત્વ વાળાં વિમુક્તરાષ્ટ્ર એકમાએ જ્યારે શાંતિમય અને સહકારમય, સહઅસ્તિત્વને આંતરરાષ્ટ્રિય વ્યવહારને કાનૂન ઘડવા માંડયો છે તેવા વિધઈતિહાસના મહાન તબક્કામાં આજે આપણે જીવીએ છીએ. વિશ્વ ઈતિહાસના ઈન્સાફી તખ્તનું, સાર્વભૌમ પ્રસ્થાપન, ચીની વિમુક્તિ
ચીનને માટે નેપોલિયને કહેલું કથન સૌ જાણે છે. એ કથન કરીને એણે કહ્યું હતું કે “અહીં તે રાક્ષસ ઉંઘતે પડે છે. એને ઉઘવા જ દે કારણકે જે એ જાગશે તે આખા જગતને હચમચાવી નાખશે.” ચીની ભૂમિ પર ઉંધ પડેલ, રાક્ષસ ચીનને જગી માનવ વિરાટ હતે. એ ઉંધ્યા જ કરે, તેમાં
Page #824
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા
યુરોપના સામ્રાજ્યવાદનું હિત હતું. એ માનવ વિરાટનું શોષણ એ ઉંધતા હોય ત્યાં સુધી જ થઈ શકે તેમ હતું. શાહીવાદે આ અચેતન અને નિદ્રાધીન માનવવિરાટનું શોષણ શરૂ કર્યું". આ વિરાટના કલેવર પર શેષણના ડ ંખ, રામેરામે વળગી પડયા. રામે રામ પર વેદના અને યાતના ભર્યાં એ જાગવા માંડયા. પહેલા વિશ્વયુદ્ધના અંત પહેલાંથી ઓગણીસમા સૈકાની અધવચમાંજ એ સળવળતા હતા. પછી જાગવા પહેલાનું એણે આળસ મરડયું અને સામ્રાજ્યવાદી શોષણની ઢાલ બનીને, આ મહાન દેશપર બેઠેલી મચુ શહેનશાહત આ વિરાટના કલેવર પર ઉગી હતી તે મૂળમાંથી ઉખડી પડી. હવે ચીન પર સૈકા સુધી, જીવનનાં અંગે અંગને જકડી લઇને, ચીની વિરાટના કલેવરપર અનેક બંધના બનીને ચેટી ગયેલી આ રજવાડી જાળના બાંધા પેલા વિરાટે આળસ મરડીને તેડવા માંડયા. એવું આળસ મરડવાનું કામ હજુ ચાલુ જ હતું. “આખા એશિયા હવે આળસ મરડીને ઉડવા માંડયા છે.' એમ કહેતા, લેનીન, ઇ. સ. ૧૯૨૩ માં મરણ પામતી વેળાએ પણુ, વિશ્વની વિમુક્તિના પ્રાણના ધબકારા ગણુતા, વિશ્વઇતિહાસના ઇન્સાફી તખ્તપર વિમુક્ત રાષ્ટ્રોની નૂતન ઝલક દેખતા હતા.
૯૯૩
ત્યારે એશિયન વિમુકિતના પાયાના સત્યનું સંશોધન કરતા હોય તેવા એક ચીની જૂવાન, ઇ. સ. ૧૮૯૩ માં હુઇન પ્રાંતના એક ગામડાના એક ગરીબ ખેડુતના ઝુ ંપડામાં જન્મીને, લેનીન અને માર્કસના અભ્યાસ કરવા મચી પડયા હતા. ઇ. સ. ૧૯૨૪ માં, એ કયામીનટાંગની મધ્યસ્થ સમિતિના સભાસદ બની ચૂકયા હતા. ચીનના સામ્યવાદી પક્ષનેા એ આગેવાન હતા. ચીનના ઈ તિહાસના અભ્યાસના પદાર્થ પાઠે જ્યાં ક્રિયાશિલ બન્યા હતા તે ચીની ઇતિહાસના વિમુકિતના એકમનું નામ, શાઓ–શાન હતું. શાઓ, શાન, ચીની ધરતીપરનાં લાખા ગામડાંએમાંનુ એક ગામ હતું. આ ગામમાં એ જનમ્યા હતા. આજે ચીની ગ્રામ ઘટક પર એની નજર ઠરી હતી. ગ્રામ ઘટકના સવાલ ચીની ઇતિહાસને સવાલ હતા, એમ એ સમજ્યા.” આ ગ્રામ ઘટકના સવાલના ઉકેલ આણવાના રસ્તાજ ચીની વિમુકિતના રસ્તા છે એમ એને સમજાયું. એણે જાહેર કર્યુ” કે, ચીન અને સમસ્ત એશિયા ખંડની વિમુકિત લાવનારી ક્રાન્તિના ઐતિહાસિક સવાલ, ગ્રામ–ધટકના, ખેડુતના સવાલના ઉકેલ વડે જ ઉકેલી શકાશે અથવા સફળ બનાવી શકાશે.” એમ એણે જાહેર કર્યુ”. એશિયન વિમુક્તિના આ દ્રષ્ટ
ચીની ધરતી પર જન્મેલા, ચીની ક્રાન્તિ અને વિમુક્તિના આગેવાન બનેલા, આ, માએન્ટ્સે તુંગે, ચીનના અભ્યાસ શરૂ કર્યો. એણે કહ્યું કે, ચીનની લાક
Page #825
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
જનતા પાસેથી, ચીની વિરાટ પાસેથી પહેલાં શિખા અને પછી તેમને શિખવા. આ મહાન શિક્ષકે ચીનની રૌકાઓ જૂની શિક્ષણની રીતને અને શિક્ષણના અભ્યાસક્રમને પલટાવી નાખ્યાં.આજસુધીનું
ધુ શિક્ષત, જાના ગુરૂએ ડેલાં, ગાખાઓની ગોખણપટ્ટીનું હતું. ચીનનાં નવાં જૂવાને હવ માર્કસવાદના સિદ્ધાંતાને ગાખવા મેડાં હતા. આ સૌને એણે નૂતન વિદ્યા તફ અભિમુખ બનાવ્યાં, અને, સૌનાં મોત, વિરાટ માનવસમુદાયના જીવતરની સક્રિયતા તરફ ફેરવીને કહ્યું કે, “આ મહાન માનવનદના ધૂંધવતા જતા પ્રવાહના
અભ્યાસ કરે। અને શિખા. અભિમુખતાને પહેલા ઉચ્ચાર ચીનની મહાન ધર્તી પર ચીની રાષ્ટ્રપિતા, સુનયાત–સેને અને ભારતની મહાન ભૂમિપર હિંદી રાષ્ટ્રપિતા, ગાંધીએ કર્યાં હતા અને ખોવાઇ ગયેલા, દટાઇ ગએલા વિરાટમાનવર્તે, જમીનનાં, ઋતિકાસનાં પડ નીચેથી બહાર લાવીને કહ્યું હતુ, “ આ ચીન છે, આ હિંદુ છે.” મા–ત્સે–તુંગે આ ચીનના અભ્યાસ આર ંભી દીધા. એણે ગોખણપટ્ટીનાં ગેાખાંની બધી રીતભાતે તે રદ કરી નાખીને કહ્યુ, “ સૌ ગોખાંએ, અથવા, ‘ડેગ્માં’નિરર્થક છે, છાણ જેટલા પણ તે કામનાં નથી કારણ કે છાણુના ઉપયાગ તા ખાતર તરીકે પણ થાય છે, પરન્તુ ગોખાંઓની ગોખણ પટ્ટી ખાતર તરીકે પણ કામ નથી આવતી.’
૮૦૪
પછી હુનાન અને કીઆંગસી, પ્રાંતની સરહદ પરના ચીકાંગશાન પર્વતના શિખરપર, માએની, ચૂ-તેહ સાથે મુલાકાત થઇ, ચીનીલોક વિરાટની વિમુકિતના પદાર્થ પાડે, ક્રાન્તિની વિરાટ પ્રક્રિયાને છે, તે બાબત આ મુલા કાતમાં નક્કર બની ગઇ. ચીની ધર્તાપર ચીની વિમુકિતની “ભાએ-યુ” નામની એ પાંખા ધડાઇ ગઇ. ચીન પર, માએ–ચુ નામનું લડાયક નિરધારનું ચીની વિમુકિતનું નામ એક વ્યકિતત્વનું નામાભિધાન બનીને ચીની વિરાટના જલ
Page #826
--------------------------------------------------------------------------
________________
૮૦૫
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા સાગરમાં ભાલું તરે તેમ તરવા લાગ્યું. ચીની માનવસમુદાએ આ નામ પર દંતકથાઓ રચી દીધી. માઓ સાથે, એકમય બનેલું વ્યકિતત્વ ચુ–તેહ નામનું હતુ. ચુને જન્મ ઝેશુ પ્રાંતના એક જમીનદારને ત્યાં થયો હતે. જમીનદારને આ દિકરો, લશ્કરી તાલીમને ભણવા માટે, ઈ. સ. ૧૯૨૪ માં જરમની ગયા હતા, અને ત્યાં એણે લશ્કરી તાલીમ ઉપરાંત જર્મન સામ્યવાદી પક્ષપાસે, સમાજશાસ્ત્રને અભ્યાસ કર્યો હતે. પછી એ ટ્રાન્સ સાબીરીયન રેલને રસ્તે પાછો ચીનમાં આવી પહોંચ્યો. એણે પણ ચીનની ભૂમિ પર પગ મૂકતાંની સાથેજ,
ભાઓની જેમ ચીની વિરાટ સાથે એકમય બની જવા માટે ચીની વિમુકિતનું નવું શિક્ષણ અને સત્ય
સ્વતંત્ર રીતે પ્રતિપાદન કરતાં જાહેર કર્યું કે “ચીની જનવિરાટનામના મહાસાગરમાં આપણે માછલાંછીએ. આ મહાસાગરમાંથી જીવનની ઉષ્મા અને અનુરાગત ચૂસી ચૂસીને જ આપણે તેમાં તરતાં રહી શકીએ.” પછી આ બંને ભેરૂબંધોએ, વિરાટમાંથી ચીની વિમુકિત ને સળંગ સૂત્ર જે ચીની ગ્રામઘાટકના સવાલને તંતુ પકડી લીધે અને આ તંતુઓના કોડે તાણાવાણા વડે ચીની વિમુકિતની તસ્વીરને
તેમણે રચવા માંડી. ઈ. સ. ૧૯૩૧ માં, ચીનના કીઆંગસી પ્રાંત પર, ચીની વિમુક્તિનું પહેલું સ્વરાજ. માઓ-સે-તુંગે ખૂલ્લું મૂકયું. છ જીલ્લાવાળું આ વિમુક્ત એકમ ચીની ધરતી પર જળહળી ઉઠયું. આ એકમે જ વિમુક્તિના પહેલા દીવડાનું રૂપ ધારણ કરીને, મંચુરીપ પર આક્રમણ કરનાર જપાનના, શાહીવાદ સામે યુદ્ધ જાહેર કર્યું. પણ ચીનના બીજા પ્રાંતોમાં તે, જાપાનના શાહીવાદને શરણે ગએલે, જાપાનના શાહીવાદની ખુશખુશામત કરતે, ચીની રજવાડી, યુદ્ધખોરોની જમાતવતી ચીન પર રાજ્ય કરવા બેઠેલે, ચાંગ-કાઈ શેકે હવે, એણે પેલા એક પ્રાંત પરના કીઆંગસી, નામના વિમુક્ત એકમને સંહાર
Page #827
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા કરી નાખવાની જાહેરાત કરી. ચાંગ-કાર્ય-શેકની સંહાર યોજનાને જોઈએ તેટલાં શસ્ત્રો અને લશ્કરી નિષ્ણાત આપવા માટે, શાહીવાદી દુનિયાની, જાપાની, જરમન, અને અમેરિકન સરકારોએ પડાપડી કરી. ચાંગ-કાઈ શકે, લાખનું લશ્કર આ શાહીવાદી, યંત્ર આયુ વડે સજજ કર્યું. એને આ સંહારક ધસારે, આખા ચીનના, એક કીઆંગણી નામના પ્રાંતને સંહાર કરી નાખવા નીકળી પડે. ઈ. સ. ૧૯૩૧ થી ૩૭ સુધી સાત સાત સંહાર સંગ્રામ, આ વિમુક્ત એકમનો સંહાર કરવા લડાયા. ચીનની ધરતી પર વિશ્વ ઈતિહાસના હજારો વરસનો કથાનકમાં એપભોગના, વિરેચીત અક્ષરે, વિમુક્તિની આ વિશ્વવિખ્યાત બનેલી પહેલી ઝબક તના આલેખાયા. સાત સાત સંહાર સંગ્રામની અગ્નિ પરીક્ષાઓ પછી ઘેરાઈ ગએલા, કીગ્લી પ્રાતિ, તિબેટની તળેટી પાછળના ચીનના જ એકબીજા પ્રાંત પર જીવતા પહોંચી જવા, હિજરત કરી. વિશ્વ ઈતિહાસનાં અતિ ઉજવલ પકરણમાં અસાધારણ અને અનોખું એવું આ લાંબીકૂયનું “એપિક' કહેવાયેલું પ્રકરણ ઓળખાઈ ગયું. ચીની વિમુકિતની હિલચાલના મહાસંગ્રામે પછીનું, વિશ્વઈતિહાસનું વિમુકિત પ્રકરણ
હવે ચીની વિરાટે વિશ્વ ઈતિહાસમાં પ્રવેશ કરી દીધું હતું. જગતભરની વિમુક્તિની હિલચાલમાં, વિરાટ અને વ્યાપક કહી શકાય તેવી આ હિલચાલ, પહેલા વિશ્વયુદ્ધના અંતમાં આરંભ પામીને, બીજા વિશ્વયુદ્ધના અંત પછી આખા રાષ્ટ્રપર વ્યાપક બની ગઈ. આ હિલચાલને તોડી નાખવા, અમેરિકન શાહીવાદે, તનતોડ પ્રયત્ન કર્યો. પણ છેવટે વિમુક્તિના વિરાટનો વિજય થયો તથા, અમેરિકન શાહીવાદને અને તેનાં યંત્ર આયુધથી પિતે સજેલા, ચાંગ-કાઈ શેકને પરાજય થયો. વિમુક્તિની એશિયાઈ મહાભારત બનેલી, આ હિલચાલને રાષ્ટ્ર નિયામક માએ બન્યો. દૂર પૂર્વના લેક રાજકારણને તથા શ્રમમાનની વિમુકિતના ઉઠાવને લાલ ચિંતક જેવો આ અને માનવ રોજના વ્યવહારની જીદી હકીકત કહેતે હેય તેમ તમામ લેધટકે જગ જાહેરાત કરતે હતે કે.
આપણું પર લદાયેલા યુદ્ધને મુકાબલે કરી, ચાંગ-કાંદશેકના પ્રત્યાઘાતને સામનો કરવા આપણે પ્રતિ આક્રમણ કરવાને રાહ ધારણ કર્યો છે. એકેએક લેકઘટક, આપણું આ ઉઠાવમાં પિતાની ફરજ અદા કરવાનું નહીં જ ચૂકે...”
Page #828
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા
દરરોજની ફજની જાહેરાત કરતે હેય તે પૂર્વને આ પ્રશાંત માનવ આખા ચીન પર ઉડતા કઠોર ઝંઝાવાતની ઝડીઓ નીચે પણ જે ને તે શાંત હતે. રોજની જેમ જાણે એ ઈતિહાસનાં પરિબળોને અભ્યાસ કરતે કોઈ અભ્યાસગૃહમાંથી ક્રાંતિને ઉઠાવ પામતા લેકવિરાટના પ્રચંડ આમને લેક વિપ્લવના આકારમાં અવેલેકતે ઈતિહાસનો વૈજ્ઞાનિક હેય તે એ અભ્યાસ જ કરતે હતે.
એ અભ્યાસમાં એ ઈતિહાસની રેખાઓને સાફ સાફ દેખતો હતે. પછાત અને સાંસ્થાનિક પ્રદેશોમાં ક્રાન્તિને પ્રમેય તે રૂસની નબર ક્રાંન્તિએ શાહીવાદને સસ્થાનિક કટોકટીમાં ડુબાડી દઈને રચી નાખ્યા હતા. અંગ્રેજ-અમરિકી શાહી વાદ પણ તેમાં ડુબવા માંડે હતે. આજે ચીનની ધરતી પર અમેરિકનશાહી વાદનો પરાજ્ય ખેલાતે હતો. આખા એશિયા પર ફેલાઈ જવાની ક્રાન્તિની હિલચાલને ઝંડાધારી, ચીન બનતે હતે.
કેવો પૂર્વ પ્રદેશને કાન્ત અરુણ અહીં ઈતિહાસનું એધાણ ધરીને ઉ હતે ! એને ઉદય સ્ટાલીને ૧૯૨૫ માં જ જે હતું અને એણે, ત્યારે સાફ શબ્દમાં. જાહેરાત કરી હતી કે
ચીનમાં ક્રાન્તિની હિલચાલનાં પરિબળો અગણિત છે. એ પરિબળોએ આજે જોઈએ તેટલા પ્રમાણમાં પિતાની પ્રતીતિ નથી આપી પણ નજદીકનું ભાવિ એ પરિબળને પૂરવાર કરશે જ. પૂર્વ અને પશ્ચિમના શાસકે જે આજે તેમને પિછાણુ શકતા નથી તથા તે પરિબળોની ગણના કરી શકતા નથી તેઓ પિતાની આ ભૂલને લીધે ઘણું સહન કરશે.'
સ્ટાલીનની પ્રજ્ઞાનું આવું ભવિષ્ય કથન આજે ચીન પર પિતાની સાબિતી દેતું હતું. દૂર પૂર્વને હજારો માઈલને સીમાડે આજે આ ક્રાન્ત પરિબળોથી ઝળહળી ઉઠયું હતું. આવડું મોટું દેખાતું ચાંગ-કાઈ–શેકનું શાસન, ઇતિહાસની આગેક્ય નીચે એક પળમાં છિન્ન વિછિન્ન થતું હતું. અમેરિકી શાહીવાદો એ સાગરીત એક પળમાં દેવાળિયો પુરવાર થઈ જતો હતે. ઈતિહાસના આ વિરાટ કદમ નીચે દુનિયાને આગેવાન શાહીવાદ અહીં બુધ્ધ દેખાઈ ગયો હતો. ચીનને ગુલામ બનાવવાની તેમની બધી કાળોતરી જનાઓ વિરાટના કદમ નીચે કચડાઈ જતી હતી. ચીનને ગુલામીની જંજીરમાં જકડી રાખવી એણે ઠાલવેલા સોનાના બધા ઢગલા અને શસ્ત્રના ભંડારને સો આજે એના અપ રાધી પાળમાં ઠેકાતે હતે.
એશિયાની કચડાયેલી માનવતામાં ઉષ્મા લાવનાર કે પ્રચંડ એ યુગ વેગી ઝંઝાવાત હતે ! એશિયાની માનવતાના સૈકાઓનાં શેષણને યુગ તરસ્યો
Page #829
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા જનકંઠ ચીનની ધરતી પર આઝાદીનો પ્રચંડ બુંગી બજાવ હતો ! આઝાદી માગતી માનવતાને રોકી રાખવા અમેરિકી શાહીવાદે દશ બીલીયન ડોલરની કરેલી કાતરી સખાવત, અને એ સખાવતને ધારનાર પ્રત્યાઘાતી ચાંગની બધી લશ્કરી સજાવટ, કાગનો વાઘ બનીને ભાગી છૂટતી હતી !
અમરિકી શાહીવાદના વેલસ્ટ્રીટની શાહીવાદી સરકાર ચીની અવામની આ લેક આઝાદીની નૂતન લોકશાહી સરકારને નહિ સ્વીકારવાનો ગમે તેટલે સન્નિપાન કરે છતાં આજે દુનિયાના ઇતિહાસનું એ મૂર્ત સત્ય, ચીની ધરતીના પાટનગર પેકીંગ પર એશિયાભરની માનવતાની લેક જેહાદનો ઝંડે ફરકાવી રહ્યું હતું. નૂતન વિમુક્તિનું ચીની પ્રકરણ
- વિશ્વ ઈતિહાસના લેક પરિબળાનું ઝળહળતું પ્રકરણ ચીનની ધરતી પર ૧૯૪૯ ના ઓકટરના પહેલા દિવસે લખેલું હતું. ચીની વિરાટનું પાટનગર પિકીંગ ત્યારે સૈકાઓની ગુલામીને ખંખેરી નાખીને નૂતન ઉષાના અવાજમાં ઉઠતું હતું. પેકીંગ નગરની પાછલી રાત ભર, આજે ઓકટોબરના પહેલા દિવ સની ઉપાસે અનેક લેકનાદો ઉઠાડતા હતા.
આ અંધારે અંધારે ઉપકાળની સંસ્થામાં
જ શેરીઓમાંથી પેકીંગનાં નરનારીઓ ઉભરાવા માંડ્યાં. પેકીંગના રાજમાર્ગોએ શૈકાઓ સુધી નહીં દેખે વિમુક્તિનો વિરાટ માનવનદ અહીં માનવતાની
ન લાગણીઓનું પ્રેરકબળ બનીને ઉમર દેખાશે.
ચીનનાં નરનારીઓ, યુવાન યુવતીઓ અને બાળક બાળકીઓને આજે ઉશ્કેરાટ હતો. ચીની ધરતી પરની પીળી માનવતાનું આજે વિમુક્તિનું મહાપર્વ હતું ચી તો શહેનશાહનો મહાલયમાંથી આજે ચીને લેકક્રાન્તિના સેનાનીઓ ચીની લેકના નૂતન લેકશાહી રીપબ્લીકની
જાહેરાત કરવાના હતા. એટલે તે તરફનાં વિશાળ ચોગાનમાં કલાક પહેલાં ઉભા રહેવા, ચીની અવામને માનવનદ ઉછળતા જતા હતા. એ ઉછળતા અવામનાં ઘોડાપૂર રાષ્ટ્ર
Page #830
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા
૮૦૯
ગીતા ગાતાં હતાં, સુત્રો પોકારતા હતાં. ૌકાજુને ચીની આતશ આજે યુગ તરસ્યા બનીને પીતા હતા. સૈકા જુની આઝાદીની આશા આજે અહીં એક અર્થે ધરતી હતી. ચીની પાશાકે આજે અહીં એક સૌન્દર્યનું રૂપ સજતા હતા. ચીની ક્લિની જીવનની વેદના, આજે અહીં નૂતન સનનું એક વિમુકિતનું વેદન બનતી હતી.
વિમુક્તિમાં વિમુક્ત બનેલા અનેક ઇમારતોનો બનેલા ચીની શહેનશાહાને મહાલય પણુ આજે પુનધટના પામ્યા. ૧૪૦૫માં એ બધાવા માંડયા હતે. પાંચ સૈકાઓના ચીની બાદશાહે અહીં રહ્યા હતા. આજે ચીની જનતાના લેકવિજયે એનાં સૈકાજીનાં બંધ કમાડ ચીની લોકેાનાં વિમુકત દીકરા દીકરી માટે ખાલી નાખ્યાં હતાં. ચીની જનતાએ એને પેાતાની સંસ્કૃતિની વસ્તુઓનુ સંગ્રહસ્થાન બનાવ્યું હતું. જનતાના એ સંગ્રહસ્થાનમાં આજે એક વિશાળખડમાં ચીન દેશના લેાક પ્રતિનિધિએ અકડાં મળ્યાં હતાં. ચીની નૂતન લેાકશાહીનું બંધારણ આજે આ મહાલયના ચોગાનમાંથી બહાર પડવાનુ હતું. ચીની જનજેહાદના ઝંડા આજે આ વિશાળ ચેાગાનમાં રાપેલા સ્તંભ પર આરોપાઇને વિમુક્તિનું નૂતન પ્રસ્થાન ફરકાવતા હતા.
એટલે આજે ચીનના પાટનગરને આંગણે જગતજનતાનેા ઉત્સવ મંડાયા હતા. એટલે આજે ચીનના આ મડાપર્વને નિહાળવા નૂતન લેાકશાહી અને સેાવિયટ દેશે પોતાના પ્રતિનિધિએ મોકલ્યા હતા.
ચીની અવામને ઊછળતા મહાનદ આ ચેાગાનમાં પેાતાની ખેડા લેવા જતા લાકશાહીઓના મહેમાનને પોતાનાં ઊછળતાં મેળ વચ્ચે આગળ વધવાને માગ કરી આપતા હતા.
પછી ચીની ધરતી પર સૈકાઓ સુધી હિ સંભળાયેલા એક પ્રચંડ ઘંટાનાદ સંભળાયા. ચીની પાટનગરમાં પહેલીવાર ગેઠવાયેલા ચીનના લેાકના લાલ લાવૈયાઓએ એક સામટાં હજારો બ્યુગલે ખાવીને વાતાવરણને અપૂર્વ ભાવથી ઉભરાવી દીધું. ઇતિહાસને કાંટા ચીની લોક રિપબ્લીકની જાહેરાતની અપૂર્વ પળ પર અડ્યો અને એક ગગનભેદી ગનાએ પેકીંગ નગરની ધરતીને ખળભળાવી દીધી, ‘માએ ચુ, સી...વાંગલી....માએ!-ચુ. સી-વાંગલી !' (માએ ચુ ઝિન્દાબાદ ).
મા સેતુમ, ચુ-તેડુ અને ચીની જનતાની લેાક પાર્લામેન્ટમાં (પીપલ્સ પોલીટીકલ, કનસલટેટીવ, કાનફરન્સ ) આવેલા પ્રતિનિધિએ લેાકજનતાની એક નજરમાં મી પીતા આગળ આવ્યા અને પેાતાની ખેડકા પર બેઠા.
૧૦૨
Page #831
--------------------------------------------------------------------------
________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા એ લેક આગેવાને પર મુગ્ધ બનેલી જનતાએ લેકસૂત્રને પિકાર ગગનભેદી ગરજાવ્યા.
પછી પાછાં એક સામટાં બ્યુગલો વાગ્યાં. હજારે ઝંડાએ હવામાં ઉંચકાયા.
અને એક મહા પ્રચંડ આલ્હાદ પર ઉંચકાતે હેય તે માઓ, ચીની લેકજનતાને આગેવાન, લેકશાહીના દિમાક જે, લેકમની પ્રશાન્ત નજર નાખતે, લેકજેહાદના લડાયક સૂત્ર જે ઊઠે. એણે સ્મિત કરીને હાથ હલાવીને લેકબાંધવતાને સલામી ભરી. પછી એણે મધ્યમાં રોપાયેલા સ્તંભ પર વિશાળ ઝંડો લહેરાવ્યો અને તેને લેકનિનાદ વચ્ચે નમન કર્યું
અહોવીસ તેની એકસામટી ગર્જનાઓએ આ લેકઝંડાને સલામી દીધી.
પછી માઓએ એક એક વાક્ય કરીને ચીનની નુતન લેકશાહીની જાહેરાત સંભળાવી કે,
ચીનનું લોકશાહી પ્રજાસત્તાક, આખી દુનિયાના, શાંતિ અને આઝાદી ચાહક તમામ દેશ તરફ ને સૌથી પ્રથમ સોવિયટ યુનિયન અને બધા નૂતન લોકશાહી દેશ તરફ તથા તમામ શેષિત પ્રજાએ તરફ પિતાની હમદર્દી અને બિરાદરીની એકતા જાહેર કરે છે.
તથા જાહેર કરે છે કે ચીનની નૂતન લેકશાહીનું સ્થાન, આંતર રાષ્ટ્રિય શાંતિ તથા લેકશાસનની છાવણીમાં છે અને જગત-શાંતિને કાયમ રાખવા માટે શાહીવાદી આક્રમણખોરી સામેના સંયુક્ત પ્રતિકાર માટે છે. વિશ્વ ઈતિહાસની વિમુક્તિને છડીધર, અબદલ, નાસેર
આ પુસ્તકના કપમાં પાનપર બેઠેલી સ્ટ્રીંકસની પ્રતિમા પ્રાચીન ઈજીપની ભૂમિપર પાંચ હજાર વરસપરથી વિશ્વ ઈતિહાસને કેયડે બનીને પાંચ હજાર વરસની મુંઝવણ બનીને બેઠી હતી. આપભોગે અને અગ્નિપરિક્ષાઓના, ઈજીપ્તના જીવનના સામુદાયિક તબક્કાઓમાંથી સિંહની ગરદન પરના, મનુષ્યમાથાવાળા મેઢામાંથી, જાણે આ સ્ટ્રીંકસ પહેલે શબ્દ બોલવા માંડતી હતી. પાંચ હજાર વરસનું મૌન તૂટતું હતું. પાંચ હજાર વરસ પછી, પશુતાએ, કાયાપલટ કરી હતી, અને સંસ્કૃતિએ, આંતરરાષ્ટ્રિય કાનૂનની ન્યાયસમતાનાં, શાંતિમય સહઅસ્તિત્વવાળાં, નૂતનવિમુક્ત રાષ્ટ્રોના, બીનદરમ્યાનગીરીવાળા, સમાન સાર્વભૌમત્વને શબ્દ ઉચ્ચાર્યો હતે.
આ ઉચ્ચારનું આવાહન કરતે હેય તેવા, વીતી ગયેલા સૈકાઓ પછી, વિશ્વ ઈતિહાસના આ પિતામહ દેશને, પાંચ હજાર વરસની સંસ્કૃતિના સંતાન જેવા
Page #832
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વ-ભુમિકા
ઉત્થાન રૂપ સાંપડ્યું હતું. આ નૂતન ઉત્થાન રૂપ નૂતન માનવતાનું હતું. આ નૂતન માનવ સમુદાય, આરબ સમુદાય હતા. આ સમુદાયના સાર્વભૌમત્વના આગેવાન અબદલ નાસેર, કેરા નગરમાંના પોતાના ધરમાં વિષાદમાં ગરકાવ થઇ ગયેા હતા. એને વિમુક્તિની ધટના ધડવાનું ભવ્ય સ્વપ્ન આવ્યું હતું. એ આસ્વાન બંધ બાંધવાની યાજનાનું ઉદ્ઘાટન કરતા હતા તેજ ટાણે, અમેરિકન શાહીવાદે આ શાંતિટનાના સ્વપ્નમાંથી, વિહરતી લીલાતરીને, અને જીવનની પ્રાથમિક જરૂરિયાતાને સજતી, ઈજીપ્તની માનવતાના, આવતી કાલના કિલ્લાલને, ઉજાડી નાખ્યા હતા. લીલોતરીના પગે પણે જાણે આગ લાગવા માંડી હતી. એણે પોતે, પેાતાની ભૂમિપરતી, પોતાના, અધિકાર નીચેની, સુએઝ કેનાલના કરેલા રાષ્ટ્રિયકરણ પર, અંગ્રેજી-ફ્રેન્ચ શાહીવાદનાં તથા, અમેરિકન શાહીવાદના ઇઝરાઇલ નામના, પરાધીન પ્રદેશ પરથી, આક્રમણા નીકળો ચૂકયાં હતાં.
૧૧
ત્યારે અબદલ નાસેર વિશ્વતિહાસની વિમુક્તિના લડવૈયાની અદા ધારણ કરીને બેઠા હતા. આ નૂતન વિમુક્તિના વિરાટના, પ્રમુખને માટે ઇજીપ્તના પાટનગરમાં રહેવાનું એક ધર હતું, મહાલય નહોતા. મહાલયના દાદા એણે પોતાના ગરીબરાષ્ટ્રપર માણવાની પોતાને માટે મના ફરમાવી હતી. એક સમયના વિશ્વ વિજય કરનારા, ફારાહ નામના શહેનશાહની જ આ ભૂમિપરના શાસન ચક્રના સર્વાધિકાર પર આરૂઢ બનેલા નાસેર, કરામાંના પોતાના ધરમાં રહેતા હતા અને સચીત્રાલમમાં કામ કરતા હતા. એને પણ, વિમુક્ત રાષ્ટ્રમાંધવા જેવા માઓની જેમ અને નહેરૂની જેમ, વિશ્વ શાંતિના એકજ દશકા જોઇતા હતા. એ એકજ દશકામાં લેાકજીવનની પુનઃઘટનાની તસ્વીરને નિપજાવવાની એની પાસે અર્થાં-યોજના હતી. પરન્તુ આ મહાન રાષ્ટ્રની વિમુક્તિનેા જન્મ થયા ત્યાં તેા, એના ઉપર, આક્રમણ ખેાર શાહીવાદી ધટનાએ તૂટી પડવાનુ આખરી નામું આપી દીધું હતું. પેાતાના કાર્યાલયમાં આ એગણચાલીસ વરસની ઉંમરના જૂવાન જોધ, નાસેર બેઠા હતા. એની પાસે એના કાર્યાલયમાં, અંગ્રેજી અને ફ્રેંચ એબસીમાંથી, એ બન્ને શાહીવાદી સરકારાના એમ્બેસેડરા આવ્યા, અને તેમણે એને આખરીનામું આપ્યું. આ આખરીનામું, “સુએઝ કુનાલના પ્રદેશને શાહીવાદની હકુમત નીચે સેપી દો, નહીં તા, યુદ્ધ કરવા તૈયાર રહેા,” તેવું હતું.
પાંચ હજાર વરસની સંસ્કૃતિના ઈતિહાસની ધટનાનું મુખ જાણે ઉધયું. પાંચહુજાર વરસના વિશ્વઇતિહાસને મુકાબલે, કરવા નીકળેલા, ગઈકાલના અવશેષ જેવા, શાહીવાદી આક્રમક દૂત ડવાઇ ગયેલા ઉભા. ઇતિહાસનેા અવાજ
Page #833
--------------------------------------------------------------------------
________________
૮૧૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
ખેલતા હાય તેમ નાસરે, પેલા આખરી નામાને ધિક્કાર પૂર્વક ઇન્કાર કર્યાં. એણે તરતજ પ્રથમ કરવાનું કામ, પ્રથમ કરવા માંડયુ હોય તેમ શાંતિથી, વિમુક્ત બનેલા, માનવ સમુદાયાને, વિમુક્તિની સાચવણી કરવાનાં આયુદ્ધે ઇજીપ્ત ભરમાં, અને ખાસ કરીને; સુએઝના પ્રદેશની આસપાસ વહેંચવા માંડયાં. પાંચલાખ રાઇલાની વહેંચણી થઇ ગયા પછી કેરા નગરમાંના પોતાના ધરમાંથી એણે, વિમુક્ત રાષ્ટ્રની વિમુક્તિની સાચવણી કરવાની યેજના ઘડી ત્યારપછી ઘેાડા જ સમય પછી એણે કેરા નગરપર ખેાંબરાના ઘૂઘૂરાટ સાંભળ્યા. એણે પોતાના છાપરાપર ચઢીને, સંયુક્ત રાટ્સધમાં, મહાનમાંધાતા રાજ્યા બનીને ખેડેલા, અંગ્રેજી ફૅ ચરશાહીવાદનાં એબરા ઉડી આવતાં દીડાં. જીપ્તપર્ઈઝરાષ્લેષણ શરૂ કરેલી ચઢાઇના એણે સમાચાર સાંભળ્યા. પંચશીલ અને માન્ડુગના આંતરરાષ્ટ્રિય કાનૂનની યશસ્વી ખાંભી અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજે ગાઝા અને સીતાઇપ્રદેશ પર ઇઝરાઇલ મારફત સંહાર વરતાવ્યા. સુએઝ કેનાલનુ, કેરનગર, ખંડિયેર બની ગયું. ડિ યરના ભંગારના ઢગલા વચ્ચે, માનવ વિમુકિતના ખમીરની માટીમાંથી ચણાયેલી, રાષ્ટ્રરાષ્ટ્ર વચ્ચેના, સમાન સાર્વભૌમત્વની વિકૃતિડાસની એક ખાંભી, આ, ચિરંતન ભૂમિપર ઉભી થઇ ગઇ. આ, ભૂમિપર, આ નગરના પાદરમાંથી, મહા સાગરપર વિજયી નજર નાખતી, વીતી ગએલા જમાનાની એક પેાલાદની ધડાયેલી અંગ્રેજી ઇજનેરની પ્રતિમા આ ભૂમિની ધૂળનાં રગદોળાઇ ગઇ હતી અને નૂતન વિમુક્તિની શહાદતની ખાંભી ત્યાં ઉભી હતી.
પ્રેન્ટિસની રાષ્ટ્રવિમુકિતનું તતનુ જન્મેલુ ફરજ દે. જગતના નકશાપર નૂતન ઇજીપ્તની રેખાઓનું બનીને જનમ્યું કે તરત જ, રૂદન કરવાને બદલે, આઝાદીનું સંસ્કારગીત ગાતુ” સંભળાયું. વિમુકિતની સાચવણી કરીને, સંસ્કૃતિની વિશ્વશાંતિની અતે શાંતિમય સહઅરિતત્વની ભૂમિકાને એણે રચી બતાવી.
આ ભૂમિપરથી, એટલે જ, અંગ્રેજ ફ્રેંચશાહીવાદનું આક્રમણ ખીનશરતી રીતે પરાભવ પામીને પાછું હટયું અને મારેોક્કોથી અરેબીયા સુધી, આરબ માન વાની વિરાટ છાયા, પેલા મહાનુભાવના, નામનું, ગમલ, અબદલ, નાસેરનુ સ્મરણ કરતી, ઇતિહાસના ગૌરવને ધારણ કરવા માંડી. વિશ્વશાંતિના આંતરરાષ્ટ્રિય રાજદુત મેનન
ભારતના, ઐતિહાસિક એવા મલાર્ પ્રદેશના, કાલીકટ નગરમાં, ઇ. સ. ૧૮૯૭ ના મેની ૨ જીએ જન્મેલા કૃષ્ણ મેનને મદ્રાસ વિદ્યાપીઠમાં સ્નાતક થઈને લંડનની યુનીવરસીટીમાં અર્થશાસ્ત્રના નિષ્ણાત બનીને, ભારત રાષ્ટ્રની સેવા કરવાનું કામ ઇન્ડીયા લીગના મંત્રીપદની જવાબદારી
Page #834
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભુમિકા ધારણ કરીને ઈ. સ. ૧૯૨૯થી શરૂ કર્યું. હિંદ વિમુકિતના દાદા દાદાભાઈ નવરજીએ જયાં સુધી આ કાર્યને ઈગ્લેંડમાં આગળ વધાર્યું હતું ત્યાંથી આગળનું કામ, ક્રષ્ણ મેનને આરંખ્યું. અહીં લેબર પાટીને પણ સભાસદ બનીને, ઈન્ડીયાલીગ તથા, પેલીકન ગ્રંથમાળાના તંત્રી પદેથી, ઉપરાંત ત્યાંજ બેરીસ્ટરની કારકીદી શરૂ કરીને, મેનને વિમુકિનું પ્રચારકાર્ય ચાલુ રાખ્યું. ઇગ્લેડે નહીં દીઠેલા એવા, આ મહાન બની ગએલા વકીલને માટે, રાષ્ટ્રવિમુકિતની વકીલાત શિવાયનાં બધાં ક્ષેત્રો ટુંકાં બન્યાં. આ વકીલાતજ મુદો લઈને રસ્તાઓ પરથી, ઉભારહીને અને હાઇડ પાર્કના ખુણાપરની સાબુની પેટી પર પગ ગોઠવીને એણે પિતાના રાષ્ટ્રની વિમુકિતને કેસ રજુ કર્યા કર્યો, તથા ત્યાંની કેબીયન સમાજવાદી સંસ્થામાં પ્રવેશ કર્યો. લંડનમાં જ એની પહેલી મુલાકાત જવાહરલાલ સાથે થઈ. પહેલી મુલાકાતમાં જ મિત્ર બનેલા બનેએ, ઈ. સ. ૧૯૩૬માં સ્પેનીશ ધરતી પર ખૂલ્લી મૂકાયેલી, વિમુકિતની અગ્નિ પરિક્ષાની હૃદયદ્રાવક તસ્વીર સાથે નિહાળી. ત્યાં જ તેમણે શાહીવાદે, ખુશીખુશામત કરીને, ફાસીવાદને દીધેલા છૂટાદોરનું સંહારક સ્વરૂપ નિહાળ્યું, અને વિશ્વવિજય કરવા નીકળતા, હિટલરમુસોલિનીએ શરૂ કરેલા, સ્પેનીશ, માનવે સમુદાયને સંહાર નજરોનજર દીઠે. આ ભયાનક દર્શન દેખવાની તક, મેનન માટે ચાલુ રહી. બીજા વિશ્વયુદ્ધમાં થએલી લંડનનગરની તારાજી એણે ત્યાં રહીને જ દેખી, તથા કાન્સના પતનને અને, સોવિયેટ ભૂમિપરના, ભવ્ય એવા માનવ પ્રાણના વિજયને એણે નિહાળ્યો. યુરેપની ભૂમિ પરથી જ એણે સંયુકત રાષ્ટ્ર સંઘને જન્મ પામતે દીઠે. આવી વિશ્વ ઈતિહાસની રંગભૂમિપર ઉભા રહીને જ એણે વિશ્વરાજકારણને અભ્યાસ અંતરમાં ઉતાર્યો. નૂતન જગતને એણે જન્મ પામતું દીઠું. આ નૂતન જન્મમાં જ, પૃથ્વીના નકશાપર એક બાળ અંકુર ફૂટ હોય તેમ, ભારતની આઝાદીને એણે દેખી. આ દર્શનમાં જ જગતના રાજકારણમાં, વિમુકિતની તસ્વીરમાં સેળભેળ થઈ જતા, શાહીવાદની મરણ પામતી ઘટનાની ભેદનીતિના પણ તંતુઓ એણે દીઠા. નૂતન ભારતવતી સંયુકત રાષ્ટ્ર સંધમાં, રજુ કરવાની કાર્યવાહી લઈને એણે આંતરરાષ્ટ્રિય સંસ્થામાં પ્રવેશ કર્યો તે સાથે જવિમુકિતના રાજકારણની સત્ર સંશુદ્ધિ પામીને, અભય બનેલે એને પ્રાણ શાહીવાદી ઘટનાના પડકાર સમે, સાબીત થશે. આ શાહીવાદી ઘટનાના આગેવાન એવા, અમેરિકન શાહીવાદના એક સાગરીત ભારતમાંથી નવા આવેલા, સુકલકડી, કલેવરને લાકડીના ટેકા પરથી મક્કમ પગલાં માંડતા, મેનનને પૂછયું, “તમારા રાષ્ટ્રની સરકારે, સામ્યવાદી ચીનની સરકારને સ્વીકાર શા માટે કર્યો છે?”
Page #835
--------------------------------------------------------------------------
________________
૮૧૪
વિવ ઈતિહાસની રૂપરેખા અને બીનદરમ્યાનગીરીના, સાર્વભૌમત્વને કાનૂનની, વિમુક્ત રાષ્ટ્રની અસ્મિતાની અંજલિનું જ પાન કરીને શ્વાસપ્રશ્વાસને સાચવતો હોય તે, ભારતની ભૂમિ પરથી, વિશ્વશાંતિનો રાજદુત બનવા આવેલે, મેનન બેલે,
મારા રાષ્ટ્રની સરકારે લીધેલા નિર્ણયમાં તેણે એવો નિર્ણય નથી લીધે કે યુનાઈટેડ સ્ટેટસે પણ ચીનનો સ્વીકાર કરો.”
સીધી, સાદી, નમ્ર પણ નિર્ભય, એવી વિશ્વશાંતિના આભાસના રાજ દુતની કાર્યવાહી અવિરામ બનીને ઈ. સ. ૧૯૫૨ માં આરંભાઈ ગઈ. ઉત્તર દક્ષિણ કારીયા પર, વિશ્વની શાહીવાદી ઘટનાઓ, સળગાવેલી, કેરીયન ભાનવોની સંહારની આગને બુઝવવામાં, જીનેવાની આંતરરાષ્ટ્રિય મલતમાં, ચાઉ-એન-લીના ભેરૂબંધ બનીને, વિશ્વશાંતિના એક તંતુની સાચવણી કરવાની નાજુક પરિસ્થિતિમાં પાર ઉતારવામાં, વિએટનામ (હિંદી ચીન) પર ઉતરી ચુકેલા ફ્રેન્ચ શાહીવાદના ખુનખાર આક્રમણ પર શાંતિની કાર્યવાહીને રજુ કરવામાં, બાગના શાંતિ સમારંભમાં, વિમુકત એશિયાના શાંતિમય સહ અસ્તિત્વના મૂલ્યની આંતરરાષ્ટ્રીય અસ્મિતા ઘડવામાં અને ઈજીપ્ત પર ઉતરી ચૂકેલા, ભયાનક આક્રમણની વિકટ પરિસ્થિતિમાં પણ વિશ્વશાંતિની જાળવણી કરવાના, શાંતિકાર્યમાં, કૃષ્ણમેનની કાર્યવાહી સર્વોપરિ પૂરવાર થઈ. આખરે અંગ્રેજી-ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદની છંછેડાયેલી, કાર્યવાહી ભારત પર નિશાન તાકીને, કાશ્મીરમાં આગ ચાંપવા, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એકઠી થઈ કાશ્મીરમાં યુદ્ધની જ્વાળાઓને ઉતારનારા પિતાના બધા સાગરીતને, તેમણે પાકીસ્તાનની કાશ્મીર પરની આકમણખર સરકારની આગેવાની નીચે ગઠવીને. ભારત પર યુદ્ધનો ભરડે રચવાને દોરી સંચાર શરૂ કર્યો પણ ત્યારે વિશ્વશાંતિના ઘર આંગણે આવેલા, આ મોરચા પર ટકી રહેવાને પુણ્યપ્રકોપ ધારણ કરીને કૃષ્ણમેનને, વિશ્વશાંતિના, હાર્દની, વિશ્વશાંતિના, પાયાની, અને વિશ્વશાંતિના સવાલની જે સાચવણી કરી તે વિશ્વઈતિહાસમાં અભૂતપૂર્વ આલેખાઈ ગઈ.
પોતે, અનેકવાર સંયુકત રાષ્ટ્રસંઘની વ્યાસપીઠ પરથી જે વાત ઉચ્ચારી હતી તે, એણે અહીં બેધડક રીતે, જાહેર કરી કે શાહીવાદી ઘટના, પિતાના અસ્તિત્વને જગતપર જાળવી રાખવા, આજે જે આખા જગતને પોતાના શસ્ત્રોની સખાવત વડે; જગગતની પ્રજાઓને અંદર અંદર કપાવી મારવાની રણભૂમિ બનાવવા માગતી હોય કે, જગતનાં મથકને પોતાના અણુબોંબના અખ
Page #836
--------------------------------------------------------------------------
________________
શાંતિમય સહઅસ્તિત્વની વિશ્વભુમિકા
૮૧૫
તરા કરવાની પ્રયોગશાળા માનતી હોય તા, મારા રાષ્ટ્રની સર્કારવતી હું જાહેર કરવા માગું છું કે, ભારતની ભૂમિ પરના, કોઇ પણ ભાગપર, સંયુકત રાષ્ટ્રસંઘના નામવાળા પણ, કાઇ પણ પરદેશી સૈનિકને પગ મૂકવા દેવામાં નહીં આવશે. ”
Page #837
--------------------------------------------------------------------------
Page #838
--------------------------------------------------------------------------
________________ વિષે ઇતિહાસની રૂપરેખા કાલેજોમાં ચાલતા ઇતિહાસના બી. એ સુધીના ઇતિહાસના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી તથા એકેએક માધ્યમિક શાળા, અને પુસ્તકાલયમાં વસાવવા જેવું, ગુજરાતી ગ્રન્થાલયોના શણગાર સમું, વિધઇતિહાસનું મૌલિક વાંચન અને આ અનુસંધારામાંજ લખાયેલાં નૂતન મનોવિજ્ઞાન અને નૂતન શિક્ષણ પર ગુજરાતી ભાષામાં પ્રથમ અને સર્વોત્તમ પ્રકાશન મનોવિજ્ઞાનના મૂળાક્ષરો નુતનશિક્ષણ અને નતનમનોવિજ્ઞાન પ્રગટ થઈ ચૂકેયાં છે પITUATIHITS ( જવાહરણર સરખેજ રોડ અમદાવાદ - 7 "કું દીપક પ્રિન્ટરી : અમદાવા