Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावाल्योपनिषद्
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
TANAVARIANCANNAIRAVAAAAAAAG
MAAVAN
JIO
blootootocotootootootootootobiootoOGDIOOTOOIGIG
ODIsotodoot
श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी ग्रन्थमाला ग्रन्थाङ्क नं. ६५
शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठ श्रीमद् बुद्धिसागरसूरि महाराज विरचित्त.
N
ईशावास्योपनिषद् भावार्थ :
विवेचन.
छपावी प्रसिद्ध करनार,
श्री अध्यात्मज्ञानप्रसारकमण्डल. हा. वकील. शाह. मोहनलालभाइ हिमचंद.
मु. पादरा.
DIGONCEIODDtcDooGaoldDicotcoicotchootaoindiaidiochootapaptooicolor
CamD.COOOOOOOOOOODIGETAX
MPyrryyyyYANVENTIYNKINNANAND
TALAA
.
মখালি धीर स. २४५०
प्रत १००० विक्रम सं. १९८० इ. स. १९९८
AA
कि० रु. १-०-०
CAAAAAA
A
pp
KI
TCOTCDICT00100TCOICOTCDICTWO
DICOCO100, Cod
DDCDOSSA
NAGVANANERNAINAHANANANANA
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अमदावाद-शाहपुर नवी पोळमां मावेला भी प्रजाहितार्थ
मुद्रालयमा पटेल उमामाह दहपतरामेछाप्यु.
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रस्तावना.
પરમાત્માશ્રી મહાવીરસર્વજ્ઞજિનેશ્વરનાં વચનેના નાની અપેક્ષાએ સર્વદર્શનનું તત્ત્વજ્ઞાન વિચારતાં તે સર્વ દર્શને પણ શ્રી જિનેશ્વર પરમાત્માનાં અંગ તરીકે સાપેક્ષનયષ્ટિએ અનુભવાય છે. જન વિના મારે એ નેમિનાથને રતવનમાં શ્રી આનંદઘનજી મહારાજે પર્શનેને બ૯કે વિશ્વવર્ણિસર્વ દર્શનને શ્રી જિનદર્શનનાં અંગતરીકે અપેક્ષાએ વર્ણવ્યાં છે. સાંખ્યદર્શન, અતદર્શન વગેરે જે દર્શને, વેદ અને ઉપનિષદેનું આલંબન લે છે તે પણ અનાદિકાલથી પ્રવર્તિતજિનદર્શનના અંગ તરીકે છે અને તેનાં પ્રતિપાદક વેદોપનિષદાદિ શાસ્ત્રો છે તે પણ જૈનશાસ્ત્રોના અંગે તરીકે તેની સાપેક્ષાઓ છે એમ
સ્યાદ્વાદર્શનતત્ત્વજ્ઞાનમાં નયષ્ટિથી તથા આધ્યાત્મિકદષ્ટિથી ઉંડા ઉતરેલા અનુભવીએ જાણી શકે છે. જિનદર્શન સાગર સમાન છે. તેમાં એકાંતનયદષ્ટિથી ઉત્પન્ન થએલ એકેકદેશી સર્વ દર્શનરૂપનદીઓને અંતર્ભાવ થાય છે એમ તત્ત્વજ્ઞાની શ્રીમદ્દઆનંદઘનજી જેવા મહાત્માઓ સારી રીતે સાપેક્ષષ્ટિએ અવધે છે. એવું અનંત સાગરસમાન જૈનધર્મદર્શન સવદેશી છે તેમાંથી સર્વદર્શનવાળાઓને પિતાને ઇચ્છતું તત્ત્વ મળી શકે છે. એ સત્ય સિદ્ધાંત છે. અનાદિકાલથી જૈનદર્શનનાં તો છે અને અન્યદર્શનનાં તત્વો છે. પશ્ચાત્ તે જ્ઞાની પુરૂષ જ્ઞાનથી પ્રકાશ કરે છે તેની અપેક્ષાએ તે પ્રગટે એને અપેક્ષાએ આદિ કહેવાય છે, સર્વ વીશ તીર્થક સર્વજ્ઞપણાથી તે દેખે છે અને પ્રકાશે છે, તે અપેક્ષાએ તેને પ્રગટભાવ કહેવાય છે પણ તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ તે તે અનાદિ છે, મિથ્યાત્વજ્ઞાન પણ અનાદિકાળથી છે અને સમ્યકત્વજ્ઞાન પણ અનાદિકાળથી છે, વેદ અને ઉપનિષદ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ જે દિશામાં વિદ્યમાન છે તે અમુકદર્શનને જ પ્રતિપાદન કરનારાં છે એ સિદ્ધાંત કરતું નથી. વેદ, ઉપનિષદો અને પુરાણને વૈદિક હિંદુઓ સ્વકીયધર્મશાસ્ત્રોતરીકે સ્વીકારે છે. વેદ અને ઉપનિષદોમાં રામ અને કૃષ્ણને પરમાત્મા તરીકે માનવાનું લખેલ નથી. પાછળથી રામકૃષ્ણની પ્રભુતા ઉમેરાઈ છે. તેમજ વિષ્ણુને સૂર્ય તરીકે વર્ણવ્યા છે. તેમાંથી અનેક દર્શને પ્રગટયાં છે, અને પ્રગટશે. સર્વદર્શનવાળાઓ પિતપતાના દર્શનને અનુકુલ આવે એવી એક બેથતિને અર્થ છેતાની માન્યતા પ્રમાણે કરે છે અને પિતાના વિચારથી ભિન્ન વિરોધી શ્રુતિને અનેક્યુક્તિએ સ્વદર્શન ભણી ઘટોવે છે એટલે તેઓ વૈદિકમતના ગણાઈને પિતાના દર્શનને પ્રચાર કરે છે. વસ્તુતઃ વિચારતાં વેદ અને ઉપનિષદે અમુક દર્શનવાળાનાં નથી. તથા તેઓ અમુક દર્શનનું જ પ્રતિપાદન કરવાવાળાં નથી. સર્વદર્શને પિતપિતાની મતસિદ્ધિ માટે વેદની કૃતિને આધાર માને છે અને સર્વદર્શને એકબીજાની તત્ત્વમાન્યતાની વિરૂદ્ધ અને ભિન્ન ભિન્ન છે છતાં તેઓ પિતાના તત્વની માન્યતાની વેદની ભિન્ન ભિન્ન શ્રુતિના આધારે ઉપજીવે છે અને તતપ્રતિપાદકતને
અસત્ય તથા અમુક આશયમાં ગઠવે છે તેથી વાચકો મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરે છે કે વેદોની શ્રુતિ તથા ઉપનિષદ ભિન્ન ભિન્ન મત વિચાર દર્શાવે છે, તે સર્વશ્રુતિની એક વાક્યતા અપેક્ષાએ કરનાર ખરેખર સર્વજ્ઞમહાવીરકથિતસાપેક્ષનય વચન છે અને સર્વજ્ઞમહાવીરરૂપિતનય દૃષ્ટિનું સાપેક્ષિકશાન કર્યા વિના વેદ અને ઉપનિષદોના સમ્યમ્ અર્થે કરી શકાતા નથી. જૈનતત્ત્વજ્ઞાનને સાતનની અપેક્ષાએ જેઓ સમ્યગ જાણે છે તેઓ વેદ અને ઉપનિષદાદિ શાસ્ત્રોને પણ અનેકોની અપેક્ષાએ સમ્યગુઅર્થ કરીને તેઓના ભાવાર્થને જૈનદર્શનતત્વજ્ઞાનમાં ઘટાવીને તેમાં અંતર્ભાવ કરી શકે છે. એવી જ્ઞાનષ્ટિવાળા જ્ઞાનીઓને
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
વેદા અને ઉપનિષદો આદિપર વિવેચન કરીને તેના સમ્યગ્ અથ કરીને વિશ્વ લોકાને મિથ્યાજ્ઞાનમાંથી ઉદ્ભાર કરીને સમ્યગ્ જ્ઞાન આપવાને અધિકાર છે. પ્રભુસજ્ઞમહાવીરદેવે, ઇન્દ્રભૂતિ વગેરેભારતપ્રખ્યાતઅગિયારબ્રાહ્મણેાને વેઢ્ઢાની શ્રુતિયાના સભ્યગ્ અર્થ કરીને સમજાવ્યા હતા અને પશ્ચાત્ તેને ગણધર સ્થાપ્યા હતા. સજ્ઞમહાવીરદેવે ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણાને બાધ આપીને જણાવ્યું છે કે મારી પાછળ મારા અનુયાયી જૈના કે જેઓ વેઢાઢિશાસ્ત્રાના મારી દેવલજ્ઞાનવ્રુષ્ટિનાં જે નયત્રંચને છે તે પ્રમાણે સમ્યગ્ અર્થ કરીને સલાકાનુ અજ્ઞાન ટાળવા દેશકાલાનુસારે ઉપદેશાદિથી પુરૂષાર્થ કરવા. પ્રભુમહાવીરદેવે ધાતિકર્માને નાશ કરીને કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું, તેથી તે લેાકાલેાકસ પદાઅને—તત્ત્વોને સાક્ષાત્ દેખવા લાગ્યા તેથી તેમને વેઢાદિકગ્રન્થાના આધારની જરૂર નહાતી. જે સર્વજ્ઞ નથી તે સદ્મન્થાના આધારે ઉપદેશ આપે છે. જે સજ્ઞ નથી તે પરાક્ષજ્ઞાની છે તે પ્રત્યક્ષજ્ઞાનીના વચનાનાં બનેલાં શાસ્ત્રો ઉપર આધાર રાખી તે પ્રમાણે વર્ત છે. પ્રભુમહાવીર દેવલજ્ઞાની હતા તેથી તેમણે દેવલજ્ઞાનથી જે તત્ત્વ દેખ્યાં તે પ્રરૂપ્યાં તેથી તેના વચનાના વિશ્વાસીનાને તેઓનાં ઉપદેશ વચનો તેજ વેઢાગમરૂપ હોવાથી તેને અન્ય શાસ્ત્રોના અવલંબનની જરૂર રહેતી નથી, તોપણ અન્યશાસ્ત્રના તેઓ સ્યાદ્વાદનય દૃષ્ટિએ સમ્યગ્ અથ કરી શકે છે. શ્રી સજ્ઞમહાવીરદેવનાં ઉપદેશવચના પ્રમાણે વર્તવાના મુખ્ય ઉદ્દેશ ખરેખર આત્માની પૂર્ણ શુદ્ધિ કરવાને માટે છે અને આત્માને પરમાત્મા પૂર્ણ જ્ઞાનાનન્દમય કરવા માટે છે અને તે પ્રાપ્ત કરવાના માર્ગ શ્રી મહાવીરદેવે સ્પષ્ટપણે દર્શાયેા છે, એમ જૈનશાસ્ત્રોના વાચા જાણ્યા વિના રહેશે નહીં. પ્રભુમહાવીરદેવે સજ્ઞદૃષ્ટિએ પ્રરૂપેલા સાતનચાની અપેક્ષાએ વેદાની શ્રુતિયા અને ઉપનિષાના સાપેક્ષ અક્
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે હિંદુઓ આ સમજે તે તેઓ અનેકદર્શનમતભેદે જે દેશની ધર્મની અને આત્માની અવનતિ કરે છે તે કરી શકે નહીં અને બુદ્ધિપૂર્વક મધ્યસ્થષ્ટિથી વર્તીને સર્વવિશ્વનું પ્રગતિસુખકારક ઐક્ય સાધી શકે. સર્વજ્ઞકથિતસ્યાદ્વાદનયદષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપનિષદોને અર્થે કરવામાં આવે તે વૈદિક હિંદુઓને તે તરફનું જાણવાનું મળી શકે તથા જૈનેને પણ તે ઉપનિષદાદિને સમ્યમ્ અર્થ કે છે તે જાણવાને લાભ મળી શકે. તે માટે મારા મનમાં પ્રથમ ભગવદ્ગીતાને સમ્યગ જૈનષ્ટિએ ભાવાર્થ લખવાને વિચાર ઉઠશે પણ તે પહેલાં ઉપનિષદે કે જે વેદગ્રુતિ છે તેને સાપેક્ષનએ સમ્યગ અર્થ કરવા વિચાર થયે. દશઉપનિષદે પૈકી ઈશાવાસ્યપનિષને અર્થ લખવા પ્રારંભ કર્યો. વિ. સં. ૧૯૭૮ નું માસું મેસાણામાં સંધના આગ્રહથી કરવામાં આવ્યું. ત્યાં ઈશાવાસ્યપનિષને અર્થ માસું પૂર્ણ થયા બાદ માગશર સુદિ એકમથી લખવા પ્રારંભ કર્યો. મેસાણથી માગશરવદિ બીજે વિહાર કરી ખેરવા, સાંગલપુર, લાંઘણજ, વડસમા, ખરજ, વડુ થઈ પાનસર મુકામ કર્યો. ત્યાંથી કલેલ, શેરીસા હૈ વિ. સં. ૧૯૭૯ માં માગશર વદિપાંચમે કણબીના ઘરમાંથી ખોદતાં નીકળેલ શ્રી શાંતિનાથની પ્રતિમાનાં દર્શન કરવા સંઘપૂર્વક માગશર વદિતેરશે વામજ ગયા અને પ્રતિમાનાં દર્શન ક્યા ત્યાંથી આદ્રજ, સાથળ હૈ ગેધાવી ગામમાં પોષસુદિ એકમે પ્રવેશ કર્યો ત્યાંથી પિષસુદિઆઠમે સાણંદમાં પ્રવેશ કર્યો. સાણંદમાં માઘસુદિપાંચમે શ્રી પદ્મપ્રભુજિનેશ્વરની પ્રતિષ્ઠા કરી. પિષવદિ અમાવાસ્યાએ ઈશાવાસ્યપનિષદને ભાવાર્થ લખી પૂરે કર્યો અને પ્રજાહિતાર્થ મુદ્રાલય પ્રેસમાં માધવદિમાં છાપવા માટે આપે. વિ. સં. ૧૯૮૦ ના માગશર માસમાં ઈશાવાસ્યોપનિષત્તે ભાવાર્થ પૂર્ણ છપાઈ ગયે. પ્રેસવાળાની તાકીદથી ઈશાવાસ્યપનિષદ્વી પ્રસ્તાવના લખવી શરૂ કરી છે. ભણ્ય ભૂલે અને તારે ડૂબે એ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७
નિયમ પ્રમાણે સાતનયાની અપેક્ષા ધ્યાનમાં રાખીને ભાવા લખતાં સર્વજ્ઞ વીતરાગદેવની આજ્ઞાથી જે કંઈ વિરૂદ્ધ ઉન્ન દાખમય લખાયુ` હોય તે તેની માફી માગુ છું, અને ગીતાર્યાંને વિનતિ કરૂં છું કે તેઓ કૃપા કરીને અર્થાને સુધારે. મારા લખવાના આશયને ગીતાર્યાં નીગમને ધ્યાનમાં રાખીને અનેકનયાની અપેક્ષાએ તેના ભાવ વિચારશે. તા તેઓ સભ્યઅર્થ સમજી શકશે, જે ગીતાર્થીની નિશ્રાએ રહીને તેઓની પાસે ગુરૂગમપૂ ઇશાવાયાપનિષદ્ ભાવાર્થ વાંચશે તે ભાવાથને પચાવી શકશે અને તેથી આત્માની શુદ્ધિ કરી શકશે. જ્ઞાનીગુરૂની જેનાપર કૃપા ઉતરશે તે ઇશાવાસ્યાપનિષદ્ભાવાર્થનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરી શકશે. જ્ઞાનીગુરૂનું શરણ સ્વીકારીને તેમની આજ્ઞાનુસાર વાચનાદિ પ્રવૃત્તિ કરવી. વેઢા અને ઉપનિષદો અમુક હિંદુ ધર્મનું પ્રતિપાદન કરે છે એવા નિયમ નથી. વેદ અને ઉપનિષદ્યાના આધારે આત્મા, પુનર્જન્મ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષ વગેરેની સિદ્ધિ થાય છે. જગત્કર્તા ઇશ્વર છે એમ પણ સિદ્ધ થાય છે અને જગકર્તા ઈશ્વર નથી પણ તટસ્થ સાક્ષીરૂપ પરમાત્મા છે એવું પણ સિદ્ધ થાય છે. હિ સકયજ્ઞ કરવાની વૃત્તિવાળા વેદામાંથી હિંસા યજ્ઞ છે એવુ સિદ્ધ કરી શકશે અને અદ્ગિ'સક યજ્ઞની માન્યતાવાળાએ આ સમાજી વગેરે વેદ્યમાં હિં'સા યજ્ઞનુ વિધાન નથી એવું પણ સદ્ધ કરી શકે છે. જૈમિની વગેરે વેદેશના કર્યાં ઈશ્વર તથા ઋષિયા નથી એવું સિદ્ધ કરે છે અને આર્યસમાજી વૈદ્યના કર્તા તરીકે ઋષિયાને જણાવે છે. જેના આચાર વેઢા હતા એમ માને છે પણ તેમાંની ઘણી ખરી શ્રુતિયા નષ્ટ થઈ ગઈ એમ રવીકારે છે અને દેવલજ્ઞાની સર્વજ્ઞ મહાવીરપ્રભુએ સજગતને યથાતથ્ય સત્ય રૃખ્યું અને સત્ય ધર્મના પ્રકાશ કર્યાં તેજ સત્ય જૈનધમ છે. એવા જૈનધર્મનાં તેમનાં પ્રરૂપેલાં શાસ્ત્રોને તે વેદ અને ઉપનિષદે કરતાં
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતગુણ સત્ય માને છે, તેથી તેને વેદ ઉપનિષદો અને પુરાણાને માનવાની જરૂર નથી એમ માને છે છતાં જૈનશાસ્ત્રાના તત્ત્વના અનુસારે વેદ અને ઉપનિષદ્યામાંથી જે કંઈ તત્ત્વો મળતાં આવે છે એવાં તત્ત્વાને સાતનયાની અપેક્ષાએ વીકારીને એ પણ સર્વજ્ઞકથિત વચના છે એસ અપેક્ષાએ માની સમ્યગદૃષ્ટિજ્ઞાનીઓ વેદા ઉપનિષદો અને પુરાણેાના તત્ત્વને આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મામાં ઉતારીને તેતે વેઢાઢિકશાસ્ત્રને અપેક્ષાએ પેાતાનાં કરવા સમર્થ બને છે એટલુંજ નહી પરંતુ કુરાન, બાઇબલ અને બૌદ્ શાસ્ત્રાને પણ સમ્યગ્દષ્ટિએ આત્મામાં આધ્યાત્મિકઅથ કરી ઉતારી શકે છે, તેથી ગીતાયજ્ઞાનીસમ્યગદૃષ્ટિ”નેને સ વિશ્વ અને તેમાં પ્રતિ સદૈનધર્માં પણ અભેદભાવે આત્મામાં સવળાં પરિણમે છે અને મિથ્યાત્વ દૃષ્ટિનો નાશ કરવા સમર્થ થાય છે. સમ્યગ્ દૃષ્ટિજ્ઞાની ગીતાર્યાં કે જેઓ સાતનયાની અપેક્ષાઓએ વેઢા, ઉપનિષદો, ખાઇબલ, કરાણુ, પુરાણ વગેરેમાં કથેલી તાત્ત્વિક તથા આલ'કારિકબાબતાને આત્મદૃષ્ટિમય જૈન દનમાં ઘટાવી શકે છે તેને તે વેદ્ય, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા વગેરેપર સાપેક્ષ સ્યાદ્વાદનચેાવડે વિવેચન કરવાના અધિકાર છે અને બાકીનાઓ કે જેમને એવી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થઇ નથી તેઓને તા શ્રી સજ્ઞનાં આગમા ગ્રન્થા તથા અન્યદર્શનીય ગ્રન્થા કે જેઓ પર સાપેક્ષ અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ ગીતાીઁએ ટીકાએ કરી ઢાય છે તેને વાંચવાના અધિકાર છે અને ગીતા જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાના અધિકાર છે કે જેથી સભ્યષ્ટિની પ્રાપ્તિ પૂર્ણાંક સર્વાંસ શયરતિ આત્મા શુદ્ધચરિત્રદશવડે કૈવલજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા બની શકે. માટે તત્કથિતવિચારોને સાપેક્ષ અનુભવદૃષ્ટિએ વિચારવાની જરૂર છે એક વખત મારા મનમાં એવા વિચાર થયા હતા કે મૂલચારવેદની શ્રુતિયા તથા દશ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ તથા બ્રહ્મસૂત્ર અને ભગવદ્ગીતાના ઉપર સવજ્ઞ મહાવીર દેવના સિદ્ધાંતાનુસાર સ્યાદ્વાદટીકાઓ રચવી. પરંતુ શરીર અશક્તિ, નિમિત્ત સામગ્રી, આજુબાજુની પરિસ્થિતિ સાનુ કુલ ન હોવાથી એ દિશામાં વિશેષ પ્રયાસ થયું નથી. પરંતુ તેમાં ઇશાવાસ્યપનિષદભાવાર્થરચનારૂપ યકિંચિત્ આત્મપ્રયાસ હાલતે થયે છે. ભવિષ્યમાં ફુરણ કાયમ રહેશે અને મેગ્યસામગ્રી પ્રાપ્ત થશે તે કંઈક પ્રયાસ થશે નહીં તે આટલા પ્રયાસથી વાચકે મતેષ પામે એમ નિવેદવામાં આવે છે. આવું એક પુસ્તક હેય વા હજાર પુસ્તક હેય અને હજારે આવાં રચાય તે પણ તે સર્વને એજ સાર છે કે આત્માને જાણ અને આત્માની પૂર્ણશુદ્ધિ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવું. આત્મા જાયે એટલે સર્વ જાણ્યું. આત્માને જાણવા માટે સર્વશાસે છે એમ મુખ્ય ઉદ્દેશ સમજે. જૈનશાસોના વાચન શ્રવણ મનન નિદિધ્યાસનથી મહને આત્માનું સમ્યક સ્વરૂપ સમજાયું અને તેથી વેદ ઉપનિષદાદિ અન્ય શાસ્ત્રોમાંથી સ્યાદ્વાદષ્ટિએ સાપેક્ષ સત્યબ્રાના વિચારે ગ્રહાયા અને તેથી શબ્દશાસ્ત્રોની મદદથી આત્માને આત્મવરૂપે અનુભવ્યું. પ્રભુ સર્વજ્ઞ શ્રી મહાવીરનાં વચનામૃતનું પાન કર્યાથી દેહમાંથી મેહભાવે મરતાં આત્મદશાભાવે દેહમાં જીવવાને પુરૂષાર્થ થયે અને થશે. પ્રભુ મહાવીરદેવ અને સદગુરૂ તથા જનશાસ્ત્રોનો જેટલો ઉપકાર માનું એટલે ન્યૂન છે. આખી દુનિયાના જીવોને આત્મભાવે અમૃત–અમર કરવાને સર્વશમહાવીરદેવનાં વચને અનંતગુણ સમર્થ છે. જૈનશાસ્ત્રોમાં આધ્યાત્મિકજ્ઞાન સાગરસમાન વિશાલ ગંભીર છે તે જ્ઞાનસાગરમાં ડૂબકી મારતાં આત્માના જ્ઞાનાનંદાદિ ગુણરૂપી મૌક્તિકની પ્રાપ્તિ થાય છે. ગુરૂકૃપાએ જૈનશાસ્ત્રોનું મૂળ રહસ્ય સમજાયું, તેથી અન્યતન ધર્મશાસ્ત્રોમાંથી પણ સમ્યગુદષ્ટિ બલે સત્ય અવલકવાની શક્તિ પ્રગટી અને દર્શન મતપંથ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષીભાવે વિકૃતિયાને
ધમકદાગ્રહમિથ્યાવૃત્તિને નાશ થશે અને આત્મા સ્વસ્વરૂપે સમજાય અને ધ્યાનસમાધિ યુદ્ધોપગબળે આત્મરવરૂપે આત્મા અનુભવાય. પ્રગટ જ્ઞાનાનંદાનુભવરસ તેજ આત્મરસ છે અને તેજ પ્રભુદર્શન તથા પ્રભુપ્રાપ્તિ છે અને એવી પ્રભુપ્રાપ્તિ થઈ એમ હૃદયમાં અનુભવાયું. સર્વજાતીયધામિકાદિ શાસ્ત્રોપર થતી શુભાશુભવૃત્તિ પણ હઠી અને શાસ્ત્રવાસનાના ત્યાગની સાથે સત્યને વિશેષ પ્રકાશ થવા લાગ્યા, અને સર્વ વિશ્વવતિ દર્શન મતપંથી ધમઓ પર સમભાવ પ્રગટવા લાગે એમ કરતાં કરતાં આત્મામાં જ આપશે રહીને સાક્ષીભાવે કર્તવ્યરૂપે વા કંઈ પ્રારબ્ધને પ્રવૃત્તિ થાય છે અને થશે અને ઔદયિકવૃત્તિયોને ઉપશમાદિભાવ થયે અને થશે. એ માર્ગે દુનિયાના લેકે આવે અને સર્વ પ્રકારના દુખમાંથી મુક્ત થાય એવા હેતુથી મનવાણકાવાને આવાં પુસ્તક લખવામાં ઉપગ કરાય છે અને તેમાં પણ નિરાસક્તિભાવને ઉપગ વતે છે છતાં નામરૂપમહાવરણ પ્રગટે છે તે તેને નાશ કરવા તુર્ત આત્મશુદ્ધોપગ ઝળકે છે. આત્માના શુદ્ધોપગ માટે અમસ્કૃત શુપયોગ નામને ગ્રન્થ વાંચ, સાંભળ, વિચારો. જગતમાં થતા શુભાશુભ વિચારે ગ્રહવા નહીં. તેના પ્રહણત્યાગથી વિમુખ તથા સાક્ષી તરીકે રહી આત્માના ઉપયોગમાં સ્થિર થઈ જવું તે જ શુદ્ધરાજયોગની સમાધિ છે, એવી સમાધિ છે તે ક્ષયોપશમભાવે અસંખ્યવાર આવે છે અને પાછી જાય છે તેવી શુદ્ધસમધિને વારંવાર અનુભવ કરીને આત્માનંદરસ ચાખ્યો છે તેથી આત્મદર્શન અર્થાત્ પ્રભુદર્શન અને ક્ષયોપશમભાવે પ્રભુની પ્રાપ્તિ થઈ છે અને ક્ષાયિકભાવે આત્મપ્રભુ પ્રગટાવવાની અર્થાત્ પ્રભુરૂપ થવાનું કાર્ય બાકી છે. આત્મારૂપ પ્રભુ છે અને તે અનુભવાય છે એવું સત્ય છે તે દુનિયામાં લેકની આગળ જાહેર કરવાથી જડવાદીનાસ્તિકલેક પણ આત્મબ્રહ્મનું અસ્તિત્વ સ્વીકારે અને તે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
માર્ગે વળે તે માટે આત્મપ્રભુદર્શન ઈત્યાદિ વાઢ્યા જાહેર કરવાની જરૂર પડી છે તેમાં ગંભની ગંધથી કંઇ લખાયુ નથી એમ સત્ય ભાવે લૉકાની આગળ જાહેર કરવામાં આવે છે અને જે આવા અધ્યાત્મજ્ઞાનના માર્ગમાં વળશે તે પ્રભુ દર્શનની ઝાંખી પ્રાપ્ત કરી શકરશે. શ્રદ્ધા અને પ્રેમથી આત્માભિમુખ થવાથી આત્માજ આત્માનાં દર્શન કરે છે અને આત્માજ આપે।આપ વ્યક્ત પ્રભુ–પરમાત્મા બની શકે છે અને તે દૈડુમાં રહ્યો છતાં સવિશ્વની સાથે આત્મક્રયસમભાવે વર્તે છે, તે જન્મ જરા મરણથી મુક્ત થાય છે. દેહમાં રહેલ આત્માને શુદ્ધ કરવા એમ વિશ્વવતિ સવ ધમ વાળાએ અનેક દૃષ્ટિબિ’દુએથી માને છે. રજોગુણ તમેગુણ અને સત્ત્વગુણુ આવરણથી મુક્ત થનાર આત્મા તેજ વિશુદ્ધાત્મા ત્રિગુણાતીત આત્મા સિદ્ધ–પરમાત્મા છે એમ હિંદુશાસ્રવે વગેરેને માનવાવાળા હિંદુ સ્વીકારે છે અને અષ્ટકર્માવરણથી મુક્ત થનાર આત્મા તેજ પરમાત્મા શુદ્ધાત્મા થાય છે એમ આજૈના જૈનશાસાના આધારે સ્વીકારે છે અને તેવી દશા પ્રાપ્ત કરવા પુરૂષાય કરે છે. આત્માની શુદ્ધિ કરવામાટે યાગના આઠે અંગના અભ્યાસને વૈદિક હિંદુ અને આ જૈનહિંદુ સ્વીકારે છે. જગત્ અનાદિ અનંત છે તથા ઇશ્વર તથા વા અનાદિ અનંત છે. ક્રમ અનાદિ અન’ત છે એમ વૈદિક હિંદુએ તથા આજૈના અમુક અપેક્ષાએ માને છે માટે બન્ને નિકટ એકાત્મ સંબંધી છે. વૈદિક હિંદુ તથા આર્યંજના બન્ને રાગદ્વેષના ક્ષયથી આત્માની મુક્તિ માને છે અને ચારાશીલાખ જીવાનિને બન્ને સ્વીકારે છે, તથા પુનર્જન્મના સિદ્ધાંતને બન્ને એક સરખા સ્વીકારે છે. બન્ને આત્મામાં મુક્તિ વૈકુંઠ માને છે, બન્ને રાગદ્વેશમાહના ક્ષયથી મુક્તિ માને છે, અને ગૃહસ્થાશ્રમ અને ત્યાગશ્રમને માને છે. રાગદ્વેષની સાથે આત્માના સંબંધ છે ત્યાં સુધી દ્વૈત છે અને રાગદ્વેષરહિત આત્માજ પાતાના
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સ્વિરૂપે અતિરૂપ થાય છે એમ અપેક્ષાએ જૈનતત્ત્વષ્ટિ છે. બદ્ધધર્મમાંથી જૈનધર્મ નીકળે નથી. વૈદિક હિંદુઓ અને જૈનહિંદુઓ કથંચિત બાહ્યથી ભિન્નકમમંત્રાદિકથીકેસોળ સંસ્કારને વી. કરે છે. વૈદિકપૌરાણિકહિંદુઓ અને આ જૈનહિંદુઓ બન્ને રામ અને કૃષ્ણ, હનુમાન દેવીઓ, નવગ્રહે, દશ દિપાલ, તિષશાસ્ત્ર વગેરે કથંચિત સામાન્યભાવે એક સરખું માને છે. જેનતત્ત્વદર્શન છે તે અનાદિ અનંત છે અને તે સર્વદર્શનેથી અલગ દર્શન છે. વેદિકહિંદુઓના ધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે અર્થાત જૈનધર્મ તત્વજ્ઞાન તથા વૈદિકતત્વજ્ઞાન અનાદિથી છે. કોઇનામાંથી કોઈ નીકળ્યું નથી. અને તે આત્માના જ્ઞાનમાંથી અમુક દશાએ પ્રગટે છે અને તે આત્મામાં એકભાવે અંતર્ભાવ પામે છે, આત્મા જ્ઞાનમય છે અને તે અનાદિ છે અને તેમાંથી પ્રગટ થનાર ધર્મો પણ સત્તાની અપેક્ષાએ અનાદિથી છે અને અનંતકાલ પર્યંત વર્તશે. અમુકશા. પ્રાચીન છે અને અમુક શાસ્ત્રો અર્વાચીન છે એમ માનવું તે અજ્ઞાન છે. વેદધર્મવાળાએ વેદોને પ્રાચીન ગણે છે પણ તેમાં જૈનતત્ત્વજ્ઞાન છે અને તે પ્રાચીન જૈનશા કે જે નષ્ટ થયાં તેઓમાંનું અમુકાપેક્ષાએ છે. દરેક તીર્થંકરનું જ્ઞાન તે વેદ છે. એક તીર્થંકર પછી બીજા તીર્થંકર થાય છે, એટલે પહેલા તીર્થંકરનું તત્ત્વજ્ઞાન અને શાસ્ત્રો છે તે વર્તમાનમાં વર્તનારતીર્થંકરના ઉપદેશરૂપે પ્રસિદ્ધ થાય છે તેથી તે અપેક્ષાએ વેદની અપેક્ષાએ જૈનતત્ત્વજ્ઞાનધર્મ ઘણે પ્રાચીન છે એમ કહેવામાં વાંધો આવતો નથી. આત્મામાં જ જૈનધર્મ છે માટે આત્મા અનાદિકાલીન હેવાથી જૈનધર્મ પણ સત્તાએ અનાદિકાલથી છે અને વેદાંતાદિકતત્ત્વજ્ઞાન પણ આત્માનું અમુકજ્ઞાનકિરણ હેવાથી અનાદિકાલથી છે. એકેક દૃષ્ટિથી પ્રગટેલા દર્શનેના વિચારે તે અનાદિકાલથી છે, ફક્ત અમુક મનુષ્યદ્વારા તે વિશેષ પ્રકાશિત થવાથી અમુકમનુષ્યથી અમુક
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ મત પન્ય પ્રગટય એમ અપેક્ષાઓ કહેવાય છે. અમુક શાસ્ત્રો તથા અમુકદે પહેલાં અમુક ધર્મ નહોતે એમ એક કળી શકાય નહીં. કારણ કે અમુક શાસ્ત્રો અને વેદ પૂર્વે પણ બીજી રીતે અનાદિકાલથી તે તે દર્શન ધર્મના વિચારનું અસ્તિત્વ હતું, એમ જયારે સમજવામાં આવે છે ત્યારે અમુકદર્શન તથા અમુકધર્મ પૂર્વે હતું અને અમુકદર્શનધર્મ પાછળથી થયે એમ હઠ કદાહથી સિદ્ધ કરવા મહ થાય નહીં. અને તે સંબંધી મિથ્યા બુદ્ધિ રહે નહિં. આત્માના જ્ઞાનના અસંખ્ય કિરણે પૈકી અમુક સંખ્યાવાળાં કિરણે તે મતદર્શન પંથ છે અને જ્ઞાનનાં અનંતકિરણે તે સર્વે અપેક્ષાએ સત્ય છે એવું સમજવું અને તેની શ્રદ્ધા કરી યથાશક્તિ આત્માની શુદ્ધિ કરવા પ્રવર્તવું તેજ મહાવીરદેવના ઉપદેશનું મૂળ સત્ય રહસ્ય છે અને એજ અનેકાન્ત સ્યાદ્વાદદષ્ટિવાળું જૈનધર્મનું સત્ય રહસ્ય છે દષ્ટિની સર્વ સાપેક્ષ બાજુઓને એકઠી કરવાની સત્ય કુંચી તે જૈનશામાંથી સાતનની સાપેક્ષજ્ઞાન પ્રાપ્ત કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ આનંદધનજીએ એવી જ્ઞાનકુંચી પ્રાપ્ત કરીને તથા સર્વગનાં શાસ્ત્રોનું અધ્યયન કરીને યોગાભ્યાસ કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એવા જૈનશાનથી સર્વ પ્રકારની કૃતિનું સાપેક્ષજ્ઞાન કરી શકાય છે. નંદિસૂત્રમાં એવા હેતુથી સમ્યગ દૃષ્ટિને અન્ય મિથ્યાત્વસંબંધી તથા દર્શનસંબંધી શાસ્ત્રો પણ સમ્યકત્વરૂપે પરિણમે છે અને અજ્ઞાનીને સમ્યગુશાસ્ત્રો પણ મિથ્યાત્વરૂપે પરિણમે છે એમ દર્શાવ્યું છે. શ્રીમદ્દ યશોવિજ્યજીઉપાધ્યાએ સ્વરચિતરામાં સર્વ દર્શને કયા કયા નયથી પ્રગટયાં છે તે જણાવ્યું છે અને એ સર્વનની સાપેક્ષમાન્યતાને અંશે અંશે અપેક્ષાએ સત્ય સ્વીકારવી તે જનદર્શન છે એમ જણાવ્યું છે, આત્માના મતિવ્રુતજ્ઞાનના સભ્ય મિથ્યાપયરૂપ સર્વ વિશ્વસથવર્તિસર્વધર્મમતદર્શનપંથ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વગેરેના વિચારે છે તે આત્મામાંથી પ્રગટે છે અને આત્મામાં તેની સ્થિતિ હોવાથી આત્મામાં સ દર્શન મતપન્થ જાણીને આત્માની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષના ક્ષય કરવા. જેમ જેમ રાગદ્વેષના ક્ષય થશે તેમ તેમ અશુદ્ધવિચારી ટળશે અને એકદેશીયમતપધર્માંની માન્યતાના વિચારો પણ ટળી જશે અને વિશુદ્ધજ્ઞાન થતાં આત્માના અભેદભાવના અનુભવ વૃદ્ધિ પામશે. પૂર્ણ વીતરાગ દશા થતાં આત્માનું પૂર્ણજ્ઞાન પ્રગટે છે અને આત્મા નિરાકરણ થવાથી સત્યને પૂર્ણ ખ્યાલ આવે છે. કેવલજ્ઞાનવડે પૂર્ણ સત્ય ઢેખાય છે અને તે પ્રરૂપાય છે એવી પરમાત્મદશામાં સર્વજ્ઞ મહાવીર પરમાત્માએ આત્મા, ક્ર`આદિ તત્ત્વોનું સત્ય સ્વરૂપ પ્રકાશ્યું છે. જ્ઞાનપૂર્વક તથા સમાધિપૂર્વક પક્ષપાત રહિતવૃષ્ટિએ સદન ધર્મો તથા સ દર્શન ધ શાસ્ત્રોનું ધણું ઋણું ચિંતવન કર્યુ` છે તેમાં જૈનદન અને જૈનધર્મનું સત્ય રહસ્ય ધણું અનુભવાયું છે અને તેથી અન્યધમ શાસ્ત્રોનું સમ્યગ્ર રહસ્ય મ્હને આત્મામાં સમ્યક્ તરીકે પરિણમ્યું છે અને તેથી અન્યધર્મ દર્શનશાસ્ત્રોમાંના સત્યને કયું છું અને લખુ` છું અને તે, જૈનરયાદ્વાદશ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ પામે છે એમ જણાવું છું. જૈનદર્શનમાં ચતુર્દશગુણસ્થાનક, 'આઠ ક્રુ અને સાતનચાતું જે સ્વરૂપ પ્રકાશ્યું છે તેના પ્રકાશક સંજ્ઞ ઢાવા જોઇએ એમ ક્રર્માદિતું સ્વરૂપજ્ઞાતા તરીકે હું કશું છું. અમુક દનધમ માં મ્હને પક્ષપાત રહ્યા નથી પણ જે સત્ય લાગ્યુ' તે વીતરાગભાવે દુનિયાના લોકોને જણાવું છું. દુનિયાનાં સર્વ દર્શ નમતધમશાસ્ત્રો ધણાં ખરાં મેં અવલોકયાં છે અને તે યાગ દૃષ્ટિએ તથા અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ અનુભવ્યાં છે તેમાં મેાક્ષ માર્ગની પ્રાપ્તિ માટે અને તત્ત્વોની યથાર્થતામાટે જૈનદર્શનધમ પ્રથમ નખરે આવે છે તેમાં અધ્યાત્મજ્ઞાન તથા યાગજ્ઞાન છે, વેદ્ય અને ઉપનિષદા પણ જૈનધર્મતત્ત્વ દર્શનને પુષ્ટિ આપે છે અને જૈનધર્મ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ આર્યન હિંદુધર્મ છે અને તે તીર્થકરે કષીશ્વર ગણધરે તનું પરિપૂર્ણજ્ઞાન કરીને ગીતાર્થો વેદ અને ઉપનિષદો વગેરે શાસ્ત્રોનું અધ્યાત્મિકસાપેક્ષજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આર્ય હિંદુઓને સત્યજ્ઞાનને લાભ આપી શકાય. વૈદિકપૌરાણિક હિંદુઓએ જૈનશાસ્ત્રોના તત્ત્વજ્ઞાનને ઉંડા ઉતરીને સૂક્ષ્મદ્રષ્ટિથી તથા મીરથભાવથી અભ્યાસ કરે એટલે તેઓને પરિપૂર્ણ સત્યજ્ઞાન મેળવવામાં નાની અપેક્ષાવાળું જ્ઞાન ઘણું સહાયક થશે, અને તેથી વૈદિક પૌરાણિક આર્યહિંદુઓ અને આયર્જને પરસ્પર આત્મનિકટતાને અને અભેદ એકતાને આત્મામાં અનુભવી બાહ્યમાં સમષ્ટિસંઘની એકતામાં સહકારી બની પ્રવતી શકશે અને તેઓ બને બૌદ્ધ, મુસહ્માન, પ્રીસ્તિ ધર્મનાં તત્ત્વોને પણ અધ્યાત્મષ્ટિએ આત્મામાં ઘટાવીને પ્રીસ્તિ વગેરેને આત્મજ્ઞાનના મૂળ માર્ગ તરફ લાવીને તેઓને પોતાને રંગ દેઈ આત્મબંધુઓ પ્રભુભક્તો બનાવીને વિશ્વમાં શાંતિ સુખને પ્રકાશ પ્રચારશે. મેં આવી દૃષ્ટિથી ઈશાવાસ્યપનિષનું સાપેક્ષનયજ્ઞાનથી વિવેચન કરીને પરસ્પર એક બીજાને સાપેક્ષનયજ્ઞાનથી આત્મજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરાવવા અને આત્માની શાંતિ તરફ વાળવા પ્રયત્ન કર્યો છે એમ સુજ્ઞ મધ્યસ્થી આત્મજ્ઞાનરૂચિવાળાવાચકે સમજી શકશે અને તેઓ આત્મામાં ઉંડા ઉતરી મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાનધાન સમાધિથી વર્તશે એમ ઈચ્છાય છે. પ્રાચીન ઋષીનું સત્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૂળ સૂક્ત સૂત્ર ઉપર સમ્યબુદ્ધિથી ધ્યાન ધરી વિચાર કરવો જોઈએ એમ કરવાથી સત્યની પરસ્પર સંબંધવાળી વિચાર સાંકળ વડે સમ્યગુજ્ઞાનને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે. સાતનની અપેક્ષાએ દરેક બાબતનું જ્ઞાન કરવાથી મૂલતત્ત્વનું સત્યજ્ઞાન થાય છે એવી સાતનની અપેક્ષાએ મેં ચાર મૂળદ, દશઉપનિષદ, ગીતાએ સત્રો તથા પુરાણોને વાંચી અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ આત્મામાં ઘટાવ્યાં
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ છે. તે સર્વને પ્રકાશ કરવામાં ઘણે વખત લાગે અને સહાયક સામગ્રી વિના તેને સંપૂર્ણ પ્રકાશ થાય નહિ એવી ઉજ્ઞાન શ્રેણિના સમજનારા ભક્ત શિષ્ય પણ મળવા દુર્લભ છે તેથી યથાશક્તિ હાલ તે આટલે જ પ્રયત્ન કર્યો છે અને ભવ્યજીની સેવા ભક્તિ કરવામાં યથાશક્તિ ભાવાર્થ લખે છે. વ્યવહારનય અને નિશ્ચયનય ગર્ભિત શ્રુતજ્ઞાનવડે ભવ્ય આત્માની શુદ્ધિ કરે છે. ભક્તિ, ઉપાસના, અને ક્રિયાયોગ જે પરમાત્મપદની પ્રાપ્તિ માટે કરાય છે તેમાં વ્યવહારનયની મુખ્યતા છે અને જ્ઞાનમાં નિશ્ચય નયની મુખ્યતા છે. વ્યવહારનય કારણ છે અને નિશ્ચયનયકાર્યરૂપ છે. કારણ તે દ્રવ્ય છે અને કાર્ય તે ભાવ છે. કારણવડે કાર્યની સિદ્ધિ થાય છે. દેવગુરૂધર્મ અને સંઘાદિકની સેવાભક્તિ ઉપાસના તથા ધર્મ પ્રવૃત્તિરૂપ વ્યવહારનયને જે ઉચ્છેદ કરવામાં આવે છે તે તેથી તીર્થને ઉચ્છેદ થાય છે અને તે માટે પૂર્વાચાર્યો જણાવે छ -जइजिणमयं पवजह, ता मा ववहार निथ्थए मुयह, ववहारનગો, વિષ્ણુરચો નો મળિયો છે જે જિનેશ્વરના મતને તુ રવીકારે તે તું વ્યવહારનય અને નિશ્ચયનય એ બેમાંથી એકને પણ ત્યાગ કરીશ નહીં. તેમાં પણ વ્યવહારનયને ઉચ્છેદ કરે છે તે ભગવાનના તીર્થને ઉછેદ થાય છે એમ પ્રકાર્યું છે, માટે વ્યવહાર નયને ઉચછેદ કરે નહીં, એકાંત શુષ્કજ્ઞાનીએ વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતા નથી. એકાંત ક્રિયાજડવાદીઓ છે તે વ્યવહારનય અને નિશ્ચયનયને જાણતા નથી.એકાંત વ્યવહારનયવાદીઓની આગળ નિશ્ચયનયની મહત્તા જણાવું છું અને એકાંત નિશ્ચયવાદીઓ બનીને જેઓ સ્વાધિકાર ધર્મક્રિયા સેવાભક્તિ આદિને ત્યાગ કરનારાઓની આગળ વ્યવહારનયની ઉપગિતાનું વર્ણન કરી બન્નેના કદાહ ટાળવા માટે સદુપદેશ દ્વારા મારાથી પ્રવૃત્તિ થાય છે. વ્યવહારનય માતા છે અને નિશ્ચયનય પિતા છે, માતા અને
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતા બન્નેના સંગથી જેમ સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ વ્યવહારનય અને નિશ્ચયનય એ બે નયની માન્યતાની પ્રવૃત્તિને આદરવાથી આત્માની મુક્તિ થાય છે. વ્યવહારનય છે તે સેવા ભક્તિ ઉપાસનાકમયાગરૂપ છે અને તે પૃથ્વી સમાન છે અને થાણાનરૂપ નિશ્ચયનય છે તે આકાશસમાન છે. વ્યવહારનય છે તે ચંદ્ર સમાન છે અને નિશ્ચયનય છે તે સૂર્યસમાન છે. બે નયની માન્યતાને સ્વીકારે તે જૈન સમ્યગુદ્દષ્ટિ છે અને બે નયમાંથી એકને માને છે અને એકને ઉથાપે છે, તે મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. નિશ્ચયનયની દષ્ટિને ચિત્તમાં ધારણ કરીને વ્યવહારે પ્રવૃત્તિ કરવી, વ્યવહારનયની પ્રાપ્તિ વિના કોઈ નિશ્ચયનયના જ્ઞાનને પામ્યું નથી અને પામશે નહીં. વ્યવહારનય છે તે અસંખ્યધર્મનિમિત્તસાધનરૂપ છે. ધર્મનાં કારણેનું અવલંબન તે વ્યવહાર છે. નિશ્ચયનયના જ્ઞાનથી આદર્શયનું સભ્યજ્ઞાન થાય છે અને તેથી વ્યવહારનયકથિત ધર્મસાધનનેને આદરવામાં સાપેક્ષબુદ્ધિ પ્રવર્તે છે અને ધર્મસાધનેરૂપી નિમિત્તોમાં સ્વાધિકારે પ્રવર્તાય છે. અમલ્કતકર્મ, સાબરમતી કાવ્ય અને ભારતસહકાર શિક્ષણ નામના ગ્રન્થો વાંચવાથી વ્યવહારનયકથિતધર્મદિયા કમ સેવાભક્તિઉપાસના આદિવ્યાવહારિકધમાગમાં પ્રવૃત્તિ થાય છે અને તેથી હૃદયની શુદ્ધિ થતાં નિશ્ચયજ્ઞાન કે જે આત્મજ્ઞાન છે તે પ્રગટે છે. શુદ્ધોપગનિશ્ચયજ્ઞાનને પામીને પણ સંતે વ્યવહારનયને સંઘસેવાર્થ સેવે છે. સર્વ વિશ્વસ્થ જીવોને આત્મસમાન ગણવા અને તેઓને આત્માઓની શુદ્ધિ માટે છે જે પ્રવૃત્તિ કરવી તે વ્યવહારનય છે. વ્યવહાર નવડે પ્રવર્તતા કે નિશ્ચયનયને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂની સેવાભક્તિ કરવી, સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કરવાં તે વ્યવહાર છે એવા વ્યવહારનયની પ્રવૃત્તિને સર્વતીર્થકરે પણ આદરે છે અને કવલજ્ઞાન પામીને તેઓ વ્યવહારનયરૂપધર્મિતીર્થરૂપ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. વ્યવહારનયથી સ્વાધિકાર પ્રવર્તવાથી આત્મજ્ઞાનીઓ પોતાની આત્મદશા પકવી શકે છે અને આત્મામાં જે જે દે રહ્યા હૈય છે તેઓને જાણી શકે છે અને પશ્ચાત્ તેઓને હઠાવી શકે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીએ કર્તવ્ય કર્મો કરે છે પણ તેમાં તેઓ નિર્લેપ રહે છે, તેમાં આત્મજ્ઞાને પગ છે તેજ મુખ્ય કારણ છે. આત્મજ્ઞાન વિના વ્યવહારમાં નિલેપ રહી શકાતું નથી. માટે નિશ્ચયનયકથિત, આત્માની પ્રાપ્તિ કરવી. આત્મજ્ઞાનવિનાની ધર્મપ્રવૃત્તિ તે અલ્પ પ્રવૃત્તિ સમાન છે અને ધર્મ પ્રવૃત્તિરૂપ કમ ગવિનાનું એકલું જ્ઞાન છે તે પંગુ સમાન છે. બેના સંયોગથી મોક્ષરૂપ સિદ્ધિ થાય છે. ઉપદેશ દે, પુસ્તકે લખવાંધારણુ ધ્યાન સમાધિની આરાધના કરવી તે વ્યવહાર છે. મનવા કાયાની સંધર્મ પ્રવૃત્તિ છે તે ધર્મ વ્યવહાર છે અને અસત્ પાપપ્રવૃત્તિ છે તે અધર્મવ્યવહારનય છે. સર્વ પ્રકારના કર્મથી વિમુક્ત થવું તે મોક્ષ છે. સર્વદર્શનનું, જ્ઞાન કરીને આત્માની શુદ્ધિ કરી મોક્ષની પ્રાપ્તિ કરવી, સર્વ દર્શનેનું મધ્યસ્થદૃષ્ટિથી જ્ઞાન કરવું અને સર્વદર્શનેમાંથી સાપેક્ષજ્ઞાનયદષ્ટિથી સત્યધર્મશેનું ગ્રહણ કરવું અને કોઈ દર્શનવાળા પર દ્વેષભાવ ભેદભાવ ન ધાર. આત્માના જ્ઞાનમાં આત્માના ધર્મોમાં અપેક્ષાએ સર્વદર્શનધર્મો સમાઈ જાય છે. રાગદ્વેષરૂપ કૈત ભાવને નાશ કરે અને સર્વત્ર આત્માના અભેદે વર્તવું તે વેદાંતદર્શનને સાર છે અને તેટલું સાર ઉપયોગી છે, તથા આત્માને સત્ માનીને વૈરાગ્યની દૃષ્ટિએ જગતને અસત્ માનવું. ક્ષણિક માનવું વા સ્વમસમાન માનવું તે દેહવિશ્વમાંથી મેહાધ્યાસને નાશ કરવા માટે છે. કૃષ્ણવાસુદેવ રામચંદ્ર વગેરે તેની ભક્તિની મુખ્યતાવાળા વૈષ્ણવધર્મમાંથી સત્ય સાર એ લેવાને છે કે, દેવગુરૂ અને સંતપર વિશે પ્રેમ ધારણ કરવો
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
ભક્તિની દૃષ્ટિએ ઈશ્વરનું જગત્કર્તૃત્વ વગેરે જે કંઇ છે તે ઔપચારિક છે અને તે ભક્તિની દૃષ્ટિથી હૃદયની શુદ્ધિ તથા પ્રેમની વિશુદ્ધિ કરવામાં કથાચિત્ અમુક ભક્તિના અધિકારીને અમુક દશાએ ઉપયાગી છે. પ્રેમ જાણીને તેની પ્રરૂપણા કરી છે તે અપેક્ષાએ તેતે ભક્તિઢાના ભક્તિદશાના અધિકારીવેામાટે કથ'ચિત્ સત્ય છે. ઔદુંદન ધમ માં સવ ક્ષણિક છે એવું જે જણાવવામાં આવ્યું છે. તે વૈરાગ્ય દૃષ્ટિએ તથા પર્યાયનયદૃષ્ટિએ સત્ય છે. સર્વ વસ્તુઓ ક્ષણિક છે એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સંસારની સર્વ વસ્તુઓપરથી મમતા અડુ'તા ટળી જાય છે અને ઢહાદ્વિપર પણ આસક્તિ થતી નથી તેથી માઠુના નારા તરફ પ્રવૃત્તિ થાય છે અને કલેશ યુદ્ધ વગેરેની પ્રવૃત્તિ થતી ટળી જાય છે. સાંખ્યદર્શીનમાં આત્માને અકર્તા કથ્યો છે અને પ્રકૃતિને ક↑ લખી છે તેના સાર એ લેવાના છે કે સકાચનાં આત્માને અકર્તા ભાવવા. આઠ પ્રકારનાં ક્રમ છે તેજ પ્રકૃતિ છે અને તેજ સ ́સારમાં જન્માદિની કર્યાં છે. સવ ખાખામાં હુ' કર્યાં છું એવું આત્માભિમાન નષ્ટ કરવામાંટે આત્માને અકર્તા ભાવવા. શુદ્ઘનિશ્ર્ચયનયની દૃષ્ટિએ ક'ના કર્યાં કર્યાં છે અને આત્માના ગુણ્ણાની કર્તા આત્મા છે એવુ જ્ઞાન થાય છે ત્યારે ક્રના કોઁપણામાં આત્માની બુદ્ધિ ટંળવાથી આત્મા, ક્રમના ખૂધ કરતા નથી અને આત્માવ્ય આત્મધર્મના કર્યાં બનીને મુક્તિને પામે છે એવી રીતે સ્યાદ્વાદદૃષ્ટિએ સાંખ્યદર્શનમાંથી સાર ગ્રહણ કરવો જોઇએ. વિશિષ્ટાદ્વૈતવાદમાંથી પ્રભુની ભક્તિ કરવામાં પરમાત્માને મહાન્ માનવા અને લતાએ શ્વાસ જેવા થઈને પ્રભુની સાથે ચિત્ત જોવું અને હૃદયમાં પ્રભુનું સ્મરણ કરીને સસારમાં સ્વાધિકાર પ્રવવું એમ સ્યાદ્વાદષ્ટિએ સાર ગ્રહણ કરવા અને જ્ઞાનવૃષ્ટિએ આત્મા
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા થાય છે. જીવ છે તેજ રાગદ્વેષ દળવાથી શિવ થાય છે એવું સમ્યગૃજ્ઞાન કરવું. જનદર્શનધર્મમાં સર્વ શ્રી મહાવીરે આત્માને નિત્ય અને અનિત્ય જણાવ્યું છે તે અપેક્ષાએ સત્ય છે. દેહાદિપર્યાની અપેક્ષાએ આત્મા અનિત્ય છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. સર્વજ્ઞ મહાવીર પ્રભુનાં વચને સવે અપેક્ષા સહિત સત્ય છે. તેમણે સેવાયેગ, ભક્તિયેગ, કર્મવેગ, ઉપાસનાયેગ, જ્ઞાનયેગ, ચારિત્રગ, જ્ઞાનગ ધ્યાગ, વગેરે અસંગેથી અને તે પૈકી અમુક એક વેગથી પણ આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે, સર્વજ્ઞ બને છે એમ દર્શાવ્યું છે. સર્વજ્ઞમહાવીરવે મિથ્યાત્વબુદ્ધિને પણ ગુણસ્થાનક તરીકે દર્શાવ્યું છે. કારણ કે સમ્યગૃષ્ટિની પ્રાપ્તિમાં મિથ્યાત્વબુદ્ધિજ પ્રથમ ઉપયોગી હેતુભૂત બને છે અને તેથી ક્રમે ક્રમે આત્મા, ગુણસ્થાનbપર આરોહવા સમર્થ થાય છે, એવી પ્રરૂપણ કરનાર સર્વજ્ઞ મહાવીરદેવ, ષદનેને જિનદર્શનરૂપ પુરૂષનાં અંગ તરીકે જણાવે છે તે યથાયોગ સત્ય છે. લોકાયતિક અથવા ચાર્વાકદર્શનને પણ જિનદર્શનની કુખ-ઉદર તરીકે શ્રી આનંદઘનજી જણાવે છે, કારણ કે નાસ્તિક વાદમાંથી છેવટે આસ્તિકવાદ તરફ મનુષ્ય આવે છે અને આત્મા, કમ, બંધ, મેક્ષ વગેરે તત્ત્વોની શ્રદ્ધા કરીને સમ્યગુજ્ઞાન પૂર્વક ચારિત્રને પ્રાપ્ત કરી મિક્ષને પામે છે. એકેકજ્ઞાનનયષ્ટિથી એકાંતે પ્રગટેલાં સર્વદર્શને મિથ્યાત્વબુદ્ધિવાળાં છે પણ તે સર્વ નની પરરપરની સાપેક્ષતાને ભજવાવાળી ભગવાનની કચેલી
સ્યાદ્વાદજ્ઞાનનયષ્ટિને પામનાર અર્થાત અનેકાન્ત સમ્યગજ્ઞાન પામનાર જ્ઞાનીને તે જિનવચનરૂપ થાય છે તે બાબતમાં શ્રી સિદ્ધસેન દિવાકરે નીચે પ્રમાણે લખ્યું છે. सम्मतितर्के.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जई मिच्छादसण समूहमइअस्स अमयसायस्स। जिणवयणस्त भगवओ, संविग्गसुहाहिगम्मस्स॥७०॥
અર્થાત જિનવચનરૂપ ભગવાન ભદ્રવંત-જયવંત રહે. જે મિથ્યાદર્શનના સમૂહને સ્યાદ્વાદ અમૃતરૂપ કરે છે, જે વચન અમૃતસ્વાદરૂપ છે, તથા જેને મર્મ સમજવાથી સંવેગસુખની પ્રાપ્તિ થાય છે. મિથ્યાત્વ દર્શનેને પરસ્પર સાપેક્ષાએ જયાં એક સમૂહ થાય છે ત્યાં સાપેક્ષદષ્ટિએ સમ્યકત્વરૂપ અમૃતને સ્વાદ આવે છે અને સર્વ પ્રકારના એકાંતિકનયમતમિથ્યાત્વ કદાચાને નાશ થાય છે, એવા સ્યાદ્વાદનયજ્ઞાનરૂપ જૈનદર્શનમાં સર્વે દર્શને છે. કહ્યું છે કે બિનવાનાં સધાં સિત છે, તેને નિવાર भजनारे, सागरमा सघळी तटिनी सही, तटिनीमां सागर मननारे. પદ્ધતિ વિના મળી છેજિનવરમાં સઘળાં દર્શને છે. પણ એકનયદૃષ્ટિથી ઉઠેલ એક દર્શનમાં જિનવરદર્શનની ભજના છે. અર્થાત હેય અને ન પણ હેય. જેમ સાગરમાં સઘળી નદીઓને અંતર્ભાવ થાય છે પણ તટિનીમાં સાગરની ભજના છે. સર્વ દર્શન ધર્મોના શાસ્ત્રસમૂહનું વાચન મનન કરવાથી અને તેમાંનું સાપેક્ષયાદ્વાદષ્ટિએ સત્ય ગ્રહણ કરવાથી સમ્ય દૃષ્ટિને મિથ્યાત્વ શાસ્ત્રો પણ સમ્યકત્વજ્ઞાનરૂપે પરિણમે છે. સર્વજ્ઞતીર્થંકરનાં જૈનદર્શન ત છે તે સર્વથા સત્ય છે એમ સર્વનયસાપેક્ષણાનાનુભવીએ જાહેર કરે છે.
સર્વ વિધવતિદર્શન ધર્મમાંથી સત્ય સાર જે નીકળે છે તે વસ્તુતઃ પૂર્વ થએલા તીર્થકરેના વચનનું અમૃત છે એમ શ્રી સિક્સેનદિવાકર વગેરે આચાર્યો જણાવે છે. શ્રી હરિભદ્રસૂરિ વકૃત યોગદષ્ટિ સમુચ્ચયમાં સર્વ દર્શન ધર્મશાસ્ત્રમાંથી સત્ય ગ્રહણ કરી મોક્ષમાર્ગમાં સંચરવા માટે નીચે પ્રમાણે ઉપદેશ આપે છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
यस्य येन प्रकारेण बीजाधानादि संभवः सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३३
જેને જે પ્રકારે સમજાવવાથી આત્મજ્ઞાનાદિરૂપ ખીજતુ આધાન થવાનો સંભવ હાય અને તે પ્રમાણે સાનુબંધ થાય તે પ્રમાણે જ્ઞાનીઓએ તે શિષ્ય ભકતને જુદી જુદી દર્શન ધમ યાગ શૈલીએ કથ્યુ છે. एकाऽपि देशनैतेषां, यद्वा श्रोतृविभेदतः; अचिन्त्यपुण्यसामर्थ्यात् तथा चित्रावभासते ॥ १३४
એને એક સરખી દેશના પણ શ્રોતાઓના ભેદોથી અથવા ભિન્ન ભિન્ન અધિકારઢષ્ટિ ભૂમિકામાં રહેલા ભિન્ન ભિન્ન ક્ષયાપશયથી શ્રોતાઓના પ્રકારોથી તથા અચિંત્ય પુણ્ય સામર્થ્યથી અનેકરૂપવાળી ભાસે છે. મેાક્ષના માર્ગી—અસખ્ય યોગા છે તે જિન્ન ભિન્ન ક્ષયોપશમી દૃષ્ટિવાળા શ્રોતાઓના અધિકાર ભેદે છે. એક દેશના પણ શ્રોતાઓને તેમની દૃષ્ટિના અનુસારે વિચિત્રરૂપે પરિણમે છે તેથી દુનિયામાં જીવાનો ધમ દર્શન સ’બધી એકમંત કંતિ થયા નથી થતા નથી અને ભવિષ્યમાં થશે નહીં છતાં તેઓએ રાગદ્વેષનો ક્ષય કરીને સમજાવે મેાક્ષ પ્રાપ્ત કર્યો કરે છે અને કરશે, चित्रातु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः यस्माद् एते महात्मानो - नवव्याधिभिषग्वराः॥१३२ यद् वा तत्तन्नयांपेक्षा, तत्कालादिनियोगतः ऋषिभ्यो देशना चित्रा तन्मूलैषाऽपि तत्त्वतः ॥१३६ કંપિલાદિ નવાંદિની વિચિત્ર-નાના પ્રકારની તવાહિ ખાખતની ભિન્ન ભિન્ન દેશના છે તે વિનય શિષ્યાન જે રીતે જે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
દ્રષ્ટિએ આત્મજ્ઞાન થાય અને આત્મશુદ્ધિ થાય તે દૃષ્ટિને ધ્યાનમાં રાખીને તેમાના અધિકાર ભૂમિને અનુલક્ષી ભિન્ન ભિન્ન દનકારાએ પરસ્પર વિધી પણ નયોની અપેક્ષાએ પરસ્પર એકતાને ભજનારી દેશના આપી છે. વિનેયશિષ્યભક્તોની ભિન્ન ભિન્ન ભ્રામકાના અધિકાર ભેદ્દે આત્મા નિત્ય છે અનિત્ય છે, એકાત્મા છે અનેક આત્મા છે ઈયાદ્રિ વિચિત્ર દેશના આચારોની બાબતમાં પણ છે પણ તે, તેતેદશાભૂમિકાવાળા વાને જે રીતે જે દૃષ્ટિએ હિત થાય અને માક્ષમાર્ગાનુસારી થાય તેવી દૃષ્ટિ ધ્યાનમાં રાખીને ભિન્ન ભિન્ન દેશના દ્વીધી છે. જેને જે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે દૃષ્ટિના વિચારાચારની જરૂર હતી તેને તે અમુક કાલથા ભૂમિકાની હદ સુધી તેને વિચારાચાર જણાવ્યા છે. જીવે ભિન્ન ભિન્ન દર્શન ધર્માંના કલાસેામાંથી મધ્યસ્થષ્ટિ રાખીને પસાર થાય અને બાકીના નયાના માનુ જ્ઞાન શીખીને સર્વનય મૃતદન કદામહુ માંથી મુક્ત થાય એવોજ તેનો આન્તરિક ઉદ્દેશ હાવો જોઇએ. કારણ કે તેઓ મહાત્માઓ-જ્ઞાનીઓ-ભવ્યાધિનો નાથ કરવામાં વૈદ્યોની પેઠે ભિન્ન ભિન્ન ધર્મ નોવડે. વિનાના ભક્તાના આત્માની શુદ્ધિ માટે પ્રવૃત્તિ કરતા હતા એમ શ્રીમદ્ હરિભદ્રસુરિ સ્પષ્ટ જાહેર કરે છે.
તે તે કાલ, ક્ષેત્ર-અધિકારી જીવોનાં દ્રવ્યે અને તેમનાં અધિકારાને ધ્યાનમાં રાખીને તેઓને જે દૃષ્ટ દર્શનથી આત્મશુદ્ધિ થાય તેને તે તે નાની મુખ્યતા અને અન્યયોની ગોતા કરીને ઉપદેશ આપેલા છે તે ફક્ત તે પ્રમાણે વવાને માટે છે પણ ધમ ભેરું ધર્મયુદ્ધ કલેશ કરીને સંસારની વૃદ્ધિ કરવા માટે નથી.
શ્રીમાન હરિભદ્રસૂરિ મુક્તિ માટે મતદન કાઢીને ત્યાગ કરવા નીચે પ્રમાણે કરે છે.
♦
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ प्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसंगतः मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत् ॥१४६ - મુમુક્ષેએ ક્યાંય પણ વેદાંતાદિ દર્શનેને કદાચહ રાખે તે અસંગત છે. અર્થાત આગ્રહ રાખવો ન જોઈએ. મુક્તિ માં તે સર્વદર્શનધર્મો સંબંધી કદાચહે ત્યાગવા યોગ્ય છે. સર્વ પ્રકારના ધર્મો પણ-દ્રવ્યધર્મો પણ મુક્તિમાં તે ત્યાજ્ય છે તે અમુક હું વેદાંતી છું, વૈષ્ણવ છું, મુસલમાન, પ્રીસ્તિ, જૈન અને બૌદ્ધ છું એવા આગ્રહની માન્યતાવડે શું અર્થાત્ એવી એકાંતિક ધર્મ માન્યતાઓને ભૂલી જવી જોઈએ અને સર્વત્ર સમભાવથી વતી મુક્ત થવું જોઇએ. શ્રીમદ્દ હરિભદ્રસૂરિ નીચે પ્રમાણે સામાન્ય ધર્મ વર્તનનો ઉપદેશ આપે છે. तदत्र महतां वर्म, समाश्रित्य विचक्षणैः वर्तितव्यं यथान्यायं, तदतिक्रमवर्जितैः ॥१४॥ परपीडेह सूक्ष्मापि, वर्जनीया प्रयत्नतः तद्वत्तदुपकारेऽपि, यतितव्यं सदैवहि. ॥१३८॥ गुरवो देवता विप्रा-यतयश्चतपोधनाः पूजनीया महात्मानः, सुप्रयत्नेन चेतसा ॥ १४२ ॥ पापवत्स्वपि चात्यन्तं, स्वकर्मनिहतेष्वलम् अनुकम्पैव सत्त्वेषु. न्याय्या धर्मोयमुत्तमः ॥ १५० ॥
- વિચક્ષણેએ મહાત્મા પુરૂષના માર્ગને અનુસરવું અને પ્રભુ મહાવીર સર્વશદેવાદિના માર્ગનું અતિક્રમણ ન થાય તેવી રીતે વર્તવું જોઈએ. પરજીવને સૂક્ષ્મ પીડા થાય તેનો પણ પ્રયનથી ત્યાગ કરવો તેમજ તેઓના ઉપકાર કર્મની પ્રવૃત્તિમાં પણ સદા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यल्ल ४२वो. शु३या, वो, श्रालयो, यतियो, साधुया, महात्माया સદા સુચિત્તવડે પ્રયાનપૂર્વક પૂજવા જોઈએ. તેમજ સ્વકર્મથી હણાએલા પાપીજીવોપર અત્યંત દયા કરવી. સર્વ જીવોપર દયા ધારવી અને દયા ધર્મવડે સર્વ દુઃખીઓનું ભલું કરવું એજ ધર્મ ઉત્તમ છે. અતીન્દ્રિય પદાર્થોનું દેવલજ્ઞાનવડે સત્ય થાય છે. તેમાં तुपा त र याद नथी. तर्क विचारेरे वादपरंपरारे पार न पहोंचे कोय, अभिमते वस्तु वस्तुगते कहेरे, ते विरला जग जोय. तवा विवाथी अतीन्द्रिय पार्शनु शान तु नथी. અનુમાન તકવાદમાં તે એકને જીતનાર બીજો તર્કવાદી હોય છે. તે માટે યોગષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિ જણાવે છે કેनिश्चयोऽतीन्द्रियार्थस्य, योगिज्ञानाद् ऋतेन च अतोऽप्पत्रान् (2) चकल्पानां, विवादेन न किञ्चन१४१ नचाऽनुमानविषय-एषोऽर्थस्तत्वतोमतः नचातो निश्चयः सम्यग, अन्यत्राप्याह धीधनः॥१४॥ यत्नेनानुमितोप्यर्थः, कुशलैरनुमातृभिः अनियुक्ततरैरन्यै-रन्यथैवोपपाद्यते ॥१४३ ॥ ज्ञायेरन् हेतुवादेन, पदार्था यद्यतीन्द्रियाः कालेनैतावता प्राज्ञैः, कृतःस्याचेषु निश्चयः ॥१४॥ नचैतदेवं यत्तस्मात्, शुष्कतर्कग्रहो महान् मिथ्यानिमानहेतुत्वात्, त्याज्य एव मुमुकुनिः॥१४॥
અતીન્દ્રિયાથ આત્મા ક્ષાદિનો નિશ્ચય કેવલજ્ઞાનીગીના જ્ઞાનવિના થઈ શકતે નથી માટે તેવા પક્ષવિષયો સંબંધી વિવાદવડે કશું વળતું નથી. અતીન્દ્રિય આત્મા, મેક્ષ, પુરા
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપ વગેરેના નિ ય, (અનુમાનદ્વારા) થઈ શકતા નથી. પરમેશ્વર આત્મા, કમ આદિ તત્ત્વોની ચર્ચામાં અનુમાન તર્કવાદથી નિશ્ચય થતા નથી એમ અન્યત્ર જ્ઞાની જણાવે છે. કુશલઅનુમાનશાસ્ત્રીઓ જે અનુમાનન્દ્વારા તત્ત્વના નિશ્ચય કરે છે તેને અન્ય કુશ૩અનુમાન તકવાદીઓ ઉત્થાપે છે. ઉડાવી દે છે અને બીજી રીતે બતાવે છે માટે આત્માદિ અતીન્દ્રિય તત્ત્વોને સમાવવા અનુમાન પણ કામમાં આવતુ નથી. અનુમાનાદિહેતુપ્રમાણવાદથી જો અતીન્દ્રિય પદાર્થાના નિશ્ચય થઈ શકતા હોત તા આટલા કાળમાં સાંખ્ય, મીમાંસક, વેદાંત, બૌદ્ઘ, પ્રીસ્તિ, મુસમાન ધમ તત્ત્વો સઅધી તાર્કિકાએ એક નિશ્ચય કર્યો હત પણ એમ બન્યું નથી અને ખનનાર નથી, માટે મુમુક્ષુઓએ મિથ્યાભિમાનના હેતુનુ કારણ એવા શુષ્ક તર્કવાદરૂપ ગહેનો ત્યાગ કરવો જોઇએ અને વીતરાગ દશાની પ્રાપ્તિ માટે શાસ્રવાસના, મતવાસના, વિષયવાસના, નામરૂપમે હવાસના, લોકવાસનાઆદિ રાગ અને દ્વેષનો ત્યાગ કરવા પુરૂષાર્થ કરવા અને વીતરાગદશા પ્રાપ્ત કરવી કે જેથી આપોઆપ સર્વે અતીન્દ્રિય અરૂપી આત્માદિ તત્ત્વનું જ્ઞાન થાય. શ્રી હરિ ભદ્રસૂરિએ શાસ્રવાર્તા સમુચ્ચયમાં સદર્શનવાદીઓમાંથી સત્ય સાર લેવાનું જણાવ્યું છે અને સદર્શનધર્મવાળાં વેદવેદાંતાદિક શાસ્ત્રોમાંથી પણ સત્ય સાર સાપેક્ષદષ્ટિએ ગ્રહવા એમ નીચે પ્રમાણે જણાવે છે—તઘયા
एष प्रकृतिवादोऽपि, विज्ञेयः सत्य एवहि कपिलोक्कत्वतश्चैव, दिव्योहि स महामुनिः ॥ नचैतदपि न न्याय्यं यतो बुद्धो महामुनिः एवं च शून्यवादोऽपि तद्विनेयानुगुण्यतः अभिप्रायत इत्युक्तो - लक्ष्यते तत्त्ववेदिना ॥
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्ये व्याख्यानयन्त्येवं, समभावप्रसिद्धये अद्वैतदेशना शास्त्रे, निर्दिष्टा नतु तत्त्वतः ॥
કપિલ ઋષિ દિવ્ય મહામુનિ હતા માટે એમને પ્રકૃતિવાદ પણ અપેક્ષાએ સત્ય છે. બુદ્ધ મહામુનિ હતા માટે એમણે સર્વ પર્યાને ક્ષણિક જણાવીને સર્વ વસ્તુઓમાંથી અહેમમત્વની વૃત્તિ ઉઠાવવા માટે તીવ્રવૈરાગ્યને ઉપદેશ આપે છે. એ પ્રમાણે શૂન્યવાદ પણ તે તે પ્રકારના વિનેને અમુક દષ્ટિ તથા ભૂમિકાથી મિથ્યા જડ અબ્ધ આગ્રહને છોડાવવા માટે ઉપયોગી જાણીને તે તે પ્રકારની દખદશાભૂમિકાવાળા જીને ઉપગી જાણ કર્યો છે અને તે તત્ત્વદિવડે અનુભવાય છે. અન્યજ્ઞાનીઓ જણાવે છે કે રાગદ્વેષની વિષમવૃત્તિના નાશાથે અને સમભાવની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં, ઉપનિષદમાં કઈ કઈ સ્થળે અતદેશનાથી છે પણ તત્વથી નથી અર્થાત્ ત્રણ-૬ ગજિગ્યા ઈત્યાદિ વાક તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી નથી પણ એક બ્રહ્મની દૃષ્ટિને ઉપગ રહે અને જગતમાં મન ન પ્રવર્તે એવી અદ્વૈત બ્રહ્મની ભાવનાથી અતવાદ ઉપગી છે. એ પ્રમાણે ઈશ્વર જગતવવાદપણ અમુક ભૂમિકાદશા દૃષ્ટિના અધિકારી માટે મહાત્માઓએ કચ્યો છે કે જેથી ચોગ્ય મનુષ્ય, ઈશ્વરપર શ્રદ્ધા પ્રીતિ ધારણ કરીને સર્વ પ્રકારના દોષ, પાપ, અનીતિથી રહિત ધર્મકર્મ કરે અને સાધુ સતેની સેવાભક્તિ કરી આત્મશુદ્ધિ કરે એમ જાણી ઇશ્વરમાં જગતુક્તપણાને ઉપચાર કર્યો છે પણ તે તત્વજ્ઞાનદષ્ટિએ ઉપયોગી સત્ય નથી. એ પ્રમાણે પ્રભુમૂર્તિ પૂજાભક્તિવાદ અને પ્રભુની અમૂર્તિવાદ સંબંધી પણ તે તે દશાભૂમિકાદૃષ્ટિઅધિકારીજીની અપેક્ષાએ તે તે વાદેનું ઉપયોગીપણું અને અનુપયોગીપણું
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપેક્ષાએ સમજી યાદ્વાદષ્ટિથી પ્રવર્તવું. વેદ, વેદાંત–ઉપનિષદ, પુરાણ વગેરે શાસ્ત્રોથી જૈનદર્શન આદિ સર્વદર્શનેની માન્યતાઓની સિદ્ધિ થાય છે, અને તેથી વેદાદિકમાંથી એક અદ્વૈત વા શુદ્ધાદ્વૈત દર્શનની જ માત્ર માન્યતા સિદ્ધિ ન થાય તે તેમાં આશ્ચર્ય નથી, કારણકે દિવ્ય ઋષિયોએ દ્રવ્ય ક્ષેત્રકાળભાવ, દશરિસ્થતિ ભૂમિકા વગેરેને વિચાર કરીને સર્વ પ્રકારના છના–લેકાના ભૂમિદશાના અધિકાર પ્રમાણે શ્રુતિયોની રચના કરી છે અને તે સર્વશ્રુતિને સાર એ છે કે સર્વ વિશ્વવતિ લેકે સ્વસ્વ આધકારરૂચિ પ્રમાણે તને માની આત્માની શુદ્ધિ કરવામાં અને પરમાનંદ અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરવામાં અનુક્રમે આગળ વધે. સર્વપ્રકારની હજારે ઔષધિ સર્વે કંઈ એક દદીને માટે નથી તેમ સર્વ વૈદ્યો પણ એક રોગી માટે નથી. સર્વેદવાઓ એક દર્દી માટે નથી. સર્વ ખંડ દેશમાં દદીઓ અને દાક્તરે અનેક હોય છે. દવાનાં પ્રાચીન અને વાર્તમાનિક શાસ્ત્રો પણ છે, જુના વૈદ્ય જુની દવા અને જૂનાં શાસ્ત્ર જેમ ઉપગી છે તથા અપેક્ષાએ અનુપયોગી છે તેમ નવા દાક્તર, નવી શોધેલી દવાઓ, અને નવીન શાસ્ત્રો પ્રમાણે ભિન્ન ભિન્ન રેગીઓ માટે ઉપયોગી અને અનુપયેગી છે તેમ વેદાદિક શાસ્ત્રો, જ્ઞાનીઓ અને ધર્મ કર્મો, દર્શન સંબંધી પ્રાચીન તથા અર્વાચીન બાબતમાં શાસ્ત્રાદિ સાપેક્ષાએ સત્ય અસત્ય ઉપયોગી અને અનુપયોગી પણ સ્યાદ્વાદ દુષ્ટિએ સમજી લેવું એક પ્રકારનું ધર્મસાધનકંઈ સર્વ મનુ ષ્યોને માફક આવે એ નિયમ નથી, તેમજએક જ પ્રકારનું શ્રેયસ મનુષ્યને રૂચે એ પણ નિયમ નથી. મનુષ્યોની પ્રકૃતિયોને એ સ્વભાવ છે તેથી પ્રાચીન વેની માન્યતાઓને માનનારા આચા
ના લાખ પ્રયાસથી પણ આજ સુધી દુનિયાના સર્વ મનુષ્પો વેદિક–વેદમાન્યતાવાળા બન્યા નથી અને ભવિષ્યમાં બનનાર નથી તેમજ આજસુધી પ્રીસ્તિયોના પ્રીતિયો બનાવવાના કાઠિ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રયત્ન છતાં સર્વવિધ પ્રીતિધર્મવાળું થયું નથી અને થનાર નથી. તથા મુસલ્લાએ આજસુધી ધર્માભિમાનના ઝનૂનથી ટી પ્રયત્ન કર્યા છતાં દુનિયાના સર્વ મનુષ્યો મુસભાને થયા નથી અને ભવિષ્યમાં થનાર નથી. બૌદ્ધોએ આજ સુધી વિશ્વ મનુષ્યોને બૌદ્ધો બનાવવા માટે લાખે પ્રયત્ન કર્યા છતાં હજી સર્વ વિશ્વ કંઈ બૌદ્ધધર્મી બની ગયું નથી અને ભવિષ્યમાં બનનાર નથી. જેનેએ જૈને બનાવવા માટે પ્રયત્ન કર્યા તેથી કંઈ વિશ્વસ્થ સર્વમનુષ્યો જેને થયા નથી અને ભવિષ્યમાં સર્વ મનુષ્યો જૈને બનનાર નથી.એકેશ્વરવાદીઓએ તથા એકબ્રહ્મવાદીઓએ સર્વ લેકોને આજ સુધી એકેશ્વરબ્રહ્મની માન્યતાવાળા કર્યા નથી અને ભવિયમાં કરનાર નથી, ગમે તે સત્ય જૈન સિદ્ધાંત સારે વ્યાપક સિહિત હોય પણ તે દુનિયાના સર્વ મનુષ્યોને એક સરખા માન્ય થયો નથી અને ભવિષ્યમાં થનાર નથી. દુનિયાના સર્વધર્મદર્શને સાતનયોના સાતસે ભેદમાં અંતર્ભાવ થવાથી સર્વ દર્શનધર્મો છે તે અપેક્ષાએ જૈનધર્માગે છે અને સર્વ જાતના ધમીઓ છે તે અપેક્ષાએ સર્વશજિનેશ્વરના અનુયાયીઓ મોક્ષમાર્ગનુસારીઓ જૈને અને તરતમયોગે છે. હિમાલયના કૈલાસ શિખર પર ચઢવા માટે ચારે દિશા અને વિદિશામાં લાખો હજારે સેંકડો ગાઉ રહેલા ગમન કરે તેમાં કૈલાસ તરફ આવતા સર્વયાત્રીઓ જેમ કેલાશાભિમુખી છે, તે અમુક કાલે પણ કૈલાશને પામવાના, તેમ મોક્ષની રુચિવાળા સર્વસંસારીમનુષ્યો આસરાદિભેદે મોક્ષમાર્ગનુસારી છે અને તે મોક્ષને પામ્યા, પામે છે અને પામશે એમ અપેક્ષાએ સર્વજ્ઞમહાવીર પ્રભુનાં વચનેથી પ્રતીત થાય છે અને શ્રી હરિભદ્રસૂરિએ ગદૃષ્ટિ સમુચ્ચયમાં તે બાબતને સ્પષ્ટ કરી જનધર્મની સાગર સમાન વિશાલતા દર્શાવી છે અને એવી રીતે જનધર્મની સમ્યગુણિ પ્રાપ્ત કરી સર્વદર્શનધર્મશાના
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદાચ મિથ્યાવિવાદી મોહ ટળી જાય છે અને આત્માની શુદ્ધિ કરવામાં સર્વધર્મ સાધનનાં જે સત્ય જે નિમિત્તો છે તે પૈકી રવેગધમનિમિત્તોવડે આત્માની મુક્તિ સાધી શકાય છે. ઉપર પ્રમાણે સમ્યગજ્ઞાનકથી આત્માના સુચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યગાનવાળે જૈન તે અપેક્ષાએ દુનિયાના સર્વદર્શનધર્મશાસ્ત્રની માન્યતાવાળો છે અને અપેક્ષાએ સર્વશાસ્ત્રમતપથદર્શનની વાસનાથી મુક્ત છે અને અપેક્ષાએ સર્વધર્મથી ન્યારે જ્ઞાનદર્શન ચારિત્રરૂપે પોતાને પોતે અનુભવે છે. સમ્યગુશાનદૃષ્ટિમંત મનુષ્ય અપેક્ષાએ હિંદુ, જૈન, પ્રીતિ, મુસમાન, બોદ્ધ છે, તે સર્વમાં છે અને સર્વથકી ન્યારે ચિદાનંદમય અરૂપી છે. તે સાકારમૂર્તિવાદને માની નિરાકારમાં જાય છે. તે અપેક્ષાએ ખંડન મંડનમાં સત્યને સમજે છે. તે કઈ વાદનું એકાંત ખંડન કરતું નથી અને તે કોઈ દર્શનધર્મવાદનું એકતિ મંડન કરતું નથી. તે જ્ઞાનાનંદમય મુક્તદશાને રવીકારે છે. સાંખ્ય મુક્તિમાં બુદ્ધિસુખને માનતા નથી પણ તે સાંખ્યદર્શનકાર કપિલના જ્ઞાનનું મૂલ રહસ્ય એ છે કે ઇન્દ્રિયજન્યબુદ્ધિ અને પુણ્યદ્વારા થતું સુખ તે મુક્તિ માં નથી એમ કપિલ મહષિને ઉદેશ સત્ય છે, જ્ઞાનીએ અતીન્દ્રિય આત્મિક સુખ અને આત્મિકજ્ઞાનમય મુક્તિ છે એવું કપિલનું અધ્યાત્મજ્ઞાનનું મંતવ્ય જાણી શકે છે. તે પ્રમાણે ગૌતમ ઋષિ તથા કણદષિની ન્યાય વૈશેષિક દર્શનારા પ્રતિપાદિત મુક્તિમાં આત્માનું સ્વાભાવિકજ્ઞાન અને આત્માનું સ્વાભાવિક સુખ છે એમ જ્ઞાની જાણે છે તથા ઈન્દ્રિય જન્યબુદ્ધિ તથા સુખ-ઈચ્છા ષ વગેરે મુક્તિમાં નથી એમ અનુભવથી જાણે છે. તેથી ગૌતમ કણાદ વગેરે ઋષિના આન્તરિક અનુભવને જાણુને
સ્યાદાદી જૈન બને છે. એવા સ્યાદ્વાદશાની જૈને ગમે તે દર્શનધમ શાના આચારમાં અને વિચારમાં વિવેકબુદ્ધિથી તથા મધ્ય
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાષ્ટિથી સમભાવે પ્રવર્તે છે અને સર્વવિશ્વધર્મીઓ સાથે આત્મધર્મના સહકારે વર્તે છે તેઓ સર્વવેદવેદાંતાદિકશામાંથી સ્યાદ્વાદ સિદ્ધતિની દૃષ્ટિએ સ્યાદ્વાદતત્વને ખેંચી લે છે ધર્મદે અન્યધમીઓ સાથે વૈર કલેશ ભેદ યુદ્ધ કરતા નથી. તેઓ શ્રી હરિ. ભદ્રસૂરિ જેવા મહાત્માઓની વિચારશ્રેણિને અનુસરે છે. આ પ્રમાણે જનો જ એકલા પ્રવતે એ નિયમ નથી પણ વિશ્વવતિ સર્વ મનુષ્ય કે જે બહાર વ્યવહારથી ગમે તે ધર્મ ગણાતા હેય તેઓ પણ અંતરથી સમકિતી હૈ શુદ્ધોપગે સમભાવે વર્તે છે અને સર્વ કર્મને ક્ષય કરીને પૂર્ણ જ્ઞાનાનન્દમય ક્ષને પામે છે. મોક્ષમાં જ્ઞાન નથી સુખ નથી એમ કઈ દશની રવીકારે છે એમ એકાંતે કહેવું તે તે ભૂલ દર્શ નકારના હૃદયને અનુભવ કર્યા વિના કહેવું છે. કેટલાક દર્શનકારાના આંતરિક અનુભવને તેઓના બાહ્યના શબ્દથી સમજી શકાતા નથી. વેદાંતદર્શન-મુસલમાન અને પ્રીતિ પણ જે મુક્તિ સ્વીકારે છે તેમાં પૂર્ણન દ અને પૂર્ણજ્ઞાન છે એમ સ્વીકારે છે એમ તે તે ધર્મના મૂલ પ્રચારકની આતરિક દૃષ્ટિ હોય છે પરંતુ તે દૃષ્ટિ તેઓની પાછળના અનુયાયીઓમાં જુદારૂપે વિચિત્રદેશનાના કારણે સમજાઈ હેય લખાઈ હેય, અને એમ બને પણ ખરૂં તેથી દર્શનકારને આંતરિક અનુભવ મહાસુખમયદશા પ્રાપ્ત કરવા માટે હેય છે, એમ કહેવામાં અપેક્ષાએ કંઈ અસત્ય નથી. મુક્તદશામાં અનંતસુખ છે. મહાદિ વૃત્તિ શાંત થતાં આત્મસુખને અશે અશે અનુભવ મળે છે. મહાદિ આવરણે અંશે અંશે ટળે છે એ અનુભવ આવ્યું છે. જે અંશે અંશે કમ ટાળવા માંડે છે તે એકદા મેઘની પેઠે સર્વથા પણ ટળી શકે છે. મહાદિ આવરણેને સર્વથા ક્ષય થતાં આત્મા કેવલજ્ઞાની અને પૂર્ણની બને છે. જૈમિની આદિ પૂર્વમીમાંસાવાદીઓ કહે છે કે મનુષ્ય સર્વત્ર થતું નથી અને કેઈ ઈશ્વર સર્વજ્ઞ નથી. આના ઉત્તરમાં તીર્થકર સર્વજ્ઞ ઋષિ વગેરે જણાવે છે કે મનુષ્યને.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા સર્વ મહાદિ આવરણે હડાવીને કેવલજ્ઞાની સર્વજ્ઞ થાય છે. મનુષ્યમાં પ્રવર્તતા જ્ઞાનના તરતમ ભેદેથી કઇ સંપૂર્ણ જ્ઞાની હોય એમ નિશ્ચય થાય છે. કારણ કે અલ્પજ્ઞાન છે તેમ સંપૂર્ણ જ્ઞાન પણ હેવું જોઈએ. સંપૂર્ણજ્ઞાન અને પૂર્ણનન્દ એ બે આત્માના ગુણે છે તે મહાશિ આવરણે ટળતાં સંપૂર્ણ પ્રકાશે છે. જેનામાં કેવલજ્ઞાન અને પૂર્ણાનંદ પ્રગટે છે એવા તીર્થંકર સર્વપ્રકાશિત જૈનદર્શન છે તે સંપૂર્ણતયા સત્ય છે અને જેઓને કેવલજ્ઞાન નથી એવા મહાત્માઓ કે જેઓએ એકેકનય દૃષ્ટિથી એકાંત દર્શનવાદ પ્રકા છે તે દર્શને જયારે પરસ્પરનયની સાપેક્ષતાને સ્વીકારે છે ત્યારે તે સમ્યગઢષ્ટિપણાને પામે છે. શ્રી સર્વશપ્રભુ કથિતનની સાપે. સાએ સર્વદર્શનધર્મશાસ્ત્રોનું જ્ઞાન કરીને યોગના આઠે અંગની આરાધના કરવી. આત્માઓ અનંતા છે અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. આત્માઓના બે ભેદ છે. સંસારી આત્માઓ અને સિદ્ધાત્માએ આઠ કર્મ રહિત આત્માઓ છે સંસારી આત્માઓ છે અને અષ્ટકમ રહિત શુદ્ધાત્માઓ છે. સંસારી જી. વિના બે ભેદ છે. સ્થાવર છે અને ત્રસજી, પૃથ્વીકાય, અષ્કાય, તેજરકાય, વાયુકાય અને વનસ્પતિ છે તે સ્થાવરજીવે છે. કન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પચ્ચેન્દ્રિય છો તે ત્રસજી છે. પચેન્દ્રિયજીવોના દેવે, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચાર ભેદ છે. ભુવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક એમ દેના ચાર ભેદ છે. જલચર, ખેચર, થલચર, ઉરપરિસર્પ અને ભુજપરિક્ષપ એમ પચેન્દ્રિય તિયના ચાર ભેદ છે, સાત નરકે છે અને તે અહીંથી અનુક્રમે નીચે નીચે છે. ચોરાશી લાખ જીવનિ છે. વૈમાનિક દેનાં વિમાને ઉચે છે. ભુવનપતિ અને વ્યંતર દેવ અને દેવીઓ આ પૃથ્વીની નીચે છે. દશ દષ્ટાતિ દુર્લભ એવો મનુષ્ય જન્મ છે તે અનંતપુણ્ય સામૂહથી
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ પામીને પોતાના આત્માને પરમાત્મા બનાવી જમ્મુજરા મરણના દુઃખોથી મુક્ત થવું જોઇએ અને આત્માના અન ંતજ્ઞાન સુખ ગુણથી પ્રકાશિક સિદ્ બુદ્ધ થવુ જોઇએ એજ મનુષ્ય જન્મનુ' પરમાત્કૃષ્ટ ધ્યેય છે, તે લક્ષ્યમાં રાખીને થાયાગ્યે કન્યકર્મોં કરવાં. સમનુષ્ચા સર્વોપ્રકારનાં દુ:ખોથી મુક્ત થાય એવી રીતે તેને આત્મજ્ઞાનના ઉપદેશ રવા અને તેને સત્તાએ પરમાત્મા જાણવા અને સંસારી મગપણના સંબધપર ખસ લક્ષ્ય ન હતાં તેમાને પરમાત્માઆરૂપે સત્તાએ માની આત્મા તરીકે તેમની નિષ્કામભાવે સેવાભક્તિ કરવી. સર્વજ્ઞ મહાવીર ક્રિસરે છે અતીન્દ્રિય આત્માદિતત્ત્વાનુ જ્ઞાન પ્રકાશ્યુ છે તે સત્ય છે, એવી અડ્ડા ધારણ કરવી, અને રાગદ્વેષાદ્રિ રાષાના નાશ થાય તેમ પ્રવવું, મનુષ્ય વગેરેનાં દુ:ખોને ઢાળવા તનમન ધનથી અર્પી જવામાં નિષ્કામભાવે પ્રવૃત્તિ કરતાં આત્માની શુદ્ધિ થાય છે. સેવા, ભક્તિજ્ઞાન, ઉપાસના, ક્રિયાઆદિ અસખ્યયોગા છે તે નદર્શનધરૂપે છે એમ શ્રી મહાવીરદેવે જણાવ્યું છે માટે જૈન નરૂપ જ્ઞાનચારિત્ર નધમની આરાધના કરતાં સઢનધમ ની આરાધના થાય છે એવો દૃઢ નિશ્ચય રાખીને પ્રવવું. આમાના ધર્મ તેજ જૈનધર્મ અને જિનધમ છે, બાકી પુદ્ગલધર્મ તથા રાગદ્વેષધમાં તે અન્યધમ છે તેથી સ્વધના આદર કરીને પરધમ અમ્રુત રાગદ્વેષાદ્ધિ પ્રવૃત્તિમય ધમથી દૂર રહેવુ. આત્માની શુદ્ધિ થાય અને રાગદ્વેષ ક્ષીણ થાય તથા ક્ષીણ થતા અનુભવાય તે સર્વે સ્વધર્મના સાધન વધમ છે. રાગદ્વેષાદિ પરધમ છે અને તેની સાથે બંધમ પરિણતિથી યુક્ત થઈ યુદ્દ કરવું તે ધર્મયુદ્ધ છે અને તે અંતર્ાં થાય છે. વ્યવહાર ધર્મભેદે પરસ્પર-ભિન્નધમાં મા સાથે યુદ્ધ કરવુ તે મહધમ અર્થાત્ પરમાયા-પ્રકૃતિષય છે.
પ
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્ય શરીર એક દેવ મંદિર સમાન છે અને તેમાં રહેલ આત્મા તે દેવ છે અને આત્મામાં જ્ઞાનદર્શન ચારિત્રગુણે છે તે ધર્મ છે એમ જે સમજવામાં આવે તે હિંદુ, મુસલ્માને, ખ્રિસ્તિયો ધર્મ મેહભેદખેદનાનામે ધર્મયુદ્દો કરીને હજારો લાખો મનુષ્યોને સંહાર કરે નહીં તેમજ મનુષ્ય શરીરરૂપ દેવલમાં રહેલ આત્મામાં જ પૂર્ણજ્ઞાન અને સુખ છે એવો જે વિશ્વવર્તિ સર્વ લેકેને બોધ થાય તે તેઓ દેશભૂમિલક્ષ્મી સ્ત્રી અને કામ ભંગના પદાર્થો માટે લાખે પાપે હિંસા દુષ્ટ કર્મો કરે નહી. જયાં સુધી આવું શાન વિશ્વમાં સર્વત્ર સર્વમનુષ્યોમાં પ્રસરે ત્યાં સુધી કેટકેટિ બીજા ઉપાયો કરે છતે પણ વિશ્વમાં શાંતિ સુખને પ્રકાશ ન થાય એમ જેઓ જાણે છે તેઓ આત્મજ્ઞાન અને આત્મસુખના પ્રચારમાંજ અને તેની પ્રાપ્તિમાં સ્વજીવન વ્યતીત કરે છે. ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને તેઓ સ્વાત્માને પરમાત્મારૂપે પ્રગટ કરે છે. આત્મસુખ પ્રગટાવવા માટે જ્ઞાનીમનુષ્ય ગૃહાવાસને ત્યાગ કરીને એકાંત વન ગુફા નિર્જન સ્થાનમાં આત્મધ્યાન ધરે છે, સંયમ તપની આરાધના કરે છે. પૂર્વના નષિમુનિઓ વનમાં નદી કાંઠે ગુફામાં વાસ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા અને આત્મામાં જ ત્રણ ભુવનની બાદશાહી અનુભવતા હતા. આપણે પણ તેઓના માર્ગે ચાલવું જોઈએ. મનુષ્યને સુખ માટે દેશ ભૂમિ રાય લક્ષ્મી સત્તા વિષયભોગેની સામગ્રી કોડે કરડે ઘણી આપવામાં આવે તે પણ અગ્નિમાં કાષ્ઠ હેમવાથી જેમ અગ્નિની શાંતિ થતી નથી તેમ મનુષ્યને તે તે પદાર્થોની પ્રાપ્તિથી ભૂતકાળમાં શાંતિ થઈ નથી, વત માનમાં થતી નથી અને ભવિષ્યમાં થશે નહીં એમ પોતાને આત્મા અનુભવ કરીને પોકાર કરે છે કે ખાનપાનાદિ કામ ભાગોથી સત્ય શાંતિ મળતી નથી ત્યારે હવે કરવું શું નિત્યસુખ ક્યાં છે. અને કેવી રીતે મેળવવું? તેના ઉત્તરમાં જ્ઞાનીએ પાર કરીને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતના લોને જાહેર કરે છે કે તમે આત્મામાં ધ્યાન શાનથી ઉંડા ઉતરે અને આત્મામાં સત્ય સુખશાંતિ છે તેને અનુભવ કરે અને પૂર્વજ્ઞાની મહાત્માઓના પગલે ચાલે. તેઓએ આત્મ જ્ઞાન માટે જે જે અધ્યાત્મજ્ઞાનના વિચારે પ્રકાશ્યા હોય તેઓને વાચે સાંભળે અને અનુભવે. શાસે માત્ર દિશા દેખાડનારાં છે. માટે શાસ્ત્રોથી આત્માનું જ્ઞાન કરીને પશ્ચાત્ કલાકેના કલાકે ૫વૈત અને દિવસના દિવસે પર્યત અને વર્ષોપયત આત્મધ્યાન ધરી આત્માના વરૂપને અનુભવ કરે. પોતાની મેળે આત્માએ આત્માને, અનુભવ કરે જોઈએ. આત્મા જ આત્માવડે, આત્માને ઉદ્ધાર કરે છે માટે ટીલા ટપકાં માળા કંઠી બાંધી પ્રભુના ભક્ત છીએ એવું નામ ધરાવી બેસી રહેવા માત્રથી કંઈ વળશેનહીં એમ ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે માટે આત્માનું જ્ઞાન કરીને આત્માનું ધ્યાન ધરવું કે જેથી આત્માના સુખની પ્રતીતિ આ ભવમાં જ અનુભવાય, દેહપ્રાણથી મર્યાબાદ મુક્તિસુખને અનુભવ કર્યાની વાત છોડીને વર્તમાન દેહમાંજ રહીને આત્મધ્યાન ધરીને આત્માની મુક્તિના સુખને અનુભવ કરે એજ પરમપુરૂષાર્થ અને એમ કરવામાં સર્વવસ્તુઓના મેહત્યાગ પૂર્વક આત્માને ધ્યાનમાં લયલીન બનવું. પિતાને કઈ હિંદુ, જૈન, પ્રીતિ, મુસલ્માન બૌદ્ધ કહેવરાવે અને આવી આત્મદશાના સુખ તરફ લક્ષ ન રાખે અને એ તરફ પ્રવૃત્તિ ન કરે તે તેથી અનેક ભવે પણ તે મુક્તિસુખ પામી શકે નહીં, માટે મનુષ્યજન્મમાંજ આત્મજ્ઞાન અને આત્મધ્યાન પ્રાપ્ત કરી મુક્તિનું સુખ અનુભવવું. મુક્તિસુખની ઝાંખી કંઈક ગુરૂ પ્રતાપે અનુભવી છે અને નિશ્ચય છે કે આત્માના અનંતસુખની ક્ષયિકભાવે પ્રાપ્તિ જ્યારે ત્યારે પણ થવાની એ દઢ નિશ્ચયાનુભવ છે. મનુષ્ય. અમુક દર્શનધર્મ માન્ય એટલે તે કંઈ મુક્ત થઈ શકતે નથી.. આત્માની મુક્તિ માટે તે રાગદ્વેષને જીતવા જોઈએ. આત્માને
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોપથાગ પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાની અનુખવીગુરૂનું શરણું કરવું જોઈએ. શરીરમાં રહેલ સ્વાત્માને અનુભવે જોઈએ અને આત્માનંદને રસ સ્વાદ જોઈએ. સર્વપ્રકારના કર્મોને નાશ કરવામાટે રાગદ્વેષાદિદુછશત્રુઓની સાથે યુદ્ધ કરવું જોઈએ. નામરૂપાદિમાં થતી મેહ વાસનાઓને મારી નાખવી જોઈએ. મેહભાવથી મારીને આત્મભાવથી જીવવું જોઈએ. દેહ જન્મની સાથે આત્મામાં આત્મજ્ઞાનના જન્મ જન્મી દ્વિજ સમકિતી બનવું જોઈએ. અશુદ્ધ પ્રેમને દેવગુરૂ સંતની ભક્તિ કરીને શુદ્ધપ્રેમરૂપે પરિણભાવે જોઈએ. સર્વેમાં બ્રહભાવના ભાવવી જોઈએ. આત્માને અનુભવ કર્યા વિના એક ક્ષણ માત્ર પણ ચૅન ન પડવું જોઈએ. સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં નિર્લેપ રહેવા માટે આપાગભાવે વર્તવું જોઈએ, એમ કરવાથી આત્માના અનંતસુખરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. વેદે ઉપનિ વગેરે મૂલ સૂકતે અમુકજ દર્શનના માત્ર અન્ય નથી. વેદમાં ભક્તિજ્ઞાન, કર્મકાંડ, રાજકીયસમાજવિચારણા વગેરે અનેક વિષયે આવે છે તેથી તે સર્વદર્શનધર્મના પ્રત્યે અમુક અપેલાગે છે. જેના કષિનાં પણ તેમાં નામ આવે છે. જેનપઢાવલિમાં જે જે મહર્ષિને ગોત્રોના ઋષિ દર્શાવ્યા છે તેઓનાં નામો પણ વેદમાં આવે છે. પ્રાચીન આર્યવેમાં જનતત્ત્વજ્ઞાનની શ્રુતિ હતી. જેનો ભરત ષિના ચાર ને માને છે. હાલમાં જે ચાર વેદે છે, તેઓની કૃતિને વ્યાસઋષિએ વ્યવસ્થિત કરી ગોઠવી છે અને તે કાલે જે મળી આવી તે શ્રુતિને પુસ્તકારૂઢ કરી છે. કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વગેરે અનેક વ્યાસએ વેદની ઋચાઓ છે જે મળી આવી તેને સમુચ્ચય કરી ચાર વેદમાં ગોઠવણ કરી છે. વિશેની ઘણી ખરી કચાઓ, કૃતિ, સૂકો નષ્ટ થઈ ગયાં છે તેમાં જૈનધર્મતત્ત્વજ્ઞાન સંબંધી ઘણી શ્રુતિ હતી તે નષ્ટ થઈ ગઈ છે, જેમાં શ્રીઅરિષ્ટનેમિનાથ વગેરે તીર્થકરોની સ્તુતિ હતી.
આ ભક્તિરસમ આવે
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાર
ની તેજી
લે
જૈનતાના
તીર્થકરોનો માતાપિતાઓ વગેરે પણ વિશિષ્ટ વગેરે મહર્ષિના ગોત્રમાં થએલા હતા. જેનઆર્યવેદે ઘણાખરા લુપ્ત પ્રાય થઈ ગયા છે તેમાંના ઉપગી મત્રોને પ્રતિષ્ઠાના ગ્રન્થમાં તથા સેળસરકારના ગમાં જેનાચાર્યોએ ઉદ્ધાર કર્યો છે. જેમાં આગમ અને નિગમ એવા ગા હતા તેમને નિગમપક્ષ તે જન છે કે જે ભરતરાજાના વખતથી પ્રવર્તતા હતા તેઓને મુખ્યમાની તેની સાથે આગમને માનતા હતા. તે સંબંધીને ઉલ્લેખ મણિર્ણની ઉપદેશ કલ્પવલી નામની ટીકામાં મળી આવે છે તેમાં જૈન ઉપનિષદનાં નામ જણાવ્યાં છે. અમદાવાદ, ઉમાભાઈ હઠીગશેઠની હવેલીમાં સુશ્રાવિકા ચંચળ બેનના ભંડારમાં કેટલીક જૈને ઉપનિષદો છે. તેમજ અન્યત્રમાં પણ જૈનઉપનિષદનાં નામે મળી આવે છે. ઉપદેશકલ્પવલિ કર્તા લખે છે કે નિગમે–અર્થાત જનતત્ત્વાનકુલે ઉપનિષદો અને આગમ એ બેથી જૈનધર્મને જગતમાં પ્રચાર થાય છે અને તેથી જૈનધર્મની અને જિનેની ઝાઝલાલી વર્તે છે. ચૈત્યવાસીઓ નિગમને- નેવેદે ને માનતા હતા. જે જેતી. થકર ભગવાન થાય છે તે આગને પ્રકાશ કરે છે. શ્રુતજ્ઞાન, ગણધર અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, દરેક તીર્થકરના વખતમાં ભરતષિકૃત જૈન, જૈન ઉપનિષદથી ગૃહસ્થ સંઘ સમાજ રાજકીય ધાર્મિકકાર્યો થાય છે અને ગૃહના ધાર્મિકસંસ્કારે પણ જેનનિગમેથી પ્રવર્તે છે. નિગમવેદોમાં ધર્મકર્મપ્રવૃત્તિ મંત્રાદિકની મુખ્યતા છે તથા ગૃહસ્થસમાજ સંઘના આચારની મુખ્યતા છે અને જેનાગોમાં તત્ત્વજ્ઞાન અને સાધુધર્મની નિવૃત્તિધર્મની મુખ્યતા છે તેથી બન્નેને માન્ય કરીને પ્રવર્તવાથી જૈનસંધ જૈનધર્મ દુનિયામાં જીવતા રહી શકે છે એમ નિગમગથ્વી ઉપદેશ
૫વલિટીકાકારને મત પક્ષછે. જેનદેરાસરજનધર્મના પ્રતિષ્ઠાના ગા, મંત્ર વગેરે કકાર લીંકાર વગેરે યુક્ત રાષિમંડેલાંતિ
એ બેથી ર
અને તેથી જ
વર્તે છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પો, સોલસકારના ગ્ર, દેવ દેવીની પ્રતિષ્ઠાના ગ્રખ્ય વગેરે હાલ જે જે કંઈ છે તથા જેનરાજાઓ વગેરેને નીતિસર રાજ્ય ચલાવવું તે સંબધી જે જે જે છે તેઓને મુખ્ય ભાગ નિગમ શા જૈન વેદતરીકે તે છે, જૈન આર્યવેદે અને હાલના વેદોની શ્રતિ જુદી હશે અથવા કોઈ કાળે જુદી પડી હશે, અને તેમાં અનેક રાબ્દાર્થ પરિવર્તને થયાં હશે. જેનામાં દશમાશીતલનાથ અને સુવિધિનાથની તીર્થંકરના વખતમાં વેદોની મૃતિય સંબંધી અહિંસાતત્વ તથા ત્યાગી ગુરૂ તથા ગૃહસ્થ ગુરૂ તત્તભેદે ભેદો પડ્યા છે એવા ઉલેખે મળી આવે છે. શ્રી કષભદેવતીર્થકરના વખતમાં ભારતે વેદે રચ્યા તે કાલે અથવા તે પછી શ્રી ચંદ્રપ્રભતીર્થકર થયા ત્યાં સુધી આર્યવેદોની માન્યતામાં બે પક્ષે પડયા નહેતા, તેમજ વેદની કૃતિમાં ફેરફાર થયે નહોતે તે પછીથી નવી નવી શ્રુતિને બષિએ સ્વમત અનુકુલતાઓ રચીમૂલથુનિયાના ભેગી દાખલ કરી, ત્યારથી ત્યારથી બે પણ થયા અને ઘણાકાલથી ચાલી આવેલી અને તેમાંથી કાઢી નાખેલી શ્રુતિ સંબંધી ખાસ નિર્ણય અનુમાન વડે કરતાં છતાં પણ મતવિચારભેદે એક નિર્ણય સત્યતરીકે જાહેર કરી શકાય તે હાલ લખી શકાય તેમ નથી. શાસ્ત્રો સંબંધી પ્રાચીન અર્વાચીનની ચર્ચામાં ન ઉતરતાં તેમાંથી મધ્યસ્થભાવે સત્ય સાર ખેંચીને આત્માની શુદ્ધિ માટે પ્રવર્તવું એટલેજ મારે મૂલ ઉદેશ છે, તે લક્ષ્યમાં રાખીને વેદની માન્યતા સંબંધી વિચારે જણાવ્યા છે. એક વખતે હાલમાં વર્તતા બધા વેદે રચાયા નથી બાદ સર્વથી પ્રાચીન છે. વેદના કાલ પછીની ઉપનિષદે છે પણ તે વેદની ઋચેના અનુસારે પ્રાયઃ છે વેદો પછી ઉપનિષદે-ક શતપથ, ગોપથ, બ્રાહ્મણ ભાગ સ્મૃતિ, ગીતાઓ અને પાછળથી પુરાણે રચાયાં છે. કૃતિમાં અગ્નિ, સૂર્ય, પૃથ્વી, વાયુ, આકાશ જલ વગેરેને દેવતાઓ કથા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કારણ કે તે મનુષ્યના જીવનમાં ઘણા ઉપયોગી છે તે વિના બાહ્યથી જીવી શકાય નહીં માટે દેવતાઓની ઉપમા આપીને તેઓને દેવતાઓ કહ્યા છે તે અપેક્ષાએ તે જૈનશાસ્ત્રોને અનુકુળ છે તથા જનમાન્યતાને પણ તત્ત્વઅવિરેથીપણે જે જે વેદાદિકના અ કે જે ગીતાર્થોથી કરાય તે અનુકુળ છે. જનષિયે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશને આત્માના આધ્યાત્મિક ગુણ તરીકે જણાવે છે તથા અન્ય અર્થોમાં પણ તેઓને ઘટાવે છે અને તે સંબંધી ઉપનિષદના વિવેચનમાં મેં જણાવ્યું છે. આત્મા કેવલજ્ઞાનમયી છે તે જ સૂર્ય છે અને આત્માની શુદ્ધિ કરવી તે યજ્ઞ છે. આત્મા જ યજ્ઞ, કર્મ સહિત યજ્ઞવાહ (યહોવાહ) બ્રહ્મ છે અર્થાત્ આત્મામાં જ્ઞાનરૂપ યજ્ઞ છે. શ્રીહરિભદ્રસૂરિ વગેરે જનાચાર્યો આત્માના ગુણેમાંજ યજ્ઞને અંતર્ભાવ કરે છે. વેદોમાં કૃતિમાં જે રૂદ્ર દેવતાનું વર્ણન છે તે રૂપકષ્ટિએ છે અને તે આત્માના ચારિત્રગુણરૂપરૂદ્રમહાદેવનું વર્ણન છે. વેદમૃતિયમાં દિરથા સર્વ અર્થાત્ શુદ્ધ પુણ્યપ્રકૃતિરૂપ શુદ્ધસાત્વિકપ્રકૃતિવાળો સગી શુદ્ધાત્મા કેવલી છે તે સર્વજ્ઞ છે શુદ્ધાત્મા સર્વજ્ઞ થાય છે. તીર્થક સર્વજ્ઞ થાય છે તેની પુષ્ટિ આ કૃતિ કરે છે. વેદોક્ત મંત્રોના દેવતાઓ આત્માના ગુણરૂપી દેવો છે એમ જેનઅધ્યાત્મજ્ઞાની માષિયે જણાવે છે અને તે બાહ્યના દેવતાઓ નથી. અપેક્ષાએ રૂપક તરીકે બાહ્યના દેવતાઓ માનવામાં આવે તે તે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પ્રાણ વગેરે છે, દશ પ્રાણ અને અગિયારમું મન એ અગિયાર પ્રાણને અગિયારરૂદ્રો કહ્યા છે અને તે જૈનશાસ્ત્રોથી અવિધીપણે આધ્યાત્મિકરૂપકે છે, તેથી જેનશાસ્ત્રોથી તે માન્યતા અપેસાએ અનુકુલ સત્ય છે. એ પ્રમાણે ચાર વેદ, ઉપનિષદેના અને આત્મામાં અનેકરૂપથી સ્યાદ્વાદષ્ટિએ ધટાવી શકાગ5
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને એજ પ્રમાણે વેદાંતદર્શનકારોએ અતિયોને વમતાનુકુલ કરી તેઓ પર વિવેચનલખ્યું છે તેમ હું ધારું છું અને જે સામા સર્વે મળે તે હું પણ ચાર વેદો અને ઉપનિષદો, ભગવદ્ગીતા, બ્રહ્મસૂત્ર વગેરે જૈનધર્મના આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનાનુકુલ છે અને તેથી જૈનતત્વજ્ઞાનનું પ્રતિપાદન થાય છે એવું વિવેચન કરીને દુનિયાની આગળ રજુ કરી શકે. આ ઉપરથી શ્રોતાઓ, વાચકો સમજી શકશે કે જેનનયજ્ઞાનસાપેક્ષદષ્ટિમાં દુનિયાનાં વેદાદિ સર્વ શાસ્ત્રો ધર્મો, મતે દઈને સમાઈ જાય છે અને સમ્યગુણિત્વને વૃદ્ધિ કરનારાં થાય છે એમ સમ્યજ્ઞાનીઓ ગીતાર્થે જાણે છે. તેથી જન દર્શને ધર્મની આરાધનામાં સર્વદર્શન ધર્મોની આરાધના આવી જવાથી જનોને અન્ય શાસ દર્શન ધર્મોને માનવાની જરૂર પડતી નથી. જેનધર્મ પાળતાં સર્વ સત્યધર્મ પાળી શકાય છે. આત્મામાં જૈનધર્મ જિનત અને જૈનત્વ છે. જેટલું પિંડે તેટલું બ્રહ્માંડે અને જેટલું બ્રહ્માંડે તેટલું પિંડે એમ વ્યષ્ટિ સમષ્ટિની એકતાએ સમજવું. ચૌદરાજલકાકારે મનુષ્ય શરીર છે તેથી ચૌદ રાજલેકમાં જે પદ્ધ છે તે શરીરમાં છે. તમે ગુણ, રજોગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ગુણાતીત થતાં આત્મા પૂર્ણનન્દ અને પૂર્ણજ્ઞાનમય યુદ્ધ સિદ્ધ બુદ્ધ બને છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેધર એ ત્રણનાં અનેક રૂપકે છે તે આત્મામાં અને પ્રકૃતિમાં ઘટાવી શકાય છે એમ સમજવું જોઈએ. પ્રકૃતિની અપેસાએ સમષ્ટિગતતમે ગુણ તે મહાદેવ રૂદ્ર છે તથા વ્યષ્ટિગત તમોગુણ તે વ્યાક્તગત મહાદેવ છે, વ્યષ્ટિગત અને સમષ્ટિગત રજોગુણ તે વ્યષ્ટિ તથા સમષ્ટિગત બ્રહ્મા છે, વ્યષ્ટિગત અને સમષ્ટિગત સત્વગુણ તે વિષ્ણુ દેવ છે. હઠાગની અપેક્ષાએ રેચક તે મહાદેવરૂદ્ર છે. પૂરક તે બધા છે અને કુંભક તે વિષ્ણુદેવ છે. તથા ઈંડ તે ગંગા, પિંગલા તે યમુના અને સુષુમ્સ તે સરસ્વતી છે. ત્રિપુટી તે પ્રયાગ છે, હત્ય તે કાશી છે. મેરૂદંડ તે મેરૂપર્વત છે. બ્રાહ્મ તે કૈલાસ છે
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
આત્મજ્ઞાનની દષ્ટિએ સમ્યગદર્શન તે બ્રહ્મા છે. કેવલજ્ઞાન તે વિષ્ણુ છે અને ચારિત્ર તે કર્મને ભય પમાડનાર રૂદ્રમહ દેવ છે. પદ્મ તે ષટ્રસ્થાન છે અને અપેક્ષાએ પક્કારકરૂપ તે આત્મામાં છે. અપેક્ષાએ આત્મગત અધ્યાત્મદષ્ટિએ તમે ગુણી રજોગુણ અને સવગુણવૃત્તિ તે આત્માની સાથે કમસંબંધવાળી ત્રણ પ્રકારની દેવીઓના રૂપકે તથા બ્રહ્માદિ ત્રણ દેવોના રૂપક તરીકે અવબેધવી. આત્મા ને કૃષ્ણ છે અને વૃત્તિ તે ગોપીઓ છે. આત્મા તે રામ અને પરિણતિ તે સીતા છે. આત્મામાં એ પ્રમાણે સર્વ દેવોની અને દેવીઓની ભાવનાનાં રૂપકે ઘટી શકે છે અને એમ અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિએ વેદે માંનું સર્વ સાર તત્ત્વ અપેક્ષાએ આત્મામાં ઉતરે છે, શ્રી મહાવીર સર્વશે અMા વમHI. આત્માને પરમાત્મા કહ્યો છે માટે જીવતા સર્વવેદો, આગમ, ઉપનિષદો, કુરાને, પુરાણ, બાઈબલે આદિ કરે અને શાસે, પુસ્ત છે જેમાંથી પ્રગટયાં, પ્રગટે છે અને પ્રગટશે તેને સાગર જીવતે આત્મા જ છે, આત્માને રાગદ્વેષરહિત કરતાં સર્વવેદો તે, આત્મજ્ઞાનનાં બિંદુઓ સમાન અનુ. ભવાશે, સર્વજ્ઞ મહાવીરદેવ કહે છે કે આત્માને ઓળખે. અમુક શારા દર્શન મારૂં છે એમ પકડીને બેસી રહેતા ભવને પાર આવશે નહીં. આત્માથી પૂર્ણ અનંતવેદો-આગમેન–શાસ્ત્રોને જ્ઞાનીઓએ જ્ઞાનયોગે પ્રગટાવ્યાં અને ભવિષ્યમાં પ્રગટાવશે. સૂર્યના હજારો કિરણના પ્રકાશની પેઠે આત્મામાંથી મતપથદર્શનણિયો નીકળે છે અને આત્મામાં કેવલજ્ઞાન થતાં આત્મામાં સમાઈ જાય છે. માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આત્મધ્યાન ધરીને કેવલજ્ઞાન પ્રગટા. વવાની જરૂર છે. પ્રભુમહાવીરદેવ કેવલજ્ઞાની હતા, તેઓના પ્રકાશેલાં ચેરાશી, પિસ્તાલીશ આગ, કમરિવરૂપ, દેવલે કરવરૂપ, ચતુર્દશ ગુણથાનકસ્વરૂપ વગેરેનાં શાસ્ત્રો વાંચતાં તેમના સર્વશપણાને મથસ્થપુરૂષને ખ્યાલ આવી શકે તેમ છે. વેદ, ઉપનિષદો અને
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાણમાં જેટલું દેવકનું સ્વરૂપ જે સ્પષ્ટ છે તેના કરતાં જૈનશામાં હજાર ગણું દેવલેક અને દેવેનું તાત્ત્વિકદૃષ્ટિએ સત્ય સ્વરૂપ છે. તેમજ નરકોનું અને નારકીઓનું વિશાલ સ્પષ્ટ
સ્વરૂપે વર્ણવવામાં આવ્યું છે. જૈનશામાં જેટલું કર્મનું સ્વરૂપ વિસ્તારથી લખવામાં આવ્યું છે તેટલું વેદમાં ઉપનિષદમાં અને પુરાણમાં નથી તેથી, પ્રભુસર્વ મહાવીરદેવના જ્ઞાનને ખ્યાલ સહેજે આવી શકે છે, ને સર્વ દર્શનમાં ધર્મશાસ્ત્ર પર એક સરખે સમભાવ છે અને મહેને અનુભવમાં જે કંઈ સત્ય લાગે છે તે જણાવું છું, છતાં રાજકીયદૃષ્ટિએ અને સમાજદષ્ટિએ વેદાદિકશાસ્ત્રોથી હિંદુઓ હાલમાં સર્વ વણેને રાજ્યના અંગ તરીકે ગઠવીને હિંદુરાજ્ય કરવાને સમર્થ બની શકે તેટલું જેનાથી જન રાજયવ્યવહાર પ્રવર્તાવવામાં જન સમર્થ હાલ નથી. તેઓ ભૂતકાલમાં હતા પણ હાલમાં નથી. વૈદિક હિંદુઓએ પિતાના ધર્મમાં ચારે વણેને રાખી વ્યવહારજીવનમાં સ્વતંત્રતા કંઈક જાળવી છે. જેને જૈનધર્મમાં ચારે વર્ણના મનુષ્યને રાખી શક્યા નથી. ચારે વણું મનુષ્યના સમૂહ વિના બહાર વ્યવહારમાં ધર્મને મોભે રહી શકે નહીં. જયારે જેને આગમ અને નિગમ બન્નેને માનતા હતા, ત્યારે તેઓ રાજકીય બાબતમાં તથા સમાજમાં પિતાના ધમી રાજાઓ પ્રધાને વગેરેને લાવી શકતા હતા અને રાજાઓ વગેરે ચારે વણને જેનધામ તરીકે રાખી શક્યા હતા. આગમમાં નિવૃત્તિધર્મની મુખતા હોવાથી તે ત્યાગીઓને ઉપયોગી છે. પાછળથી ગમે તે કારણે જનગૃહસ્થવર્ણય સંઘમાંથી બ્રાહ્મણે ક્ષત્રિય અને શદ્રો જુદા પડ્યા અને વૈશ્યજાતિમાંથી પણ અમુક વણિગુજતિ હાલ જૈનધર્મમાં રહી છે. ગૃહથિગુરૂએ જૈન બ્રાહ્મણે હતા તે પણ વૈદિક હિંદુધર્મમાં ગયા. વૈદિકપૌરાણિક હિંદુઓએ હુણ શિથિયન ગુર્જર વગેરે સવપરદેશી દેશી જાતે જે હિંદપર ચઢી આવી તેઓને ચાર વર્ણમાં દાખલ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ કરી દીધી, અન્યયવોને પણ હિંદુ કેમમાં દાખલ કરી દીધા, તેથી તેઓ વ્યવહારમાં સંખ્યામની દૃષ્ટિએ મહાન રહ્યા. વૈદિક પૌરાણિક સાધુસંન્યાસીઓએ ત્યાગીઆચાર્યોએ રેલ્વે ગાડીમાં બેસવાની છુટ કરી તથા સર્વદેશમાં જવાની છુટ લીધી અને જે જે દેશમાં જેવી રીતે રહેવાય તેવા આચારે પાળીને તેઓ સર્વ ખંડમાં હિંદુઓને જાગ્રત રાખવા લાગ્યા, નદી મશાણ પર્વત વગેરે ગમે ત્યાં અગ્નિ વગેરેના આશયથી રહેવા લાગ્યા. ગૃહસ્થગુરૂ વૈષ્ણવ આચાર્યોએ જેનોને કે જે ધર્મના અજાણ હતા તેઓને પિતાના ભક્તો બનાવી લીધા. જેમાં જ્ઞાની મહાસમર્થધર્મપ્રસારક પુરૂષે જૂન પાકવા લાગ્યા. જૈનશાસ્ત્રોમાં કશેલ ઈશ્વર કે જે જગને કર્તા નથી. જગતને કર્તા પરમેશ્વર નથી એ તત્ત્વજ્ઞાનને ઉપદેશ છે તે બાળ અજ્ઞાની મૂઢ લેકિને રૂએ નહીંસમજા નહીં. શ્રી શંકરાચાર્ય તથા કપિલ સાંખ્ય તથા જૈમિની વગેરે વેદોને માનનારાઓએ જગતને કર્તા ઈશ્વર નથી, એમ તેઓએ સ્વીકાર્યું છે છતાં બહારથી માયાવાદ વગેરેને આગળ કરી વિવર્તવાદાદિકની દૃષ્ટિએ જગતને કર્તા પરમેશ્વર છે એમ જન સમાજમાં વિવર્તવાહની દષ્ટિએ જણાવ્યું, તથા પૌરાણિક માન્યતાઓને આગળ કરીને પૌરાણિક દેને મૂઢ લેકની આગળ ખડા કર્યા અને વૈદિકને ગણ કર્યા અને વૈદિકપોરાણિકધર્મને જ્યાં જેવી રીતે ઘટે ત્યાં તેવી રીતે પ્રચાર કર્યો છતાં પણ તેઓ મુસલ્માના એકેશ્વરવાદની આગળ મહાત થયા. મુસભાનેએ પરંપરાપ્રવાહ હિંદમાંથી છ સાત કરોડ હિ દુઓને મુસલમાને બનાવ્યા એમ કહીએ તે ચાલે તેમ છે, તેમજ ખ્રિસ્ત પાદરીઓના ઉપદેશથી તથા રાજયાશ્રય બળથી લાખે હિંદુઓએ પ્રીતિધર્મ ગ્રહણ કર્યો તેથી હવે હિંદુઓના આગવાને મદનમોહન માળવીયા તથા આર્યસમાજીએ જાગ્યા છે અને શુદ્રોની સાથે અરપર્યતાને વ્યવહાર દૂર કરવા
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, તથા હિંદુઓ કે જે બાદશાહી રાજયમાં મુસલ્માને થયા છે તથા પ્રીતિ થયા છે તેઓને પાછા હિંદુધર્મમાં લાવવા કરોડ રૂપિયાનાં ફંડ કરી હિંદુધર્મના આગેવાન આચાર્યો તે તરફ ખાસ પ્રવૃતિ કરી રહ્યા છે. હિંદુઓને અને જનેને સંબંધ ખાસ પાસે છે. અને હવે વૈદિકપૌરાણિકહિંદુઓને સંબંધ તેડીને તે સ્વતંત્ર રીતે સંસાર વ્યવહારમાં જીવવા અશક્ત થઈ પડયા છે. ભવિષ્યમાં બને તે ખરૂં જનાચાર્યોએ તથા જૈનગ્રહરએ નકામની સંખ્યા વધારવા તરફ લક્ષ દીધું નથી. તેઓએ જેટલું દેરાસરની પાછળ લક્ષ દીધું છે તેટલું જૈનસંખ્યા વૃદ્ધિ તરફ લક્ષ દીધું નથી. તેઓનું મુખ્ય ધ્યેય મોક્ષપ્રાપ્તિ તરફ છે અને ગ્રહદશામાંથી ત્યાગીદશા સ્વીકારવા તરફ છે. વૈદિકપૌરાણિકલગ્નસંરકારની વિધિએ તેઓ હજી સુધી જેનલગ્ન કરે છે. જૈનતત્ત્વજ્ઞાન સમજવામાં કુશળ એવા ને તે લાખે એનેમાં પચ્ચીસ નીકળી શકે. બાલલગ્નનાદિકથી જેને કામની સંખ્યા ઘટવા લાગી છે છતાં જને જેટલા જૈનધર્મ પાળવામાં અડગ ચુસ્ત છે તેટલા વૈદિક વૈષ્ણવ વગેરે નથી. આખી દુનિયામાંના સર્વસાધુઓમાં નાસાધુઓ સદાચારધર્મમાં પહેલા નંબરે આવે છે એમ લાલા લજપતરાય વગેરે જણાવે છે. દુનિયાના સર્વ જાતના ધમી લેકામાં દયાધર્મ પાળવા તરીકે દયાધર્મની મૂર્તિ તરીકે હજી જેને પહેલે નંબર ભેગવે છે, પણ રાજકીય બાબતમાં તેઓ પાછળ છે. જેને ધમીની સંખ્યા વધારવાને મેહ રાખ્યું નથી. જેઓ જૈનધર્મને જાણશે તેઓ જૈનધર્મને અંગીકાર કરશે. પૌરાણિકદિકહિં. દુઓએ મુસલમાન અને પ્રીતિએ ધર્મયુદ્ધો કર્યા છે અને ધર્મભેદે લાખો વિધર્મી અન્યધર્મીઓને કાપી નાખ્યા છે. જેને એવું ધર્મયુદ્ધ કરી મનુષ્યનાં માથાં કાપ્યાં નથી તેનું કારણ એ છે કે તેઓની રગોરગમાં દયા એટલી બધી ઉતરી ગઈ છે કે જેથી
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४५ તેઓ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધમાં કદાપિ બની જાય પણ કેઈનું મસ્તક છે કે નહીં એટલે બધે દયાભાવ તેઓની કુલપરપરામાં હાડોહાડ વ્યાપી ગયો છે, તેથી પંખીચમાં કબુતરની પેઠે તે દયાળુ બન્યા છે અને શુઓમાં મૃગશસલાંના જેવા અહિંસક બન્યા છે પણ બાહ્યધર્મ વ્યવહારની દૃષ્ટિએ જૈનેએ તેમાં એકાંત દૃષ્ટિ ધારાને ભૂલ ખાધી છે અને તેથી જૈનેની અસ્તિતતાને ભયમાં લાવી મૂકી છે. વૈદિકપોરાણિક હિંદુઓએ પણ મુસલમાનેની આગળ છક્કડ ખાધી છે અને હવે તે જાગવા લાગ્યા છે. ભવિષ્યકાલ અનંત છે. સર્વ મનુષ્યને એક સરખે ધર્મ તથા દર્શન રચતું નથી. જૈનધર્મનાં તત્ત્વજ્ઞાન તથા આચારને પાળનારા લેકે પ્રગટશે માટે જોએ જૈનધર્મ તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરવા કટિબદ્ધ થવું જોઈએ અને ગમે તેવા અધ્યાત્મજ્ઞાની બનવા છતાં પણ વ્યાવહારિક ધાર્મિક કર્તવ્યને સ્વાધિકાર કરવાં. જનાચાર્યોમાં શ્રી હરિભદ્રસૂરિ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી યશોવિજ્ય ઉપાધ્યાય વગેરે મહાસમર્થ પુરૂ થયા છે. શ્રી ઉપાધ્યાયજીએ પાતંજલગદર્શનપર ટીકા કરી છે. જૈનમુનિસંઘમાં પ્રથમ એજ પ્રગટયા કે જેમણે અન્યદનીય પાતંજલગ સૂત્રપર ટીકા કરી પિતાની ઉદારતા જણાવી. તેમણે સ્વરચિત પુસ્તકોમાં ભગવદગીતા વગેરેના શ્લોકોની સાક્ષીએ આપી છે, તેમણે દિગબરિ અષ્ટસહસ્ત્રી ગ્રન્યપર વિવેચન કર્યું છે. શ્રી હરિભદ્રસૂરિએ પણ તેવી પ્રવૃત્તિ સેવી હતી. તેના પગલે ચાલીને (મહારનો નાત નવા) એન્યાયે શ્રી ઈશાવાસ્યોપનિષદપર અનુભવાર્થ વિવેચન લખ્યું છે તેમાં કંઇ જનતત્ત્વજ્ઞાને યાદ્વાદષ્ટિથી વિરૂદ્ધ લખાયું હોય તે ગીતાર્યોની આગળ તથા શ્રી સંઘની આગળ મિથ્યાદુકૃત દઉ છું અને અશુદ્ધ ભાગ તેઓ સુધારશે એમ વિનવું છું. ત્રણ જ્ઞાનના સ્વામી અને જેણે દ્વાદશાંગીની રચના કરી અને જેનાં બનાવેલાં આગ શાસ્ત્રો હાલ
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચાર
દિમ પર
પ્રભુની વાણી તરીકે પૂજાય છે તે પણ છાસ્થ હોવાથી ઉપયોગ ચકી ગયા અને આનંદશ્રાવકની આગળ પિતાની ભૂલ કબૂલ કરી તે મારા જેવા પામરનું તે શું ગજું. છદ્મસ્થ જ્ઞાની ભૂલ કરે અનુપયોગે ચૂકી જાય એવો અનુભવ આવે છે તેથી ભૂલને માટે સંધની આગળ પ્રથમથી ક્ષમા માગું છું અને મિથ્યા દુષ્કૃત દઉં છું. જનને અને વૈદિક પૌરાણિક હિંદુઓને આ ઉપનિષદનું વિવેચન બને ધર્મનાં ત વગેરેને જોવા માટે અનુભવવા માટે પૂલની માફક ગમનમાં સહાયકારક છે. જેનહિંદુઓ અને વૈદિક પિરાણિક હિંદુઓ બને આ એક મા બાપનાં સંતાન છે માટે પિતાના વડેરાઓનાં તત્ત્વજ્ઞાનને પરસ્પર સાપેક્ષદૃષ્ટિથી તથા મધ્યસ્થષ્ટિથી વિચારશે તે તેઓ પરસપરના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકશે અને આત્માની વિશુદ્ધિમાં પરસ્પર એક બીજાને સહાય આપી શકશે. દેશભૂમિ રાજયલક્ષ્મીપુત્રાદિકની મેહવાસના કરતાં ધર્મના દષ્ટિ રાગની વાસના પ્રબલ છે અને તેથી કાની વૃદ્ધિ થાય છે માટે વિશ્વવર્તિ સર્વમનુષ્યએ, કામરાગ, નેહરાગ કરતાં મહાપ્રબલ દષ્ટિરાગ અને તે કરતાં મહાપ્રબલ અસત્ય ધર્મના અધૂરાગને ત્યાગ કર જોઈએ. હાલ સર્વ ખંડમાં પાપ અધર્મને ઘણા પ્રચાર થવા લાગ્યો છે તેથી વિશ્વમાં ઘણી અશાંતિ રેગ દુઃખ યુદ્ધાદિક પ્રવર્તવાને સંભવ છે તેથી સર્વવિશ્વવતિલકેએ દુષ્ટ પાપકર્મોને ત્યાગ કરવા માટે અને આત્માનું શુદ્ધ સ્વાતંત્ર પૂર્ણજ્ઞાનાનન્દમયરાજય પ્રાપ્ત કરવા માટે ખાસ લક્ષ્ય દેવું જોઈએ. ધર્મની બાબતમાં અધશ્રદ્ધા રાખીને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અધર્મ યુદ્ધ કલેશ મારામારી વગેરે અધર્મપ્રવૃત્તિ ન કરવી જોઈએ. ધર્મતની પરીક્ષા કરીને ધર્મ ગ્રહણ કરવા જોઇએ. આત્મજ્ઞાનવડે આત્માનુભવ કરાવે એવા સગુણ મહાવતીને ગુરૂ તરીકે વીકારવા જોઈએ. ગાડરિયાપ્રવાહમાં અધ થઈને વા નિર્બલ
રાઠવાસના
થાય છે માટે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७
બનીને ન તણાવુ જોઈએ. વેદાંત ઉપનિષદોમાં સગ્રહનયની મુખ્યતાનું આત્મજ્ઞાન છે પણ તે વ્યવહારનયની માન્યતાની સાપેક્ષતાએ સ્વીકારવું જોઈએ. હાલ દશ, અઠ્ઠાવીશ અને એકશા આઠ ઉપનિષદો છપાયલી છે. કેટલીક બીજી પણ હશે તે સ ઉપનિષદાના સાર એ છે કે રાગદ્વેષદિકષાયદાયાને ટાળવા અને આત્માના અનુભવ મેળવી આત્મસમાધિપૂર્વક આત્મામાં દેવલજ્ઞાન છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે એવા જ્ઞાનની પ્રાપ્તિમાટે જ્ઞાનદર્શન ચારિત્રની આરાધના કરવી. વ્યવહારનિશ્ર્ચયજ્ઞાની ગીતા ત્યાગી સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનાનુભવી ગુરૂને માથે સ્થાપીને ધર્મશાસ્રોતુ` જ્ઞાન કરવું આત્માના અનુભવ સાક્ષાત્કાર કરી આત્માનું જીવન પ્રગટાવીને પશ્ચાત્ ખાદ્યજીવનથી વિશ્વવાની સેવાને સ્વાધિકારે કરતાં આત્માની શુદ્દતા વધે છે અને સર્વજીવાનુ શ્રેય પણ પૂર્વના કરતાં અન તગણું કરી શકાય છે, તેમાટે સધશાસ્ત્રો ઉપનિષદે અને સદ્ગુરૂગમ વગેરે નિમિત્તેહેતુઓનું આલખન લેઈ આત્માશિમુખ મનને હરવું, સર્વ પ્રકારે આત્માનું જ્ઞાન કરવું. સનય જ્ઞાનદ્રષ્ટિયાની સસાપેક્ષાવર્ડ એકેક પદાર્થ સંબંધી કથેલા વિચારોવડે પદાર્થનું જ્ઞાન કરવું અને સદન ધમ મતપન્થાની માન્યતાનુ' જ્ઞાન કરવુ' અને પશ્ચાત્ રાગદ્વેષરહિત ષ્ટિએ આત્મસ્વરૂપ વિચારવું. સર્વ જાતના જે જે ઈશ્વરા કહેવાય છે તે સર્વે અપેક્ષાએ આત્માના પર્યાયેા છે. ઇશાવાસ્યેાપનિષદના અનુભવભાવા' સંબંધી ઉપર પ્રમાણે થી હવે ઉપસ'હાર કરૂ છું. ઇશાવાસ્થાપનિષદ્નાં ફરમાં સુધારવામાં મુનિ ક્રીતિ સાગરે મદદ કરી છે તથા પ્રજાહિતાર્થ પ્રેસવાળાએ ઉતાવળથી પુસ્તક છપાવ્યું છે તેમાં મતિરાષથી શબ્દાર્થ વાક્રયાક્રિમાં જે જે ઢાષા રહ્યા હશે તેને દ્વિતી યાવૃત્તિમાં સુધારી લેવામાં આવશે તથા વિદ્વાના તે તે ભૂલને સુધા
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ રશે એમ પ્રાર્થ છું. વિ. સં. ૧૯૭૯ ના વિજાપુરના માસામાં ઉપનિષદને ભાવાર્થ છપાઈ ઘણે ખરે પૂર્ણ થયે હતે. બાકીને ભાગ વિ. સં. ૧૯૮૦ માં મહુડી (મધુપુરી) માં માગશર માસમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા વખતે પૂર્ણ થયેલ છે અને તેની પ્રસ્તાવના મધુપુરીમાં અને પ્રાંતિજમાં લખવામાં આવી છે. પ્રસ્તાવનામાં વેદનાં સૂક્ત અને ઉપનિષદે સંબંધી વિસ્તારથી અધ્યાત્મજ્ઞાનને ઉહાપોહ કરવા વિચાર હતું તથા દર્શનેની સમાનતા તથા ભિન્નતા સંબંધી વિચાર કરવાનું હતું પણ અન્ય ધાર્મિક કાર્યોના કારણે તથા સમયના અભાવે સંક્ષેપથી પ્રસ્તાવના લખી પૂર્ણ કરી છે, ભાવીભાવ હશે તે અન્ય ઉપનિષદ વગેરેનું જૈન સ્યાદ્વાદષ્ટિએ વિવેચન થશે, ૐ પાવીર શનિ ૨
વિ. સં. ૧૯૮૦ માધ સુદિ પંચમી. મુ. પ્રાંતિજ, જનપાશ્રય.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદ્ન.
અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડલ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ અન્યમાળાના મણુકા નં. ૬૫ તરીકે ઈશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન છપાવી બહાર પાડવામાં આવે છે. મૂલ દ્રથ ઉપનિષદો છે તેમાંથી પહેલી ઉપનિષપર ભાવાર્થં લખીને જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિએ જૈનસ્યાદ્વાદ દૃષ્ટિના મહાલો પ્રકાશ કર્યો છે. સ્વપર સિદ્ધાંત શાસ્ત્રોના અનુભવીઓના માટે આ ગ્રન્થ ઉપયાગી છે. પણ ખાલછવા માટે આ ઉપયોગી ગ્રન્થ નથી. ખાલજીવાએ તા ગીતાથ ગુ રૂની આજ્ઞાનુસારી ગ્રન્થા વાંચવા, એવી ગુરૂ મહારાજની આજ્ઞા છે. જૈનસ્યાદ્વાદષ્ટિએ અધ્યાત્મજ્ઞાનના પ્રચારાર્થે આ ગ્રન્થ છપા વી પ્રસિદ્ધ કર્યા છે. સરતી ક્રિ‘મતથી અન્ય મનુષ્યા પુસ્ત ખરીદ કરી વાંચી શકે અને અધ્યાત્મશાસ્રના મહાળા પ્રચાર થાય એ માટે પુસ્તકની પડતર કિંમત રાખવામાં આવી છે. ઇશાવાસ્યાપનિષદ્ ભાવાથ વિવેચન સંબંધી જે કંઇ વાંચાને ખુલાશો કરવા હાય તે આચાર્ય મહારાજને પુચ્છી ખુલાસા કરવા.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક બાલ.
સુ. પાદરા.
વજ્રીલ. મેાહનલાલ હિમચંદ વિ. સ. ૧૯૮૦ *ાલ્ગુન પૂર્ણિમા.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्योपनिषद्-अनुभवार्थर्नु शुद्धिपत्रम्.
অথ
शुद्धि
तोर्थ
૧૭
૧ ૧ ૧ ૮ * * * * ૦ ૦ ૧.
योजीव
योजीवः રિક
નેજ
તેજ
અક્ષત
અદ્વૈત
અત પશ્ચાત અનુયાયી
सद અદ્વૈત પશ્ચાતુ
અનુયાયી થવાથી ઇલાજ
બાલ
બાદ
2િ 8 8 8 8 8 + ૮ ૮ ૯
સવ
સવ રૂપ
બાહિ આત્મામાં માત્મા
બાહિર अरमात्मामां મામ
૧૬
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ઊપરામ અંધાર સ્પર્શ
ઉપશમ જયાંસુધીન
અંધકાર સ્પર્શાય છે
तहरे
સ્થિર
રિયર
દુર
૪૩
રતિ પ્રતિષ્ઠા વિચારથી
४४
४४
મૈથુન
૪૭
પ૦
અમચ્છ માટે પ્રભુદૂર છે સ્થાને જેઓમાં
૫૧
૧૫ ૨૨ ૬ ૧૫ ૧૪
૫૫
પ૧
અતિ પ્રતિષ્ઠા વિચાર, મૈથુની અમચ્છા મટે પ્રભુ રથાને જે તે થાય છે રાત વાદળ પાતાનામાં વિપમાં બન. નર
તેથી
થાય
૧૫
રતિ
શ્રીફળ
પિતાનામાં વિષયમાં બને તે
૯ ૧૩
૭૦
૩
થી
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩.
૭૦
રર
કોઈ
કોઈ વખત પરિવર્તન
પરિર્વને
૭૧
.
७४
સુખા
સુખી
७४
૧૬ - ૨૦ - ૨૧
પર
દશા જલધર मोहक कस्या
જાલંધર मोहक कस्य
૧૧
અપેક્ષા
અપક્ષ ને એ એમ માને છે. દુનિયામાં
એ. એમ
૧૯ ૧૮
૨૩
*
ભયોને
૨૧
સૂત્ર
ભ સત્ર મસાન સમાન
૧૦૪ ૧૦૬ ૧૦૮ ૧૧૦
રમવાન
સમાન
૧૧૦
તેમાં
૧૧૦
૧૧૦
૧૭
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
૧૦
નીચે પ્રમાણે
૧૧૦ ૧૧૧ ૧૧૧ ૧૧૨ ११४
હતા
હતો
૧૧૫
ધ્યમાં
૪ ૪ äિ
એથી
એથી દેહાધ્યાસ
૧૧૬ ૧૨૦ ૧૨૨ ૧૨૮
૧૨
જ કે
૨૭
कर्मजा
૧૨૯
આ
૧૨૯
प्युति
प्युचितां
૨૪ ૨૭. ૧૨
निस्पृह
૧૩૦ ૧૩૩ ૧૩૯ ૧૩૮
1 # # # # # # $ ***** 5 = =
नि:स्पृह
' એ તેઓ
૧૩૮
૧૧
૧૪૦
તમને
અમને च्छि
૧૪૧
૧૩
स्मलो
स्मैलोक
૧૪૧ ૧૪૪ ૧૪૫ ૧૪૮ ૧૪૮ ૧૫૦
૧૩
तव्यं જને જાનો नेपि
૨૩
मेंमिः
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
બંધારક
૧૫૭ ૧૫૮
છે તે બંધકારક બા
૧૫૮
૧૫૮ ૧૫૯
પ્રગટે નહીં
ધમ પ્રગટે શ
- ૨ : જે છે ? જ ન ખ જ
१६०
E = 3
w
૧૧
કે
w
સ વ
w
w
૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૦ ૧૬૫ ૧૬૯ ૧૭૦ १७० ૧૭૨ ૧૭૪ ૧૭૬
જ »
3:51.63*3*** t&erne lekar e, .tra-4 ht"
શ = E
કિયા
જ 9
मृत्यु
मृत्यु બાહિર गच्छेत्
બાહાર गच्छत કર્ણ કાંઈ
૧૭૬
१७६
પુનર્જ
१७७ ૧૭૮ ૧૭૮ ૧૮૦
૨૨ ૧૫ ૫
પુનાજ ત્તિ નથી,કર્મ અધ
૧૮૩
નથી, શુભ રક છે તીએ
૧૮૫
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
૧૮૫
અહાર આદિ ત્યાગ
આહાર આદિની
૧૮૮
૧૮૯
સાઠા
સાઠ
૧૮૯
સમાન સ્યાદ્વાદ सभूति
રયાદ્વાદાન संभूति
૧૯૦
૧૯૩
વિતે
વરાગ્ય
૧૯૫ ૧૯૫
=
૧૯૮
૧૯૮ ૧૯૯
Cada con are
=
=
=
૨૦૦ २०१ ૨૦૧
ગુને
$
૨૦૩
ઊપાયે
ઉપાયને
શા
२०३
ર૦૬
प्रासिधुवं
प्राप्तिधुवं
૨૦૦
२०८
૧૪
ઉલ
२०८
ઉલંધીને
શ્રેષ પ્રવર્તેલાની પેઠે તથા
૨૦૯
પ્રવર્તેલા
૨૧૦
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
નથી
નથી એમ માને છે તથા
૨૧૦ ૨૧૦ ૨૧૧
૧૪ ૧૯
સાત્વિક
૨૧૧
૨૫
પ્રેમ
૨૧૨ ૨૧૩ ૨૧૪ ૨૧૫
૧૨ ૧૦ ૬
સાત્વિક પ્રમ બડું ટ માટ. समुह પ્રજાપત્ય
”
જી
૨૧૫
માટે समूह પ્રાજાપત્ય પૂષનું
-
૨૧૫
-
૨૧૫
૨૭.
•
૨૧૬
૨
એવા જડપદાર્થોથી અને લખ્યા મારામાં
लख्यो
૨
૨૧૯
૪ ૨
સવ
સર્વ
૨૨૧ ૨૨૨ ૨૩૨
જી
ર
તેઓ
૨૩૪
જ
૨૩૮ ૨૩૮
શલી
જ
શૈલી मेष्ठी
2
૨૩૯
रुप
૨૩૯
25
૨૩૯
दृश्यते रूप
૨૧
दश्यते रुप उत्पतिः તિ: .
૨૩૯
૨૩૯
૨૨
૨૪૨
જ
વણ
વર્ણ
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
૨૪૫ ૨૪૮
૨૩.
વા
૨૪૯
૧૫
કૃતક
૫૮ વતવા
વર્તવા
મર તકર્મ
કર્મ છે શુદ્ધોપગે શુદ્ધોપયોગે સ્મરણ કર કર્મ વેગ અર્થાત અર્થાત્ પ્રભુનું તથા
૧૨
૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૮
૧૪.
विश्वषो
વિષે
સંગી
૨૫૮
સયોગી દેહ વડે
૨૧
રહ
૨૬૧
૨૬૩
૨૬૪
२६४ ૨૬૫ ૨૬૫
૨૧ ૨૪ ૨૪ ૭ ૧૪ ૪ ૭
થાય પરંતુ તા છે તે તે કામ નિમિત્તે
થાય તા તે મ નમિત્તે અંત ના ભલે. પ્રમ પિતાને
અંતર
૨૬૬
-
ને ભક્ષિણ
૨૬૬
પ્રેમ
૨૬૭ ર૬૯ ૨૭૦ ૨૭૦
૭ ૩ ૭
પોતાને બાહ્યની
સવ
સર્વ
ધ્યાન
દયાનના
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
જુદી
૨૩ ૧૫
થિ
૨૭૧ २७२
સચ્ચિદાનંદ
ર૭ર
सर्व
૧૦
दैन्य
૨૭૨ २७२
૫૯ જૂઠી થિ સાચ્ચાનંદ सव दन्य ઉપાધિ પૂણુતા અધિક બીને यान्ति પૂણની સવ
૧૮
ઉપાધિ પૂર્ણતા અધિક
ર૭૩
૨૭૫ ૨૭૫ ૨૭૫
૨૧
याति
૨૪
પૂર્ણની
૨૭૮
સર્વ
૨૭૯
૧૨
૨૭૯
વિધ
.
૨૮૧ ૨૮૩
૧૯
વિશેષાવશ્યક સાય સાપેક્ષ કથિત
વિધ ર્તિની વિશેષાવશ્યકના નયસાપેક્ષ, કથિત
૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૫ ૨૮૫ ૨૮૫ ૨૮૫
शांन्ति नश्यतु मिक्षं भवन्तु
શાનિત नश्यन्तु मिक्ष भवतु
૨૦
૧૮
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्योपनिषद्-अनुभवार्थ
मूलमंत्रानुक्रमणिका. पंक्ति
مر مر مر م
م
م
م
१४४ ૧૬૨
مر مر مر س
૧૬૨
س
૧૭૨ ૧૭૨
ه
१७२
م
ه
૧૯૮ ૨૧૫ २४७
م
سه
૨૫૩
س
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अहमहावीरायनमः વિવાપુરીય શેઠ મોહનલાલ જેશીંગનું જીવન ચરિત.
ગુજરાત, કડી પ્રાંતમાં વિજાપુરમાં દેશીવાડામાં શેઠ. મેહનલાલ જેશીંગને જન્મ શેઠ. જેશીંગભાઈ જનાશા પિતાંબરના ઘેર વિ. સં. ૧૯૪ર ના આસો સુદિ સાતમની રાત્રે થે. તેમનું લગ્ન. વિ. સં. ૧૯૫૫ ના વૈશાખ સુદિ અગિયારસે થયું અને તેમનું મરણ વિ. સં. ૧૯૮૦ માઘ સુદિ બીજી ચોથ શનિવારે પ્રભાતમાં આઠ વાગ્યાના આશરે થયું.
વિજાપુરમાં શ્રાવક જૈનેનાં પાંચસે ઘર છે. મેહનલાલભાઈના મા જનાણાની બેન ગંગાબેન કે જે અમદાવાદના પ્રસિદ્ધ શેઠ. દલપતભાઈ ભગુભાઈની પત્ની છે તે મોહનલાલની ફઈ છે. શેઠ મોહનલાલ બાલ્યાવસ્થામાં પાંચ વર્ષની ઉમરે નિશાળમાં ભણવા બેઠા હતા. તેમનું નિશાલગરણું અમે જાતે દેખ્યું હતું. તે પરણ્યા પહેલાં અમારા સમાગમમાં ઘણી વખત આવ્યા હતા. તેમનું તેર વર્ષે લગ્ન થયું હતું પણ અમોએ, સંસારીપણામાં તેમને ત્રણ વર્ષ પર્યત બ્રહ્મચર્ય પાલન કરવાની બાધા આપી હતી તેથી તેમનાં સગાંવહાલાં અમારા પર ખીજવાયાં હતા. શેઠ મેહનલાલે અમારી પાસે વિજાપુરમાં. વિ. સં. ૧૯૬૦ ના માગશર માસથી જીવવિચાર વગેરે પ્રકરણેને અભ્યાસ શરૂ કર્યો અને એક બે ત્રણ વર્ષમાં તેમણે જીવ વિચાર, નવતત્વ, દંડક, ક્ષેત્રસમાસ. સંગ્રહણી, છકમ ગ્રન્થ, આગમસાર, નયચક્ર દ્રવ્યગુણપર્યાયને રાસ, ટ્રસ્થાનક પાઈ વગેરેને અભ્યાસ કર્યો તથા અર્થ સહિત સર્વ પૂજાઓને ધારી લીધી. તેમજ, દશવૈકા
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિક ઉત્તરાધ્યયન, સૂયગડાંગ, ઉપાસકદશાંગ, ઠાણાંગ, જીવાભિગમ, પન્નવણા, નંદિસૂત્ર, વિપાકસૂત્ર વગેરે સૂરોને અમારા મુખથી સાંભજ્યાં તથા શ્રીમદ્દ દેવચંદ્રત સર્વ છપાયેલાં પુસ્તકને સારી રીતે અમારી પાસે અભ્યાસ કર્યો હતે. શ્રીમદ્ આનંદઘનની વીશી તથા શ્રીમદ્દ દેવચંદ્રની વીશી તથા અમારી બનાવેલી વીશી તથા શ્રીયશોવિજયજી ઉપાધ્યાયની વીશી તેમણે મુખે કરી હતી. તથા અમારાં બનાવેલાં અનેકપદે તથા શ્રીમદ્ આનંદઘનજીનાં પદે તેમણે મુખે કર્યાં હતાં તથા અમારા રચેલા સર્વ ગનું તથા પૂર્વાચાર્યોના રચેલા ઘણા ખસ ગ્રન્થનું તેમણે સારી રીતે વાચન કર્યું હતું. તેમણે વિ. સં. ૧૯૬૦ માં માઘ માસમાં અમારી પાસે શ્રાવઠાનાં બારવ્રત ઉચ્ચર્યાં હતાં, તે દરરોજ એક સામાયિક અને પ્રતિક્રમણ કરતા હતા. પ્રભુવીતરાગદેવની પૂજા કરીને બપોરનું ભોજન લેતા હતા. પ્રાતઃ કાલમાં ગુરૂદેવનાં દર્શન તથા વંદન કરીને નમુક્કારસી પ્રત્યાખ્યાન કરીને પશ્ચાત્ નમુક્કારસહી પ્રત્યાખ્યાન પાળી આહાર ગ્રહણ કરતા હતા. આઠમ ચતુર્દશી વગેરે પર્વ દિવસના ઉપવાસ કરતા હતા. ગમે તેવી માંદગીમાં પણ છેવટ સુધી તેમણે સામાયિક કર્યું હતું. વિશાઓશવાળકુલમાં શાહુકારના ધંધાથી તેમનું કુટુંબ શાહ તરીકે પ્રસિદ્ધ થયું હતું. વિ. સ. ૧૯૬૦ના માઘમાસમાં શાને અમારી પાસે તેમણે અભ્યાસ કર્યો અને આત્મા દેવગુરૂધમની શ્રદ્ધાથી તેમણે સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી હતી, અને આત્મપ્રભુને અનુભવ કરી આત્મસ્વરૂપે જાગ્રત થયા હતા. ત્યારથી તેમનામાં અનેક ગુણને વિકાસ થવા લાગ્યું હતું. મોહનભાઈએ વિજાપુરમાં અગર અન્યત્ર કોઇની સાથે લડાઈ ટ કલેશ કર્યો નથી. કોઈ વખત પ્રગટપણે ક્રોધવડે ધમધમી ગએલા દેખાયા નથી એટલે તેમણે ક્રોધ ઉપર વિજય મેળવ્યું હતું, તેમનામાં સેવાભક્તિ અને
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
ક્ર યોગ સારી રીતે ખીલ્યા હતા. તે અલ્પકષાયી હતા અને વૈરાગ્યથી ગૃહસ્થધમ કર્યું કરતા હતા, તેમનું નીતિમય આત્મજીવન હતું, જૈનધર્મના સમ્યગજ્ઞાન શ્રહ્માના વિચારોથી હાડાહાડ ધાતાધાત રંગાઈ ગયા હતા અને તેની અસર તેમના કુટુંબપર સારીરીતે થઈ છે. તેમના મિત્રો. ચંદુલાલ ગોકળ. પેપટલાલ દલસુખ. નેગીલાલ અમથાલાય, વાડીલાલ દલસુખ, મગલભાઈ હુકમ, માહનલાલ અમથાલાલ, અેશીગભાઈ માનચંદ, મહાસુખભાઇ લલ્લુભાઇ, નાથાલાલ મગનલાલ, મફતલાલ લલ્લુભાઈ, છનાલાલ પુ’જીરામ, ભીખાભાઈ કાલીદાસ, શા. ત્રિકમલાલ દલસુખ, શા. લલ્લુભાઇ કાળીદાસ, ચંદુલાલ કાલીદાસ પોપટ કચરા વગેરે ધણા જના છે. વિ. સ. ૧૯૭૦ માં સ્થપાયેલ જૈનમિત્રમ'ડલના સેક્રેટરીતરીકેનુ અમારી આજ્ઞાથી છેવટે રાજીનામુ આપ્યું. શ્રી ગોડીજીના દેરાસરના વહીવટમાં તે ભાગ લેતા હતા. જૈનાને હિંદુઓને અને મુસમાતાને મોહનભાઇની પ્રમાણિકતા ઉપર પૂર્ણ વિશ્વાસ હતા. માલીવાડાના અને દાશીવાડાના જૈન મહાજનના બન્ને પક્ષામાં માહુનભાઇ એક સરખા પ્રિય પ્રમાણિક અને પ્રતિષ્ઠિત આદરણીય હતા. વિજાપુરમાં વિ. સ ૧૯૭૫ માં જૈનજ્ઞાનમંદિર બાંધવા માંડ્યુ તેના વહીવટદાર તરીકે શા. વાડીલાલ હરિચંદની સાથે તેમને નીમવામાં આવ્યા હતા. અને વિ. સ. ૧૯૮૦ ના માઘમાસ સુધી જીવન પર્યંત તે જ્ઞાનમંદિરના વહીવટ કરનાર તરીકે રહ્યા. તેમના શરાફી ધા હતા, વિજાપુરના અધ્યાત્મજ્ઞાની શેઠ. સુરચંદ સરૂપચંદ્રની પાછળ શાસ્ત્રજ્ઞાની તરીકે શ્રોતાતરીકે માહનભાઈ પહેલા નંબરે હતા. મોહનલાલથી બીજા નંબરે શા. ચરાભાઇ અમીચં≠ જૈનતત્ત્વજ્ઞાનજિજ્ઞાસુ શિષ્ય હતા. શેઠ. કચરાભાઇ અમીચ’ વિ. સ. ૧૯૭૮ ના આરો। માસમાં મરણ પામ્યા. વિજ્રપુરમાં
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશી. નથુભાઈ મંછાચંદ, તથા શેઠ. સુરચંદ સરૂપચંદ તથા શેઠ. મેહનલાલ જેશીંગભાઈની ખોટ પડી છે. વિ. સં. ૧૯૭૯નું વિજાપુરમાં માસું કર્યું તે ખાસ મેહનભાઈની માંદગી હતી તેથી તેમને ના ભક્તિભાવના આગ્રહની મુખ્યતાએ ચોમાસું કર્યું હતું મહાભાઈના મરણથી વિજાપુરના જૈનસંધને તથા અમને એકધમ કર્મ યેગી શ્રાવક ભક્તતરીકેની મોટી ખેટ પડી છે તે પૂરાવી મુશ્કેલ છે. મેહનભાઈમાં સમતિવ્રત, દયા, દાન, દમ, સત્ય, ગાંભીર્યાદિ શ્રાવકના ગુણે ખીલ્યા હતા. અમદાવાદમાં શેઠ. લાલભાઈ દલપતભાઈ, મણિભાઈ દલપતભાઈ, જગાભાઈ દલપતભાઈ, અને સુશ્રાવિકા શેઠાણી ગંગાબેન વગેરેને મેહનભાઈની પ્રમાણિકતા, પ્રતિષ્ઠા, ધર્મપણા માટે પૂર્ણ વિશ્વાસ તથા રાગ હતે. વિજાપુરમાં વગેરે કઈ પણ સ્થળે મેહનલાલે કેઈ પણ મનુષ્ય સાથે વ્યાપારાદિ વ્યવહા રમાં ઉચ્ચસ્વરે બેલ્યા હેય વા તકરાર કરી હોય એમ વિજાપુરના હિંદુઓ જેને તથા વહેરાઓ પણ જાણતા નથી. મેહનભાઈએ જેટલા પ્રમાણમાં અમારું હૃદય લીધું હતું તેટલા પ્રમાણમાં અરમદીય વિદ્યમાન સાધુઓએ પણ લીધુ નહતું. મેહનભાઈને વિતા મહત્તા દેખાડવાને ડાળ નહોતો. તેમના ખાસ પરિચયમાં આવનારાઓજ તેમની આત્મદશા અને તેમનું વ્યાવહારિક જ્ઞાન જાણી શકતા હતા, તેમ નાતજાતમાં પણ કોઈ વખત તકરારી બાબતમાં તે પડયા નથી. મેહનભાઈ આનંદી હતા તે કદિ શેકાતુર રહેતા નહતા. દુઃખ પડતાં તે ગભરાતા નહોતા. ખાનદાન કુટુંબના નબીરા હતા. તેમણે ગરીબ દુઃખી અનાથ માગણોને ખાનગીમાં યથાશક્તિ સારી મદત કરી હતી. તેઓ દુષ્ટ દુવ્યસન દુર્ગણથી મુક્ત રહીને આત્માની પવિત્ર જીંદગી ગાળી અને જૈનદર્શ જૈન ગ્રહસ્થ શ્રાવક તરીકેનું જીવન પિતાની પાછળ જૈનેના
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ વારસામાં મૂકી ગયા. તેમને એક વર્ષ પહેલાંથી ક્ષયરોગ લાગુ પડે હતે. દાક્તર વૈદ્યોની દવા કરતાં છતાં પણ તે મરણ પામ્યા અને અમારા અનુભવ પ્રમાણે પ્રથમ દેવલોકમાં ગયા તેનું સ્વમદ્વારા અમને ભાન થયું છે. કારણ કે અમને સ્વમમાં તે મળ્યા અને પ્રથમ સૌધર્મ દેવલેકમાં ગયાની વાત કહી. તેમની પાછળ એક છનાલાલ નામને પુત્ર અને પાંચ દીકરીઓ છે. તેમના આત્માની ઉત્તરોત્તર ઉચ્ચ પૂર્ણજ્ઞાનાનન્દસય દશા પ્રગટે. તેમણે માતાની અને પિતાની સારી રીતે સેવાભક્તિ કરી હતી... મેહનભાઈમાં શુદ્ધ પ્રેમ પ્રગટ હતે અધ્યાત્મજ્ઞાનસાં તે અમારી સંગતિથી ઊંડા ઉતર્યા હતા. તેમણે કટુંબનું સારી રીતે પાલત પિષણ કર્યું હતું. તે નિયમિત કર્તવ્ય કાર્યો કરવામાં ખંતીલા ઉત્સાહી અને નિલેપ હતા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં અÍઈ જતા, હતા, કેઈની નિન્દા કુથલી કરવાની પ્રવૃત્તિથી દૂર રહેતા હતા. દુકાને પણ નવરાશ મળતાં ધર્મનાં પુસ્તકો વાંચવામાં જીવન ગાળતા હતા. તેઓ અપસંદ કષાયી હતા, પોતાના ગુરૂની તેમજ અન્ય અનેક ગચ્છ સંધાડાના સાધુઓની અને સાકવીઓની સેવા ભક્તિમાં બાકી રાખતા નહોતા. વિજાપુરમાં જન મેતરકોઈ પણ વ્યક્તિને તેમના પર દ્વેષ નહે. બેતાલીસ વર્ષની ઉમરે આવે પવિત્રામાં આ દુનિયામાંથી સર્વ લેકોને પ્રિય થઈ આગળ ચાલી દેવલોકમાં ગયે. હારા હાથે તેના ગુણેનું સમરણ લખાય છે, ગુજરાત વિજાપુરમાં પ્રગટેલું રત્ન ઘણું ખરૂ ગુમ રહ્યું તેણે પ્રકાશવા મેહ કર્યો નહીં. મોહનભાઈ હમને ધર્મલાભ, મોક્ષ પીના મુસાફર હુને હારી મુસાફરીમાં શાંતિ સુખ મળે અને તુ આગળને આગળ ગમન કર III પવિત્રાત્મા મહિન! હારા સંબંધી શું લખીએ. હા સેવાભક્તિજ્ઞાન દશાથી તું ગુરૂભક્તિસાન દશાથી
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું ગુરૂભક્ત બની મેહની સાથે લડનાર યોદ્ધા તરીકે બની આગળ ગે છે. હને શાંતિ મળે.
મેહનભાઈ દરજ ધર્મપુસ્તકેનું વાચન કર્યા પછી જ જમતા હતા. બાળલગ્ન પર બહુ ચીડ હતી. પિતાનું બાળલગ્ન થયું તથા પોતાના પુત્ર છનાલાલનું વપિતાએ બાળલગ્ન કર્યું તેથી તે વિરૂદ્ધ હતા. જેનમિત્રમંડલની સ્થાપના કરીને તે બાળલગ્ન વગેરે દુષ્ટ રીવાજોનું ઉપદેશકો દ્વારા ખંડન કરાવતા હતા. તેમના શરીરપર બાળલગ્નની અસર થએલી હતી. જૈન વિદ્યાર્થિને જૈન ધર્મજ્ઞાન ભણાવવા માટે ઘણું હુંશીલા હતા. શેઠાણું ગંગાબેન વગેરે તથા વિજાપુરના બે પક્ષના જેને કારણ પ્રસંગે મહનભાઇની સલાહ પ્રમાણે ધર્મકાર્યમાં પ્રવર્તતા હતા. હસમુખા આનંદી સ્વભાવના ક્ષમાશીલ ગંભીર મેહનભાઈના પ્રસંગમાં આવનાર મનુષ્ય સુધરી જતા હતા. શાહુકારી વ્યાપારમાં મોહનભાઈની પ્રતિષ્ઠા કીતિ સારી જામી હતી. સાધુઓની સેવાભક્તિ કરવામાં તેમનું ઘર પ્રથમ નંબરનું ગણાતું હતું. મોહનભાઈએ જૈન શ્રાવકોને વ્યાપારાદિઆજીવિકામાં સહાય ગુપ્ત રીતે સારી કરી હતી. કેટલાકને ખરી અને પ્રસંગે મદત કરી હતી. અમારી પાસે સવાર બપોર સાંજ ત્રણ વખત આવતા હતા. તેમની સાદાઈ અને પવિત્રાઈ પ્રશસ્ય હતાં. મનવાણકાયાથી સાતવ્યસનના ત્યાગી હતા. પરસ્ત્રી સદર હતા. ભાવ શ્રાવકના ગુણે તેમનામાં ખીલ્યા હતા. સાધુદીક્ષા લેવાના ભાવવાળા હતા. આત્માના ગુણ પ્રક ટાવવામાં ઉત્સાહી હતા, તે વૈરાગી પ્રેમી અને કર્મવેગી પ્રભુમયજીવનથી જીવનારા હતા. અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડલમાં છપાતાં પુસ્તકેમાં આર્થિક સહાય કરવામાં સહાયક હતા. પાદરાવાળા વકીલ. મોહનલાલ હિમચંદભાઈ સાણંદવાળા શા. આતમારામ ખેમચંદ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિ. સં. ૧૯૮ ૦.
ફ્રા મુ. પ. યુ. પ્રાંતિજ.
૬૭
છે.
વગેરેના પરસ્પર સાધમિ કરાગ ઘણા સારા હતા. તે સત્યવક્તા હતા. વિજાપુર મહેંકે ગુજરાતના જૈનામાં તે રત્નસમાન હતા. મિથ્યાભિમાનથી મુક્ત હતા. તેને જાહેરા આવી નહાતી છતાં પારમાર્થિક ધાર્મિક કાર્યો કરવામાં એક જન હતા. તેમના ચરિત્રનુ' અનુકરણ કરીને તેમના જેવા ભાવિ જેના પ્રગટા વિજાપુરમાં માહનભાઇ જેવા જતા પ્રગટા. એમના પુત્ર તેમના પગલે ચાલે. તેમનાપર અમેએ કેટલાક આપદેશિક પત્રો લખ્યા છે તે પત્ર સદુપદેશ ભા. ૧–૨ બીજામાં છપાઇ ગયા છે અને ખીજા પત્રો મળી આવશે તેા ભવિષ્યમાં છપાશે. તેમનુ સદ્ગુણુમય ચરિત્ર તેજ તેમને આત્મા છે. તેમના આત્માને શાંતિ મળે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरसूरिजीग्रन्थमाळामां
प्रगट थयेला अन्यो.
प्रयांक
३३६
०-८-०
पृष्ठ किंमत. १ क. भजन संग्रह भाग १. लो. २०० 9-८-० * १ अध्यात्म व्याख्यानमाला. २०६ ०-४-० * २ भजनसंग्रह भागः२ जो. * ३ भजनसंग्रह भाग ३. जो. २१५
.०-८-० * ४ समाधिशतकम्.
६१२ ०-८-० ५ अनुभवपचिशी.
२४८ ०-८-० ६ आत्मपदीप.
३१५ * ७ भजनसंग्रह भाग ४ थो. ३०४ ८ परमात्मदर्शन.
४००
१२.० * ९ परमात्मज्योति.
१२.० * १० तत्त्वबिंदु.
०-४-० * ११ गुणानुराग. (आत्ति बीजी) २४ * १२-१३. भजनसंग्रह भाग ५ मो तथा ज्ञानदीपिका.
०-६-० * १४ तीर्थयात्रानुं विमान ( आ. बीजी) ६४ ०-२-० * १५ अध्यात्मभननसंग्रह
१९० ०-६-० * १६ गुरुबोध.
१७४ ०-४-० *. १७ तत्त्वज्ञानदीपिका
१२४ __०-६-०
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०
१८ गहूंलीसंग्रह भा. १
११२ ०-३* १९-२० श्रावकधर्मस्वरूप भाग १-२ (आवृत्ति त्रीजी)
४०-४०-१-० * २१ भजनपदसंग्रह भाग ६ ठो. २०८ ०.१२.० २२ वचनामृत. .. ....
०.१४.० २३ योगदीपक.
३०८ ०.१४.० २४ जैन एतिहासिक रासमाळा. ४०८ १-०-० * २५ आनन्दघनपद (१०८) संग्रह ८०८ २-०-०
भावार्थ सहित. * २६ अध्यात्मशान्ति ( आवृति बीजी) १३२ ०-३-०
२७ काव्यसंग्रह भाग ७ मो. १५६ * २८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति.
०-२-० * २९ कुमारपाल (हिंदी)
०-६-० ३० थी ४-३४ सुखसागर गुरुगीता. ३०० ०-४-० ३५ षड्द्रव्यविचार.
२४० ०-४-० * ३६ विजापुरटत्तांत.
०-०४-० ३७ साबरमतीकाव्य.
०-६-० ३८ प्रतिज्ञापालन.
०-५-० ३९-४०-४१ जैनगच्छमतप्रबंध,
संघप्रगति, जैनगीता. ३०४ ४२ जैनधातुपतिमा लेखसंग्रह भा. १
१-०-०
०-८-०
१९६
११०
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१.
و- نه
९७६
१०१२
४३ मित्रमैत्री. ४४ शिष्योपनिषद्.
०-२-० ४५ जैनोपनिषद्.
०-२-० ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा सदुपदेश भाग १ लो.
३-०-० ४८ भजनसंग्रह भा. ८
९७६ ३-०-० ४९ श्रीमद् देवचंद्र भा. १
१०२८
२-०-० ५० कर्मयोग.
३-०-० ५१ आत्मतत्त्वदर्शन
११२ ०.१०.० ५२ भारतसहकारशिक्षण काव्य १६८ ०.१०.० ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ३-८-० ५४ गहुली संग्रह भा. २ ५५ कर्मप्रकृतिटीकाभाषांतर
३-०-० ५६ गुरुगीत गुंहलीसंग्रह.
०.१२.० ५७.५८ आगमसार अने अध्यात्मगीता ४७० ०-६-० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ०-४-० ६० पूजासंग्रह भा. १ लो. .. ४१६ १-०-० ६१ भजनपदसंग्रह भा. ९ ५८० १-८-० ६२ भननपदसंग्रह भा. १० २००
१-०-० ६३ पत्रसदुपदेश भा. २
१-८-० नीचेना प्रन्यो बेत्रण मासमां बहार पडशे. ६४ धातुप्रतिमालेख संग्रह भाग २
१३०
८००
१९०
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
नं. ६९ शुद्धोपयोग
७२
६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थविवेचन.
६६ पुजासंग्रह द्वितीयावृत्ति तथा अन्यपूजाओ सहित
भाग २ बीजो
७० दयाग्रन्थ ७१ श्रेणिक सुबोध ७२ कृष्णगीता
६७ स्नात्रपूजा.
६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र.
संस्कृत ग्रन्थो. ७३ संघकर्तव्यग्रन्थ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४ प्रजासमाजकर्तव्यग्रन्थ
७५ शोकविनाशक
७६ चेटक बोधग्रन्थ
७७ सुदर्शनासुबोध,
* आ निशानीवाळा ग्रंथो सीलकमां नथी.
उपरना पुस्तको मळवानुं ठेकाणुं.
0-2-0
For Private And Personal Use Only
वकील मोहनलाल हीमचंद. (गुजरात) पादरा.
शा. आत्माराम खेमचन्द. साणंद. भांखरीया - मोहनलाल नगीनदास. मुंबाई कोटवजार गेट नं. १९२-९४ बुकसेलर, मेघजी हीरजी. पायधुनी - मुंबाई. शेठ. नगीनदास रायचंद भांखरीया.
च. मेसाणा.
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्योपनिषद् - अनुभवार्थ.
प्रमुं महावीर प्रभु जयकारी.
राग. आशावरी.
प्रणमुं महावीर प्रभु जयकारी, सकल विश्व उपकारी. षड द्रव्यो नत्र तत्र जणाव्यां, सातनये हितकारी; दर्शन ज्ञान चरण शिव मार्गने, समजाव्यो सुखकारी. प्रणमुं. १ आतम शुद्धिकारक सर्वे, धर्म जणाव्या भारी, तीर्थ प्रवर्तक, धर्मोद्धारक, तुज शासन बलिहारी. सर्व धर्म दर्शन मत पंथथी, सत्य ग्रहण करनारी; स्याद्वाद्रदृष्टे तें दर्शावी, अज्ञान हठ हरनारी. जैन धर्ममां सर्वे धर्मो, मत दर्शन पंथ भारी;
प्रणसुं. २
प्रणमुं. ३
सर्वे समातां धार्मिक शास्त्रो, सापेक्ष नय सत्य धारी, प्रणमुं. ४ धन्य धन्य महावीर सुखकारी, भाव दया भंडारी; बुद्धिसागर ब्रह्म महावीर, वंदन वार हजारी.
For Private And Personal Use Only
प्र० ॥
प्रणमुं. ५
ભાવા—હે શુદ્દાત્મ તીર્થંકર વીતરાગ મહાવીર દેવ ! હું તમને નમું છું. સકલ વિશ્વના તમે ઉપકારી છે. તમાએ ભારત દેશના ઉદ્ધાર કર્યાં. તમારા ઉપદેશ પ્રમાણે સત્ર વિશ્વ લૉ વર્ત તેા તે અવશ્ય તરે. સં વિશ્વ જીવાના તમે ઉપકારી છે. તમે એ ધ્યાન ધરી દેવલ જ્ઞાન પ્રગટાવ્યુ. ધાંતિકમા ક્ષય કર્યાં. રાગ દ્વેષના ક્ષય કરી ભાવ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું અને સમવસરણમાં વિરાજમાન થયા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માસ્તિકાય, પુલાસ્તિકાય, કાલાસ્તિકાય, એ ષડૂ દ્રવ્યને ગુણ પર્યાય સહિત જણાવ્યાં, તથા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મેક્ષ એ નવ તત્ત્વ હે જણવ્યાં. જીવમાં અને અજીવ દ્રવ્યમાં ષડુ કને અંતર્ભાવ થાય છે. આત્મ તત્ત્વમાં અને જડ તત્વમાં નવ તત્ત્વને અતર્ભાવ થાય છે. સાત નયની અપેક્ષાએ પ દ્રવ્ય અને નવતત્વનું વાસ્તવિક પૂર્ણ સત્યસ્વરૂપ હું જણાવ્યું છે. અસંખ્ય દૃષ્ટિએ આત્મતત્ત્વ અને જડતત્ત્વનું સ્વરૂપ સમજાય છે. દુનિયામાં જેટલાં દર્શનધર્મ મતધર્મ ભેદે છે તે એકેક દૃષ્ટિથી પ્રગટેલા છે અને પિતાની દૃષ્ટિ વિના અન્ય દૃષ્ટિની માન્યતાનું એકતિ ખંડન કરે છે અને દૃષ્ટિ ધર્મ મતભેદે ખેદ વૈર યુદ્ધ કરી ભવભવ ભ્રમણ કરે છે. એક નય વિચાર દૃષ્ટિ રાગે અને અન્ય સર્વ દૃષ્ટિના દ્વેષથી અજ્ઞાન મેહે છે! સંસાર સાગરમાં પરિભ્રમણ કર્યા કરે છે. હે પ્રભે! મહાવીર દેવ!!! હારી સર્વજ્ઞતાની બલિહારી છે. હું અસંખ્યદૃષ્ટિની સાપેક્ષાએ અંશેઅંશ સાધનધર્મ, સાધ્વધર્મ, આત્મ અને જડધર્મ જણાવ્યું છે તેથી જૈન દર્શન અને જૈન ધર્મ જાણતા અજ્ઞાનને નાશ થાય છે. હે વીતરાગદેવ હે રાગ દ્વેષને સર્વથા નાશ કર્યો છે. રાગ અને દ્વેષને નાશ થયા વિના આત્મામાં કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. રાગ દ્વેષના નાશથી કેવલ જ્ઞાન પ્રગટે છે. જેમ જેમ રાગ દ્વેષનાં આવરણે ક્ષય પામે છે તેમ તેમ આત્માનું સત્યજ્ઞાન અંશે અંશ પ્રગટે છે. વાદળાંથી આચ્છાદિત થએલા સૂર્યને પ્રકાશ જેમ પૃથ્વી પર પડતું નથી તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી આચ્છાદિત આત્માના જ્ઞાનને પ્રકાશ અપેપર પડતું નથી અર્થાત જ્ઞાનમાં અન્ય પદાર્થો ભાસતા નથી. અનાદિકાલથી આત્માની સાથે આઠે કમને,સંગ છે તેથી આત્માની જ્ઞાનાદિ શક્તિ છતી છે પણ તે સામર્થ્ય રૂપે પ્રગટેલી નહિ. હેવાથી તિભાવીશક્તિ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણવી, અને જ્ઞાનાદિ આવરણે ટળે છતે આવિર્ભાવ-પ્રકટભાસામથ્થભાવે જ્ઞાનાદિ શક્તિયો જાણવી. પ્રભુ મહાવીદેવ ! હું આત્મામાં છતી એવી જ્ઞાનાદિ શક્તિયોને આવિર્ભાવે કરી. રાગ દ્રવૃત્તિને સર્વથા નાશ કરવાથી આત્મા તે શુદ્ધાત્મા પરમાત્મા બને છે. આત્માની શુદ્ધિ થવાથી આત્મા સ્વીય જ્ઞાનાનન્દરૂપે પ્રગટે છે. પ્રભુ મહાવીર દેવ! હે ચાર ઘાતી કર્મને ક્ષય કર્યો તેથી હે પ્રભે! તમે પરમાત્મા સર્વજ્ઞ થયા. કઈ પણ વિશ્વને પદાર્થ તમારાથી અજ્ઞાત નથી. હે પ્રભો! તમેએ આત્મશુદ્ધિ કરનાર જ્ઞાન દન ચારિત્ર રૂપ મોક્ષ માગે જણાવ્યો. હે પ્રભે ! સત્ય ધર્મને તમેએ અસંખ્ય દૃષ્ટિથી જણવ્યો. જૈન ધર્મમાં સર્વ વિશ્વમાં વિદ્યમાન અન્ય ધ મેમાં રહેલ જે સત્યધર્મ છે તે સમાય છે, એમ સાતનની અપેક્ષાવાળી સ્યાદ્રા દૃષ્ટિથી જણાવ્યું. હે પ્રભે! હે શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મ એમ બે પ્રકારને ધમ જણાવ્યું, હે પ્રભે! હે વેદને માનનાર અગિયાર મહાપંડિત દશ બ્રાહ્મણોને વેદ અતિયોના આધારે પ્રતિબધી હારા ભક્ત ગણધરે બનાવ્યા અને તેઓએ હારો ઉપદેશ શ્રવણ કરી સમ્યક્ત્વ મુતરુપ દ્વાદશાંગીની રચના કરી. સાતનના અનેક ઉપનયાની અપેક્ષાવાળી સ્યાદ્વાદદૃષ્ટિથી મિથ્યા શ્રુતશાસોને સમ્યકત્વષ્ટિરૂપે પરિણાવવાને બોધ આપે. મિથ્યાત્વદૃષ્ટિથી સમ્યક્ત્વ પ્રતશાસ્ત્રો પણ મિથ્યા દૃષ્ટિને મિથ્યાત્વ રૂપે પરિણમે છે અને કેટલાક આસન્ન ભવ્ય મિથ્યાત્વીઓને મિથ્યા શાસે પણ સમ્યક્ત્વ દૃષ્ટિમાં નિમિત્ત કારણરૂપે પરિણમે છે. સ્યાદ્વાદ દષ્ટિ યાને અનેકાંત દૃષ્ટિ પ્રાપ્ત થવા માટે સાત નોની અપેક્ષાએ આત્મતત્ત્વ અને જડતત્ત્વનું સ્વરુપ હૈ જણાવ્યું છે. સાત નાની અપેક્ષાએ ધર્મનું સ્વરૂપ જાણવાથી મિથ્યા ધર્મ બુદ્ધિ રહેતી નથી. હે પ્રભો! હારો પ્રસ્પેલ અનેક નયની સાપેક્ષાવાળે જૈન ધર્મ, જેઓએ જાયે છે તેઓ સત્ય સમ્યક્ત્વદૃષ્ટિ છે, તેઓ અવશ્ય મુક્તિ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મને પામે છે. હે પ્રભો ! હારા સત્ય ઉપદેશમય આગમ સિદ્ધા તેને સાત નયેાની અપેક્ષાએ જેઓએ જાણ્યાં છે અને જાણીને જેઓએ શ્રદ્દા કરી છેતે વિશ્વમાં વિદ્યમાન અન્યવેદાદિક શાસ્ત્રોના રહસ્યોને પણ સમ્યક્ત્વ દૃષ્ટિએ હુ’સની પેઠે તપાસી ક્ષીર નીરખત્ સત્ય અસત્યના વિવેક કરે છે. હે પ્રભુ મહાવીર દેવ !!! ત્હારી સ્યાદ્નાનય દૃષ્ટિ પ્રાપ્ત થતાં ગણધરોને વેદામાંથી પશ્ચાત્ હારીસ્યાદ્વાદ દૃષ્ટિએ અપેક્ષાએ સત્ય જણાયું હતું અને તેથી તેઓ “ન ધર્મીમાં દૃઢ થૈ સર્વ ધર્મોંમાં અપેક્ષાએ રહેલ જૈન ધમ જાણ્યા હતા. જૈન ધર્માંમાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધના સમાવેશ થાય છે. સ ધમમાં રહેલ સત્યના જૈન ધમ માં અતર્ભાવ થાય છે. સાત નાની અપેક્ષાએ જેઓએ જૈન ધર્મ જાણ્યા છે તેઓએ સ ધર્મને જાણ્યા છે અને સેવ્યા છે એમ જાણવું, સ દનેાના મહાસાગર રૂપ જૈન દર્શન છે તેમાં સાપેક્ષનયદૃષ્ટિએ સ દનાના અંતર્ભાવ થાય છે, અસંખ્ય યાગથી મુક્તિ પ્રતિપાદન કરનાર હૈ પ્રભા ! ! ત્હારી રયાદ્વાદ દૃષ્ટિ જગમાં જયવતી વતે છે. હે પ્રભો ! ત્હારા જૈન દર્શનમાં સવે દેશના છે, અને અન્ય દર્શનમાં જૈન દર્શનની ભજતા છે. જેનાગમની શ્રદ્દાવાળા જ્ઞાની, અન્ય ૠનમાં કથિત શ્રુતિયા વગેરેને અનેક દૃષ્ટિયાની અપેક્ષાએ જૈન દર્શનની સમ્યક્ ન્યાખ્યાના રુપમાં ધટાવી દે છે, સમ્યગ્નયાની અપેક્ષા વિનાના વિદ્વાના પોતાની માન્યતા સિદ્ધ કરવા શ્રુતિયાને ખેંચીને પોતાની માન્યતાના અર્થમાં ઉતારે છે, હું પ્રભા ! ત્હારાં આગમાની શ્રદ્ભા પ્રીતિ જ્ઞાનવાળાને પશ્ચાત્ અન્ય શાસ્ત્રો સંબધી કશું જાણવાનું ખાત્રી રહેતું નથી છતાં અન્યવે વેદાંતવાદીઓને તેની માન્યતાવાળા શાસ્ત્રોના અનેકાંત સ્યાદ્વાદ દૃષ્ટિની અપેક્ષાએ અથ જણાવીને મધ્યસ્થ સત્યગ્રાહી તથા સમ્યક્ દૃષ્ટિ બનાવવા પુરુષાર્થ કરવા તે હૈ પ્રભુ મહાવીર હારું અનુકરણ છે. કારણ કે હું ગોત
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદિ ગણધરને તેઓની માન્યતાવાળા વેદની કૃતિના સાપેક્ષ સત્ય અર્થ સમજાવીને હું તેઓને ગણધરે બનાવ્યા હતા. અપેક્ષા વાળી અનેક નાની દૃષ્ટિના અનેક લક્ષ્ય બિંદુઓને ભેગા કરવાથી પૂર્ણ સત્ય સમજાય છે અને શાસ્ત્રોના સભ્ય અર્થે જણાયાથી મિથ્થાબુદ્ધિ, કદાગ્રહ અને મિથ્યા રાગ દ્વેષને ક્ષય વૈ જાય છે. ચાર વેદ મૂલ અને મૂળ દશ ઉપનિષદના ભિન્ન ભિન્ન અર્થ કરીને અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈતવાદ, આદિ અનેક પળે સંપ્રદાયે પ્રગટ થયા છે પરંતુ તે સર્વ વાદમાં સ્યાદ્વાદ દષ્ટિને જોડવામાં આવે અને સ્યાદ્વાદ દૃષ્ટિના અનેક નયેની અપેસાએ તેને શ્રુતિને સાપેક્ષ અર્થ કરવામાં આવે તે સર્વ દર્શનના સાગર જૈન ધર્મ સત્યને વહન કરનારી કૃતિ જણાય, અને તેથી દર્શનમત પંથવાદિની દૃષ્ટિયો રૂ૫ નદીઓ તે જૈન દર્શન સાગરમાં સમાયેલી જણાય. સ્યાદ્વાદષ્ટિએ પ્રથમ વનને નિષની વ્યાખ્યા કરવામાં આવે છે. આ ઉપનિષદને રોપનિષત્ર કહે છે.
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ईशावास्यमिद सर्व यत्किञ्च जगत्यां जगत् । तेन त्यक्तेन भुञ्जीथा मागृधाकस्यस्विद्धनम ॥
શબ્દાર્થ—આ જગતમાં હલતું ચાલતું જે કંઇ છે તે સર્વ ઇશને આવાસ છે સ્થાન છે, તેના ત્યાગ વડે તું ખા–ભજન કર પણ કોઇના ધનને ઈચછ નહિ..
ભાવાર્થ આ જગતમાં જે કંઈ જંગમ ચિતન્યવાળ દેહ છે, સર્વ પ્રાણુઓ મનુષ્ય, સુરે, અસુરો છે તે જંગમ જગત છે. અને તેઓનાં જંગમ શરીરનું વૈરાત્ જગત્ છે તે આત્મરૂપ ઈશ્વરને આવાસ છે, ના તો મg-ગરમ જ પરમાત્મા, ચોળીવ ર . શરીર છે તે ચાલે છે માટે જગત છે. આત્મા વિનાનું એકલું શરીર ચાલી શકતું નથી માટે શરીરને જગત્ કહે છે, અપેક્ષાએ જીવના સમૂહને જગત્ કહે છે. શરીર તે આત્મારૂપ ઈશ્વરને આવાસ છે. જ્યાં જ્યાં આ સર્વ જે કંઈ પ્રાણ સહિત શરીર રૂપ આવાસ દેખાય છે તે સર્વ સત્તાની અપેક્ષાએ સત્ મહાશિનાં રહેવાનાં મંદિર છે. સર્વ જી–સત્તાએ ઈશ્વરે છે અને તેમનાં રહેવાનાં શરીરે તે હાલતું ચાલતું જગત છે તેઓના શરીરે તેઓની વસ્તુઓને તું તેની માલીકી જાણુને ન વાપર! ન ખા ! ન ભગવ! પણ તેઓ જ્યારે તે ત્યાગ કરે, તે આપે તે ખા! તે દાન કરે તે ગ્રહણ કરે! તેઓની આપ્યા વિનાની કોઈ વસ્તુ તે અગ્રાહ્ય છે એમ જાણુને તેની ઇચ્છા, આસક્તિ, ભ, મેહ ન કર ! આ શરીરરૂપ જગતમાં રહેલા આત્મા ઈશ્વરનું જે કંઈ છે તેનાથી ત્યાગ કરાચેલ દાન કરાયેલ જોગવ. બાકી બીજા કોઈને પ્રાણધનની આસક્તિ ન રાખ. પ્રથમજ વેદાંત જ્ઞાનના ખરા અધિકારી થવાને આમાં આ કંડિકામાં ઈશ્વરને બેધા આપવામાં આવે છે. અન્યનું ધન ગ્રહણ કરવું નહીં એટલે તે નહિ પરંતુ અન્યના શરીર, પ્રાણ, ધનની બહણ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની ઇચ્છા પણ કરવી નહિ. શરીરમાં રહેલ આત્મા તેજ ઇશ્વર છે, માટે કાઇના પણ આત્માનું શરીર પ્રાણરૂપ વા લક્ષ્મીકૃપ ધન ગ્રહણ કરવું નહિ. આવી જેનામાં ચાગ્યતા આવે છે તે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આ કડિકાના ભાવાર્થ, અસ્તેય, ધૈયા અને સત્ય ગ્રહણ કરવા અને જડવાદરૂપ નાસ્તિક વાદને દૂર હઠાવવા તરફ પ્રેરણા કરે છે, ઇશ્વરવડે આત્રાસ્ય આ સવ દેહ જગત છે, કમ સહિત આત્મારૂપ ઈશ્વરવડે આ સર્વ જગત્ આવાસ્ય છે માટે કાઈ આત્માની માલિકીવાળી વસ્તુ ધનને ગ્રહણ ન કર ! એમ ઋષિ ન્યાત્માને બોધ આપે છે, તેમજ કહે છે કે ત્યાગ ભાવવડે ભુજન કરો. અર્થાત્ ખાવા પીવા આદિ જે જે કર્યું કરો, જે જે પ્રવૃત્તિ કરી તેમાં અહંમમત્વરૂપવૃત્તિના ત્યાગવડે પ્રવર્તો ! બાહ્યથી અન્યનું ધન ગ્રહણ ન કરવુ, અન્યાનાં શરીરોના બેગ ન કરવા. અન્ય જીવાની હિંસા કરીને તેનાં દેહ, ધન વિગેરૈના ભોગ ન કરી, કાઈના ધનની ઈચ્છા ન કરો. પ્રામાણિકપણાએ વતા, અને અહું મમત્વ માહના ત્યાગ વડે ત્યાગી બનીને અન્યા જે ક'ઈ આપે તેને ભાગવા અને સર્વાત્માએમાં ઇશ્વર, પ્રેમ ધ્યાનથી રહેલા છે એમ જાણા! દેહ રૂપ દેવળમાં આત્મારૂપ ઈશ્વરા છે એમ જાણીને કાઈના દેહ પ્રાણ ધનનો નાશ ન કરો, જડ અને ચેતન બે તત્ત્તાનુ' જગત બનેલુ' છે એવા આ જગમાં ચેતનરૂપ જગત્ તે ઈશ્વર, બ્રહ્મરૂપ છે તેનાથી પ્રભુ જુદા નથી એમ જાણી સર્વાંત્માઆની સાથે આત્મભાવે વર્યાં, કાઈ આત્માની માલિકીવાળી વસ્તુમાને અન્યાયથી ગ્રહણ ન કરી. આત્માનેજ ઇશ, ઈશ્વર છે એમ જાણી સ` જીવાની દયા કરવી, કાઇની કાર્ય વસ્તુની ચારી ન કરવી. એ પ્રમાણે જે વર્તે છે તેજ આત્મજ્ઞાની થાય છે અને સ માહની વૃત્તિયાના રોધ કરી પરમાત્મપદ પામે છે. આ કડિકામાં ઇશ્વર, જગત આદિ પદાર્થાંની સિદ્ધિ કરી છે તેમજ ધનાદિક જડ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
વસ્તુઓને ભિન્ન દર્શાવી છે તથા તેની ઈચ્છા ન કરવી એમ જણાવી માઢુ પ્રકૃતિનુ` મનનું અસ્તિત્વ જણાવ્યુ છે તેથી આત્મા, મન, પ્રકૃતિ, જડ વગેરે સની સિદ્ધિ જણાવી છે. નળસ્યાં નાત એ બે જગતના વાચક છે. પ્રથમ ખગત્યાં એ જડચેતનાત્મક જગતા વાચક છે અને જગત્ એ ચૈતન્યવિશિષ્ટ પ્રાણીઓના દેહના વાચક છે. અદ્વૈતવાદ સિદ્ધાંત પ્રમાણે બ્રહ્મને સત્ પારમાર્થિક સત્ ગણ્યું છે. અને જડ જગતને અસત્ ગણ્યુ છે. બ્રહ્મસત્સ્ય બળવિપ નેનાનાસ્તિ વિશ્વન, બ્રહ્મ સત્ય છે. જગત્ મિથ્યા છે. એવા અદ્ભુત સિદ્ઘાંત છે, સ્યાદ્વાદ દૃષ્ટિ પ્રમાણે તેના એવો અર્થ જાણવા કે સર્વાત્મા, ચૈતન્યરૂપ હોવાથી સરૂપે બ્રહ્મ છે. જડ પદાર્થોં છે તે બ્રહ્મની અપેક્ષાએ અસંત છે. મહિમાની દૃષ્ટિએ બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે પણ જડ વસ્તુ જડત્વની અપેક્ષાએ સત્ છે. આ કડિકામાં મહવ ઈશ અને ધનાદિક જડ વસ્તુ એમ બે તત્ત્વ જણાવ્યાં છે. અને અદ્વૈત સિદ્ધાંતમતે બેનુ ગ્રહણ થએલ છે. વિશિષ્ટાદ્વૈત સિદ્ઘાંતની દૃષ્ટિએ ઇશ્વર, જીવા અને માયા એમ ત્રણ પાની સિદ્ધિ કરવામાં આવી છે. શુદ્ધાત્મા, શુદ્ધ બ્રહ્મ તે પરમેશ્વર છે. ક્રમ સહિત આ ત્યા તે અપેક્ષાએ જીવા છે અને ધનાદિ જડ દ્રવ્ય તથા માહ પ્રકૃતિ તે માયા છે. આત્મા, ક, ઈશ્વર, આદિની એમ સ્યાદ્વાદ દૃષ્ટિએ સિદ્ધિ થાય છે એમ અપેક્ષાવાળા સ્યાદ્વાદ શ્રુતજ્ઞાનમાં વિશિષ્ટાદ્વૈતસિદ્ધાંતના 'તર્ભાવ થાય છે અને કેવળ પરમભાવગ્રાહકશાન નયની દૃષ્ટિની અપેક્ષાએ, આત્મા એક સત્તાએ શુદ્ધ સત્તા દ્રવ્યાકિનચે ગ્રહીને તેમાં મુખ્યતાએ અદ્વૈતવાદ અતિયાના અંતર્ભાવ કરવામાં આવે છે એટલે સ્યાદ્વાદ શ્રુતિજ્ઞાનમાં દેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈત અને દ્વૈતવાદના અપેક્ષાએ અંતર્ભાવ થાય છે આ કંડિકામાં ઈશ્વર અને દેહાદ્ધિ જડ એમ બે તત્ત્વની સિદ્ધિ સ્પષ્ટ દેખાય છે. ઇશ્વર તૃત્વ વાદનો પણ સ્યાદ્વા શ્રુત
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનમાં ભક્તિમહિમાની વારિક દષ્ટિએ સમાવેશ થાય છે. તેથી ર શર્વવાહની દૃષ્ટિએ જે અર્થ કરવામાં આવે છે તે વિપરિત અભૂતનવેદષ્ટિએ જાણીને તેને વિપિતિમાં અંતર્ભાવ થએલ છે એમ જાણવું. આ કંડિકામાં પ્રામાણિક જીવન ગાળનાર, પ્રભુને ભક્ત બની શકે છે એમ જણાવ્યું છે. ન્યાય સંપન્ન ધનથી આજીવિકા ચલાવવી. કોઈ પણ મનુષ્યની અન્યાચથી મિલ્કત ન પડાવી લેવી, તથા આહાર શુદ્ધિ કરવી, અન્યાય હિંસાથી ગ્રહણ કરેલા ધન આહારાદિકથી હૃદયની અશુદ્ધિ થાય છે. આહાર શુદ્ધિથી હૃદયની શુદ્ધિ થાય છે. હૃદયની શુદ્ધિ થવાથી આત્માને સાક્ષાત્કાર થાય છે, આહારાદિક પદાર્થોને આસક્તિ રહિત વાપરવા. શરીરરૂપ આવાસમાં પણ અહં મમત્વ બુદ્ધિથી મુંઝવું નહિ. રજોગુણી અને તેને ગુણ ત્યાગથી હૃદયની શુદ્ધિ થતી નથી. સાત્વિકત્યાગથી આત્માની અનુભવ દશા પ્રગટે છે માટે તેવા સાત્વિક ત્યાગની બુદ્ધિએ ભેજનાદિક પદાર્થોને ભેગવવા અને સર્વ જ ચેતનમય જગમાં આત્મા સાક્ષી રહે એવા સાક્ષીશાનના ઉપયોગથી વર્તવું. આત્મા હું એક છું. આત્માની સાથે સંબંધિત જડ પદાર્થો તે વસ્તુતઃ આત્માના નથી એમ જાણવું, કેઈના પ્રાણધનના ગ્રહણની ઈચ્છા પ્રગટ થતાંજ તુર્ત વારેવી, પિતાની પાસે રહેલા ધનાદિક પદાર્થની મમતા રાખવી નહીં. એમ જે પરિપૂર્ણ વતે છે તેને નિષત્ આદિ ઉપનિષદના વેદાન્તજ્ઞાનને અનુભવ આવે છે, પથાત્ આત્માના કેવલ જ્ઞાનને આવિર્ભાવ થાય છે. જયાં સુધી પરના ધનની ગ્રહણેચ્છા વતે છે અને પર પદાર્થોને હિંસા અન્યાયાદિથી ભેગા થાય છે ત્યાં સુધી લાખે કૃતિને મુખથી બેલવામાં આવે તે પણ તેથી આત્માને અનુભવ પ્રાપ્ત થતું નથી માટે શુષ્કશાની થવા માત્રથી કંઈ વળતું નથી. પ્રામાણિક જીવન, પરધન ત્યાગ બુદ્ધિ, તથા અન્યાય હિંસાથી પરધનને, ૫ર
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરને ભક્ષણરૂપ ભોગ તેથી વિરમતાં ચારિત્રગુણ પ્રગટે છે ત્યારે સાત્ત્વિક બુદ્ધિ, સાત્વિક નીતિ આદિને પ્રાદુર્ભાવ થાય છે અને તેથી પરમેશ્વરને અનુભવ સાક્ષાત્કાર થાય છે. અમુક સંપ્રદાયના અનુયાયી અને અમુક શાસ્ત્રો ભણું શાસ્ત્રવાસના ધારણ કરવા માત્રથી આત્માની શુદ્ધતા થતી નથી. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, લેબ આદિ દુષ્ટ વૃત્તિને વારે અને સર્વ આત્માઓને ઈશરૂ૫ જાણી સવની સાથે આત્મભાવે વર્તે એજ ભાવાર્થ પ્રગટ થાય છે. શરીરરૂપ જગત છે અને તેજ દેવલમાં આત્મારૂપ ઇશ્વર છે. જયાં જયાં શરીરમાં જીવતા આત્માઓ છે ત્યાં સુધી તેઓને સે! પૂજે. એ કંડિકાને ભાવાર્થ છે. શરીરમાં જીવતા આત્મા તેજ સત્તાએ પરમાત્મા છે. રજોગુણ, તમે ગુણ, સત્ત્વગુણ પ્રકૃતિથી આચ્છાદિત બ્રહ્મરૂપ ઇશ છે તે આત્મા તેજ તમે છે. તરવત્તિને અર્થ પણ તે છે. તા–તે શુદ્ધ બ્રહ્મ તે હવે મણિ તું છે. મનુષ્ય જીવતા આત્માઓને સેવતા પૂજતા નથી અને તે મર્યા પછી તે આત્માઓના નામે અનેક પ્રતીકોની પૂજા કરે છે તે કર્થચિત્ ભક્તિ દૃષ્ટિએ ગ્ય છે પરંતુ જીવતા આત્માઓ કે જે સત્તાએ પરમાત્મા છે તેઓને બ્રહ્મરૂપે જોવા, પૂજવા, તેઓને સાકાર પ્રભુરૂપે જોવા, તેઓને દુઃખ થાય એવી કઈ મનવાણી કાયાની પ્રવૃત્તિ ન કરવી. કોઈ આત્માનું દેહ રૂપ દેવલ ન પાડી દેવું. દેહરૂપ દેવળને નાશ ન કરે. દેહરૂપ જગતને સદુપયોગ કરે. સ્વકીય દેહરૂપ દેવલની રક્ષાદિ માટે નીતિસર આજીવિકાદિ પ્રવૃત્તિ સેવવી. જયાં જયાં શરીર ધારી આત્માઓ દેખાય તેઓને ઈશરૂપ માની તેઓની સેવા ભક્તિમાં ખામી ન રાખવી. દેહ જગતમાં રહેલા આત્મારૂપ ઇશની સર્વત્ર બ્રહ્મભાવે સેવા કરવી. રજોગુણાદિમાં તિભાવ પામેલા આત્મારૂપ ઈશને જ્ઞાન ધ્યાનના ઉપગથી પ્રકટ કરે. જડ પદા
માં શ્રેષ્ઠ આત્મરૂપ ઈશ્વર છે માટે કોઈ પણ જડ ધન પદાર્થના
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેબૈ–તૃષ્ણએ કોઈ પણ આત્માને દુઃખ થાય એવી પ્રવૃત્તિ ન કરવી, શરીરરૂપ આવાસમાં આત્મારૂપ ઈશ્વર બ્રહ્મ છે, તેને સેવે પૂજે. જડવિશ્વમાં આત્મારૂપ ઈશ વિના કોઈ પણ મહાન પરમાનંદરૂપ નથી. દેશ, જાતિ વર્ણ શરીર ભેદે અનેક ઉપાધિવાળા આત્માઓને શુદ્ધ ઉપાધિ રહિત આત્મા ઇશરૂપે દેખે. કેઈ પણ આત્માની સાથે રહેલી પ્રકૃતિને આત્મા ન માને. મન વાણી અને કાયામાં રહેલ આત્માને શુદ્ધ બુદ્ધિથી દેખી અનુભવી શકાય છે. આત્માની આગળ ધનની કંઈ કિંમત નથી. આત્મામાં આનંદ છે પણ ધનમાં આનંદ નથી. ધનથકી થતે આનંદ કલ્પિત છે. પિતાના હૃદયમાં ઈશ્વરનું સમરણ કરવું. સર્વજડવત્ કરતાં આત્મારૂપ ઇશ્વર અનંત ગુણ મહાન છે તેની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ઈશ્વરની ભાવના ભાવવી અને દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિક વિચારાચારથી હૃદયની શુદ્ધિ કરવી કે જેથી શુદ્ધહદયાદશમાં આત્માની ઝખી અનુભવાય.
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कुर्वन्नेवेहकर्माणि जिजीविषेच्छतसमाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥
શબ્દા હે આત્મન ! તું આ મનુષ્યભવમાં કર્મ કરતે છતે શતવર્ષ જીવવાને ઈચછે છે, હે મનુષ્ય એ પ્રમાણે હારામાં અન્યથા નથી. મનુષ્ય કર્મથી પાસે નથી.
અનુભવાર્થ–મનુષ્ય કર્મો કરતે છતે શતવર્ષ જીવી શકે અને કર્મથી રાગ દ્વેષ રૂપલેપથી ન લેપાય એમ બનવું તે અન્યથા નથી અર્થાત્ મનુષ્ય, શતવર્ષ પયંત જીવી શકે અને કર્તવ્ય કાર્યો પણ કરી શકે, એમ બનવામાં કંઈ અશક્યપણું નથી, મનુષ્યનું પહેલાં શતઘર્ષ, બસે, હજારાદિ વર્ષ ઉપરનું આયુષ્ય હતું. મનુખ્ય, સરેરાશ શતવર્ષ જીવી શકે એવા સમયમાં ગાષિએ, શિષ્ય મનુષ્ય જિજ્ઞાસુના પ્રશ્નને ઉત્તર આ કંડિકામાં આવે છે કે હે શિષ્યા - નુષ્ય! જે ત્યારે શતવર્ષ જીવવાની ઇચ્છા હેય તે તે પણ બની શકે, કર્તવ્ય કાર્યો પણ કરી શકે અને પ્રથમ કંડિકાના અનુભવ પ્રમાણે વર્તીને નિર્લેપ પણ રહી શકે, એમ બનવામાં અન્યથાત્વ નથી. મનુષ્ય ધારે છે તે કરવાને શક્તિમાન થાય છે. શતવર્ષ જીવવાના આચારે, કર્મો પ્રમાણે જન્મકાલથી વર્તે તે તે શતવર્ષ જીવે વા તે ઉપર પણ જીવે તેમાં કશું કંઈ આશ્ચર્ય નથી. મનુષ્ય એકશ વીશ વર્ષ સુધી જીવી શકે છે. સરેરાશ સર્વ આનું શતવર્ષ જીવવું કલ્યાણ છે. એમાં વિધિ પ્રમાણે વતે તે તે બની શકે છે. શતવર્ષ સુધી જીવવાના હેતુઓ નીચે પ્રમાણે છે. પચ્ચીસ વર્ષ પત તે ઉર્ધ્વરેતા રહેવું. સ્ત્રીકામવિકાર હસ્તમૈથુન આદિ કુટેવના ભેગન થવું. શરીરમાંથી કંઈ પણ રીતિએ વિયને પાત ન થાય એવી રીતે વર્તવું. કોઈ કુમારે અગર કુમારિકાએ લગ્ન કરવાં છે તે પણ પ
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચીસ વર્ષ થયા બાદ કરવાં, રોગોને નાશ કરીને તેથી બચતા રહેવા માટે આયુર્વેદનું જ્ઞાન મેળવવું અને તે પ્રમાણે વર્તવું. જયારે સુધા લાગે ત્યારે બે ભાગનું ભજન કરવું અને એક ભાગનું જલ,
જ્યારે તૃષા લાગે ત્યારે પીવું, અને એક ભાગનું ઉદર ખાલી રાખવું. પચ્ચીસ વર્ષ પછી લગ્ન થાય તે પણ પ્રજોત્પતિ માટે પુરૂષ અને ચી ત્રણ ચાર વર્ષે એકવાર બેવાર એક બીજાના કાયલનથી પરસ્પર ઈચ્છાએ દેહમથુન સંબંધમાં આવી શકે છે અને કામના ઉભરાઓને શમાવી દેહ વીર્યની આત્માની પેઠે રક્ષા કરે છે અને એવા વર્તનમાં સર્વથા તપ સંયમ ધર્મ માને છે તે દીર્ધકાલ પર્યતા જીવી શકે છે. પુત્ર અગર પુત્રીરૂપ ગર્ભ રહ્યા બાદ જેઓ સર્વથા મનવાણી કાયાથી મિથુનકામને ત્યાગ કરે છે અને પુત્ર અગર પુત્રી પ્રસવ્યા બાદ બે વર્ષ પછીથી જેઓ વર્ષમાં એકવાર પ્રજોત્પત્તિ માટે પરરપર કાયમૈથુન સંબંધમાં વિધિ પૂર્વક આવે છે અને પચ્ચાશ વર્ષ થયા પછી સર્વથા પુરૂષ અને સ્ત્રીઓ કાયા મન થકી વીર્ય રક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરે છે તે શતવર્ષ ઉપર પણ જીવી શકે છે. રજોગુણ, તમોગુણ આહારને ત્યાગ કરે અને સાત્વિકાહાર જલનું ક્ષુધા પિપાસા લાગતાં ગ્રહણ કરવું. શરીર મન વાણુથી અતિ પરિશ્રમ ન કર. પ્રાણાંત પણ પર સ્ત્રી સાથે મૈથુન ને કરવું, અને સ્ત્રીએ પર પુરૂષ સાથે પ્રાણુત પણ મૈથુન ન કરવું. કામેત્પાદક સર્વ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવું. રવમાદિ દ્વારા પણ વીર્યને પાત થાય એવી સર્વ વાસનાઓ અને પ્રવૃત્તિથી દૂર રહેવું. દરરોજ પ્રાણાયામ કરવા તથા શારીરિક અને પરિશ્રમના
અભાવે કસરત કરવી. અજીર્ણ પ્રસંગે ઉપવાસ કર. એક માસમાં એમાં ઓછા બે ઉપવાસ તે અવશ્ય કરવા અને ઉષ્ણ જલ વાપરવું તેથી શરીરમાં મલ રહી શકતો નથી. દારૂ વગેરે દુષ્ટ - સનેથી મુક્ત રહેવું. અતિ ક્રોધ, અતિ માન, અતિ માયા, લેબ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
મૈથુનથી સર્વથા મુક્ત રહેવા ખાસ અભ્યાસ કરવા, અતિ શેક ન કરવા, અતિ રાગ ન કરવા, કાર્યના પર દ્વેષ ન કરવા, પેશાબની હાજત ન રાકવી. વિષ્ટા કરવાની હાજત-ઇચ્છાને ન રાકવી, શરીર અતિ થાકી ન જાય એટલું ચાલવું, એટલુ બેલવું, આંખા વગેરે ઇન્દ્રિયાને અતિ પરિશ્રમ થાય એવી રીતે વાચનાદિ સર્વ પ્રવૃત્તિ ચાને વાપરવી, દિવસે ખાસ કારણ વિના ધવું નહિ, અતિ વાત પિત્ત કફ કરનારા પદાર્થોને ન ખાવા. તાઢ તાપ વગેરેથી શરીરનું રક્ષણ કરવું, અતિ ભાજત ન કરવું, અતિ મિષ્ટ પદાર્થો ન ખાવા, મનવાણી કાયાને દરરોજ યાગ્ય પરિશ્રમ આપવેશ એ પ્રમાણે વતાં શત વ જીવાય છે. હિંસા કરવાથી, જાડુ બોલવાથી, ચારી કરવાથી, તથા વ્યભિચારથી આયુષ્ય ધટે છે. અન્ય મતુકૈાની હાય ખરાબ દુવા લેવાથી આયુષ્ય ધટે છે. વીય અને રક્તના વિશેષ પ્રમાણમાં વ્યય થવાથી આયુષ્ય ધટે છે. પ્રાણવાયુ શ્વાસોચ્છવાસના રાધથી આયુષ્ય ઘટે છે. અતિ ભાસેવાસ લેવાથી આયુષ્ય ધટે છે. એકદમ હ્રદય પર આધાત થતાં હૃદયરા ગાગ્નિ પ્રગટ થવાથી આયુષ્યની વહેલી—શીઘ્ર સમાપ્તિ થાય છે. અન્ન આહાર જલના અભાવે તથા અતિ ક્ષુધાથી આયુષ્યના નાશ થાય છે અન્ય મનુષ્યાના અપરાધેા કરવાથી દેવગુરૂ ધની નિંદા ઢેલના ફરવાથી તથા સાધુ મહાત્માને અત્યંત સતાવ્યાથી આયુષ્ય ધટે છે. ગુરૂદ્રોહ, ગુરૂપર આળ ચઢાવવુ, સતીએ ને સતાવવી, બ્રહ્મચચના નિયમા તાડવા, અનેક મનુષ્યનુ ખૂરૂં કરવું, ધન પર અતિ લાબ અને તેવી પ્રવૃત્તિથી આયુષ્ય ધટે છે. અતિ મનન, અતિ શાસ્રાભ્યાસ કરવાથી આયુષ્ય ધટે છે. અતિ ક્રોધ અને અતિ ભયથી પ્રસગાપાત્ત એકદમ મરણ થાય છે. મહામારી વગેરે રાગેાના પ્રસંગે રાગ નિવારણ ઉપાયેા લેવાથી આયુષ્યના ધાત થતા નથી. રાગ્ય આહાર વિહાર વિચાર પ્રવૃત્તિએ પ્રવવાથી આયુષ્ય ઘટતું
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. પ્રાણાયામને સદા સારી રીતે અભ્યાસ કરવાથી અનેક રોગો પ્રગટતા નથી અને પ્રગટેલા હોય છે તે ટળી જાય છે. મનમાં નિયમિત વિચાર કરવા. મનમાં અતિ વિચાર કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય નષ્ટ થાય છે, શરીરવીય રક્ષવાના બાહ્યાતર સર્વ ઉપાવડે સુરક્ષિત રહેવાથી શત વર્ષ સુધી જીવી શકાય છે, જીવવા માટે સ્વચ્છ શુદ્ધ હવા, સૂર્યને પ્રકાશ, જલ, પૃથ્વીની ઘણું જરૂર છે. કુદરતી હવા, જલ, પ્રકાશ વગેરેથી આયુષ્ય ઘટતું નથી. સ્વચ્છ જગ્યામાં રહેવું, સ્વચ્છ તાજી હવા લેવી, સૂર્ય પ્રકાશ બહે, ઉત્તમ જલ રહવું, સ્વચ્છ સ્થાનમાં ઘર બાંધવું, નિયમિત ભાષણ કરવું, સ્ત્રીઓની કામક્રીડાના દુષ્ટ વિચારો પર કાબૂ મૂકવે, પિતાનું મન વશમાં રહે એવા મનુષ્યના સમાગમમાં રહેવું, મનપર શુભાશુભ લાગણીને આઘાત ન થાય એવા આત્મજ્ઞાનના વિચારો કરવાથી કર્તવ્ય કાર્યો કરતો છતે મનુષ્ય શત વર્ષ સુધી જીવી શકે છે, ર્તવ્ય સર્વ કાર્યો કરવા જોઈએ. મનુષ્ય શાંતિમય જીવન ગાળવાથી શત વર્ષ સુધી જીવી શકે છે. આજીવિકાની દૃષ્ટિએ, વ્યાપાર વિદ્યા શાસ્ત્રકર્મ, રાજય સંઘસમાજ આદિ અનેક દૃષ્ટિએ અનેક કર્તવ્ય કર્મો છે, નિત્ય નૈમિત્તિક સાંસારિક ધાર્મિક અનેક કર્તવ્ય કર્મે છે તે ગ્યવિવેકદૃષ્ટિથી કરવાં, આસક્તિવિના નિત્ય નૈમિત્તિક આદિ સર્વગ્ય કર્તવ્ય કરવાં, ધમ્ય કર્મો કર્યાવિના છૂટકે તે નથી. ધમ્ય કર્મો કર્યાવિના આલસ્યથી બેસી રહેવું એ તે તમે ગુણ છે. કર્મો કર્યાથી મનગ બળવાન થાય છે. દુર્ગુણે ટળે અને સદગુણે વધે એવી સાત્વિક વૃત્તિથી કર્મો કરવાં, રવૃત્તિથી કરેલું કમ રગુણી અને તવૃત્તિથી કરેલું કર્મ તે તમોગુણી કહેવાય છે. નિરાસક્તિએ આવશ્યક નિત્ય નૈમિત્તિક આદિ સર્વ વ્યાવહા. રિક ધામિક કર્મો કરતાં આત્માની શુદ્ધિ થાય છે અને કર્મો કરતે છતે આત્મા ખરેખર જ્ઞાનાવરણાદિ આઠે કર્મથી પાસે નથી.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંચિત દિયમાણ કર્મથી બંધાતું નથી અર્થાત્ આત્મા કર્મો કરે છે તે પણ અંતરમાં કર્મબંધવિના અકમ રહે છે, તેનું કારણ ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય છે. અમેએ કમગ ગ્રન્થ રચે છે, તેમાં કર્મનીનાં લક્ષણે અને કર્મો કરતાં છતાં નિલેપ રહેવું તેનું સારી રીતે વર્ણન કર્યું છે. જિજ્ઞાસુઓએ અવશ્ય કમગ
ન્ય વાંચે. કમ કરતાં નિર્લેપ રહેવું એ બ્રહ્મજ્ઞાન પામ્યાથી બની શકે છે. સર્વ કર્તવ્ય આવશ્યક કર્મ કરવાં પણ તેના ફલની ઈચ્છા ન કરવી. સર્વ કર્તવ્ય કર્મો કરવાં પણ તેમાં કર્તાપણાની અહંવૃત્તિ ન કરવી. પિતાનાં માનેલાં નામરૂપને મેહ ત્યાગી દે વર્તવું. કેઈ સ્તુતિ નિન્દા કરે તેમાં હર્ષ શેક ન કર. કર્તવ્ય કર્મ કરતાં ભય ખેદ ષ અને અહેવાધ્યાસની વૃત્તિ ન પ્રગટવા દેવી. એમ આત્માને સાક્ષી તટરથી દૂણ ધારીને આપણે વર્તતા જલમાં જેમ કમલ નિલેપ રહે છે તેમ સંસારમાં નિર્લેપ રહી શકાય છે. પરમાત્માની સાથે મન જેડી દેવું અને મનમાં રાગ ષની વૃત્તિ પ્રગટવા ન દેવી, જે જે કાર્યો કરવા તે જ્ઞાન પૂર્વક સમજીને કરવાં. જ્ઞાન કયા વિના અધપરંપરા પ્રવાહમાં ન પડવું. ગાડરિયા પ્રવાહે વર્તતાં સત્યની પ્રાપ્તિ થતી નથી. આ કંડિકામાં સામાન્ય કર્મોનું પ્રતિપાદન છે તેથી સાંસારિક અને ધાર્મિક બને પ્રકારના કર્મોનું વિવેક પૂર્વક અધિકાર પ્રમાણે કરવાનું વિધાન છે. જ્ઞાની કર્મો કરતે છતે નિર્લેપ રહી શકે છે. અજ્ઞાની કમથી લેપાય છે માટે જ્ઞાની શત વર્ષ સુધી જીવીને નિર્લેપ રહી કર્મો કરે છે અત એવ એવી દશા પ્રાપ્ત કરવી.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
असुर्या नाम ते लोका, अन्धेन तमसाऽऽवताः ॥ तास्ते प्रेत्याजिगच्छन्ति येकेवात्महनोजनाः ॥ ३ ॥
શબ્દા—અસુર નામના તે લોકો જાણવા કે જે અજ્ઞાન રૂપ અંધકારવડે આચ્છાદિત છે. જે કાઈ આત્મધાતક મનુષ્યા છે તે મરીને પુનઃ તેવી ગતિને પામે છે.
અનુભવાય—જે મનુષ્યા આત્માને જાણતા નથી, તમાવૃત્તિવાળા છે, આત્મા, પરમાત્મા, અને કર્મનું સ્વરૂપ જાણતા નથી અને તેની શ્રહ્ના પણ કરતા નથી, Rsિ'સા, ઝૂડ, ચારી, વ્યભિચાર વગેરે પાપા કરવામાં દોષ માનતા નથી, તથા તમેગુણી ક્રમ તથા તમેગુણી નાસ્તિક બુદ્ધિવાળા છે, મનુષ્યને મારી નાખવામાં જે હવાળા છે, જડવાદને માની તે પ્રમાણે તાનારા છે, નીતિનું વત જેમને બિલ્કુલ રૂચતુ નથી, જે ધર્મ શબ્દને ધિક્કારી કાઢનારા છે, જે મન વાણી કાયાથી અધાર પાપ કર્મો કરવામાં જરામાત્ર ખચકાતા નથી, અને પરમેશ્વરના તથા પરભવના ભય ગણતા નથી, તે અસુરા છે. જે કાઈ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને હણનાર છે, આત્માના અસ્તિત્વને ઉડાવાને જે આત્માનું અસ્તિત્વ હણે છે, પ્રભુનુ' આસ્તત્વ સ્વીકારતા નથી, તે આસુરીવૃત્તિક વાળા હોવાથી તે અસુરલે કહેવાય છે, તેઓ મરીને પુનઃ આસુરી અવતારને પામે છે, આત્માના અજ્ઞાનીશ્મા, પાપ ક્રમથી નિવૃત્ત થઇ શકતા નથી. ૫ માત્માનું જ્ઞાનાતિ સાસર નાનાતિ, વન નાળફ સોસઘ્ધનાગફ. || આત્માદિનું સમ્યગ્ જ્ઞાન થયાવિના મોહાંધકારનો નાશ થતા નથી. વયં નાળ તો ત્યા, મથવું જ્ઞાન તત;પશ્ચાત્ ચા, ત્યાતિ શ્રુતિથી અજ્ઞાનીને મુક્તિ નથી એમ સિદ્ધ થાય છે અને જ્ઞાનીની મુક્તિ સિદ્ધુ થાય છે. અજ્ઞાની
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
અને પશુ બે સમાન છે. અજ્ઞાની ધમ અને અધર્મ ને જાણી શકતા નથી. આત્માના હણનારા અર્થાત્ મનુષ્યના સંહાર કરનારા, પશુ પ્રાણીઓના સંહાર કરનારા તથા જાટ, વ્યભિચાર, ખૂન, અન્યાય, મહા પાપ વગેરે અધાર પાપ કમ કરનારા, ભલે ઈશ્વરને આત્માને પાને તાપણુ તેમના દુષ્ટ કમ ગુણ અને અજ્ઞાનથી તેઓ અસુરા છે. મનુષ્ય મારવુ' અને માખી મારી નાખવી તેમાં જેઆને કઈ બેઠ નથી એવા અજ્ઞાન આચરણવાળા મનુષ્યા અસુરા છે, તેથી તે આત્મ હણનારા જાણવા. એવા આત્મધાતક અસુરા પુનઃ નરક ગતિ અને તિર્યંચની ગતિમાં જાય છે અને મનુષ્યની ગતિ પામે છે તોપણ તે આસુરી વૃત્તિ કર્મવાળા મનુષ્યા થાય છે, તેઓને આત્મજ્ઞાન થવાનાં સાધનો પ્રાયઃ મળતાં નથી. કેટલાક અજ્ઞાની જીવધાતક આસુરી મનુષ્યા આવે પરમેશ્વરને માને છે તાપણ તેઓ એમ માને છે કે પરમેશ્વરને મનુષ્ય, બકરી, પાડા, ધાડા વગેરેનુ રક્તમાંસ ખાવાનું ગમે છે એમ માનીને તે પરમેશ્વરના નામે મનુષ્યને મારી નાખે છે, ગાય, ભેંસ, પાડા, ઘેાડા, બકરાઓ વગેરેને પરમેશ્વરના નામે મારી નાખે છે, અને તેથી પેાતાનાપર પરમેશ્વર પ્રસન્ન ખુશ થાય છે એમ માને છે. દવે અને દેવીને ખુશ કરવા તેની આગળ મનુષ્ય પશુ પ`ખીને મારી ચઢાવે છે, અને થી પેાતાને પરમેશ્વર દેવ દેવીના ખરા ભક્ત તરીકે માને છે તેવા લોકા અજ્ઞાની આત્મધાતક અસુરો છે એમ આ ત્રીજી કંડીકામાં જણાવ્યું છે. પરમેશ્વર છે તે પશુ વગેરેના રક્તમાંસથી પ્રસન્ન થાય છે, દેવ દેવીઓ પણ મનુષ્ય પશુ વગેરેના માંસથી ખુશી થાય છે એવું માનવું તે તદ્દન અજ્ઞાન છે અને એવી અજ્ઞાનવાળી પ્રવૃત્તિ તે આત્મધાતક છે, એવી આસુરી તમેગુણી બુદ્ધિ અને પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિ થતી નથી એમ : ત્રીજી કંડીકામાં સ્પષ્ટ જણા ન્યુ છે, એવા અસુર મનુષ્યા એવી અજ્ઞાનતાથી પરમેશ્વરને જાણી
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તા નથી. જેઓ પરમેશ્વરના નામે યજ્ઞ કરીને પરમેશ્વરની પ્રસન્નતાથે પશુઓને યજ્ઞમાં હોમે છે તેઓ અજ્ઞાનીઓ છે, કારણ કે તેઓ એટલું પણ જાણતા નથી કે પરમેશ્વરને રક્તમાંસ ખાવાની ઈચ્છા નથી, માટે તેઓ અજ્ઞાનીઓ છે. પરમેશ્વર અને નંત દયાળુ છે તે માંસાહારી રક્તાહારી નથી. કોઈ પ્રા
ને યજ્ઞમાં હેમ કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. મનુખ્યોએ અજ્ઞાનથી કલ્પના કરીને પરમેશ્વરને પ્રાણું માંસની જરૂર છે એવું કલ્પી અજ્ઞાન આસુરી ધર્મ પ્રગટાવે છે પણ તે સત્ય નથી, એવા અજ્ઞાનીઓ અંધે છે તેઓ પોતાના સ્વાર્થ મનુષ્યની– પશુઓની હિંસા કરે છે, એટલું તે નહીં પરંતુ તેઓ પરમેશ્વરને પણ જેવી વૃત્તિ તે ઈશ્વર માનીને પિતાની અજ્ઞાન પાપી વૃત્તિના અનુસારે પરમેશ્વર નામે પશુએ આદિનાં બલિદાન કરે છે તે અજ્ઞાન૫ અંધકારથી આચ્છાદિત થએલા મનુષ્ય પુનઃ આસુરી - નિને પામે છે. તેવા અજ્ઞાનીઓ આસુરી ધર્મશાસ્ત્રો રચીને પરમેશ્વરના નામે પશુઓ વિગેરેનું બલિદાન આપવું સાબીત કરે છે તેથી તેઓ સત્યરૂપ આત્માને હણી અસત્યરૂપ અનાત્મભાવને પામી નરકતિર્યંચની ગતિમાં અનેક પ્રકારનાં દુખે પામે છે. શુકલ યજુર્વેદીય બૃહદારણ્યકોપનિષદ્દમાં કહ્યું છે કે –
अनन्दा नाम ते लोका, अन्धेन तमसाऽऽकृता: तास्ते प्रेत्याभिगच्छन्त्य विद्वाश्सोऽबुधोजनाः ॥११॥
અનન્દા અર્થાત જ્યાં આનંદ પ્રમોદ થતું નથી એવી સાત નરમાં તેવા અજ્ઞાની મહાપાપી અસુરે મરીને જાય છે. અવિદ્વાને, અબુધે, પુણ્ય પાપને વિવેક કરી શકતા નથી. પુણ્ય કર્મથી પુણ્ય થાય છે અને પાપ કર્મથી પાપ થાય છે તેને વિવેક જાણુજ શકતા નથી. અજ્ઞાનીઓ અલ્પ સમાન છે તેઓ અજ્ઞાન, અસત્ય, હિંસા, ચોરી, વ્યભિચાર, મોહ, દુવૃત્તિ પ્રવૃત્તિરૂપ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંધકાર તરફ ગમન કરે છે તેથી તેઓ આત્મજ્ઞાન પામી શકતા નથી, આસુરી વૃત્તિને તેમ કરીને આત્માની શુદ્ધિ કરી શકાય છે એવું જાણું શકતા નથી. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિનાની મિથ્યા બુદ્ધિથી તેઓ ધર્મને અધર્મ માને છે, આત્માને અનાત્મા માને છે અને અનાત્માને આત્મા માને છે, પુણ્ય કર્મોને પાપ કર્મો માને છે, અને પાપ કમેને પુણ્ય કમેં માને છે, ખાવું, પીવું, અને મેગે. ભેગવવા અને સંસારમાં ગમે તેવાં પાપ, ખૂન, ચેરી વગેરે દુષ્ટ કેમે કરીને જીવવું એટલું જ માને છે, તેઓ ઈશ્વરને કદાપિ માને છે તે પણ હિંસા, જૂઠ, વગેરે પાપ વૃત્તિથી સુખ થાય છે એમ માની દુર્ગુણ દુષ્ટાચારમાં આસક્ત રહે છે. નાના વધી ગાત્મજ્ઞાને મત ધધ. મનુષ્ય આત્મજ્ઞાનથી ધર્મી થાય છે એમ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાર્યું છે. એ નાળા મુનિ હો, ન મુળ अरण्ण वासेण॥ ज्ञाने न च मुनिर्भवति न मुनिः अरण्यवासेन-उत्तરાધ્યયન સૂત્ર. શ્રત. ” | જ્ઞાનવડે આત્મા મુનિ થાય છે પણ અરણ્યમાં વાસ કરી વા ગુફામાં વાસ કરી નગ્ન રહેવાથી વા પંચાગ્નિ તપ કરવા માત્રથી કઈ મુનિ ઋષિ થતું નથી. અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવાને આત્મજ્ઞાની ગીતાર્થ સલ્લુરૂની સેવા કરવી, અને આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અસત્ય જે જણાય તેને ત્યાગ કરે અને મધ્યસ્થ ભાવથી જે સત્ય જણાય તેને સ્વીકાર કરે, જડ વસ્તુઓના ભેગોમાં સુખ નથી. વિષય ભેગેથી સત્યાનંદ નથી એ અનુભવ પ્રાપ્ત કરે. સગુરૂની સેવા ભક્તિથી આત્યાદિ પદાર્થોનું સમ્યજ્ઞાન કરવું. શરીર તેજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી એમ અજ્ઞાની નાસ્તિક મિથ્યાત્વી લેકે માને છે પણ એ માન્યતા સત્ય નથી. પંચ ભૂતથી આત્મા ભિન્ન છે એમ વેદમાં, ઉપનિષદોમાં અને જેનાગમાં જ્ઞાનીઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે. હિંસા, જૂઠ, ચેરી વ્યભિચાર, ખૂન, વિશ્વાસઘાત
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ વગેરે પાપકર્મો છે એ સર્વ વેદ વેદાંત જૈન શાસેએ પિકાર કર્યો છે. પિતાના દુષ્ટ સ્વાર્થ માટે અન્ય મનુષ્ય વગેરેને હણવા એમ માનનારા અજ્ઞાની અસુરે ગમે તે ધર્મ માનતા હોય તે પણ વસ્તુતઃ તે ધર્મ, ઈશ્વર, આત્મા વગેરેને માનતા નથી માટે તેવા અસુરને આત્મજ્ઞાનને બેધ આપે અને તેઓને અહિંસાની બનાવવા એજ ખરેખરી પ્રભુની સેવા, ભાક્ત, પૂજા અને ઈશ્વરપસના છે. અજ્ઞાની પાપી આસુરી મનુષ્યના પાપના ભારથી પૃથ્વી દુઃખી થાય છે. અજ્ઞાની એવા અસુરના પ્રાણેને નાશ કરે એ કંઈ ઇશ્વરાવતારી મહાત્માઓનું લક્ષણ નથી. દુષ્ટોમાં રહેલી દુષ્ટ બુદ્ધિને નાશ કરે, સાધુ સંતોને નાશ કરનારા રાક્ષશી મનુબેના અજ્ઞાન પાપ વગેરેને ધમ બેધથી નાશ કરે તે પ્રભુ જેવા અવતારી મનુષ્યનું કર્તવ્ય છે. આસુરી મનુષ્યમાં રહેલ અજ્ઞાન, મેહ, રાગ દ્વેષ વગેરે રજોગુણી દુષ્ટ વૃત્તિનું હનન કરવું એમ જેઓ જાણે છે અને પ્રવર્તે છે તેઓ જ્ઞાનીઓ છે. આત્મજ્ઞાન થવાથી સુરી ભાવ પ્રગટે છે, આત્માને જાણવાથી પરમાત્મત્વ પિતાનામાં અનુભવાય છે માટે હવે જેથી કંડિકામાં આત્મારૂપ પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. શરીરમાં રહેલ આત્માનું ચિથ મંત્ર વડે પ્રકાશન કરવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनेजदेकं मनसोजवीयो। नैनद्देवा थाप्नुवन्पूर्वमर्षत्॥ तद्धावतोऽन्यानत्येतितिष्ठ। तस्मिन्नपोमातरिश्वादधाति।।
શબ્દાર્થ-તે આત્મતત્વ, નિશ્ચલ, એક અને મનથી વધારે વેગવાન છે. તેને દેવેઈન્દ્રિય પ્રાપ્ત થતી નથી. તે શીધ્ર ગમન કરનારા અને અતિક્રમે છે, તેમાં તે આનંદ અને જ્ઞાનને ધારણ કરે છે.
અનુભવાર્થ–શુદ્ધદ્રવ્યાર્થકનયની દૃષ્ટિએ તથા શુદ્ધ પર્યાયાર્થિકએવંભૂતનયની અપેક્ષાએ માત્મા અને અર્થાત્ નિષ્કપ-નિયલ છે. વેદમાં સૂક્ત નીચે પ્રમાણે છે. ગતિ તાતિ આત્મતત્વ, બ્રહ્મ તે સક્રિય છે અને તે નિષ્કિય નિષ્કપ છે, વ્યવહાર નયની અપેક્ષાએ કર્મ સંબંધ છે ત્યાં સુધી આત્મા ગતિમાન છે, હાલે છે, ચાલે છે, શુદ્ધદ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા બ્રાહ્મક્રિયાથી નિષ્ક્રિય છે તેથી હલતે ચાલતું નથી તેમજ એવંભૂત શુદ્ધ પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા, એજનધર્મ રહિત છે અર્થાત પરમાણુની પેઠે ગતિ ક્રિયાવાળા નથી એમ બે અપેક્ષાઓ-અર્થાત સ્યાદ્વાદષ્ટિએ આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. જ્યાં સુધી મતિ શ્રુતિ શાનથી આત્માની વિચારણા છે તાવત્ સવિકલ્પજ્ઞાન છે અને શબ્દાલંબન કૃતિ જ્ઞાનવિના જેમાં જ્ઞાન છે તે નિવિકલ્પ જ્ઞાન છે. વેદ શ્રુતિનું જ્ઞાન પરસ્પર અનેક અપેક્ષાવાળા વિકલ્પ સહિત છે અને તે કન્યા પછી વિકલ્પ વિનાનું આત્મામાં કેવલ જ્ઞાન પ્રગટે છે. શ્રુત જ્ઞાનનાં સર્વધર્મ શાસ્ત્રનું જ્ઞાન છે તે સાત નય દૃષ્ટિની વા અસંખ્ય નદૃષ્ટિની અપેક્ષાવાળું છે અને તેને મનની સાથે સંબંધ છે. મનના સંબંધ સાહિત મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન છે. શબ્દદ્વારા થતું જ્ઞાન માત્ર શ્રુત જ્ઞાન છે, તેમાં અનેક નની અપેક્ષા રૂપ સ્યાદદૃષ્ટિ પ્રવર્તે છે અને તેની
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩. અપેક્ષાએ એક જ આત્માને નિશ્ચલ, તથા અનિલ કહ્યો હોય છે તે પરસ્પર વિરોધ વિના સમજાવી શકાય છે, તથા સમજી શકાય છે. આત્માદિ તમાં પરસ્પર વિરોધ આવતે હેય એવી ઘણું બાબતેને સ્યાદ્વાદવડે નિકાલ થાય છે, અને અનેક દૃષ્ટિય બિંદુઓથી એક વસ્તુનું યથાર્થ જ્ઞાન કરી શકાય છે. આત્મા વસ્તુત: નિશ્ચલ નિક્રિય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ દ્રવ્ય કર્મ, શરીરરૂપકર્મ અને રાગ શ્રેષરૂપ ભાવ કર્મની ઉપાધિની અપેક્ષાએ ઉપચારથી આત્મા ચળ કહેવાય છે. આત્માની સાથે અનાદિ કાલથી કમને સંગ છે. કર્મને અંતરભાવ પુગલ દ્રવ્યમાં થાય છે. વર્ણગંધ રસ સ્પર્શ વાળા પદાર્થો સર્વે છે તેને અજીવ જડપુદ્ગલ દ્રવ્યમાં સમાવેશ થાય છે. આત્માના ભેગમાં સંબંધમાં આવનાર જડદ્રવ્ય માત્ર અપેક્ષાએ પ્રકૃતિ એવા નામને ધારણ કરે છે. આત્માની સાથે સંબંધવાળાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ તે રજોગુણ, તમે ગુણને સત્ત્વગુણ પ્રકૃતિમાં અતંર્ભાવ પામે છે અને ત્રણ પ્રકારની પ્રકૃતિ તે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મમાં સમાઈ જાય છે. અજ્ઞાન મિથ્યાત્વ મેહની તે અવ્યક્ત મહાન છે તેથી અથવા તેના વડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, એ આઠ કર્મ રૂપ કર્મષ્ટિ પ્રગટે છે. આઠ કર્મ સહિત આત્મા તે શબલ બ્રહ્મ છે. આત્માની સાથે જ્ઞાનવરણીય કર્મના સંબંધથી જ્ઞાનનું આચ્છાદન થાય છે અને દર્શનાવરણથી આત્માને દર્શન ગુણ આચ્છાદિત થાય છે. આત્માની સાથે શાતા અને અશાતા વેદનીના સંબંધથી આત્માને શુદ્ધ આનંદ ગુણ રેકાય છે અને તેથી આત્મા પૂર્ણનન્દી છતાં પૂર્ણાનંદને ભેગવી શક્તિ નથી. પુણ્યકર્મના ઉદયથી શાતાદનીય,–બાહ્ય સુખને અનુભવ થાય છે અને આત્મા મન થકી પિતાને સુખી માને છે અને પાપકર્મના ઉદયથી જીવને અશાતા-દુઃખને અનુભવ થાય છે. શાતા અને
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ અશાતાથી બાહ્યસુખ દુઃખને મનદ્વારા ભગવીને જીવ હર્ષ શેક માની રાગદ્વેષ કરે છે. રાગદ્વેષ મિથ્થાબુદ્ધિ એ મોહનીય કર્મ છે. ક્રોધ, માન, માયા, લેબ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુ
સા, સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ એમ ત્રણ વેદ તથા મિથ્યા અજ્ઞાન બુદ્ધિ તે મહકર્મ છે તેથી આત્મજ્ઞાન પ્રગટતું નથી. મેહ સમાન કોઈ શત્રુ નથી. રાગ અને દ્વેષરૂપ મેહથી પર વસ્તુઓમાં અહંમમત્વ બુદ્ધિથી જીવ મુંઝાય છે અને તેથી તે પિતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ આત્માને પામી શકતો નથી. મેહ પ્રકૃતિથી આત્માની શુદ્ધતાને આવિર્ભાવ થાય છે. મેહ, તેજ ભાયા, પ્રકૃતિ વગેરે પ્રકૃતિવાચક નામને ધારણ કરે છે. મેહની અઠ્ઠાવીશ પ્રકૃતિયો છે, મહને કોઈ પ્રભુની લીલાશક્તિ કથે છે. વસ્તુતઃ મેહ વગેરે કર્મો છે તે આત્મપ્રભુની જડ શક્તિરૂપ પરભાવશક્તિ છે. જડપુદગલ દ્રવ્યમાં સાંખ્યની માનેલી પ્રકૃતિને અંતર્ભાવ થાય છે. આમાની અપેક્ષાએ જડ દ્રવ્ય અસત છે. રૂપી વસ્તુઓમાં મહારા હારાપણાને રાગ દ્વેષરૂપ મહ કરનાર મોહ પ્રકૃતિ છે. જ્યાં સુધી મોહ પ્રકૃતિ છે ત્યાં સુધી વીતરાગપણું–શુદ્ધાત્મત્વ પ્રાપ્ત થતું નથી. દુનિયાના સર્વ જીવોને મહરૂપે શયતાને સપડાવ્યા છે અને તેણે તેઓનું આત્મભાન ભૂલાવ્યું છે તેથી તેઓ અજ્ઞાનેગે બાધજડ લક્ષ્મી પૃથ્વી વગેરેને પિતાનાં માની તદર્થે રાગ દ્વેષ કરી અશાંતિ દુઃખ પામે છે, એવી મિથ્યા જાંતિથી તમે ગુણ ગુણની વૃત્તિનાં કર્મો કરે છે અને તેથી મક્ષિકા જેમ લીંટમાં સપડાય છે તેમ મિથ્યા મેહ બ્રાંતિમાં પડે છે. જડ વિષમાં સુખની બુદ્ધિ ધારણું કરીને મહી વો બાહિશ્નાં આત્મ સુખના વિશ્વાસે ઠગાય છે, અને ચોરાસી લક્ષ જીવ નિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. આત્મામાં આત્મત્વને નિશ્ચય નહીં થવા દેનાર રાગ દ્વેષ અજ્ઞાનરૂપ મેહ છે, જગતમાં અજ્ઞાન, રાગ દ્વેષથી સર્વજી, અશાંતિ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨પ
પામે છે. જયારે મોહ પ્રકૃતિને ઉપામ, પશમ, વા ક્ષાયિક ભાવ થાય છે ત્યારે આત્મા પિતાના સ્વરૂપને નિશ્ચય કરી આત્માના અચળ અવિકાર નિકંપ સ્વરૂપને પામે છે. જ્ઞાનાવરણીયાદિ આઠે કમમાં મેહ છે તે રાજા સમાન છે. મેહને નાશ થતાં સર્વ કર્મને નાશ થાય છે. બાહ્યક્રિયા થતાં કાર્યરૂપ કર્મથી મેહરૂપ કર્મ છે તે ન્યારૂં છે અને તે મનમાં પ્રગટતાં તમેરજસત્વગુણ વિચાર વૃતિરૂપ છે, તેથી આત્મા પિતે પિતાને ભૂલે છે અને જડ વસ્તુમાં સુખની બુદ્ધિ ધારણ કરી હિંસા, જૂહ, ચોરી, વ્યભિચાર, અસતિષ, ક્રોધાદિક કષાયે કરી પુનઃ પુનઃ કર્મના લેપથી લેપાઈને સંસારમાં અનેક અને વતારે લેઈ દુખ ભેગાવ્યા કરે છે. બાહર જડ વસ્તુઓ, મન, વણ, કાયા વગેરે જડપુદગલ દ્રવ્યને આત્મા માનનારા બહિરાત્માએ-મિથ્યાત્વ બુદ્ધિવાળા અજ્ઞાનીઓ જાણવા. જેઓ મન, વાણી, કાયા, અષ્ટકમ, જડ વસ્તુઓ માત્રથી આત્માને જ્યારે માને છે, તેઓ જ્ઞાનીઓ છે. આત્મા, સર્વ જડ વસ્તુઓથી ન્યારે છે. આત્મામાં જ આત્માનું સત્યજ્ઞાન અને આનંદ છે. વિભાવિક હાદિક પરિસ્થતિ તે આત્માની પરિણતિ નથી એમ માનીને જેઓ મિથ્યાષ્ટિ ત્યજી સમ્ય દષ્ટિએ આત્માને અંતમાં અનુભવે છે તે અંતરાત્માઓ છે. બાથ જડવતુઓમાં સત્ય સુખ નથી તથા આત્માનથી પણ શરીરમાં રહેલ અને વસ્તુતઃ શરીરથી ભિન્ન આત્મા છે. આત્મામાં સંકલ્પ વિકલ્પની ચંચળતા નથી. આત્મારૂપ પરમાત્મા અનંત જ્ઞાન અને અનંત આનંદમય છે એવો જેઓને પરિપૂર્ણ નિશ્ચય થયું છે અને શુભાશુભ કર્મોદયમાં જે હર્ષ શેક ધારણ કરતે નથી તેવા આત્માએ તેજ અન્તરાત્માએ છે. અંતરાત્માઓ, સમ્યદૃષ્ટિગે
જ્યાં જ્યાં કર્મોદય પ્રસંગે નિલેપ રહેવા શક્તિમાન થાય છે અને તેઓને પરમાત્માનવરૂપનો અનુભવ આવે છે તેથી તેઓને
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માના વિના અન્ય બાહ્ય વસ્તુઓનું અને ઈન્દ્રનું સામ્રાજયમળે તે પણ તેના પર રાગ થતું નથી. આત્માવિના અન્ય જડવસ્તુઓમાં સુખ નથી એવો નિશ્ચય જયારે થાય છે ત્યારે મેહને ઉપશમભાવ વા પશમભાવ થયે હેય છે. આત્માવિના દેહાદિ સર્વ સામગ્રીને તે આત્માની શુદ્ધિમાં સાધન તરીકે વાપરે છે અને દેહ મનવાણી અને બાહ્યધર્મસાધનસામગ્રીઓ, અનુષ્ઠાને, અસંખ્ય ભેટવાળા હોય છે તેમાં તેવા અન્તરાત્માઓ મુંઝાતા નથી. તેઓ વિષયવાસના, શાસ્ત્રવાસના, નામરૂપ મહવાસનાવૃત્તિઓને ઉછેદી નાખે છે. આત્માના ગુણેને પ્રકાશ કરવામાં પ્રકૃતિના ત્રણ ગુણે કે જે રજસ, તમન્ અને સત્ત્વગુણરૂપ છે, તેઓને પણ તે આત્માના જ્ઞાન આનંદ શક્તિ ગુણેથી ભિન્ન જાણું તે પ્રકૃતિગુણે ના અહેવાધ્યાસને ત્યાગ કરે છે. કામાદિ વાસનાઓને જ્ઞાની, જ્ઞાન વૈરાગ્યે, ક્ષીણ કરી દે છે અને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપયોગમાં રમે છે અને છેવટે જ્ઞાનાવરણ, દશનાવરણ, મેહ અને અંતરાય એ ચાર ઘાતક કમેને નાશ કરી કેવલજ્ઞાની બની પરમાત્માપદને પામે છે અને અઘાતી કર્મને નાશ કરી પ્રકૃતિના ત્રણ ગુણથી રહિત જૈ શુદ્ધ બુદ્ધ સિદ્ધપદને પામે છે અને અનેક એવું જે બ્રહ્મ સ્વરૂપ, સત્તામાં હતું તેને આવિર્ભાવ કરે છે. મેહના નાશથી અન્તરાત્માઓ જે પરમાત્માઓ વીતરાગે થાય છે. આત્મા અગર અને એક છે એમ મતિથી જાણ્યું પણ તેથી મેહને ઉપશમ થાય ત્યાં સુધી સત્ય અનુભવ આવતું નથી. પ્રત્યેક શરીરમાં રહેલા આત્મા પિતાને અનુભવ પોતાના જ્ઞાનથી કરી શકે છે. મેહને નાશ કરવાથી જ આત્માને અપક્ષ અનુભવ થાય છે. મહી મનુષ્ય મહથી પરભવનું આયુષ્ય બાંધે છે. દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચ અને નરક એમ ચારગતિનું આયુષ્ય ચાર પ્રકારે છે. જે ગતિનું આયુષ્ય બાંધ્યું હેય તે ગતિમાં જીવ જાય છે, ત્યાં કામણ
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર, તેજસ શરીર, વૈદિય શરીર, દારિક શરીર પૈકી જે ગતિમાં જે શરીરે પ્રાપ્ત થવાનાં હેય છે તે થાય છે. મનુષ્ય ગતિમાં - દારિક વૈદિય, આહારક તૈજસ, અને કાર્યણ એ પાંચ શરીરે પ્રાપ્ત થઈ શકે છે. આત્મા વસ્તુતઃ અરૂપી છે પણ શરીર ઈન્દ્રિય આદિ ગે રૂપી ગણાય છે. શરીર ઇનિદ્રય વગેરેને નામ કર્મમાં સમાવેશ થાય છે. શરીરાદિના યોગે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર કમ પૈકી ગમે તે ગેત્રવાળો આમા ઉપચાર ગણાય છે. આત્મા જાણે છે કે હું અનંત જ્ઞાન, અનંત આનંદ અને અનંત શક્તિમય છું છતાં તે પૂર્ણ જ્ઞાનને ઉપયોગ કરી શકતો નથી તથા આત્માનું સત્ય સુખ ભોગવી શકતું નથી તથા આત્માની શક્તિને વાપરી શકતે નથી તેનું કારણ તેને લાગેલું અંતરાય કર્મ છે. અંતરાય કર્મના નાશથી આત્મા અનંત શક્તિને આવિર્ભાવ કરી આવિર્ભાવે પરમેશ્વર થાય છે. આત્માની સાથે અનાદિ કાલથી કમને સંબંધ છે. કર્મને કર્તા આત્મા છે અને કર્મને હર્તા આત્મા છે. આત્માજ પરભાવથી દેહ કમરૂપસૃષ્ટિને ર્તા હર્તા છે. આત્મામાં અનંત શક્તિ છે પણ જ્યાં સુધી કમ છે ત્યાં સુધી દેહ વગેરે જડસુષ્ટિને કર્તા ભક્તા બને છે. નંદિ સૂત્રમાં કહ્યું છે કે–:# મેવાનાં, મો. कर्मफलस्य च संसर्ता परिनिर्वाता । सह्यात्मा नान्यलक्षणः ॥१॥ જે દ્રવ્ય કર્મ ભાવકર્મ શરીર આદિને કર્તા છે, જે પુણ્ય કર્મો અને પાપ કર્મોને કર્તા છે અને પુણ્યપાપ કર્મફલ જે સુખ દુખ તેને એકતા છે, જે ચારગતિમ સંસર્તા છે અને જે સકલ કમને ક્ષય કરીને નિર્વાણ પદ પામનાર છે, વ્યવહારનયની અપેક્ષાએ કર્મને કર્તા આત્મા છે અને નિશ્ચય નયની અપેક્ષાએ કમને કત કર્મ છે અને શુદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ કર્મને કર્તા આત્મા નથી. આત્મા જ શુદ્ધ દૃષ્ટિએ શુદ્ધાત્માસ્વરૂપને કર્તા છે. આત્માને કત કમ નથી. આત્માની પૂર્વે કર્યું હતું અને પશ્ચિાત્ આત્મા થયે
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કહીએ તે જડ કમ છે તે આત્માને જડ લેવાથી વળગી શકે નહીં તથા આત્મા ઉત્પન્ન થયો એમ માનીએ તે આત્મા અનિત્ય કાયરૂપ થયે તેથી તે ઘટ પટની પેઠે ક્ષણ વિનાશી થાય, પરંતુ આત્મા અનિત્ય કાર્યરૂપ નથી. તે તે ગન છે અર્થાત્ કદાપિ ઉત્પન્ન ન થયેલે એવે છે તેથી આત્માની પૂર્વે કર્મ હતું, એમ પણ કહી શકાય નહિ. આત્મા પૂર્વે હતું અને પશ્ચાત્ કર્મ થયું એ બીજે પક્ષ પણ માની શકાય તેમ નથી, આત્મા પૂર્વે શુદ્ધ હશે તે પછી કમ લાગ્યું કેવી રીતે ? શુદ્ધાત્મા પિતે કંઈ કમ ગ્રહવાની ઈચ્છા કરે નહીં, શુદ્ધાત્માને અન્ય પરમેશ્વરે કમ લગાડ્યું એમ પણ માની શકાય નહિ. શુદ્ધાત્માને બીજા પરમેશ્વરે કામે લગાડયું એમ જ કહીએ તે તેમાં પરમેશ્વરને અન્યાય ગણાય. તેમજ જે પૂર્વથી શુદ્ધાત્મા હોય તે તે કંઈ પણ દેષ ન કરે અને કર્મ લાગે વા અન્ય લગાડે એવું બને નહીં. માટે એમજ કહેવું પડશે કે આત્મા અને કર્મ એ બેને સંગ અનાદિ કાળથી છે. વેદવેદાંતના આધારે આત્મા, જગત, કર્મ, ઈશ્વર, અનાદિકાળથી સિદ્ધ થાય છે. જયારે અનાદિકાળથી આત્માની સાથે કમને સંગ થયે છે તે તેને વિયોગ કેવી રીતે થાય તેના ઉત્તરમાં કહેવાનું કે–કમ જો કે અના દિકાળથી આત્માની સાથે લાગેલ છે તે પણ તે કર્મ, પર્યાયરૂપ છે અને તે પુણલના પર્યાયરૂપ છે તેથી સૂર્યના પ્રકાશથી જેમ વાદળાં વિખરાઈ જાય છે તેમ આત્માના પ્રકાશથી કર્મરૂપી વાદળો વિખરાઈ જાય છે. સુવર્ણની ખાણમાં માટીની સાથે સુવર્ણ હેય છે પણ અગવડે માટીને જુદી પાડી શકાય છે અને માટીના સંગે જેમ અશુદ્ધ સુવર્ણ કહેવાતું હતું તે જેમ માટીના વિયોગથી શુદ્ધ સુવર્ણ તરીકે ગણાય છે, તેમ કાર્યની ઉપાધિથી આત્મા, સત્તાએ શહ છતાં પણ અશુદ્ધ ગણાય છે અને કર્મની ઉપાધિ ટળતાં આ સા રાજક્તિભાવે શુદ્ધ ગણાય છે. બીજ અને તેમાંથી પ્રગટતું ફુલ,
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછું ફલમાંથી થનાર બીજો અને બીજોથી થનાર વૃક્ષે એમ બીજ વૃક્ષની પરંપરા અનાદિકાલથી ચાલી આવે છે પણ બીજને બાળીને ભસ્મ કરવામાં આવે છે તે પથાત્ બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થતું નથી તેમ આત્માની સાથે લાગેલા કર્મોને જ્ઞાન વૈરાગ્યથી બાળીને ભરમ કરવામાં આવે છે તે પાતુ સંસારમાં જન્માદિકવડે પરિબ્રમણ થતું નથી. આત્મા નિત્ય છે પણ કર્મપર્યાયરૂપ હોવાથી નિત્ય નથી, તેથી આત્મા જ્ઞાનબળે કર્મને નાશ કરી શકે છે. આ ત્માની અશુદ્ધપરિણતિવડે કર્મ કરાય છે અને જયારે આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને બંધ મેક્ષની કલ્પનારહિત પિતાના શુદ્ધ ઉપગથી ધ્યાનસમાધિમાં મસ્ત બને છે ત્યારે આત્મા, જડજગત આદિ જડચેતન, કર્મ અને કર્મના શુભાશુભ ફલમાં પણ તટસ્થ સાક્ષીભાવે વર્તે છે, અને તે પોતાને અનૈના-સ્થિર નિર્વિ કાર દેખે છે અને કર્મ સુષ્ટિને એજ–અર્થાત વિકારવાળી ચંચળ દેખે છે. કમની ઉપાધિથી પોતે પિતાને પહેલાં એજન્-ગતિમાન, વિકારી દેખતે હતું પણ નિર્મોહ દૃષ્ટિ થતાં આ યુતિમાં જણાવ્યા પ્રમાણે પિતાને પગનેના અને દ્રવ્યસત્તાની અપેક્ષાએ પ્રજા તરીકે અનુભવે છે. ઠાણાંગસૂત્રમાં જે માયા એ સૂત્ર છે. માત્મા એવો પાઠ છે તે સંગ્રહનયષ્ટિએ મામલાની અપેક્ષા છે. સત્તાનની અપેક્ષાએ સર્વ જીવે છે તે એકાત્મા તરીકે અનુભવાય છે અને આજ સિદ્ધાંતને કેવલાદ્વૈતવાદીઓ એ કાંતે રવીકારે છે. જેનશાસ્ત્રકાસ સંગ્રહનયની અપેક્ષાએ સ્વીકારે છે. સરપણાનો ભાવ તે સત્તા છે. જડ અને ચેતન સર્વે દ્રવ્ય અને તેના ગુણપર્યાયો સર છે. મહાસત્તા સંગ્રાહક સામાન્ય સંગ્રહનય દષ્ટિએ જડ અને ચેતન સર્વે સત્ છે. પશ્ચાત ચેતન સત્તા અને જડ સત્તાને જુદી વહેંચતાં તે વિશેષ સત્તાનય સંગ્રાહક સંગ્રહનીય છે. પશ્ચાત્ પુના જડ અને ચેતને સત્તાઓના પણ અનેક ભેદ પાડી શકાય છે. સામાન્ય મહા
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સત્તમાં તેા જડ અને ચેત્તત એ એક સત્ તરીકે આવે છે, તેથી કઇ આત્માના જ્ઞાન આનંદ વીર્યાદિ ગુણેનું ગ્રહણ થતું નથી માટે વ્યવહારનયવડે આત્મા અને જડદ્રવ્યો અને તેના ગુણુપર્યાંચાનું ભિન્ન ભિન્ન રીતે વહેંચણુ કરવામાં આવે છે. શરીરરૂપ જગતમાં રહેલા આત્મા સત્તાદ્રશ્યની અપેક્ષાએ એક છે. સર્વાત્મા સત્તાએ એક છે અને સત્ છે એમ અપેક્ષાએ અણુવાથી વ્યક્તિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન અનત આત્માએ અપેક્ષાએ માનતાં વિરાધ આવતા નથી અને તેથી કોર્ં વહુયાત્ એવી વેદ શ્રુતિ કે જે એક હું આત્મા છું અને ગુણપર્યાયની અપેક્ષાએ બહુ છું એમ પ્રતિપાદન કરે છે તેથી સાથે વિરોધ આવતા નથી. આત્મા અર્થાત્ બ્રહ્મ કહે છે કેહું આત્મા સત્તાનયની અપેક્ષાએ આત્મસત્તારૂપે એક છું અને મારામાં અર્થાત્ આત્મામાં રહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યાદિ અનંતગુણુપર્યાયની અપેક્ષાએ અનેક-અર્થાત્ બહુ હુ' કાઈ પણ જ્ઞાની આત્મા કહી શકે છે કે—સવે આત્માઓની અને જડદ્રબ્યાની સત્તા માત્રની અપેક્ષાએ હું એક સરૂપ છું. આત્મસત્તાની અપેક્ષાએ સર્વ આત્માઓ ચિદ્રૂપ હોવાથી સત્તાએ હુ એકજ છું અને સર્વ ચેતન જડદ્રવ્યપર્યાય તથા સ્વાન્ય આત્માએના અસ્તિનાસ્તિમય ગુણપર્યાયેાની અપેક્ષાએ અનેકરૂપ અર્થાત્ બહુરૂપ છું. આત્માના અશુદ્ધ પર્યાયાને અદ્વૈતવાદની દૃષ્ટિએ કથ'ચિત્ માયા કહેવામાં આવે છે એમ જાણવું તથા જડ તથા જડના પર્યાંચેઅને માયા તથા જગત્ તરીકે કહેવામાં આવે છે પણ તે અપેક્ષાએ તે દૃષ્ટિએ સત્ય છે તથા જગત્ માયા વગેરે સ્વસ્વદ્રવ્ય ગુણપર્યાં. યની અપેક્ષાએ સત્ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને આત્માસ્તિકાય તથા ક્રાલ એ છ દ્રવ્ય છે તેઓનું સ્વરુપ, જૈનશાસ્ત્રામાં વિસ્તારથી સમજાવવામાં આવ્યુ` છે. હવે મૂળ વિષયપર આવીને કહેવાતુ કે—આત્મા દ્રવ્યની
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
અપેક્ષાએ, સત્તાપેક્ષાએ તથા શુદ્ધપર્યાયાપેક્ષાએ અનેઽત્ છે અર્થાત્ સ્થિર છે અને ક્રના સંબધે શ્રતિથી વિકારી અસ્થિર હાલતા ચાલતા ભાસે છે પણ તેથી આત્માનું મૂળ સ્વરૂપ ભૂલવું નહીં, તેમજ ગરમા ૪ અનેદ છે એ પણ અપેક્ષાએ છે. એસ અપેક્ષાએ સમજવાથી—આત્મા એક છે એમ માનનાર શંક રાચાય અને આત્માએ અનેક અનંત છે એમ માનનારા રામાતુજ વગેરેના મતાના એકાંતે જે નિરપેક્ષ વિરોધ પ્રત્રતે છે તેના પરિદ્વાર થાય છે અને વેઢ શ્રુતિયાના આશય, અપેક્ષાવાળા છે એમ સમજવાથી આત્માને એક માનીને અને એકાંતે આત્માને અનેક માનીને જે મતવાઢથી પરસ્પર લડી મરી માહી બની તમઅંધકારમાં પ્રવેશ કરે છે તેનાપર સત્ય પ્રકાશ પાડી શકાય છે. આ શ્રુતિ મંત્રમાં ઋષિએ આત્માને એક કહ્યો છે તે પોતાના શરીરમાં રહેલા એક આત્માને માની કહ્યા છે તથા સર્વાત્માઓની સત્તા એક છે તેથી આત્મ સત્તાનું ધ્યાન ધરીને એકત્વ આત્મભાવના ભાવતાં એક કહેલ છે. તથા પરમેશ્વરને એક કહેલ છે તે પણ સવ પરમાત્માઓની જાતિની અપેક્ષાએ એકતા ગ્રહણ કરીને તેની અપેક્ષાએ એક કહેલ છે એમ અપેક્ષાએ વિચારતાં માનતાં અન્યાના મતાનું એકાંતે ખ’ડન થતું નથી અને સમતવાળાઓની દૃષ્ટિચાના સાપેક્ષ સત્યને પણ તેની દૃષ્ટિયાની અપેક્ષાએ ગ્રહી શકાય છે અને તેથી કાઇ પણ સંપ્રદાય દર્શનમાં અપેક્ષાએ જ સત્ય રહેલું છે તે સમજવામાં તથા ગ્રહુવામાં હૃદયનાં દ્વારા-સદૃષ્ટિચારૂપ ખુલ્લાં થાય છે. જૈન સંથારા પયજ્ઞામાં તે પ્રમાણે કહ્યું છે, एगोsहं नथि मे कोई । नाहं मन्नस्स कस्सइ । एवं अदीणमगसो । બાળ મનુજ્ઞાસરૂં || એક હું છું, એક આત્મા હું છુ, અન્ય ઢાઇ મારૂ' નથી અને હું' અન્ય કોઈના નથી એ પ્રમાણે અઢીન મનવાળા થૈને જ્ઞાની પોતાના આત્માને શિક્ષા આપે છે. સવ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
વિશ્વથી પોતાના આત્માને એકલો ન્યારો ભાવતાં સર્વ જ્ગથી આત્મા મુક્ત નિર્માંડુ બને છે, અને કાઈ પણ જડ વસ્તુમાં લેપાતા નથી. આત્મા પોતાના વિના અન્ય પદાર્થાંમાં રાગદ્વેષ કરતા નથી. અન્ય સવ વસ્તુઓમાં થતુ અહંમમત્વ ટળી જાય છે તેથી આત્મા તેજ શુદ્દાત્મા પરમાત્મા અને છે. રાગદ્વેષાદ્રિ સમાહસન્ધિચાના નાશ કરવા માટે ક્ષણે ક્ષણે શરીરમાં રહેલ હું. આત્મા એક છું. બાકી શરીર, મન, વાણી, ધર, કુટુંબ, ધન, વગેરે જે કંઇ દૃશ્ય દેખાય છે તે હું નથી. જે જે પદાર્થાના સાગ છે તેના અવશ્ય વિયોગ થાય છે, હું કાણુ છું ! મારૂ કાણુ છે ? હું કર્યાંથી આવ્યા ? અને કયાં જઈશ ? એ વાકયનું સ્મરણ કરી પોતાના આત્માને સ જડવતુએથી ન્યારા અને અને ત્ અર્થાત આકાશ પેઠે સ્થિર નિર્વિકાર ભાવવે. એવી ભાવના ભાવતાં આત્મામાં ધ્રુવલ જ્ઞાન પ્રગટે છે અને આત્મા સર્વ દુઃખોથી મુક્ત પ્રભુ બને છે. આત્માને ધ્રુવ નિર્વિકાર ભાવવા. જે હાલે ચાલે છે તે ક્રપુદ્ગલ
છે તે હું આત્મા નથી એવા નિશ્ચય કરો. વિકારથી આત્મા ન્યારી છે, જે સક્રિય છે તે જડપુદ્ગલ છે એવા નિશ્ચય કરીને જ્યાં સંક્રવિકલ્પ નથી કેવલજ્ઞાનાનન્દ સ્વરૂપ છે. એવા આત્માના ગર્પને અનુભવો. આખી દુનિયામાં સત્ર પઢાર્યાંથી શ્રેષ્ઠ આત્મા છે. આત્માની પાસે મન રહે છે તે સ`કલ્પવિકલ્પ મનન કાર્ય કરે છે પશુ તે આત્માથી શ્રેષ્ઠ નથી. મત અને આત્મા બન્નેની શક્તિની પરીક્ષા કરવામાં કાઇ પરીક્ષક પરીક્ષા કરવા વિચારે કે સર્વ પટ્ટાૉંમાં દાણ આગળ જાય છે અર્થાત્ કયા પદા છે તે સથી શ્રેષ્ઠ થૈને આગળ આવે છે ! મન, વાણી, કાયા, ક્રમ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આક્રાશાન્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, સાગર, જલ, અગ્નિ, વાયુ વગેરે પદાર્થોં છે પણ કોઇ ફિાઇના વેગમાં અર્થાત્ પ્રભુતાની શક્તિની ગતિમાં, આત્મ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મને પહોંચી શકે તેવું નથી. આત્માની આગળ મન કશા હિસાબમાં નથી, કારણ કે મનને આત્મ સ્વવશ કરી શકે છે તથા મનવાણી કાયાને કર્તા પણ આ મા છે અને તેઓને સંહર્તા પણ આત્મા છે. કમમેહ જે કે અજ્ઞાનદશામાં આત્મા ઉપર જય મેળતે હેય એવું જણાય છે પણ જ્યારે આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે તે કમમેહનો નાશ કરી શકે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર યમલેકપાલ ગ્રહે વગેરે પણ આત્માની ભક્તિ ઉપાસનાધાને સમાધિ કરે છે અને આત્મા પરમેશ્વરની સત્તાથી વતે છે. ધર્મસ્તિકાય દ્રવ્ય છે તે અજીવ લે કાકાશ વ્યાપક છે. તે જડ હેવાથી પોતે પોતાને જાણી શકતું નથી, તે આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે જડ અને જીને ચાલતાં સહાય આપવામાં નિમિત્ત કારશુપે વતીને આત્માની તાબેદારી સ્વીકારે છે, અધર્માસ્તિકાયદ્રવ્ય, અરૂપી જડ અને કાકાશ વ્યાપક છે તે જડ અને જીવોને સ્થિરથવામાં નિમિત કારણુપે વતે છે અને આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે વધીને વર્તે છે તેને પ્રકાશક આત્મા છે તેથી તે આત્માની પ્રભુતા સ્વીકારી તેની શ્રેષ્ઠતા સ્વીકારે છે. આકાશારિતકાયદ્રવ્ય અરૂપી અને કાલેક વ્યાપક દ્રવ્ય છે તે સત છે પણ જ્ઞાનાનંદરૂપ નહીં હોવાથી જડ અરૂપી છે તેમાં જડ અને છ રહે છે, સર્વ પદાર્થોને આધારે છે પણ તે આત્માની શ્રેષ્ઠતાની આગળ દેડી શકતું નથી. જીને અને અજીવ પદાર્થોને અવગાહના આપવારૂપ તે પિતાને ધમ બજાવે જાય છે પણ તે સ્વ અગર પરને પ્રકાશ કરી શકતું નથી. આત્માની જ્ઞાનાજ્ઞા પ્રમાણે તે સ્વગુણપર્યાયે વર્તે છે તેથી તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે તેનાથી આત્મા અનંતગુણ શ્રેષ્ઠ છે. પુગલદ્રવ્ય પરમાણુરૂપ છે તેનામાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. જે જે પદાર્થો રૂપી વર્ણ, ગંધ રસ સ્પર્શવાળા છે, તે સર્વ પુદગલદ્ર
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યના પર્યા છે. જડમાં પુગલ સર્વર સર્વને દેખાય છે. પ્રકાશ, અંધાર, ઉદ્યોત, શબ્દ, વગેરે સર્વ પુદગલ છે. અને જે જે દેખાય છે, કાને જે જે સંભળાય છે, નાકથી જે જે સુંઘાય છે, જીભથી જે જે રવાદાય છે, ત્વચાથી જે જે શીતઉષ્ણ વગેરે સ્પર્શ છે તે સર્વ વિષે પુદગલ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, વગેરે જે દેખાય છે તે પુલ છે. વસ્ત્ર, શયા, ઘર, પૃથ્વી, જલ, સાગર, સૂર્ય ચંદ્ર વગેરે જે કંઈ દેખાય છે તે પુદ્ગલ પર્યાય છે, અને તેમાં રહેલા આત્માઓ તે વસ્તુતઃ અરૂપી હેવાથી બાહ્ય આંખથી દેખી શકાતા નથી. કેવલજ્ઞાનથી અરૂપી આત્માઓ દેખાય છે. પુદગલ દ્રવ્યનાં આઠે કમ બનેલાં છે. અનંત પરમાણુઓને બનેલે પદાર્થ છે તે આંખે દેખી શકાય છે. કેટલાક પુદગલ પદાર્થો તે આંખેથી દેખી શકાતા નથી. પુદગલ પરમાણુઓના જથ્થાથી અંધથી–મનવાણી કાયા બને છે, સ્થળ ઔદારિક શરીર, દિવ્ય વૈક્રિય શરીર, વાસનારૂપ લિંગ શરીર, અષ્ટકમરૂપ કાશ્મણ શરીર અને રાગદ્વેષની પ્રકૃતિથી બનેલ સર્વ પ્રકૃતિ છે તે પુદ્ગલદ્રવ્ય છે. પુદ્ગલદ્રવ્ય જડ છે તે જડપદાર્થોને અને ચેતનને જાણી શકતું નથી. જડપુદ્ગલ શરીરે પણ જ્ઞાન અને આનંદથી રહિત છે. જડપુદગલ પર્યાયોને ઉપયોગ કરનાર આત્મા છે, જડપદાર્થોને અને કરૂપમાં ફેરવી તેઓના આહારવાસ આદિ અનેકરૂપે ઉપયોગ કરનાર આત્મા છે, કમ ગમેતેવાં છે પણ તેનું કર્તાપણું, ભોક્તાપણું અને હર્તાપણું આત્માને ઘટે છે. આત્મા અને પુદગલ પર્યાય એ બેના મિશ્રણવાળું મન છે તેમાંથી જડને ભાગ છે તે જડમાં ભળે છે અને આત્માને ભાગ છે તે જ્ઞાનરૂપથી શુદ્ધજ્ઞાનમાં ભળી જાય છે. દરાજ લેકમાં સર્વત્ર આકાશમાં પુલ પરમાશુઓ ને પુદ્ગલ સ્કંધે ભરેલા છે. પુલ બે પ્રકારના છે. ૧ સચિત્ત પુદ્ગલ રકંધ અને ૨ અચિત્ત પુદગલ કંધે તેમાં
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ જે પુર, કર્માદિરૂપે જીવેને લાગ્યા છે તે સચિતપુદગલ છે અને જે પુદગલ ક ને લાગ્યા નથી તે અચિત્ત પુગલ રક છે. સચિત પુદગલ કંધે અનંતા છે અને અચિંત્ત પુદગલ રક અનંતા છે અને પુદગલ કંધેથી છૂટા પરમાણુઓ પણ અનંતા છે, દુનિયામાં જેટલા પરમાણુઓ અને તેના રહે છે તેને એક જીવે શરીર, મન, ભાષા, થાસે , કર્મ, આહાર પાણી આદિરૂપે અનંતી વાર ગ્રહણ કરીને મૂક્યા છે. હાલ શરીર, વસ્ત્ર, ભેગે પગની સર્વ વસ્તુઓ દેખાય છે તે સર્વે એક વખત પોતાના પૂર્વજન્મની દેહે હતી અને હાલ જે આપણે કારમાં બેઠા છીએ, જે ઉપાશ્રયમાં બેઠા છીએ તેની ઈ વગેરે સર્વે પુદગલ ધિ કઈ કાલે આપણા શરીરરૂપે હતા. હાલ જે પુદગલ વસ્તુઓને આપણે ખાઈએ છીએ તે વખતે આપણાં શરીર હતાં. એમ દુનિયામાં રહેલી સર્વ જડપુદગલ વસ્તુઓને અનંતરૂપે અનંતી અનંતીવાર અનંત જીવિએ વાપરી છે. એક જીવે દુનિયાના સર્વ પરમાણુઓને દારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, થાસે છવાસ, મન અને કામણ વર્ગણિરૂપે અનંતી અનંતીવાર પરિણમાવ્યા છે. આપણે જે લેખ. ણથી લખીએ છીએ તે કોઈ કાલે આપણું તથા આપણા પ્રિનું શરીર હતું. પુદગલદ્રવ્યના રક મળે છે અને વિખરે છે માટે તે પુદગલદ્રવ્ય કહેવાય છે. પુદગલદ્રવ્યમાં જાણવાની તથા આનંદ અનુભવવાની શક્તિ છે. આત્માના ખપમાં પુલ ધે ખરેખર કર્મદશામાં આવે છે. આત્માના જ્ઞાનની આજ્ઞા પ્રમાણે પુગલદ્રવ્ય પોતાને ધર્મ બજાવે છે તેથી તે આત્માની હરિફાઈમાં આગળ જઈ શકતું નથી પણ તે આત્મારૂપ પરમેશ્વરની જ્ઞાન આજ્ઞા પ્રમાણે સેવક થઈ વતે છે. આત્માની હરિફાઈમાં કાલદ્રવ્ય પણ પાછળ રહે છે. ઈન્દ્ર ચંદ્ર વગેરે દે તથા આધ્યાત્મિક પરિભાષાએ ઈન્દ્રિરૂપી દે પણ આત્માની સત્તાઓ જીવી શકે છે.
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહમાંથી આત્મા જતાં બાહ્ય ઈદ્રિ અને દેહ જડ હૈ વતે છે માટે સર્વ વિશ્વમાં આત્મા એક મહાસની શક્તિ ગતિમાં આગળ રહેનાર પરમાત્મા, પ્રભુ પરબ્રહ્મ, પરમેશ્વર છે તેને કઈ પહોંચી શકે તેમ નથી. આત્માની જ્ઞાનાજ્ઞાનું ઉલ્લંઘન કાઈ કરી શકતું નથી અર્થાત આત્માનું અતિક્રમણ કરીને કોઈ વર્તતું નથી એ મહાન આત્મા તે શરીરમાં રહેલ છે. તે જ સારામાં સાર અને ઉપાદેયમાં ઉપાદેય છે. જેનામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, શક્તિ છે તે આત્મા ચેતન છે. આત્માની અનંત શક્તિ છે. સર્વ દુનિચાને ઉપરી આત્મા સદાકાલ પોતાના જ્ઞાનાનન્દ ગુણમયી છે. જ્ઞાન અને આનંદ વિનાના દુનિયાના સર્વ પદાર્થો ખરેખર કંઇ પણ સુખ આપવાને શક્તિમાન નથી. સિકંદરે છેવટે ભરતી વખતે કહ્યું કે અરે મેં મેટી લડાઈઓ કરી, ઘણા દેશે જીત્યા, પણ મને સત્ય આનંદ મળે નહીં. શરીરમાં રહેલા આત્માની મેટાઈ જાયા પછી તેની જ્ઞાનાજ્ઞા પ્રમાણે વર્તનાર અન્ય દ્રવ્યને કોણ દાસ બની મેહ પામી શકે? મનુષ્ય !! તમારા શરીરમાં રહેલા આત્મામાં આ નંદ જ્ઞાન ભર્યું છે તેને તમે પ્રગટા! તેમ આ શ્રુતિને આશય છે. શ્રુતિને માને, ભણે પણ આત્માં ઉંડા ઉતર્યાવિના અને મેહને નાશ કર્યાવિના આત્માને જ્ઞાનાનંદરૂપે અનુભવી શકવાના નથી માટે જાગ્રત થાઓ.આત્મામાં આનંદ અને જ્ઞાન એ બે મુખ્યપણે વર્તે છે. વિદ્વાન બ્રહ્મ, સરવારિત્રલ II શુતિ આત્મા છે તે જ્ઞાન અને આનંદથી ભિન્નનથી.આનંદ તેજ રસ છે. જો વૈaહ્યા શુતિ | આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. વસ્તુતઃ આનંદ રસને અપ (વેદમાં) કહેવામાં આવ્યું છે. કારણ કે આનંદ રસ તેજ આત્માનું જીવન જેલ છે. આનંદ સ્વરૂપ આત્મા છે. જે જે અંશે આનંદસ પ્રગટયે તે તે આત્મારૂપ પ્રભુ પ્રગટયા અને તેજ અનુભવાય છે એમ જાણવું. સર્વ વિશ્વલે કોના વિચારે, આચાર, ઉદેશનું રહસ્ય એજ છે કે
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ આનંદ પ્રાપ્ત કરે. તેઓની સર્વ પ્રવૃત્તિ ખરેખર આનંદ પ્રાપ્ત કરવાને માટે છે, પણ આત્માને ઓળખ્યા વિના અને મેહને સર્વથા નાશ કરી આત્મરૂપ થયા વિના તેઓ જડવિષયેથી આનંદ મેળવી શક્તા નથી. જડવિષયે પણ આનંદ માટે કામ્ય છે પણ તે જડ હેવાથી તેમાં આનંદ નથી. આત્મામાં આનંદ છે એ દૃઢ નિશ્ચય કરી સર્વ બાહ્ય વસ્તુઓમાં થતે મેહ ટાળતાં આત્માના આનંદને અનુભવ થાય છે. માત્ર ત્રત્રનો આનંદ તેજ બ્રાનું રૂપ છે એ નિશ્ચય કરનારા બ્રહ્મજ્ઞાની છે તે આત્માનંદમાં મસ્ત હૈ અવધૂત બની સર્વત્ર બ્રહ્માનંદ દ્રષ્ટિએ વતે છે તે કોઈનાથી ભય પામતે નથી. આત્માનંદ ઉપર આવરણ કરનાર મિથ્થાબુદ્ધિ મેહ છે તેને આત્મજ્ઞાનથી નાશ થાય છે તેથી મનથી કપાયેલાં સર્વ દુખને નાશ થાય છે. આનંદભાવનાથી સર્વદા વ. દેહમાં વ્યાપી રહેલા આત્માને આનંદમય દેખે. ઘરમાન સંઘ, નિર્વિકાર નિરામ ધાનાણીના ન પારિત, નિરવે શરિયત | બુતિ પરમાનંદ સંપન્ન, નિર્વિકાર, નિરામય, એવું બ્રહ્મ નિજ દેહમાં રહેલ છે પણ ધ્યાનહીન મનુષ્ય પોતાના હૃદયમાં દેખી શકતા નથી. મનમાં સંકલ્પ વારીને આત્માના ઉપગમાં વર્તવું તેમ કરતાં ઈન્દ્રિય અને મનથી પર આત્માને આનંદ પ્રગટે છે, તે ત્રણ ભુવનમાં માઈ શકતું નથી. આત્મામાં રહેલા જ્ઞાનને વાયુની ઉપમા આપી છે. વાયુ જેમ સર્વ જીને પ્રાણ છે તેમ જ્ઞાનવાયુ તે સર્વાત્માઓને ભાવ પ્રાણ છે. જ્ઞાનથી આત્મા જીવતે છે. મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન એ પંચજ્ઞાન તેના ભેદે જેમાં વર્તે છે તે આત્મા બ્રહ્મ પરમેશ્વર ચેતન છે, એવા આત્માને દિલમાં શે! સર્વતીર્થરૂપ આત્મા છે એવા આત્માને ધ્યાનસમાધિશુદ્ધોપગથી પામી શુદ્ધાત્મ રૂપ બને ! સ્યાદ્વાદ દૃષ્ટિએ પરસ્પર આવતા વિરોધને પરિહાર કરીને આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदेजति तन्नेजति तहरे तद्वन्तिके। तदन्तरस्य सर्वस्य तदुसर्वस्यास्य बाह्यतः॥५॥
શબ્દાર્થ–તે ક્રિયા કરે છે, કંપે છે. તે ક્રિયા કરતું નથી, અક્રિય છે, અકંપ છે. તે દૂર છે તે સમીપ છે. તે સર્વના અંતરમાં છે. તે આ સર્વની બહાર છે.
અનુભવાઈ–બાહ્યકર્મષ્ટિથી, વા વ્યવહારષ્ટિથી આ ભત કરે છે, હાલે છે, ક્રિયા કરે છે એમ જણાય છે. બહિરાત્મીઓની–અજ્ઞાનીઓની દૃષ્ટિએ તે હાલતું ચાલતું સક્રિય દેખાય છે, પણ જ્ઞાનીઓની શુક્રનિશ્ચય દૃષ્ટિથી અક્રિય, નિષ્પકંપ, સ્થિર આત્મતત્ત્વ દેખાય છે. આત્મજ્ઞાનએ આત્માને અક્રિય દેખે છે કર્મyગલને સક્રિય દેખે છે. તેઓ કર્મ અને આત્મા બેને બેના વરૂપથી ભિન્ન ભિન્ન દેખે છે અર્થાત કર્મને સક્રિય દેખે છે અને આત્માને વસ્તુત આકાશની પેઠે અક્રિય દેખે છે. કર્મના સંબંઘથી આત્મા વ્યવહારે સક્રિય જણાય છે, પણ તે કર્મની ઉપાધિના લીધે જાણવું. સ્ફટિકમણિમાં જે રંગ ભાસે તેવું તે દેખાય છે. સ્ફટિકમણિની સામે લાલ પદાર્થ ધરવામાં આવે તે લાલ દેખાય છે અને કૃષ્ણરંગી પદાર્થ ધરવામાં આવે તે તે કૃષ્ણરંગી ભાસે છે. વસ્તુતઃ સ્ફટિકમણિ છે તે લાલ-રક્ત પણ નથી અને કૃષ્ણ પણ નથી. તેમજ આગગાડીમાં બેસનારને જેમ વૃક્ષ વગેરે ફરતાં લાગે છે પણ વરતુતઃ તે કરતાં નથી. તેમ આત્મા પણ વસ્તુતઃ અપ્રિય છે છતાં મહાદિકર્મથી–પમાન સક્રિય લાગે છે. કર્મવેગે આત્મા સક્રિય છે અને કમરહિત આત્મા નિષ્ક્રિય છે. સર્વ ક્રિયાઓમાં આત્મા અક્રિય છે. ક્રિયાઓ માત્ર પુદ્ગલ દ્રવ્યને છે અને આત્મા તે અક્રિય છે. એમ જાણ્યા પશ્ચાત આત્મા, સર્વ કર્મો કરતે છતે પણ ઉપયોગ અક્રિયરૂપે રહે છે. અજ્ઞાની જે જે
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિયાવંત પદાર્થો દેખે છે તેને આત્મા માને છે. મન વાણી કાયા અને અષ્ટ પ્રકારનાં કર્મ તે સક્રિય છે. તે આત્મા નથી એમ નિશ્ચય કરે. રાગદ્વેષની પરિણતિ પણ અપેક્ષાએ સક્રિય વિકારી છે તેથી તે આત્મા નથી એમ નિશ્ચય કરી શુદ્ધાત્માને અદિયરૂપ અનુભવે કે જેથી આત્માને પૂર્ણાનન્દ અનુભવાય. રાગદ્વેષના વિચારે તે શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા સ્થિર ધ્રુવ છે. આમને આત્માની દૃષ્ટિથી દેખવામાં આવે છે તે અક્રિય છે અને રાગ દ્વેષ મોહ દષ્ટિથી સક્રિય છે. વ્યવહારનયથી આત્મા સક્રિય છે અને નિશ્ચયનયથી અક્રિય છે. તે બ્રહ્મ આત્મા દૂર છે અને તે પાસે છે. બહિરાભી અજ્ઞાનીઓથી આત્મા કરેડે ગાઉ દૂર છે અને જ્ઞાનીઓના હૃદયમાં પાસે છે. શ્રીમદ્દ પરમગી પરમજ્ઞાની શ્રીમદ્ આનંદઘનજી શ્રી ધર્મનાથના સ્તવનમાં
छ-दोडत दोडत दोडत दोडियो, जेती मननीरे दोड जिनेश्वर, प्रेमप्रतीत विचारो दूकडी, गुरुगम लेजोरे जोड, जिनेश्वर. धर्म ॥ ४ ॥ परमनिधान प्रगट मुख आगळे, जगत ओलंघी हो जाय, जिनेश्वर. ज्योतिविना जुओ जगदीशनो, अधोअंध पलाय. વિનેશ્વર, ધ પ . શ્રીમદ્ આનંદઘનજી કહે છે કે મનવડે પ્રભુને પામવા જેટલી મનની ગતિ હતી એટલે હું દે, પણ આત્માને પાપે નહીં. પણ જયારે આભાના પ્રેમની આત્મજ્ઞાનથી ધૂન લાગી ત્યારે મેં હૃદયમાં પ્રભુને દીઠા અને પ્રભુને પામે. ગીતાર્થગુરૂની ગમ લીધા વિના પ્રભુને પરખી શકાતા નથી માટે ત્યાગી જ્ઞાની અનુભવી સ્યાદ્વાદી ગીતાર્થ ગુના અનુભવને લઈ હે ભવ્ય ! તમે પ્રભુને પામવા પ્રયત્ન કરશે. વળી જ્ઞાની મહાત્મા જણાવે છે કે આત્મારૂપ પરમનિધાન આપણી જ્ઞાન અને હામે છે પણ તેને દુનિયાના લેક મેહથી અંધ બની ઓળંગીને જડવસ્તુઓમાં પૂર્ણનન્દ પ્રભુ શોધવા જાય છે, ત્યાં કયાંથી સુખ મળી શકે? આખે વિના અને સૂર્યના પ્રકાશ વિના આંધળાઓને -
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધળા દુનિયાના લોકો પરસ્પર દેરી રહ્યા છે. સૂર્ય છતાં આંધળાએ દેખી શકતા નથી. આત્મજ્ઞાનના પ્રકાશ વિના અજ્ઞાની મેંહી મનુ,
બે અધા છે તેથી આત્મરૂપ પરમેશ્વર પરાર્ધ ગાઉ દૂર છે. સમ્યગદૃષ્ટિ નિર્મોહી પોતાના હૃદયમાં આત્મરૂપ પ્રભુને દેખી શકે છે. જડપદાર્થોમાં પ્રભુ આત્મા બ્રહ્મ રામ અરિહંત મહાવીર નથી. આત્મજ્ઞાનથી આત્મા પોતે પોતાને પ્રભુરૂપે અંતરમાં દેખી શકે છે, તેવા જ્ઞાનીના હૃદયમાં જ્ઞાનાગ્નિરૂપ પ્રભુ પ્રકાશ્યા કરે છે અને સર્વ: કર્મને બાળી ભમ કરે છે. વરસુવનમાં ગાય પણ, ગરીબ વયાંયરે, રા મીતર. વોર્નયા તો, મુની સીટ રચય (ભજન સંગ્રહ પ્રથમ ભાગ) સાત્ત્વિક જ્ઞાનવૃત્તિ કહે છે કે આત્મારૂપ પરમેથરને મળવા માટે બાહ્ય પદાર્થોમાં શોધતાં ચૌદરાજકમાં ભમી પણ ત્યાં પ્રભુને દીઠા નહિ. પણ જયારે હૃદયમાં જ્ઞાન ધ્યાનથી શે; કરી તે શરીરમાં રહેલા આત્મારૂપ પરમાત્મા પરખાયા–રાગ ષના અજ્ઞાનના કરેડ પડદાઓને ચીરીને જે હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરે છે તે સ્વયમેવ આત્મપ્રભુપે ભાસે છે. યજુવેદ –૪–૫ માં પણ મૂલ સંહિતામાં ઉપર પ્રમાણે પાઠ છે તે નીચે મુજબ છે. સતિ ગતિ તપૂરે તનતા તન્નાહા સર્વઆ તદુસાચા વાહ્યતઃ ૪–૨–૫ યજુર્વેદની કૃતિ છે તેજ. આજ ઉપનિષમાં દાખલ છે. આ સૂકત મંત્રને ઉદેશ એ છે કેઆત્મા પ્રભુનું શુદ્ધસ્વરૂપ અવધવું અને પ્રાપ્ત કરવું–પૂર્ણ જ્ઞાન અને પૂર્ણતંદને આવિર્ભાવ કરે. પૂર્ણજ્ઞાનાનન્દમય પરમેશ્વરને અનુભવ શરીરમાંજ આત્મારૂપ પરમેશ્વર છે તેથી તે મનુષ્યો .In જ્યાં ત્યાં પોતાના શરીરમાં અને અન્યના શરીરમાં પરમેશ્વરને અનુભવે સર્વ પ્રાણુઓના તથા સર્વ વિશ્વવતિજીના અંતમાં આભારૂપ પરમાત્મા છે તથા આપણુ પોતાના શરીરની બાહિર રહેલા સર્વ વિથ પ્રાણુઓના અંતરમાં આત્મા, બ્રલ પરમાત્મા છે.
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જા
એવા નિશ્ચય કરો અને તે પ્રમાણે વર્યાં. સર્વ પ્રાણીઓમાં આત્મ પ્રભુને ઢેખા, જેવા તમે છે તેવા સર્વ જીવે છે. તમારામાં અનેવિશ્વ જીવામાં અભેદ્યતા દેખા અને આત્માઓની સાથે લાગેલી ક પ્રકૃત્તિયાને આત્માઓથી ન્યારી દેખી સર્વજીવાપર આત્મભાવ ધાણુ કરો. આપણામાંઅને આપણી દુર અન્જ જને જે પ્રાણીઓ રહેલા છે તે સવમાં આત્મતત્ત્વ એક સરખુ` છે. માટે પાસે અને દર આત્માને દેખા. હાલતાદિને હાનિ ન કરો અને સિદ્ધુ યુદ્ થએલા પરમાત્મા કે જે સદા સ્થિર છે તે પણ આત્મતત્ત્વપ છે એસ અપેક્ષાએ દેખા અને દરિયામાં પડેલે મનુષ્ય સર્વ બાજુએ જલ દેખે છે તેમ તમે સત્ર વિશ્વમાં પ્રાણધારી માત્રમાં બ્રહ્મતત્ત્વના અનુભવ કરો અને સર્વનયાની સાપેક્ષાએ આત્મત્ત્વને માની સર્વ પ્રકારના વિચાર કઢાગ્રહવાદાથી મુકત થાઓ, અને એવા માર્ગમાં વહી પૂર્ણ જ્ઞાનાનન્દમય બનો અને મેહ વગેરે સ ક્રમને હઠાવા એજ મનુષ્ય જીવનના ઉદ્દેશ છે, એમ નિર્ધાર કરી રાગદ્વેષની વૃત્તિયાના ક્ષય કરવાનો પુરૂષાર્થ આરંભવા. પોતાના શરીરમાં આત્મા પાસે છે પણ જ્યાંસુધી માહ છે ત્યાંસુધી તે અનુભવાતા નથી. આત્મા પાસે છે એમ જાણ્યું પણ તેના અનુભવ તે રાગદ્વેષના ક્ષય કર્યાંથી પ્રગટે છે. જ્યાંસુધી મનમાં માઠુ છે ત્યાંસુધી આત્મા કરોડા ગાઉ દૂર છે. જેમ જેમ મેહનો ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માનુભવ પ્રગટતા જાય છે. આત્માપ પરમેશ્વરનું દર્શન કરવુ હાય તેમાએ અષ્ટાદશ પાપસ્થાનકથી મુક્ત
"
વું જોઇએ. અષ્ટાદશ પાપસ્થાનક નીચે પ્રમાણે છે. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, (૬) ક્રોધ, (૭) માન, (૮) માયા, ૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહુ (૧૩) અભ્યાખ્યાન, (૧૪) વૈશુન્ય, (૧૫) અતિઆરતિ, (૧૬) પરંપરવાદ, (૧૭) માચામૃષાવાદ, (૧૮) મિથ્યાત્વશય, એ
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાદશ પાપથાનકેથી મુક્ત થવાને વિચાર દર્શાવવામાં આવે છે. પ્રાણાતિપાત–પ્રાણુઓની હિંસા કરવી તે પ્રાણાતિપાત છે. દયામય હદય બનવાથી હિંસાબુદ્ધિને નાશ થાય છે. આત્મા પ્રભુને હિંસા ગમતી નથી. હિંસા કરવી તે પ્રભુના સ્વભાવથી વિરૂદ્ધ મેહ શયતાનને સ્વભાવ છે. દયામય હૃદયમાં પ્રભુને અનુભવ આવે છે. હિંસાબુદ્ધિને પરિણામ જેમ જેમ ટળે છે તેમ તેમ હૃદયમાં કારૂણ્ય પ્રભુનું પ્રાકટય થાય છે અને છેવટે શુદ્ધાત્મપ્રભુનું પ્રાકટય થાય છે. જ્યારે પરમાત્માનાં દર્શનની ઈચ્છા પ્રગટે છે ત્યારે સર્વ પહેલાં દયાદેવિીની સેવા કરવી પડે છે. દયા યાને અહિંસાક્ષી માતાના ઉદરમાંથી જેઓ જન્મીને બહાર પડે છે તેઓને પ્રભુરૂપ પિતાનું આ સન પ્રાપ્ત થાય છે અને તે જ સાચા પ્રભુના પુત્રો તરીકે પ્રગટે છે. દયા વિના કેઈ પણ રીતે આત્મપ્રભુની પ્રાપ્તિનો માર્ગ નથી. ૫શુઓ વગેરેની હિંસાબુદ્ધિ ટળ્યા વિના આત્માની શુદ્ધિ થતી નથી, અને આત્મશુદ્ધિ થયા વિના સત્ય આનંદ નથી. અન્ય જીને આત્મ સમાન જાણવાથી હિંસાવૃત્તિ ટળે છે. હિંસાવૃત્તિ તે પણ વૃત્તિ છે. મનવાણી કાયાથી હિંસાને ત્યાગ કરવાથી મનવાણી કાયાની શુદ્ધિ થાય છે. કેટલાક હિંસા પરિણામી દેવ અને દેવીઓ યક્ષે પ્રેતો વગેરે પણ શુદ્ધાત્મપ્રભુને પ્રાપ્ત કરી શકતા નથી. હૃદયમાં હિં. સાને પરિણામ રહેતું નથી ત્યારે હૃદયમાં પ્રભુને સાક્ષાત્કાર થાય છે. પ્રાણીઓની હિંસા કરવાથી પરમેશ્વર પ્રસન્ન થતા નથી. સર્વ જીને પ્રાણ પ્રિય છે, કેઈને મરવું પ્રિય નથી, માટે અને પ્રાસેના નાશની બુદ્ધિપ્રવૃત્તિથી મુક્ત થવું. શત્રુઓના આત્માઓનું પણ અપ્રિય ન ઈચ્છવું અને અપ્રિય ન કરવું. શત્રુઓના પ્રાણેને નાશ કર્યાંથી તેઓની પોતાના પ્રતિની શત્રુત્વવૃત્તિ ટળી જતી નથી પણ શત્રુઓના આત્માને આત્મવત્ માની વર્તવાથી આત્માને પ્રકાશ થાય છે. હિંસામાં ધર્મ નથી પરંતુ અધર્મ છે. હિંસાથી
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિઈને પ્રભુને સાક્ષાત્કાર થયેલ નથી અને થવાનું નથી. હિંસાથી
ઈને સત્યસુખ મળ્યું નથી અને ભવિષ્યમાં કોઈને સત્યસુખ મળશે નહિ. અહિંસાના વિચારથી મનને ભરી દેવું અને અહિંસાચારથી વર્તવું.અસત્યવિચારાચાર માન્યતા પ્રવૃત્તિમાં હિંસા છે અને સત્યવિ. ચારાચારમાં અહિંસા છે. અસત્ય બોલવું નહિ, અને અસત્ય બોલ. નારની પ્રસંશા કરવી નહિ. સત્ય જાણવું અને સત્ય આદરવું. સરાનારિ ઘોષ: સત્યથી કોઈ ધર્મ નથી. અસત્ય એ અંધકાર છે અને સત્ય એ પ્રકાશ છે. ક્રોધ, માન, માયા, લાભ અને કામની વૃત્તિની પ્રેરણાથી અસત્ય વદાય છે અને અસત્ય કરાય છે. પરમાત્માની પ્રાપ્તિ થવામાં અંધકારની પિઠે અસત્ય વચ્ચે વિદ્ધ કરે છે. અસત્યમાં બળ નથી, સત્યમાં બળ છે. દરરોજ પ્રભુની પ્રાર્થના કરીને પ્રભુને કહેવું કે હે પ્રભો! હું અસત્ય માનીશ નહિ અને અસત્ય બેલીશ નહિ. આબરૂ, ધન, પ્રતિષ્ઠા સુખ વગેરેને પણ સત્યના માટે ભેગ આપીશ. હે પ્રભે ! તું સત્યરૂપ છે. સત્યના સન્મુખ જવું તે પ્રભુના સન્મુખ જવા જેવું છે. અસત્યને આગ્રહ ન કરે. સત્ય બોલવું અને અન્યોને સત્ય તરફ લઈ જવા. જ્યાં ત્યાંથી સત્ય ગ્રહણ કરવું. અસત્ય બોલાયું હોય તે પશ્ચાત્તાપ કરી ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત કરવું. સર્વપ્રકારના શાસ્ત્રમાંથી સત્યનું ગ્રહણ કરવું. પ્રભુ મહાવીર દેવ દયા અને સત્યથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ જણાવ્યું છે. સવાર ભયથી અસત્ય ન માનવું અને અસત્ય ન બોલવું. ક્ષણિક સુખની મિથ્યા લાલચે અસત્ય ન વધવું. આત્માને જ્ઞાન પ્રકાશ તે પરમસત્ય છે. અનેક દૃષ્ટિ બિંદુઓની અપેક્ષાઓ વડે સત્ય જોતાં સત્યની પ્રાપ્તિ થાય છે. અસત્યથી અનેક પ્રકારનાં પાપ પ્રકટે છે અને સત્ય બેલવાથી અનેક પ્રકારનાં પાપ ટળે છે. તેની શુતિ સત્યવડે પ્રભુ પમાય છે. સત્યનું અનંત બળ છે. મેહથી અસત્ય
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેલાય છે. હારે દુઃખ સહવા પણ સત્ય બોલવું. પથ્યપ્રિય, એવું સત્ય બેલવું. સત્ય બોલવું અને સત્યની કહેણી પ્રમાણે વર્તન રાખવું તેથી અસત્યથી મુક્ત થવાય છે અને આત્મારૂપ પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. અસત્યથી દુઃખ હાનિ છે. તે પ્રમાણે ચેરી કરવાથી મન વાણી, કાયાની હાનિ અને અત્યંત દુઃખ થાય છે. ચોરીનાઅન્ન ધન વસ્ત્ર વગેરેથી આત્મપ્રભુનું દર્શન થતું નથી. ચેરીથી પ્રભુ ખરેખર કરેડે ગાઉ દૂર રહે છે અને મેહરૂપ શયતાન પાસે રહે છે. ચોરી કરનાર પ્રસંગે સર્વ પાપોને કરે છે, તે પોતાના આત્માને છેતરે છે, તેને સર્વત્ર ભય ભાસે છે, તેને સ્વમમાં પણ નિર્ભયતા રહેતી નથી. કેઇની વસ્તુને ચોરવાથી અને ચોરવાની બુદ્ધિ કરવાથી મનવાણુકાયા અપવિત્ર બને છે, તે નરક સંમુખ જાય છે. પરમેશ્વરને હદયમાં અનુભવ્યા વિના કોઈને સત્યસુખ મળ્યું નથી અને મળનાર નથી. ભલે શહેનશાહ ચક્રવતી હોય તે પણ ચોરીની વૃત્તિ અને પ્રવૃત્તિથી પરમાનન્દને પ્રાપ્ત કરી શક્તો નથી. નરકના જેવાં દુખે સહન કરવાં પણ ચેરી ન કરવી. જડવસ્તુઓની. અહંતા મમતાથી મુક્ત થવાથી આત્મા તેજ પરમાત્મારૂપે પોતે પોતાને દેખે છે અને પોતે પોતાને મળે છે. ચેરીના વિચારે અને આચારોથી શાંતિ સુખ ગણ્ય કાલમાં પ્રગટનાર નથી એ દૃઢ નિશ્ચય કરી પ્રભુપ્રાપ્તિ માટે ચેરીને ત્યાગ કર. શેરને સહાય ન આપવી અને ચોરીની વસ્તુને વેચાતી પણ ન લેવી. અતેય ભાવથી વર્તતાં મનની શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ થતાં પરમાત્માનાં દર્શન થાય છે. આત્મપ્રભુના દર્શન કરવાની જિજ્ઞાસા જેઓને થાય છે તેઓ બ્રહ્મચર્યનું પાલન કરે છે. સ ગાભા ક્ષર્થે : તે આત્મા બ્રહ્મચર્યવડે પ્રાપ્ત થાય છે. દેહ વીર્યની રક્ષા કરવી અને મૈથુની ઈચ્છાઓને રાધવી તથા મૈથુનની પ્રવૃત્તિને ત્યાગ કરે. સુખની પ્રાપ્તિ માટે મિથુન કરવાની
થયા જમા
તે મારા
મન કરીને
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા થાય છે પણ તે કેવલ મેહ અજ્ઞાન છે. શરીરના ભાગથી ક્ષણિક કલ્પિત સુખની સાથે અનેક રોગો પ્રગટે છે તથા બળ, બુદ્ધિ, પરાક્રમ, આયુષ્યને નાશ થાય છે. શરીરના મૈથુન માટે એક બીજાના શરીરને ઈછતાં તેથી દુખની રાશિ પ્રગટે છે. ક્ષણિક મિથુન સુખની પાછળ અનંતગણું દુઃખ રહ્યું છે. પ્રભુ પરમાત્માનું
વરૂપ અનુભવ્યા વિના શાંતિસુખ નથી. આત્મામાં અનંત સુખ છે એ દૃઢ નિશ્ચય જેને થાય છે તે દેહવીર્યને બે દ્વારા નાશ કરતું નથી. પુરૂષ અને સ્ત્રી પરસ્પર એકબીજાના દેહના રંગમાં મુંઝાઈને દેહવીર્યને નાશ કરે છે તેથી દીર્ધકાલ જીવી શકતાં નથી, તથા દેહવીર્યના નાશથી ધ્યાનજ્ઞાન સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી અને મનની નિર્બલતાથી આત્માના વીર્યને પ્રગટાવી શકતાં નથી માટે બ્રહ્મચર્ય પાળી ઉર્વરેતા બનવું તથા નવનિધ બ્રહ્મચર્યનીવાડને ધારણ કરવી. સર્વ પ્રકારના પાંચેઈદ્રિના ભોગેની ઈચ્છાએની નિવૃત્તિ તે ભાવ બ્રહ્મચર્ય છે. આત્મા તે બ્રહ્મ છે તેમાં આનદરસથી રમવું તે ભાવ બ્રહ્મચર્ય છે. રાગદ્વેષની પરિણતિને ત્યાગ તે ભાવ બ્રહ્મચર્ય છે. મનને જડપદાર્થોમાંથી ભટકતું વારીને આભામાં મનને રમાવવું તે ભાવ બ્રહ્મચર્ય છે. સર્વ શુભાશુભ વિચાથિી મુક્ત થવું અને તેના કારણે અવલંબવા તે ભાવ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યથી મનવાણુકાયાની શક્તિ સુદૃઢ રહે છે અને મનવા
કાયાની શુદ્ધિ થાય છે તથા તેથી અનેક પ્રકારનાં પાપકર્મને બંધ થતું નથી. આત્માને આનંદરસ છે તેજ પ્રભુનું આનંદ સ્વરૂપ છે તેને પ્રાપ્ત કરવા માટે કાયિકવાચિક માનસિક બ્રહ્મચર્યની રક્ષા કરવી જોઈએ. આત્માને સત્યઆનંદ રસની પ્રાપ્તિ થતાં સર્વ પ્રકારના જડબેગ રસેની વૃત્તિને ઉપશમ થાય છે. બ્રહ્મચર્ય સમાન કાઈ ઉત્તમ વ્રત નથી. હડકાયા શ્વાનની પેઠે કામી પુરૂષો જ્યાં ત્યાં ભટકયા કરે છે, તેઓના હૃદયમાં મેહને વાસ હોય છે તેથી તેઓ
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાથી પ્રકટબ્રહ્મ ધણું દૂર ડાય છે. ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકા રના બ્રહ્મચર્યથી બ્રહ્મ પાસે આપોઆપ દેખાય છે માટે સર્વ પ્રકારના દુઃખરોગ ઉપાધિ આધિ વગેરેનો નાશ કરનાર બ્રહ્મચર્યની પ્રભુની પેઠે આરાધના કરતાં પ્રભુની પ્રાપ્તિ થાય છે, જેને પ્રભુ પ્યારા લાગે છે તેને લક્ષ્મી આદિ પરિગ્રહ પ્રિય લાગતા નથી. પ્રભુમાં પ્રેમ ભમતાભાવ પ્રગટે છે તો પછી ધનાદિકમાં પ્રેમ મમતા રહેતી નથી. જડવતુ ક્ષણિક છે તેના મેહ કરવા નિષ્ફળ છે. આ વિશ્વમાં કાઈ વસ્તુ મારી નથી તેની અદ્ભુતામમતા તે કેટલ ભ્રાંતિ છે એવા દૃઢ નિશ્ચય થયા પછી હૃદયમાં પાસે જ પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. શરીરમાં આત્મદેવ તે હું પોતે પોતાના છું. સર્વ આત્મા તે મારા છે અને સર્વે આત્માઓને હું છું. એમ ભાવના ભાવવી અને ધન આદિ સર્વ પદાર્થોં તે ધૂળના ઢગલા સમાન છે એવા નિશ્ચય થતાંની સાથે પ્રભુની ઝાંખી થાય છે. પરમેશ્વરપર પ્રેમ ધારણ કરીને પરમેશ્વર પ્રિય ગણવા હાય અને તેની પ્રાપ્તિ કરવી હાય તા સજડવસ્તુપર થતી મમતા મૂર્છા વૃત્તિના હામ કરવા જોઇએ. પોતાની આંખે બાહ્ય લક્ષ્મી ધર, રાજ્ય, કુટુંબ નષ્ટ થતું ઢેખવામાં આવે તે પણ શેક, ચિંતા, ખેદના એક અંશ માત્ર પણ ન પ્રગટે અને પ્રભુમાં મન મસ્ત રહેલું દેખાય તે સમજવુ કે આત્મરૂપ પરમેશ્વર નજીક પ્રગયા છે અને નજીક આપો આપ મળવાની તૈયારીમાં છે. મિરાષિની પાસે ઇન્દ્ર આવ્યા અને કહેવા લાગ્યા કે હૈ નમિરાજર્ષિ ! આ રૃખા ! શહેરની વચ્ચા વચ્ચે મિથિલા નગરીમાં તમારા રાજમહેલ સળગે છે. તમારી રાણીઓ અગ્નિમાં બળે છે તેની ખૂમા સભળાય છે માટે તેને બચાવે. મિરાજર્ષિએ કહ્યુ કે હે ઇન્દ્ર ! મારી મિથિલા નગરી નથી. આ જગમાં મારૂ કંઈ નથી અને મારૂં કંઇ પણ ખળતું નથી. શુદ્ધાત્મા તેજ હું છું તે ખળતા નથી અને તે હણાતા
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
નથી. મારૂ' જે કઈ છે તે અજ અવિનાશી બ્રહ્મ સ્વરૂપ છે. એ પ્રમાણે શુદ્ધાત્મા પ્રભુમાં મગ્ન થયેલા નમિરાજર્ષિની ઈન્દ્રે સ્તુતિ કરી અને પેાતાની ઇન્દ્રજાળ સંકેલી દીધી. નવનંદની સુવર્ણની ડુંગરીએ પણ તેની સાથે ગઈ નહીં. તેઓ હાથ ઘસતા અને રાતા મરી ગયા. આખી દુનિયાનુ ધન ધાન્ય પોતાની પાસે આવે અને તેથી જે મનમાં હર્ષાયમાન થૈને પ્રભુને ઉપકાર માને છે તે પ્રભુને આળખતેા નથી અને તેનાથી કરાડા ગાઉ દૂર પ્રભુ છે. પ્રભુને પ્રાર્થીને જે ધનાદિકની પ્રભુ પાસે યાચના કરે છે તેને પ્રભુ પ્રિય નથી પણ ધન વગેરે જડવતુ પ્રિય છે એવા જડ લોકોની પાસે ચેતન પ્રભુ હાતા નથી. ધન વગેરે જડ ક્ષણિક વસ્તુએ છે. તે પ્રભુ નથી અને તેની પ્રભુને ભેટ ચડાવવાથી પ્રભુ મળતા નથી. જડ વસ્તુઓ મણિરત્ન સુવણ વગેરેના પ્રભુને ખપ નથી. પ્રભુને જડ વસ્તુઓ પ્રિય નથી. જેને ધનપર અડુંતા મમતા છે અને પ્રભુ કરતાં તેની અનંતગુણી માયા આરાધના કરે છે તેની પાસે પ્રભુ નથી પણ શયતાન છે, આત્મારૂપ પ્રભુને પ્રિય ગણવા હાય તા ધનાદિક જડવતુએ હાય વા આવીને જાય તે પણ તેથી મમતા શાક ન થવે જોઇએ. ગરીબ દુઃખી વગેરેના ભલામાટે ધન વગે રૈના ઉપયોગ કરવા, ત્યાગીઓએ બ્રહ્મચર્ય અને પરિગ્રહવૃત્તિને ત્યાગ કરવા જોઇએ, અને આત્મપ્રભુમાં મન રાખવુ જોઈએ. જે મનુષ્યાએ ગૃહસ્થાવાસ સ્વીકાર્યાં હોય તેઓએ નિયમિત ખપ જેટલા અમૂાભાવે ધાન્યાદિક પરિગ્રહ રાખવા, પણ ધન તેજ સાધ્ય છે એવું જાણી તેમાં મેડ્ડી ન બનવું તથા ગૃહસ્થાવાસમાં પ્રજોત્પત્તિમાટે સ્ત્રી સમાગમમાં અમુક કાલે એક બે વખત આવવાની જરૂર છે એમ જાણી જે ગૃહા પ્રભુને પ્રાપ્ત કરવા સદાકાલ પ્રભુનું હૃદયમાં સ્મરણ કરે છે તેની પાસે પ્રભુનું હાજર રહેવુ થાય છે, પરિપૂર્ણ જ્ઞાન આનંદ શક્તિમય આત્મા તેજ પરમૈશ્વર પ્રભુ છે
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
એવુ સાધ્ય લક્ષ્યમાં રાખીને જગત્માં રહેવું પણ જગતની જંડેવસ્તુમાં બંધાઇ ન જવું એ પ્રમાણે જે વર્તે છે તે આત્મપ્રભુના જ્ઞાનાદિક ગુણાએ આવિર્ભાવ કરે છે. સંસારમાં રહેલી સર્વ વસ્તુઓ અનેક આકારરૂપે કર્યાં કરે છે જે ભેગાપભાગની વસ્તુ છે તે દાઈ વખત પેાતાની તથા સ્વપુત્રો વગેરેના શરીરના અગરૂપ હતી. હાલ જે શરીરમાં આત્મા રહે છે તે એક વખત પાતાના પુત્રનુ શરીર હતું એમ અનેકરૂપે પુદ્ગલરૂપી જડવતુએ દેખાય છે, તેને અનતીવાર કર્મધારી આત્માએ પોતાના શરીરઆદિપે ગ્રહી હતી અને મૂકી હતી, તેથી દુનિયાની ક્રાઈપણ વસ્તુપર માહ કરવા તે કેવલ મિથ્યાભ્રાંતિ છે. દુનિયાની વસ્તુ મેળવવાનું મુખ્ય કારણ આનંદરૂપ પ્રભુ પામવા તે છે, તે વસ્તુ વસ્તુતઃ આનંદ આપનારી નથી. કારણ કે તે ક્ષણિક છે, જે ખાદ્ય વસ્તુ સુખને માટે કલ્પાય છે તે બુદ્ધિ આદિ અન્યસંયેગે દુઃખમાટે પણ કપાય છે. જડધનાક્રિકમાં સુખ દુ:ખની કલ્પના શ્રાંતિ છે. વસ્તુતઃ તેથી સુખ પણ નથી અને દુ: ખ પણુ નથી. પરમેશ્વરનું ભજન ધ્યાન કરવામાં આહારાદિ વગેરે ઉપચાની વસ્તુઓના સગ્રહ કરવા પણ તેમાં મમતા ન ધારવી. ધન વગેરે ખાદ્યવસ્તુઓમાટે પરમાત્માની ઉપાસના કરવાથી તે વસ્તુ મળી શકે છે પણ પરમાત્મા મળતા નથી. પરમાત્માના જેવી દશા ધારવાથી પ્રભુ સ્વરૂપ ચૈને પ્રભુને પામી શકાય છે તેમાં વચ્ચે વિન્ન કરનાર ગૃડ લક્ષ્મી વગેરેની અહંતા મમતા છે તેના ત્યાગથી પ્રભુ પાસે અનુભવાય છે. જગમાં જે કંઇ પ્રિય ગણવું હોય તા આત્માઓને પ્રિય ગવા, પણ આત્માઓની સાથે લાગેલ જડવતુએને પ્રિય ન ગણવી એવી રીતે જે પ્રભુને પ્રિય ગણે છે અને દુનિયાની વસ્તુઓમાં હર્ષ, શોક, મમતા વગેરે કરતા નથી તેની પાસે પ્રભુ છે અર્થાત્ તે આપાપ પ્રભુરૂપ છે. પ્રભુને દિલ માં
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસે દેખવામાં વિદ્ધ કરનાર ક્રોધ છે. ક્રોધથી સર્વ ધર્મ સાધનાઓ નિલ જય છે. ક્રોધના ત્યાગથી આત્માની લબ્ધિથી પ્રગટે છે. ક્રોધ તેજ પોતાને શત્રુ છે. ક્રોધ અનેક પ્રસંગ પામીને પ્રગટે છે. આત્માને અનુભવ કરવામાં ક્રોધ વચ્ચે આડખીલી જે છે. ક્રોધથી કરોડ ગાઉ દૂર પ્રભુ છે, અને ક્ષમા શાંતિથી પ્રભુ પાસે છે. ક્રોધથી મનવા કાયાની અને આત્માની શક્તિઓ ઘટે છે અને આયુષ્ય, પ્રેમ, બુદ્ધિ, વગેરેને નાશ થાય છે. કરેડ પૂર્વ વર્ષપર્યંત યમ, નિયમ, આસન, પ્રાણાયામ, તપ કરવામાં આવે, પંચાગ્નિ સામે ધન કરવામાં આવે, તપ જપ ઉપાસના કરવામાં આવે તે પણ જે ઉચક્રોધ પ્રગટે તે તેથી કે ટિપૂર્વ વર્ષની ધર્મસાધના નિષ્ફળ જાય છે, છેવટે કોધરહિત મન થાય છે ત્યારે આત્માની પૂર્વશુદ્ધિરૂપ પરમેશ્વરપદ પ્રાપ્ત થાય છે. ક્રોધથી અહંકાર થાય છે અને અહંકારથી ક્રોધ થાય છે. જડજગની વસ્તુઓમાં આસક્ત થવાથી ક્રોધ કામ વગેરે કષાયે પ્રગટે છે. જડવસ્તુઓની અહંવૃત્તિથી અહંવૃતિ પ્રગટે છે. જવસ્તુઓમાં હું એવી બુદ્ધિ પ્રગટતાં પિતાના પાડેલા નામને અને શરીરાદિક પદાર્થરૂપ રૂપને અહંભાવ પ્રગટે છે તેથી અનેક પ્રકારને અહંકાર પ્રગટે છે, અહંકારથી સર્વ પ્રકારની પડતીને પ્રારંભ થાય છે. અનેક કારણેથી અહંકાર પ્રગટે છે. અહંકારનું મૂળ કારણ અજ્ઞાન છે. આત્માના અજ્ઞાનથી અહંકાર પ્રગટે છે તેથી સર્વ દુર્ગુણેની ઉત્પત્તિ થાય છે, વનરપતિના ભાવમાં ટકાને ત્રણ શેર વેચાયે તે વખતે માન રહ્યું ન હતું તે આ વખતે કઈ વસ્તુને અહંકાર કરો ? જે જે વરતુઓના સંગને અહંકાર કરે છે તેને વિયોગ થાય છે માટે રાવણની પેઠે અહંકાર કરે તે દુઃખ માટે છે. દુનિયામાં જે વસ્તુઓને અહંકાર કરવામાં આવે છે તે વસ્તુઓ રહેનાર નથી. રૂપ, બેલ, વિદ્યા, લક્ષ્મી, સત્તા, રાજ્ય, સિદ્ધિ, તપ, એશ્વર્ય, કુટુંબ વગેરે કોઈને પણ અહંકાર ભાન કરે તે મિથ્યા ભ્રાંતિ છે.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકારથી પ્રભુ દૂર છે અને લધુતાથી પ્રભુ પાસે છે. આત્મા છે તે ગુરૂ પણ નથી અને લધુ પણ નથી, નાને પણ નથી અને મે પણ નથી. માટે અહંકાર કરવાની કોઈપણ જરૂર નથી એમ આત્મજ્ઞાનથી ભાવનાઓ ભાવવી. આત્મપ્રભુની પાસે જવામાં સર્વ પ્રકારનું કપટ ત્યાગવું પડે છે. જેમ જેમ કપટવૃત્તિ ટળે છે તેમ તેમ આત્માની અત્યંત શુદ્ધિ થાય છે. કપટ એજ શયતાન, મેહ છે તે જ્યાં સુધી દીલમાં છે ત્યાં સુધી પ્રભુ પાસે આવતા નથી. શરીરમાંજ આત્મા છે પણ કપટની વૃતિના આવરણથી તે કરાડ ગાઉ દૂર છે એમ લાગે છે, પ્રમાણિકપણે નિષ્કપટ વર્તનથી વર્તતાં ગમે ત્યાં પ્રભુની ઝાંખી થાય છે. આત્મપ્રભુ પાસે જવામાં સર્વ પ્રકારની કપટવૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત થયા વિના કડો વર્ષ પણ કોઈને ટકે થતું નથી. કપટ તેજ નિર્બલતા છે. કપટથી આત્માની શક્તિ આચ્છાદિત થાય છે. બાઘસુખકીર્તિ આજીવિકા માટે જે કપટ કરે છે તેઓ અન્યને છેતરે છે એમ માને છે પણ તે પિતાને જ છેતરે છે અને તેનું પરિણામ અંતે દુઃખરૂપ જ આવે છે માટે કપટને ત્યાગ કરીને પરમાત્મા પર પ્રેમ રાખી સરલપણે સર્વબાબતેથી વર્તતાં સત્ય આર્યપણું પ્રાપ્ત થાય છે અને તેથી પ્રભુ મળે છે. જે સરલ પરિણામી છે તે પ્રભુ પદને પામે છે. અને છેતરતાં આત્માની અશુદ્ધિ થાય છે. માયા કપટ પરિણામને ત્યાગ કર્યાથી આત્મા પ્રભુનાં દર્શન થાય છે. પ્રભુના માર્ગમાં નિષ્કપટભાવથી ચાલતાં અનેક દુખ પડે તે પણ તે સહન કરવાં પણ કપટની સાથે પ્રેમ બાંધવે નહિ. કપટવડે ત્રણ કલમાં પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી માટે કપટ રહિત થઈ પ્રભુ સન્મુખ પ્રતિક્ષણ જવું. કપટની પેઠે નવમા લેભસ્થાનકને ત્યાગ કરે. સર્વ પાપનું મૂલ ભરૂપ શયતાન છે. લેજના વિચારને હાયમાં સ્થાન ન આપવું. પિતા
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
સાગરાને તરી શકાય પણ લોભરૂપ સમુદ્રના પાર પી શકાતા નથી. અનેક નિમિત્તરૂપે લાભ છે તે હ્રદયમાં પ્રવેશ કરે છે. મનમાં લેખના વિચાર પ્રગટ થતાંજ વારવા. સવ જડવતુને ખપ જેટલા સાધન તરીકે ઉપયોગ કરવા. નવ પ્રકારના પરિગ્રહના લેબ તે એક અભિનવ ગૃહસમાન છે તેથી આત્મપ્રભુનાં દર્શન થતાં નથી. આત્માના અનુભવ કરવા માટે સર્વ પ્રકારની જડવતુઓના અને દેહ્રાધ્યાસના પણ ત્યાગ કરવા જોઇએ. શરીર મનવાણીદ્વારા થતી સર્વ પ્રવૃત્તિઓમાં નિલેÎભભાવે તથા સાક્ષીભાવે વર્તવાથી આત્મપ્રભુનો સાક્ષાત્કાર થાય છે. વિશ્વમાં આત્માના પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન પ્રગટ કરવા માટે શરીર મન વગેરે સાધન છે એવુ' ખાસ લક્ષ્યમાં રાખવું. ધનાદિક જડવસ્તુઓને શરીરાદિકના જીવનાક્રિમાટે સાધન તરીકે વાપરવી પણ ધનાદિક વસ્તુએના લાભ કરવા નહિ. અપ્રશસ્યલાભ ટાળીને પ્રશસ્યલાભ કરવા અને પ્રશસ્યલાભમાંથી આત્મગુણેાના શુદ્ધ લેાભમાં ઉતરવું પશ્ચાત્ શુદ્ધ સાત્વિકલોભથી મુક્ત ચૈ શુદ્ધાત્મપ્રભુનું પૂણ સ્વરૂપ પ્રકાશવુ’. ઇન્દ્રાદિક દેવેએ ત્યાગી ઋષિયો આગળ આવી દેવેન્દ્રની ઋદ્ધિ આપવા પ્રાથના કરી છે પણ ત્યાગી મુનિયાએ તે ઋનેિ નાકના લીંટ સમાન ગણી છે. નિસ્પૃહીના પ્રભુની સાથે પ્રેમ થઈ શકે છે. જડપદાર્યાં સર્વે ક્ષણિક છે તેમાં લાભ કરવાની જરૂર રહેતી નથી. પ્રભુ ભક્તોને ઇન્દ્ર ચક્રવતી વગેરે પીએ ઉપર લાભ થતા નથી તેથી તેઓના હૃદયમાં પ્રભુ પ્રકટે છે. લાભથી જેટલાં પાપો થાય છે તેટલાં અન્યથી થતાં નથી. જડભાગાના લાભ જ્યાં છે ત્યાંથી પરમેશ્વર દૂર છે. જેટલા લાભ તેટલા પ્રભુ અને આત્મધર્મ દૂર છે. નામરૂપના સોંગથી લાભ પ્રકટે છે. શાસ્રવાસના, વિષય વાસના, લોક વાસના, પ્રીતિવાસના, નામરૂપ વાસના વગેરે અનેક વાસના તે લેભતા રૂપા છે. ૐ જ્ઞાની છું, ધ્યાની છું એવ પરિમત ના ભગલ ભત્ર છે તેના પણ ગ્રાભ ન લે, પ્રસાધન
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારક નિમિત્તને પણ છેવટે લેબ નષ્ટ થાય છે ત્યારે આ મા, કેવલજ્ઞાની ભગવાન બને છે. કર્તા ભક્તાપણાને લેભ ભાવ ત્યાગે. મુક્તિ અને સંસારમાં પણ સમભાવ ધારણ કરવા પર તથા ધૂળના
ફા અને ચિંતામણિ રત્ન બેને પુગલકંધ તરીકે સમભાવે દેખવાની શક્તિ પ્રગટે છે ત્યારે આત્મા આપોઆપ પરમાત્મા બને છે. લેજની પેઠે રાગને પણ ત્યાગ કરવાની જરૂર છે. સ્વાર્થ બુદ્ધિથી પુત્રાદિકને પોતાના માનવા તે રાગ છે. રાગ બે પ્રકારને છે અને શસ્ય રાગ અને પ્રશસ્ય રાગ, તેમાં પુત્રાદિકને રાગ તેઅપ્રશસ્ય રાગ છે અને દેવગુરૂ ધર્મપર થતે રાગ તે પ્રશય રાગ છે. જ્યાં રાગ હેય છે ત્યાં દ્વેષ પ્રગટે છે. આત્મરૂપે સર્વજીને પિતાના માનવા તે પ્રારય રાગ છે અને પુત્રાદિકના શરીરના રાગી બનવું તે અપ્રશસ્ય રોગ છે. કેઈપર રાગ ધારણ કરવાથી સંસારમાં જન્મે કરવા પડે છે. પંચેન્દ્રિયના વિષયને પંચદ્રિ ગ્રહે પણ તેમાં જે રાગ ન થાય તે તેથી નવીન કર્મો બંધાતાં નથી. જડવિષ છે તે આત્માને કર્મથી બાંધવા સમર્થ થતા નથી પણ જડપદાર્થોમાં થતે રાગ તેજ કમ ગ્રહણ કરાવે છે. જડવિષયે માં મારા પણું માન્યાવિના વર્તવું. જડવિષયેના સ્વાર્થ જે જડવિષય પર રાગ ધારણ કરે અને પ્રતિકુલ ઉપર દૃષ કરે તે મનની મેહદશા છે. એ મેહદશથી દેહમાં રહેલ આત્માને અનુભવ થત નથી અને સાત રાજલક દૂર સિદ્ધસ્થાનમાં રહેલા સિદ્ધાત્માને પણ અનુભવ થતો નથી. સર્વજડપદાર્થોને સંબંધ થાય તે પણ તેમાં સાક્ષી ભાવ વત જોઈએ. રાગની સાથે દ્વેષ રહે છે. જયારે મનમાં રાગષ પ્રગટતા નથી ત્યારે મનુષ્યના શરીરમાં રહેલ આત્યા તે જ પરમાત્મા બને છે. પશ્ચાત્ કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી.
જ્યાં રાગદ્વેષ છે ત્યાં પરમાત્માપણું નથી. અપ્રશસ્ય રાગ તેજ જ્ઞાન વૈરાગ્ય બળથી પ્રશસ્ય રાગરૂપે પરિણમે છે. તમે ગુણ અને
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રજોગુણી રાગ તે અપ્રશસ્ય રાગ છે અને સાત્વિક રાગ તે પ્રથા રાગ છે, સાત્વિક રાગ અને દ્વેષ પણ આત્માના કેવલજ્ઞાનને થતાં રેકે છે. રાગદ્વેષવિનાની આત્માની દશા તે વીતરાગનીદશા છે. વીતરાગ દશા થતાં રાગદ્વેષનું ત ટળી જાય છે અને આત્મા એકલે શુદ્ધ અતરૂપે પ્રગટે છે. રાગીના સંગે રાગ પ્રગટે છે અને વિતરાગીના સંગથી તથા તેના ઉપદેશથી વીતરાગદશા પ્રગટે છે. દશમું રાગ સ્થાનક અને અગિયારમું શ્રેષયાનક એ બેમાં અઢાર પાપ સ્થાનકને સમાવેશ થાય છે. શ્રેષ કરનારાઓ પર દ્વેષ ન કરે અને રાગ કરનારાઓ પર રાગ ન કરે. જેમ જેમ રાગદ્વેષને ઉપશમભાવ, પશમભાવ, અને ક્ષાયિકભાવ થાય છે તેમ તેમ આત્મપ્રભુ તે તે ભાવે પ્રગટે છે. આત્માના શુદ્ધજ્ઞાનાનંદને આવિર્ભાવ કરવામાં રાગ અને દ્વેષ એ બે નડે છે. જેઓ રાગદ્વેષને નાશ કરે છે તેઓ અરિહંત થાય છે. મરિહંતા માત્મા છે અને આત્મા જ પોતે રાગદ્વેષ હણને અરિહંતજિન થાય છે. સત્તાવડે તે આત્મા અનાદિકાલથી અરિહંત છે પણ વ્યક્તિભાવે તે જ્યારે રાગદ્વેષને સર્વથા નાશ કરે છે ત્યારે અરિહંત થાય છે. શરીરમાં રહેલ આત્મા પોતે પોતાને અનુભવ કરે છે ત્યારે તે પરમાનંદ અનુભવે છે. આત્મબ્રહ્મ પરમેશ્વર કહે છે કે મનુષ્ય !! જે તમે જાતિ ધર્મ કેમ દેશમત સ્વાર્થીદિક ગે રાગ અને રેષને ત્યાગ કરશે તે હું તમારી પાસે છું-કોઈ ઠેકાણે રાગ અને રેષથી અન્યાય જૂલ્મ ખૂન ન કરે. વિધર્મીઓ પર દ્વેષ ન કરે. હે મનુષ્ય!!! વૈરને બદલે વૈરથી ન લે પણ વૈરને પ્રેમથી શમાવે. હે મનુષ્ય! મારી આજ્ઞા છે કે તમે રાગ દ્વેષના વિચારે છોડી દે. જો તમે મહને હદયમાં ધારણ કરવા ઇચ્છતા હોવ તે રાગ વૈરને હૃદયમાં પ્રવેશવા ન દે. હે મનુષ્ય !!રાગ રોષથી તમે પરસ્પર ધર્મશાસ્ત્ર મત ભેદે પક્ષાપક્ષી
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
કરી લડી ન મ. મુસલમાનેએ મને માનવા છતાં મારા ધર્મના નામે મારૂં ભજન કરનારા હજારો પ્રીતિ વગેરેને મારા રૂપને નહિ સમજવાથી મારી નાખ્યા. પ્રીતિએ અન્યધર્મીઓ કે મારા સ્વરૂપને અન્ય પ્રકારે માનતા હતા તેઓને મારા નામથી અન્યાયી યુદ્ધ ચલાવીને કપટ કરી મારી નાખ્યા. આર્યોએ મારા નામથી ધર્મ અને મારા ધર્મને શાસ્ત્રના બહાનાથી બૌદ્ધોને નેને રેસી નાખ્યા. ધર્મ અને ધર્મશાસ્ત્ર ભેદ તથા ક્રિયાકાંડાદિ મતભેદના રાગ દ્વેષથી, મારા નામથી પરસ્પર યુક્ર, ખૂન, મારામારી કરનારાઓએ વસ્તુતઃ મને પાસે અનુભવ્યું નથી. ગાડરિયા પ્રવાહે મહને માનનારા પણ મારા નામ અને ધર્મના નામે મનુષ્યને રેશી નાખનાર મારી પાસે નથી પણ મારાથી દૂર છે અર્થાત તે મેહના ઉપાસક છે પણ મારા ઉપાસક નથી. મનુષ્ય ! તમે હવે ઈચ્છતા હોવ તે સર્વ પ્રકારની આસક્તિ રેષને ત્યાગ કરે અને જ્યારથી તમે એ પ્રમાણે જાણે ત્યારથી રાગ રેષને ત્યાગ કરે. મનુષ્યને કાળાં પીળાં ગર ક૯પી જાતિ ભેદે લડી મરનારા તથા દેશ ભેદે લડી મરનારા લેકે ભલે મારી પ્રાર્થના કરે ટીલા ટપકાં કરે પણ તેઓ તેઓના રાગદ્વેષનાં વિચારે અને આચારોને ન ત્યાગે ત્યાં સુધી મારૂં શુદ્ધાત્મા સ્વરૂપ અવધી શકવાના નથી. મનુષ્યો તે રાગ ત્યાગ્યા વિના હને (આત્માને) લાખ કરે ભવે પણ પ્રાપ્ત કરી શકવાના નથી. નદીસ્નાન, દેહનાન અને બાહ્યકર્મકાંડ કરવા માત્રથી તમે
હુને ઓળખી શકવાના નથી, રાગથી થતી સર્વ જીની હિંસા, વિશ્વાસઘાત, જૂઠ, ચેરી, માંસભક્ષણ, શીકાર, દારૂ પાન, વગેરે દુષ્ટ વ્યસનને અને દોષને ત્યાગ કરે એમ શુદ્ધાત્મ મહાવીર પરમાત્મા કળે છે. રાગરેષના સમાન કોઈ મહાવિષ નથી અને સમતા સમાન કોઈ અમૃત નથી-રાગરોષથી આત્મપ્રભુ પ્રસન્ન થતા નથી માટે રાગરેષને ત્યાગ કર, કરડે
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શાસ્ત્રો, વિદ્યાઓ, અનુષ્ઠાનાથી જે કાય થતું નથી તે પરમેશ્વર પ્રાપ્તિરૂપ કાર્ય રાગદ્વેષના ત્યાગથી થાય છે. આત્મારૂપ પરમાત્મા કહે છે કે હું મનુષ્યો !!! હુને જેઓ એક બ્રહ્મજ છે એવા ભાવથી ભજે છે અને કેવલ એક બ્રહ્મજ છે એવી માન્યતા મત માને છે પણ મનમાં તે બ્રહ્મને સ્થાને રાગદ્વેષની મલીનતા છે, રાગદ્વેષથી અન્ય મનુષ્ય પ્રાણીઓનાં રક્ત ચૂસે છે, રાગદ્વેષથી અસત્ય વિશ્વાસઘાત ખૂન કાપકાપા કરે છે તે બ્રહ્મની માન્યતા વાળા છતાં દેષ દુગુ ણુ વ્યસનાના ભક્ત ઉપાસક હાવાથી મારાથી કરાડા ગાઉ દૂર છે. તે મ્હને સર્વત્ર વ્યાપક માને છે પણ તે દુર્ગુણુ વ્યસની રાગદ્વેષવાળા હાવાથી મ્હને પાસે છતાં પણ દેખી શકતા નથી. મ્હને સવ વ્યાપક કેબલ :એક માનીને સ જડ ચેતન વસ્તુઓમાં થતી રાગદ્વેષની પરિણતિ વારવાની છે એજ કેવલ એક વ્યાપક બ્રહ્મ માનવાના ઉદ્દેશ છે પણ તે ઉદ્દેશ નહિ સમજતાં દેવલ મત રાગદૃષ્ટિ અને અન્યમતાપર દ્વેષદષ્ટિ તથા અન્યધર્મીપર દ્વેષદષ્ટિ ધારવાથી પાપટની પેઠે રામ રામ બેલવા માત્રથી કઈ તે મારી પાસે નથી, એવી રાગદ્વેષની દૃષ્ટિથી ગમે તેવી મત માન્યતા છતાં તેઓ મારી ( આત્માની ) નજીક ઉપશમાદિભાવે આવી શક્તા નથી. જે લાંકા મને (આત્માને) શરીરાદિજગતના કર્તા માને છે અને પશુ પ`ખી વગેરે સવે છે તે આત્મપ્રભુએ મનુષ્યેાના ભક્ષણ માટે ઉપન્ન કર્યાં છે એવી માન્યતા માને છે અને પશુપંખીને ખાઇ જાય છે, તથા રાગરાથી હિંસા, યુદ્ધ,જા, ચોરી, વ્યભિચાર, અન્યાય, ખૂન, ઢગા, પ્રપંચ, દુર્વ્યસન સેવનઆદિ મહાપાપા કરે છે, સ કાર્યોના કર્તા હર્તાપણાનું અભિમાન ધારણ કરે છે, મારામાં મન રાખતા નથી, રાગદ્વેષની વૃત્તિની સેવા કરે છે તેવા લેાકા ભલે સ્પુને જગતના કર્તા માને અને ઠાઇ વખત પ્રાથના કરે પણ તેથી તે મારી ( આત્માની ) પાસે આવી શકતા નથી, તે કર્યા ક
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
પ્રભાશે દુ:ખ પામ્યા કરે છે. રાગદ્વેષની વૃત્તિયોના ત્યાગ વિના અને સજીવ પર સમભાવ ધાર્યાં વિના કેવલ મારી માન્યતા માત્રથી તેઓ સ્તુને પામી શકતા નથી. રાગ દ્વેષની વૃત્તિખાના અને પ્રવૃત્તિઓના ત્યાગ થતાં આપોઆપ હું અનુભવાઉ છુ પણ ફક્ત કેવલ જગત્ કર્તાની માન્યતાથી અને પોતાની માન્યતાવાળા લાખા શાસ્ત્રોની પડિતાઈ મેળવવાથી અને મારારૂપની માન્યતા ભેદે રાગદ્વેષથી અધર્મયુદ્ધ, ખૂન, અન્યાય, જાલ્મ, અનીતિ કરવાથી મનુષ્યા મારો અનુભવ પામી શકતા નથી. જેએ કમથી જન્મ સુખ દુઃખ થાય છે અને કર્મના નાશ થતાં મોક્ષ મળે છે, જગત્ના કર્તા ઇશ્વર નથી, પુણ્ય પાપથી સુખ દુઃખ સુગતિ દુર્ગતિ માને છે, અષ્ટકના નાથથી પૂર્ણ મુક્તિ અંર્થાત્ શુદ્ધાત્મપરમેશ્વરપણાની પ્રાપ્તિ થાય છે તથા સ્યાદ્વાદદષ્ટિથી સવસ્તુઓનું સ્વરૂપ વિચારવાનુ કહે છે, એવી માન્યતાવાળાઓ વસ્તુત: જો રાગદ્વેષની વૃત્તિયા અને પ્રવૃત્તિયાના ક્ષય કરે તેા તે પરમાત્મા બની શકે . પણ રાગદ્વેષનો નાશ ન કરે તે તે મારા આત્માના પરમાત્માપથી દૂર છે. રાગદ્વેષ દુર્વ્યસના વગેરાના નાશ કરે છે તા તેઓ હિરાત્મપદ્મમાંથી અતરાભપદ્મમાં આવે છે . અને ચોથા ગુણ સ્થાનકથી ખારમા ગુણ સ્થાનક સુધી આવી તે આત્માનેજ પરમાત્મરૂપે પ્રગટ કરે છે. જો તેએ સાધ્ય ભૂલી જાય છે અને ન્હાના મતભેદોથી પરસ્પર એક ખીને દ્વેષ કરે છે. તથા ત્યાગી મૈંને પણ એક બીજાના ઉપર વૈરભાવ રાખે છે, સાધને તે જ એકાંતે સાધ્ય માનીને સ્યાદ્વાદૃષ્ટિથી વિમુખ રહે તો તે મારા અંતરાત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપ નજીક આવી શકતા નથી, સાત નયાની યાદ્વાદશૈલીથી સ` ઈતમાં રહેલું સધર્મોમાં રહેલુ' સાપેક્ષ સત્ય જણાવનારા શ્રી પરમાત્મા મહાવીર દેવ છે એમની આજ્ઞા પ્રમાણે વર્તે છે તે મારી (શરીરમાં રહેલા ) આત્માની આજ્ઞા પ્રમાણે વર્તનારા સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યના આરાધક છે પણ રાગદ્વેષ અજ્ઞાનને નાશ કર્યા વિના કોઈ મહારી પાસે આવી શકતું નથી એમ આત્મા પ્રકાશે છે. આત્મારૂપ ભગવાન પ્રકાશે છે કે મહે કેઈ પણ શાસ્ત્રોમાં કઈ પણ પશુપંખી મનુષ્ય વગેરેને મારીને ખાવાની આજ્ઞા આપી નથી છતાં ધર્મના નામે અને મેહ પ્રેરણાથી ભક્ત મહાત્મા નામ ધરાવી જેઓએ મારા નામે ધર્મ શાસ્ત્રો રચી તેમાં રાગદ્વેષ અજ્ઞાનથી માંસભક્ષણ, દારૂપાન, વ્યભિચાર, ચેરી, ધર્મના નામે મનુષ્યની સાથે યુદ્ધ કાપંકાપા અસત્ય, વગેરે જે જે પાપ ઘાલી દીધાં છે તે મારા નામના હેઠળ તેઓએ રાગદ્વેષની વૃત્તિથી જૂઠાણું ભર્યું છે તેવા ભક્તો, મહાત્માઓ અને તેવી માન્યતાઓથી મારું પરમેશ્વર સ્વરૂપ કરેડ ગાઉ દૂર છે એમ જાણવું. મને પરમેશ્વરને સર્વ જી એક સરખા છે, કેઈના પર હું રાગ કરતું નથી અને કોઈના પર હું દ્વેષ કરતું નથી, ગમે તેવી મારા સ્વરૂપની માન્યતાવાળા ભિન્ન ભિન્ન મતવાળા મનુષ્ય જે રાગદ્વેષને ત્યાગ કરે છે અને ભિન્ન ભિન્ન મતભેદે રાગદ્વેષમાં પડ્યા વિના સમભાવ ધારણ કરે છે તે અવશ્ય તેઓ મારા આત્માના શુદ્ધ સ્વરૂપની નજીક આવતા જાય છે અને રાગદ્વેષને સર્વથા ક્ષય થતાં પૂર્ણજ્ઞાન સત્યના પ્રકાશથી આપઆપ પરમાત્મા સ્વરૂપે બને છે એમ અંતર્યામી આત્મા મહાવીર પ્રભુ પ્રકાશે છે. રાગદ્વેષની પરિણતિ રોધતાં બારમા કલહસ્થાનને સહેજે નિરોધ થાય છે. કુટુંબમાં, સમાજમાં, ઘરમાં કલહ કરવાંથી રાગ તેષાદિક દોષની વૃદ્ધિ થાય છે. કલહથી વૈરની પરંપરા બંધાય છે અને તેથી ભવમાં વૈરની વૃત્તિ જાગ્રત્ રહે છે. વાણી અને મનને ઉપર કાબુ મૂક્યા વિના અને મનને માર્યા વિના કલહની પ્રવૃતિ ટળતી નથી. કલહથી મનની અત્યંત આકુળતા થાય છે અને તેથી કાયા પણ તાબામાં રહી શકતી નથી. કલહ, ઝઘડા, બેલાચાલી, તારા વગેરેથી જેમ બને તેમ દૂર રહેવું, જેમ બને તેમ કષાયથી
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८
થતા કલહૈાથી દૂર રહેવુ, કષાયાથી લહુ કલેશ થાય છે અને તેનાથી અનેક જીવાનું પરપરાએ બુરૂ' થાય છે. કલહથી ગાળાનુ પાણી પણ રહેતું નથી. જ્યાં કલહુ છે ત્યાંથી પ્રભુ કરાડા ગાઉ દૂર રહે છે. રજોગુણી તમેગુણી કલહ વૃત્તિયાને અને પ્રવૃત્તિયાથી દૂર રહેતાં મનની શાંતિ થાય છે અને શાંત સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ જેમ પડે છે તેમ શાંત મનમાં પ્રભુના પ્રકાશ પડે છે. કલહપ્રસંગેા થતાજ વારવા અને અચાનક કલહ પ્રસંગ આવી પડેતા તેથી પાતાની ભુલા થઈ હાય તે ખમાવવી અને દરેક રીતે મૌનધારી કલહુથી મુક્ત થવું કે.જેથી આત્મપ્રભુ પેાતાની પાસે અનુભવી શકાય, પાંડવાએ અને કૌરવાએ યુદ્ધો કર્યાં તેમજ હિંદુએ અને મુસલ્ખાનાએ કલહથી ઘણાં યુદ્ધો કર્યાં તેથી શાંતિ સુખથી લૉકે ભ્રષ્ટ થયા. યુરોપમાં હાલમાં મહાભારત યુદ્ધ થયું તેથી કઇ કાઇને પરમાનંદની પ્રાપ્તિ થઇ નહીં ઉલટી તે દેશની ઘણી પડતી થઇ, કલહથી હિંદુઓનાં રાજ્યા ગયાં, કલહથી કોઇપણ દેશ, સમાજ, સધ, કામની ચડતી થતી નથી, જો સ શરીરમાં રહેલા આત્માએ એક સરખા છે તેા પછી કાનુ ગૂરૂ ઈચ્છવુ' ? અને ગૂરૂ કરવું'? કલહ એજ માહ શયતાન છે ત્યાં આત્મપરમેશ્વર ક્રર્યાંથી હાય ? કલહ અને પ્રભુ એની વચ્ચે અબ્જો ગાઉનું આંતરૂ છે. દેવગુરૂધ મતભેદ્રાદિકથી કલહ કરનારા વસ્તુતઃ પ્રભુથી દૂર જાય છે, પણ પ્રભુના સ્વરૂપ સન્મુખ આવી શકતા નથી. કલહુથી કાઇ અન્યપર જીત મેળવવા પ્રયત્ન કરે તા તે જીતના બદલે હારે છે. કલહુથી કાઇ પ્રભુપદ પામી શકતું નથી. ઘરમાં કુટ’બમાં સામાન્ય મતભેદા અને ભૂલથી કલહની વૃત્તિ થવા દેવી નહી. શુદ્ધ પ્રેમથી ભૂલે, ઢાષ સુધરે છે, કલહ કરવાથીગુણના બદલે હાનિ થાય છે. કલહના વિચારાને ગમ ખાઇને ઢાખી દેવા અને તે પ્રસ ંગે પ્રભુનુ સ્મરણ કરવુ, અને પ્રભુને પ્રાર્થના કરવી કે હું પ્રભો ! મારા હૃદયમાં કલહની વૃત્તિ ન પ્રગટા !!!
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને મનમાં ઉત્પન્ન થતા ક્રોધને વારે, એ પ્રમાણે પ્રાર્થના કરવી. જેના હૃદયમાં પ્રભુ છે તેને કલહની રૂચિ પ્રકટતી નથી, પ્રભુ ભક્તો ને સંતેને કલહ, પ્લેગ મહામારી સરખે લાગે છે, તેથી તેઓ કલહ શમી જાય એવી રીતે વતી પ્રભુને હૃદયમાં પ્રગટાવે છે, કલહની પેઠે અભ્યાખ્યાનને જે ત્યાગ કરે છે તે હૃદયમાં પ્રભુને અનુભવી શકે છે. દ્વેષ, ઇર્ષ્યા, વૈર, વાર્થ, ક્રોધ, માન, માયા, લોભ, જય આદિથી અવર અછતા દેશને આરોપ મૂક્યું તે ફૂટકલંક અભ્યાખ્યાન છે. અન્ય મનુષ્ય પર આળ કલંક ચડાવવાથી મહા પાપ થાય છે. અપર જૂઠ કલંક ચઢાવવું તે અન્યની હિંસા જ છે. અપર ફૂડું કલંક ચઢાવનારને અન્ય ભવમાં આળ ચઢે છે, જેવું જે કરે છે તેવું તે પામે છે. જ્યાં સુધી અભ્યાખ્યાન દેષ પિતાના હૃદયમાં વસ્યા કરે છે ત્યાં સુધી ટીલા ટપકાં જઈ યજ્ઞ વ્રત તપ જપ વગેરે કરતાં છતાં પણ પ્રભુપદની પ્રાપ્તિ થતી નથી, અપર આળ મૂકનારનું હૃદય મહામલીન હેાય છે તે છ માસ સુધી ઉપવાસ કરનાર હેય વા કરડે વર્ષ સુધી તપ તપનાર હેય તે પણ તે પ્રભુને સાક્ષાત્કાર કરી શકતું નથી. દ્વેષ વૈરથી અભ્યાખ્યાન દોષ પ્રગટે છે. સર્વેમાં આત્મપ્રભુએ છે તે પાસે છે અને દૂર સર્વત્ર સત્તા એ છે એમ જાણુને જે તે પ્રમાણે વર્તે છે તે અભ્યાખ્યાન દેષ ટાળી શકે છે અને આત્માને પરમાત્મારૂપે અનુભવે છે. આવ્યાખ્યાન દોષ ટાળ્યા વિના કોઈ પણ મનુષ્ય ખરેખર હૃદયમાં પ્રભુને અનુભવી શકાતું નથી, સર્વ બાબતને અનુભવ કરી કોઈ પણ મનુષ્ય સંબંધી કંઈ પણ મત બાંધો હોય તે બાંધે. કોઈ પણ મનુષ્યની કંઈ અફવા સાંભળી હોય તે પણ બન્ને બાજુને બન્ને પક્ષનો જાતે પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ કંઈ વિચારપર આવવું કેટલીક વખત લેક અનુમાનથી કલ્પના કરીને અન્ય મનુષ્યપર ડાબાપ કરે છે, કદાપિ કઈમાં કંઈક દેખવામાં આવે તે વૈર
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈર્ષ્યાદિ વૃત્તિના આધીન હૈ તેઓના દોષને જાહેર મૂકવા નહિ, અન્યના છતા દેને પણ બોલવા નહિ. દ્વેષ ઈષ્પવિના અન્યના છતા દોષિને પણ બોલી શકાતા નથી. કેઈના છતા અગર અછતા દે બોલવાથી પિતાને વૈરની તૃપ્તિ થતી હોય વા અન્ય કોઈ લાભ મળવાને હેય તે પણ તે કાર્ય પ્રાણ જાય તે પણ ન કરવું, અન્યના અછતા દોષોને તેઓ પર મૂકવાથી વૈરની પરંપરા વધે છે પણ વૈરની શાંતિ થતી નથી. અન્ય પર સમભાવ પ્રેમ ધારણ કરવાથી અભ્યાખ્યાનની વૃત્તિ ટળે છે. અપર અભ્યાખ્યાન દોષથી કલંક ચઢાવ્યાં હોય તે તેનું પ્રતિક્રમણ કરવું, તેને પશ્ચાત્તાપ કરે. પ્રત્યાખ્યાન દોષની નિંદા ગહ કરી જ્ઞાનગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લેવું અને ગમે તેવા પ્રસંગમાં અભ્યાખ્યાન સ્થાનકથી સુક્ત રહેવું. કલહની વૃત્તિથી અભ્યાખ્યાનની વૃત્તિ જાગ્રત્ થાય છે, મનમાં અભ્યાખ્યાનને અંશ માત્ર પણ વિચાર પ્રગટવા ન દે. અન્યએ કરેલા અપરાધેને બદલે અભ્યાખ્યાનથી ન લે અને જેઓએ જે દોષે કર્યા હોય તથા પિતાના પર જે અપરાધે જુલ્મ કર્યા હોય તેઓનું શ્રેય ઈચ્છવું. વસિષ્ઠના શત પુત્ર માર્યા છતાં પણ વિશ્વામિત્રપર વસિષ્ઠ આત્મભાવના ધારી હતી તેમ આત્મભાવ ધારી અભ્યાખ્યાન વૃત્તિને ત્યાગ કરે છે જેથી હદયમાં આત્મા એજ પરમાત્મારૂપે પ્રગટ થાય છે. અભ્યાખ્યાન દેવની પેઠે પશુન્ય–અર્થાત ચાડીચુગલી દોષને ત્યાગ કરે જઈએ. વૈશુન્ય છે તે અનેક દેશોનું સ્થાનક છે. પૈશુન્યથી નવીન અનેક કર્મ બંધાય છે. કષ, વૈર, વાર્થ, લાભ, ઈર્ષા, કુસંપ, ક્રોધ, અહંકાર, કપટ, લેબ અને ભયકામાદિવૃત્તિના તાબે થવાથી અન્યની ચાડીગલી થાય છે. વીર પુરૂષ ચાડીયુગલી કરતા નથી પણ જે નપુંસક જેવા તથા કાક જેવા હોય છે તેઓ અન્યની ચાડી કરી ખુશી થાય છે. અન્યનું બુરું કરવાની વૃત્તિ થાય છે તેજ ચાડીયુગલી
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાની પ્રવૃત્તિ થાય છે. ચાડીશુગલી કરવાથી મન બુદ્ધિના અશુહતા વધે છે અને પ્રભુનાં દર્શન કરવામાં વચ્ચે અનેક પડદા ઉભા થાય છે. પૈશુન્યવૃત્તિ હેય અને પ્રભુ પાસે હૃદયમાં પ્રગટ થાય એમ બને નહિં. ચક્રવતિની પદવી મળતી હેય વા ઈન્દ્રાસન મળવાની કોઈ આશા બતાવે તો પણ તેવી લાલચે કદાપિ કોઈની ચાડીચુગલી ન કરવી. ચાડીચુગલી કરનારા વિશ્વાસઘાતી બને છે. ચાડીચુગલી કરનારા ગુરૂ દ્રોહ, મિત્ર દ્રોહ, સ્ત્રી દ્રોહ, માતપિતા પતિ દ્રોહ, સંઘ દ્રોહ, દેશ દ્રોહ, રાજ્ય દ્રોહ વગેરે મહાપાપે કરવામાં પાછા હઠતા નથી. ભયવૃત્તિવાળા લાલચુ સ્વાર્થી મનુષ્ય ગમે તેવી પ્રતિજ્ઞાઓને ભંગ કરીને અન્યની ચાડીચુગલી કરે છે. પશુન્ય વૃત્તિવાળાઓને એ સ્વભાવ થૈ જાય છે કે તેઓ વિના પ્રજને પણ ચાડીયુગલી કર્યા કરે છે એવા મનુષ્ય પ્રભુને પામવા પ્રાર્થના કરે વા અનેક પ્રકારની ક્રિયાઓ કરે, પ્રાણાયામ કરે, તપ કરે હૈયે તેઓ પશુન્યવૃત્તિ ત્યાગ્યાવિના પ્રભુને પામી શકતા નથી. પશુન્ય વૃત્તિથી પ્રભુ પમાતા નથી પણ પ્રભુમય વૃત્તિથી પ્રભુ પસાય છે. કોઈ ભય પમાડે વા ઘાત કરે તે ભલે કરે પણ ઠેઈની ચાડીચુગલી ન કરવી એવા દૃઢ નિશ્ચયથી જ જે પરમેશ્વરને ભજે છે તે હૃદયમાં સત્તામાં રહેલા પ્રભુને વ્યક્તિભાવે પામી શકે છે. પશુન્ય વૃત્તિ તે મનની નબળાઈ છે, મનને દેષ છેતેવીદેલવૃત્તિથી જીવવું તે પશુ જીવન છે. પશુન્ય વૃત્તિને માર્યાવિના મોક્ષ નથી. ચાડીયુગલી પણ એક પ્રકારની હિંસા છે તેથી અન્ય મનુષ્યના પ્રાણને નાશ થાય છે. ચાડીચુગલીથી કેઈની કીતિ, સત્તા, પ્રભુતા, લક્ષ્મી, પ્રતિષ્ઠા, વગેરેને તથા શરીર કુટુંબ વગેરેને નાશ થાય છે, તથા તેના મહાપાપથી પિતાને તથા પોતાના સંબંધીઓને નાશ થાય છે. ચાડીચુગલીથી પેટ ભરનારા કરતાં ભૂંડનું જીવન કરોડો ગણું શ્રેષ્ઠ છે! પરમેશ્વરને હુકમ છે કે હે મનુષ્ય શ્રી મહાવીરૂપ
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને તમારા હૃદયમાં પ્રગટાવવા ઇચ્છતા હોવ તે તમે ચાડીયુગલીને ત્યાગ કરે. કેઈની છાની વાત કેઈને ન કહે, સાગરની પેઠે ગંભીર બની મારા સ્વરૂપમાં મનને જોડે કે જેથી તમને આત્મારૂપ પરમાત્મા આપોઆપ મળીશ. પિશુન્યવૃત્તિ ટાળીને હૃદયમાં મહને શે એમ આત્મા પ્રકાશે છે, કળે છે, પન્નરનું રતિ અરતિ નામનું પાપરથાનક છે. જેથી જડપર્ધામાં મન ખુશ આલ્હાદ પામે તે રતિ છે અને જેથી દુઃખ પીડા થાય તે શેક ચિંતા દુઃખ અરતિ છે, મનની કલ્પનાએ રતિ અને અરતિ છે. જડ વિષયેના સંગે હર્ષ અને શેક થાય છે તે રતિ અને અરતિ છે અને આત્માનો આનંદ તે રતિ અને અરતિથી ન્યારે છે. બાહ્ય કદ્ધિ પુત્રાદિક ઈષ્ટવસ્તુઓના સંગે રતિ થાય છે અને અનીષ્ટ અર્થાત્ મન કાયાથી પ્રતિ કુલ વિષયના સંગે અરતિ થાય છે. રતિથી અને અરતિથી વસ્તુતઃ શાનાનન્દમય આત્મા ત્યારે છે, માટે રતિ અરતિની કલ્પનામાં મોહ ન પામે. રાતના અંગે મળે ત્યારે ફૂલવું નહીં અને અરતિના સગો મળે ત્યારે દીનતા શેક દિગિરી ધારવી નહિ. અનેક પ્રકારના રસ મળે ત્યારે રસગારવ અર્થાત્ રસને અહંકાર ન કરે, અનેક પ્રકારના મંત્ર, તંત્ર, યંત્ર, લક્ષ્મી, વિભાવ ચમત્કાર, લબ્ધિ, ચક્રવતી આદિ પદવીઓની ઋદ્ધિ મળે ત્યારે ઋદ્ધિ ગારવ (ઋદ્ધિ અહંકાર) ન કરે. આત્મજ્ઞાનવડે એમ વિચારવું કે અનેક પ્રકારના જડસે તે પૌત્રલિક ક્ષણ વિનાશી છે અને અનેક પ્રકારની ગદ્ધિ છે તે જડ ક્ષણિક વિધુત જેવી ચંચળ છે અને તે આત્માથી ભિન્ન છે. પૌરાલિક અષ્ટ સિદ્ધિ અને નવનિધિ મળે હેયે મનમાં રતિ ન માનવી. પૌગલિક અનેક પ્રકારની શાતા મળે તે પણ વિચારવું કે તે વાદળની છાયા પરે આવે છે અને જાય છે તેનું શું અભિમાન કરવુંવાળની જિક પતિના વિષયે આવે છે અને જાય છે, પુત પતિ છે
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પાપનું ફલ અરતિ છે. પુણ્ય અને પાપ બે પુદગલ છે તેનું કુલ ક્ષણિક છે અને આત્માનું સુખ નિત્ય અનંત છે એ દૃઢજ્ઞાન નિશ્ચય કરીને જેઓ રતિમાં અને અરતિમાં હર્ષ શોકથી મોહ પામતા નથી તેઓના હૃદયમાં જ પ્રભુ પરમાત્મા છે. તેઓનાથી પ્રભુ પરમાત્મા દૂર નથી. રતિ પામવાને માટે અને અરતિથી દૂર રહેવા માટે અજ્ઞાની મહી મનુષ્ય અનેક પ્રકારની જીવહિંસાદિ પ્રવૃત્તિ કરે છે, અનેક વ્યસને સેવે છે, છેવટે તેથી તેઓને ખેદ ડુંગર અને કાઢવો ઉંદર જેવું કુલ પ્રાપ્ત થાય છે. રતિમાં રાગ અને અરતિપર દ્વેષ કરીને મનુષ્ય બાહ્ય વિષયમાંજ લપટાઈ રહે છે એવા અજ્ઞ મહી મનુષ્યના હૃદયમાં પરમેશ્વર પ્રિય નથી તેઓ તે પરમેશ્વરને પણ રતિની પ્રાપ્તિ માટે અને અરતિના પરિહાર માટે પૂજે છે, તેથી તેઓ બાહ્યનું ફલ પામી શકે છે પણ શુદ્ધાત્મપ્રભુથી દૂર રહે છે. ઈન્દ્રાદિકની પદવી પ્રતિષ્ઠા વગેરેથી થતી રતિ કલ્પિત છે. આત્મામાંજ પૂર્ણ આનંદ છે એવા દ્રઢ નિશ્ચયી જ્ઞાનીઓ શુદ્ધાત્મપ્રભુ કે જે પૂર્ણા નદ મય છે તે રૂપે થાય છે અને રતિ અરતિ વગેરેથી મુક્ત થાય છે. સોળમું પરપરિવાદ પાપસ્થાનક છે. પરની નિંદા કરવાથી અને હાનિ પહોંચે છે. પૃષ્ઠમાંસભક્ષક નિંદક છે. નિંદા કરવાથી પરંપરાએ અનેક દોષો પ્રગટે છે. કાકની પેઠે અન્યના દોષ જોવાની બુદ્ધિથી પરમાત્મપ્રતિ ગમન થતું નથી. નિંદક ચોથે ચંડાલ છે. સભ્ય દૃષ્ટિ આત્માઓ અન્યની નિંદા કરતા નથી. દેશદષ્ટિથી ગુણ દૃષ્ટિ ટળે છે. દેષ દૃષ્ટિથી કાઈના ગુણેની મહત્તા દેખાતી નથી. લાખે શાસ્ત્રો ભણવા છતાં અને વિષાચારથી વર્યા છતાં પણ જ્યાં સુધી અન્યના દે દેખવા બોલવાની ટેવ છે ત્યાં સુધી આત્માની શુદ્ધિ થતી નથી. ગુણાનુરાગી જયાં ત્યાં કોઈને પણ અંશ માત્ર ગુણ દેખી આનંદ પામે છે. શ્રી કૃષ્ણ ગંધાતા મરેલા થાનનાં સર્વ ગધી પાની પણ ન કરતાં જ તેના ત સારા હતા તેની
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંશા કરી હતી. પ્રભુને મેળવવા હોય તે પ્રભુના ગુણ મેળવવા જોઈએ. દોષષ્ટિટાળ્યા વિના કેઈને પ્રભુની પ્રાપ્તિ થઈ નથી અને થનાર નથી. એકવાર જે નિંદક દૃષ્ટિ પડી ગઈ તે તે ટાળતાં ઘણું મુશ્કેલી પડે છે. કેઈની નિંદા સાંભળવાની ટેવ મહા ખરાબ છે. નિંદક મહાનાપાક બને છે. કોઈની પણ નિંદા કરવી સારી નથી તે જેઓ પરમેર સંતસાધુ વગેરેની નિંદા કરે છે, સત્ય ગુરૂઓની નિંદા કરે છે તેઓ તે પરમેશ્વરને પ્રાપ્ત કરવામાં વચ્ચે મહાવિને ઉભાં કરે છે. જયાં સુધી કમ સહિત મનુષ્યો છે ત્યાં સુધી ગુણે અને દેશે બન્ને સાથે રહે છે. જેમ જેમ મનુષ્ય, પરમાત્માનો માર્ગ કે જે જ્ઞાનદર્શન ચારિત્રરૂપી છે તેમાં આગળ વધે છે તેમ તેમ તેના ટળતા જાય છે અને સદ્ગણે વધતા જાય છે, છેવટે સાત્વિક ગુણેથી પર એવા આત્મિકગુણે પ્રગટી કાયમ થાય છે અને મેહના સર્વ દોષ ટળી જાય છે. પ્રભુને મેળવવાના પ્રથમાભ્યાસમાં સર્વ મનુષ્યમાં દે રહેવાના પણ તે હળવે હળવે આગળ જતાં ટળવાના. કોઈ પણ મનુષ્યના અમુક દેશો દેખવામાં આશ્ચર્ય નથી પણ તેમાં રહેલ એક ગુણ દેખ તેમાંજ આશ્ચર્ય છે. વૈર, ઈર્ષ્યા, દ્રષ, આદિ વૃત્તિથી અન્યન દે દેખવાથી નિંદા બોલવાનું વ્યસન પડે છે. નિંદક મનુષ્ય જયાં જાય છે ત્યાં દેષ દૃષ્ટિને આગળ કરે છે અને ગુણાનુરાગી જ્યાં ત્યાં સદ્ભુણ દષ્ટિને આગળ કરે છે. ગમે તે દેખે પણ તેમાંથી સારૂ ગ્રહે અને સારાને બોલો. અનેક ભવથી દોષો સાથે લાગેલા હોય છે, મનુષ્ય ભવમાં પણ તે દોષ સાથે આવેલા હોય છે, પિતાનામાં રહેલા દેશે ટાળવા ખાસ પુરૂષાર્થ કર જોઈએ. અન્યના દેની નિંદા બેલવા જતાં પહેલાં પાનાનામાં ક્યી કથી ભૂલે છે તેને એકાંતમાં બે ત્રણ કલાક સુધી બેસી વિચાર કર જોઈએ. કમના ઉદયથી દોષ છે. સર્વ ગુણી વિતરાગ છે. કર્મના યોગે કેઇમાં કંઈક અને કેજીમાં કંઈ દે રહેલા
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈયે છે. દેવી મનુષ્ય પર કરૂણાભાવ ધારે અને તેઓને શુદ્ધ પ્રેમ જ્ઞાનથી સુધારવા પ્રયત્ન કરે જઈએ. ધાદિકથી ઉશ્કેરાઈ જઈ કદિ દુરમની પણ નિંદા ન કરવી. પિતાનું બૂરું કરનારાએને પણ મૈત્રી ભાવથી જવા. અન્ય મનુષ્યની નિંદા કરવી તે ભાવનિંદા છે. કોઈની પણ નિંદામાં સામેલ ન થવું. ખાનગીમાં પણ કોઈની નિંદા ન કરવી. નિદકની નિંદા ન કરવી પણ નિંદથી દૂર રહેવું. ગમે તેવી પોતાની નિંદા થતી શ્રવણ કરીને સમભાવે રહેવું અને દે હેય તે તે ટાળવા પ્રયત્ન કરે. નિંદાને ત્યાગ કરીને તથા નિદાને સહન કરીને હૃદયમાં પરમાભાનું ભજન કરવું તેથી આત્મા જ પ્રભુરૂપે પ્રગટ થાય છે. સત્તરમું માયામૃષાવાદ પાપરસ્થાનક છે. દેવમુરૂ ધર્મ સંબંધી જે કંઇ બોલવું તેમાં કપટથકી જૂઠું બોલવું તે માયામૃષાવાદ છે. ધર્મની બાબતમાં કપટથકી જ હું બેલીને અને છેતરવાથી અભ્યજનેને મહાહાનિ થાય છે તથા પિતાનું ઘણું બૂરું થાય છે. પરમાત્માને જે ઉપદેશ છે જે તત્ત્વજ્ઞાન છે તેને
પટથી અસત્ય બોલી સ્વાર્થોદિકારણે વિપરીત બતાવવું, સાચું સમજાય તે પણ સ્વાસ્થદિકારણે કપટ કરી અસત્ય બોલીને અન્ય લેકેને ઠગવા તે માયામૃષાવાદ છે. જાઠી ઠગાઈ કિરીને પોતાની સિદ્ધાર્થ બતાવવી, પિતાનામાં ગુરૂપણું ન હોય અને ગુરૂપણાની સિદ્ધિ કરવા કપટથી અન્યોને જાડું સમજાવવું, તેથી અનેક પ્રકારનાં મિથ્યાત્વમેહનીય કર્મ બંધાય છે. મનાવા પૂના કારણે કપટથકી જૂઠું બોલવાથી સ્વાત્મહિત થતું નથી, એવા માથા મૃષાવાદી ઢગીથી પરમેશ્વર કરેડા ગાઉ દૂર છે. ધર્મનું જ્ઞાન ન હોય તે પણ ધમપણને કપટથી જાડું બેલી દા કર તેથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી. પ્રભુના માર્ગમાં ઠગનારા અને માથામૃષાવારી ધૂર્ત મનુષ્ય છે, તેઓનાથી ચેતીને ચાલવું જોઈએ.
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મની અને દેવગુરૂની બાબતમાં કપટથકી જાડું ન બોલવું, આજીવિકા માન પૂજાદિ કારણે કપટથી પરમેશ્વરનાં દર્શન ન કર્યા હોય તેપણ દર્શન કર્યા છે એમ બેલવું, તથા આત્મજ્ઞાન ન થયું હોય તે પણ કહેવું કે મને આત્મજ્ઞાન થયું છે એમ કહી લે કેને વિશ્વાસ પમાડી પોતાના શિષ્ય ભક્ત બનાવવા ઠગવા અને માયાથકી જાડું બેલીને ધર્મની બાબતમાં માયામૃષાવાદી ધર્મશાસ્ત્રો બનાવવાં, પિતાનામાં ગુણે ન હોય અને પોતાને ગુણી કહે તે ભાયામૃષાવાદથી મહાપાપ કર્મ બંધાય છે, માટે દેવગુરૂ ધર્મ તત્ત્વ જ્ઞાનમાં જેટલું સમજાય તેટલું કહેવું પણ કપટથકી જૂઠું ન બેલવું, તથા માયાથી જૂઠું બોલી દેવગુરૂ ધર્મતત્ત્વજ્ઞાનનું ખંડન ન કરવું એમ જે જાણે માયામૃષાવાદનો ત્યાગ કરે છે તે હૃદયમાં પરમાત્માને અનુભવ કરવા સમર્થ થાય છે. માથામૃષાવાદની પેઠે અઢારમા મિથ્યાત્વ સ્થાનકને ત્યાગ કરે. અસત્ય દેવગુરૂ ધર્મને ત્યાગ કરીને સત્ય દેવગુરુધર્મની શ્રદ્ધા ધારણ કરવી. દેવગુરૂ ધર્મ સંબંધી સંશય ન રાખવે. મિથ્યાત્વ બુદ્ધિને ત્યાગ કરે અને સમ્યકત્વ બુદ્ધિની પ્રાપ્તિ કરવી. અધર્મમાં ધર્મ બુદ્ધિ ન ધારવી અને અદેવમાં દેવ બુદ્ધિ ન ધારવી. સર્વજ્ઞ વીતરાગ દેવને ઉપદેશ સત્ય માન. અસત્યમાં સત્ય બુદ્ધિ ન ધારવી. સર્વ દોષ રહિત પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી. અજ્ઞાન તેજ મિથ્યાત્વ છે. જ્ઞાની સંતેની સેવા કરીને સમ્યગું જ્ઞાન મેળવીને સર્વજ્ઞ વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. મિથ્યાત્વ શલ્ય નષ્ટ થવાથી આત્માની મુક્તિ થાય છે. સમ્યકત્વજ્ઞાનમાં પ્રભુ વસે છે. સમકિતીના હૃદયમાં આત્મપ્રભુને વાસ છે. સમ્યગ્ર દૃષ્ટિ થતાં પ્રભુનું સત્ય સ્વરૂપ સમજાય છે અને મિથ્યાત્વ દશામાં પ્રભુની નાસ્તિક બુદ્ધિ હતી તે રહેતી નથી, સાતનની અપેક્ષાએ દેવગુરૂ ધર્મ, તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ વિચારતાં હૃદયમાં આપોઆપ પ્રભુ પરખાય છે અને આત્મા તેજ
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા છે એ અનુભવ આવે છે. અઢારે પાપથાનને ત્યાગ કર્યાથી આત્માની શુદ્ધિ થાય છે અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રગટે છે. પિંડમાં પાસેજ આત્મપ્રભુને અનુભવ કર્યાથી બ્રહ્માંડમાં કરડે
જન દૂર પણ તેવો જ આત્માનુભવ આવે છે. સંસારી અને સાતરાજલેક દૂર એવા સિદ્ધોને તથા આત્માને એક સરખો અનુભવ આવે છે. અઢાર પાપથાનની વૃત્તિ અને પ્રવૃત્તિ છતાં આત્માને પરમાત્મરૂપે પ્રગટ ભાવ થતું નથી. કરે મનુષ્ય જેઓ અઢાર પાપથાનકમાં વસેલા છે તેના કરતાં અઢાર પાપસ્થાનકથી મુક્ત એવા વીતરાગ મુનિમાં જે પરમેશ્વરના સ્વરૂપને અનુભવ પ્રગટે છે તે અનંતગુણ સત્ય છે. રજોગુણ અને તજોગુણીબુદ્ધિ ટાળીને સાત્વિકબુદ્ધિ પ્રગટે એવા વિચારાચાર વિહારથી વર્તવું. પરમાત્માની પ્રાપ્તિ માટે કામને જીતે જાઈએ. કામરાગ, નેહરાગ, અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગને ત્યાગ કરે. ચામડીગ સ્પર્શ મેહનો ત્યાગ કરે જઈએ, પાંચ ઈન્દ્રીઓના વિષમાં રાગ અને બુદ્ધિથી રહિત હૈ વવું જોઈએ. પાંચે ઈન્દ્રિો પિતપિતાના વિષયને જાણવાનું કાર્ય કરે છે, અને તેઓ પોતાનું કાર્ય કરે છે ફક્ત તે ઈન્દ્રિોને વિમાં જે કામ બુદ્ધિ થાય છે તે બુદ્ધિને ત્યાગ કરીને વર્તવાથી પિતાની પાસે પરમેશ્વરને સાક્ષાત્કાર થાય છે. દેહ વગેરેમાં ભેગબુદ્ધિ થવાથી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ પ્રગટે છે. શરીરાદિપદાર્થોથી સુખ પ્રગટે છે એવી બુદ્ધિ હોય છે ત્યાં સુધી કામ છે. જયાં કામ છે ત્યાં આત્મારૂપ રામ પરમાત્મા નથી. કોઈ પણ સ્ત્રી અગર પુરૂષનું શરીર આંખે દેખાય પણ દેહદેખતાં કામ વૃત્તિ ન પ્રગટે ત્યારે પોતાનામાં પ્રભુ પ્રગટયા છે એમ જાણવું. ચામડી રંગરૂપ દેખીને કામી મનુષ્ય મોહ પામે છે. જ્ઞાનીઓ તે વિચારે છે કે ચામડીમાં રક્ત ભર્યું છે, ચામડી તે પાગલ જ વસ્તુ છે, ક્ષણિક છે, એમાં મહ પામવાની જરૂર નથી
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પશેન્દ્રિય ભોગબુદ્ધિ રાખવાની જરૂર નથી એમ જાણીને કામની વૃત્તિને પ્રગટતી જ ક્ષય કરી નાખે છે. કામરાગ એ પશુ વૃત્તિ છે. શરીર ઈન્દ્રિયદ્વારા ભેગા માટે તે રાગ તે કામરાગ છે અને જડના સર્વ વિષયોને રાગ જેમાં રહેતો નથી, ફક્ત સર્વ શરીરમાં રહેલા આત્માઓ પર રૂચિ પ્રગટે છે તે શુદ્ધપ્રેમ છે. શુક્રપ્રેમીને જડ વિષમાં સુખની બુદ્ધિ રહેતી નથી. કામીને ચામડી અને વિષને ભોગ ઈષ્ટ છે તેથી તે આત્મામાં સુખ છે તેને રંગી બનતું નથી. આત્મપ્રભમજ અનંત આનંદ છે એ નિશ્ચય થતાં કામરાગની વૃત્તિ અને પ્રવૃત્તિ શનૈઃ શનૈ ટળે છે, છેવટે પૂર્ણ રીતે ટળે છે અને આત્મા આપોઆપ પ્રભુ બને છે. જડવતુંના બનેલા શરીરે સુધીના સનેહરાગથી શરીરમાં રહેલ આત્મપ્રભુ પરખાતું નથી. કામરાગની પેઠે સ્નેહ રાગને ત્યાગ કરે. આત્મા વિના શરીરમાં પુત્રાદિકનો રાગ તે નેહ રાગ છે, તેથી આત્માની ઝાંખી થતી નથી. દૃષ્ટિરાગને ત્યાગ કરીને ગુણ રાંગ ધારો. સમજયા વિના એકતિ કેઈપર જડદષ્ટિથી રાગી બની જવું તે દૃષ્ટિરાગ છે. મનથી રાગ થાય છે અને આત્માવડે આત્મપ્રેમ થાય છે. સ્વાત્માની પેઠે સર્વ વિશ્વમાં આત્માઓને ચાહવા પણ દેહની દરકાર ન કરવી. ફક્ત દેહમાં રહેલા આત્માઓને પ્રભુરૂપ ચાહવા અને એક અભેદપ્રેમે તેઓની સાથે આત્મભાવે વર્તવું, તેથી હૃદયમાં ક્ષણમાં પરમાત્માને અનુભવ આવે છે. પાપકર્મને પશ્ચાત્તાપ કરે, હદયમાં દિલ્માં પરમેશ્વરનાં દર્શન માટે અત્યંત ઉત્સુક બનવું. પાપકર્મો કરવાં નહિ અને મનવાણુકાયાથી જે જે પાપકર્મો કર્યા હૈય, જે જે પાપથાનકે સેવ્યાં હોય તેઓને પશ્ચાત્તાપ કરે. આંખમાં અંગ્સ આવે અને હૃદયમાં પશ્ચાત્તાપ ઉભરાઈ જાય તથા આખું શરીર પશ્ચાત્તાપથી ધ્રુજી ઉઠે અને પુનઃ પાપકર્મો અને પાપવિચાર ન થાય એવી રીતે પ્રાર્થના થાય એવા દૃઢનિશ્ચયથી વર્તવું. પ્રાતઃ કાલેમાં
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
અને સાંજરે એકાંત સ્થાનમાં જે જે પાપવિચારે અને પાપકર્મો થયાં હોય તેને પશ્ચાત્તાપ કરે અને પાપકર્મો પુનઃ ન થાય તે માટે પ્રભુની પ્રાર્થના કરવી. સવરણવિ ફેવસિસ બ્રિતિ તુમ્માસિગ સુવિદિશં તમિરઝાનિ દુર | સર્વ દિવસ સંબંધી જેમ મનથી ખરાબ ચિંતવ્યું હોય, વાણુથી જે ખરાબ ભાષણ કર્યું હોય અને કાયાથી દુઃચેષ્ટા (ખરાબ પ્રવૃત્તિ) કરી હોય તે પાપ મિથ્યા થાઓ. વારિ સરજની, સવેનવા નવા વિરી સરવપૂcy, રે મ ન રૂ આ વિશ્વમાં સર્વજીના આ ભવમાં અને પરભવમાં જે કંઈ અપરાધ ગુન્ડા કર્યા હોય તે માટે સર્વ જીવને ખાખું છું, ખમાવું છું અને સર્વજી મહને ખભા. સર્વ જીવોની સાથે મારે મિત્રીભાવના છે, કોઈના પર શત્રુભાવ રાખતું નથી. મારે કઈ પણ જીવની સાથે વૈરભાવ નથી. આ પ્રમાણે સવારમાં અને સાંજરે સર્વજીને ખમાવવા. અને સર્વ છની સાથે મૈત્રીભાવ રાખે. પશ્ચાત્તાપ યાને પ્રતિક્રમણથી અનેક ભવનાં કરેલાં કર્મ ટળે છે અને આત્મશુદ્ધિ થાય છે. જે જે ભૂલે થાય, જે જે દેશે સેવાય, તેને પશ્ચાત્તાપ કરે. વર્તમાનમાં મનવાણીકાયાથી પાપ ન થાય તે માટે ક્ષણે ક્ષણે આમે પગ મૂકવે. ગુસ્સે થવાના પ્રસંગોમાં બહુ ગમ ખાવી અને ક્રોધાદિક પ્રગટે એવા સંગાથી અને ઉપાધિથી દૂર રહેવું. સર્વ પ્રકારે મનને સર્વ બાબતથી નિલેપ રાખવાની શક્તિ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાની ગુરૂ સંતના સમાગમમાં રહેવું અને સર્વ પ્રકારના ધર્મસાધને સહિત અનુભવી ગુરૂ સંતની પાસે રહેવું, તેના સમાન કોઈ મહાન સાધન નથી. સંસારની ઉપાધિમાંથી મુક્ત થવાથી અને મનુષ્યના ખપ પડતા સમાગમમાં આવવાથી તથા ખપ પડતી મનવાણુકાયાની પ્રવૃત્તિ કરીને પરમાત્માનું સેવન કરવાથી હૃદયમાં પરમાત્મા પ્રગટ થાય છે. પાપના માર્ગોને ત્યાગ કર્યાવિના કોઈને
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હત
પરમાત્મા તારી શકતા નથી. આત્મા તેજ પરમાત્મા છે અને તે પશ્ચાત્તાપથી અનંત કર્મોથી મુક્ત થાય છે. બહુ વિચાર કરીને કોઈ કાર્ય કરવું તથા બોલવું કે જેથી પશ્ચાત્તાપ કરે પડે નહીં. દુનેને સંગ તજ અને સજજનેની સંગતિ કરવી. અન્યને પ્રતિ જે અપરાધ કર્યા હોય તેઓને જેમ બને તેમ રૂબરૂમાં ખમાવી લેવા, અને નવાં વૈર ન બંધાય એવી રીતે મનવાણુકાયાથી વર્તવું. ઈન્દ્રિયેના વિષયમાં આસક્ત થવાથી પશ્ચાત્તાપ થાય છે. એકદમ ગુસાદિકના આવેશમાં અવિચારી કાર્ય કરવા તત્પર ન થવું એ રીતે વર્તવાથી પ્રતિક્રમણક્ારા આત્માની શુદ્ધિ થાય છે અને પરત્માને અનુભવ આવે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સાનાપર જય મેળવવાથી આત્માની શુદ્ધિ થાય છે. સર્વથા પ્રકારે અન્યની મશ્કરી કરવાને ત્યાગ કરે. કલેશનું મૂળ હાંસી છે. અન્યની હાંસી કરવાથી અનેક પ્રકારના કશે પ્રગટે છે. પિતાના મનમાં ખરાબ આશય ન હોય તે પણ અન્યની મશ્કરી કરવાથી મહા પાપની વૃત્તિ કરવાનો પ્રસંગ આવે છે. રેગનું મૂળ ખાંસી છે અને કલેશનું મૂળ હાંસી છે. અનેક પ્રકારની હાંસી ન કરવી અને કરનારની પ્રશંસા ન કરવી અને હાંસી કરવામાં સહાયકાર પણ ન થવું. મનમાં પરમેશ્વરનું સ્વરૂપ ધારણ કરવું. રતિ અરતિના પ્રસંગોમાં સમભાવ ધારણ કરવો. કેઈવાર રાજાના સિંહાસનપર બેસવાને વખત આવે અને કોઈવાર ઝાડું કાઢવાને વખત આવે તે તે બેમાં સમભાવે વર્તવું. કઈ વખત આખી દુનિયા પગે પડે અને કઈ દુનિયા પિતાને પત્થર મારે, કઈ વખત અમૃત ભજન ખાવા મળે અને કોઈ વખત ભીખારીની પેઠે માગતાં પણ શેટલે ખાવા ન મળે તે તેથી હર્ષ શેક ન ધારે અને પરમાત્મામાં મન રાખવું. આત્માનું અને કર્મનું સ્વરૂપ વિચારવું. નાટકીયાની પડે કર્મથી ચેરાશી લક્ષનિમાં અવતારરૂપ નાચથી નાચવું
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે. કર્મથી રતિ અરતિ છે તેમાં અજ્ઞાની મુંઝાય છે અને ભય શેક કરે છે. આત્મા વસ્તુતઃ ભય શેકથી ત્યારે છે. સર્વ પ્રકારના ભયથી આત્મા ન્યારે નિર્ભય છે. આત્માનું નિર્ભયસ્વરૂપ ચિંતવવું. સાત પ્રકારના ભય છે તે દેહ અને મનને અસર કરે છે. આત્માનું નિર્ભયસ્વરૂપ વિચારતાં આત્માની નિર્ભયતા પ્રકટ થાય છે. જેમ જેમ આત્મા નિર્ભય થાય છે તેમ તેમ શોક પણ ટળે છે. નિર્ભય આત્માને કોઈ નાશ કરવા સમર્થ નથી. માયાથી કાયાને ભયે છે પણ આત્માને ભય નથી. આતધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરવાથી આત્મા નિર્ભય નિશિક બને છે. દુનિયામાં કોઈને પણ શેક કરે ઘટતે નથી જેઓને શોક કરવામાં આવે છે તે વસ્તુઓ ક્ષણિક છે. મન સુધી શેક છે, દેહ, ભેગ, પ્રતિષ્ઠા, કીતિ ધન વગેરેના નાશથી શેક કરવાની કોઈ જરૂર નથી, જે ક્ષણિક છે તે નષ્ટ થાય છે. જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને ત્રણ્ય કાલમાં નાશ થતો નથી, આ ભાવિના અન્ય કોઈ વસ્તુ પિતાની નથી તે શેક કરવાની કંઈ જરૂર રહેતી નથી. જે બને. વાનું હોય છે તે બન્યા કરે છે તેમાં શોક કરવાની કંઈ જરૂર નથી, જેને શોક કરવામાં આવે છે તે આત્મા નથી અને જે શેક રહિત આનંદમય છે તે આત્મા છે. શાતા વેદનીયરૂપ આનંદ મેષ અને છhસ્થ બુદ્ધિરૂપ વિજ્ઞાનકોષથી પણ શુદ્ધ કેવલજ્ઞાન અને પૂર્ણનન્દમય શુદ્ધાત્મા ત્યારે છે એમ જાણું શાતવેદની અને મન દ્વારા થતી બુદ્ધિ એ બેને નાશ થતાં પણ શેક ન કરે. આત્માના સ્વરૂપનું ચિંતવન કરવું. જુસાથી પણ આત્મા ત્યારે છે દુનિયાના પદાર્થો અનેકરૂપે પરિવર્તન પામે છે. જેની જુગુપ્સા કરવામાં આવે છે એવા પદાર્થો પૂર્વે કરડે વખત પિતાના શરીરરૂપે થયા હતા. જુગુપ્સા છે તે મનની કલ્પના છે તેમાં મુંઝાવું નહિ. એ પ્રમાણે પ્રવતાં આત્મારૂપ પરમાત્માનાં આપેઆપ દર્શન થાય છે તથા તેની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. પરમાત્માની પ્રાપ્તિ થવામાં પુરૂષદ, સ્ત્રી અને નપુંસક મહાવિન્ન કરે છે. શરીરમાંજ આત્મારૂપ બ્રહ્મદેવ પરમેશ્વર છે પણ તેપર આચ્છાદન કરનાર સ્ત્રી પુરૂષ અને નપુંસકવેદ છે. પુરૂષનું શરીર ભેગવવાની ઇચછા કામરાગ તે સ્ત્રીવેદ છે. અને સ્ત્રીનું શરીર ભેગવવાની ઈચ્છી, સ્ત્રીની સાથે મેથુન કરવાની ઇચ્છા તે પુરૂષદ. છે. સ્ત્રી અને પુરૂષ ઉભયને ભેગવવાની ઇચછા તે નપુંસકવે છે. ત્રણ પ્રકારની કામના, ઈચ્છા, ભેગબુદ્ધિથી વિશ્વવર્તિ સજીવો મેહતા પાશમાં સપડાયા છે. પુરૂષ, સીવેદ અને નપુસકની વૃત્તિ તથા મૈથુન પ્રવૃત્તિ ટળ્યા વિના પરમેશ્વર જેવાને, પરમશાંતિ પરમાનંદ પ્રગટ થયું નથી અને પરમાનંદ પ્રષ્ટ થનાર નથી. સ્ત્રી અને પુરૂષ તેજ આત્માની અનંત શક્તિ રોકનાર છે. પુરૂષદને સર્વથા ક્ષય થવાથી આત્માના પરમાનંદ, સ્વરૂપને અનુભવ થાય છે. આત્માને પરમાનંદરસ અનુભવતાજ, પુરૂષાદિ વેદ ટળી જાય છે. કહ્યું છે કે તે ઉમરાં બાળ પણ નિતે, આત્માને પરમાનંદ રસ પાસીને ઈદ્ધિના, સર્વ રસ ટળી જાય છે. આત્માને આનંદ રસ છે તે પુરૂષ વેદાદિકથી ભિન્ન છે. પુરૂષદ છે તે પુરૂષદ પ્રકૃતિ છે તે જડ છે અને તે જડભોગ તરફ આકર્ષાય છે. આત્માના આનંદમાં મન અને ઈન્દ્રની તથા તેના વિષયેતી, જરૂર પડતી નથી. આત્મામાં રસતા. કરવાથી, આત્મારૂપ પરમાત્માના અનંત આનંદ રસને સ્વાદ અનુભવાય છે. જ્ઞાની મહાત્માએ પવિત્ર સુરસ્યશાંત એકાંત સ્થાનમાં આત્માના શુક્રવરૂપનું ધ્યાન ધરવું આભામાં મન રહેતાં તથા બાહ્ય મને વૃત્તિ એ શાંત થતાં આત્માને આનંદ રસ પ્રગટે છે. આત્માને આનંદ અનુકૂળ્યા બાદ પુરષદાદિદ્વારા કલ્પાતા શાતા તીલના સુખમાં સુખ બુદ્ધિ રહેતી નથી. અને તેમાં રૂચિ રહી નથી, આખું જગત ત્રણ વેદનીયમાં મુંઝાઈ ગયું છે. વેદની વૃત્તિને
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું.
'
B
ત્યાગ કરવામાં આવ્યય છે. પુરૂષ વેદાદિકનું સુખ તે વસ્તુતઃ દુઃખ છે. નિષય સુખ તે વસ્તુત: દુઃખ જ છે. આકાશમાં ઉડવાની લબ્ધિ પ્રગટે પાતાળમાં પેસવાની લબ્ધિ પ્રગટે તાપણ વેના વેગ છે. ત્યાં સુધી આત્માનં પ્રગટતા નથી અને હૃદયમાં પ્રભુ પરખાતા નથી. વિજ્ઞાનની કરાડા શેાધી કરવામાં આવે અને સવિશ્વને જીતી લેવામાં આવે તથા વેઢાગમાસ્ત્રોના કરોડા કરોડા રીતે આમ કરવામાં આવે તથા શરીરને અમર કરવામાં આવે, તથા પ્રાણવાયુને બ્રહ્મરધમાં ચઢાવી હસમાધિ કરવામાં આવે ત્યાંયે પણ પુરૂષ‰, વેદની પરિણતિ ટળ્યાવિના ભૃણ મનુષ્યને પરમાનરૂપ આત્માની ક્ષાયિક્રભાવે પ્રાપ્તિ થવાની નથી. અર્થાત્ આત્માની પૂર્ણ શાંતિ થવાની નથી, શરીમાં રહેલ આત્મારૂપ પરસેશ્વર કહે છે કે હે મનુષ્ય !! તમે પુરૂષવૃ નપુસકવે, અને સ્ત્રીવેદની પરિણતિ ટાળે એટલે તમા મ્હારૂ રવપ દેખી શકશે. હૈ. મનુષ્યો ! ! ! તમે આત્મા અર્થાત્ મારા, પરમાત્માના સ્વરૂપનાં ભિન્નશિનલક્ષણા બાંધી. કર્યાં મતભે રદ્વેષે મુંઝી રહ્યા છે? હું! કર્તા છું કે અકર્તા છું, વ્યાપ્તક હું અઘ્યાપક છુ, મારૂ શુદ્ધ સ્વરૂપ દેવુ છે ? તે તમા સ હિંસાદિ ષા અને પુરૂષ વેદાદિ વિચારથી મુક્ત થશે એટલે આપોઆપ જાણી શકરો, તમે તત્ત્વાના વિચાર ભેદે લડી ન મરા અને માન્યતાભે પરપર એક ખીને દુશ્મન. ન ગા, અઢાર પાપસ્થાનકને દૂર કરો. પુરૂષવેદ વગેરેને દૂર કરો, મેહતા. સવ ક પડદાઓને ચીરી નાંખી વીતરાગ બને એટલે સ મતભે આપોઆપ ટળી જશે અને તમે આપોઆપ જ પરમાત્મારૂપ જ બની જશે. જે માગે હું કહુ છુ, તે માણે ચાલે. નકામી ધર્મશાસ્ત્રોના મત બે ખેદ ચર્ચાથી સંપ્રદાયામાં મુંઝાઇ ન રહો. ખંડન મંડન વાવિવાહના લેયથી દૂર રહે. આત્માની શુદ્ધતા કરવા પુરૂષુ
...
ΟΥ
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદાદિકને ઉપશમા. ગુણ, તમોગુણી, સત્વગુણી, પુરૂષદાદિ કામવૃત્તિને પરાજય કરવાથી હું આત્મા એજ પરમાત્મારૂપે મળું છું. એમ આત્મારૂપ પરમાત્મા પ્રકાશે છે. પુરૂષદ વૃત્તિ ટાળતાં સર્વદેના નાશ થાય છે અને તેથી વીતરાગપ્રભુ દશા અર્થાત ત્રિગુણાતીત દશા પ્રગટ થાય છે. પુરૂષદના વિચારોને પ્રથમ કાબૂમાં રાખવાને અભ્યાસ કરે. જ્ઞાન અને વૈરાગ્યના બળથી પુરૂષ પ્રકૃતિને ક્ષય થાય છે. પુરૂષદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ વેદ ઉપશામાવવા માટે બાહ્ય નિયમને સારી રીતે પાળવા. પુરૂષદ ટળ્યા. બાદ નિયમ વ્રતની જરૂર રહેતી નથી. આત્માનું સુખ પ્રાપ્ત કરવા દરરોજ આત્મધ્યાન ધરવું. આત્માનું સુખ તે આત્મરસ -બ્રહ્મરસ છે અને મન તથા પાંચ ઈદ્રિ દ્વારા થતે આનંદ તે જડરસ છે. જડરસ કપિત છે તેનાથી કોઈ સદા શાંત થયું નથી અને થનાર નથી. જડરસમાં મુંઝેલા ઈન્દ્રાદિકે પણ ઇન્દ્રિયવિષયના પરત છે, જડના દાસ છે અને આત્મામાં સુખ અનુભવનારા આત્મદેશી
સ્વતંત્ર સત્ય સુખી છે. જડરસમાં રસિયા લેકે અનેક જન્મ મરપણને કરે છે માટે તે એજન ધર્મવાળા કપ અસ્થિર છે અને આત્મસુખને અનુભવ કરનારા સર્વત્ર સર્વદા આનંદી છે, તેઓ નિકાચિત પ્રારબ્ધ કે જે શાતા અશાતારૂપ ભેગવે છે છતાં વસ્તુતઃ તેને ભેગી નથી છતાં તેઓ કમની ઉદયામતપ્રકૃતિના આધીન જેવા રતંત્ર દેખાય છે છતાં તેમાં તે મુંઝેલા નથી કારણ કે શુભાશુભકર્મોદયથી વસ્તુતઃ અંતથી તેઓ ન્યારા વતે છે. મેહી મનુષ્ય જયાં રાગદ્વેષથી મુંઝાય છે એવા પ્રસંગોમાં પુરૂષઢાદિ રહિત આત્મજ્ઞાનીઓ મુંઝાતા નથી અને આત્માના ગુણપર્યાયની વિચારણા કરે છે અને મનના મહીસંકલ્પ વિકલ્પને પ્રગટવા દેતા નથી, તેઓ સર્વવિયપદાર્થોને પ્રસંગોપાત્ત પરહિતાર્થે ઉપયોગ કરે છે. પુરૂષદના વિચારેને આત્મજ્ઞાનથી ટાળી શકાય છે. પૂર્ણજ્ઞાની
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ તથા જ્ઞાની સંતની સેવા કરવાથી તથા આત્મ જ્ઞાનના પુસ્તકના વાંચનથી નિર્વેદદશાએ આત્મપ્રભુનાં દર્શન તથા આત્મપ્રભુની પ્રાપ્તિ થાય છે. તદૂતે તદુરિત એ સૂત્રનું સ્પષ્ટ અનુભવિક વિવેચન કર્યું હવે તારા દુસરવાહત એને અનુભવ દરશાવવામાં આવે છે. તત્ત્વજ્ઞાનનયદૃષ્ટિએ (સહ્ય રેફરી ચગત તહવા आत्मैवचपुनः सर्वस्य शरीरस्यबाह्यतः तद्ब्रह्मैव स्वात्मापरात्माપૈસા ) શરીરમાં સર્વ અંગમાં અંતર આત્મા છે અને શરીરની બહાર સર્વવિશ્વમાં આત્મતત્વ જ છે અર્થાત્ સંગ્રહનય સત્તાની દૃષ્ટિએ શરીરમાં આત્મતત્ત્વ અને શરીરની બહાર સર્વત્ર આત્મતત્વ સર્વત્ર ભરપૂર છે. શરીરમાં પંચેન્દ્રિયધારી એક આત્મા છે અને એકેન્દ્રિય અસંખ્ય જેવો છે. તથા શરીરની બહાર વિશ્વમાં અનંત જીવે છે અને દેહધારી છોરૂપ અનંત બ્રહ્માંડ છે. શરીરની બહાર ચારે બાજુએ સર્વત્ર અનંત જીવો છે અને તે સંગ્રહનયસત્તાની અપેક્ષા એકાત્મારૂપ છે. કેવલજ્ઞાની પરમાત્માનું કેવલજ્ઞાન સર્વ વ્યાપક છે માટે કેવલજ્ઞાનની અપેક્ષાએ શરીરમાં અને શરીરની બહાર સર્વત્ર તે કેવલજ્ઞાનરૂપ બ્રહ્મવ્યાપક છે. જ શરીરના અંતરમાં આત્મારૂપ બ્રહ્મ છે, અને બાહિર પણ સત્તારૂપ બ્રહ્મ છે. કેવેલી જ્યારે આઠ સમયને કેવલી સમુદઘાત કરે છે તે વખતે ચૌથા સમયમાં ચૌદરાએલેકના સર્વાકાણપ્રદેશોમાં આત્માના અસંખ્યપ્રદેશને વિસ્તારી દે છે ત્યારે આત્મારૂપ બ્રા તાલે - વહારે સકપ છે અને નિયત: નિષ્કપ છે તથા હૃદયમાં પાસે પણ છે અને ચૌદ રાજલકમાં તેના વિસ્તારિત પ્રદેશ હેવાથી તે દૂર પણ છે તથા તે સર્વ શરીરની અંતર્ છે તથા સર્વઅચેતન મુગલધની અસર પણ છે અને તે પુદગલરકંધરૂપ વિશ્વની બહાર પણ છે એમ જૈન શાસેના નની સાપેક્ષદ્દષ્ટિએ જાણવું અને આત્માનું ધ્યાન ધરવું. અસદભૂત સ્થાપના નિપેક્ષાની ભાવના દૃષ્ટિએ મૂતિમાં
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પ્રભુની સ્થાપના કરવામાં આવે છે તેમ સર્વત્ર વિશ્વમાં સર્વ જડચેતન પદાર્થોમાં આત્મતત્વની સ્થાપનાની ભાવના કરી સર્વ વિશ્વ બ્રહારૂપ છે, બ્રહ્મવિના સર્વ મિથ્યા છે એમ ભાવના કરીને ધારણું વૈરાગ્યની ભૂમિકા દઢ કરવી. ઘી gવ બ્રહ્મરૂલ્યાદિ જે મંત્રો છે તે આત્માની એકત્વભાવના માટે છે પણ તત્વદૃષ્ટિએ તે જડ અને ચેતન બે દ્રવ્ય છે. તે સિદ્ધાંત સર્વની અંતર્ અને સર્વની બહાર બ્રહ્યા છે તેમાં સર્વ શબ્દથી બ્રહ્મ ભિન્ન અંતમાં દર્શાવ્યું છે અને સર્વ શબ્દથી શરીર ભેદે જડવસ્તુઓનું જડતત્ત્વ દર્શાવ્યું છે તેથી ભયસ્થજ્ઞાનીઓ અપેક્ષાએ સમજશે. અસભૂત સ્થાપના વ્યવહાર ભાવનાએ તથા સંગ્રહનયસત્તા નયાપેક્ષાએ સર્વત્ર આત્મા અને આત્મસત્તાની ભાવના કરવાથી આત્માને ઉપયોગ અત્યંત તાજો રહે છે અને દુનિયાના સર્વનામરૂપપ્રપંચને મેહ ટળી જાય છે. સર્વત્ર સર્વેને બ્રહ્મભાવનાથી બ્રહ્મરૂપે ભાવવાથી મનના સર્વ સંકુચિત વિકારિક ભેદને નાશ થાય છે. શુકલધ્યાનને બીજા પાયે એક વિતર્ક અપ્રચાર નામને છે તેમાં પણ એકત્વધ્યાનની મુખ્યતાઓ કેવલજ્ઞાન પ્રગટે છે એમ જણાવ્યું છે. આત્મારૂપરિતે અપેક્ષાએ જગત શબ્દવાઓ છે અને જગત તે આત્મા છે. આત્માથી અને જગતથી ભિન્ન શરીર નથી તે સર્વમાં બ્રહ્મની સ્થાપનાની અસતભૂત વ્યવહારનય ભાવનાદષ્ટિએ જાણવું પણ તત્ત્વજ્ઞાનદૃષ્ટિએ નહિ. એમ સાપેક્ષબુદ્ધિથી જ્ઞાન કરીને બ્રહ્મની આંતર બાહિર સર્વત્ર બ્રહ્મભાવના કરવાવાળાએ શુદ્ધપ્રેમને પ્રાપ્ત કરે છે તથા સર્વસંકલ્પ વિકલપના ત્યાગથી આત્માની પરમાત્મદશા પ્રગટ કરે છે. સર્વ વિશ્વવ્યાપક એક બ્રહ્મભાવનાને ભાવથી ભાવતાં હું તે ભેદ ટળી જાય છે. તથા દેહાધ્યાસ ટળી જાય છે તેથી મારું હારૂં એવી મેહ, વૃત્તિ રહેતી નથી, તથા કામના સંસકારો તથા વિષયાદિવાસનાઓને નાશ થાય છે અને જ્ઞાનગર્ભિતવૈરાગ્યની પુષ્ટિ થાય છે. પાસે દૂર અંતરમાં બાહિરૂમાં સર્વત્ર જયાં ત્યાં બ્રહ્મજ છે એમ દઢ બ્રહ્મભાવના
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭ કરવાથી આત્માને અનુભવ પ્રગટે છે અને આત્માને આનંદરસ પ્રગટે છે, આત્મા તેજ પરમાત્મારૂપે અનુભવાય છે તથા શત્રુ મિત્રમાં સર્વત્ર અભેદ આત્મભાવ દેખાવાથી શરા મિત્રને ભેદ રહેતું નથી, તેવી બ્રહ્મભાવના ઘણા વખત સુધી જીવનમાં ભાવવાથી આભાની આનંદ ઘેન પ્રગટેલી અનુભવી છે અને બાલ્યાવસ્થામાં પ્રભુસ્મૃતિમાં પણ તેવી દૃઢશુદ્ધ પ્રેમભાવનાથી પરમાત્મા મહાવીરદેવને ભક્તિભાવે અનુભવ્યા છે. મન કી ભાવનાઓ પ્રગટે છે, શુદ્ધજ્ઞાન થતાં ભાવનાઓ રહેતી નથી. સર્વશરીરેને મૂર્તિ માનીને તેઓમાં રહેલા આત્માઓને પરમાત્મારૂપે અનુભવ્યા છે અને તેથી આત્મભાવના વેગે આત્મારૂપ પરમેશ્વરને ઉપશમભાવે અને ક્ષપશમભાવે કંઈ સાક્ષાત્કાર થયે છે એમ લધુતાભાવે વિશ્વકાને જાહેર કરું છું કે જેથી તેઓ નાતિકબુદ્ધિને ત્યાગ કરીને આત્મા ચાને બ્રહ્મ પરમેંશ્વરનું અસ્તિત્વ સ્વીકારીને આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. પર્યાયાર્થિનથની અપેક્ષાએ આત્માના જ્ઞાન દેશના ચારિત્રાદિ પર્યાને કંઈક અનુભવ આ છે. જેમ જેમ ઉપર લખ્યા પ્રમાણે સત્તાની અપેક્ષાએ તથા સ્થાપનાની અપેક્ષાએ બ્રાને ભાવવામાં આવે છે તથા સર્વત્ર જયાં જયાં દષ્ટિ પડે ત્યાં ત્યાં બ્રહ્મને–પરમેશ્વરને ઉપગ ધારણ કરવામાં આવે છે તે તેથી જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં તે સમાધિને પામે છે અર્થાત્ શાંત થઈ જાય છે, મનમાંથી રાગદ્વેષરૂપ વિષ ટળી જાય છે અને તેથી મતિજ્ઞાનની તથા શ્રુતજ્ઞાનની વૃત્તિ શુદ્ધ થાય છે તથા આત્માના ઉજવલ પરિણામ થવાથી અવધિજ્ઞાન, જાતિસ્મરણજ્ઞાન, અનેક લબ્ધિ સિદ્ધિ, મનઃ પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા તેજ પરમાત્મા બને છે. માટે ઉપર કહ્યા પ્રમાણે આત્મ ભાવના ભાવવી અને સર્વ આત્માઓની સાથે આત્મભાવે વર્તવા ઉપગી થવું. અવતરણ–આત્મા સર્વ વિશ્વમાં સમભાવી કેયારે "બને છે તે છઠ્ઠ મંત્રથી જણાવે છે.
અને ઉજવલ પરિણામ તાનની નિ વિષ ટળી
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यस्तुसर्वाणिभूतान्या-त्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥६॥ईशा०॥ | શબ્દાર્થ-જે મનુષ્ય સર્વ ભૂતેને-સર્વ જીવોને આત્માની પેઠે દેખે છે અને સર્વ ભૂતેમાં આત્માને દેખે છે તે અન્યની જુગુપ્સા કરતું નથી.
અનુભવાર્થ-–પિતાનામાં સર્વ જીવોને દેખવાથી અને સર્વ આત્માઓમાં સર્વ જીવોમાં પોતાને દેખવાથી અર્થાત્ આ
ભસરખા સર્વ જીને દેખવાથી વિશ્વમાં કોઈની ઈર્ષ્યા, દ્વેષ, જુ ગુફા, હિંસા થતી નથી. આત્મસરખું વિશ્વ છે. આત્મસરખા સર્વ જીવો છે એવું વર્તન તે પ્રભુમય જીવન છે એવા સમભાવ ચારિત્રથી આત્મા સાક્ષાત્ પરમાત્મા બને છે. પરમાત્મપણું અં:રૂમાં છે એ કઈ બહારથી આવતું નથી. આત્માની સમભાવરૂપ ચારિત્રદશા પ્રગટતાં જ આત્મા સ્વયં પરમેશ્વર બને છે. ઘટ ઘટ આત્મારૂપ પરમાત્મા મહાવીર દેવ છે. જ્યાં ત્યાં જે આત્માને દેખે છે અને બાકીનાં કર્મવિષ્ટ પર જે લક્ષ દેતા નથી, તથા આત્માઓને લાગેલાં કર્મોને જે જડરૂપે જાણે છે તે તેઓની કર્મદિશાપર રાગદ્વેષ કરતો નથી તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મમય જીવન જીવનાર છે, તે દુનિયામાં કેઇપણ પ્રાણુની નિંદા કરતું નથી અને કઈ પિતાના આત્માથી નીચ છે એમ માનતા નથી. વિશ્વમાં સર્વજીવો એક સરખા વસ્તુત છે. જીવો જે કંઈ ઉચ્ચ નીચ દેખાય છે તે કર્મકત ઉપાધિથી છે. કર્મઉપાધિથી સર્વાત્માઓ કંઈ મૂલસ્વરૂપથી જુદા પડતા નથી. આત્માનું મૂળ સત્ય ધર્મસ્વરૂપ જેવું અને સર્વ જીવોને આત્મસમાન દેખવા. એમ દેખવાથી કઈ પ્રાણ પર વિભાવ રહેતે નથી અને કોઈ ખરાબ લાગતું નથી. કોઈ પ્રાણી પર
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કેઈ મનુષ્યપર તિરસ્કાર આવતું નથી.આવી દશા પ્રગટ કરવા માટે ઉપરના મંત્રપ્રમાણે સર્વત્ર દેખવું જોઈએ. સર્વાત્માઓને સર્વ જીવોને આત્મસમાન ગણવા જોઈએ. દેશભેદ, જાતિભેદ, ધર્મ, ભેદ, રાજયભેદ, વાર્થભેદ, લિંગભેદ, આદિ મનના કલ્પિત ભેદને નાશ કરીને આત્માના શુદ્ધવરૂપને અનુભવ કરવાની ઈચ્છાવાળાએ જે જ મન વગેરે દેખાય તેઓના આત્માઓને વાત્મસમાન ગણવા અને સ્વાત્મભાવે વર્તવું કે જેથી વિષયવૃત્તિને સ્વમેવ ક્ષય થઈ શકે. અન્ય જીવોની હિંસા તે આત્માની હિંસા છે, અન્ય જીવોને ધિક્કાર તે પિતાને જ ધિક્કાર છે. અન્યમાં પ્રભુ જેવા તે નિજમાં પ્રભુને જોવા જેવું છે. સખંડ સર્વ દેશના લેકેએ પરસ્પર એક બીજામાં આત્મભાવ ધારે અને પરસ્પર મિત્રીભાવથી વર્તવું. ગામનીપુ, વર્તને તથા शुद्धब्रह्मपकाशाय भवत्येवन संशयः ।। सर्वदेहेषु जीवानां सिद्धत्वंसत्तयासदा पश्यतिब्रह्मभावेन वर्ततेवमहाप्रभुः ॥ (जैनआत्मोपनिषद् ) આત્માની પેઠે સર્વ જેમાં આત્મપણું દેખવું તથા આત્મવત્ સર્વજીની સાથે વર્તવું તે શુદ્ધબ્રા પ્રકાશને માટે છે. અર્થાત્ એવા દર્શન અને વર્તનથી રજોગુણ તમગુણને નાશ થાય છે અને દીપકની ચારે બાજુએ રહેલા કાચના જેવા સત્વ ગુણને પણ નાશ થાય છે તેમાં જરા માત્ર સંશય નથી. સર્વ દેહમાં રહેલા જીવોનું સિદ્ધવ સત્તાએ છે તેને જે દેખે છે, બ્રહ્મભાવના દૃષ્ટિથી સર્વ પ્રાણએને જે બ્રહ્મસ્વરૂપે–આત્મસ્વરૂપે દેખે છે અને તે પ્રમાણે વતે છે તે મહાપ્રભુ જીવતાં છતાં જાણે. એવા મહાપ્રભુ જ્ઞાની સંતના દર્શનથી અનેક ભવનાં બાંધેલા પાપ કર્મ ટળી જાય છે. આવી આત્મા ભાવના ભાવતાં કોઈ અપકાલમાં પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને કોઈ ત્રણ ચાર સાત આઠ ભવમાં મુક્ત શુદ્ધ પરમાત્મા થાય છે. દિઈ પણ વિચારમાં આવેલી છલ ભાવનાને
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦
ચારમાં મૂકતાં ઘણી વખત લાગે છે, તથા તેવું વર્તન રાખતા
ધણી વખત વખત પાછુ પડવાનું થાય છે. તાપણ ઉત્સાહ ભૈય અને પુરૂષાથથી અને વિઘ્નને છતી આત્માનુ તેવું વર્તન કરી શકાય છે અને તેથી રાગદ્વેષની સળિયાના છેદ કરી શકાય છે. ચાવીશમા તીર્થંકરસજ્ઞશ્રીમહાદેવે આવી આત્મભાવનાને ભાવી હતી અને એવું વર્તન પ્રાપ્ત કરી સર્વથા પ્રકારે ધાતી કંમના ક્ષય કરી કૈવલી પરમાત્મા થયા અને ભારતમાં સંતંત્ર અહિંસાના પ્રચાર કરી વિશ્વના ઉદ્ધાર કર્યો. પ્રભુમહાવીરનેસ લેકાને પરસ્પર આત્મભાવે, મૈત્રીભાવે વર્તવાના બેધ આા. સર્વ પ્રાણીઓમાં દેહભાવ, મેહભાવ ન ધારવા, સવજીવા સાથે શુદ્ધ પ્રેમથી વર્તવું. સપ્રાણીઓના રાગદ્વેષના વર્તન તરફ ઉપેક્ષા કરવી અને તેઓના આત્માઓ સાથે સ્વાત્માથી આતપ્રોત એક
એક સ્વરૂપ થઈ જવું એમ કરવાથી દ્વિધાભાવ ટળવા માંડશે અને આત્મભાવ જાગ્રત થશે અને તેથી મેાહની ગ્રન્થિયાની જાળને ધારણ કરનાર માહરૂપ અલ ધર દૈત્યપર જય મેળવી શકાશે અને અહિરાભાવરૂપવિશ્વરૂપ દૈત્ય છે. તેનાપર જય મેળવી શકાશે. આત્માની પરમાત્મદેશ કરવા માટે સર્વજીવને આત્મવત્ રખવા અને સ્વાાધકારે આત્મવત્ વતન રાખવુ, એમ કરવાથી રાગદ્વેષની વૃત્તિયોનો ક્ષય થતાં સ્વયમેવ સર્વજ્ઞાન પ્રગટ થતાં આત્મા તેને પરમાત્મા જ થવાને. ઋષિયાની તીર્થંક્શની વાણી સાંભળવી, તે પ્રમાણે વતવુ. સવ વિશ્વતિલકા ઉપર લખ્યા પ્રમાણે દેખે અને વ તા આ દુનિયામાં સત્ર સ્વગીય બ્રહ્મ શાંતિ પ્રસરે. જે આત્મજ્ઞાન પામે છે અને નીતિ સદાચારથી વર્તે છે તથા આહાર પાણી નિર્દેષિ વાપરે છે તથા દુર્ગુણ દુર્વ્યસન અને દુવિચારોથી કરાડા ગાઉ દૂર રહે છે. સજીવોના ભલામાં પ્રવૃત્તિ કરે છે તેઆ હૃદયની શુદ્ધિ કરે છે અને આત્માનાં સર્વ પ્રાણીઓને સમાન ભાવે
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખે છે અને અન્ય જીવોને પુત્રાદિક સમાન આત્મીય ગણે છે, મન ઈન્દ્રિય શરીર દ્વારા ક્ષણિક સુખે ભેગવવાના સ્વાર્થથી તેઓ મનુષ્ય પશુ પંખી વિગેરેની હિંસા તથા તેઓને પીડા કરતા નથી તથા તેઓ પર અન્યાય જુલ્મ ગુજારતા નથી, તેઓ સર્વજીપર આત્મભાવનાથી વર્તે છે તેમજ અન્ય જીવોના અપરાધની શક્તિ છતાં માફી આપી પાપીઓને પણ સુધારી પ્રભુ માર્ગમાં લેઈ જાય છે, તેઓ સર્વજીને આત્મજ્ઞાન આપે છે અને અનાર્ય પાપીઓને પણ પવિત્ર બનાવે છે. પાપીઓને ધિક્કારવા નહિ પણ તેઓના દે ટાળવા માટે તેઓમાં આત્મભાવ ધારવો. તેઓ આત્મરૂપ છે એવી દૃઢ માન્યતા રાખી તેઓ સાથે વર્તવું, દુર્જન હિંસકેથી સાવધ સાવચેત રહીને તેઓનું ભલું કરવા પ્રયત્ન કરવો. તેઓને આત્મવત્ દેખવામાં અને આત્મવત ભાવવામાં અપ્રમત્ત રહેવું. દુનિયામાં સર્વજીવો એકદમ સાત્વિક જ બની જતા નથી પણ જેને આત્મશુદ્ધિ કરવી છે અને પ્રભુસ્વરૂપમયજીવન કરવું છે તેણે તે આ પ્રમાણે સર્વજીવોમાં આત્મભાવના ભાવવી, સર્વ જીવોને આત્મવત દેખવા, સ્વાર્થ, કીર્તિ, બાહ્ય સુખ પ્રતિષ્ઠા શરીર લક્ષ્મીઆદિ સર્વ પરથી અહંમમત્વ ભાવ ઉઠાવી દેવો અને આત્માનું જ્ઞાન કરી આત્માનું ધ્યાન ધરવું. સર્વજીવોપર કરૂણાભાવ, મૈત્રીભાવ, તથા તેઓના ગુણ સંબંધી પ્રમોદભાવ ધારણ કરવો. સર્વજીને આ ત્મસમા માનવાની ભાવનામાં અને તેના વર્તનમાં કરેડે વિને નડે છે, હજારે શત્રુઓની ગરજ અજ્ઞાન મેહ સારે છે તેથી ઉપરના મૂળ બ્લેક પ્રમાણે દેખવું અને વર્તવું સહેલું નથી. સર્વ જીવોને આત્મસમા દેખ્યા વિના વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ, સંધ, વિશ્વરાજયમાં શાંતિ સુખ સ્થિરતા નથી. કરડે અન્ય ઉપાયે કરવામાં આવે તે પણ પિતાને અને વિશ્વલે કાને આવી લખેલી દિશા આવ્યાવિના ઉદ્ધાર થ નથી અને થવાને નથી તથા મોક્ષ
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાને નથી. ભોતિક સ્વાથનાં યુદ્ધોથી કદાપિ શાંતિ થનાર નથી. આત્મદ્દષ્ટિ પ્રાપ્ત કરીને મેહદૃષ્ટિ ટાળ્યાથી જ આત્મામાં સર્વ જીની સાથે આત્મસમ વર્તનરૂપ ચારિત્ર ખીલે છે એવા માર્ગે વહાર જ્ઞાની સંતે ભક્ત ગીઓ છે. આત્મસમાં સર્વને દેખવા જોઈએ એમ કથનારા અને લખનારા લાખે વિદ્વાને, પંડિતે, કવિ છે પણ તે પ્રમાણે વર્યા વિના આત્માની શુદ્ધિ થતી નથી. માટે શ્રુતિને સાર એ છે કે તે પ્રમાણે વર્તવું. તે પ્રમાણે વર્તે છે તે શ્રુતિના સત્ય માનનારા છે બાકી મેહી છે. સારાંશ એ છે કે એ પ્રમાણે દેખવું તથા વર્તવું.
સર્વજીવે જ્યારે આત્મારૂપ લાગે છે એવી એકાત્મભાવના પ્રગટે છે ત્યારે શું થાય છે તે જણાવે છે.
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિવાળતાળામાખાનાના तत्रकोमोहाकशोक एकत्वमनुपश्यतः॥७॥
શબ્દાથે—જેમાં સર્વ ભૂતેજી આત્માજરૂપ થયા એવા જ્ઞાનીને (એકપણને દેખનારને ત્યાં મેહશે શેક હેય અર્થાત્ તેવા જ્ઞાનીને શેક મહ રહેતું નથી.
અનુભવાર્થ–-જે આત્મદશામાં સર્વજીમાં અને પિતાનામાં એકપણું દેખાય છે એવું દેખનાર આત્મજ્ઞાનીને સર્વભૂતે અર્થાત્ સર્વ આત્મસ્વરૂપ જણાય છે, અર્થાત એકત્વ ભાવનાથી આત્મવરૂપ થાય છે તે દિશામાં આત્મજ્ઞાનીને કયાંથી મેહ શોક હેય? અર્થાત્ તેવી ઉચ્ચ આત્મદશામાં મેહ શેક રહેતું નથી. અજ્ઞાનથી અને રાગદ્વેષની વૃત્તિથી પર જડવસ્તુઓના સંગ અને વિયેગથી શેક મેહ થાય છે પણ સર્વ જીવોને આત્મવરૂપ જાણ્યા પછી અને જડધનાદિક દેહાદિકવસ્તુઓને પુગલરૂપે જાણ્યા પછી મેહ શોક રહેતું નથી. શ્રી સગરચક્રવર્તિના સાઠ હજાર પુત્ર બળીને ભસ્મ થઈ ગયા હતા, તેના પુત્રના મરણની વાત પ્રધાને શ્રી સગર ચક્રવતિને કહી નહિ. ઈન્ડે તે વૃત્તાંત જાણું અને વૃદ્ધક્ષ્મીનું રૂપ ધારણ કરી ચક્રવર્તિ પાસે આવી કહ્યું કે મારા પુત્રને સર્પ કરડે છે તેને બચાવે. સગર ચક્રવર્તીએ કહ્યું કે મારે પુત્ર જીવતે થઈ શકતું નથી. તે પણ વૃદ્ધાને બંધ ન થેયે ત્યારે ચક્રવર્તીએ કહ્યું કે–ાઈને ઘરમાં કેઈ પણ મનુષ્ય ન ભર્યું હોય તેના ચૂલાની રાખ લાવ તે તેથી જીવતે કરી શકાય. વૃદ્ધાએ ઘેર ઘેર તપાસ કરીને ચક્રવર્તીને જણાવ્યું કે એવી તે ખાખ મળતી નથી. ચક્રવર્તીએ કહ્યું કે હે વૃદ્દા !! આ સંસારમાં જે જન્મે છે તે અવશ્ય ભરે છે. જેને ઉત્પાત તેને વિનાશ છે માટે પુત્રને મત ઈડી શેક રહિત થા. વૃદ્ધાએ કહ્યું કે બીજાઓને શીખામણ આપવી સહેલી છે પણ જ્યારે તમારા પુત્ર મરે તે તમે ઘણે
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક કરે. ચક્રવતીએ કહ્યું કે મને પુત્ર મરણથી શેક થાય નહીં. તેજ વખતે દેશાંતરથી પ્રધાન આવ્યું અને તેણે સભામાં સાઠ હજાર પુત્ર મરણ પામ્યાનું વૃત્તાંત જણાવ્યું તે વખતે ચકવતી મૂછ પામ્યા. વૃદ્ધાએ પિતાનું ઇન્દ્રનું રૂપ કર્યું અને ચક્રવર્તીને આત્મા અમર છે ફક્ત કર્મવેગે દેહ બદલાય છે શરીરને પુત્રાદિકરૂપે મિથ્યા કલ્પના કરી દુઃખી ન થવું જોઈએ, જ્ઞાન વૈરાગ્યને બોધ આપવામાં સગરચક્રવર્તીએ મેહ શેકને ત્યાગ કર્યો અને નિશ્ચય કર્યો કે જે દેખાય છે તે પુદગલરૂપી જડવસ્તુ છે અને આત્મદ્રવ્ય તે અરૂપી ચેતન છે, શરીરાદિ પુગલ કંધપર્યાને નાશ થાય છે અને પુનઃ અન્યરૂપે ઉત્પાદ થાય છે, મેં પુત્રરૂપે તેઓનાં શરીરને જાણ્યાં હતાં. તેઓમાં રહેલા આત્માઓ તે મારા આત્મ સમાન છે. મારા આત્માને તથા તેઓના આત્માઓને તે નારા થયેલ નથી. દેહે તે મારાં અને તેઓનાં અનંતીવાર વસ્ત્રની પેડે બદલાયાં અને નવાં ગ્રહણ કર્યા એવા દેહ વગેરે પુદગલ પર્યામાં છે મેહ શેક કરવું જોઈએ ? અલબત મેહ શેક ન કરે, એ પ્રમાણે આત્મજ્ઞાનથી દઢ નિશ્ચય કર્યો અને આત્માની શુદ્ધતા માટે પુરૂષાર્થ કરવા લાગ્યા. ભૂત શબ્દથી એકેન્દ્રિયાદિક પ્રાણુઓનું ગ્રહણ કરવું, અન્યત્ર જ્યાં ભૂત શબ્દ જડના અર્થમાં આવે ત્યાં પૃથ્વી, અપૂ વાયુતત્કાદિક ભૂત-અ ચેતન તરૂપ ભૂતનું ગ્રહણ કરવું. જીવ શબ્દની વ્યાખ્યા જયાં. ઘટે ત્યાં તે અર્થ ગ્રહ. એકેન્દ્રિયાદિકને ભૂત સ્થાવર પ્રાણ, સત્ત્વ વગેરે શબ્દથી કહેવાને જૈનશાસ્ત્રોમાં વ્યવહાર છે. સર્વજીમાં મનુષ્યમાં રાગદ્વેષની વૃત્તિ પ્રગટે છે તેનું કારણ અજ્ઞાન છે. સર્વાત્માઓને, જીવોને આત્મ સમાન એક કરી ભાવવા તે એકત્વભાવના છે તેમજ સર્વ જડવસ્તુઓથી આત્મા ભિન્ન છે પિતાના શરીરમાં રહેલે આત્મા, દ્રવ્યપણે એક છે તેનું કોઈ અન્ય
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયામાં નથી, દુનિયામાં આત્મા એકલે પરભવથી આવ્યું છે અને પુત્રાદિક સર્વને ઝંડીને એકલે અન્ય ગતિમાં જાય છે તેની સાથે અન્ય કઈ જતું નથી. આત્માની સાથે રહેલ તૈજસ, કામણ, સ્થૂલ ઔદારિક શરીર તથા આઠ કર્મ છે તેથી પણ આત્મા ત્યારે છે. જ્ઞાનદર્શન ચારિત્ર વિર્યાદિ અનેક ગુણ પર્યાય છે તે અનંતગુણપર્યાયે એક આત્મામાં રહેલા છે, આત્માથી કદાપિ ભિન્ન થતા નથી તથા જ્ઞાનાદિપર્યા છે તે આત્મરૂપ જ છે માટે આત્મા એકત્વ છે. જે સ્વશરીરમાં રહેલ આત્મા છે તેવા એક સ્વરૂપવાળા સર્વ સંસારી તથા સિદ્ધાત્માઓ છે. સર્વ આત્માઓ અનાદિ અનંત છે તે સર્વાત્માઓને સર્વજીને જ દશામાં આત્મકત્વભાવે ભાવવા, ધાવવા તે તે એકત્વ ભાવના છે એવી એકત્વભાવનાની દશામાં રાગદ્વેષ મહ શેક કંઈ પણ રહેતું નથી. ફક્ત આત્માઓ સર્વ આત્મત્વરૂપે દેખાય છે અને જડવતુબ જડરૂપે દેખાય છે, કાઈમાં ત્યાગહણ બુદ્ધિવા શુભાશુભબુદ્ધિ રહેતી નથી. એવી એકત્વ ભાવનાથી સર્વત્ર સમભાવ છવાઈ રહે છે. આત્મા નિત્ય અનુભવાય છે. આત્માનું અહિત કર્તા કઈ જણાતું નથી ત્યાં આત્મજ્ઞાનને સૂર્ય પ્રકાશે છે. એવી એકત્વ દિશામાં કે શરીરને નાશ કરી નાખે તેપણ મેહ શક પ્રગટતે નથી તથા એવી દશામાં મસ્ત થતાં ઉત્કૃષ્ટધ્યાનગે ક્ષણમાં કેવલજ્ઞાન પ્રગટે છે અને આત્મા તેજ પરમાત્મા બની જીવમુક્ત અરિહંત સિદ્ધ બુદ્ધ પરબ્રહ્મરૂપ થાય છે. ભરૂદેવા માતાને પુત્ર ગષભદેવ ભગવાનપર ઘણે રાગ હતું, તેણુએ ઘણાં વર્ષ સુધી કષભદેવ ત્યાગી થવાથી શોકમાં જીવન ગાળ્યું. જયારે શ્રી ભાષભદેવ ભગવાનને કેવલજ્ઞાન પ્રગટયું ત્યારે ભરતરાજાએ મરૂદેવા માતાને કહ્યું કે હે માતાજી તમે શક ન કરે. શ્રી કષભ દેવને કવલજ્ઞાન પ્રગટ્યું છે, ચાલો આગણે તેમના દર્શન કરી બંદીને ઉપદેશ સાંભળીએ. મરૂદેવા માતાને હાથીની અંબાડી પર બેસાડ્યાં
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
+
ૐ પાસે જતાં સમવસરણમાં વાજીંત્ર સબળાર્યા તેથી મરૂદેવાએ વિચાર કર્યો કે અઢા જે પુત્રને માટે મે આટલા બધા શાક કર્યાં, રૂદન કર્યું તેની પાસે તે વાજા વાગે છે અને મારી તો તે ખબર પણ લેતા નથી એમ ભાવના ભાવતાં આત્માથી ભિન્ન અન્ય જડ ઢહાદિના માહ ટળી ગયા. જગમાં કાઈ કાષ્ઠનું નથી. કાઇ, કાઇની સાથે જનાર નથી, જેના માડુ શાક કરવામાં આવે છે તેમાંનુ ઢાઇ પેાતાનું નથી. એવી ભાવના ભાવતાં મરૂદેવ માતા આત્મામાં 'ડાં ઉતર્યો અને આત્મા વિનાની દેહાર્દિની તથા પુત્રાદિકની કલ્પનાથી થતી અહંતા મમતા હતી તે ઝટ ટળી ગઈ અને સર્વાંત્માને, જીવાને આત્મસ્વરૂપે બાવવા લાગ્યાં તેથી આત્મકત્વભાવનામાં ચઢી ગયાં અને તેથી તે આત્માની શુદ્ધિ કરી "કવલજ્ઞાની અન્યાં અને પ્રભુ ઋષભદેવ પૂર્વે પરમાત્મસિદ્ધપદ પામ્યાં. કધક સુરિના પાંચસે સાધુને ધાણીમાં લીને પીલ્યા તે વખતમાં તેઓ આત્મકત્વબાવવા લાગ્યા અને કેવલજ્ઞાની થૈ મુક્તિપદ પામ્યા. જ્યારે સર્વ જીવા, લેાકા, આત્મ સમાન ભાસે છે ત્યારે તેપર રાગદ્વેષ પ્રકટતા નથી, શરીરના જીવન મરણમાં હુ શે! રહેતા નથી અને તે દશામાં સમત્વભાવે સર્વ વિશ્વ દેખાય છે, આવી દશામાં પરમાત્માનું અને આત્માનું ઐકય અનુભવાય છે, આવી દશામાં માહની પ્રકૃતિયાના ઉપશમભાવ, ક્ષયે પશમભાવ, અને ક્ષાયિકભા ચાય છે, ઉપશમભાવ, ક્ષયાપશમભાવ અને ક્ષાયિકભાવનું સ્વરૂપ જૈનજ્ઞાની ધર્મ ગુરૂ દ્વારા જાણી લેવું તથા જૈનક્રમગ્રન્થાઢિ ગ્રન્થાથી જાણી લેવું, આત્માની એકત્વ ભાવનામાં મસ્ત બનેલા વસિષ્ઠના શતપુત્રોને વિશ્વામિત્રે મારી નાખ્યા, તા પણ વશિષ્ટ ઋષિના મનમાં માહ શાક થયા નહિ અને વશિષ્ઠ ઋષિની સગતિથી વિશ્વામિત્રના હૃદયમાં રહેલ મેહ ટળી ગયા અને વિશ્વા મિત્ર શુદ્ધ સમતા ધારી અન્યા. આત્માની આવી શુદ્ધ જ્ઞાનથા પ્રામ
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेसामेवापसतोमवइ सहम जीवाणं
मतसत्तिा
કરવા માટે જ મનુષ્ય જન્મે છે. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગ માટે જીવવું તે કંઈ મનુષ્ય જીવનનું સાર નથી. આત્માને પૂર્ણનન્દ જ્ઞાનમય પ્રગટાવવા માટે મનુષ્યજન્મને ઉદ્દેશ છે, એજ સાધ્ય દશા છે એમાં જેઓ લક્ષ્ય રાખીને વર્તે છે તેઓ આત્મ સમાન સવજીને ગણે છે અને તેમ વતી આત્માની પૂર્ણતા પ્રગટાવે છે અને આવા મંત્રો પ્રમાણે વર્તન રાખી પૂર્ણ શુદ્ધ બને છે. આત્માની સમાન સર્વજીને માનનાર આત્મા, મેહથી નષ્ટ થત નથી અને સદા સુખી રહે છે. વર જીલ્લા કચ્છના ર नस्सइ, एगचं सध्वजीवेसु, पासंतोभवइ सुही ॥ एगोमेसासओअप्पा, नाणदसणसंजुओ; सेसामेबाहिरामावा, । सव्वेसंजोगलरकणा । अणतसत्तिसंजुत्तो, अणताणंदसंजुओ; अणतनाणसंजुत्तो।अप्पा मेसासओसया।। अणंतवेयाणंयोणि, सव्वण्णुय निरुवमो । अप्पादेहडिओणिञ्च । सव्वलोयपयासओ॥ सव्वेअप्पसमाजीवा,। सिद्धासंसारिणो. તા . સવા જાઉં, પરંતર વિસ્કી (જૈન શાહ) જ્ઞાનતારમાં નીચે પ્રમાણે આત્મદશામાં આરહેલ આત્મકત્વભાવમાંઆભા આવી જેમ વર્તે છે તેમ જણાવે છે. નિરજીનામના ત્રણशेनसमंजगत् ॥आत्माऽभेदेन यापश्ये-दसौमोक्षगमीशमी। (शमाष्टके) અનંતની ઉત્પત્તિ સ્થાન આત્મા છે તે સર્વજ્ઞ નિરૂપમ છે. દેહસ્થિત આત્મા નિત્ય અને પ્રકાશક છે. સર્વે આત્મસમાન છે અર્થાત્ આત્માઓ છે. સંસારી અને સિદ્ધાત્માએ સર્વે આત્માઓને આત્માના એકત્વભાવે જે જુવે છે અને વર્તે છે તે કેવલજ્ઞાની થાય છે. જે આત્મા, કર્મનું વૈષમ્ય નહીં ઇચ્છતે છતે બ્રહાશસમાન જગતને આત્માના અભેદવડે દેખે છે તે મેલગામી શમી મુનિ જાણવો, એમ જનમહર્ષિયે જણાવે છે. ઉપનિષદના ઉપર પ્રમાણેના છઠ્ઠા સાતમા બ્લેકના ભાવાર્થને શ્રી વ્યાસ, કૃષ્ણમાં જગત. કર્તાને આપ કરીને શ્રી કૃષ્ણના મુખે ભગવદ્દગીતાના છઠ્ઠા
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રટ
|
અધ્યાયમાં નીચે પ્રમાણે બાલાવે છે. સર્વવૃતથવામાન, સર્વપૂતાनि चात्मनि । ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९ ॥ यो मां पश्यति सर्वत्र | सर्वच मयि पश्यति । तस्याहं न प्रणश्यामि । सन्यमेन प्रणश्यति ॥ ३० ॥ सर्वभूतस्थितयो मां भजत्येकत्वमास्थितः । सर्वथा वर्तमानोऽपि । सयोगी मयि वर्तते ॥ ३१ ॥ आत्मौपम्येन सर्वत्र, ॥ समपश्यतियोऽर्जुन । सुखंवायदिवादुःखं सयोगी परमोमतः ॥ ३२ ॥ શ્રી કૃષ્ણ પોતાને પરમાત્મા ભાવીને અર્જુનને ઉપર લખેલી ઈશ્યાવાશ્ય ઉપિનષ ભાવ, પોતાનામાં જગત્કર્તાપણુ* આરોપીને અર્જુનને પેાતાની શ્રદ્ધાવાળા ભક્ત બનાવવા કહે છે. કાચિત અસતમૃત ઔપચારિક શક્તિદૃષ્ટિએ જગકર્તૃત્વની ભાવનાની બુદ્ધિની અપેક્ષાએ ગમે તે મનુષ્ય, અન્યોના પ્રમુખ બની પોતે કર્યાં જેવા ભાવ, અન્યાપર પોતાની પ્રભુતા ઠસાવવા ગમે તેમ કરી શકે છે. વસ્તુતઃ કૃષ્ણે પણ સામાન્ય મનુષ્યાની પેઠે પૂર્વે ઘણા જન્મ ધારણ કર્યાં હતા અને તે બાબત તેમણે ભગવદ્ગીતાના ગાથા અધ્યાયમાં નીચે પ્રમાણે જણાવી છે.
बहूनि मे व्यतीतानि - जन्मानि तव चार्जुन । तान्यहं वेद સર્વાળિ ન રૂંવેર્ચ પરંતપ ॥ હે અર્જુન મારા ઘણા જન્મા ધણા ભવા થયા અને ત્હારા પણ ઘણા જન્મો ભા થયા તે હું જાણુ છુ પણ્ અર્જુન તું જાણતા નથી. કઢાય ત્યાં સુધી જન્મા થાય છે. રાગદ્વેષરૂપ કઢાય છે ત્યાં સુધી જન્મા લેવા પડે છે તે અચલસિદ્ધાંત છે. સવ ક રહિત પરમાત્મા છે. આત્મા જ્યારે સર્વ ક્રમ રહિત થાય છે ત્યારે તેના પુનર્જન્મ થતા નથી. પલરમા અધ્યાયમાં કહ્યું છે કે અશ્મિનાતા ન નિયંતિસૂચઃ । તથા યાત્રા ન નિયતંતે તદ્દામ પર્વ મમ । જ્યાં ગયેલા સિદ્ધાત્મા પુનઃ જન્માદિક માટે પાછા ફરતા નથી તે મેાક્ષ સ્થાન છે, તે મારૂ સિદ્ધ્પદ સ્થાન છે, તે વિના જગમાં મારૂં કશું ધાસ
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથી ઈત્યાદિ વાકથી મુક્તાત્માને જન્મ નથી, અવતાર નથી, એમ વાચકો જાણશે. શ્રી કૃષ્ણ સમ્યગદૃષ્ટિ યેગી હતા. તેમણે આત્માની પેઠે સર્વાત્માઓને સર્વ જીને દેખવાને બધે આ છે. તેમણે કર્તાપણું તે શ્રી અર્જુન વગેરેને પિતાના પર પૂર્ણ શ્રદ્ધા થાય તે માટે ઔપચારિકદષ્ટિની અપેક્ષાએ જણાવ્યું છે અને વરતુતઃ તે જગતનું લેકોનું કર્તાપણું કોઈ ઈશ્વરમાં વા પોતાનામાં જણાવ્યું નથી. તેમણે ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયમાં નીચે પ્રમાણે ઈશ્વરમાં અકર્તાપણું જણાવ્યું છે. નર્વ શનિ लोकस्य सृजति प्रभुः॥ न कर्मफलसंयोग' स्वभावस्तु प्रवर्तते ॥१४॥ नादत्तेकस्याचित्पापं । नचैवसुकृतं विभुः। अज्ञानेनावृतंज्ञानं । तेनમુતિ ગંતના ! ૨૫ | શ્રી કૃષ્ણ કહે છે કે–પરમેશ્વરમાં જગત કર્તુત્વ નથી, અને પરમેશ્વરમાં કર્મો પણ નથી. લેક અર્થાત જગતને કર્તા પ્રભુ નથી. પ્રભુ લેકને સૃષ્ટા નથી. જેની સાથે કર્મફલસંગ કરનાર પ્રભુ છે એમ કેટલાક માને છે પણ શ્રી કૃષ્ણ કહે છે કે ઈશ્વર વરતુતઃ જેની સાથે કર્મ ફલ સંગને કર્તા નથી ત્યારે આ બધું શું છે? તેના ઉત્તરમાં કહે છે કે કર્મ સૃષ્ટિ, સર્વ વિભાવથી અનાદિકાળથી છે. વળી આગળ વધીને અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે પરમેશ્વર કેઈનું પાપ ગ્રહણ કરતે નથી તેમ કેઈનું સુકૃત–પુણ્ય પણ ગ્રહણ કરતો નથી. ત્યારે દુનિયાના લેકે જગતને કર્તા પ્રભુ માને છે તેનું શું કારણ છે? તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણજી જણાવે છે કે અજ્ઞાન–અર્થાત દર્શન મોડનીય અને જ્ઞાનાવરણીય કર્મથી જેઓનું જ્ઞાન આચ્છાદિત થયું છે એવા પ્રાણીઓ અજ્ઞાનવડે મેહ પામે છે અને એવું માને છે. શ્રી કૃષ્ણ એ પ્રમાણે તત્ત્વજ્ઞાનન્દષ્ટિની અપેક્ષાએ કર્થ છે અને ઔપચારિક અભૂતવ્યવહારનયની અપેક્ષાએજ ફક્ત પોતાનામાં સર્વવિશ્વકર્તાપણાને આરેપ કરી તે દૃષ્ટિના ભક્તોને
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રબુ બની બીજી પચારિક અપેક્ષાએ પિતાના પર અન્ય લોકોની શ્રદ્ધા વાળી તેઓને ભક્ત શુદ્ધ બનાવવા અપેક્ષાએ કહે છે તે પણ એકાંતે તે માનતા નથી. તે પાંચમા અધ્યાયના ૧૪-૧૫ પન્નરમા શ્લેકેથી સ્પષ્ટ જણાય છે. હવે મૂળ વિષય પર આવું છું અને પ્રસ્તુત વિષયને સંબંધનું છું. શ્રીકૃષ્ણ પણ સર્વજીને આત્મસમાન માની આત્માની ઉચ્ચતા–શુદ્ધતા પ્રભુતાનું બેધન કરે છે અને ભક્તયોગી જ્ઞાનીની દિશા પ્રાપ્ત કરવી હોય તે ઘણા જન્મ પછી પ્રાપ્ત કરેલ મનુષ્ય ભવમાં સર્વજીવ સાથે આત્મભાવ ધારણ કરી આત્માની પૂર્ણ શુદ્ધતા કરવી જોઈએ. કુટુંબ, ઘર, રાય, લક્ષ્મી વગેરે બાહ્ય સર્વ વાસ્તુઓ છતાં વા ન છતાં તેમાં અહં મમત્વ ન ધારવું. સત્તાએ સર્વજીને એકાત્મા માની સંગ્રહનયસાપેક્ષે આત્મધ્યાન ધરવું. સર્વ જીને તત્ત્વજ્ઞાનને બોધ આપ. સર્વ જીને દુઃખમાં દીલાસે આપ. સર્વજીને સત્તાએ પ્રભુરૂપ માની તેમાં અપેક્ષાએ પ્રભુપણું જેવું. કોઈજીવ પોતાને દુઃખ આપનાર નથી. પિતાને જે સુખ દુઃખ થાય છે તે પૂર્વબાંધેલ પુણ્ય પાપના ઉદયથી થાય છે તેમાં અન્યજીવે તે ફક્ત નિમિત્ત માત્ર છે, તેથી અન્યલેપર પ ઈર્ષા રબુદ્ધિનધારવી અને તેનું અશુભ કરવાને એક વિચાર માત્ર પણ ન કરે. અજ્ઞાનથી દુઃખ થાય છે. સર્વ લેકે સ્વકૃત કર્માનુસારે સુખ દુઃખ ભોગવે છે તેમાં કશું આશ્ચર્ય નથી. કર્મના સંગે દુખ: પરંપરા પ્રગટે છે. સર્ણયોનટ વત્તાલુકાવાર વ, તણાસંયોગસંવંધવ્યંતિવિહેળવોરિસર્વ શુભાશુભ કર્મચિગાને ત્યાગ કરે, તેમાં આસક્ત ન થવું. બહિરાત્મપરિણામે કર્મ સંબંધ છે અને આત્મપરિણામે કર્મને સંબંધ નથી. આ ત્મામાં આત્મદ્રષ્ટિ ધારવી. સર્વે પ્રવૃત્તિ થાય તેમાં કર્તાપણું ભક્તાપણું ન માનવું. પ્રભુમાં મન રાખવું. પરમેશ્વર સાથે આ માની એક્તા કરવી, સંત જ્ઞાનીઓના હૃદયમાં ઉંડા ઉતરવું
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેના જેવી આત્મદશા ધારણ કરવામાં સર્વથા અપઈ જવું એમ કરવાથી સર્વ જીવોમાંઆત્મપણું અને આત્મામાં સર્વ જીની એકતા દેખવાની અને એકસમત્વપરિણામવાળું શુદ્ધચારિત્ર પ્રગટાવવાની રેગ્યતા પ્રગટે છે. સર્વજીની સાથે આત્મજ્યભાવનાએ વર્તવું તે પરાભક્તિ અને અપેક્ષાએ અભેદીસાત્વિક ભક્તિ તથા નિલેપકમાગ તથા એકત્વસાત્વિકજ્ઞાન જાણવું. મેતાર્યમુનિ અને સુકાલિ મુનિ તથા અનાથી મુનિને એવી આત્મભાવવાળી દશા પ્રગટી હતી. પ્રભુ મહાવીર દેવને એવી એકાત્મભાવવાળી સુચારિવદશા પ્રગટી હતી તેથી તેમણે ચંડકાશિયાપર ક્રોધ કર્યો ન હતો, તથા સંગમ પર આત્મભાવના ધારી મેહને પરાજ્ય કરી અરિહંત બન્યા હતા. સર્વજીની હિંસા તે વાત્માની હિંસા છે, અન્યજીનું પીડન તે સ્વપીડન છે એમ વિશ્વમાં જૈનધર્મને જાહેર કરી સર્વાત્માઓ સાથે–પ્રાણીઓ સાથે આત્મક્યભાવથી દેખવું તથા વર્તવું એવું ધર્મચક્ર પ્રવર્તાવ્યું હતું અને તેથી દુનિયાના છએ શાંતિને શ્વાસ લીધે હતે. ઉપરના મૂળ બ્લેક પ્રમાણે સર્વાત્માઓને આત્મસમા દેખવા તથા તેમ વર્તવું તેજ વિલેકરને પ્રભુને ઉપદેશ છે. હવે આત્માનું સ્વરૂ૫ દર્શાવે છે.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स पर्यगाच्छुक्रमकायमव्रणमस्नाविर शुद्धमपापविद्धम्। कविर्मनिषीपरिभूःस्वयंभूर्याथातथ्यतोऽर्थान्व्यदधा.
છાશ્વર્યાખ્યઃ નાખ્યઃ + ૮ | શબ્દાર્થ–તે વ્યાપક, શુદ્ધ, અકાય, અત્રણ, નાડિયે રહિત શુદ્ધ, અપાપવિદ્ધ, કવિ, મનીષી, પરિભૂ, સ્વયંભૂ, શાશ્વતી સમાઓથી યથાતથ્યને ધારક એ આત્મા છે. આ મંત્રને છંદ જગતી છે.
અનુભવાઈ–આત્મા વ્યાપક છે. આત્મા જ્યારે કેવલજ્ઞાનના પ્રકાશથી સર્વકાલકને પ્રકાશે છે ત્યારે તે કેવલજ્ઞાનથી વ્યાપક છે. શેયરૂપસર્વ વિશ્વને કેવલજ્ઞાનવડે ચારે તરફથી પિતાનામાં જ્ઞયપરિણામે પરિણાવે છે. વાવનો વપરાસ્તાવના વિજ્ઞાન શાક જેટલા શેયના પર્યાય છે તેટલા જ્ઞાનપર્યાય છે. શેયપર્યાય અનંત છે તેથી જ્ઞાનપર્યાય અનંત છે. મનન્તાનપુ. અંતરહિતજ્ઞાન છે. જ્ઞાનમાં ભાસનાર સર્વે શેયપદાર્થો છે એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે. પ્રભુ મહાવીર દેવે કેવલજ્ઞાનથી જનધર્મ અને તત્ત્વજ્ઞાન પ્રકાર્યું છે. વેદવેદાંતાદિ શાસ્ત્રોની કેવલજ્ઞાનીને જરૂર પડતી નથી, તેથી તેમણે કેવલજ્ઞાનથી જે જે દેખ્યું તે સ્વતંત્રપણે પ્રકાણ્યું તેમજ એકાદશગણધરને પૂર્વ વેદ ઉપર શ્રદ્ધા હતી તેથી તેઓની વેદાધારે શંકા ટાળી ત્યારે પશ્ચાત તેઓએ શ્રી વિરપ્રભુને સર્વજ્ઞરૂપ જાણ્યા અને તેમનાં વચને વેદવાણું કરતાં પૂર્ણ સત્યરૂપે માનવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ આત્માઓ અને કર્મનું યથાતથ્યસ્વરૂપ પ્રકાર્યું છે. તેમણે કર્મનું એટલું બધું સ્વરૂપ પ્રકાડ્યું છે કે તેટલું વેદાદિ શાસ્ત્રોમાં કોઈ ઠેકાણે વર્ણન વાંચવામાં આવતું નથી તેમની બતાવેલીનની અપેક્ષાએ વેદાદિકમાં કહેલા મંત્રનું જેટલું બને તેટલું સત્યસ્વરૂપ જણાવવા વર્ણન કરાય છે. આત્માને
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક-વીરૂપ કહ્યો છે. અનંત વીર્ય-શુક્ર-શક્તિરૂપ આત્મા છે. દેહના શુક્ર વીર્યથી આત્માનું વીર્ય અરૂપ અને અનંત શક્તિરૂપ છે. આત્મા અનંત વીર્યરૂપ છે. જ્ઞાનાર્ણવમાં કહ્યું કે છે કે–ગ अनंतवीर्योय मात्माविश्वप्रकाशक, स्त्रैलोक्यं चालयत्येव ध्यान शक्ति અમાવતના આત્મા અનંત વીર્યરૂપ છે અને તેવિશ્વ પ્રકાશક છે તે ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રણલેકને ચલાયમાન કરવા શક્તિમાન છે. આત્મા–બ્રહ્મ-અનંત શક્તિમય છે. જ્યારે આત્મામાં અત્યંત મન લયલીન થાય છે ત્યારે આત્માના વીર્યને પ્રાદુર્ભાવ થાય છે. જેમ જેમ આત્મામાં મન રમે છે તેમ તેમ આત્મવીર્ય પ્રગટ થાય છે. આઠમા અંતરાય કમથી આત્માનું અનંતવીર્ય આચ્છાદિત થયું છે તે અંતરાય કર્મના નાશથી પ્રગટે છે. પરમાત્માના અનંતવીર્યમાં સંયમ કરવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. પૃથ્વીતત્વ કરતાં જલમાં અને જલ કરતાં વાયુમાં અને વાયુ કરતાં અગ્નિતત્વમાં ઘણું શક્તિ છે. પંચતત્ત્વ કરતાં પ્રાણમાં ઘણી શક્તિ છે. પ્રાણ કરતાં મનમાં ઘણી શક્તિ છે અને મન કરતાં સૂફમમાં સૂક્ષ્મ અરૂપી આત્મામાં અનંત શક્તિ રહેલ છે તેથી સર્વજડેવિશ્વને પ્રભુ આત્મા સિદ્ધ થાય છે. આત્માઓ ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. જયાં સુધી જડદેહાદિમાં આત્મબુદ્ધિ છે ત્યાં સુધી બહિરાભાભાવ જાણે. શરીરઆદિ જડવસ્તુઓથી વસ્તુતઃ આત્મા ભિન્ન છે અને તે પરમાત્મપદ પામી શકે છે એવા દઢ જ્ઞાનના નિશ્ચયવાળા અંતરાત્માઓ છે. સર્વથા કર્મ રહિત તથા ઘાતિકર્મ રહિત શાત્માઓ તે પરમાત્માઓ થાય છે એવા અનંત પરમાત્મા થયા અને અનંત થશે એમ જૈન શાને સિદ્ધાંત અપેક્ષ એ છે. શંકરાચા
ના સિદ્ધાંતવાળા અદ્વૈતવાદી વેદવેદાંતાદિ માનનારાઓ વેદ વેદાંતના આધારે એમ પ્રતિપાદન કરે છે કે એક બ્રહો સત્ય છે. બ્રહ્મ અર્થાત્ પરમેશ્વર વિના. અન્ય જગત વગેરે પદાર્થો નથી. સર્વ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજય રણ આ સર્વ વિશ્વ, બ્રશ જ છે. બ્રહ્મ વિના અન્ય કઈ વસ્તુ નથી એમ સિદ્ધાંત સ્થાપન કરે છે, જે તે શિવ બ્રહ્મ જ છે. તેઓ વ્યવહારથી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, મેક્ષ વગેરે તથા ઔપચારિકપણે જગતકતરીકે માને ઈશ્વરને છે, પણ વસ્તુતઃ વિશ્વના કર્તાતરીકે બ્રહ્મને ઈશ્વરને માનતા નથી કારણકે સ્વમની પેઠે જગત મિથ્યા છે તે તેને કર્તા બ્રહ્મ કયાંથી હોઈ શકે? તેઓ ઉપયુક્ત મંત્રને એક બ્રહ્મના પ્રતિપાદનતરીકે સ્વીકારે છે. આર્યસમાજીએ એક બ્રહ્મ અર્થાત પરમેશ્વરના પ્રતિપાદનમાં તેને અર્થ કરે છે. રામાનુજ આચાર્યના પંથવાળાઓ એક પરમેશ્વરના પ્રતિપાદનમાં તેને અર્થ કરે છે. તેઓ પરમેશ્વરના બે અંશ માને છે. અંશ અને અસ૬ અં! તેમાં સર્ભાશથી છે પ્રગટેલા છે એમ માને છે અને અસત્ અંશથી જડપદાર્થો પ્રગટેલા છે એમ માને છે. તેઓ ઈશ્વરને સાકાર માને છે. શંકરાચાર્ય મતાનુયાયીઓ પરમેશ્વરને નિરાકાર માને છે. આર્યસમાજીએ પરમેશ્વરને નિરાકાર જણાવે છે. વલ્લભાચાર્યના ભકતે પરમેશ્વરને સાકાર માને છે, અને છે તે પરમેશ્વરના અંશ છે, સર્વવિશ્વ પરમેશ્વરરૂપ છે એમ માને છે. પ્રીતિ પરમેશ્વરને નિરાકાર માને છે તથા સાકાર પણ માને છે, તથા જીને પરમેશ્વર બનાવે છે તથા મનુષ્ય મર્યા પછી જન્મ પામતા નથી એમ માને છે. મુસલ્માને પણ જીવને બનાવનાર પરમેશ્વર છે એમ માને છે તથા તેઓ પુનર્જન્મ માનતા નથી. રામાનુજ આચાર્યના મતવાળાએ તથા આર્યસમાજીએ, વેદવેદાંત શ્રુતિનાં પ્રમાણ આપીને અનંત જીવો માને છે તથા છે તે સદા સેવકરૂપે રહે છે તથા તે મોક્ષમાંથી પાછા ફરે છે એમ રામાનુજ અને આર્યસમાજીઓ માને છે. કેવલાદ્વૈતવાદીઓ જીવ તેજ શિવ થાય છે એમ માને છે અને જેને આત્મા તેજ પરમાત્મા છે અને કમ ટળ્યાથી પરમાત્મા થાય છે એમ માને છે. જેને અને શંકરાચાર્યના અનુયાયીઓ મુક્ત થએલા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ પાછ સંસારમાં જન્મતા નથી એમ માને છે. પૂર્વ મીમાંસાકારકુમારિલભટ્ટ વગેરે વેદને નિત્ય માને છે અને વેદપ્રતિપાદિત કર્મો કરવાં એટલું જ સ્વીકારે છે તથા તેઓ વેદની કૃતિજેના આધારે પ્રતિપાદન કરે છે કે જગતને કર્તા ઈશ્વર નથી તથા વેદને કર્તા ઈશ્વર નથી એમ માને છે. આર્યસમાજીએ વેદાને ઈશ્વર પ્રેરિત માને છે અને તેઓના કર્તા કષિ છે ઈત્યાદિ અનેક મટે છે. સાંખ્ય વેદની શ્રુતિના આધારે જગતની કર્થી પ્રકૃતિને માને છે અને પુરૂષ–બ્રહ્મ-ઇશ્વરને જગને કર્તા માનતા નથી. મતિ જાત્ર પુરતુપુરપારાવનિર્ઝાએ શ્રુતિના આધારે પુરૂષ ને કમલ પત્રવત્ નિર્લેપ માને છે. આર્યસમાજીઓ જીવો, ઈશ્વર તથા જગતને અનાદિ કાલથી માને છે. પરમાણુની અપેક્ષાએ જગત અનાદિકાલનું માને છે. જેની સાથે લાગેલ કર્મને અનાદિકાલથી છે એમ માને છે. ફક્ત પરમાણુઓ વગેરેને ગોઠવી કાર્યરૂપે કર્તા ઈશ્વરને માને છે તથા જીને કર્મ પ્રમાણે સુખ દુખ આપવામાં ઈન્સાફ કરનાર તથા સુખદુઃખ જોગવનાર તરીકે પરમેશ્વરને માને છે. રામાનુજપંથીઓ કહે છે કે ઈશ્વર જ જીને પોતાની મરજી પ્રમાણે સુખદુઃખ આપે છે. જીવોના સુખદુઃખમાં ફેરફાર કરવો તે પ્રભુની અરજી પર આધાર રાખે છે. જીવોને કર્મ કરાવનાર ઇશ્વર છે એમ માને છે. વલ્લભાચાર્ય મતાનુયાયીઓ ભક્તિ અહીંથી મરીને વૈકુંઠમાં જાય છે અને ત્યાં ગેપી તરીકે અવતરીને કૃષ્ણરૂપ પુરૂષની સાથે સ્ત્રીભાવે ક્રીડા કરે છે એમ માને છે. આર્યસમાજીએ તેવી વલ્લભપ્રતિપાદિત મુક્તિનું ખંડન કરે છે. દેવી ભકત છે તે પુરાણે, વેદાંત શ્રુતિને આધાર આપીને દેવીને જ (પ્રકૃતિને) જગતની તથા જીવોની કર્તા તરીકે માને છે. સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક, આર્યસમાજરામાનુજીઓ, અનંતજી, અનંત આત્માઓને માને છે. કેવલતવાદીએ એક બ્રહ્મને માને છે અને તે પોતપિતાના મતની સિ
પ પરૂષની
મુક્તિનું
પ્રકૃતિને
આ
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
姜亨
હિંમાં વેદઉપનિષદ્યાનાં પ્રમાણા રજુ કરી વમતની સિદ્ધિ કરે છે અને અન્યમાનુ' ખંડન કરે છે. જીયોગિમિના વિધિન્ના એમ શ્રુતિયાપણ ભિન્ન ભિન્ન અર્થવાળી છે. રામાનુજ મતવાળા આત્માને અણુરૂપ માને છે. અણુપ્રમાણવાળા સર્વે જીવે છે એમ માને છે અને નૈયાચિકા જીવાને આત્માએ ને વ્યાપક માને છે. કેટલાક પરમેશ્વર સદેહી આકાશમાં બેઠો છે એમ માને છે. કેટલાક પરમેશ્વરને ટ્રુડુ નથી એમ માને છે, અને તે સર્વે મતવાળા પોતપોતાના મતની સિદ્ધિ તરફ શ્રુતિયાના અર્ચીને યુક્તિયાથી ખેંચે છે અને તેવાં શાસ્રપ્રમાણે રજુ કરે છે અને જાનાં શાસ્ત્રામાં પ્રમાણાના પ્રક્ષેપ કરે છે. નાતિકવાદિઓ કહે છે કે જગતમાં ઈશ્વર પરમેશ્વર નથી. નાસ્તિક ચાર્વા કા કહે છે કે જો પરમેશ્વર જગતના કર્તા હોય અને તે સાકાર હાય તા દુનિયામાં પશુઓ મનુષ્ય વગેરેને મહા દુઃખ પડે છે માટે ખરૂ સદેહે આવવા જોઇએ, પણ કેઇએ આકાશમાંથી ઉતરેલા પરમેશ્વર દેખ્યા નથી માટે સાકાર પરમેશ્વર નથી એમ માને છે તથા નાસ્તિકા, નિરાકાર પરમેશ્વરને પણ માનતા નથી અને તેમાં અનેક યુક્તિા રજી કરે છે. નાસ્તિક જડવાદીએ ઈશ્વર, જીવે, પુણ્ય, પાપ, ત્ર, નરક, મેાક્ષ, પુનર્જન્મ, ભક્તિ વગેરેને માનતા નથી. પંચભૂતના સાગે જીવો ઉત્પન્ન થાય છે અને ૫'ચભૂતમાં પુન: લય, નારાતાને પામે છે એમ માને છે જડવાદીનાસ્તિકા માને છે તથા રાજ્યકાયદાને ફક્ત શાંતિસુલેહમાટે માને છે. કેટલાકમનુષ્યા વેદાને ન માને તેઓને નાસ્તિક કચેછે. નાસ્તિો વૈનિ:। કેટલાક લેકા ગતના કર્તા ઇશ્વર છે એમ નથી માનતા તેઓને નાિ કહે છે. મુસભ્ભાના કુરાનને પ્રમાણિક નહિ માનનારને નાસ્તિકા કહે છે.જેના જૈનશાસ્ત્રાની માન્યતાઓને નહી માનનારાઓને મિથ્યાત્વીનાસ્તિકા કહે છે. ખરી રીતે તા આત્માઓ, પરમેશ્વર, પુણ્ય, પાપ, ફ, બંધ, માક્ષ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ, જડ, વગેરે તત્ત્વો નહીં
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનનારાઓને નાસ્તિક મિથ્યાત્વીઓ જાણવા. બૌદ્ધો બૌદ્ધ ધર્મના શાને નહીં માનનારાઓને નાસ્તિક કહે છે. સર્વદર્શનવાળાએ પિતાને આસ્તિક માને છે અને અન્યને નાસ્તિક માને છે અને પિતાને મત તથા તત્કૃતિપાદકશાને સત્ય માનીને અન્ય મતવાળાઓને તથા તેઓનાં શાસ્ત્રો મત વગેરેનું અનેક યુક્તિથી ખંડન કરે છે. પૂર્વમાં અને પશ્ચિમમાં આત્માઓ, પરમેશ્વર, અને વિશ્વ સંબંધી તથા ધર્મ સંબંધી પરસ્પર મળતી કંઈક અને પરપર વિરૂદ્ધ એવી ઘણી માન્યતાઓ છે. તત્ત્વોને દર્શનેને, અભ્યાસ કરવો પણ વિચારભેદે ધમભેદે પરરપર મનુષ્યોએ રાગદ્વેષ, વૈર, યુદ્ધ, ખૂન, કલેશ વગેરેથી પાપકર્મો ન કરવાં. વિશ્વશાળામાં મનુષ્ય વિદ્યાર્થિ છે, કઈ વિદ્યાર્થિી આગળ છે અને કેટલાક પાછળ છે. સર્વ સત્યના આકાંક્ષી છે. જેટલું સમજે છે તેટલું માને છે. દુનિયામાં કોઈ પણ દર્શન, ધર્મ, અને શાસ્ત્રને અંધરાગ ન ધારવો. દુનિયામાં સદા સર્વદા દેશનું અને વેદધર્મનું વ્યાપકપણું થયું નથી અને થનાર નથી તેમજ દુનિયામાં પ્રીતિધર્મ સર્વદા વ્યાપક થયો નથી અને થનાર નથી. મુરલીધર્મ સર્વદા સર્વથા વિશ્વમાં વ્યાપક થયું નથી અને થનાર નથી. બૌદ્ધધમ પણ વિશ્વમાં સર્વથા વ્યાપક થયે નથી અને થનાર નથી. દુનિયામાં જૈનધર્મ પણ વિશ્વમાં સર્વથા વ્યાપક થનાર નથી. યાહુદી, જરરસ્ત વિગેરે ધર્મો વિશ્વમાં વ્યાપક થયા નથી અને થનાર નથી. દુનિયામાં એક બ્રહ્મની અભેદમાન્યતાવડે દુનિયાને એકજ ધમ બનાવવા પ્રયત્ન કરનાર શ્રી શંકરાચાર્યની અદ્વૈતમાન્યતા પણ વિશ્વમાં સર્વત્ર પ્રસરી નથી અને પ્રસરનાર નથી. રામાનુજ વીભાચાર્ય, વગેરે આચાર્યોની માન્યતાની પણ તે દશા જાણવી.. દુનિયાના છને ભિન્નભિન્નકમે અને ભિન્ન ભિન્ન મતિ છે તેથી તેઓ કઈ પણ કાળમાં એક ધર્મવાળા બની શકે નહીં. રજોગુણી
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તમે ગુણી અને સર્વગુણ સર્વજીવે છે તે સર્વ એક વિચારવાળા બને નહીં એ કુદ્રતી નિયમ છે માટે કોઈપણ ધર્મ પાળનારાપર દ્વેષ ન કરવો, ભિન્નધમીની ધર્મષથી હિંસા ન કરવી. ધર્મદે કોઈનું બૂરૂ ન કરવું. સર્વ પ્રકારના મતાનું અનેક દૃષ્ટિએ સ્વરૂપ વિચારવું અને તેમાંથી સાપેક્ષ દૃષ્ટિથી સત્ય ગ્રહણ કરવું. દુનિયામાં એક જ જાતનું વૃક્ષ ન હોય તેમજ વિશ્વમાં સર્વત્ર એકજ અમુક માન્યતાવાળો ધર્મ હોતે જ નથી, માટે કઈ પણ ભિન્ન ધર્મવાળા મનુષ્યને પિતાને ધર્મ મનાવવા તેઓ પર જૂલ્મ ન કરવો. ભિન્ન ભિન્ન ધમીઓને અને નાસ્તિકોને સ્વાત્મસમાન દેખવા અને સર્વ જાતના ધમીઓ સાથે મૈત્રીભાવ ધારણ કરવો. સર્વ પ્રકારના પ્રાચીને અર્વાચીન ધર્મશાસ્ત્રમાંથી સાત ને અને સાતસે ઉપભેદેની દષ્ટિની અપેક્ષાએ જે અંશે જે જે સત્ય લાગે તે તપાસી ગ્રહણ કરવું અને જે સત્ય ન લાગે ત્યાં સમભાવે વર્તવું. રાગદ્વેષ અહંતા મમતાની વૃત્તિને ક્ષીણ કરવાથી તથા અનેકાંતજ્ઞાન મેળવવાથી અપેક્ષાએ સત્ય ગ્રહાય છે. શ્રી આનંદઘનજીએ સર્વ દર્શનને અપેક્ષાએ જિનદર્શનનાં અંગે કહ્યાં છે, માટે અનેક નયેની અપેક્ષાએ સર્વદર્શનેને જિનદર્શનના અંગતરીકે જાણતાં શીખવું. સર્વજ્ઞમહાવીરપ્રભુએ અનેકનની પરસ્પર સાપેક્ષાવાળ જૈનધર્મ પ્રરૂપે છે તે સાગર સમાન છે અને તેમાં અનેકમતરૂપીનદીઓ ભળે છે, સર્વધર્મશાસ્ત્રોમાં રહેલું સત્ય સાપેક્ષદૃષ્ટિએ વિચારવું. જૈનએ જૈનધર્મશાસ્ત્રને આગમ તરીકે માનવાં અને વેદવેદાંતાદિક સર્વધર્મશાસ્ત્રમાં જે જે નાની અપેક્ષાએ જે સત્ય જણાય તે માનવું અને ઉદાર દૃષ્ટિથી અને મૈત્રીભાવથી સર્વ જાતના ભિન્નભિન્નધમીઓ સાથે વર્તવું. એટલું પ્રસંગોપાત્ત કહી વિષયાંતર નહિ. કરતાં હવે પ્રાસંગિક મંત્રના રહસ્યને મારી દૃષ્ટિએ જે અનુભવ થયે છે તે જણાવું છું.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સાતમે મંત્ર, આત્માના મૂળ સ્વરૂપના વર્ણનપર છે. પરમેશ્વરને શરીર નથી એતો આ મંત્રના દૃષ્ટા અર્થાત્ આવું રહસ્ય જાણનાર ઋષિ જાણતા હતા, પરંતુ શરીરમાં રહેલે આત્મા મૂળરવરૂપે કે છે તે બાબતમાં પિતાને ધ્યાનયોગે જે આત્માનુભવ થયે તે અને જણાવે છે. આત્માના જ્ઞાનીને જ પરમાત્માનું જ્ઞાન થાય છે તેથી આ મંત્રના સૃષ્ટા ઋષિ દેહમાં રહેલા આત્માનું વસ્તુતઃ સત્યસ્વરૂપ કેવું છે તે જણાવે છે. આત્મા શુક્ર અર્થાત્ અનંતવીર્યરૂપ છે અને તે ગાય છે તેનું વર્ણન કરવામાં આવે છે. કેટલાક મનુષ્ય કાયાનેજ આત્મા કહે છે, કેટલાક પ્રાણને આત્મા માને છે પણ શરીર પ્રાણ તે આત્માથી ભિન્ન છે. પંચભૂતનું શરીર બનેલું છે. તે પંચભૂત જડ છે અને બ્રહ્મ તે ચેતનાશક્તિ સહિત છે. પ્રાણમાં પણ ચેતના શક્તિ નથી તેથી દેહ અને પ્રાણથી આત્મા ભિન્ન જાણું. હું જાણું છું, મારી કાયા નિગી છે, મારું શરીર જાડું છે પાતળું છે એમ જાણનાર આત્મા તે શરીરથી ન્યારે છે. પંચભૂતથી આત્મા ત્યારે છે એ વિષયનું પ્રતિપાદન કરનાર સૂડાંગસૂત્ર, નંદિસૂત્ર, આચારાંગસૂત્ર તથા સમ્મતિતર્ક અને શાસ્ત્રવાર્તા સમુચ્ચય, વગેરે અનેક શાસે છે તે વાંચવાથી કાયાથી ભિન્ન આત્માને નિશ્ચય થાય છે. યુરેપના જડવાદીઓ પણ કાયાથી ભિન્ન આત્મા છે એવું હવે માનવા લાગ્યા છે. ભૂતપિશાચ વગેરે વ્યંતરને અન્યલેકેના શરીરમાં પ્રવેશ થવાથી તેઓ શરીરથી ભિન્ન કંઈ ચેતન બ્રહ્મતત્ત્વ છે એમ નિશ્ચયપર આવ્યા છે. જલમાં દુધ ભળે છે, પણ તે જલથી ભિન્ન છે તેમ શરીરમાં આત્મા છે અને તે કાયાથી ભિન્ન છે એમ જે જાણે છે માને છે તે ચેતન્યવાદી છે, આત્મવાદી છે, તે પ્રભુમાર્ગ તરફ વળે છે અને આત્માના જ્ઞાન અને આનંદને નિશ્ચય કરે છે. આત્મા અકાય છે એ નિશ્ચય થયા પછી દેહાધ્યાસને નાશ થાય છે.
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
કાયામાં થતું અહંમમત્વ ટળે છે. તથા અનેક પ્રકારના ભયેા નાશ થાય છે. તેમજ આત્મા અકાયરૂપ છે એવું જાણ્યા પછી આત્માનુ નીય પ્રગટાવવા પુરૂષાય થાય છે. આત્મા અકાય છે એવું જાણ્યા પછી હું આત્મા અમર છું એવા દૃઢનિશ્ચય થાય છે. પશ્ચાત્ શરીર નષ્ટ થતાં સર્વ નષ્ટ થયું એવી ભ્રાંતિ રહેતી નથી તેમજ શારીરિકસુખ ભોગવવા માટેજ મનુષ્યશીર છે. એવી ભ્રાંતિ રહેતી નથી, કાચા તેજ આત્મા છે છતાં કાયાથી ભિન્ન છે એવા અનુભવ કરનારા મૃત્યુ થતાં મિય બને છે તથા તે લક્ષ્મીઆદિ વસ્તુઓપર રાગદ્વેષ કરી સાંસારમાં બધાતા નથી. કાયાથી આત્મા નિશ્ચયતઃ ભિન્ન છે એવા અનુભવ થતાંની સાથે નિર્માંદશા પ્રગટે છે, સમ્યગજ્ઞાનદૃષ્ટિ પ્રગટે છે અને આત્મા, પ્રભુપદ પામવાને અધિકારી બને છે, માટે કાયામાં કાગે આત્મા વ્યાપી રહે છે. છતાં તેનાથી ભિન્ન છે. એવે દૃઢનિશ્ચય ધારણ કરવા અને પરમાત્માનું ધ્યાન ધરવુ કે જેથી આત્મામાં દેવલજ્ઞાન, દેવલદર્શન પ્રગટે. શરીરથી ભિન્ન હુંચિદાન દવરૂપ આત્મા છું એવી હૃદયમાં વારંવાર ભાવના કરવી. સર્વકા કરતાં અંતરમાં એવી ચાદી–ઉપયોગ ધારણ કરવા. એવા આત્માપયોગ વારંવાર ધારતાં દુનિયાના સર્વજ્યપદ્યાર્થીમાં સાક્ષીભાવ વર્તે છે અને અસ્મિતા નામની ધ્યાનયાગની એકદશા પ્રગટે છે કે જેમાં પરમાત્માની સાથે આત્માનું ઐકય અનુભવાય છે. રહું છતાં દેહુ તે આત્મા નથી એમ નિષેધ કરીને કાયાથી ભિન્ન આત્માનુ સ્વરૂપ દર્શાવ્યુ છે તેથી એમ જાણવું કે ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાણ શરીરથી ભિન્ન આત્મા છે. ક્રમના ચેાગે પૌલિકદેહમાં આત્મા રહ્યો છે પણ તે કાયાથી ભિન્ન છે એમ નિશ્ચય થતાંની સાથે દેહના સુખમાટે હિંસા, જાડ, ચારી, વ્યભિચાર, વગેરે મહાપાપે કરવામાં જે લેાકા આસક્ત
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે તે નિરાશક્ત બને છે. સાધ્યરૂપશરીરેન્દ્રિયસુખ પહેલાં હેય છે તે ટળી જાય છે, અને આત્માનું નિત્યસુખ પ્રાપ્ત કરવા યોગ્ય છે એ નિશ્ચય થાય છે અને સર્વપ્રાણુઓના મનુષ્યના આત્માઓની સાથે પિતાનું સમાનત્ત્વ અનુભવાય છે. અકાયરૂપ આત્માને દૃઢ અનુભવ ત્યારે થયે કહેવાય કે જયારે જડવસ્તુઓમાં શુભાશુભબુદ્ધિ ન રહે તથા ધન અન વગેરે સર્વ જડવસ્તુઓનું અન્યના દુઃખ નિવારણાર્થે દાન થાય, સર્વજીની હિંસા ન થાય, જડનામરૂપને મેહ ન રહે, જડમાં સુખબુદ્ધિ ન રહે, બાહ્યમાન કીર્તિ પ્રતિષ્ઠાની વાસના ન રહે, તથા દેહના જીવનમાં અને મરણમાં સમભાવ વર્તે, તથા નિષ્કામભાવે સર્વપ્રવૃત્તિ થાય. આત્મા અકાયરૂપ છે. કાય તે પ્રકૃત્તિથી બનેલી છે. અનંત જન્મમાં અનંત દેહ મળ્યાં અને કન્યાં તે કાયા રૂપી છે તેના આકારથી આત્મા ભિન્ન છે તે વસ્ત્રની પેઠે કાયારૂપમાં રાગદ્વેષથી મેહ કરે તે કઈ રીતે ગ્ય નથી. તેમજ કાયા સહિત આત્માનું આ જન્મમાં જે નામ પાડ્યું છે તેવાં અનંત જન્મમાં અનંત નામે પડયાં. કયા નામમાં મારાપણાને મેહ રાખવો જોઈએ? કાયા અને આત્મા બન્નેમાંથી કાયાનું નામ પણ જે પડયું તે સત્ય ગણાતું નથી, કારણ કે મૃતક દેહ કંઈ પિતાનું નામ અમુક છે એમ જાણી શકતું નથી, તેમજ આત્માનું અમુક નામ છે તે પણ ચિગ્ય નથી, કારણ કે અનેક જન્મમાં લેકેએ અનેક નામે પાંડયાં તેમાંનાં કયાં નામે આત્માનાં જાણવા? અલબત આત્મા અનામી છે. સર્વ કાયાએ તે રૂપ અને સે પાડેલાં નામ તે નામે–એમ નામે અને રૂપોથી નિશ્ચયનયે આત્મા ભિન્ન છે. એ દઢ નિશ્ચય થતાંની સાથે નામરૂપના સંબંધે થતી રાગ, દ્વેષ, કીર્તિ, અપકીતિ, લાભ, હાનિ, સારુંખોટું, ક્રોધ, માન, માયા, લેમ, કામ, ઈર્ષ્યા, ભીતિ, લેકવાસના, વિષયવાસના, આદિ સર્વમાયાની જંજાળ
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અર્થાત્ ક્રમની જાળમાંથી અહુ'મમત્વની તિ છૂટી જાય છે. આખી દુનિયાની ચક્રી આદિ માટી પદ્મવીએના મેહુ રહેતા નથી, તેમજ મેપ ત જેટલાં રત્નાના ઢગલો મળે તા પણ તે જડ જણાય છે અને તેમાં મેહુ રહેતા નથી. ઈન્દ્રની અપ્સરાઓ મળે તાપણુ તેમાં રાગ રહેતો નથી. અપ્સરાઓનાં શરીર ક્ષણિક છે અને તે આત્મસુખ આપનાર નથી. એવા દૃઢ નિશ્ચય થતાં સ જડવતુઓના સંબંધમાં રહ્યા છતાં તેમાં મૂર્વાં રહિત નિલે પ અર્થાત્ નિઃસ ́ગબુદ્ધિ રહે છે. શરીર મન, વગેરે સાધના છે તે વડે આત્માની શુદ્ધિનો પુરૂષાર્થ થાય છે. દેહ મન અને ઇન્દ્રિયા પર કાબૂ ધરાવી શકાય છે. પોતાના પાડેલા નામની કોઇ સ્તુતિ કરે તેા તેથી હુ થતા નથી અને કાઈ પેાતાના પાડેલા નામની નિંદા કરે તો તેથી શાક, દ્વેષ, ક્રોધ થતા નથી, કોઈ પાતાના શરીરરૂપની મૂર્તિ કરીને પૂજે વા કોઇ શરીરને પૂજે તે તેથી હર્ષી થતા નથી તેમજ કાઈ શરીરની વા શરીર છબીની નિંદા કરે અપમાન કરે તે પણ દેતુથી આત્મા ભિન્ન અનુભવ્યા પછી દ્વેષ, ક્લેશ, ક્રોધ થતા નથી. કાઇ પૂજે વા નિર્દે તેમાં તટસ્થ સાક્ષીપ′ અનુભવાય છે અને ત્રીજા તટસ્થ મધ્યસ્થમનુષ્યની પેઠે દેહ મનની પ્રવૃત્તિમાં સાક્ષીભાવ રહે છે. પુણ્ય પાપકના યાગે દેહુ થાય છે. શુભ દેહમાં રાગ થતા નથી અને અશુભ દેઢુપર અરૂચિ થતી નથી એવી રીતે અકાયરૂપ આત્મા જાણવાથી સર્વ શ્રીના રૂપમાં કામ રાગ પ્રગટતા નથી અને સ્ત્રી શરીરના ભાગથીજ સુખ થાય છે એવી વાસના નષ્ટ થઇ જાય છે. કાયાથી ભિન્ન અકાયરૂપ આત્મા અણ્યા પછી દેહમાં રહ્યા છતાં આત્મા વિશુદ્ધ થાય છે અને છેવટે દેવલજ્ઞાની મુક્ત બને છે. મનુષ્ય દેહ સમાન કાઇ ઉત્તમ દેહ નથી. મનુષ્યદેહ સમાન કાઇ ઉત્તમ સાધન નથી. મનુષ્યદેહવડે આત્માના મેક્ષ થાય છે. મનુષ્યદેહને તપ સચમ ચોગમાં સાંધન
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
to
તરીકે વાપરવી જોઈએ. દેહથી ભાગે ભેગવતાં દેહમાં અનેક રોગે પ્રગટે છે અને રોગોથી દેહનો નાશ થાય છે. પુણ્યબંધમાં અને પાપબંધમાં દેહ સાધન છે, માટે દેહને આત્મજ્ઞાનની શક્તિ પ્રગટાવવામાં સાધનતરીકે વાપરવી જોઈએ. દેહને દુર્ગણવ્યસન ભોગ માટે દુરૂપયેગન કરે. ભવસાગર તરવામાં કાયા તે આગબેટસ્ટીમર સમાન છે માટે તેને અપ્રમત્તપણે સદુપયોગ કરે. દેહને પાડી નાખવાથી, તથા આપઘાત વગેરેથી દેહને નાશ કરવાથી આ ત્માના સગુણેને પ્રકાશ થતો નથી. કોઈ પણ મનુષ્યના દેહને નાનસમાન જાણવું અને મનુષ્યના શરીરની દુષ્કાલ રેગ વગેરે ખરાબ પ્રસંગમાં રક્ષા કરવી. કેઈ પણ મનુષ્યના શરીરના આરેગ્યમાટે ધન વગેરેને તથા સ્વશરીરને સદુપયેગ કરે. દેહ તેજ આત્મા નથી પણ આત્માની શુદ્ધતા કરવામાં દેહસમાન કોઈ ઉપ
ગી સાધન નથી એટલું તે ખાસ લક્ષમાં રાખવું જોઈએ અને મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓ તે પ્રભુએ છે તેઓની સેવા ભક્તિમાં વશરીરને ઉપગ કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સંત ગુરૂના બેધથી દેહાધ્યાસ ટળે છે અને આત્માને અનુભવ થાય છે. મનુષ્યદેહ તેજ આત્મા છે એમ ન માનવું પણ મનુષ્ય દેહમાં રહેલ આત્મા તે સર્વ પ્રાણુઓને શહેનશાહ છે. મનુષ્યદેહની અત્યંત ઉપયોગિતા છે. અનંત પુણ્યદયથી મનુષ્યજન્મ મળે છે માટે તેને પાપમાં ઉપયોગ ન કરતાં ધર્મમાં ઉપયોગ કરવો જોઈએ. સર્વજીની દેહે સર્વને પ્યારી છે કોઈ પ્રાણને મરવું પ્રિય નથી માટે પિતાની દેહથી કોઈ પ્રાણી મનુષ્યની હિંસા ન કરવી અને કેઈ જીવને પીડા ન થાય એવી કાયાની પ્રવૃત્તિ કરવી તેજ શરીર સદુપગપ્રવૃત્તિ છે. કર્મપ્રકૃત્તિથી ઉત્પન્ન થએલ માનવશરીર કથંચિત્ આત્માને અત્યંત ઉપયેગી છે. શરીર તે આત્મા છે એ મેહ ન રાખવે, તથા આયુષ્ય ખૂટતાં
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
રારીર છૂટે તા તેથી ઉદાસ ન બનવું. શરીરઇન્દ્રિયાને આત્માધીન રાખવી, શરીરની આરોગ્યતાથી મન બળવત રહે છે અને તેથી આત્માનું મનન સારી રીતે થઈ શકે છે. શરીરના શુક્રના દુરૂપયોગ ન કરવા અને બ્રહ્મચર્યથી શારીરિકબળનું રક્ષણ કરવું, સલાકાના હિતાર્થે શરીરના સદુ૫યોગ કરવે. વજ્રની પેઠે શરીરને આત્માના વિકાસાર્થે જાળવવુ. અક્રાયરૂપ આત્મા છે એમ જાણીને સ્વાધિકારે કાયાથી જે જે ફજો અદા કરવાની હાય તેમાં અપ્રમત્તપણે વર્તવું. વ્યાવહારિકધાનિક નિત્ય નૈમિત્તિક આકસ્મિક ન્ય સર્વ કાર્યો કરવાં અને અંતરથી નિષ્કામમુદ્ધિથી પ્રભુમાં મન જોડવું, પરમેશ્વર નિરાકાર અકાયરૂપ છે એમ આ મંત્રના કર્તા પહેલાંથી જાણતા હતા તેથી તેમણે શરીરમાં રહેલા આત્માના ખોજ કરી અને શરીરમાં આત્મા છે છતાં શરીરથી ન્યારા છે એવા અનુભવ કરીને આત્માને અકાચ કહ્યો છે. કાયા કરતાં મનની શક્તિ ઘણી છે અને મન કરતાં આત્માની અનતગુણી શક્તિ છે. કાયાના કર્તા આત્મા છે અને એક કાયાને મૂકી અન્યકાયાકર્તા પણ આત્મા છે માટે કાયા કરતાં આત્માપર અનંતગુણુપ્રેમ ધારવા. આત્માના પ્રેમમાં મસ્ત થઇ જવું. આત્મામાં મનને ચાજવું. શ્રી હેમચંદ્રાચા આત્માની નીચે પ્રમાણે સ્તુતિ કરી છે. ચ परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् आदित्यवर्णं तमसः परस्तादामनंतियम् ॥ ज्ञानस्वरूपोऽस्मि दर्शनस्वरूपोऽस्मि चारित्रस्वપોડર્મિ, અનંતવીર્યસ્રોમિ. આચારાંગસત્રમાં અવર્ણ અગધ, રસ, અસ્પર્શ, અશબ્દ, અસ્સ્થાનરૂપ આત્મા છે. મન અને છદ્મસ્યબુદ્ધિની પેલી પાર આત્મા છે, ન તસ્ય ત્તિમાઽસ્તિ આમાની તુલના કરવામાં આત્મા જેવી બીજી કાઈ વસ્તુ નથી, અર્થાત્ આત્માના સમાન અન્ય પ્રતિમા–(મૂર્તિ) કાઈ નથી. આત્માથી પરમેશ્વર જણાય છે. આત્મામાં સના ભાસ થાય છે, માટે આત્મા,
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ તેજ સર્વસ્વ છે. સર્વ વસ્તુઓથી આત્મા મહાન છે માટે આત્માની સ્તુતિ પ્રસંશા મહત્તા જણાવતાં સાષિ કહે છે કે સર્વ રવિ ત્રણ, આ સર્વ નિશ્ચય બ્રહ્મ છે અર્થાત આ જે સર્વ છે તે બ્રહ્મ છે અર્થાત બ્રહ્મ આત્મામાં સર્વને ભાસ થાય છે માટે સર્વ કંઈ આત્મા છે એમ આત્માની પ્રસંશા કરી છે માટે પ્રશંસા મહત્તા વર્ણનનયષ્ટિએ આત્મા તેજ સર્વ છે એમ કહેવાય છે તેથી તત્ત્વનયદૃષ્ટિએ જડ ચેતન, એમ બે તને નિષેધ થતું નથી. જેમ આ જર્જ શહેનશાહ છે તેજ સર્વ છે. અમારે પતિ તેજ મારૂં ખરેખર સર્વ છે એમ કહેવું તે પ્રશંસા મહત્તાદૃાથી છે પણ અન્ય પદાર્થોના નિષેધ માટે નથી. આત્મા અકાયરૂપ છે એમ જે કહ્યું છે તેથી સર્વાત્માઓ કાયા રહિત છે એમ જણાવ્યું નથી. સિદ્ધાત્માઓ તે કમ રહિત છે અને જે કર્મ સહિત આત્માઓ છે તે પણ શુદ્ધદ્રવ્યાથિકનયની અપેક્ષાએ અથવા શુદ્દનિશ્ચયનયની અપેક્ષાએ અકાયરૂપ છે. કર્મને પડદે ટાળીને અર્થાત્ કર્મની વિવા કર્યા વિના એક્લા આત્માનું સ્વરૂપ વિચારવામાં આવે તે સર્વ આત્માઓ અકાયરૂપ છે એમ જાણવું. આર્યસમાજીએ પરમેશ્વરને અકાયરૂપ કહે છે, જેને અષ્ટકર્મ રહિત પરમેશ્વરને અકાયરૂપ કહે છે માને છે અને સર્વ આત્માઓને પણ કર્મની અપેભાવિના એક મૂળસ્વરૂપે અકાયરૂપ માને છે. શ્રી કૃષ્ણ તથા કપિલ બષિ વગેરે પણ આત્માને પ્રકૃતિની અપેક્ષાવિના એકલા મૂળસ્વરૂપે અકાય માને છે. પુરૂષ અર્થાત આત્મા તે અકાયરૂપ છે અને પુરૂષની સાથે કર્મરૂપ પ્રકૃતિને અનાદિથી સગ થયે છે તેની અપેક્ષાએ વ્યવહારથી કથંચિત્ આત્મા, કાયવરૂપી છે પણ વરતુત: નિશ્ચયનયથી અકાયરૂપ છે એ અનુભવ આવે છે તેથી મહે એમ જણાવ્યું છે. આત્માની અકાયભાવનાથી દૃશ્યમાં મહવૃત્તિ પ્રગટતી નથી. અકાય આત્મદશા પ્રગટાવા માટે નીચે પ્રમાણે
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્તવું. દરરોજ હું કાયાથી ભિન્ન શુદ્ધાત્મસ્વરૂપ છું એવી આત્મભાવના ભાવવી. અધ્યાત્મજ્ઞાનના શાસેને દરરોજ નિયમિત સ્વાધ્યાય કરે. આત્મજ્ઞાનનાં ભજન ગાવામાં લયલીન બનવું. અનુભવી જ્ઞાનગુરૂને આત્મજ્ઞાનને બેધ શ્રવણ કરે. સશુરૂની તથા જ્ઞાની ભેગી સંતેની સેવામાં ભક્તિમાં અપઈ જવું. મનમાં ઉત્પન્ન થતા અશુભવિચારેને ત્યાગ કરે. એકાંત નિર્જન શુદ્ધ હવાવાળી પવિત્ર ઉઘાન વગેરે ભૂમિકામાં પદ્માસનાદિ આસને બેસીને આત્મામાં મનને વાળવું અને આત્મા સંબંધી વિચારે કરવા. કાયાને કષ્ટ પડે એવી પારમાર્થિકકાર્યો કરવા કે જેથી શરીરથી ભિન્ન આત્મા છે એ અનુભવ આવે. મસાન વગેરે વૈરાગ્યકારક સ્થાનમાં આત્માનું ધ્યાન ધરવું. પાંચ ઇન્દ્રિય અને મન વશમાં રહે એવું બાહ્યાંતર તપ કરવું. દરરોજ પરમેશ્વરની સવારમાં અને સાંજરે પ્રાર્થના કરવી. કરેલાં દુકૃત્યને પશ્ચાત્તાપ કરે અને હૃદયમાં પૂર્ણ અસર પ્રગટે ત્યાં સુધી પશ્ચિાત્તાપ કરે. શુભાશુભકર્મો ઉદયમાં આવે તે ભગવતાં સમભાવ ધારવા અને ભ્યાસ કરે. દેશસમાજ સંધરાજ્ય શિક્ષણઆદિ શુભ કાર્યોમાં યથાશક્તિ નિષ્કામભાવે કાયાદિકને બેગ આપો. આંખથી સ્ત્રી દેખાય તે પણ તેની ચામડીના રૂપને દેખી મનમાં જરામાત્ર કામભાવ ન પ્રગટે એવી દશા ન થાય ત્યાંસુધી તથા સ્ત્રી શરીરને સ્પર્શ થતાં પણ કામની વૃત્તિને સ્વમમાં પણ વિચાર ન આવે ત્યાં સુધી શરીરના નિયમેનું બ્રહ્મચર્યવ્રત પાળવું અને કાયા મૈથુનને કદાપિ સ્વમમાં પણ વિચાર ન આવે ત્યારે અકાયરૂપ આત્માનું આનંદ સ્વરૂપ અનુભવાશે એમ જાણું બ્રહ્મચર્યની નવ વાડ પાળવી. ઈન્દ્રાદિદેવકના કાયિક સુખની ઇચ્છા ન કરવી. જડવાદ નાસ્તિકવાદના વિચારાચારમાં મુંઝાવું નહીં અને આ લેકનાં શારીરિસુખ ભેગવવા માટે મનુષ્ય જન્મ છે
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ઈત્યાદિ કુતર્કવાદી જડવાદીઓના વિચારોને માન્ય ન કરવા. પ્રભુએ મનુષ્યના ભક્ષણાથે પશુ પંખી જલચર વગેરે પ્રાણુઓને ઉત્પન્ન કર્યા છે માટે તેઓને ખાવાં જોઈએ તથા પ્રભુએ મનુષ્યને દુનિથામાં શારીરિક સુખે ભેગવવા માટે ઉત્પન્ન કર્યા છે એવી મિથ્યા બુદ્ધિને ત્યાગ કરીને સમ્યકત્વબુદ્ધિને પ્રગટાવવી. સ્પર્શેન્દ્રિયાદિ ઈન્દ્રિયોદ્વારા જે સુખ થાય છે તે તે ક્ષણિક છે માટે આત્માના અનંત સુખને અનુભવ કરવા માટે આત્માની શુદ્ધસમાધિમાં જીવન ગાળવું. દુનિયામાં પ્રવર્તતા સર્વધર્મોનું-દર્શનેનું મૂળ રહસ્ય એ છે કે આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવું એ દૃઢ નિથય ધારણ કરે. કોઈ પણ ધર્મમાં રહેલું સત્ય ગ્રહવું અને આત્માની શુદ્ધિ માટે પડાવશ્યકકર્મોનું પૂર્ણ જ્ઞાન કરી તે પ્રમાણે વર્તવું. આત્માનું સ્વરૂપ એકદમ ન સમજાય તેથી નાસ્તિક ન બનવું. આત્માની સત્યનિવૃત્તિ તરફ લઈ જનારી ધમૅપ્રવૃત્તિને કમેગી બની સેવવી. દરેક બાબતને મધ્યસ્થ બની વિચાર કર. આત્માના કોઈ વિચારમાં બે પક્ષ પડે તે બે પક્ષના વિચાર સાંભળવા અને તેની અપેક્ષાઓને તપાસી સ્યાદ્વાદષ્ટિએ આત્મધર્મને વિચાર કરે. એમ પ્રવૃતિ કરતાં દેહથી ભિન આત્માની દશાને અનુભવ આવે છે અને પરમાત્માની સાથે આત્મજ્યભાવનાવાળી ગાતુંભરાનામની દશાને આત્મરસ પ્રગટે છે. અને બાહિરમાં મનને પશ્ચાત આનંદરસ પડતું નથી. પિંડમાં આત્માને અનુભવ પ્રગટયા પશ્ચાત્ પરમેશ્વરનું ખરૂં સ્વરૂપ સમજાય છે. આત્માના સ્વરૂપનાં કરડે લક્ષણે કહેવામાં આવે તે પણ આત્માના અન્વયેવ્યતિરેક અનંતગુણ પર્યાયધર્મને લેશ માત્ર જ અનુભવ થાય છે માટે કેવલજ્ઞાન પ્રગટતાં આત્માનું પૂર્ણ સ્વરૂપ સમજાય છે એ દૃઢ નિશ્ચય ધાર. કેવલજ્ઞાનની પૂર્વની આત્માની જ્ઞાનદશામાં આત્માના
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
તદષ્ટિથી આ
અનંત સ્વરૂપને પૂર્ણ ખ્યાલ કેઈને આવી શકતું નથી માટે તે દશામાં સાતને અને તેના ઉપભેદેની પરસ્પર અપેક્ષાએ આત્માનું સાપેક્ષવરૂપ વિચારવું અને એકાંતનિરપેક્ષકદાગ્રહ ન કરે. બાવા વાળતાવ વૈવ દુર થવાયા. જેટલા વચન પચે છે તેટલા નયવાદે છે. જેટલાં વચને છે તેટલા નોસાપેક્ષ વિચારો છે. સાત અથવા અસંખ્યનની પરસ્પરની અપેક્ષાઓને સમજવાથી પૂર્ણ સત્યનું જ્ઞાન થાય છે એમ સર્વજ્ઞ પરમાત્મા મહાવીરદેવે પ્રકાર્યું છે કે જેથી એ પ્રમાણે સર્વધર્મના શાને દ્રવ્ય ક્ષેત્રકાળભાવનયાદિઅપેક્ષાએ વિચારતાં પરસ્પર વિરોધી એવાં શાસ્ત્રોમાંથી અનેક પ્રકારનું વિવિધ સત્ય સમજાય છે અને તેથી આત્મજ્ઞાનને પ્રકાશ થાય છે. પૂર્ણગીતાર્થગુરૂઓની સેવા કરવાથી એવી રીતની સાપેક્ષસ્યાદ્વાદષ્ટિથી આત્માને નિશ્ચય કર્યા પછી આત્માની શુદ્ધિ માટે સર્વવિશ્વ વસ્તુઓ, શાસ્ત્ર વગેરે સમ્યગ સાધનરૂપે પ્રણમે છે. કોઈ સ્થાને રવામિ સંઈ એવી કૃતિ છે તેને અર્થ એ છે કે સ્વમસમાન આ સર્વ છે. દે વગેરે માપમ ઈન્દ્રજાળ સમાન છે એવું ક્યાં કહ્યું હેય ત્યાં વૈરાગ્યની દૃષ્ટિનયની મુખ્યતા છે. વૈરાગ્યદૃષ્ટિએ સર્વ સ્વમ સમાન છે. દેવો થવું તે પણ સ્વમ સમાન છે અર્થાત્ દે પણ ક્ષીણ પુણ્ય થતાં પાછા મૃત્યુ લેકમાં જન્મે છે માટે તે સ્વમના જેવી ક્ષણિક પદવી છે તેથી તેમાં આસકત ન થવું એવી વૈરાગ્યની પ્રતિવાદક તે શ્રુતિ છે પણ જડતત્વ અને ચેતનતત્ત્વ, તથા વર્ગ, નરક, મનુષ્ય લેકને નિષેધ કરતી નથી. વિશ્વમાં કઈ પણ પદાર્થોમાં આસક્ત ન થવું અને આત્મામાં પ્રેમ ધારણ કરે તે માટે તે શ્રુતિ છે પણ નાસ્તિકવાદ સિદ્ધ કરનારી તે શ્રુતિ નથી, એમ અવળવાણીનાં ભજનના અર્થોની પેઠે શાસ્ત્રના વાઓ અપેક્ષાએ સમજવાની જરૂર છે, આત્માના
જાની શુદ્ધિ મ
વગેરે સમ્યગ
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ મહિમાદર્શક કેટલાક મંત્રો છે-વિશ્વતથત વિશ્વ मुखो, 'विश्वतो बाहुरुत विश्वतस्पात् ! संबाहुभ्यां धमतिसंप તઐ વાપૂપ નનયન દેવ હ. અનુ. ૨.૭ ૨૯ | આત્માની અનંત જ્ઞાનશક્તિ છે તેથી વિશ્વની ચારે બાજુ તેની ચહ્યું છે અર્થાત્ તે સર્વવિશ્વને દેખી શકે છે, સર્વવિશ્વમાં ચારે તરફ તેનું મુખ છે, અર્થાત્ વિશ્વનું સર્વસ્વરૂપ મુખથી કહેવાને સમર્થ છે. વિશ્વપાત્ છે અર્થાત વિશ્વને ઉદ્ધાર કરવા સમર્થ છે અને શરીર ધારી કેવલ જ્ઞાની થએલ એ આત્મા સર્વ જીનું રક્ષણ કરવા સમર્થ છે એ જ્ઞાની આત્મા પૃથ્વી આકાશ સર્વને જ્ઞાનમાં શેય પરિણામે-યપર્યાયે ઉત્પન્ન કરે છે. સ્વર્ગલેક અને મનુષ્યલકને ધમપણે ઉત્પન્ન કરે છે એ આત્મા તેજ એક સંગી કેવલીદેવ છે, એમ યજુર્વેદમાં જણાવ્યું છે. રહિતી ન કૃતીય કેવા પ્રવ | થ | ૨૨૪૪ | બીજે એટલે તું ત્રીજો એટલે તે નથી પણ શરીરમાં રહેલે આત્મા હું છુંએકજ છું, દ્રવ્યપણે એમ જે જાણે છે તે જ્ઞાની છે તો જીંતે પર માત્મા તેજ હું આત્મસત્તાએ છું. એમ સાપેક્ષદષ્ટિએ જાણવું. સર્વ જિન સેવા તો અવંતિ | થર્વ રૂ. ૪. છા ભુવનપતિ, વ્યંતર, જતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના દેજો શુદ્ધાત્મતત્ત્વમાં એક રૂપ થઈ જાય તે આત્મા તેજ હું એમ જાણે. વિષi યુવા કેવો રેવાના દિડલ્યા ( ! ૨૬૮ ચારનિકાયના દેવને દેવ કેવલજ્ઞાની પરમાત્મા અરિહંત સિદ્ધાત્મા જે જેણબ્રહ્મરૂપ છે તે સર્વમાં મેટા પૂજ્ય છે. શોતિષાં તિરે I go | ૪T ? ચંદ્રસૂર્યાદિ જતિની પણ જતિ એક બ્રહ્મ છે તે આત્મા એક છે અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. નિખિત પર સામ ૨૦૭. ૨છે જેનું કેવલજ્ઞાન કદી ટળતું નથી
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ta
એવા એક વીરરૂપ આત્મા છે. આત્માના સમાન અન્ય કાઇ નથી. ચોરેલેષિત જગાવીત | થનુ॰ || ૨૭ ૨૬ | રજોગુણી તમેગુણી અને સાત્વિક દેવોના ઉપાસક, પ્રકૃતિપર વીતરાગ શુદ્ધબ્રહ્મ આત્મા એક દેવ છે, ( શરીરમાં રહેલા આત્મા સત્તાએ તેવા દેવ છે તેને કમરહિત કરવા એજ પરમાથ છે. ગામાને તે મનસારા નાના મોવિયા પર્યંત વસમ્ । । । ૧૬૩ || ૬ || આકાશમાં રહેલા સૂર્યને જેમ પાસે સ્ફામા ઢેખી શકાય છે તેમ આત્માને મનથકી વેગે યાત્રતાં તે મનની પાસે સ્વામ રૃખી શકાય છે. ઢીલાને રૃખી પતંગીયાં જેમ તેમાં પડે છે તેમ મન વડે આત્માને ાવતાં તેમાં ધ્યાનીએ પતગીયાંની પેઠે તેમાં સમાઈ જાય છે. તસ્મૈ જ્યેષ્ટાય ત્રણને નમઃ । પર્વવેત્ ॥ ૨૦૦૮ । ૪ ।। રાગદ્વેષ રહિત શુદ્ધ જ્યેષ્ઠ બ્રહ્મ જે પરમાત્મા સિદ્ઘ ભગવાન્ છે તેને નઞરકાર થા, રાગદ્વેષ ક` સહિત આત્મા તે કનિષ્ઠ બ્રહ્મ યાને જીવ કહેવાય છે અને તે ક રહિત થાય છે ત્યારે શુદ્ધ વૈષ્ટ બ્રહ્ન તરીકે કહેવાય છે. રજોગુણી, તમેગુણી સત્વગુણી ત્રણપ્રકૃત્તિ સહિત, પ્રાગ્ધ, સચિન અને ક્રિયમાણ ક્રમ સહિત આત્મા તે શખલબ્રહ્ન તરીકે કહેવાય છે. આત્માની મહત્તા જણાવનારી શ્રુતિયા નીચે પ્રમાણે છે. આî વેત્ સર્વમ્ ન્દ્રો ! ૭૪ ખ્।૨। મલેટવિશ્વમ || મુજ૦ ||૨|| खत्रिदं ब्रह्म || छान्दो० || ३ | ४१ । पुरुष एवेदं सर्वे यद्भूतं यचभाव्यं " उतामृतत्वस्येशानो यदनेनातिरोहति " यजुर्वेद० ।। ३१ ।૨ || બ્રહ્મ તેજ વિશ્વ છે. બ્રહ્મવિના વિશ્વના પ્રકાશક અન્ય નથી. આત્મા તેજ સવ છે. સર્વ નિશ્ચય આ બ્રહ્મ છે. પુરૂષ તેજ આ સછે, જે થયું અને જે થશે તે બ્રહ્મ છે. અમૃતત્વના સ્વામી આત્મા તે બ્રહ્મ છે, તેને કાઇ પણ તુલ્ય આવે તેમ નથી. જે થયુ' અને થશે તે સ પુરૂષરૂપ છે એના અર્થ-કૈવલાદ્વૈતવાદી એમ
.
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
કરે છે કે ચચયષમાન્યમ્ થયું અને થશે તે સવ જડચેતન સ વિશ્વ તે બ્રહ્મજ છે, શુદ્દાદ્વૈતવાદીએ પણ તેના અર્થ ઇષ્ટન્ય માને છે આર્યસમાજી જડચેતનમય જગત્ સવ છે તે બ્રહ્મ છે. એમ જો માને તા શ્રી શાંકરાચાયના દેવલાદ્વૈતસિદ્ધાંત તેને માન્ય થાય પણ આર્યસમાજી તે અમાનતા નથી. તુ સંયામાન્યન્તે સત્ર પુરૂષ અર્થાત્ બ્રહ્મ છે એવે અર્થ કરવામાં અદ્વૈતવાદીઓ આ શ્રુતિને આગળ ધરે છે. જૈનો જૈન શાસ્ત્રાની સ્યાદ્વાદઇષ્ટિ પ્રમાણે તેના નીચે પ્રમાણે સાપેક્ષિક સમ્યગ્ અર્થ નીચે પ્રમાણે કરે છે. કેવલજ્ઞાની આત્મા તે બ્રહ્મ છે તેના કેવલજ્ઞાનરૂપથ્રશ્નમાં દ્રવ્યરૂપવિશ્વના અન તઅસ્તિપર્યાયા અને અનંતનાસ્તિપર્યાયરૂપ સવિશ્વ ભાસે છે. જ્ઞાનમાં ભાસમાન થતું અનત અસ્તિનાસ્તિ પર્યાયરૂપ વિશ્વ તે જ્ઞાનના અપેક્ષાએ અસ્તિનાસ્તિ ધરૂપ જ્ઞેયપર્યાય છે, અનંત વિશ્વરૂપ જ્ઞેય પદાર્થ અને કેવલજ્ઞાન એમ જ્ઞાન અને વિશ્વરૂપજ્ઞેયનું કથ ચિત્ અભિન્નપણુ છે. તેથી આત્મારૂપજ્ઞાનમાં જ્ઞેય તે સર્વ વિશ્વ છે તે કથ'ચિત્ આત્મરૂપ છે, ભૂતકાલના આત્માના જડ ચેતન સ અસ્તિનાસ્તિપર્યા તથા વમાનિકપર્યાયો તથા ભવિષ્યમાં થનારા જડચેતનસ અસ્તિનાસ્તિરૂપપર્યાય તે સર્વે થચિત આત્માના પર્યંચા છે, તેથી સવિશ્વ તે આ આત્મા છે એમ કહેવામાં સાપેક્ષવૃષ્ટિએ કઇ વિરોધ આવતા નથી અને સ્યાદ્વાદ દૃષ્ટિએ યર્જુવેદની આ સ્તુતિના અર્થ પણ આત્મરૂપ પેક્ષાએ સમ્યગ્ ધટે છે. સમ્મતિતમાં—શબ્દ, વતુ અને જ્ઞાન એમ ત્રણ પ્રકારના પદાર્થોં જણાવ્યા છે. નામા સર્વે શબ્દપદાય છે, ષદ્ભવ્ય અને તેના ગુણપર્યાયરૂપતુ ટપટ જીવ વગેરે સર્વે વરતુ પદાર્થોં છે, અને જ્ઞાનમાં જ્ઞેયરૂપે ભાસનાર શબ્દો, વસ્તુ સર્વે, જ્ઞાનસૃષ્ટિના પદાર્થોં છે તેથી અનંત પદાર્થીની
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
અન’ત જ્ઞાન સૃષ્ટિના કર્તા આત્મા છે તેથી તે થયુ' અને જે થશે એવા સર્વ જ્ઞાનપદાર્થાંની સૃષ્ટિના કર્તા હતા અને અપેક્ષાએ તદ્રુપ હાવાથી તે સર્વ વિશ્વરૂપ છે. આત્મા તેજ સ છે એમ અપેક્ષાએ જાણવું. વિશેષાવશ્યકમાં ( છપાયેલી પ્રતિ તેના પત્ર. ૨૬૧) શ્રુતજ્ઞાનાધિકારે એક દાના અસ્તિનાસ્તિ અનંતપર્યાય છે અને સર્વદ્રવ્યના અતિનાસ્તિપર્યાયરૂપ સવિશ્વના પર્યાય તે એક બજારના નાસ્તિપર્યાય જણાવી તેમાં અસ્તિનાસ્તિરૂપે સ વિશ્વ છે તે અપેક્ષાએ સમાય છે એમ જણાવ્યું છે. ત્યાં વાદીએ શંકા કરી છે કે એવી રીતે અના પર્યાયેા ઇચ્છાથી વિશ્ર્વકતા પ્રસંગ આવશે ત્યારે આચાર્ય મહારાજ શ્રી અભયદેવસૂરિએ જણાવ્યું છે કે— अतएव कथंचिद् विश्वकताऽप्यवाधिका एव द्रव्यादिरूपतया तदेकत्वयाऽप्यभ्युपगमात् ॥ अतो गंभीरमिदं स्थिरबुद्धिभिः परिभावનીયમ્ ।। ૮ રાશીમાં છપાયેલ વિશેષાવય-પત્ર-૨૬૬૦૬૩ ॥ વિશેષાવશ્યકના આ અધિકાર જાણનારા ના અનંતનાસ્તિ પર્યાયામાં કંચિત્ સવિશ્વની એકતા કરી શકે છે. તાપછી પુરૂષમાં,—આત્મામાં, બ્રહ્મમાં સવિશ્વની જ્ઞેયરૂપે એકતા કરી તે સર્વે આ પુરૂષ બ્રહ્મજ છે એમ કહેવામાં સ્યાદ્વાદદૃષ્ટિએ સમ્યગ્ અર્થ ઘટાવે તેમાં કશુ આશ્ચર્ય નથી. એ પ્રમાણે આજ અપેક્ષાએ અદ્વૈતવાદના એક બ્રહ્મસિદ્ધાંતના અપેક્ષાએ જૈન સ્યાદ્વાદ જ્ઞાનવૃષ્ટિની સૃષ્ટિમાં અંતર્ભાવ થાય છે અને યર્જુવેદની ઉપરની શ્રુતિના અવ પણ સ્યાદ્રા દૃષ્ટિએ યથાય ધટે છે. અન્યથા તત્ત્વષ્ટિએ સવિશ્વને વ્યવહારથી બ્રહ્મરૂપ ગણવું તે વ્યવહારનયની અપેક્ષાએ અસત્ય છે. સમનુષ્યો સ્યાદ્વાદજ્ઞાનદ્રષ્ટિની ઉપર્યુક્ત અપેક્ષાએ ચિત્ સર્વ વિશ્વને આત્મારૂપ-બ્રહ્મરૂપ માની શકે છે અને જાણી શકે છે અને દ્રવ્ય અને તેના અનંત અસ્તિનાસ્તિરૂપપર્યાયો કે જે ભૂતકાલમાં થયા અને ભવિષ્યમાં થશે. એવા સવિશ્વને પોતાના
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११३
આત્મારૂપ કહી શકે, તે ઉપરની અપેક્ષાએ જ્ઞાનપથૌથપદાર્થોનું આત્મરૂપત્ય ઘટી શકે છે અને તેવી અપેક્ષાએ અમેએ નીચેનું પદ ગાયું છે તે વાંચે. આ પદને આગમસાર, નચદ આદિ અનેક દ્રવ્યાનુયેગીગ્રન્થના જ્ઞાતાઓ સાપેક્ષ દૃષ્ટિએ સમજી શકે છે.
सन्तो सत् बतलावू ए राग. ॥ पद ॥ __अस्तिनास्ति सर्वाद्वैतदृष्टि ब्रह्मज्ञान. संतो सत् बतलानारे के मेंने मुजे न जानाजी-ए राग संतो सत् बतळाबुरे के, जेवू समजु तेवं गावं, आपहि कर्ता आप अकर्ता, ब्रह्मा विष्णु पोते; परमप्रभु शिवशंकर ज्योते, स्वयं स्वयं ने गोते....सन्तो १ अनन्त ब्रह्माण्डो पण पोते, शोधे आपोआपे; ईश्वर सेवक हुँ छ पोते, ध्या, अजपाजापे....सन्तो २ मोटा मोटा दरिया ते तो, हुं हु चित् सत्ताए: पाहाडो वायु जल पण हुं छु, अनन्तरूपपर्याये....सन्तो ३ नदीओ हुं हुं तनाव हुँ छु, हुं छु सरवर पाणी; सर्वभक्षी दावानल हु छु, सदसत् वात प्रमाणी....सन्तो ४ जडथावर जंगम पण हुँ छु, पशुपक्षी सहुरूपे; तेमा हुने तुमा हुँ छ, छुपाव्यु ना छूपे............सन्तो ५ जन्म जराने मृत्यु हुं छु, महाकाल हुं जाते; ते ते तुं तुं सर्वे हुंछु, हुं हुं नवरसवाते........सन्तो ६ व्यापक हुं हुं व्याप्य ज हुँ छु, नर नपुंसक नारी; नामी अनामी रूपी अरूपी, हुं छं सहु अवतारी....सन्तो ७
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
नारक देवो तिर्यंच हुं हुं, मानव सर्वप्रकारी; लोकालोक न स्वयं हुं छु, अस्तिनास्तिता धारी. सन्तो ८ जे जे कहुं ते पण हुँ छु ने, ना कहुं हुं जाणो; कीडी कुंजर हुँ छ समजो, चौदभुवननो राणो....सन्तो. ९ दृश्यादृश्य स्वरूपी हुँ छु, हुं छु सर्वविचारो; खंडनमंडनरूपी हुँ छु, तरनारो हुँ तारो........सन्तो १० पूजकने हुं पोते पूज्यज, कर्मक्रिया हुं जा[; नवनवज्ञेयो पोते हुँ छु, प्रेमी हुं पीछा'........सन्तो. ११ जगत् प्रभु हुं पोते छु ने, सर्वे हुमां समायु; मस्तिनास्तितानयदृष्टिए, सौमांही 'हुं ध्यायु. सन्तो. १२ अल्ला महमद इसा मुसा हूं. बुद्ध व्यास अवतारी; शंकर रामानुज वल्लभ हु, हु प्यारो ने प्यारी....सन्तो. १३ साकार अने हुँ निराकार छु, धर्माधर्मस्वरूपी; . गंगाकाशी सर्वतीर्थ हुँ, मुजथी वात न छुपी....सन्तो. १४ बाइबल वेद कुरान ज हुँ छु, सर्वधर्मना ग्रन्थो सर्वविचारो सर्वाचारो, अनेकनयमतपन्थो........सन्तो. १५ सापेक्षाताए हुं हुं करतो, थयो ज हुंथी न्यारोः हुं हुं भूलतां थइ समाधि, आनन्द उलस्यो अपारो. सन्तो. १६ गंभीर वातो गुरुगम लेइ, सहु हुमांही समावे; सर्वनयोए अनेकान्तथी, हुमां सर्व सुहावे........ सन्तो. १७
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
ઉપર્યુક્તપદથી જોઈ શકાશે કે આત્મા તે અપેક્ષાએ સર્વ વિશ્વરૂપ છે, તે ભૂત વર્તમાન ભવિષ્યના અનંત અસ્તિનાસ્તિવપરપર્યાની અપેક્ષાએ આત્મા આદિ સર્વે વિશ્વરૂપ છે. એકનયની અપેક્ષાએ એમ કહેવું તે સત્ય છે પણ એકાંતનયની આ વાતને સ્વીકારીને અન્યનની માન્યતા ઉઠાવવામાં આવે તે તે નયાભાસ છે અને એવી નયાભાસની દૃષ્ટિથી મિથ્યાત્વ છે એમ સમજી અપેક્ષાએ ઉપર્યુક્ત યજુર્વેદની કૃતિને સમ્યગ અર્થ જાણ. જીવનું મરણ કઈ દષ્ટિએ ગણાય છે તે માટે જુઓ નીચેની શ્રુતિ | ગીવાર્તા વાવ કિ ક્રિય ન નીવો ક્રિાન્તિ–છો. . દા ૨૨ા રૂ
જીવથી રહિત શરીરપ્રાણ મરે છે તેથી શરીરપ્રાણના વિયેગે જીવનું-આત્માનું મરણ કહેવાય છે પણ વસ્તુતઃ જીવ–આત્મા મરતે નથી. ભગવદ્ગીતામાં તેમણે કહ્યું છે. વતઃ વારે म्रियते वा कदाचिनाय भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोयं पुराणो। न हन्यते हन्यमाने शरीरे ॥ २० ॥ अ० २॥ આત્મા કદિ પણ ઉત્પન્ન થતું નથી. તેમજ પૂર્વે નહોતો કે ભવિષ્ય નહિ હેય એમ પણ નથી. આત્મા અજ છે માટે તે નિત્ય છે. તે શાશ્વત છે, પુરાતન છે. શરીર હણાતાં વા નષ્ટ થતાં આત્મા નષ્ટ થતા નથી–આત્માની સાથે કર્મસહિત દશામાં મન હોય છે તે જણાવે છે-ફાઇવ સયુના સવાયા છે. સાથે ા ૨૩ ૨૭૫ ૨૦ || तृतीय मुण्डक-द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्ष परिषस्वजाते । तयोरन्यः पिप्पलं स्वादत्यनननन्योऽभि चाकशीति ॥१॥ समानेक्षे पुरुषोनिमग्नोऽनीशया शोचति मुह्यमानः ॥ जुष्टंयदा पश्यत्य न्यमीशमस्य महिमानमितिवीतशोकः ॥ तरुवर एक पंखी दोउ बेठे, एक गुरु एक चेला, चेलेने जुग चुणचुण खाय, गुरु निरंतर खेलाअवधू सो जोगीगुरु मेरा (आनंदघन बहोतेरी) पीपळाना साडपर बेठां पंखी दोयरे, तेमां एक गुरु चेलो, ज्ञान थकी जोयरे जीजी || स्वरचि
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ૬ ભસ. ભા. ૧) શરીરને અશ્વત્થ (પીપળાના વૃક્ષની ઉપમા આપી છે તે પર આત્મારૂપી એક પંખી છે અને એક મનરૂપ પંખી છે તે બન્ને એક સાથે જોડાયેલ છે અને સખા છે–આત્મારૂપ ગુરૂ છે અને મનપંખી તે શિષ્ય છે. મન છે તે સર્વવિષના ભેગમાં આસક્ત રહે છે અને આત્મરૂપગુરૂ છે તે આત્માનંદથી ખેલે છે. મન શિષ્ય જયારે આત્મારૂપ ગુરૂ પંખીના રહામું જુવે છે ત્યારે તે સ્થિર શાંત નિર્મલ બને છે અને સંકલ્પવિકપની ચંચળતાને ત્યાગ કરે છે. આત્મારૂપગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર મને છેવટે આત્મામાં લય પામે છે. મને વર્ગણાથી દ્રવ્ય મન બનેલું છે અને મનદ્રવ્યના યેગે જે જે વિચારે થાય છે તે ભાવમન છે. જ્યાંસુધી ભાવમનની સાથે રાગદ્વેષની પરિણતિ વર્તે છે ત્યાં સુધી દેહથી ભિન્ન આત્માને સાક્ષાત્કાર થતું નથી. અનાદિકાલથી આત્મા અને મન અને શરીરમાં સખાની પેઠે જેડીયા છે. આત્મા પોતાનું જ્ઞાનાનન્દરૂપ સમજે છે ત્યારે આત્મા આપોઆપ સર્વ વિશ્વમાં છતે સર્વ વિશ્વને સાક્ષી સ્વતંત્ર બની પરમાત્મપદને પામે છે અને મનની કુંઠિતતા જ્યાં નથી એવું વૈકુંઠ સિદ્ધરથાનને પ્રાપ્ત કરે છે. આત્મારૂપ મહાવીર પ્રભુનું સ્વરૂપ વર્ણવે છે. સાત વિધાતા सवायु नभ उच्छृतम् ॥ अथर्व० । १०।८।४।३। सोऽअर्यमा સવાર સવાર માવઃ અથર્વ ૨ | કાકા ૪ सोनिः सउसूर्यः सउएवमहायमः ॥ अथर्व ॥ ६।१३।४।४। तदेवामिस्तदादित्यस्तद्वायुस्तदुचन्द्रमा ॥ यजुर्वेद ।३२।१।॥ यस्मिन् સર્વાનિતારશૈવવિજ્ઞાનતઃ | યજુર્વેઃ II - ૨ || આત્મા તેજ અનંત જ્ઞાનાદિ ગુણ પર્યાને ધાતા છે અને તેજ પૂર્ણ વિધાતા છે તે વાયુની પેઠે સર્વત્ર અપ્રતિબદ્ધ છે. કર્મસહિત આમાને એક ગતિમાંથી અન્ય ગતિમાં જતાં પ્રતિબંધ કરનાર કોઈ નથી. આત્મા તે આકાશ છે અર્થાત્ આકાશની પેઠે શુદ્ધ થતા તે નિલેપ છે.
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કમ સહિત દશામાં પણ તે શુદ્ધદ્રવ્યાર્થિકનયની અપેક્ષા નિલેપ છે, તથા અપ્રમત્ત ગદશામાં તે જલમાં કમલની પેઠે નિલેપ રહે છે. તે વાયુ અને આકાશથી પણ શ્રેષ્ઠ છે. આત્મા તેજ સત્ય જ્ઞાનાગ્નિ છે. સર્વકર્મોને બાળીને તે ભસ્મ કરે છે. અગ્નિને ઉધઈ ખાતી નથી. અગ્નિ ઉધેઈને બાળી નાખે છે. તેમ જ્ઞાની કમેને ભગવતે છતે કમેને બાળી દે છે. આત્મા તેજ ખરે સૂર્ય છે. લાખે સૂઈ જેને પ્રકાશી શકતા નથી એ આત્મા, લાખે સૂર્યોને પણ પ્રકાશવા-જાણવા સમર્થ છે. આત્મા મહાયમ છે. કાલને પણ કાલ છે. સર્વયમેને યમ છે. મન ઈન્દ્રિય દેહરૂપ સૃષ્ટિને તે કાબૂમાં રાખી શકે છે. પંચ ભૂત વગેરે વિશ્વ પણ તેની જ્ઞાનાજ્ઞા પ્રમાણે વર્તે છે. આત્મા તેજ ચંદ્રમા છે. આત્માની જેટલી શીતલતા અને પ્રકાશતા છે તેટલી બાહ્યચંદ્રમાં નથી. મન તે ચંદ્ર છે અને આત્મા તે સૂર્ય છે. ભાવમન પણ અપેક્ષાએ આત્મા છે. જે જ્ઞાનાનન્દ સ્વરૂપ આત્મામાં સર્વો –સર્વભૂતે ધ્યાનથી લીન થતા છતા આત્મા જ બને છે. અજ્ઞાનીઓ બહિરાત્માઓ સમ્યગુ આત્માસ્વરૂપના જ્ઞાનથી અંતરાત્મા બને છે. આત્માને જાણીને સર્વજી, આત્મસ્વરૂપી બને છે અને મેહને નાશ કરે છે. પ્રતિ શરીર ભિન્ન અનંત આત્માઓ છે અને તે નિત્ય છે. તેઓ કોઈના બનાવેલા બન્યા નથી તેમ જ કઈ કાલમાં પણ તેઓને અંત નથી માટે તે અનંત છે. સત્તાનમાંઘણ | તૈો ૨ાશ ब्रह्मविद्ब्रह्मैवभवति । मुण्ड९ । ३।२।९॥ अक्षरात्परतःपरः । मुण्ड०।२।१।२। पश्चादब्रह्म पुरस्ताद्ब्रह्म अधस्ताग्रमामुण्ड. ૨ા ૨ા ૨૨. સત્ય અને જ્ઞાનરૂપ અનંત બ્રહ્મ છે, ચિતન્ય છે, બ્રહ્મને જાણે છે તે બ્રહાજ થાય છે. અમારાદિ અક્ષરોથી પરાત્પર બ્રહ્મ છે, આકારાદિ અક્ષર તે શબ્દ બ્રહ્મ છે તેથી પરાત્પર આત્મા છે. આપણી પાછળ જીવો છે આત્માઓ છે, આગળ આત્મારૂપ
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેલ છે અને નીચે પણ રૂપ બ્રહ્મ છે, અથત સર્વત્ર જીવે છે. તે બ્રહ્મ છે. તે સર્વને આત્મારૂપે ભાવવાથી આત્માનુભવ થાય છે. તાળો વરઘઉ સવા પરયંતિ હુર” યજુર્વેદ દાવા વિષ્ણુર્વિને ધાનિ ઘર વર્ષે ૧પ. આભજ્ઞાની એવા સૂરિ તે શુદ્ધાત્મારૂપવિષ્ણુને પરમક્ષ પદને દેખે છે, શુદ્ધાત્મારૂપ વિષ્ણુ પિતાના અનંતજ્ઞાનાદિ શુદ્ધસ્વરૂપે પ્રગટ થાય છે અને તે જ્ઞાનચારિત્ર અને વીર્યરૂપ ત્રણ પ્રકારે પદને ધારે છે. સર્વથા કર્મથી મુક્ત પૂર્ણજ્ઞાનાનન્દ વીર્ય શક્તિને પ્રગટાવવી તે પરમપદ પામે છે. આત્માનું પૂર્ણજ્ઞાન તે પરમપદ છે. આત્મારૂપ સૂર્ય અનંતજ્ઞાનાદિ ગુણ પર્યાથી અપેક્ષાએ વિશ્વરૂપ હેવાથી વિશાલ છે, આત્મામાં અનંત અસ્તિનાસ્તિમય ગુણપઆંને સમયે સમયે ઉત્પાદવ્યય થયા કરે છે. તેના મુખ્ય ત્રણ ગુણ છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એજ ત્રણ પ્રકારે પદને ધારણ કરનાર આત્મા છે. આત્માને દર્શન ગુણ તે બ્રહ્મા છે, કેવલજ્ઞાન ગુણ તે સર્વકાલેકને પ્રકાશે છે અને આત્મા, શેયરૂપ વિશ્વને જ્ઞાનથી શેયપર્યાયે વ્યાપક કરે માટે વિષ્ણુરૂપે છે, તથા ચારિત્ર ગુણ તે મહદેવ છે, કારણ કે તે સર્વકર્મોને નાશ કરે છે. ગુ. વેદની ભૂમિકામાં આર્યમુનિએ વિષ્ણુને પરમેશ્વર કહીને સત્ત્વ રજસ તમે એ ત્રણને વિષ્ણુરૂપ પરમેશ્વરપદ કહ્યા છે, પણ તે અશુદ્ધાત્માના સ્વરૂપની અપેક્ષાએ ત્રિગુણને ત્રિપદ કહી શકાય પણ શુદ્ધાત્મારૂ૫ વિષ્ણુના એ ત્રણ ગુણ નથી પણ એને પ્રકૃતિના રજસ્ તમસ સત્વ એ ત્રણ ગુણ છે. ઉપચાર પ્રકૃતિના ગુણને આત્માના ગુણ કહી શકાય છે. આત્મામાં સ્વરૂપસંબંધે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણે રહે છે, અને તે ત્રણ્ય કાલમાં આત્માથી ભિન્ન થતા નથી. દેવીભાગવતમાં પ્રકૃતિને દેવીની-શક્તિની ઉપમા આપી છે અને તેમાંથી સત્વગુણ હરિ અને તમગુણરૂપ રૂદ્ર અને રજોગુણરૂપ બ્રહ્માની ઉત્પ
કને
ર માટે
વિશ કરે છે. ”
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્તિ કહી છે અને પ્રકૃતિરૂપ દેવીમાંજ તેઓને લય કર્યો છે. રજોગુ
રૂપબ્રહ્યા છે તે કમદેહરૂપ સૃષ્ટિના કર્તા છે. સત્વગુણરૂપ વિષ્ણુથી તેનું પાલન થાય છે અને તમે ગુણરૂપ હરિથી દેહ સૃષ્ટિને નાશ થાય છે. પ્રકૃતિના અંગમાં સમાતા એવા અપેક્ષાએ રેચક કુંભક કુંભકરૂપ પ્રાણવાયુને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરની ઉપમા આપવામાં આવી છે, રેચકે તે રૂદ્ર છે, પૂરક તે બ્રહ્યા છે અને કુંભક તે વિષ્ણુ છે એમ આત્મામાં ત્રણ અને પ્રકૃતિમાં ત્રણ બ્રહ્મા વિષ્ણુ હરનાં રૂપ આપ્યાં છે તે જ્ઞાનસુરિયે સદા જ્ઞાનથી દેખે છે. આત્મા અને પ્રકૃતિ, (જડ) એ બે તત્ત્વ છે. જડતત્વમાં પ્રકૃતિમાં પુદગલ, આઠ કમ, કાલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલને સમાવેશ થાય છે. આત્મતત્વમાં સંસારીજીને અને સિદ્ધાત્માએને સમાવેશ થાય છે, સત્તાથી અને વ્યક્તિથી આત્મતત્ત્વ જાણવું જોઈએ. સત્તાની અપેક્ષાએ એકાત્મા કહેવાય છે, અને વ્યવહારનયવ્યક્તિની અપેક્ષાએ ભિન્ન ભિન્ન અનંત આત્માઓ છે. તે અનંત આત્માઓના ભેગા સરવાળાને વિરા આત્મા, વિરાપરમેશ્વર, બ્રહ્મ, આત્મસભા વગેરે નામની પરિભાષાએ વ્યવહરાય છે. જેને જેને બહિરાત્મા કહે છે તેને વેદાંતીઓ જીવ કહે છે. વેદાંતીયો જેને આત્મા કહે છે તેને જૈનશાસે અંતરાત્મા કહે છે એમ શબ્દપરિભાષાથી જાણવું. તમે વિધિत्वातिमृत्युमेति । यजु० ३११८ ॥ एकधैवानुद्रष्टव्यम् । बृहदा । કા કા ૨૦ મે એવા શુદ્ધાત્માને (પરમેશ્વરને) જાણુને અતિમૂયુને પામે છે અર્થાત્ રાગદ્વેષરૂપ કમભાવથી મરી જાય છે કે જેથી પુનઃ જન્મ લેતા નથી. જે મૃત્યુથી પુનઃ રાગદ્વેષ પ્રગટે નહીં એવી રીતે પૂર્ણજ્ઞાનાનન્દી બની દેહને ત્યાગ કરે તે અતિમૃત્યક છે. વાય છે એવા મૃત્યુને જ્ઞાનીએ પામીને અમૃતરસ પામે છે, સદા
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખી રહે છે. દેહમાં રહ્યા છતાં મેહભાવથી મરીને જીવવું તે આત્મજીવન છે એવા જીવનને બ્રહ્મજ્ઞાનીઓ પામે છે. આત્માને સત્તાનયની અપેક્ષાએ એકપ્રકારે દેખવે અથત આત્મસત્તારૂપ બ્રાનું ધ્યાન ધરવું કે જે સત્તારૂપ બ્રા ઉંચે નીચે આગળ પાછળ સર્વવ્યાપક સામાન્ય એકરૂપ છે એથી રહિત હૈ નિર્વિકલ્પ અકાય સુહબ્રહ્મનો અનુભવ કરાય છે. બ્રહ્મા સેવાનાં ઘવી-શુદ્ધજ્ઞાનદર્શન ચારિત્રને પ્રકટભાવ તેજ બ્રહ્યા છે અને તે રાગદ્વેષરહિત અરિહંત દેવેની પદવી છે એવી પદવીને પામવી તેજ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. પૂર્વ દિશા વહુધા વન્તિ–મહાસત્તા જે સતરૂપ છે તેની અપેક્ષાએ સર્વાત્માઓને એકાત્મા એક બ્રહ્યા છે તેને વિપ્રો અર્થાત્ જ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ બહુપ્રકારે કહે છે. અર્થાત અનેક ભેદે કહે છે, જેમકે–આત્માઓના બે ભેદ છે. સિદ્ધાભાઓ અને સંસારીજી, સંસારીજીના બે ભેદ છે. બસ અને સ્થાવર. તેમાં સ્થાવરના પાંચ ભેદ છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજકાય, વાયુકાય, અને વનસ્પતિકાય એ પાંચ સ્થાવર છે તે એકેન્દ્રિયજી કહેવાય છે. કીન્દ્રિય, ગીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચે ન્દ્રિય એ ત્રસ જીવે છે. દે, મનુષ્ય, પશુપંખી જલચરે વગેરે તિય અને નારકીછો તે પંચેન્દ્રિય છે. અંડજ, ગજ, ઉદિજ અને દર એમ ચાર પ્રકાર સર્વદુનિયાના જીવે છે. ચેતનાલક્ષણની અપેક્ષાએ એસ્પ્રકારે સર્વ કહેવાય છે. રસ અને સ્થાવરની અપેક્ષાએ બે પ્રકારે જી-ચેતને કહેવાય છે, પુરૂષ , સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ત્રણ વેદમાં સર્વ સંસારી જીને સમાવેશ થવાથી ત્રણ પ્રકારે જીવ કહેવાય છે. દેવતાની ગતિ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર ગતિમાં સર્વજીને સમાવેશ થતું હોવાથી ચાર પ્રકારે જીવો કહેવાય છે. પાંચ ઇન્દ્રિ ની અપેક્ષાએ પાંચ પ્રકારના જીવો છે. છ કાયની અપેક્ષાએ છે.
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકારના જીવો છે. અજ્ઞાની છોને બહિરાત્માઓ કહેવામાં આવે છે, સમ્યગુદૃષ્ટિ જીવોને અંતરાત્માઓ કહેવામાં આવે છે અને કેવલજ્ઞાનીથી આરંભી સિદ્ધાત્માઓને પરમાત્મા કહેવામાં આવે છે એમ આત્મજ્ઞાનીઓ અર્થાત વિપ્રો તે સંગ્રહાયની અપેક્ષાએ જેને જે મારા- ગાભા (સ્થાનાંગ સૂત્ર) એકાત્મા, એક બ્રહ્મ કહે છે અને વ્યવહારનયની અપેક્ષાએ વાઘા વનિ અર્થાત અનંત આત્માએ કહે છે. એમ બે નયની અપેક્ષાએ આ ત્મતત્વને જણાવે છે. બેનયની માન્યતામાંથી એક બીજાનાયની માન્યતાને અપેક્ષાએ ન માને તે મિથ્યાત્વી છે. જૈનશાસ્ત્રોમાં સંગ્રહ, નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવભૂત એ સાતેનની દૃષ્ટિની પરસ્પર સાપેક્ષાએ આત્મતત્વની માન્યતા માને તેને સમ્યજ્ઞાની વિપ્રો જણાવ્યા છે. આત્મા એક રૂપ છે અને બહુધા છે એમ ઉપર્યુક્તનયોની અપેક્ષાએ જેને માને છે. તેવી સ્યાદ્વાદષ્ટિની માન્યતામાં અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, દૈતવાદની માન્યતાને અંતર્ભાવ થાય છે. શિરે પુરોહિત | મ્ ા ા ા ા અગ્નિ અર્થાત્ જ્ઞાન, આત્માની સ્તુતિ કરૂં છું. જ્ઞાનતેજ આગળ આત્માની પૂર્ણતારૂપી હિત કરનારે હેવાથી આત્માજ પુરોહિત કહેવાય છે. શુદ્ધજ્ઞાનદર્શનચારિત્રમથી આત્મા પુરોહિત છે, એ આત્મા જે દેહમાં છે તે મનુષ્ય પુરહિત, ગુરૂ, પરમેશ્વર અપેક્ષાઓ છે અને તે પુર, નગર, રાજય, દેશ, સંધ, સમાજઆદિના હિતરૂપેહેવાથી વા હિતકારક હેવાથી તે પુરે હિત કહેવાય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ત્રણ પરમેષ્ઠી છે તે પુરોહિતરૂપ છે. આત્મજ્ઞાની ગુરથ તે બ્રાહ્મણ છે અને તે પુરોહિતરૂપ અપેક્ષાએ છે. વેદના નિરૂક્તમાં નિને બ્રહ્મ કહ્યું છે. વિતા
જેવા રજા રેવતા, યજુર્વેદ ૩૨ ૪ | અગ્નિ દેવતા છે, સૂર્ય દેવતા છે, ચન્દ્રમા દેવતા છે. જૈનશાસ્ત્રોમાં ભુવનપતિનિકા
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
''
ચર્ચો અગ્નિકુમારદેવાનો સમાવેશ ક્રર્યો છે. જ્યોતિષીવામાં સૂર્ય અને ચંદ્ર દેવતાના સમાવેશ કર્યાં છે. પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમ તથા સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં તે સબંધી વર્ણન છે. વૃથિવી દેવતા, ગાળો લેવતા ઈત્યાદિ દેવાનુ જૈનશાસ્ત્રોમાં પૃથ્વીના અધિષ્ઠાતા અને જલના અધિષ્ઠાતા દેવતા તરીકે વન છે. તેમાં આત્મત્વ હાવાથી આત્મતત્ત્વમાં તેઓના સમાવેશ થાય છે અને તેનાં જડ શરીરાના જડતત્ત્વમાં સમાવેશ થાય છે. વેદ વેદાંતમાં આત્માને સત્ અને જડને અસત્ કહેવાની પરિભાષા છે. આત્માની અપેક્ષાએ જડ અસત્ છે પણ જડતત્ત્વસ્વરૂપની અપેક્ષાએ સત્ છે એમ અનુભવી જ્ઞાનીએ અપેક્ષાએ જાણી શકે છે. તેમાય ત્રણનો પે મૃતથૈવમૂર્ત વૃા ૧૨૫૩૫ ॥ આત્માનાં બે રૂપ છે. સસારી સહિતઆત્માનું ભૂત રૂપ છે અને ક રહિત શુદ્ધાત્માનુ અમૃત રૂપ છે. અષ્ટકમ રહિત થએલ આત્મા સ્વરૂપે રૂપી છે અને જડના રૂપથી અરૂપી છે. શરીરારૂિપમાં રહેલ આત્મા તે શુહૃદ્રવ્યાકિનયની અપેક્ષાએ અમૂર્ત છે. અશરીર શરીરેવુ!! ૪।૨। ?૨] અશન શેરૂભયમ્। ૩ । રૂ। શ્યા વિઘ્નોધમૂર્તઃ જીજ્જ || મુજ૦ | ૨૫ ૨ ૨ || શીશમાં– ઔદારિક, તેજસ, અને કામણુ દેહામાં રહેલ આત્મા અશરીર છે. અર્થાત્ અકાયરૂપ છે. આત્મા છે તે અશુદ્ધૃ છે તથા બાવનઅક્ષરાદિ સ જાતના શબ્દોથી ભિન્ન છે. કૃષ્ણ, રક્ત, શ્વેત, નીલ, આદિ સત્ર વણુને રૂપથી ભિન્ન આત્મા છે. આઠે પ્રકારના સ્પર્શીથી ભિન્ન આત્મા છે અને તે અન્યય છે. આચારાંગ વગેરે જૈનશાસ્રામાં આત્માને ગા, વળે, અધે, અસે, ગામે, અરે, ગસે, અસાને, આવેશ, ગવે, ગણુ, ગરુ છુ, બના, ઇત્યાદિ શબ્દોથી વર્ણવ્યા છે. કાયા, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રસ, શબ્દ, લેયા, સસ્થાન ઇત્યાદિ પુદ્ગલ જડતત્ત્વ છે તેનાથી ભિન્ન આત્મા
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
છે. અંકાય આદિ સૂત્રોથી આત્માનુ સ્વરૂપ વિચારતાં કાયાદિમાં થતા અહ‘મમત્વ ભાવ છે તે ટળી જાય છે. આત્મા અરૂપી છે એવા નિશ્ચય થતાંની સાથે સવ પ્રકારના રૂપામાં માહુ થતા નથી, સ કાર્યાં કરતાં છતાં આસક્તિ રહેતી નથી. આત્મા ગુરુ(ભારે) નથી અને લઘુ (હલકા) નથી એવા દૃઢ નિશ્ચય થતાંની સાથે અહુંકારમાનની વૃત્તિ રહેતી નથી અનેતેથી મનમાં પ્રગટતા ક્રોધાદિક અનેકદોષોને નાશ થાય છે. આત્મા અદ્ભૂત અને દિવ્ય છે, આત્માની અમૃતાના અનુભવ થતાં સમાજ, દેશ, રાજય, કુટુંબ, ભૂમિ, ધર વગેરેમાં અહંમમત્વ રાગદ્વેષ પરિણતિ થતી નથી, કારણ કે જે મૃત જડ વસ્તુ છે તે આત્મા નથી તેા પછી તે રૂપીજડવસ્તુમાં સુખ દુઃખની કલ્પના કરવી તે વ્યર્થ છે એમ જણાય છે. ભૂમિ, રાજ્ય ધન વગેરે મૂર્ત વસ્તુ છે અને તે ક્ષણિક છે. ક્ષણિક જડ વસ્તુઓમાં આનć નથી તેા પછી મેરૂ પર્વત જેટલાં રત્ન ભેગાં કરવામાં આવે તે પણ તેથી શું? વસ્તુતઃ તે જડ છે રત્નના પર્વત પર બેસતાં અને તેના માલીક થતાં કંઇ સત્ય આનંઢ થતા નથી. આખી પૃથ્વીનું રાજ્ય મળે તે પણ તેથી આત્માની શાંતિ મળતી નથી. શરીરમાં રહેલા અમૃત આત્મામાં દિવ્યાન છે માટે પૂર્ણાનંદ ત્યાં શાધે, આકાશના પાર કદાપિ આવી શકે પણ આકાશથી પણ અનંત એવી આશા—ઈચ્છા—લાભના પાર આવી શકતા નથી. અમૂર્ત દિવ્ય આત્મામાં રમતાં સર્વ પ્રકારની ઇચ્છા ટળે છે. શરીરાદિકમૂર્ત વસ્તુઓના દેહમાં રહ્યા છતાં માહુ ટળે છે અને અમૃત દિવ્ય આત્મારૂપ પુરૂષ પેાતાના જ્ઞાનપ્રકાશથી ખાદ્ય વસ્તુઓના નિર્માદ્વીપણે ખપ જેટલો ઉપયોગ કરતા છતા આત્મામાંજ આનંદ અમૃતરસના સ્વાદ લે છે કે જે સ્વાદ ખરેખર આત્મજ્ઞાનીઓજ અનુભવી શકે છે. શરીરમાં રહ્યા છતાં પોતાને અશરીરરૂપ અનુભવવા. મનના સર્વપ્રકારના રજોગુણી, તમેગુણી,
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્વગુણી વિચારોની પેલી પાર શુદ્ધાત્મવરૂપ છે, તે ચિત્તવૃત્તિને નિરોધ કરવાથી અમૂર્તભાવે અનુભવાય છે. આત્મામાં અનંત આનંદ છે. આત્માની દૃષ્ટિએ અશરીરી એવા આત્માને અનુભવ થાય છે. મનના સંકલ્પવિકપિ પ્રગટે છે અને વિઘટે છે તે બેની વચલી દશામાં નિર્વિક૯પ અકાયરૂપ આત્મરવરૂપ અનુભવાય છે માટે એવી આત્મદશા પ્રાપ્ત કરવી. એવી આત્મદશાની આગળ ઇન્દ્રાદિક પદવી તે નાકના મેલ સમાન ભાસે છે ત્યારે અમૂર્ત આત્મા અનુભવાય છે. પિતામૃતૈવિવિો થg૦ ૨૨. ૩મુલાલશિરગાયતા યg | ૨૨ા ૨૨ ત્રાક્ષનોડચ મુવવાણીતાય! રૂ. ૧ / જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્માનું અમૃત છે તે શુકલધ્યાનસમાધિરૂપી દિવ્યસ્થાનમાં છે તથા પૂર્ણ સિદ્ધસ્થાનમાં છે, કેવલ જ્ઞાનરૂપ દિવ્ય ધામમાં છે. આત્માનું મુખ જ્ઞાની છે, બ્રહ્મ જાણનાર બ્રાહ્મણ છે એવા આત્મજ્ઞાનીરૂપ મુખથી શ્રુતજ્ઞાનરૂપ અગ્નિ પ્રગટે છે કે જે અગ્નિથી અજ્ઞાનકર્મરૂપ કાકોને શીધ્ર નાશ થાય છે. જ્ઞાનાગ્નિથી સળગેલા આત્મ થશમાં મેહરૂપ પશુને હેમ થાય છે. વેદોમાં જ્ઞાનને અગ્નિ કર્યો છે. જો ગwખ્યઉરમવા યજુર્વેદા રૂદ્દા ? | પવિત્ર કરનાર જ્ઞાન વા જ્ઞાની તે પાવક છે– અગ્નિ છે. તે અમારા કલ્યાણ માટે થાઓ. થોડધિજાના વિશ્વમાં
vi ના અતિવૈશ્વાના તથા ૧૦ દા. અગ્નિ અર્થાત્ જ્ઞાનને વૈશ્વાનર કહેવામાં આવે છે તે સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે. ભગવદગીતામાં જ્ઞાનને અગ્નિની ઉપમા આપી છે. વેદકાલ પછીના ગીતાકાલમાં અગ્નિ અને જ્ઞાન બેની જુદી જુદી વ્યાખ્યા પ્રચલિત હતી. ગીતાના સમયમાં અગ્નિને રૂઢ અર્થ વહિં થયું હતું. જ્ઞાનરૂપી અગ્નિ, સર્વ કર્મને બાળીને ભસ્મ કરે છે. જ્ઞાનને અપરંપાર મહિમા છે. ચર્થધાંતિ समिद्धोऽग्निर्भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સુરે તથા રૂછા ન જ્ઞાનેન કરાં પવિત્રવિવિઘતે (ભ.ગી.) જ્ઞાન અને જ્ઞાનમય બ્રહ્મને અગ્નિની ઉપમા આપી છે. આત્મજ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન વિના આત્મા સાક્ષાત જણાત નથી માટે આત્માને પરમાત્મરૂપે પ્રગટાવવામાં અને આત્માની શુદ્ધિ કરવામાં આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ છે. માટે જ ગુને–પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે કે તેમના કોર્તિગમયા હે ગુરૂ પ્રભુ!! મને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. બ્રહ્મતેજ અગ્નિ છે તેના વિના બાહ્યની અગ્નિમાં પશુ વગેરેને હોમવાથી પાપકર્મ બંધાય છે અને અગ્નિમાં પશુને હેમવાથી આત્માની શુદ્ધિ થતી નથી. અથર્વવેદના મૂળ મંત્રમાં બ્રહ્મરૂપ અગ્નિની ઉપાસના કરવાનું લખ્યું છે. તથા–બ્રહ્મા वाधानौ ब्रह्मद्धौ ब्रह्माहुतौ ब्रह्मेद्धावनी ईजाते रोहितस्य स्वर्विदः । अथर्ववेद ॥ १३ ।। ५०२ । ४९ ॥ ब्रह्मार्पण ब्रह्मावि ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् । ब्रह्मैवतेन गंतव्यं,-ब्रह्मकर्म समाधिना ॥ गी. अ. ४॥ બ્રહ્મમાં અર્પણ બ્રહ્મ છે. બ્રહ્મને પશુ પંખી મનુષ્ય રક્તમાંસાદિ જડ વસ્તુના અર્પણની જરૂર નથી. બ્રહ્મ તેજ બ્રહ્મયજ્ઞમાં હવિ છે. બ્રહ્માગ્નિમાં બ્રહ્મવડે હેમ કરાય છે એવા બ્રહ્મયજ્ઞથી શુદ્ધ બ્રહ્મપદમાં જવાય છે. નિલેપ જ્ઞાનવડે જ્ઞાનકર્મ સમાધિથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આત્મા તેજ આત્માવડે પ્રાપ્ય છે માટે વેદના મંત્રોથી આત્માના શુદ્ધસ્વરૂપને અનુભવ કરે. સર્વ પ્રકારના રાગદ્વેષાદિકષાયના સંકલ્પવિકલ્પ ટળે તેજ બ્રહ્મસમાધિ છે એવી બ્રહ્મસમાધિથી આત્મા વેદવે. જૈનશાસ્ત્ર શાન સારમાં યજ્ઞનું સ્વરૂપ નીચે મુજબ છે-વૃત્તિને निष्कामे ज्ञानयज्ञे रतोभव ॥ सावधैः कर्मयज्ञैःकि, भूतिकामनयाविहैः॥२॥ ब्रह्मयज्ञपरंकर्म, गृहस्थस्याधिकारिणः ॥ पूजादिवीतरागस्य, ज्ञानमेवतुयोगिनः ॥ ४ ॥ ब्रह्मार्पणमपिब्रह्म यज्ञांतर्भावसाधनम् ॥ ब्रह्माग्नौकर्मणोयुक्तं, स्वकृतस्वस्मयेहुते ॥ ६ ॥ ब्रह्मण्यर्पित
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वस्वो, ब्रह्मग् ब्रह्मसाधनः ॥ ब्रह्मणाजुबदब्रह्म, ब्रह्मणि ब्रह्मगु. વિમાન | ૭ | જ્ઞાનરૂપ યજ્ઞમાં સર્વમહાદિવૃત્તિરૂપ પશુઓને હેમાય છે ત્યારે આત્માને જ્ઞાનયજ્ઞ પ્રકાશિત થાય છે. યજ્ઞની એવી સત્ય વ્યાખ્યા છે. માધ્યસ્થ દૃષ્ટિએ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને પક્ષપાત છડી સત્ય ગ્રહણ કરતાં આત્માના અનુભવ તરફ જવાય છે. કહ્યું છે કે–વિમા પંથાન, સમુદ્ર સરિતા | પથાनांपरब्रह्म-प्रामुवन्त्येकमक्षयम् ॥६॥ स्वागमं रागमात्रेण, द्वेषमात्रात् परागमम् ॥ न श्रयामस्त्यजामोवा, किंतुमध्यस्थ पादृशा ॥७॥ मध्य स्थयाशा सर्वेऽप्यपुनर्बंधकादिषु । चारिसंजीवनीचार-न्यायादाशा
હિત ૮ | વિભિન્નપથ, મતે, સંપ્રદાય, માર્ગો, ધર્મો, તે મધ્યસ્થને જેમ નદીઓ સમુદ્રને પામે છે તેમ પરબ્રહ્મ પ્રાપ્તિ માટે છે. પરબ્રહારૂપસાગર ભણી મધ્યસ્થની મતપંથ માન્યતાઓ રૂપી નદીઓ જાય છે અને તેમાં સમાઈ જાય છે. રાગમાત્રથી અમુક વાગમ છે અને શ્રેષમાત્રથી અમુક પરાગમ છે એમ માની અમે આગમને આશ્રય કરતા નથી તેમ તેઓનો ત્યાગ કરતા નથી, કિંતુ મધ્યસ્થ દૃષ્ટિએ સર્વનની અપેક્ષાએ સત્યદૃષ્ટિઓની ચારે બાજુએ તપાસીને આમને-શસ્ત્રોનું માનીએ છીએ. ચતુર્થસમ્યગૃષ્ટિ. આદિ ગુણસ્થાનકમાં ચાસિંજીવનીચારના ન્યાયથી હિતને ઇચ્છીએ છીએ. એક શેઠને બે સ્ત્રીઓ હતી. એક સ્ત્રીએ કોઈ ગી પાસેથી બૂટી મેળવી પોતાના ધણને સુંગાડી તેથી તેને પતિવૃષભ થયો–બીજી સ્ત્રી પોતાને પતિ કે જે વૃષભ થઈ ગયો હતે તેને વનમાં ચારવા લઈ જતી હતી. એક વડવૃક્ષ નીચે વૃષભ અને શ્રી બેઠી હતી ત્યાં આકાશમાંથી વિધાધર આવે અને વિદ્યાધરી આવી. વિદ્યારે વિદ્યાધરીને જણાવ્યું કે આ વૃષભ તે પુરૂષ છે. આ વડ નીચે એક ઔષધી ઉગી છે, જે તેને બળદને ખવરાવવામાં આવે તે જરૂર આ વૃષભ પુરૂષ થઈ જાય. પેલી સ્ત્રીએ એ વાત
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭ સાંભળી પણ તે વનરપતિને ઓળખી શકી નહીં તેથી તેણે વડ નીચેની સઘળી વનસ્પતિ, બળદને ખવરાવી તેથી તે પુરૂષ થયે. તેમ પ્રભુની પ્રાપ્તિ માટે પ્રારંભાવસ્થામાં મનુષ્યો સર્વ વનસ્પતિમાં રૂપ સર્વધર્મને સેવે છે તેથી તે છેવટે શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી પરબ્રહ્મને પામે છે. અકાયરૂપ આત્માને અનુભવ કરવા માટે આત્માની નિર્લેપતાને વિચાર કરે. આકાશની પેઠે આત્માને નિર્લેપ ભાવે. બાહ્ય વરંતુઓ પૈકી કોઈમાં પ્રિયાપ્રિયત્ન કલ્પવું નહિ. મનને પણ પ્રિય ન ગણવું તેમજ અપ્રિય ન ગણવું. દેહને પણ પ્રિય ન ગણવું તેમ અપ્રિય ન ગણવું. દેહમનવાણીની ઉપયોગિતાને વિચાર કરવો પણ તેમાં લેપાયમાન ન થવાય એવી નિરસંગભાવનાએ વર્તવું. આત્મજ્ઞાનના ઉપયોગે વર્તતાં પૂર્વે જે જે લેપવાળા પદાર્થો હતા તેજ પશ્ચાત મેહ વિના લેપાયમાન કરવા શક્તિમાન નથી એમ અનુભવ આવે છે. જગતના સર્વ પદાર્થોમાંથી પ્રિયાયિત્વ ટળ્યા પછી સંસારમાં આત્મા જલકમલવત નિલેપ વર્તે છે. તે સંબધે જૈનશાસ્ત્ર જ્ઞાનસારમાં નીચે પ્રમાણે કહ્યું છે-સંજ્ઞા निवसन स्वार्थ-सज्जः कज्जलवेश्मनि। लिप्यते निखिलो लोको, ज्ञानसिद्धो नलिप्यते ॥१॥ नाऽहंपुद्गलभावानां-कर्ताकारयिताचनानानुमन्तापि चेत्यात्म-ज्ञानवान लिप्यते कथम् ॥ २॥ लिप्यते पुदलस्कन्धो, नलिप्ये पुद्गलैरहम् । चित्रव्योमांजनेनैव-ध्यायनिति न लिप्यते ॥ ३॥ तपः श्रुतादिनामत्तः क्रियावानपि लिप्यते ॥ भावनाज्ञानसम्पभो । निष्क्रियोऽपि न लिप्यते । ५॥ अलिप्तोनिश्चयेनात्मा । लिप्तश्चव्य વાતો | કુતિયાણાની, વિવાહિતા દશા | સંસારમાં વસનાર સ્વાર્થમાં સજજ–રાગદ્વેષાદિકથી આસક્ત મનુષ્ય કજલેમમાં લેપાયમાન થાય છે. આખી દુનિયા મેહભાવથી લેપાયમાન થાય છે પણ જ્ઞાનથી સિદ્ધ થએલ લેપતે નથીજે એમ મનમાં જાણે છે કે હું શરીરાદિ પુદગલ ભાવને કર્તા, કારયિતા,
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
We
તથા પ્રસંશક પણ નથી એવી જ્ઞાનભાવનાવાળા આત્મા, સસારમાં કર્મો કરતા છતા પણ લેપાતા નથી. પુદ્ગલકા લેપાયમાન થાય છે અર્થાત્ પરસ્પર મળે છે, હું તે! આત્મા છું, હું પુદ્ગલેવર્ડ જડપદાર્થાંવડે લેપાતા જ નથી. આકાશ જેમ ચિત્રથી ચિત્રિત થાય નીં તેવો હું આત્મા છું, એવી જે આત્મભાવના ભાવે છે તે નિલેશ્પ આત્મા છે. સમાં છતા તે સવથી ન્યારો છે. કર્મ કરતા છતા તે અકમ છે, ભેાક્તા છતાં અભોક્તા છે. તપ અને વેદાગમ શાસ્રોના પારંગત અહંકારી એવો કમૅકાંડી ધમક્રિયા કરનારા, ચારિત્રક્રિયા પાળનારા પણ લેપાયમાન થાય છે, પણ જે ધમની ક્રિયા કરતા નથી છતાં આત્માને નિલે પભાવનાએ ભાવે છે એવો કર્મક્રિયાકાંડ રહિત ફક્ત જ્ઞાનભાવનાવાળા રાગદ્વેષઆદિથી લેપાયમાન થતા નથી. નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા અલિપ્ત છે, અને વ્યવહારનયની અપેક્ષાએ લિસ છે. નિલે પદૃષ્ટિથી જ્ઞાની શુદ્ધ થાય છે અને અનેકપ્રકારનીધાર્મિક વ્યવહારિકક્રિયાકરનાર, લેપવાળી દૃષ્ટિથી લેપાયમાન થાય છે માટે આત્માને સ પદાર્થોંથી નિલે પ વિચારવો. એવી ભાવના ભાવતાં આત્માનુભવ થાય છે આત્મજ્ઞાનથી નિલે પદશા જાગૃત્ થાય છે. આત્મજ્ઞાન તેજ પરાવિધા છે. આત્મજ્ઞાની પ્રસગાપાત્ત જે જે કરે છે તેથી તે ક્રમની નિર્જરા કરે છે. સમ્યકત્વ અર્થાત્ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરનાર અત્મજ્ઞાની છે. દ્રવ્યથી સર્વ જીવોની દયા કરવામાં આવે પણ જ્યાંસુધી સમ્યકત્વજ્ઞાનરૂપ ભાવદયા પ્રગટી નથી ત્યાંસુધી મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. એકવાર સભ્યષ્ટિ થૈ એટલે મેક્ષ ની પ્રાપ્ત થાય છેજ: જ્ઞાનીની સ ક્રિયા ક્રમ છે તે આત્મશુદ્ધિમાટે થાય છે. જૈનશાસ્ત્ર પંચાધ્યાયીમાં નીચે પ્રમાણે લખ્યું છે—ાિતાષાનીત્તિ शनिनोऽज्ञानिनस्तथा | अज्ञानिनः क्रियावन्ध - हेतुर्नज्ञानिनः कवचित् ।। २९ ।। आस्तां न बन्धहेतुः स्यादज्ञानिनां कर्मनाक्रिया ।
For Private And Personal Use Only
*
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
चित्रयत्पूर्वपदानां निर्जरायैच कर्मणाम् ॥ ३०॥ यस्मान् शानमया મા શનિનાં શાનદાતા ! માનવાનાં, નવા સુદશિg | રૂ. બાહ્ય કર્મક્રિયા તે જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની સરખી છે. અજ્ઞાનીની ક્રિયા છે તે બન્ધહેતુ છે પણ જ્ઞાનીની સર્વ દિયા બંધ હેતુભૂત થતી નથી. એ જ્ઞાનીઓને કર્મ થકી ઉત્પન્ન થએલી દિયા બન્ધ હેતુભૂત થતી નથી ઉલટી તે તે પૂર્વ બકમની નિર્જરા માટે થાય છે, જે માટે જ્ઞાનીઓના જ્ઞાનમય ભાવે છે અને તે જ્ઞાનથી નિવૃત છે. સમ્યકત્વદૃષ્ટિમાં અજ્ઞાનમયભાવોને અવકાશ નથી. જ્ઞાનીઓને આત્મસુખમાં નિશ્ચય હેય છે અને પૂર્વના પુણ્યથી બાહ્યશાતા વેદનીયકારકગને ભેગવે છે છતાં તેમાં તેઓને સુખની બુદ્ધિહેતી નથી. પંચાધ્યાયીમાં કહ્યું છે કે પરવાधासहियं, विछिण्णं बंधकारणविसमं । जैइदिएहिलदं । तं सुखंदुरकमेवतहा ॥ शक्रचक्रधरादीनां केवलं पुण्यशालिनाम् ॥ तृष्णाबीज ત્તિ જપ કુવાવાતિ ઉતરતી બાહ્ય સુખ છે તે સ્વપરપીડા સહિત છે, નાશવંત છે, કર્મબંધનું કારણ છે, વિષમ છે, કારણ કે તે ઈન્દ્રિયથી પ્રાપ્ત થાય છે માટે સુખ પણ વસ્તુતઃ દુઃખનું કારણ હેવાથી દુઃખરૂપ જ છે. ઇન્દ્ર ચક્રવતી વગેરે પુણ્યવંતને તેમાં રતિ છે તેનું કારણ તૃષ્ણ બીજ છે માટે તેઓને સુખની પ્રાપ્તિ કયાંથી હોય? અર્થાત હોય નહીં. સમષ્ટિ એવા શહેનશાહે, બાહ્ય સુખમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. પૂર્વપ્રારબ્ધ કર્મોદયથી તે શાતાદનીય ભેગો ભગવે છે પણ તેમાં તે સુખબુદ્ધિ ધારતા નથી. પંચાધ્યાયીમાં એ પ્રમાણે કહ્યું છે સસ્થતિ भोगान् सेवमानोऽप्यसेवकः ॥ नीरागस्य न रागाय, कर्माऽकाम कृतंयतः ॥७४ ॥ सिद्धोंनिःकांक्षितो ज्ञानी, कुर्वानोप्युरितां क्रियाम् । निष्कामतः कृतंकर्म, न रामाय निरागिणाम् ॥ ७५ ॥ पत्र. રેકw | આત્મશાની ભેગોને સેવતે છતે. અસેવક છે. કારણ કે
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ નીરાગી અકામભાવથી ફરૂપે જે કામ કરે છે તે રાગને માટે હેતું નથી. સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની કર્મોદયથી ભેગાદિ ક્રિયા કરતે છતે પણ નવીનકર્મ બાંધતે નથી ઉલટી તેને ઉદયક્રિયાથી ઘણા કર્મોની નિર્જરા થાય છે. બાહ્યમાં સુખની રાગબુદ્ધિ વિના નિષ્કામપણે કર્મો કરતાં કર્મ બંધાતાં નથી, સમ્યગ્દષ્ટિ એવે આત્મજ્ઞાની આત્મામાં જ પૂર્ણતા માને છે તેથી પૂર્ણરૂપે વ્યક્ત થાય છે. અજ્ઞાની બાહ્યલક્ષ્મી, સ્ત્રી, રાજ્ય વગેરેથી પિતાને પૂર્ણ માને છે, અને જડવસ્તુઓના સુખની તૃષ્ણાએ રાત્રી દિવસ સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. બાહ્યાવસ્તુઓથી પોતાની પૂર્ણતા માનવી એ સ્વમામાં પીધેલા સાગરના જેવું છે. એક કઠિયારે વનમાં અત્યંત તૃષાતુર થયે, તે કાદવવાળા સરવર પાસે ગયે તેમાં ગં જલ હતું. એક રૂપૈયા ભાર જલ પણ મળ્યું નહીં, તૃષાતુર તે વૃક્ષતળે ઉંધી ગયે, વમમાં તે સર્વ કુવા, નદીઓ, વા, સરવરે અને દરિયાના પાણી પી ગયે, તે જાગીને જુવે છે તે તેણે પોતાનેતૃષાતુર દેખે અને દુઃખ કરવા લાગ્યું. તેની પેઠે ધન સ્ત્રી પુત્રાદિક બાહ્ય વસ્તુઓથી સુખી થવાની આશાવાળા મનુષ્ય સ્વમમાં સાગર પીનારની પેઠે દુઃખી થાય છે. માટે આત્માનુભવ કરે છે જેથી બાહ્યની પૂર્ણતાની ભ્રાંતિ ટળી જાય અને આત્મામાં પૂર્ણતા જણાય, જિનશાસ્ત્ર-જ્ઞાનસારમાં આત્માની પૂર્ણતા અને જડવસ્તુની પૂર્ણતાને સત્ય ખ્યાલ આવે તે માટે નીચે પ્રમાણે લખ્યું છે–શિવાનपूर्णजगदवेक्ष्यते ॥ पूर्णता या परोपाधेः । सायाचितकमंडनम् ॥ यातुस्वाभाविकीचैव, जात्यरत्नविभानिभा ॥२॥ जागर्तिज्ञानदृष्टिश्वेत् । तृष्णा कृष्णाहिजाङ्गुली, । पूर्णानन्दस्यतस्यिा -कैन्यदृश्चिकवेदना ॥४॥ पूर्यन्ते येनकृपणास्तदुपेक्षैवपूर्णता ॥ पूर्णानन्दसुखરિના-દરેપારનીષિણામ II I સઘળે ડૂળતાનેતિ, દૂષાणस्तुहीयते ॥ पूर्णानन्दस्वभावोयं । जगदद्भुतदायकः ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદિક ઉપનિષદમાં નીચે પ્રમાણે મંત્ર છે. કૂતપૂમિ, હૂહૂર ध्यते ॥ पूर्णस्यपूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ (बृहदारण्यकोपनिषद् વધ્યા, ૫ પહેલી કડીમાં) ભાવાર્થ-સચ્ચિદાનંદથી પૂર્ણ થએલાવડે પૂર્ણ જગત છે એમ અવકાય છે. પરધન, રાજય વિષયની ઉપાધિથી જે પૂર્ણતા માનવામાં આવે છે તે માગી લીધેલા ઘરેણાના જેવી છે. આત્માના જ્ઞાનાનંદની જે પૂર્ણતા છે તે જાત્યરત્નની કાંતિ પેઠે સ્વાભાવિક પૂર્ણતા છે. તૃષ્ણારૂપ કૃષ્ણ સપના વિષને નાશ કરનારી આત્મજ્ઞાનદૃષ્ટિ જેને જાગ્રત છે તેને દીનતારૂપ વૃશ્ચિકની વેદના થતી નથી. જ્ઞાની રમશાનમાં બેઠે હેય, ધૂળમાં બેઠે હેય, ઝુંપડીમાં સ્થિત હોય તે પણ તે ઈન્દ્રચક્રી કરતાં પિતાને અનંતગુણે પૂર્ણ માને છે, તેવા જ્ઞાનીને ક્યાંયે તૃષ્ણનું દુઃખ નથી. જેનાથી જડવસ્તુઓના ભીખારી કૃપણે પોતાને પૂર્ણ માને છે, તે રાજયભૂમિ, ગૃહ, લક્ષ્મી વગેરેની ઉપેક્ષા કરવી તેજ પૂર્ણતા છે. આત્માના પૂર્ણનન્દરૂપઅમૃતવડે સ્નિગ્ધ એવી મનુષ્યની જ્ઞાનદૃષ્ટિ તેજ પૂર્ણતા છે. અપૂર્ણ તેજ પૂર્ણતાને પામે છે. બાહ્ય ધનાદિકવડે જે પૂર્ણતા માનતું નથી એ અપૂર્ણ કહેવાય છે; એ અપૂર્ણ છે તેજ આત્માના જ્ઞાનાનન્દની પૂર્ણતાને પામે છે અને જે બાહ્ય ધનાદિકવડે પૂર્ણતા માને છે અને આત્માની પૂર
તા જાણતું નથી અને ઈચ્છતું નથી તે ક્ષયને પામે છે. આત્માને સ્વભાવિક પૂર્ણનન્દવભાવ છે તે જગતમાં આશ્ચર્ય કરનાર છે. બૃહદ્ આરણ્યકેપનિષદ્દમાં આત્માની પૂર્ણતા વર્ણવી છે, સિદ્ધ સ્થાનમાં શુદ્ધ સિદ્ધબ્રહ્મ તે પૂર્ણ છે તે શરીરમાં સ્થિત, આત્મા, સત્તાએ પૂર્ણ બ્રહ્મ છે. પૂર્ણસિદ્ધબ્રહ્માના ધ્યાનથી શરીરમાં રહેલ બ્રા પ્રકાશિત થાય છે. પૂર્ણ બ્રહ્મનું હૃદયમાં પૂર્ણ બ્રહ્મત્વ ગ્રહણ કરતાં– ધ્યાતાં પૂર્ણ બ્રહ્મત્વ અવશેષ રહે છે. શરીરમાં રહેલ આત્મા તેજ પૂર્ણ બ્રહ્મ આ છે. સત્તામાં રહેલ પૂર્ણબ્રા તેજ વ્યક્તિભાવે પૂર્ણ પ્રારૂપથી પ્રકાશિત થાય છે. પૂર્ણ બ્રહ્મનું પૂર્ણ બ્રહ્મત્વ રહીએ તે
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
અવશેષ પૂર્ણબ્રહ્મ રહે છે. એકડાના જેવું પૂર્ણ બ્રહ્યા છે. તેને સરવાળે એક છે. આત્મા પૂર્ણ છે. બાહ્ય ધન રાજ્ય સુખ કીતિ પ્રતિષ્ઠાનામરૂપને મેહ અને તેથી માનેલી પૂર્ણતા માં સુખ નથી. તે કેવલ બ્રાંતિ છે એ દૃઢનિશ્ચય થતાંની સાથે આત્માની પૂર્ણતાને ખ્યાલ આવે છે અને બાહ્ય આશા તૃષ્ણમયવૃત્તિ શાંત થવાથી અનેક પ્રકારના આધિ વ્યાધિ ઉપાધિના દુખેથી મુક્ત થવાય છે. જગતમાં જ્યાં ત્યાં સર્વત્ર આત્મરૂપે પૂર્ણતા દેખવાથી–ભાવવાથી આ ત્યામાં ખરી શાંતિને ખ્યાલ આવે છે. મનના બાહ્ય સંબંધી વિચારેથી કોઈને પૂર્ણતા પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી. દેશકોમ રાજ્ય ભૂમિગૃહ સ્ત્રી પુત્ર ઘરબાર વ્યવહાર સંબંધીમાં મનના વિચારે સવે ક્ષણિક છે અને એવા મનના વિચારથી સત્યપૂર્ણતા પ્રગટતી નથી. મન પૂર્ણ નથી તે સંકલ્પ વિકલ્પરૂપ મનના વિચારોમાં પૂર્ણતા હોયજ ક્યાંથી? આત્મામાં મનને સમાવતાં આત્માની પૂર્ણતાને આત્માવડે આત્માને અનુભવ આવે છે, તે વખતે મનની દશા હોતી નથી. સર્વવરંતુઓને સંગ્રહ કરવાને મુખ્ય ઉદેશ, સુખની પ્રાપ્તિ કરવી તેજ છે પણ આત્મામાં પૂર્ણાનંદને નિશ્ચય થતાંજ બાહ્ય સાધનની અપેક્ષા રહેતી નથી, તેથી બાહ્યમાં નિર્મુહપણું પ્રગટે છે અને આત્મામાં પૂર્ણતાને પ્રકાશ થાય છે તેવી દશાવાળ આત્મા તેજ સર્વવિશ્વને પ્રભુ-શહેનશાહ બને છે. તેને ચક્રવતી આદિની પણ સ્પૃહા રહેતી નથી. જગતની દૃષ્ટિએ તે ગાંડ લાગે છે અને તે જગતને આંધળું દેખે છે એવો પૂર્ણ નિસ્પૃહી તે જ સત્યાગી મુનિ છે, તેની પાસે રોકડી જીવતો નિત્ય પૂર્ણાનન્દ છે. એવી પૂર્ણતાને અનુભવી રત્નના પર્વતો પર બે હૈય છે છતાં તે ત્યાગી છે, કારણ કે તેને બાઘની ઈવસ્તુમાં સત્યસુખની બુદ્ધિ રહેતી નથી. બાહ્ય વેસ્તુઓની પ્રાપ્તિથી ખરી તૃપ્તિ થતી નથી અને આત્મસુખને
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ આવતું નથી. બાહ્ય વસ્તુઓને ભોગવનારા મરી ગયા પણ બાહ્ય વસ્તુઓ કોઈની સાથે ગઈ નહીં. બાદમાં પુદગલવડે યુગલને વૃદ્ધિ થાય છે પણ આત્માને પુલ વસ્તુઓના ભોગોથી તસિ–સંતોષ થતું નથી. જ્ઞાનસામાં કહ્યું છે કે પુર પુરતयान्त्यात्मा पुनरात्मना ॥ परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ॥ પુદગલવડે પુદગલે વૃદ્ધિ પામે છે અને આત્મા, આત્માવડે તૃપ્તિ પામે છે. પર જડવતુમાં તૃપ્તિને સમાપ તે જ્ઞાનીને ઘટતે નથી. મુવિનો વિવાણા, નેત્રોજાશsm I fમસુરેશ સુણીજો જ્ઞાનાનાના | ૮ | (જ્ઞાનEાર) બાહ્ય ઈન્દ્રિયના વિષથી અતૃપ્ત એવા ઈન્દ્રો અને ઉપેન્દ્રો પણ સુખી નથી. એકત્તાની ભિક્ષ છે તે વિશ્વમાં સુખી છે કારણ કે તે જ્ઞાનવડે આ ભામાં તૃપ્તિ માને છે અને સર્વમાં નિસંગભાવે વર્તે છે. નિસ્પૃહ અને આત્મામાં પૂર્ણતાને દઢ નિશ્ચય કરનારને કંઈ પણ જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય રહેતું નથી. કહ્યું છે કે- માવામાજિકપિ, પાતળું नावशिष्यते ।। इत्यात्मैश्वर्यसम्पन्नो, निस्पृहो जायते मुनिः ॥१॥ स्पृहावंतो विलोक्यन्ते, लघवस्तुणतूलवत् ॥ महाश्चर्य तथाप्येते मज्जन्तिभववारिधौ ॥५॥ भूशय्याभैक्षमशनं, जीर्ण वासो वनं गृहं ।। तथाऽपिनिःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥ ७ ॥ परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखं ॥ एतदुक्तं समासेन, लक्षणं मुख
વયોઃ ૮ (ાનસાર) આત્મસ્વભાવના લાભ વિના વિશ્વમાં અન્ય કશું પ્રાપ્તવ્ય નથી. ત્યાગગ્રહણમાં ત્યાગચહુણવૃત્તિ વિના અંતરમાં ઉપયોગ રાખીને વર્તવું અને આ જગતમાં કશું મહારૂં હારૂં નથી, એ દૃઢનિશ્ચયી નિ:સ્પૃહમુનિ હોય છે. પૃહી મનુષ્ય તૃણ તૂલથી પણ હલકા દેખાય છે છતાં આશ્ચર્ય એ છે કે તે સંસાર સાગરમાં બૂડે છે. આત્મામાં પૂર્ણતા માનનાર બ્રહ્મજ્ઞાની ભૂપર શપ્યા કરે, ભીક્ષા માગીને ખાય છર્ણ વસ્ત્ર ધારે, વનમાં રહે, જીણું
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરમાં રહે તે પણ તે ચક્રવતીથી અનંતગુણસુખી છે. પરનીસ્પૃહો તેજ મહા દુઃખ છે અને નિસ્પૃહપણું તેજ મહાસુખ છે, એ પ્રમાણે સુખ દુખનું લક્ષણ છે. જેટલીબાથવસ્તુઓની ઉપાધિ તેટલું જ દુઃખ છે. મહેલમાં રહેનારા અને વિમાનમાં બેસનારા સ્પૃહીઓ જ દુઃખી છે. સ્વતંત્ર રાજ્યવાળા, મિશ્ર રાજયવાળા, અને રાજાનું રાજયવાળા મનુષ્ય જ્યાં સુધી પરજડવસ્તુઓના ભેગો માટે તલસે છે, હાથ હે કરે છે, ત્યાંસુધી તે સુખી નથી. ચાર ખંડના મનુષ્ય ગમે તેવી રાજયવ્યવસ્થા કરે અને અનેક પ્રકારની શોધ કરે તે પણ
જ્યાં સુધી તેઓ દેહઈન્દ્રિયદ્વારા સુખની આશા રાખે છે ત્યાંસુધી તે સુખી નથી, અને સુખી થવાના નથી. પ્રતિષ્ઠા કીર્તિ પૂર્ણ હોય અને આખી દુનિયાના લેકો પગે પડે તથા તેઓ પ્રભુની પિઠે પિતાને માને તે પણ જ્યાં સુધી બાથવસ્તુઓના ભેગથી સુખ મેળવવાની વાસના છે ત્યાંસુધી બ્રહ્મા વિષ્ણુ સરખા પણ સુખી નથી. આત્મામાં સુખને નિશ્ચય થવાથી અને આત્માને અનુભવ આવવાથી મનુષ્ય જ્ઞાની સુખી સ્વતંત્ર સમભાવી પ્રભુ બને છે, પશ્ચાત્ તેને સુખમાટે બાહ્યમાં કંઈ કર્તવ્ય રહેતું નથી છતાં તે કંઈ કરે વા ન કરે તે પણ તે પૂર્ણ સુખી છે. બાહ્યસુખકીર્તિ અને નામરૂપમાંથી આત્માધ્યાસ ટળતાં આત્માનુભવ પ્રગટે છે. આત્માનુભવ કરવા માટે ઉપરના સર્વે ઉપાયે અને ભાવનાઓ જણાવી. આત્માનુભવમાટે આધ્યાત્મિકશાસે વાંચવાં પણ તે શાઓમાં અહંમ બુદ્ધિ ન ધારવી. શાસે દિશા દેખાડનારાં છે અને મુક્તિ તે અનુભવથી મળે છે. આત્માનુભવ પ્રગટયા પછી મુક્તિની ઈચ્છા અને આદેય બુદ્ધિ રહેતી નથી. કહ્યું છે કે-સ્થાપક સર્વવારસાઈ,
હિનહિ તે વાર તુ કાપડ નુભવો મરવાरिधेः ॥२॥ अतीन्द्रियं परब्रह्म, विशुद्धानुभवं विना ॥ शास्त्रयुक्तिशतेनाऽपि न गम्यं यद्बुधाजगुः ॥३॥ अधिगत्याखिलंशब्दब्रह्म નાદશાનિરવભાડગુમનારિરિાડા (શાનસાર)
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ શાસ્ત્રોને વ્યાપાર માત્રદિશા દેખાડનાર છે. એશિયા, યુરોપ, અમેરિકાને નાકશે તે તે ખંડની દિશા જણાવે છે. નકશે જેવા માત્રથી તથા તે તે દેશના ઇતિહાસે વાંચવા માત્રથી ખાસ ખંડ દેશને અનુભવ આવે નહિ. તેમ સર્વશાસ્ત્રોના વાચનશ્રવણ માત્રથી સંસાર સમુદ્રને પાર પામી શકાય નહિ, તે તે એક અનુભવ જ્ઞાનથી સંસાર પાર પામી શકાય છે. ઈદ્રિ અને મન સુધી શાસ્ત્રોને વ્યાપાર છે માટે આત્માનુભવ વિના આત્મા જાણી શકાય નહિ, મન અને ઈન્દ્રિની પેલી પાર અનુભવજ્ઞાન છે અને તે શાસ્ત્રોના મનન મરણ બાદ એકલા આત્માનું આત્મવડે ચિંતવન થાય છે ત્યારે તે પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિકશાસ્ત્રોને અભ્યાસ કર્યો પછી તે પુસ્તકોને દૂર મૂક્યાં અને વારંવાર આત્માનું સ્વરૂપ વિચારવું અને ઉપર્યુક્ત નિલે પાદિભાવથી મનને વારંવાર આત્માભિમુખ કરવું અને રાગદ્વેષમયસંકલ્પવિકલ્પોને વારી નિર્વિકલ્પદશા પ્રાપ્ત કરવી.એક બે કલાક પયંત આત્માના વિચારે કરવામાં લયલીન બનવું. આત્માનુભવી સંતના સમાગમમાં જીવન ગાળવું. કેવલકુંભક પ્રાણાયામ કરી મનને થકવવું. આ પગપૂર્વકત્રણ ચાર કલાક પર્યત કેવલકુભક પ્રાણાયામ કરે અને સર્વથાદેહાધ્યાસ રહિત થઈ જવું એમ અભ્યાસ કરવાથી મન થાકી જાય છે, પશ્ચાત મન ઇન્દ્રિયેના વ્યાપાર વિનાને આત્માનંદ પ્રગટે છે, તેને સ્વાત્માને અનુભવ આવે છે અને તેથી દેહ છતાં દેહાતીત દશાને અનુભવ આવે છે. લાખો કરોડે પુસ્તકો વાંચવા સાંભળી અને તેથી જાણે કે આત્મા, બ્રહ્મ અકાય છે એટલું જાણવા માત્રથી કંઈ વળતું નથી. શાસ્ત્રોની, સેંકડો યુક્તિથી પણ તે પરબ્રહ્મ વેદોતું નથી માટે અનુભવજ્ઞાન પ્રગટાવવાની જરૂર છે. શાસદષ્ટિવડે શબ્દબ્રહાને સંપૂર્ણ જાણીને છેવટે સ્વવપરબ્રહ્મને જ્ઞાની અનુભવવડે પામે છે, માટે શબ્દબ્રાને કહેનારાં સર્વ શાસ્ત્રોને અભ્યાસ કરી પંડિતાઈ પ્રાપ્ત કરવા માત્રથી
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ વળતું નથી. રાબ્દબ્રહ્મને જાણીને નિશ્ચય કરીને આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આત્મા તે પરમાત્મરૂ૫ વિદાય. અહી સુધી વિવેચન કરવામાં વેદ અને આગવડે આત્માની સિદ્ધિ અને તેના અનુભવના ઉપાય બતાવ્યા અને ગાવા પ્રાપ્ત છે, તેના અનુભવ માટે અનેકહેતુઓ જણવ્યા, તે સઆદાયરૂપઆત્માના અનુભવ માટે હેવાથી અપ્રાસંગિક લખ્યું નથી. હવે આગળ અત્રણાદિનું અનુભવ વિવેચન કરાય છે. આત્માને ત્રણ નથી અને આત્માને સ્નાયુઓ નથી. આત્મા તે વસ્તુતમૂળરૂપે યુદ્ધ છે અને અપાપવિદ્ધ છે. નિશ્ચયનયની અપેલાએ આત્મા જેવા પ્રકાર છે તે ધ્યાનમાં થાવા માટે અને તેવી ભાવનાથી આત્મજીવન પ્રકાશવા માટે અત્રણરૂપી આત્મા છે એ વારંવાર વિચાર કર ઘણે ઉપયોગી છે. શરીર–તેનાં ત્રણે–તેના સ્નાયુઓ વગેરેમાં આત્માધ્યાસ ન રાખવે, તે માટે આ મંત્ર ઉપયોગી છે. શ્રી કૃષ્ણના લધુભાઈ શ્રી ગજસુકુમાલે શ્રીનેમિપરમાત્મા પાસે દીક્ષા અંગીકાર કરી અને તે રમશાનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા હતા. તેમની દીક્ષાથી તેમના સસરા સેમિલને ક્રોધ ઉત્પન્ન થયા અને તે શ્રીગજસુકુમાલ ધ્યાન ધરતા હતા ત્યાં આવ્યા. તેણે ગજસુકુમાલના મસ્તક પર માટીની પાળ બાંધી અને રમશાનમાં સળગતા ખેરના અંગારાને લાવી ગજસુકુમાલના મસ્તકપર મૂક્યા. તત્કાલે ગજસુકુમાલે આત્મભાવના ભાવવા માંડી. આત્મા તે કાયાથી ભિન્ન નિરાકાર છે. હે આત્મન ! તું તે શસથી છેદા નથી. જલથી ભિજાતે નથી, વાયુથી શેષા નથી, અગ્નિથી બળતું નથી. ત્યારૂ સાધન ભૂત શરીર મસ્તક તે અનિથી બળે છે પણ તે આત્મા તે બળતું નથી. સોમિલના પર તું ગુરસે ન થા !!! સોમિલ તે કર્મને ઉદય ભોગવવામાં નિમિત્ત માત્ર છે. ત્યારે હવે આ શરીર રાખવાને વિચાર નથી તે વસ્ત્રની પેઠે ટળે
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં તે જરી માત્ર શક ન કર !! દુખ થાય તે સમભાવે સહન કરી
જ્યારે ત્યારે પણ શરીર તે પડવાનું છે તે શેક શા માટે કરે ? આત્માની કટીને ખરેખરા મહત્સવ જે આ પ્રસંગ છે તેમાં આત્મવીર બન ! આ બાહ્યના બળતા શરીરથી તું અનંતગણે ભિન્ન છે. તે આત્માના શુદ્ધ સ્વરૂપને ઉપગ રાખ. એ પ્રમાણે દેહરનાયુ વિગેરેથી ભિન્ન આત્મસ્વરૂપની ભાવના ભાવતાં ભાવતાં ગજસુકમાલનું શરીર યું અને તે સદ્ગતિને પામ્યા તે પ્રમાણે રોગાદિકપ્રસંગમાં, યુદ્ધપ્રસંગે તથા કામાદિવિકારે પ્રગટવાની તૈયારીમાં હોય તે પ્રસંગે તથા મરણપ્રસંગે શરીરથી ભિન્ન આત્મા છે, ત્રણે ગુમડાં વગેરેથી આત્મા ભિન્ન છે, તથા સ્નાયુએથી આત્મા ભિન્ન છે એવા વિચાર કરવા અને આત્માના દૃઢ નિશ્ચયી ઉપયોગી થવું, એમ કરતાં મૈતાર્યમુનિની પેઠે ખરી કસેટીના પ્રસંગે દેહથી ભિન્ન આત્માને અનુભવ થાય છે. મિતા
મુનિ એક સુવર્ણકારને ત્યાં વહેરવા ગયા, સેનીયે ભાવથી રસોઈ વહરાવી. તેના સુવર્ણયને એક ક્રોંચપક્ષી દાણાની ભ્રાંતિથી ખાઈ ગયું. સનીએ મતાર્યમુનિપર વહેમ આર્યો અને મુનિને વાધરથી વીંટી બાંધી તડકામાં રાખી ફટકા લગાવવા લાગે, તેથી મુનિ મિતાનું શરીર ત્રટ રટ ગુટવા લાગ્યું, ઘણું રક્ત વહેવા લાગ્યું મતાર્યમુનિ સમભાવથી આત્માને ભાવવા લાગ્યા, હે આત્મન ! શરીર તે સાધન છે તેના પર મેહ ના રાખ ! આ છેલ્લે પ્રસંગ છે, તે પિતાનું શુદ્ધ વરૂપ વિચાર!! એમ આત્માને ભાવતાં મૈતાર્યમુનિએ દેહને ત્યાગ કર્યો અને સદગતિને પામ્યા, અને પેલે સુવર્ણકાર પાછળથી સુવર્ણ મળતાં પિતાની ભૂલને પશ્ચાત્તાપ કરવા લાગે અને તે પણ સાધુ બની શુદ્ધાત્મસ્વરૂપ ભાઈને સદ્ગતિ પા, શ્રી કષભદેવ ભગવાનના પુત્ર ભરતરાજા આર્યાવર્ત–ભારતદેશપર રાજય કરતા હતા, તે પિતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવતા
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા. બત્રીસ હજાર દેશના ચક્રવતી છતાં મનમાં વૈરાગી હતા. તેના છડીદારને ત ત મત વૈર! જઇ રેત એમ બોલતાં શિખવ્યું હતું, તેથી તે આદર્શ ભુવનમાં ભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન પામ્યા. ભરતે ચાર વેદે રચ્યા હતા. કેવલજ્ઞાન પામી ત્યાગી વેશ પહેરીને તેમણે સર્વત્ર ઉપદેશ દીધે. એમ અનેક મનુષ્ય આત્માનું શુદ્ધવરૂપ ભાવી શુદ્ધાત્મા થયા. શનિશ્ચયનયની અપેક્ષાએ આત્મા શુદ્ધ છે અને તે નિશ્ચય દૃષ્ટિથી કઈ પાપથી બદ્ધ થતું નથી. ૫ રૂદિતૈકૃતપાન છે ના ૨ા રૂ. ૨૮ ૨૨. જે શુદ્ધ બ્રલ, શુદ્ધાત્માને જાણે છે અને તેની ભાવના ભાવે છે, તે અમર અમૃતત્ત્વને પામે છે પુન તે કર્મને બાધ નથી. यत्रदेवाअमृतमानशास्तृतीयेधामन्नध्यैरयन्त । यजुर्वेद ॥ ३२ ॥१०॥
જ્યાં જ્ઞાનદર્શનચારિત્રની પૂર્ણતાને પામેલા દેવે આત્માના આનંદરૂપ અમૃતત્વને પામે છે, વા જયાં મરતા નથી; એક શુદ્ધાત્માસ્વરૂપે સદા રિથર રહે છે એવા દે ત્રીજા ધામ અર્થાત્ પરમાત્મપદસ્થાનમાં સદા રહે છે. પ્રથમ બહિરાત્મધામ પદ . બીજું અંતરાત્મધામપદ છે અને ત્રીજું દશમાગુણસ્થાનકથી અરિહંત દેને પરમાત્મપદ અર્થાત્ પરમાત્મધામ પ્રાપ્ત થાય છે તે પરમાત્મદરારૂપધામ જાણવું. તથા વેદમાં નીચે પ્રમાણે કહ્યું છે. ગામથી વાત स्वयंभूरसेन तृप्तोनकुतचनोनः।। तमेवविदित्वानविभाय मृत्योरात्मानंધીમગgવાના છે જે સર્વ શુભાશુભ ઈચ્છાઓથી ભિન્ન આત્માને જાણે છે અને સર્વવિષયમાં શુભાશુભ કામના ધારતા નથી, તથા જે આત્માઓ મેરૂપર્વતની પેઠે ધીર છે અને જે આત્માને અમૃત જાણે છે, આત્મા કદાપિ મરતો નથી અને આત્મામાં અનાદિકાળથી આનંદ રસ છે, મેહના આવરણથી સ્વયંભુ રસનું વદન થતું નથી, આનંદરૂપ સ્વયંભૂરસથી આત્મા સદા એક રસરૂપ છે, તે સ્વાભાનંદરસથી તૃપ્ત છે, આત્માને જડવિષયના ક્ષણિકઆનંદરસની
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરૂર નથી એમ જે જાણે છે અને આત્માને કઈ રીતે ઉણે જેતે નથી એવા આત્માને જાણુને આત્મજ્ઞાની મૃત્યુથકી ભય પામતે નથી, તે સર્વ પ્રકારના ભયથી મુક્ત નિર્ભય બને છે અને તે આત્માને ધીર અવૃદ્ધ અને સદા યુવાન દેખે છે એ આત્મજ્ઞાની સદા આનંદ અમૃતસમાં તૃપ્ત રહે છે. તે પરમાત્મા થાય છે. તે સર્વ વિશ્વજીને પ્રભુ બને છે. તે આત્માને સ્વયંભુ જાણે છે અને તે જ્ઞાનદર્શન ચારિત્રગુણ પર્યાથી સ્વયમેવ પરમાત્મરૂપે પ્રગટ થાય છે, માટે સ્વયંભુ છે અને તે કેવલજ્ઞાનવડે સર્વકાલક સર્વ વિશ્વને જ્ઞાનમાં શેયરૂપે પરિણાવે છે માટે તે ઘર છે. આત્મા તેજ કવિ છે અને તે જ મનન કરનાર મનીષી છે. આત્મામાંજ જ્ઞાન–વિચાર કરવાની ચેતના શક્તિ છે. સૂક્તવેદને કર્તા આત્મા તેજ કવિ છે. એમ આગમે અને નિગમે જણાવે છે. હવે વાતો પાછા વતી રમr એ મંત્રના શેષપદને અનુભવ દર્શાવવામાં આવે છે. યજુર્વેદના ચાલીશમા અધ્યાયમાં આ મંત્ર છે, તેના કર્તા કષિ જણાવે છે કે, શાશ્વતકાલથી અર્થાત્ અનાદિકાલથી આત્માનું આવું નૈશ્ચયિક સ્વરૂપ છે તેના સત્ય અર્થોને અનાદિ. કાલથી શાશ્વતકાલથી તીર્થંકરે બાષીશ્વરે મહાકેવલજ્ઞાનીઓ કેવલજ્ઞાનવડે અને શ્રુતજ્ઞાનીએ શ્રુતજ્ઞાનવડે ધારણ કરે છે. જેવા પ્રથમ તીર્થકરષભદે, કેવલજ્ઞાનથી આત્માના જ્ઞાનદર્શન ચરિત્ર અને કહ્યા હતા, તે પ્રમાણે બીજા તીર્થકરશ્રીઅજિતનાથે. અર્થો પ્રકાશ્યા છે. તીર્થકરે ચોવીશ થયા છે. ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસ, વાસુપૂજય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથે કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર વધમાન કે જે આજથી અઢી હજાર વર્ષ પહેલાં થયા હતા,
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
તથા તેમના જન્મથી પૂર્વે શત વર્ષના આયુષ્યત્રાળા શ્રી પાર્કનાય નામના તીર્થંકર થયા હતા. શ્રી પાર્શ્વનાથના નિર્વાણુ ખાદ અઢીસે વષે શ્રી મહાવીરપ્રભુનું નિર્વાણ થયું. આજથી સાડીસત્તાવીશશે વર્ષ પૂર્વે શ્રી પાર્શ્વનાથના જન્મ થયા હતા, તેની પૂર્વે ચારાશી હજાર વર્ષ પહેલાં બાવીશમાતીર્થંકર શ્રી અરિષ્ટનેમિપ્રભુ થયા હતા. વેદમાં શ્રી અરિષ્ટનેમિષે: પુનાસુ શ્રી અરિષ્ટનેમિ અમને પવિત્ર કરી એમ મંત્ર છે તેમના સમયમાં પાંડવા અને શ્રી કૃષ્ણે બલદેવ થયા એમ જૈનશાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે અને તેની પૂર્વે વીશલાખવ પહેલાં શ્રી વીશમાતીર્થંકર મુનિસુવ્રતવામી થયા, તેમના સમયમાં શ્રી રામચંદ્ર લક્ષ્મણ થયા એમ જૈનશાસ્ત્રા જણાવે છે. વૈદિક હિંદુ આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ પાંડવા થયા એવા નિર્ણય કરે છે. ભાગવતમાં વર્ણવેલા ઋષભદેવથી જૈનશાસ્ત્ર કથિત ઋષભદેવ ભિન્ન છે. ભરતનાં રચેલા વેદા પહેલાં એક સરખા સર્વ લોકાને માન્ય હતા, પશ્ચાત્ નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથના શાસનમાં મતભેદ્ય થયે એમ જૈનશાસ્ત્રામાં જણાવ્યું છે. શ્રુતિજ્ઞાન, તે શ્રુતજ્ઞાન છે તે તીર્થંકરની અપેક્ષાએ પૌરૂધેય છે. અનાદિકાલથી પ્રવાહની અપેક્ષાએ તે પ્રવર્ત્યા કરે છે. તે અપેક્ષાએ ક હષય છે તીર્થંકરા, ઋષીશ્વરા, ( ગણધરા ) તેના પ્રકાશ કરે છે અને આત્માદિ પદાર્થના સમ્યગ્ અને પ્રકાશે છે તેને મુનિચા અર્થાત્ રૂષિયો ધણા કાલથી પર પરાએ ધારણ કરતા આવ્યા છે. જૈનધર્મનાં શાસ્ત્રામાં આત્માદિપદ્યાર્થીનું સમ્યક્ સ્વરૂપ પ્રકાશ્યું છે. વેદના બ્રાહ્મણધમ જેટલા પ્રાચીન છે તેથી ઘણા જૈનધમ પ્રાચીન અનાદિ છે અને બન્ને ધર્માં, અન્યધર્માં કરતાં ઘણી ખરી ખાખામાં સાપેક્ષાદૃષ્ટિએ અવલાકતાં સમાન એકતાને કથંચિત્ ભજે છે. જૈનધર્મની મહત્તા, જ્યારે જ્નશાસ્ત્રોના નિષ્પક્ષપાત સ્યાદ્વાદ દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સમજાય છે. જેમ જેમ મનમાં પ્રગટેલા રાગદ્વેષનાસ કલ્પવિક, તરતમયાગે ક્ષીણ થતા જાય છે તેમ તેમ આત્માના સ્વરૂપનુ ભાન થતું જાય
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ છે અને આત્મામાં જ આત્માને શુદ્ધધર્મ અનુભવાય છે અને આત્મા પશ્ચાત્ રાગદ્વેષરહિત શૈ રવયંસ્વયંને પરાત્મારૂપે જાણે છે. આ મંત્રમાં અવવિ વિશેષણ છે તેથી પાછળ કચેલ અર્થની સિદ્ધિ થાય છે. પૂર્વના મંત્રોના વિવેચનમાં પાપનું સ્વરૂપ જણાવેલ છે છતાં અત્ર કંઈક વિવેચન કરવામાં આવે છે. મિતે રાશિ, છિન્ને સર્વ संशयाः ॥ क्षीयन्ते चास्यकर्माणि, तस्मिन दृष्टे परावरे ॥ (मुण्डकोपનિ) ૮ી સવા વચનામાં ત્રાવિજ્ઞાનાવો મનોરથ પશુमयः श्रोत्रमयः पृथिवीमय आपोमयो वायुमय आकाशमयस्तेजोमयः काममयोऽकाममयः क्रोधमयोऽक्रोधमयो धर्ममयोऽधर्ममयः सर्वमयस्त. घेतदिदमयोऽदोमयः इतियथाकारी यथाचारी तथाभवति साधुर्भवति पापकारी पापोभवति पुण्यः पुण्येन कर्मणाभवति पापः पापेन कर्मणा इत्यादि॥५॥ बृहदारण्यकोपनिषद् ॥ तस्माल्लोकात्पुनरेत्यस्मलोकाय વાળ રતિ દા હૃદય,–ગ્રથિ, સંશય-કર્મો એ સર્વને પુણ્ય પાપકર્મમાં સમાવેશ થાય છે. આત્માને યથાર્થ પૂર્ણ દેખતાં અર્થાત અનુભવતાં કમેને ક્ષય થાય છે. આત્મા ભૂલત્તાએ બ્રા વિજ્ઞાનમય અર્થાત્ કેવલજ્ઞાનમય છે. કથંચિત્ અપેક્ષાએ આત્મા તે મનમય કહેવાય છે. પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, એ સર્વ એકેન્દ્રિય જીવે છે તેમ સિદ્ધ થાય છે. જનશાસ્ત્રમાં પણ પૃથ્વીકાય, અકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય અને પચ્ચેન્દ્રિયજીનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા કામમય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અામમય છે. વ્યવહારનયની અપેક્ષાએ આત્મા, ક્રોધની પરિણતિ છતાં ક્રોધમય છે, અને નિશ્ચયનયની અપેક્ષાએ ક્રોધ માન માયા લેભ ટળતાં અક્રોધમય અક્રોધી, અમાની, અને માયી, અભી મુંદ્ધ આત્મા છે. વ્યવહારનયની અપેક્ષાએ તપસંયમ અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય ગાદિરૂપ છે. વ્યવહાર ધર્મની અપેક્ષાએ તેવી તપઆદિ પરિણતિ છતાં વ્યવહારધર્મમય આત્મા કહેવાય છે અને સાત્વિક તપ સંયમ બ્રહ્મચર્યાદિ સાધનથી આ
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ ત્માની પૂર્ણ શુદ્ધિ થયે છતે તે પશ્ચાત પૂર્વોક્ત સંયમાદિધર્મથી રહિત ત્રિગુણાતીત પરબ્રહ્મ થાય છે. તે સમય છે અને તે સર્વથી
ન્યારો છે. તે આત્મા છે અને આ શરીરમાં રહેલ જ્ઞાનદર્શનચારિત્ર વીર્યમય છે. તે જેમ છે તેમ કરનાર–વર્તનાર છે. તે પવિત્ર સાધુ થાય છે. તે પાપને કરે છે તે પાપી થાય છે અને પુણ્યકર્મોને કરતો પુણ્યવંત થાય છે. પુણ્યકર્મ પૂર્વે કર્યો હોય છે તેથી પુણ્ય ભગવાય છે અને પૂર્વ જન્મમાં પાપકર્મ કર્યો હોય છે તેથી પાપફલ અહીં ભોગવવું પડે છે. તે દેવકમાંથી આયુષ્યકર્મ ક્ષય થતાં આલોકમાં આવે છે. ફાતિથી પુણ્ય, પાપકર્મની સિદ્ધિ થાય છે અને આત્માનું આલેકમાં અને પરલેકમાં ગમનાગમન સિદ્ધ થાય છે. સામાજૈિનીવતન—આત્મા તેજ જીવ અને ચેતન કહેવાય છે. આત્માની સાથે દેહ, મન અને પુણ્ય પાપકર્મને અનાદિથી સંબંધ છે એમ વદે અને ઉપનિષદેથી ઉપર પ્રમાણે જણાવ્યું. જેનાગમશમાં કર્મનું અને કર્મના મૂલ ઉત્તર ભેદનું એટલું બધું વિ
તારથી સૂક્ષ્મસ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે કે તેટલું વર્ણન અન્ય કેઈવેદાદિશામાંથી મળી આવતું નથી. ગતું. હવે વિષયાંતર ન કરતાં મૂળ સ્વરૂપ પર આવીએ. આત્માના સ્વરૂપનું જ્ઞાન અને કર્માદિપદાર્થોના સ્વરૂપનું જ્ઞાન, વિશ્વમાં અનાદિકાલથી થનાર નવીશ્વર તીર્થંકર આદિના ઉપદેશથી પ્રવર્તે છે, તે શ્રુતજ્ઞાન અર્થાત્ તિજ્ઞાન કહેવાય છે, તેના યથાતથ્ય અર્થને તીર્થંકર પરમાત્માની પાછળ થનાર ઋષિવર ગણધર મુનિયે ધારણ કરે છે. તેમની પાછળ શ્રુતજ્ઞાન પ્રવાહ ગંગાના પ્રવાહની પેઠે વહ્યા કરે છે. પૂર્વના તીર્થંકરના શ્રતજ્ઞાનને બુચ્છેદ યુએલ હેય છે તેને યથાર્થપણે જણાવે છે, અન્ય તીર્થંકર પ્રકટે છે અને તે કેવલજ્ઞાન પ્રગટાવીને પૂર્વના શ્રતજ્ઞાનની મેલીનતા ટાળવા માટે કેવલજ્ઞાનથી શ્રુતજ્ઞાનને પ્રકાશ કરે છે અને તેથી પૂર્વની કૃતિમાં જે સત્યજ્ઞાન હેય છે તેને વર્તમાનમાં થએલા તીર્થકરના શ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ થાય છે. આવા તીર્થંકર પરમાત્મા
- કવલીલવાથી
વાય છે
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ એના થવાથી શ્રુતજ્ઞાનશાને પુનઃ મૂળ સત્યજ્ઞાનવડે નવેસરથી તીર્થ તરીકે ઉત્પાદ થાય છે. તીર્થ ગ્રુતજ્ઞાને પામવા સિંધવ એમ આવશ્યકાદિ સૂત્રોમાં જણાવ્યું છે તેથી શ્રુતજ્ઞાનની સ્થાપના, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએમ ચતુર્વિધ સંધની સ્થાપના અને પ્રથમ ગણધરાદિસ્થાપનારૂપ તીર્થના કરનાર, તે તીર્થકર જાણવા. તીર્થકર સર્વજ્ઞ હેય છે તે પૂર્વતીર્થંકરોની પેઠે ધર્મને ઉપદેશ આપે છે. સર્વતીર્થકરોને ઉપદેશ એક સરખે સત્ય તત્વજ્ઞાનમય હોય છે. દેશકાલાદિકના અનુસારે બાહ્યત્રતો આદિ ચારિત્ર વ્યવહારમાં તે ફેરફાર કરી શકે છે. બાવીશ તીર્થંકરેના સાધુઓ ચાર મહાવ્રત ધારતા હતા. શ્રી મહાવીરતીર્થંકર
સ્વતીર્થના સાધુઓને પંચમહાવ્રત ધારણ કરાવ્યાં, પાછળથી છઠું રાત્રીભજન ત્યાગન્નત સાધુઓ માટે દાખલ કરવામાં આવ્યું છે. શ્રી કષભદેવ ભગવાન કે જે કશ્યપઋષિવર બ્રહ્મા બ્રહ્મણસ્પતિ આદિનાથ આદિ નામથી સંબોધાય છે તેમના પુત્ર ભરતે વેદની રચના કરી હતી. જેને વેદનામ ૧ સંસ્કારદર્શન ૨ સંસ્થાપનપરામ
ન ૩ તાબેધ ૪ વિધાપ્રધ. સામાન-સિરિમાવી आरियवेयाण विस्सुओकत्ता ।। माहणपढणथमिणं कहिअं सुहझाणવરણા છે તેમાં દેશકાલાનુસાર અનેક ફેરફાર થયા છે. જૈનના સેળ સંસ્કારે જૈવેદ મંત્રોના આધારે હાલ પણ થાય છે. જૈનશાસ્ત્રની કિંવદન્તી પ્રમાણે વેદાદિ દેના ઘણા મંત્રો ટળી ગયા છે કે જેમાં જૈનના તીર્થકરે, તો વગેરેનું વર્ણન હતું. પાછળથી વ્યાસષિ થએલા જણાય છે. સર્વજ્ઞ વિના કેઈ ઐતિહાસિક ચાર્ચિક બાબતને પૂર્ણ નિશ્ચય કરી શકે તેમ નથી. છતાં હાલમાં મધ્યસ્થદૃષ્ટિએ વતીને સ્યાદ્વાદદૃષ્ટિએ જેટલું અપેક્ષાએ સત્ય જણાય તે ગ્રહવું અને માનવું અને આત્મશુદ્ધિ કરવા પ્રવર્તવું. અનાદિકાલથી શ્રુતજ્ઞાન પ્રવર્તે છે તેનાં શાશ્વત સૂક્તને તીર્થકરે યથાર્થપણે પ્રકાશે છે. અલીશ્વરતીર્થકરે કેવલજ્ઞાનથી શ્રુતિના સત્યાર્થીને પ્રકાશી શકે છે.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते । उविद्याया रताः ॥ ९ ॥
ततो भूयइव
શબ્દાજે અવિધાને ઉપાસે છે તે અધતમમાં પ્રવેશ કરે છે અને જે વિઘામાં આસક્ત છે તેએ અવિદ્યાના ઉપાસા કરતાં પણ ઘણા અધતનમાં પ્રવેશ કરે છે.
અનુભવાર્થ—અવિધાને ઉપાસનારા અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે અને વિદ્યામાં આસકતા પણ ભૂય અજ્ઞાનતમમાં પ્રવેશ કરે છે. બૃહદારણ્યકાપનિષમાં તે બાબતને સ્પષ્ટ દર્શાવી છે તે નીચે મુજબ-જ્ઞયંતમઃ કવિરાન્તિ, પેવિયામ્રવાસતે। તતોસૂચવો વિ द्यायाता ॥ १० ॥ अनन्दा नाम ते लोका, अन्धेन तमसोssवृताः तास्ते प्रेत्याभिगच्छन्त्य - विद्वाः सोऽबुधाजनाः ॥ ११ ॥ अविद्यायामन्तरे वर्तमाना, स्वयंधीराः पण्डितंमन्यमानाः । जङ्घन्यमाना परियन्ति मूढा, अन्धेनैव नीयमाना यथान्धाः ॥ मुण्ड ॥ ८ ॥ अविद्यायां बहुधा वर्तमाना, वयंकृतार्था इत्यभिमन्यन्ति बालाः । यत्कर्मिणो न प्रवेदयति रागात्तेनातुराः क्षीणलोकाच्यवन्ते ॥ ९ ॥ इष्टापूर्त मन्यमाना वरिष्टं नान्यच्छ्रेयो वेदयन्ते प्रमूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेऽनुभूत्वेमं लोकं हीनतरं वा विशन्ति ॥ १० ॥ मुण्डकोप० ॥
અજ્ઞાનીએ પાપકમમાં હિંસામાં ધમ માને છે અને હિંસાઞઢિથી પણ્માત્માની પ્રાપ્તિ માનનારા અવિઘોપાસક છે. અવિઘામાં વત માન એવા પોતાને સ્ત્રય'ધીર અને પડિંત માનનારા અને હણનારા તે નરક વગેરેમાં અવતરીને દુઃખોથી હણાય છે. આંધળા જેમ આંધળાઓને દ્વારે છે તેમ હિંસાવાળા યજ્ઞા કરનારા ક્રમ કાંડીઓ અવિદ્યામાંજ અર્થાત્ અપરાવિદ્યામાં વર્તતા અને સત્તાને કૃતાર્થ માને છે તે બાલા છે, અર્થાત્ તે આત્મજ્ઞાનરહિત જડ ક્રમ વાદી અજ્ઞાની છે. તે પશુયજ્ઞાદિ કર્મકાંડીઓ પાતાની માન્ય
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫૧
તાના પક્ષરાગથી તત્ત્વજ્ઞાનથી વિમુખ રહે છે અને કંઢાપિ પુણ્યક્રમ ખાંધે છે તે તે સામાન્ય દેવગતિમાં જાય છે. વ્યંતરભુવનપતિ વગે રૅને અને ક્ષીણુ પુણ્યયોગે તીથૅચાદિ ગતિને પામે છે. યાગાદિ કરવારૂપ ઇષ્ટ અને ગ્રૂપ આફ્રિ ખાવારૂપપૂત તેને જ શ્રેષ્ઠ માનનારા પુત્રાદિકમાં આસક્ત એવા તે અન્ય કશું કં’ઇ શ્રેય જાણી શકતા નથી; એવા તે અત્યંત મૂઢ પ્રમૂઢ છે તે કઇક પુણ્યક્રમ કરીને દેવલોકની પાછળ ક્રિવિષિયા દેવ થઈ પાછા પડીને પશુપ’ખી આફ્રિ હીનતરલા અર્થાત્ ભવને પામે છે. વેદ્યાનાં કર્માંને અવિદ્યા જણાવી છે. ત્યાગી જ્ઞાની ખાઘવૈદિકકમ કાંડથી મુક્ત થાય છે. મુંડક નામના ઋષિ છે તે જ્ઞાનમાર્ગને પસ≠ કરે છે અને તે વેઢ્ઢાને અપરાવિધામાં જણાવે છે અને યજ્ઞ કર્મીને તેા અવિદ્યા તરીકે જણાવે છે. તે ઉપરના મુંડકાપનિષા મંત્રોથી જણાવે છે. વિદ્યા કઇ ? અને અવિદ્યા કઈ ! તે મુંડકઋષિ નીચે પ્રમાણે મુંડકાપનિષમાં જણાવે છે. તથયા ધ્રુવિયે નેત્તિયં કૃતિ હમ ચાવિયાવતિ પત ચવાવા ॥ ૪ ॥ અંગિરા ઋષિ શૌનક ઋષિને કહે છે કે બે વિદ્યા જાણવા લાયક છે ? વત્ત ૨ બીજી પણ બ્રહ્મજ્ઞાની બે વિદ્યા કહે છે. બે વિદ્યામાં પરા કઈ ? તે જણાવે છે. તત્રાપા ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्ववेदः शिक्षा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिति ॥ अथ परा यया तदक्षरमधिगम्यते ॥ I[૪] મુજ॰ ॥ ત્યાં અપરા વિદ્યા તે ૧ ઋગ્વેદ ર યર્જુવેદ ૩ સામવે૪ અથવવેદ. શિક્ષાકલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છન્દ, યતિઆફ્રિ છે. મ'ડુક ઋષિએ અપરા વિધામાં ચારે વેદ્યા અને તેનાં ઉપાંગા જણાવ્યાં છે. વેમાં ગૃહસ્થાશ્રમધર્મ, રાજ્ય, દેશ યુદ્ધ, વગેરે ગૃહસ્થધમ નું વર્ણન છે, તથા પ્રસંગેાપાત્ત ાં ત્યાં પ્રશ્નની સ્તુતિ પ્રાના વગેરે છે. સાયણાચાય, મહીધર વગેરેનાં ઋગ્વેઢાતિનાં ભાષ્યા, આત્માલયન સૂત્ર, શતપથ, ગેાપથ, બ્રાહ્મણુ
૧૦
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ixt
ભાગ વગેરે વાંચવાથી મડુંકઋષિઆદિ બ્રહ્મવિદ્યા વેઢાને અપરા વિદ્યા કળે છે તે ખાસ લક્ષ્યમાં આવ્યા વિના નહિ રહે. પરાવિદ્યાનાં શાસ્ત્ર કર્યાં છે તે માટે અંગિરામુનિ વશિષ્ય શૌનકને કહે છે કે જે વિદ્યાવડે અક્ષરબ્રહ્મ આત્મા જણાય છે, પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે તે પરાવિધા છે. જૈનવેદામાં અગ્નિને જ્ઞાન તથા પૃથ્વીને ક્ષમા, તથા વાયુને ધ્યાન, તથા જલને શાંતિ તથા આકાશને સમ તરીકે કથન કરી પંચતત્ત્વને એવારૂપ દર્શાવ્યાં છે. અને આત્માથી પાંચભૂતા એવાં પ્રગટે છે. એમ જણાવ્યું છે, અને જૈનશાસ્ત્રામાં પરા વિધા છે તે તત્ત્વાવષેાધનામના વેદમાં વર્ણવી છે અને તેમાં સાતનય, નવતત્ત્વ, પદ્રવ્ય, આત્મજ્ઞાન, ચારિત્ર, અષ્ટ વિધિક સ્વરૂપ, પાંચવિધભાવ, ચતુર્દશગુણસ્થાનક, પંચ મહાત્રત, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વર્ણન કરવામાં આવ્યું છે. ગૃહસ્થની સ અહેાતેર અને રાસડે કલાના શિક્ષણના અપરાવિધામાં અંતર્ભાવ થાય છે. રાષ્ટ્રીય, સામાજિક, વ્યાપાર કમ, ક્ષાત્ર ક, શુદ્રક, બ્રાહ્મણ કર્યું, વ્યાવહારિકઆજીવિકાવૃત્તિપ્રકૃતિ, રાષ્ટ્રીયનીતિયા, ભાષણ, લિપિશાસ્ત્ર, ઐતિહાસિકશાસ્ત્ર, ભૂમિતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, વૈદકશાસ્ર, કૃષિઆદિ હુન્નરકલાશાસ્ત્ર, સમાજ વ્યવસ્થાશાસ્ત્ર, વણૅવ્યવથાશાસ્ત્ર, યજ્ઞક, અગ્નિ ઢાત્રકમ વગેરેના અપરાવિઘામાં સમાવેશ થાય છે. પરાવિદ્યામાં આત્મજ્ઞાનનાં શાસ્ત્રાના, તત્ત્વજ્ઞાનનાં શાસ્ત્રાના, મોક્ષ માર્ગરૂપ જ્ઞાનદર્શન ચારિત્ર અને ચારિત્રીઓનાં સ્વરૂપ કથન કરનારા શાસ્ત્રાના સમાવેશ થાય છે. ચાર વેદ અને અગ્નિહેાત્રાદિકકમના અપરાવિદ્યામાં સમાવેશ થાય છે.અગ્નિહેાત્ર કરવા સંબંધી સુકાપનિષદ્ સાતમા મંત્રમાં નીચે પ્રમાણે લખ્યુ છે.
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢવા રે બદલાવાર ગણવામાં एतच्छ्रे योयेभिनन्दन्तिमूढा, जरामृत्युंतेपुनरेवापि यन्ति ॥७॥ - તે હવા અદૃયજ્ઞરૂપા અાદશ જેમાં કર્મ છે, એવા યજ્ઞને તેઓ પ્રસંગે છે તે મૂટલેકે, જરા મૃત્યુને પુનઃ પુનઃ પામે છે. યજ્ઞને નિર્વાહ કરનાર સેળ રૂત્વિક (અધ્વર્યું, પ્રતિ પ્રસ્થાતા, નેણા, નેતા, હેતા, મિત્રાવરૂણ, અચ્છાવાક, ગ્રાવસ્તુત, ઉદ્દગાતા, પ્રસ્તતા, પ્રતિહર્તા, સુબ્રહ્મણ્ય, બ્રહ્મા, બ્રાહ્મણછંદસી, અગ્નીવ્ર, ને પિતા, યજમાનપત્ની, ને યજમાન, એમ અઢાર વિનાશી અસ્થિર આ યજ્ઞ કર્મના આશ્રયરૂપ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમાં હિંસાકર્મ લેવાથી મુક્તિ ફલની પ્રાપ્તિ થતી નથી. દેષ હિંસાવાળાં કર્મો છે તે શબલ કમ, અગ્નિહોત્રાદિક વગેરે છે. યશની જવાલાએને કાલી વગેરે કહેવામાં આવે છે. શાસ્ત્રી પછી ૨ મનોजवा च सुलोहिता याच सुधम्रवर्णा। स्फुलिङ्गिनी विश्वरुची च देवी।
છાયાને તિ શનિવારે | ક | કાલી, કરાલી, મને જવા, સુલેહિતા, સુધૂમ્રવર્ણ, સ્ફલિંગિની, વિશ્વરૂચી, એ સાત અગ્નિની ઉંચી નીચી થતી જવાલારૂપ જિલ્લાઓ છે. યજ્ઞમાં પશુઆદિની હિંસા થાય છે અને કેટલાકને દાન દક્ષિણ ભેજન મળે છે, જૈમીનીમતવાળાઓ વૈદિકકર્મકાંડના ઉપાસકે છે, તેઓ વેદને નિત્ય માને છે અને ઈશ્વરને માનતા નથી. જગને કર્તા ઇશ્વર નથી એમ પૂર્વમિમાંસાવાદિ વેદમાર્થીઓ માને છે. મંડૂક ઋષિ કહે છે કે એવા કે મૂઢ છે અને ચારગતિમાં વારંવાર જન્મે છે અને મરે છે અને જે અગ્નિહોત્રાદિક યજ્ઞકર્મથી નિવૃત્ત જૈને ત્યાગી મુનિધર્મ સ્વીકારે છે તે સૂર્ય દ્વાર અર્થાત જ્ઞાનદ્વારથી અવ્યય મોક્ષ પદને પામે છે. તપ અને જે જીવવારે રાત્રતા વિદ્રોણો મલવ घरन्तः । सूर्यद्वारेण ते विरजा प्रयान्ति । यथामृतःस पुरुषो अव्ययाમા | શું પરિણામ ? જેઓ ત્યાગી દૈને અરણ્યમાં વસે છે,
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
અને પાંચ ઇન્દ્રિ અને મનનું દમન થાય એવું તપ તપે છે અને આત્માની–પરમાત્માની શ્રદ્ધા ધારે છે. ક્રોધાદિકને શમાવી જે શાંત થયા છે તથા જે આત્મજ્ઞાનને અભ્યાસ કરી બ્રહ્મવિદ્યારૂપ પરાવિધાના વિદ્વાન થયા છે તે અનુભવ જ્ઞાનરૂપ સૂર્યના માર્ગથી સર્વ પ્રકારના કર્મરૂપ રજથી રહિત વિરજ જૈને જ્યાં શુદ્ધાત્મવરૂપ રૂપ અમૃત છે એવા મોક્ષમાં અવ્યયાત્મા સિદ્ધ બુદ્ધ પરમામ પુરૂષ રૂપે સદા વિરાજે છે. જનસૂત્રોમાં, જેનાસોમાં, મુખ્યતયા તત્વજ્ઞાનરૂપ પરાવિદ્યાનું પ્રકાશન છે અને તેમાં ત્યાગીઓને આત્મશાનથી મુક્તિ થાય છે એમ પ્રકાર્યું છે, તથા ગૃહરશ્રિાવોને
હરવ્રત કર્મ કરતાં બારમા દેવકની ગતિ કહી છે. આત્માનું જ્ઞાન તે પરાવિદ્યા છે. જેનાગમાં પવિઘાને સમ્યગ્રજ્ઞાન કહેવામાં આવે છે. પરાંવિઘાને માનનારા જ છે અને શબ્દબ્રહ્મથી ભિન્ન આત્માનું અંતમાં પ્રગટતું જ્ઞાન તે ભાવપરાવિદ્યા છે અને તેને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, તથા અનુભવજ્ઞાનમાં અંતર્ભાવ થાય છે. જેને સ્વર્ગ, નરક, દેવક, પુનર્જન્મ, કર્મ, આત્મા વગેરેને માને છે. આત્મા એજ પરમાત્મા છે એમ શુદ્ધદ્રવ્યાકિનયની અપેક્ષાએ માને છે માટે તે આસ્તિક છે. વોઝ પતિ નતિયા દ્વીતિ ગાદિત પરલેક વગેરે છે એમ જે માને છે તે આસ્તિક છે. પરમાત્માની પ્રાપ્તિ જેવડે થાય એવી સ્યાદ્વાદશ્રત વિદ્યાપ પરાવિધાને જેને માને છે અને તેમાં ત્યાગી મુનિયે તે વિશેષતા પરાવિદ્યાનું અધ્યયન મરણ મનન કરનારા છે, તથા ધારણ ધ્યાન અને સમાધિવડે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરનારા છે માટે તે પરાવિદ્યાના ઉપાસક છે. ગૃહસ્થ જ ગૃહસ્થગ્ય બહેનતેર કલાઆદિ વ્યવહારિકશાસ્ત્રોની અપરાવિદ્યાને માને છે અને તે લૌકિકવિઘા કર્મની પ્રવૃતિને વાધિકારે કરે છે પણ યજ્ઞમાં પશુ હેમ વગેરે હિંસા કર્મને માનતા નથી તથા તે પ્રમાણે પ્રવર્તતા નથી. ગૃહસ્થગ્ય
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારચાર કે જે ધર્માંકમ' કહેવાય છે તે કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના ગુણકર્માનુસારે પ્રવર્તે છે પણ તે પાવિધાથીજ આત્માની મુક્તિ માને છે તેથી ગૃહસ્થદશામાં શ્રાવકનાં ખારવ્રત 'ગીકાર કરે છે અને ત્યાગધર્મને સ્વીકારીને ધ્રુવટે મુનિ પણ અને છે. સર્વવિરતિરૂપ ચારિત્રથી મુક્તિ થાય છે, જેના અહિંસાત્મક યજ્ઞને માને છે અને તેના સેવા, ભક્તિ, પરમાથ વિનય વગેરૂમાં અંતર્ભાવ થાય છે. વેદામાં મુખ્યતયા ગૃહસ્થોગ્ય સકલા શિક્ષણ પ્રવૃત્તિ રાજ્યાદિક ધર્મશિક્ષણ વગેરેનું શિક્ષણુ છે, તથા પ્રસંગાપાત્ત પરમેશ્વરની પ્રાર્થના છે, તથા પ્રસંગોપાત્ત બ્રહ્મનું પ્રતિપાદન, આલંકારિક આદિષ્ટિએ આવે છે માટે મુડકઋષિએ પરાવિધાને વેઢાથી ભિન્ન જણાવી છે અને તે આત્મામાં તપ ધ્યાનાર્દિકથી પ્રગટે છે. માટે પરાવિદ્યા તા સખડદેશમાં રાગદ્વેષ રહિત વીતરાગદશા જેમ જેમ થાય છે તેમ સ ખંડના મહાત્માઆને અશે અશે પ્રગટે છે. યોગવાસિષ્ઠમાં રાગદ્વેષરહિત જિન દશા જે આત્માની થાય છે તે પરાવિધા અર્થાત્ બ્રહ્મજ્ઞાની થાય છે તેવી શા પામવા માટે શ્રી રામે તથા શિવે પણ ભાવના નીચે મુજબ ભાવી છે, તે નીચે મુજબ રામજવાના નાડદું રામોન મે વાંછા, માલેપુત્ર નમે मनः || शांतिमास्थातुमिच्छामि, चात्मन्येव जिनो यथा ।। शिवउवाच ।। જૈનમાગતો નૈનો નિતોષો નિરામયઃ ॥ રામ કહે છે કે હુ'રામ નથી, મને વાંછા નથી, મને વિષયેાની ઈચ્છા નથી, બાહ્યપદાર્થાંમાં મારૂં મન ચોંટતું નથી. જેમ જિને—અદ્ભુત આત્મામાં શાંતિ પ્રાપ્ત કરી તેમ આત્મશાંતિ પામવાને ઇચ્છું છું. જૈનમાર્ગમાં રત જૈન તે જેમ વીતરાગ નિરામય છે તેજ બ્રહ્મની સુહૃદશા છે તે ઈચ્છું છું એમ શિવ કહે છે. પૂર્વે વેઢમાં તીર્થંકરનાં નામે હતાં પાછળથી ભેદ પડતાં તે તે વેઢની શાખાઓના મંત્ર રહ્યા નહિ છતાં જે મત્રો હતા તેની વાનગી નીચે મુજબ છે. આ રક્ષ રક્ષ અનેિમિ સ્વાહા
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
नामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा ॥ ॐ त्रैलोक्य प्रतिष्ठितानां चतुर्विंशति तीर्थकराणां ऋषभादि वर्धमानान्तानां सिद्धानां शरणं प्रपद्ये ॥ १ ॥ ॐ नमो अर्हन्तो ऋषभो || ॐ ऋषभं पवित्र पुरुहूत मध्वरं यज्ञेषु नः परमं माह संस्तुतं वारं शत्रुंजयं तं पशुरिन्द्र माहुरिति स्वाहा । उत्रातारमिन्द्रं ऋषभं वपन्ति अमृतारमिन्द्र हवेसुगतं सुपार्श्वमिन्द्रं हवे शक्रमजितं तद् वर्धमान पुरुहितमिन्द्र माहुरिति स्वाहा । ॐ स्वस्ति न इन्द्रश्रवो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वदेवाः स्वस्ति नः ताक्ष्यों अरिष्टनेभिः स्वस्ति ।। શ્રી ખાવીશમાં તી કર અરિષ્ટનેમિ રક્ષણ કરો. વામદેવષિની શાંતિમાટે અરિષ્ટનેમિની રક્ષા સંબધી પ્રાર્થના છે. શૈલેાક્રય પ્રતિષ્ઠિત ઋષભદેવથી આર’ભીને શ્રી મહાવીરપ્રભુ પર્યંત સિદ્ધોનુ શરણ કરૂં છું. શ્રી ઋષભદેવ શ્રી ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ અને વધમાન તીર્થંકર અમારૂ કલ્યાણ કરી એવા ઉપરના મંત્રના સ્પષ્ટ ભાવ છે. ૐ વાનિયા મારાોત્મ્યો નમઃ પરાવિદ્યાના પ્રકા શક એવા અરિહંતને નમસ્કાર થા. આત્માના શુદ્ધવરૂપના ઉપદેશ તે પરાવિદ્યા છે. નવતત્ત્વાદિક અધ્યાત્મજ્ઞાન તે પરાવિધા છે. પ'ચમહાવ્રતધારક અને નિર્દોષભિક્ષાથી શરીરજીવનને ધારણ કરનારા શાંત મુનિયા, ધારણાધ્યાનસમાધિથી પરમાત્માનું સ્વરૂપ પામે છે . તે પરાવિદ્યા છે. પાપપુણ્યરહિત સાઁવર નિરામય જ્ઞાનદન ચારિત્રની આરાધના તે પરાવિદ્યા છે. પરાવિદ્યાના આરાધા જેમાં પશુ પક્ષી આદિ પ્રાણીઓની `િસા થાય એવા વિચારા અને પ્રવૃત્તિયાથી દૂર રહે છે. તેઓ શુદ્ધાત્મબ્રહ્મતુ' આરાધન કરે છે, તેઓ દુશ્મનેાના નાશ માટે અને પશુધનની પ્રાપ્તિ માટે પ્રભુની પરમેશ્વરની ગૃહસ્થીઓની પેઠે ઋગ્વેદમાં દર્શાવેલી શત્રુક્ષય વગેરે સબંધી પ્રાથના કરતા નથી. પરાવિધાના ભકતા વિશ્વના સર્વ પદ્મા ચાંમાં શુભાશુભ વૃત્તિ ધારતા નથી. તેઓ શત્રુનું પણ બૂરૂ કરતા
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બથી એવા કષિ ત્યાગી મુનિયે છે તે ગૃહસ્થ ગગુણકર્મોથી અતીત પૈ સર્વત્ર સમભાવને ધારણ કરે છે. અપરાવિઘાની પેલી પાર પરાવિદ્યા છે. પરાભક્તિ, પરાણાન, પરાવિદ્યા વગેરે છે તે સાત્વિક વિઘાબુદ્ધિની આગળની દશા છે. હિંસા, જા, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાત્રીભજન, વિકથા વગેરે મનવાણી કાયાના આસથી મુક્ત થએલા વિદ્વાને કે જે પાંચ સમિતિ અને ત્રણગુપ્તિવડે ગુપ્ત છે, તેઓના હદમાં જ્ઞાનચારિત્રપરિણતિ પૂર્વકઆત્મજ્ઞાનરૂપ પરાવિદ્યાને પ્રકાશ થાય છે. અનુભવજ્ઞાન અને કેવલજ્ઞાન છે તે પરાવિદ્યાનું ફલ છે. સર્વશુભાશુભવૃત્તિને પ્રગટતી વારવી. આત્માની અનંત
તિની ધારણા ધરવી. મનમાં કંઈ પણ શુભાશુભવિચાર પ્રગટવા ન દે. કામ, ક્રોધ, લોભ, માન, માયા, મત્સર આદિને અંગમાત્ર પણ મનમાં વિચાર ન પ્રગટ થવા દે. મિથ્થાબુદ્ધિથી મુક્ત થવું. મનમાં કોઈ પણ પદાર્થની આસક્તિ તથા ગ્રહણ ત્યાગ બુદ્ધિ ન રાખવી. સર્વ પ્રકારના રાગદ્વેષના વિચારેને દૂર કરવા, મત પંથાગ્રહવૃત્તિથી મુક્ત હૈ શુદ્ધાત્મવરૂપને કલાના કલાકોયપર્યત સતત વિચાર પ્રવાહ ચલાવે.એમ દરરેજના અભ્યાસથી વેદાદિકથી ભિન્ન શુદ્ધાત્મવિદ્યા કે જે બાવન અક્ષરેથી બહાર છે, તેને પ્રકાશ થાય છે. તથા તેથી અવધિજ્ઞાનના અસંખ્યભેદે પ્રગટે છે, તથા મનપર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે. આવી પરાવિદ્યાને સમાધિમાં અનુભવ આવે છે. શ્રી તીર્થકરેએ એવી પરમાત્મસંબંધી પરાવિઘાને શ્રુતજ્ઞાનરૂપે પ્રકાશ કર્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, રાજગ, સહજજ્ઞાન, પરાભક્તિ, અધ્યાત્મજ્ઞાન વગેરે પરાવિદ્યા છે. અપરાવિદ્યામાં વિશ્વમાં ગૃહસ્થજીવન ગાળવાની પાપ પુણ્યકર્મ આદિ યુક્ત પ્રવૃત્તિ છે. તેમાં અંશથી વિરતિ છે અને બાકી સર્વ અવિરતિ આસવ પ્રવૃત્તિ વૃત્તિ છે, તેથી
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર ગૃહસ્થા ત્યાગીજીનિશા પામવા પુરૂષાય કરે છે અને ત્યાગી સંન્યાસી મુનિપઢ મહીને પરમશાંતિ પ્રાપ્ત કરે છે. મિથ્યાદ્ધિના ત્યાગ થતાં પાબુદ્ધિ પ્રકાશ થાય છે. દુનિયામાં પ્રવતતી હુન્નરકલા, સાયન્સવિદ્યા, ક્ષાત્રવિદ્યા, સ ભાષાલિપિવિદ્યા, યંત્રતંત્ર મંત્ર વિદ્યા, કૃષિવિદ્યા, અગ્નિ વાયુનાં યંત્રો, તાર વિદ્યા, સર્વપ્રકારની વૈદ્યકવિધા, ગપસપાલનવિદ્યા મેરે સજડપુદ્ગલ સ’ધી પંચળૌતિકય વ્રત વિદ્યા તથા લાઓના અપરાવિધામાં સમાવેશ થાય છે. લક્ષ્મી રાજ્ય વ્યાપાર આદિ વિધાલાઓના અપરાવિધામાં અંતર્ભાવ થાય છે. ગૃહસ્થાવાસીઓને અપરાવિદ્યાની ઉપાસના કરવી પડે છે, તેથી પુણ્ય અને પાપના બંધ થાય છે. પુણ્ય તે સુવર્ણની બેડી સમાન છે અને પાપ છે તે લાહની બેડી સમાન છે. અપરાવિધાનાં ક્ર કેટલાંક પુણ્યઅધકારક છે અને કેટલાંક પાપકર્મ ભપકારક છે. તેથી ચાર વેઢામાં કથેલી અપરાવિદ્યા તે પુણ્યભધયાગે દેવ લાકની ગતિ પ્રાપ્ત કરાવી શકે છે પણ પરમાત્મપદ યાને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકતી નથી. અક્ષર અર્થાત્ કઢી ખરે નહી અને કઢી જેના નાશ નથી એવા અય્યપદની પ્રાપ્તિ તા પુરા વિધાથી થાય છે. આત્મજ્ઞાનરૂપ પરાવિદ્યાથી શુભાશુભપરિણામની નિવૃત્તિ થાય છે, અને આત્માના શુદ્ધોપચાંગ પ્રગટે છે, તેના અનુભવ આન્યા છે, અને પરાવિદ્યાના અનુભવ આન્યો છે. આધ્યાત્મિક શાસ્ત્રોના સાતનાની અપેક્ષાએ અભ્યાસ કરવાથી પરાવિધા કે જે આત્મામાં ભાવશ્રુતજ્ઞાન અને ભાવમતિજ્ઞાનરૂપે રહેલી છે તેના જ્ઞાનાવરણ ટળતાં અંતમાં પ્રકાશ થાય છે, લૌકિ અવિધા અને વિદ્યા બન્નેના અજ્ઞાનરૂપત્તમમાં અંતર્ભાવ થાય છે. સાંસારિક વિદ્યા તે અધકાર છે અને આત્મજ્ઞાન તે પ્રકાશ છે. દેવલોક સુધીની ગતિને દર્શાવનારાં શાસ્ત્રો તે વિદ્યાછે, કારણ કે ત્યાંસુધી પૌ૬
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિક સુખ છે અને તેથી જન્મ મરણની પરંપરા ચાલુ રહે છે. અગ્નિ દેગ યજ્ઞકમની વિદ્યા તે અપરાવિધા છે, કારણ કે તેથી દેવલેક સુધી જવાય છે. તેવાં હિંસાદિ સદોષકર્મોની વિદ્યા તે વસ્તુતઃ અજ્ઞાનરૂપ અંધકાર છે, તેની ઉપાસના કરનારાઓ પરમેશ્વરપદને પ્રાપ્ત કરી શકતા નથી. પરમાત્માની પ્રાર્થના કરીને જડધનાદિક વસ્તુઓને માગવી તેમાં પરમેશ્વરપર પ્રેમ નથી પણ જડવસ્તુઓ પર પ્રેમ હોય છે. જડવસ્તુઓની પ્રાપ્તિ માટે પરમેશ્વરને ફક્ત એક સાધન તરીકે સ્વાર્થબુદ્ધિથી માનવામાં આવે છે. પશુ વગેરેને હેમ કરે તે કેવલ અજ્ઞાન છે માટે મંડૂકઋષિએ યજ્ઞકર્મવિદ્યાને અંધકારની ઉપમા આપી છે. આત્માનું શુદ્ધ વરૂપ જેવડે પમાય છે, એવા આત્મજ્ઞાનને પરાવિદ્યા કહી છે. મિત્રી, પ્રમદ, મધ્યસ્થ અને કરૂણા એ ચારભાવના ભાવનારાઓ સમભાવરૂપ આત્મચારિત્ર્યને પામે છે. સમતા બુદ્ધિ તે પરાવિદ્યા છે. તેમણે તે વેગ છે. સમભાવથી મારું હારૂ એવી વિષમવૃત્તિ રહેતી નથી અને કોઈ જીવને પીડા થાય એવી વૃત્તિ થતી નથી. પરાવિદ્યાયેગે જલપંકજવત્ આત્મા મિપ વર્તે છે. પરાવિદ્યાવાળે સર્વવિશ્વમાં અને સર્વ કાયાદિની પ્રવૃત્તિમાં સાક્ષીભાવને ઉપગ રાખી પ્રવર્તે છે. હું જ્ઞાની છું એ અભિમાન ધારણ કરીને અને તિરસ્કાર કરતા નથી. વેદના કેટલાક સૂકતોમાં પરાવિદ્યાનો સાપેક્ષદષ્ટિથી અવલેકતાં ભાસ થાય છે. સર્વાત્માઓની સાથે આત્માનું શુદ્ધ ઐક્ય અનુભવાય અને સર્વસંકલ્પવિકલ્પની નિવૃત્તિ થાય એવી સાપેક્ષરયાદ્વાદદષ્ટિથી ઉપનિદેને અવલેકવામાં આવે તે ઉપનિષદમાંથી અધ્યાત્મજ્ઞાન રૂપ પાવિદ્યાને પ્રાપ્ત કરી શકાય છે. સાતનની સાપેક્ષાએ ઉપનિષદમાંથી અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ અવકી શકાય છે. કુરાન અને બાઈબલ કરતાં ઉપનિષદમાં અધ્યાત્મજ્ઞાન ઘણું વિશેષ છે અને ઉપનિષદના અધ્યાત્મજ્ઞાનને સાર છે તે જૈન
અને તિરસ્કાર
છે. સવામાએ પરાશિને
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રોનો તરવજ્ઞાનમાં સાપેક્ષદૃષ્ટિએ સમાઈ જાય છે. કર્મકાંડ સેવામાં અપરાવિદ્યા સમાય છે અને આત્મજ્ઞાનમાં પરાવિદ્યા સમાય છે. વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે, અને જીવતાં છતાં જીવન્મુક્તિની પ્રાપ્તિ થાય છે. સર્વપ્રકારના મહાદિક કર્મના પડદાઓને ચીરવા માટે વૈરાગ્ય અને જ્ઞાન સમર્થ છે. વિરાગ્યમાર્ગથી અને જ્ઞાનમાર્ગથી મનમાં થતા–પ્રગટતા રાગદ્વેષને પૂર્ણ ક્ષય થાય છે. સાંસારિક પદાર્થોમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી સર્વકાર્યોમાં બંધાવાનું થાય છે. જે વખતે વૈરાગ્ય થાય અને આત્માને નિશ્ચય થાય તે વખતે ત્યાગીપણું અંગીકાર કરવું. સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ તેજ ત્યાગીપણું છે. મુક્તિ અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અનુભવી એવા આત્મજ્ઞાની ગુરૂનું શરણ સ્વીકારવું અને સર્વદૃશ્યપદાર્થોમાં શુભાશુભની થતી કલ્પના ટાળવી. પાંચ ઇન્દ્રિયના વિષયમાં થતી રાગદ્વેષની કલ્પનાને ત્યાગ કરે. આત્મજ્ઞાનની પરિપક્વદશા પ્રાપ્ત કરીને પશ્ચાત એકાંત નિર્જનરથાનમાં નિરૂપાધિપણે રહેવાને અભ્યાસ કરે. એકત્વભાવનાથી આત્માને ભાવે. સ્ત્રીઓના શરીરમાં થતા મેહને સર્વથા નાશ કરવા આત્મ ચિંતવન કરવું. મૈત્રી, પ્રમોદ, મધ્યરથ અને કારૂણ્યભાવને વારંવાર વિચાર કરો. અનેકપ્રસંગોમાં થતા અશુભ વિચારેને પ્રગટતાં જ વારવા અને પ્રથમાભ્યાસમાં તે જયાં ત્યાં રાગદ્વેષ, કામ, ક્રોધ પ્રગટે એવા રથાને અને સગાને ત્યાગ કરી શાંતિનાયેગે પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે. દેવ, ગુરૂ અને ધર્મનું આલંબન લેવું. અનિયાદિ બાર ભાવનાઓ ભાવવી. જડ દ્રવ્ય પર્યાને તટસ્થ સાક્ષી બુદ્ધિથી મેહવિના દેખવા અને તેને ખપ પડતે ઉપગ કરે અને સર્વાત્માઓને સ્વાત્મસમાન દેખવા અને તેઓને ધર્મ સાધન કર વામાં સહાયકારક બનવું. સુખ દુઃખનું કારણ કર્મ છે અને કર્મથી
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મપરંપરા થાય છે માટે કામના ઉદયે સુખ દુખ પ્રગટે તેમાં અન્યજીવ નિમિત્ત માત્ર છે, તેથી અન્ય પર તેવા પ્રસંગે રાગદ્વેષ ન કર તથા શત્રુઓ ઉપર પણ શત્રુબુદ્ધિ ન રાખવી. મનમાં વિચારવું કે શત્રુઓથી આત્માને હાનિ થઈ શકતી નથી. જેને હાનિ થાય છે તે આત્મા નથી એવા દઢ નિશ્ચયથી વર્તતાં આત્મોપગ કાયમ રહે છે. સવજી મનુષ્ય, પહેલાં મિથ્યાત્વબુદ્ધિવાળા હેય છે પશ્ચાત્તેએ ચારિસંછવિનીન્યાયે યથાપ્રવૃત્તિકરણમાં માર્ગાનુસારી બની પશ્ચાત સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વજ્ઞાનીઓ કરતાં સમ્યમ્ દષ્ટિ અનંતગુણ ઉચ્ચ હોય છે. જોકે સંસારવ્યવહારમાં તે બન્નેની બાચકર્મ પ્રવૃત્તિ સમાન હોય છે. સમ્યજ્ઞાનીઓ અવિરતિ હેવા છતાં પણ તે ધર્મને ધર્મ માને છે અને અધર્મ કરીને અધર્મને ધર્મ માનતા નથી, તેમજ વિષયભેગેને ભગવે છે પણ તેને વિષસમા જાણે છે. અજ્ઞાનીઓ અધર્મને ધર્મ માને છે, અને વિષયભેગોને જ સારરૂપે માને છે. સમ્યગદષ્ટિ, સ્વાત્મામાં અનંત સુખની શ્રદ્ધા ધારે છે અને અવિઘાવંત, બાહ્યદેહઈન્દ્રિય ભાગોમાં જ એકાંતે સુખ માને છે. સમ્યગૂજ્ઞાની સત્યને સત્ય જાણે છે અને અસત્યને અસત્ય માને છે. સમ્યગદ્દષ્ટિ, સ્વાત્મજ્ઞાન વૈરાગ્યબળે દેશથકી ગૃહરથનાં બાર વ્રત અંગીકાર કરે છે. કેટલાક સમ્યગન્નાનીઓ સમ્યગદષ્ટિને પ્રાપ્ત કરી તુર્ત સર્વવિરતિરૂપ ચારિત્રને અંગીકાર કરે છે. કેટલાક સમ્યગૂજ્ઞાનીઓ દેશતઃ ગૃહસ્થવ્રત પાળીને પશ્ચાત સર્વવિરતિરૂપ મુનિત્વને પામે છે પશ્ચાત્ અપ્રમત્તદાને શાનધ્યાન સમાધિથી પ્રાપ્ત કરે છે. તેઓ અવિદ્યા અને વિદ્યાની પેલી પાર રહેલા એવા કેવલજ્ઞાન અને પૂર્ણનન્દને પામે છે. કર્મમાં અજ્ઞાનથી પ્રવૃત્તિ કરવી તે અવિદ્યા છે, કર્મવેગે સેવાભક્તિના
અધિકારી જે છે તે કર્મસેવાદિને ત્યાગ કરીને શુષ્કજ્ઞાની અદિય - બને તે તે ઘેર અંધકારમાં પ્રવેશ કરે છે. તથા જે અજ્ઞાનવાદી છે
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અવિદ્યાની ઉપાસના કરે છે, તથા જે એકાતનિરપેક્ષ શુષ્ક જ્ઞાનવાદી છે તે પણ અવિદ્યારૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. જે ગ્ય ધમ્ય ક્રિયાને નિષેધ કરે છે તે મિથ્યાજ્ઞાની છે, તથા જે શુદ્દનિશ્ચયજ્યકથિતજ્ઞાનને નિષેધ કરે છે અને સદા સર્વદા સ્વર્ગકામની ઇચ્છાવાળ જૈ યજ્ઞકર્માદિનાં કર્મોનુંજ મંડન કરે છે તે પણ અજ્ઞાની ક્રિયાવાદી છે. જે સર્વથા એગ્ય દિયા કમપ્રવૃત્તિ કરવાને નિષેધ કરે છે અને સર્વથા આત્માને અબંધ અક્રિય માને છે, આત્માની સાથે કર્મને બંધ છે જ નહીં એમ એકાંત માને છે તે એકાંત અક્રિયાવાદી તથા શુષ્કજ્ઞાની છે. હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર વગેરે પાપકર્મોથી આત્માને કમને બંધ થાય છે એમ માનતું નથી, તથા રવ નરકને કલ્પના માત્ર ગણે છે તથા રાગદ્વેષથી સંચિતાદિકર્મબંધ છે એમ જે માનતે નથી તે એકાંતમિથ્યાજ્ઞાનવાદી છે, તથા તે અદિયાવાદી છે તે પરાવિદ્યાથી કરેડે ગાઉ દૂર છે તે જડવાદી સમાન છે. કર્મવાદી કર્મક્રિયાકાંડ કરવાને એકાંત નિશ્ચય ધારે છે, તે કર્મથી રહિત આત્મા શુદ્ધ થાય છે એમ માનતા નથી. હિંસાદિકથી તે નિવૃત્ત થતું નથી. સૂત્રકૃતાંગ વગેરે સૂત્રોમાં જ્ઞાનવાદી, ક્રિયાવાદીના ભેદે ગણાવ્યા છે. અજ્ઞાનવાદી છે તે અજ્ઞાનમાં સુખ માને છે અને જ્ઞાનથી રાગદ્વેષાદિ ભેદ પ્રગટે છે એમ માને છે તે પણ અજ્ઞાની છે અને તે અવિદ્યાની ઉપાસના કરી ઘેર અંધકારમાં પ્રવેશે છે. એકાંતશાનવાદી પણ વિદ્યાના એકાંત કદાગૃહપક્ષથી ઘોર અંધકારમાં પ્રવેશ કરે છે. અક્રિયાવાદી આત્માને એકાંત અક્રિય અબંધ માને છે, આ
ત્યા કેઈ પણ ક્રિયા કરતું નથી, મનની તનુની ક્રિયાથી આત્માને બંધ પણ નથી તેમજ મેક્ષ નથી.આત્માને સાંસારિક હિંસાદિ ક્રિયાઓ કરતાં પુણ્ય અને પાપને બંધ થતું નથી એમ જે એકાંત નિરપેક્ષ માને છે અને મહાપાપ અનીતિ કરતાં જે ખચકાતે નથી તથા આકાશની પેઠે આત્માને એકાંત અક્રિય અકર્મો માનીને પશ્ચાતાધિકાર
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ ચોગ્ય ધમૅકમ સેવાભક્તિ બતાચારને જે પાળતા નથી, તથા દુર્ગુણ દેષને જે ટાળવા પ્રયત્ન કરતું નથી તે કૃષ્ણપક્ષીઓ અદિયાવાદી છે. તે અવિદ્યારૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. જ્યારે ચરમાવર્ત સંસારબ્રમણ બાકી રહે છે ત્યારે આત્માની રૂચિ પ્રગટે છે અને પિતાને આત્મા અનાદિકાલથી કર્મથી બંધાયેલે છે એમ જ્ઞાન થાય છે અને આત્માની શુદ્ધિ કરવા નિમિત્ત ધર્મક્રિયા કરવાની રૂચિ પ્રગટે છે. પાપની ક્રિયાઓ તરફ અરૂચિ થાય છે અને પુણ્યક્રિયા-ધર્મક્રિયા કરવા તરફ રૂચિ પ્રગટે છે. કર્મથી મુક્ત કરવાની ક્રિયા પ્રતિ રૂચિ પ્રગટે છે એવી માન્યતાવાળી ક્રિયારૂચિ દિયાવાદી છે. અનાદિકાલથી કર્મથી બંધાયેલ આત્મા, ધર્મક્રિયા કરવાથી મુક્ત થાય છે એ વાદી તે ક્રિયાવાદી છે. તે પ્રથમદશામાં તે મિથ્યાત્વગુણસ્થાનકવાળે હોય છે અને તે અધર્મક્રિયાની માન્યતા તથા તેની પ્રવૃત્તિને રવીકાર કરે છે, અને તે ચારિસંવિની ન્યાયે સર્વધર્મારાધનની ક્રિયા કરે છે એવી મિથ્યાત્વબુદ્ધિની દિશામાં પણ દેવ સાધુસંત ગુરૂધમેની રૂચિથી શુક્લપક્ષના અજવાળીયા જેવી આત્મદશાવાળ બને છે અને પશ્ચાત્તાની અનુભવી ગુરૂને બેધથી સમ્યજ્ઞાનને પામે છે અને બીજના ચંદ્રની પેઠે ઉત્તરોત્તરકાળમાં આત્માની ઉચ્ચગુથાનકદશાની પ્રાપ્તિ કરે તે જાય છે. જેમ બને તેમ તે કર્માવરને દૂર કરવા ઉત્સાહી બની પુરૂષાર્થ ફેરવે છે. કર્મના હેતુથી અને કર્મબંધારક અશુભ વિચારોથી તે અંશે અંશે વિરામ પામે છે. અશુભ વિચારોથી અને પાપકર્મોથી દૂર થવા પુરૂષાર્થ કરે છે. રાગદ્વેષકામાદિ મેહનીયકર્મની પ્રકૃતિને તે પ્રગટતી વારે છે અને મનમાં મેહ પ્રગટે નહીં એવી જ્ઞાનભાવના ભાવે છે. અશુભ વિચાર પરિણતિને ત્યાગ કરી શુભવિચારાચારને સેવે છે અને તેને પણ ત્યાગ કરી શુદ્ધાત્મસ્વરૂપમય બને છે. બાહ્ય વિદ્યાઓને તે નિરૂપયેગી માને છે. આત્મામાં જ પૂર્ણાનંદ છે અને તે મહાવરણથી
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ટ
આચ્છાદિત થયેલ જાણીને માહનાશની ક્રિયા ૬ જૈ આત્માપીગરૂપ છે તે કરે છે ગૃહસ્થત્રત અને ત્યાગવ્રતને સ્વાધિકારે પાળે છે. દેહજીવનથી આત્માનું જીવન ભિન્ન માને છે. સવાની સાથે આત્મભાવ ધારે છે. કાઇ પણ જીવતુ ગૂરૂ કરવા વિચાર કરતા નથી, તે, સધાતીકના નાશ કરીને સર્વલોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનને પામે છે અને પૂર્ણાનંદમય બની પૂર્ણ બ્રહ્મસ્વરૂપી સિદ્ધ થાય છે. એ પ્રમાણે અવિદ્યા અને વિદ્યાની ઉપાસના માટે સાપેક્ષ સ્યાદ્વાદ દૃષ્ટિથી જે અનુભવ જણાયા તે પ્રકારો છે. છેવટે આ મંત્રના અનુભવાર્થ વિવેચના ઉપસંહારમાં જણાવવાનુ` કે બ્રાહ્ય વિદ્યાઓને લૌકિકવિધાઓ જાણવી અને આત્મજ્ઞાનની વિદ્યાને લોકાત્તર વિદ્યા જાણી સ્વાધિકારે લૌકિક અને લોકાત્તર વિદ્યાની આરાધના કરવી. ગૃહસ્થદશામાં ગૃહસ્થોગ્ય ધકર્માંકરતાં છતાં નિરાસક્તનિર્માતપણે વર્તવું, ગૃહસ્થધમ કરતાં મુનિધમ અનંતગુણ શ્રેષ્ઠ છે. આત્મામાં જ્ઞાન, સંયમ, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતોષ, શાંતિ, તપ, ક્ષમા, આદિ સાત્વિકગુણો પ્રગટાવવા. સ્વાધિકારે અનાસક્તિએ કન્યકર્મો કરવાં. સ્વાધિકારનાં કન્યાના ત્યાગ કરવા તે અવિધા છે. સવધ શાસ્ત્રોનાઆયાને અનેકદૃષ્ટિયાની સત્ય અપેક્ષાએ સમજવા. વ્યવહારનયના અનેકભેદાને જાણવા. વ્યવહારનય કથિત વિદ્યા તે અપરાવિદ્યા છે . અને શુદ્ઘનિશ્ચય કથિત આત્મજ્ઞાન તે પરાવિધા છે. નિમિત્ત સાધન ધર્મ જ્ઞાન તે સાપેક્ષતષ્ટિવાળાને અપરાવિદ્યા છે, અને શુદ્ધ આત્માનું ઉપાદાન ધર્મ જ્ઞાન તે પરા વિદ્યા છે. મનુષ્ય અને દેવલાકનાં પચેન્દ્રિયવિષયસુખની બુદ્ધિ તથા પદાર્થજ્ઞાન, રાજ્યાદિક શિક્ષણ વિદ્યા, તમેગુણી અને રજોગુણી વિદ્યા તે અવિદ્યા છે. રાગદ્વેષ માહુ અજ્ઞાનથી થતી સપ્રવૃત્તિ તે અવિદ્યા છે. કાર્યો કરતાં મનમાં પ્રગટતું અજ્ઞાન તે અવિધા છે. સ્વપરના આત્માની જ્ઞાનિ થાય એવી બુદ્ધિ તે અવિદ્યા છે, સ
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯ જડપદાર્થો સંબંધી શુભાશુભવૃત્તિ અને પ્રવૃત્તિ તે અવિદ્યા છે. જડ અને ચેતનનું સમ્યજ્ઞાન તે વિદ્યા છે. સર્વધર્મશાસ્ત્રોને સમ્યષ્ટિની અપેક્ષાએ અનેકદૃષ્ટિબિંદુએથી હેય શેય ઉપાદેયના વિવેક પૂર્વક જાણવાં તે વિદ્યા છે, અને આત્માના જ્ઞાનથી આત્માને જાણે અને તેમાં ઉપગી થવું તે પરાવિધા છે. તમોગુણી અને ગુણ સેવા ભક્તિ અને કર્મ તે અપરાવિદ્યા છે. પચારિક ભક્તિ તે અપરાવિદ્યા છે. મનમાં રાગદ્વેષ પ્રગટે અને કર્તવ્ય કમેં જે કરાય ત્યારે પરાવિદ્યા, બ્રહ્મજ્ઞાન છે એમ જણાવું છું, સેવા ભક્તિ કર્મ ઉપાસના મૂકીને એકદમ નિવૃત્તિની દશા આવ્યા વિના સર્વ કર્તવ્ય છંડી અક્રિય જેવા તમે ગુણી આળસુ બનવું તે અવિદ્યા છે, દેવ ગુરૂ ધર્મના જ્ઞાન વિના અને શ્રદ્ધાવિના જડવાદની દૃષ્ટિએ જીવવું તે અવિદ્યા છે. ક્ષણિક સુખ માટે મન વાણી કાયાથી પ્રવર્તવું તે અવિદ્યા છે. મિથ્યાત્વ ગુણ સ્થાનકના વિચારે તે અપરાવિદ્યા છે. માર્ગાનુસારીના વિચારે તે અપરાવિદ્યા છે, વ્યાવહારિકગ્રહસ્થદશાના સામાજિકદૈશિક બ્રાહ્મણક્ષત્રિય વૈશ્યશદ્રના ગુણકર્મનાં સર્વ પ્રકારનાં શિક્ષણવાળાં સર્વશાસ્ત્રો તે અપરાવિદ્યા છે અને પૂર્ણજ્ઞાન, પૂર્ણ આનંદમય શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરવા સંબંધી સર્વજ્ઞપરમાત્માનાં ધ વચનવાળો આત્મજ્ઞાનમયશાસ્ત્રો તે પરાવિદ્યા છે અને વૈખરી થી ભિન્ન પયૅતીમાં પ્રગટતું આત્મજ્ઞાન તેજ સત્ય પરાવિદ્યા છે. આત્મા તેજ મહાન પુરૂષ છે, તે સૂર્યના જે પ્રકાશી છે. કહ્યું છે -वेदाहमेतं पुरुषं महान्त मादित्यवर्ण तमसः परस्तात् । तमेव विदिस्वातिमृत्युमेति । नान्यः पन्था विद्यतेऽयनाय ॥ यजुर्वेद । ३१ । १८ । यः परमात्मा परंज्योतिः परमः परमेष्टिनाम् । आदित्यवर्ण तमसः परस्ता दामनन्तियम् ॥ योगशा० हैम०॥ चंद्रकोटिभानु उगे, करे प्रकाश अपारजी, तेहथी पण आत्मज्योति, जूदी अनंती धार,
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीवडा ॥ सर्व तेजनुं तेज ए छे, सर्व एमां समायजी, लडालदी नहीं
, જ્ઞાનીથી ઘવાય. જીવI(ભ. સં. ભા. ૧) આત્મા તેજ વિશ્વમાં મહાન પુરૂષ છે. તેજ અરિહંત, મહાવીર મહાદેવ, રામકૃષ્ણ અલ્લા, બુદ્ધ, વીતરાગ, જિન આદિ નામથી સંબેધાય છે. અજ્ઞાનરૂપ અધકારથી પર અર્થાત્ ભિન્ન છે. એમ શરીરમાં રહેલા આ માને જાણીને મનુષ્ય કદાપિ મૃત્યુ ન થાય એવી શુહાત્મદશાને પામે છે. મેક્ષરૂપમાર્ગ તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના પરમેશ્વરપદ, મોક્ષપદ પામવા માટે અન્યપન્થ નથી. ચંદ્ર સૂર્ય ગ્રહાદિકથી વિશ્વને પ્રકાશ થાય છે. સૂર્યના જે પ્રકાશી આત્મા છે. કોટ સૂર્ય અને ચંદ્રાદિકથી આત્માપર પ્રકાશ થતું નથી, અર્થાત સૂર્ય વગેરે આત્માને પ્રકાશવા શક્તિમાન થતા નથી અને આત્મા તે સૂર્ય ચંદ્ર વગેરે સર્વનું જ્ઞાન કરી શકે છે. આત્મા વિના સૂર્ય ચંદ્રાદિકનું જ્ઞાન થતું નથી માટે આત્મા જ સૂર્ય વગેરેને પ્રકાશવા શક્તિમાન થાય છે. સર્વ તેજનું પણ તેજ આત્મા છે. મનવાણી કાયાસર્વવિધ કાલકને પ્રકાશક આત્મા છે. એવા આત્માના જ્ઞાનને આત્મામાં મહના અનેક પડદાએ છેદીને પ્રગટાવવું તેજ એકમેક્ષ માર્ગ છે. શ્રીયશોવિજયઉપાધ્યાય કહે છે કેज्ञानदशा जे आकरी, तेह चरण विचारो, निर्विकल्प उपयोगयां, નહીં કર્મનો વારો, | આત્માની શુદ્ધ જ્ઞાનદશા તેજ ચારિત્ર છે. મનમાં રાગદ્વેષના સંકલ્પવિક૯પ ન ઉઠે અને શુહબ્રહ્મમાં લયલીન થઈ જવાય અને જેમાં કર્મને ચાર નથી એવી જ્ઞાનદશા તે પરાવિદ્યા છે. શ્રીમચિદાનંદજી કહે છે કે-નયામંmનિલે વિવારત, पूर्वप्ररथाकेगुणहेरी, विकल्पकरतत्यागनविषाये,निविकल्पते हेतभयेरी. શરણાગાગવા તે, સાતનય અને તેના અસંખ્યન ભે, ચારનિક્ષેપ અને સપ્તભંગીને વિચાર કરતાં ચૌદપૂર્વધા પછી ગયા અને ન નિક્ષેપ ભંગીઓને વિચાર કરતાં હે પરમેશ્વર !! હા
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ વરૂપને પાર પામ્યા નહીં માટે હે પ્રભે!!! મનના સંકલ્પ વિકલ્પ શમે એવા નિર્વિકલ્પજ્ઞાનની પ્રીતિ ધારૂછું. ન નિક્ષેપસપ્તભંગીનું જ્ઞાન તે પરાવિદ્યા છે અને તેથી થતું ધ્યાન તેથી તે અનુભવ તે વિકલ્પજ્ઞાન છે, તેના સર્વ સંક૯પવિકલ્પ શમતાં લકલેકપ્રકાશક કેવલજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત્ આત્મા પરમાત્મારૂપ પરમાનંદ અમૃત અવ્યયરૂપ બને છે, એવી દશાને પ્રાપ્ત કરાવતારી તરતમઅસંખ્યદવાળી તથા આત્માનુભવ કરાવનારી પરાવિધાની ઉપાસના કરવી.
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अन्यदेवाहुर्विद्यायाऽन्यदाहुर विद्यया। इतिसुश्रुमधीराणां ये न स्तद्विचचक्षिरे ॥१०॥ विद्याञ्चाविद्याश्च यस्तद्वेदोभयसह । अविद्याया मृत्युंती विद्ययाऽमृतमश्नुते ॥११॥
શબ્દાર્થ–બુદ્ધિમાને વિદ્યા અને અવિધાનું ફલ ભિન્ન ભિન્ન જણાવે છે એમ બુદ્ધિમાનું વચન સાંભળ્યું છે. જેઓ અમારા પ્રતિ વિસ્તારથી કહેલું છે. જે અવિદ્યા અને વિદ્યાને અપેક્ષાએ જાણે છે તે અવિઘાનું વા વિદ્યાથી મૃત્યુ તરીને વિદ્યાનું અમૃત અર્થાત્ આત્મવિઘાવડે આત્માનંદરૂપ અમૃત પામે છે.
અનુભવાઈ–ઉપરના મંત્રના વિવેચનમાં વિદ્યા અવિઘાનું અનુભવવરૂપ પ્રકાશવા વિવેચનથી પ્રયત્ન કર્યો છે, તેથી બ્રણજિજ્ઞાસુઓ અવિઘાના ફલરૂપ મૃયુને જાણીને વિઘાવડે મૃત્યુને નાશ કરી વિદ્યાના ફલરૂપ આત્માનું પૂર્ણ કેવલજ્ઞાન અને પૂર્ણ સાયિક આનંદને પામે છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. જે ઉપર્યુક્ત વચનમાં શંકા કરે છે તે સંશયી છે તે નષ્ટ થાય છે. સંશવાર વિનયરિા સંશયાત્મા નાશ પામે છે. અજ્ઞાનીઓ જયાં સુધી શુભ ધર્મ કર્મની યોગ્યતાના અધિકારીઓ છે અને આત્મજ્ઞાનરૂપ પરાવિદ્યા જાણવાના અધિકારી ન બન્યા હોય ત્યાં સુધી તેવા અજ્ઞાની બાળજીવોને ધર્મક્રિયાકર્મના ત્યાગને ઉપદેશ ન આપે. ગીતામાં કહ્યું છે કે વૃદ્ધિ જનતજ્ઞાનાં કર્મ સંગના કર્મ કરનારા કર્મસંગી એવા અજ્ઞોની બુદ્ધિમાં ભેદ ન કર, કારણ કે તેથી તે જ્ઞાની બનતા નથી અને ધમ્ય ક્રિયાકર્મથી ભ્રષ્ટ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું છે કે ના વિચારીબં, ગાળો શિયા, તો , વાવાળો સબંધો ? ક્રિયાથી હીન એવું શુષ્કજ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનથી ક્રિયાકર્મ હણ
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ થયું છે તે પર દૃષ્ટાંત કહે છે. એક વનમાં આંખે દેખનાર પણ પાંગળો જ્ઞાની રહેતું હતું અને એક પગે ચાલનાર પણ આંખે અંધ રહેતું હતું. એકદા વનમાં અગ્નિ સળગી ઉઠશે, તેમાં પાંગળે અને આંધળે બળીને ભરમીભૂત થૈ ગયા, એક નગરમાં એક અંધ રહેતું હતું અને એક પાંગળું રહેતું હતું. બન્નેને પરસ્પર પ્રેમ હતું અને એક બીજાની ઉપયોગિતા સમજતા હતા, એકદા નગરમાં આગ લાગી, તે પ્રસંગે બન્નેએ સંપ કર્યો. આંધળાએ પિતાના ખભા પર પાંગળાને બેસાડ, પાંગળાએ અંધાને પિતાની આંખથી માર્ગ જણાવ્યું અને તે પ્રમાણે ચાલવા. લાગે અને તે બન્ને અગ્નિથી બચી ગયા, અને અન્ય નગરમાં પ્રવેશ કરી સુખી થયા. તે પ્રમાણે કર્મ અને જ્ઞાન બનેને જે ભજે છે તે મોક્ષ પામે છે. જ્ઞાતિમાં પાક (તરવાળે સુત્ર) જ્ઞાન અને ક્રિયા બેની આરાધનાથી મેક્ષ છે. દેશથકી મોક્ષની આરાધક ક્રિયા છે અને સર્વથી આરાધક જ્ઞાન છે. કેટલાકના મતની. પરિભાષાએ કર્મને અવિધા કહેવામાં આવે છે અને ઉપાસના ભક્તિને વિદ્યા કહેવામાં આવે છે. એકાંતે ક્રિયાવાદમાત્રથી મુક્તિ નથી અને એકાંતે વિદ્યાવાદમાત્રથી મુક્તિ નથી. બંનેની અપેક્ષાએ ઉપગિતા સમજી સ્વાધિકારે વર્તવું. જેમ જેમ આત્મઉચ્ચતા પ્રગટે છે તેમ તેમ નિલેપભાવે અકર્તાભાવે કર્તવ્ય કર્મો કરાય છે. બાહ્યકર્તમાં શુભાશુભવૃત્તિબુદ્ધિ રહેતી નથી અને આમાના શુદ્રોપગે સમભાવ પ્રવર્તે છે, ત્યારે જેમ આંબાની સાખ સ્વયમેવ પાકીને હેઠે પડે છે તેમ સ્વયમેવ બાહ્ય ક્રિયાઓથી નિવૃત્તિ થાય છે તે કાલે ક્રિયાવાદબુદ્ધિ રહેતી નથી. પૂર્વ કર્મ ઉદયપગે શુભાશુભકર્મફલ ભોગવવામાં સાક્ષીભાવ વર્તે છે અને બાહ્યજડપદાર્થોમાં ગ્રહણની વા ત્યાગની ઈચ્છા રહેતી નથી ત્યારે નિષ્કામભાવે બાહ્યકરણ થાય છે. સર્વકર્તવ્યકર્મથી નિવૃત્તિ
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા લેકવ્યવહાર પરમાર્થ કલ્પની અર્થાત ફની દૃષ્ટિએ ઉપદેશાદિ પ્રવૃત્તિ થાય છે અને થતી પણ નથી એવી દશાવાળ આત્મા સર્વ કર્તવ્યકમ કરતે છતે નિષ્ક્રિય છે. અશુભ કર્મોથી નિવૃત્ત થઈને પાતુ અનાસક્તિથી શુભકર્મો કરવાં. પશ્ચાત કટ જેમ કાંટાને કાઢીને મુક્ત થાય છે તેમ નિષ્કામ ક્રિયાથી મેહનીય આદિકને દૂર કરવા અને પાત્ કાર્ય સિદ્ધિ થતાં શુભક્રિયાઓથી પણ મુક્ત થવું. પૂર્ણજ્ઞાન દશા પકવ થતાં આપોઆપ ધર્મક્રિયાઓથી પણ નિવૃત્તિ થાય છે. દેવલોક અને મનુષ્યના ભવનાં સુખ ભોગવવાની બુદ્ધિ તે વિદ્યા છે. અવિદ્યાની પેઠે એવી વિદ્યાને પણ ત્યાગ કરે, એમ પણ કેટલાક જ્ઞાનીઓને મત છે. અવિદ્યાના પેઠે વિઘામાં થતી આસક્તિને ત્યાગ કરે. અવિદ્યાના મેહની પેઠે વિદ્યાને મેહ પણ અંધકાર છે. વિદ્યાના અહંકારથી પણ ભવ બ્રમણ છે. વિદ્યાને અહંકાર અને વિદ્યામાં મમતા ભાવ તે ત્યાજ્ય છે. શાઓમાં મમતા ભાવ તે પણ મૂચ્છ પરિગ્રહ છે. ઉપાધ્યાય શ્રી યશવિજયજીએ કહ્યું છે કે--જ્ઞાન ધ્યાન હયારે, તરગણુતારા, सलुणे, छोडे सम प्रभुता लहे, मुनिपण परिग्रहवंत, सलुणे-परिग्रहમમતા પરિવો. જ્ઞાનરૂપ ઘોડા અને ધ્યાનરૂપ હાથી અને તપ જપ અને કૃતરૂપ સેનાવડે અહંકારી બનેલા મુનિ પણ પરિગ્રહવિત છે, તે જ્યારે હું જ્ઞાની, ધ્યાની, તારવી આદિરૂપ થતું મમત્વ ત્યાગે છે ત્યારે તે પરિગ્રહ રહિત થાય છે. અવિદ્યામાં તથા વિદ્યામાં થત રતભાવ-આસક્તિભાવ તેજ અજ્ઞાન મેહ છે, માટે અવિવામાં અથત કમમાં થતી આસક્તિ અને વિદ્યા અર્થાત્ જ્ઞાન ઉપાસનામાં થતી આસક્તિ–મેહ ત્યાગતાં આત્મજ્ઞાની અવિવાનું મૃત્યુ તરીને વિદ્યાનું આનંદરૂપ અમૃતત્વ પામે છે, એમ સાપેક્ષદષ્ટિએ જાણવું. અવિઘામાં અને વિદ્યામાં સાપેક્ષસમભાવ પ્રવર્તતાં આત્માની શુદ્ધિ થાય છે. આત્માતે વસ્તુતઃ અવિઘાથી અને વિદ્યાથકી
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યારે છે. મન સુધી અવિદ્યા અને વિદ્યાને સંબંધ છે. આત્મામાં ઉંડા ઉતરતાં કેવલજ્ઞાન પ્રગટતાં અવિદ્યા અને વિઘાને સંબંધ રહેતા નથી. પણ હમ આદિ હિંસા કર્મો કે જેથી પરમેશ્વર પ્રસન્ન થતું નથી અને જે સંઘ સમાજ તથા ધર્મદૃષ્ટિએ પશુહેમાદિ કર્મો કરવા યોગ્ય નથી તે કર્મ કરવાં તે અવિદ્યા છે પણ આત્મજ્ઞાન હિતાર્થ, પ્રજારાષ્ટ્ર, સમાજ સંધ, ધર્મ હિતાર્થે દેશકાલાનુસાર યોગ્ય કર્તવ્યને ગૃહસ્થાશ્રમમાં તથા ત્યાગાશ્રમમાં અંતરાત્માની પ્રેરણાથી નિષ્કામપણે કરવા તે વિદ્યા છે. સંસારમાં જ્યાંસુધી શરીર છે ત્યાં સુધી તેની કંઇ કંઇ પ્રવૃત્તિ થયા કરે છે, અને કાયાથી, વાણીથી, મનથી કંઇને કંઇ પ્રવૃત્તિ કર્યાવિના છૂટકે થતું નથી. પરંતુ તે સર્વે કર્તવ્ય કર્મોને ઉપયોગિતાની દૃષ્ટિએ પરમાત્મા પંથમાં વહેતાં કરવાં અને પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ ચેય રાખીને નિષ્કામપણે કરવાં તે વિદ્યા છે, કારણ કે તેથી કર્તવ્ય કર્મો કરતાં અંતમાં નિલે પદશા રહે છે અને દેવગુરૂધ સંઘની સેવાભક્તિના પરિણામે આત્માની ઉન્નતિ થયા કરે છે. ગૃહસ્થ ચતુર્થગુણસ્થાનમાં અને પંચમગુણસ્થાનકમાં સ્વાધિકારે દેવગુરૂધમની આરાધના સેવાભક્તિ કરે છે અને ગહરથ એગ્ય વ્યાવહારિક સામાજિક રાષ્ટ્રીય કર્તવ્યને કરે છે. અને આગળની ગુણસ્થાનકની ઉચ્ચ ઉચ્ચ ભૂમિ તરફ વિઘાગે ગમન કરે છે અને આત્માની ઉન્નતિ તથા વિશુદ્ધિ કરે છે. પ્રથમ મિથ્યાત્વગુણરથાનમાં અવિજ્ઞા અર્થાત અજ્ઞાનથી કમે-કાર્યો થાય છે. અવિદ્યા–અજ્ઞાનદૃષ્ટિથી બાહ્યકાર્યોને કેટલાક વિદ્વાન અવિદ્યા કહે છે, પરંતુ વસ્તુતઃ બાહ્યકાર્યો તે બાહ્ય કાર્યોજ છે તે અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી. ફક્ત તેમાં અવિધા અને વિદ્યાના ઉપચાર આરોપ કરીને તેને અવિદ્યા વિદ્યા કહેવામાં આવે છે. વિદ્યાથી અર્થાત્ જ્ઞાનદૃષ્ટિથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેમાં આત્માની ઉન્નતિ થાય છે, અને આત્માની શાનાદિક
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
શક્તિયો ખીલે છે. આત્માનું અને અન્ય તત્ત્વનું સભ્યજ્ઞાન થયા પછી જે જે કાર્યાં થાય છે તે વિવેક પૂર્વક થાય છે અને આત્માની પરમાત્મદશા કરવી એજ મનુષ્ય જીવનના પરમ ધ્યેયના ઉપયોગ પૂર્વક થાય છે તેથી દેશકાલાનુસારે ગમે તેવાં કાર્યાં કરતાં છતાં પણ આત્માની ઉત્ક્રાંતિ થાય છે અને આત્માની પરમાત્મતા કે જે અદૃશ્ય (તિરાભાવે) છે તે પ્રકટાવી શકાય છે. એકવાર સભ્યષ્ટિ પ્રગટ્યા પછી આત્મા કદાપિમિથ્યાબુદ્ધિવાળા થાય તે પણ તે અવશ્ય પુનઃ સમ્યગજ્ઞાન પામી મેક્ષ પામે છે, સભ્યજ્ઞાનીનાં સર્વ ગૃહસ્થદશાનાં કાર્યોં તથા દેવગુરૂધર્મ સેવાભક્તિનાં કાર્યો છે તે જ્ઞાનયુક્ત ગણાય છે અને અજ્ઞાનીનાં સર્વ કાર્યો છે તે અજ્ઞાન અર્થાત્ અવિધાયુક્ત ગણાય છે. જ્ઞાનીનાં અને અજ્ઞાનીનાં બાહ્યથી ખાનપાનઆદિ ક્ર તા એક સરખાં હોય છે પણ તેમાં અંતમાં રહેલ અજ્ઞાન અને જ્ઞાનદૃષ્ટિયોગે ભેદ પડે છે. અજ્ઞાની જે જે કાર્યો કરતા છતાં બધાય છે તે તે કાર્યો કરતા છતા જ્ઞાની નવીનકમથી અધાતા નથી અને પૂર્વભવમાં ખાંધેલ કર્મોની નિર્જરા નાશ કરે છે. જ્ઞાની—સાધનામાં અહંમમવૃત્તિથી બંધાતા નથી, તે કર્મો કરતા છતા સાધ્ય ધ્યેયને ભૂલતા નથી. નાળી ભૈન જિલ્લફ ।। જ્ઞાની ક્રમમાં લેખાતા નથી, તેને કંઇ કાર્યો કરતાં દેષો લાગે છે તો તે પશ્ચાત્તા પથી વિશુદ્ધ થાય છે તે પ્રતિક્રમણ કરી શુદ્ધ થતા જાય છે અજ્ઞાની જો ધાર્મિક કાર્યો કરે છે તે તે તેમાં રાગદ્વેષ કરીને નવીન ક્રમને ખાંધે છે. જૈનશાસ્ત્રામાં મિથ્યાત્વજ્ઞાનને અવિધા કહી છે તે પણ સભ્યજ્ઞાનરૂપ વિદ્યામાં કથંચિત્ નિમિત્ત કારણરૂપ થાય છે તેથી મિથ્યાત્વને પણ ગુણુસ્થાનક કચ્છ' છે અજ્ઞાનથી મૃત્યુ છે અને જ્ઞાનથી આનંદરૂપે અમૃતત્વ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનનું મૃત્યુ તરી જવુ' અને જ્ઞાનનુ' અમૃતત્ત્વ પ્રાપ્ત કરવું' તેજ મનુષ્યદેહને મુખ્ય ઉદ્દેશ છે. મનુષ્યજન્મનો ઉદ્દેશ એ છે કે આત્માને પરમાત્મ
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭ બનાવ, ગરમાયા નો, જો માળવો પરમધ્યમ ईमणुजम्मो विजाणह ॥१॥ जो अन्नाणीकम्म-खवेइकोडिवरिसेहि, सोनाणीतिहिगुत्तो, खवेइउसासमित्तण ॥१॥ सारिसंवज्जकम्मेण अन्नाणीणयनाणीणं । दिहीपरिणामभेएण-भेओभवइअंतरो ॥१॥ આત્માને પરમાત્મા જે કરે છે તે મનુષ્ય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે મનુષ્ય જન્મને જાણ. અજ્ઞાની કેટિવર્ષ પર્યત તપ, જપ, વ્રત, ધર્મક્રિયાથી જે કર્મ ખપાવે છે તેટલાં કમ તે જ્ઞાની ખરેખર ત્રિગુણિએ ગુમ થઈને એક શ્વાસમાં ટાળે છે. જ્ઞાનીઓનું અને અજ્ઞાનીઓનું બાહ્યકર્મોથી તે સરખાપણું છે પણ જ્ઞાનષ્ટિએ પરિણામની અપેક્ષાએ જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં ભેદ છે. શાનીની સમ્યગુદૃષ્ટિ હોય છે ત્યારે અજ્ઞાનીની મિથ્યાષ્ટિ હેય છે. જ્ઞાનીના આશય–પરિણામ શુદ્ધ ઉચ્ચ અને સવળા હોય છે અને અજ્ઞાનીને અશુદ્ધની અવળા હેય છે, તે નિરપેક્ષદૃષ્ટિએ કર્મ કરે છે તેથી અજ્ઞાનીની ક્રિયાઓ મેટા ભાગે અનન્ય, વિષ અને ગરબાનુણાનમાં સમાય છે, સમજ્યા વિના ગાડરિયાપ્રવાહે અન્ય મનુષ્ય કરે તેમ પ્રવાહમાં તણાઈને ઉદેશવિના જે જે કર્મો કરવાં તે અનન્યકર્માનુષ્ઠાન છે. અજ્ઞાનયુક્ત યથાપ્રવૃત્તિકરણાગે અનેક જન્મમાં એવાં અનન્યકર્માનુષ્ઠાન કર્યો અને લેકે ચાલે તેમ વર્તવામાં આવ્યું પણ તેથી આત્માની આંતરિક જ્ઞાનાદિગુણેની શુદ્ધિ થઈ નહીં. મનુષ્યભવની ચક્રવર્તી આદિ પદવીઓનાં સુખ માટે જે જે ધર્મક્રિયા કર્મો, વ્રત, તપ જપ વગેરે કરવામાં આવે છે તે વિષ ક્રિયાઓ છે. મનુષ્યભવના ભેગેની પ્રાપ્તિ માટે પરમાત્માની, દેવદેવીઓની જે ઉપાસના કરવામાં આવે છે તે અવિધા યુક્ત વિષ ક્રિયા છે, તેથી વિષની પેઠે મનુષ્ય જન્મની હાનિ થાય છે અર્થાત મૃત્યુ થાય છે. સંસારમાં વારંવાર એવા મનુષ્યભવની પદવી સુખમેહ અવતારે લેઈ જન્મવું અને મરવું
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહદશામાં
થાન, સમાધિમાન અને ભાજપ
પડે છે. દેવલોકના સુખને માટે જે જે વ્રત તપ જપ ધમાંનુણાનેએ સકામભાવે કરવામાં આવે છે તે ગરલાનુષ્ઠાન અવિદ્યા કર્મ છે. એક દેડકાના હજારે ચર્ણ કટકામાંથી વર્ષગે હજારે દેડકાં થાય છે, તેમ તેવી મેહસકામભાવનાથી વારંવાર જન્મ લેવા પડે છે, તેથી અનન્ય, વિષ અને ગરલાનુષ્ઠાનને અવિધામાં–અર્થાત અજ્ઞાનમાં ગયાં છે અને જ્ઞાનપૂર્વક કમને હેય અને ઉપાદેયના વિવેકથી જાણીને સ્વાધિકાર નિષ્કામભાવે પરમાત્મપદને લક્ષ્યમાં રાખી ગૃહસ્થદશામાં તથા ત્યાગદશામાં કર્મો કરવા તે હેતુ ક્રિયા છે. દેવગુરૂ, ધર્મ, વ્રત, ધ્યાન, સમાધિઆદિની સ્વાધિકારે ગૃહસ્થ અને ત્યાગીઓ જે જે ક્રિયાઓ કરતા છતા આત્માના અમૃતરસને સ્વાદ પામે છે અને જે જે ધર્મક્રિયાઓ કરીને મિક્ષપદ, પરમાત્મપદ પામે છે તે અમૃત દિયા-કર્માષ્ટાન છે. જ્ઞાનના ઉપગથી, વિદ્યાથી તહેતુ અને અમૃત ક્રિયા થાય છે માટે તે બેને વિદ્યામાં સમાવેશ થાય છે. કર્મ, ભક્તિ ઉપાસનાની સર્વ પ્રવૃત્તિને-કમને જ્ઞાની કરતે છતે મુકત શુદ્ધ બુદ્ધ સિદ્ધ થાય છે. અવિદ્યાને અર્થ-કર્મ ગ્રહાય છે તે દૃષ્ટિએ સત ક્રિયા વડે મૃત્યુને તરીને અને વિધા અર્થાત્ જ્ઞાનવડે આત્માનંદરૂપ અમૃતને જ્ઞાની પામે છે એવો જ્ઞાનીઓએ ભાવ ગ્રહણ કરવ, જ્ઞાન પૂર્વક કર્મ કરવાથી ક્રિયાવડે કર્મને નાશ થાય છે. તત અને અમૃતક્રિયા, એ બેક્રિયાઓ છે તે જ્ઞાનીને હોય છે. ધમ્મકર્મો તે જ્ઞાની અને અજ્ઞાનીને બાહ્યતઃ એક સરખાં હેય છે, તે પૂર્વે જણાવ્યું છે. ફક્ત તેમાં અજ્ઞાનથી વિષગરલત્વ હોય છે અને જ્ઞાનથી તÈતુ અમૃતત્વ થાય છે. જ્ઞાની ચોગ્ય ધર્મ કર્તવ્યને કરે છે પણ તેને ઉદ્દેશ પરમાત્મપદની પ્રાપ્તિને હેય છે તેથી તે જ્યારે ત્યારે મોક્ષને પામે છે. જ્ઞાની આ સંસારમાં વ્યવહારથી કર્તવ્યને કરે છે પણ તે અંતમાં સવથી ભિન્ન પિતે આત્મા છું એ સતત-ઉપગ રાખ્યા કરે
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
તેથી તે દુનિયાની સર્વ બાબતોમાં નિલેપ રહ્યા કરે છે. જેમ નાટકિયે એક રાત્રીમાં રાજા રંક વગેરેના દશબાર વે ભજવે છે, નવ રસનું પાત્ર બને છે તેથી પ્રેક્ષકેને આનંદ થાય છે, તે હસે છે, રૂવે છે, પણ તે પિતાને સર્વવેષ દિયાદિથી ન્યારે માને છે તેથી વસ્તુતઃ તે જે વેષ ક્રિયા કરે છે તેમાં હર્ષશોક રાગદ્વેષથી લપાતે નથી, તેમ આત્મજ્ઞાની આ વિશ્વમાં કર્મના મેગે શુભાશુભ અનેક વિચિત્ર નાટ કરે છે, અનેક પ્રકારની ક્રિયા પ્રવૃત્તિ કરે છે પણ અંતમાં તે સર્વ કર્મ નાટક પ્રવૃત્તિથી પિતાને ત્યારે માને છે અને આત્માના આનંદથી તટસથે બની મરત રહે છે તથા ધર્મ સાધન કમેનેધર્મ ક્રિયાઓને કરે છે પણ તેમાં રાગદ્વેષ કરતું નથી તેથી દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર ક્રિયા, સંયમ, તપ, ધ્યાન ક્રિયાથી મેહરૂપ મૃત્યુને તરી જાય છે. અનેક ભવનાં મયુને તરી જાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે તે ઉત્સર્ગ તથા અપવાદ માર્ગને જાણી યથાગ્ય ધર્મને કરે છે પણ જ્ઞાનના પ્રતાપે અંતસ્માં કર્તાક્તાભાવને ધારતે નથી તેથી તે અંતથી નિષ્ક્રિય બની સંસાર મૃત્યુને તરી જાય છે. ક્રિયા કરતાં અશુભ પરિણામ વર્તે છે તે પાપ બંધાય છે અને શુભ પરિણામ વર્તે છે તે પુણ્યને બંધ થાય છે અને શુદ્ધ પરિણામ વર્તે છે તે જીવતાં મુક્તદશા વતે છે. પાપનું ફલ દુઃખ છે અને પુણ્યનું ફલ સુખ છે. શુદ્ધ પરિણામ ફલ આત્માનંદ છે. તમે ગુણવૃત્તિથી જે ક્રિયા કર્મ થાય છે તે તમગુણ કર્મ છે અને રજોગુણવૃત્તિથી રજોગુણ કર્મ કહેવાય છે અને તે કર્મો જે સાત્વિગુણવૃત્તિથી કરવામાં આવે છે તે સાત્વિકકર્મ કહેવાય છે. તમોગુણ અને રજોગુણવૃત્તિને અનુક્રમે ત્યાગ થાય છે, તે ગુણ વૃત્તિથી ઝાડુવાળવાનું કાર્ય થાય છે અને તે ગુણ વૃત્તિથી પણ થાય છે અને તેજ કાર્યને સાત્વિકવૃત્તિથી પણ કરી શકાય છે. તમે ગુણવિદ્યા, રજોગુણુવિધા,
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ અને સત્વગુણવિદ્યા એમ વિઘા પણ ત્રિધા છે. ગુણ તમે ગુણ વૃત્તિ અને વિદ્યાને ત્યાગ કરીને સાત્વિકવૃત્તિ અને સાત્વિકવિવાથી જે ધમ્ય કર્મ પ્રવૃત્તિ થાય છે તે તહેતુ અને અમૃતાનુષ્ઠાન છે. સાત્વિકવિદ્યાવૃત્તિથી આગળ જતાં આત્માનંદરૂપ અમૃતને સાક્ષાત્કાર થાય છે. સાત્વિકકર્મ અને સાત્વિકવિદ્યામાં સાત્વિક મેહ જ્યારે રહેતા નથી ત્યારે આત્મા તેજ એક ક્ષણમાં પરમાત્મપદ પામે છે. તમો ગુણ કર્મ અને સાત્વિકકર્મમાં અહંમમત્વભાવથી રહિત થે જ્યારે જ્ઞાનીઓ વર્તે છે ત્યારે તે સર્વ આવરણથી મુક્ત પરમાભારૂપ બને છે. એમ પ્રભુ સર્વજ્ઞ મહાવીર પરમાત્માનાં ઉપદેશેલાં આગમાં સારી રીતે સમજાવવામાં આવ્યું છે. એકલી વિદ્યા અને એકલી અવિધા અર્થાત ક્રિયાથી મુક્તિ નથી પણ બન્નેના સંગથી મુક્તિરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. ક્રિયાના બાહ્ય સૂક્ષ્મ
ધ્યાનાદિક અનેક ભેદ છે અને વિદ્યા પણ ઉપર ઉપરની ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિમાં ઉચ્ચ ઉચ્ચ વિશુદ્ધ થતી જાય છે. મન, વાણી, કાયાની ધમ્મક્રિયા તેજ ગ છે અને મનસંબંધ પર્યત શબ્દ શાસ્ત્રની વિદ્યા છે તથા માનસિક સાવિકજ્ઞાન છે. સાત્વિકજ્ઞાનબુદ્ધિને પણ મગ સુધી સંબંધ વર્તે છે, સાત્વિકજ્ઞાનબુદ્ધિથી ભિન્ન અને પૂર્ણ વિશુદ્ધ એવું આત્માનું કેવલજ્ઞાન છે તે સાત્વિકવિદ્યાના બળે ધ્યાનરૂપ ક્રિયાથી પ્રાપ્ત થાય છે અને તેથી ક્ષાયિક પૂર્ણાનંદ કે જે પ્રગટ્યા પછી કદાપિ નષ્ટ થતું નથી તેની પ્રાપ્તિ થાય છે. વ્યવહાનિયથી ક્રિયાની અને નિશ્ચયનયથી જ્ઞાનની મુખ્યતા સિદ્ધ થાય છે.
વ્યાવહારિક ધર્મોકિયા છે તે માતા સમાન ઉપકારિણી છે અને નિશ્ચય આત્મજ્ઞાન છે તે પિતાની પેઠે ઉપકારી છે. ધર્મક્રિયાથી જન્મજરા મૃત્યુને નાશ થાય છે અને જ્ઞાનવડે આત્માનંદરૂપ અમુતની પ્રાપ્તિ થાય છે માટે બેની હઠ કદાહરહિત સાપેક્ષદૃષ્ટિથી સાધના કરવી. કર્મક્રિયાના મહી બની વિદ્યાની ઉત્થાપના ન કરવી
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ તથા જ્ઞાનના મેહી બની ભક્તિસેવાની ઉત્થાપના ન કરવી. વિદ્યાના મહી બની શુષ્કજ્ઞાની ન બનવું એમ સ્યાદ્વાદદૃષ્ટિથી વર્તતાં આત્માની પૂર્ણ વિશુદ્ધિ થાય છે અને વિશ્વકના કલ્યાણમાં સહાયક બની શકાય છે. ત્રિગુણ માયાથી પર એ આત્મા આપઆપ પ્રભુરૂપે પિતાને કેવલજ્ઞાનથી દેખી શકે છે અને પરમાત્મા પરમેશ્વર મહાવીરરૂપ પરબ્રહ્મપદ પામે છે. એ પ્રમાણે ઉપરના બે મંત્રને અનુભવ સમજાય છે તે લખે છે.
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
અષતઃકરિશસ્તિ ડરતિકુપાતો ततोभूयइवतेतमो य उ सम्भूत्याप्रताः ॥१२॥ अन्यदेवाहुः सम्भवा दन्यदाहुरसम्भवात् । इतिसुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१३॥ संभूतिञ्चविनाशश्च यस्तद्वेदोभय सह विनाशेन मृत्युतोर्खा संजूत्याऽमृतमश्नुते ॥ १४ ॥
શબ્દા–જેઓ અસંભૂતિને ઉપાસે છે તે અન્વતમમાં પ્રવેશ કરે છે તેથી પણ જેઓ સંભૂતિમાં આસક્ત છે તેઓ તેનાથી વિશેષ અંધકારમાં પ્રવેશ કરે છે. કેટલાક અસંભૂતિથી સાધ્યસિદ્ધિ માને છે અને અન્ય સંભૂતિથી સિદ્ધિ માને છે એમ એકેક પક્ષને રવીકારીને અન્યનું ખંડન કરે છે એમ ધીરેએ અમારી આગળ સારી રીતે વ્યાખ્યાન કરી જણાવ્યું છે. સંભૂતિ અને વિનાશ એ બેને સંગ થતાં બેની સહાયથી વિનાશવડે મૃત્યુ તરીને સંભૂતિથી લેકે અમૃત પદને પામે છે.
અનુભવાર્થ—અસંભૂતિ અને સંભૂતિના અનેક અપેક્ષાએ અનેક અર્થ થાય છે. આત્માની પરમાત્મતાપૂર્ણ શુદ્ધ બ્રહ્મદશા પ્રાપ્ત કરવામાં જે જે નિમિત્તે કારણે છે તે દેહ, પુણ્ય, સાત્વિક બુદ્ધિ, સાત્વિક ભક્તિ, સાત્વિકકમ, મનુષ્યજન્મ, વગેરે અસંભૂતિ છે, દેવલોકગતિ, આદિ અસંભૂતિ છે અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા વ્રત, તપ, જપ, વ્યવહારચારિત્ર, નીતિ, છાઘરિક આત્મલબ્ધિ, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન, દેશ વિરતિ, સર્વ વિરતિ, ધ્યાન અને સમાધિ તે સંભૂતિ છે. મન, વાણું, કાયા, પુલપર્યાયરૂપ પ્રકૃતિ ઈત્યાદિ સર્વ વિનાશી હેવાથી અસંભૂતિ છે. આત્માને પરમાત્માદશા પ્રાપ્ત કરવામાં પુણ્યકર્મ, દેહ વાણી, લક્ષ્મી, સત્તા, સેવા ભક્તિ વગેરે જેટલાં નિમિત્તે કારણે છે તેને જડપુદગલ દ્રવ્યમાં
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
સમાવેશ થાય છે અને પુદ્ગલપાઁયા છે તે વિનાશી અસ`ભૂતિ છે. મનુષ્યલોક, સ્વર્ગલોકનાં સુખ છે તે આત્માની અપેક્ષાએ અસ ભૂતિ છે. મનુષ્યભવનાં અને સ્વર્ગનાં સુખ ક્ષણિક છે, પુણ્ય પણ ક્ષણિક છે. મનુષ્યગતિમાં મનુષ્યને અને ચારનિકાયના દેશને પુણ્યવર્ડ અનેક પ્રકારનું પૌદ્ગલિક સુખ પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં વાસુદેવ, બળદેત્ર, અને ચક્રવતિયાને પચેન્દ્રિયવિષયભાગાનું અનેક પ્રકારનું સુખ હોય છે. મનુષ્યભવમાં સથકી અનતગુણુ પુણ્યવ'તતીર્થંકરભગવાન ઢાય છે તેમને પુણ્યાનુ બધી પુણ્યધના વિપાકથી અનંતગણુ પૌદ્ગલિકસુખ હાય છે. મનુષ્યા પૈકી કેટલાકસિયોગીમુનિવરોને અનેક અનેક પ્રકારની લમ્બિયા પ્રગટે છે, ચાગથકી અષ્ટ સિÇિાની અને નવિધિયાની પૌદ્ગલિક ૠદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેથી પૌલિક સુખને પાર રહેતા નથી. પુણ્યના યોગે પુત્ર, સ્ત્રી, ધનઋદ્ધિ શરીરની ઉત્તમતા, આરાગ્યતા, બળબુદ્ધિ પરાક્રમની પ્રાપ્તિ થાય છે. પુણ્યથી પ્રીતિ, પ્રતિષ્ઠા, શાંતિ તથા ઇચ્છિતવતુઓને સયોગ પ્રાપ્ત થાય છે. પુણ્યયેાગે રાજા, ધનવત, શ્રેષ્ઠ વગેરેના કુળમાં જન્મ થાય છે. સાધુ સાધ્વીની સેવાભક્તિ કરવાથી તથા સાધુઓ, ઉપાધ્યાએ, જ્ઞાની, ગુરૂને સુપાત્રદાન દેવાથી આત્માની સાથે પુણ્યના બંધ થાય છે અને તે પુણ્યનો ઉદય થતાં અનેક પ્રકારનાં પૌલિક સુખા મળે છે. દૈયા, દાન, તપ, જપ, વ્રતાદિકથી શુભભાવયોગે પુણ્યના અંધ થાય છે. Rsિ'સા, જૂઠ, ચારી, વ્યભિચાર, દારૂપાન, માંસ ભક્ષણ, દુષ્ટ કષાય, અને અધર્માચારથી પાપના બંધ થાય છે, દેશિવરતિ અને સવિરતિચારિત્રપાલનથી શુભાષ્યવસાયયેાગે ( શુભપરિણામે ) પુણ્યના બંધ થાય છે અને વિશેષપુણ્યથી દેવલાકનુ આયુષ્ય અધાય છે. તથા નિર્જરા થાય છે. દેવા ચાર પ્રકારના છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક, આ પૃથ્વી નીચે જીવનપતિ અને
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ દેવીઓને વાસ છે, ભુવનપતિના દેના ભુવને ઉપર વ્યંતરદેવ અને વ્યંતર દેવીઓને વાસ છે. ચંદ્ર સૂર્ય ગ્રહ, નક્ષત્ર અને તારાઓ છે, તેઓનાં વિમાને બાહરૂથી દેખાય છે તે વિમાનેમાં મનુષ્પાકાર જેવા દે અને દેવીઓ રહે છે. બુધ, બૃહસ્પતિ, શુક્ર, મંગલ વગેરે
તિષિદેવેન બાહિરથી દેખાતા વિમાને મળે તિષીદ. અને દેવીઓ છે. મનુષ્યલેકથી ઘણાં ઉંચા બારદેવલેક છે, બારદેવલોકના વિમાનની ઉપર નવેયકનાં નવ વિમાને છે તે પર પંચઅનુત્તર દેવોનાં પાંચ વિમાને છે, પાંચ અનુત્તરવિમાનેપર સિદ્ધશિલા છે ત્યાં સિદ્ધોને વાસ છે. દેવકના દેવે પછી કંઈ તીર્થંકર નામકર્મીઓને મનુષ્યલોકમાં તીર્થકર તરીકે અવતાર થાય છે અને તે ધર્મને વારંવાર ઉદ્ધાર કરી તીર્થને સ્થાપે છે. સામાન્ય મનુષ્ય કરતાં દેવેને અનંતગણું પીગલિક સુખ હૈય છે. ઉપરઉપરના દેવોને કાયિકભેગો કરતાં માનસિકભગસુખ અનંતગણું વિશેષ હોય છે. નવયક અને પાંચ અનુત્તરવિમાનના દેવને ઉત્તરોત્તર શુક્લલેશ્યાનું પરમસાત્વિકપલ્સલિકસુખ અનંતગણું હેય છે અને તે મનથકી ભગવાય છે. કેક દેવોને મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન, સમ્યગદષ્ટિ હોય છે. અને કેટલાક મિથ્યાતી પણ હોય છે અનુત્તર વિમાની સમકિતી છે તે વિનાના બાકીના દે કેટલાક સમકિતી હોય છે અને કેટલાક મિથ્યાદષ્ટિ પણ હોય છે દેવલોકમાં રહેલા દે અને દેવીઓ પણ દેવકના પુણ્ય અને દેવગતિના આયુષ્યના ક્ષયથી મનુષ્યલેકમાં મનુષ્ય વગેરેના અવતારે ગ્રહણ કરે છે. પુનઃ પુણ્યકર્મ બંધ કરીને દેવેલેકમાં જાય છે પુનઃ તેઓ મનુષ્યલેકમાં અવતરે છે. શીળgણે પૃત્યુ વિસતિ તે દેવે દેવકમાંથી પુષ્યને ક્ષય થતાં મનુષ્યલકમાં આવે છે. દેવે વૈયિ દિવ્ય શરીરના ધારક હોય છે. દેવે અને દેવીઓ આકાશમાં
સમરિન લાલ કિતાને અને અને તે નાનું પરમ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૫
ઉડી જ્યાં જવુ' ક્રાય ત્યાં જઇ શકે છે, અને સ્વૈચ્છાનુસારે જેવાં જોઈએ તેવાં શરીરો ધારણ કરી શકે છે. દેવલોકના કદાપિ નાશ થતા નથી. દેવલાકમાં દેવા અને દેવીએ અનેક પ્રકારની ક્રીડા કરેછે. જેમ મનુષ્યાનુ' અત્યંત પુણ્યોદયથી દેવલોકમાં ગમન થાય છે તેમ કેટલાક મનુષ્યા અત્યંત પાપકર્મ કરીને નરકમાં જાય છે. સાત નરકા છે, પહેલી નરકના નીચે બીજી એમ એક બીજાની નીચે સાતે નરક છે. પહેલી કરતાં બીજી એમ ઉત્તરીત્તર નરામાં નારકી જીવાને અત્યંત દુ:ખની વેદના થાય છે. ક્ષણ માત્ર પણ તે શાંતિ ભગવી શકતા નથી. પશુપંખી જલચરજીવમાં પાપની મુખ્યતાએ દુ:ખલના ભાગ છે અને પુણ્યકર્મની ગૌણતાએ શાતાવેદની પણ હોય છે. મનુષ્યભવમાં પાપના ઉદ્દય સામાન્યત: ગૌણુ હોય છે તેથી સામાન્યતઃ દુઃખ હોય છે અને માટાભાગે પુણ્યના ઉદય ભાગવવાના હાય છે તેથી શાતાવેદનીય સુખની મુખ્યતા હોય છે તેમાં પણ સુખદુઃખ ભાગના અસંખ્યભેદ્ય તરતમયેગે પડે છે. તીર્થંકરા, ચક્રવતિ યા વગેરે ઉત્તમ મનુષ્યાના સમૂહ પુષ્પલ ભોગવે છે. અને પાપીમનુષ્ચા તથા કેટલાકમનુષ્ય પાપના ઉદયથી દુઃખ ભાગવે છે. પુણ્યથી લાભ, કીર્તિ, સન્માન, અને સર્વ પ્રકારની પૌદ્ગલિક સુખની સામગ્રી મળે છે અને જ્યાં દુઃખ પડે એવા સ્થાનમાં જન્મ થાય છે અને દુઃખ પડે એવી સામગ્રીઓના સ’યોગા અચાનક આવી મળે છે. પુણ્ય અને પાપની ચાંગી છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય, ૨ પુણ્યાનુબંધી પાપ, ૩ પાપાનુબંધી પુણ્ય,૪ પાપાનુબંધી પાપજે પુણ્યના ઉદય ભાગવતાં પુણ્યના બંધ થાય છે તે પુણ્યાનુબ’ધી પુણ્ય છે. જે જીવા વમાનમાં પુણ્યના ઉદયથી વિદ્યા, લક્ષ્મી અને શરીરની આરાગ્યતાથી પચેન્દ્રિય વિષયભાગને ભોગવે છે. (દુ:ખ રાગ અશાંતિથી મુક્ત છે ) તે પુણ્યભાક્તાજીવે જાણવા. જે જી પુણ્યના ઉદય ભાગવે છે અને વમાનમાં દયા, દ્વાન, પરોપકાર વ્રત,
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६ તપ, સંયમ, સેવાભક્તિ આદિથી પુનઃ પુણ્ય બાંધે છે તેનું પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. સમ્યગદૃષ્ટિ એવા પ્રભુભક્ત ધમજી પુણેદય ભોગવતા છતા પુનઃ પુણ્ય બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્ય છે. પુણ્ય ભેગવતાં છતાં પુણ્યનાં કર્મો કરવાં તે પુણ્યનુબંધી પુણ્ય છે. જે મનુષ્ય વર્તમાનમાં પાપના ઉદયરૂપ દુખ ફલને ભોગવે છે. લક્ષ્મી, સત્તા, આરોગ્યવિધા બુદ્ધિબલઆદિથી હીન હેય છે તેઓ સદગુરૂ સંતસમાગમથી બેધ પામે છે, પુણ્ય ફલ અને પાપ ફલને જાણે છે, અધર્મ અને ધર્મને જાણે છે. જળ તો અછત વાષકનેર I કર્ણની પ્રેરણાથી જીવ સ્વર્ગમાં જાય છે. પુણ્યકર્મ પ્રેરણાએ સ્વર્ગમાં જાય છે અને પાપકર્મ પ્રેરણએ નરકમાં જાય છે. કોઈ આશંકા કરે કે વેદમાં સ્વર્ગ નરક નથી તેને સ્વર્ગાદિ માટે ઉપરની શ્રુતિને આધાર છે. ગરદની ગાયત્રીના મંત્રથી સ્વર્ગ નરકની સિદ્ધિ થાય છે. ૩ રૂ યુવા સ્વાવતુર્વરેણ મરેવશ ધીમહિ વિરો સોના નવોરિયાત | હે પરમાત્મા તું ભરે ભુવર્ અને સ્વ અર્થાત સ્વર્ગલેકને કેવલજ્ઞાનથી વ્યાપનાર છે. સૂર્ય કરતાં શ્રેષ્ઠ છે અને દેવનું તેજ છે. હે પરમેશ્વર !!! લ્હારૂં અમે ધ્યાન ધરીએ છીએ. અમારી બુદ્ધિને ધર્મમાં પ્રેરે ! એ વેદ મંત્રથી સ્વર્ગાદિકની સિદ્ધિ થાય છે. દુઃખી મનુષ્ય ગુરૂને ઉપદેશ શ્રવણ કરી એમ વિચારે છે કે જે અમે પૂર્વભવમાં પુણ્ય કર્યા હતા તે આ ભવમાં સુખની સર્વ સામગ્રી પ્રાપ્ત થાત. રોગ, અનારોગ્ય, વિપત્તિ, પ્રતિકુલ સામગ્રી, લક્ષ્મી, અન્નાદિકને અભાવ ઇત્યાદિ ખરેખર પાપના ઉદયથી છે એમ નિશ્ચય જાણુને તેઓ પશુપંખી મનુષ્યની હિંસાને ત્યાગ કરે છે, સર્વ જીવની યથાશક્તિ દયા પાળે છે, સુપાત્ર ક્ષેત્રોમાં દાન વાપરે છે. સર્વજીને ધર્મમાં વાળવા માટે પુરૂષાર્થ કરે છે, સર્વજીવિના ભલા માટે મનવાણુકાયાથી પરમાર્થ કરે છે. અસત્યને ત્યાગ કરીને સત્ય બેલે છે, ચેરી, વ્યભિચાર કર્મને ત્યાગ કરે છે, અનેક
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
પ્રકારનાં તપ કરે છે, સંયમ પાળે છે, પ્રભુની અને સાધુગુરૂની ભક્તિ કરે છે, સકા કરતાં પ્રભુને હૃદયમાં રાખે છે. રાગી દુ:ખીના રોગો ટાળવાના અને સજીવેાની શાંતિના ઉપાચાને યથાશક્તિ આચરે છે. ણુ, દાખ, વ્યસનને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. સધની સેવાભક્તિ કરે છે, અનીતિના માર્ગ તજીને નીતિના માર્ગમાં વળે છે. દેશવિરતિ અને સ વિરતિચાગને સેવે છે. તેમ છતાં કૈંક આ ભવમાં તે પૂર્વ કર્મના ઉદયથી દુ:ખ ભાગવે છે. દુનિયાના લોકા તા એમ જાણે છે કે ધર્મીને ઘેર ધાડ અને પાપીના ધેર કુશલ, બિચારો ધમ કરે છે પણ પ્રભુ તેને દુઃખ આપે છે એમ અજ્ઞ મૂઢ લોકા કહે છે પણ તેઓ જાણતા નથી કે તે પુણ્યધર્માંકમ કરે છે પણ પૂર્વભવના પાપકર્મના ઉદયથી હાલ તે અલાભ, અશાંતિ, સંકટવિપત્તિ રાગાક્રિકથી દુ:ખ ભોગવે છે. ઇશુને યાહુદી લોકાએ ફાંસી ચઢાળ્યા હતા, તે તેના પૂર્વભવનુ પાપકર્મનું ફુલ હતું, સાધુ, સંત, મહાત્માઓ, ગૃહસ્થ, ભક્તો, વર્તમાનમાં રાગ વિપિત્તઆદિથી જે દુ:ખ ભાગવતા દેખાય છે તે પૂર્વભવનાં પાપકમ ઉદયમાં આવ્યાં છે તેનુ લ જાણવુ, એવા પુણ્ય કરનારા અને વર્તમાનમાં અશાતા વેદનારાઓને પુણ્યાનુબંધીપાપ જાણવું. મિથ્યાદૃષ્ટિમાર્ગોનું સારી લોકો તથા સભ્યજ્ઞાની મનુષ્યા વગેરે વર્તમાનમાં પાપની પ્રકૃત્તિના ઉદયને ભાગવે છે અને તેમ છતાં પુણ્યધમ કરે છે તેથી તેઓને પુણ્યાનુ બધી પાપ જાણવુ', જે જીવા વત માનમાં પુણ્યફલ ભાગવેછે. ધરબાર, હવેલી, રાજ્ય, લક્ષ્મી, માન, સન્માન, અને ઇષ્ટ વસ્તુઓની સામગ્રીથી સુખ ભોગવે છે. રાજા, શહેનશાહ, શ્રીમંત, સેનાપતિ, પ્રધાન, પ્રજાના પ્રમુખઆદિ અધિકારસત્તાને ભાગવે છે. ધનધાન્યાફ્રિકવડે ખાદ્યની શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, પ્રીતિ, જય, પ્રતિષ્ઠા પામે છે. ધન પુત્ર શ્રી કુટું’બ પરિવારના યોગે જડાન'માં મગ્ન રહે છે. ચક્રવર્તી
*
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
વાસુદેવ આદિ મેટી પદવીઓને પામે છે. સર્વ પ્રકારની સાહિબી ભાગવે છે. આહાર વિહારથી સુખી જીંદગી ગાળે છે પણ તે પુણ્યફલ ભોગવતા છતાં વર્તમાનમાં અનેક પ્રકારનાં પાપ કરે છે, પશુપ`ખ જલચર મનુષ્યેાની હિંસા કરે છે. પશુપખી વગેરેના શિકાર કરે છે, માંસ માટે અનેક પ્રાણીને મારે છે, મરાવે છે અને અનુમોદે છે. રાજ્યલક્ષ્મી માટે અનેક પાપયુદ્ધો કરીને નબળાં મનુષ્યાને મારી નાખે છે. દારૂ, વ્યભિચાર, ચારી, વગેરે પાપકર્માંને કરે છે. સ્વાર્થાદિકમાટે જૂહુ વધે છે, અને અનેક પ્રકારના પ્રપંચ, દગા, પાખંડે કરે છે. કુમારિકાઓ અને સતીઓનાં શીયલ લુંટે છે. નબળાં લોકાપર જૂલ્મ અન્યાય કરે છે. પ્રભુ સાધુ સંત ધર્મને માનતા નથી. અનીતિના વિચારો અને અનીતિનાં ક્રÆ કરવામાં પાપને માનતા નથી અને પુણ્યને માનતા નથી. ગરીબોનાં દુ:ખો ટાળતા નથી, ક્રોધ, અડુંકાર, કપટ, લાભ, કામ, નિંદા, આદિ દુષ્ટ વિકારેને સેવે છે. પુનઃ જન્મની માન્યતાના અભાવને માની નાસ્તિક બની પાપકર્મો કરવામાં જરા માત્ર પ્રભુથી ડરતા નથી, નિય વિચારાચારમાં જેઓ મગ્ન રહે છે, તે વર્તમાનમાં પૂર્વભવના પુણ્યાયથી જડસુખ ભોગવતા હતા વમાનમાં પાપનો બંધ કરે છે તેથી તે પુણ્યને પાપાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે. ગાઢમિથ્યાબુદ્ધિવાળા નાસ્તિક અજ્ઞાની જીવોને પાપાનુભ'ધી પુણ્ય હોય છે, તે પુણ્યની શક્તિથી અધબુદ્ધિયોગે પાપકર્મ બાંધી આગામી ભવમાં નરક તિર્યંચ અને અધર્મીમનુષ્યના કુલમાં જન્મી અનેક પ્રકારની પાપ પ્રકૃત્તિયાના લને ભાગવી દુ:ખી બને છે. મિથ્યાદૃષ્ટિચાગે પાપાનુબ'ધીપુણ્ય છે. વર્તમાનમાં ભાગવાતું તેવુ પુણ્ય તે તમેગુણી અને રજેગુણી પુણ્ય જાણ્યુ અને પુણ્યાનુબંધી પુણ્ય છે તેને સાત્વિકપુણ્ય જાવુ. પુણ્યના અનુબંધ ધરાવનારૂ' એવું મૃત માનમાં જે પાપ ભોગવાય છે. તે સાત્વિકપાપ જાણવું
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૯ પાપાનુબંધી પાપ છે તેને તામસિક અને રાજસિક પાપ અપેક્ષાએ જાણવું. જે પાપના ઉદયથી મનુષ્ય વગેરે વર્તમાનમાં અનેક પ્રકારે દુખ ભોગવે છે અને તે પાપ ભગવતા છતા વર્તમાનમાં પુનઃ હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, દારૂ પાન, વેશ્યાગમન, માંસભક્ષણ, જૂલ્મ, અનીતિ, પાપયુદ્ધ, શિકાર, પ્રાણીઓની હિંસાના વ્યાપાર, અનેક મનુષ્યને નાશ થાય એવાં કુકર્મો, શિકારને ધ, માછીમાર, કસાઈને ધંધે આદિ ધંધા કરે છે તે પાપાનુબંધી પાપવાળા જ જાણવા. ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપથી ઉત્કૃષ્ટ સુખ અને દુઃખ થાય છે. આ ભવમાં (આ જન્મમાં) કરેલું પુણ્ય અને પાપ કઈ વખત આ જન્મમાં ઉદયમાં આવે છે અને તેથી સુખ દુઃખરૂપ ફલ ભગવાય છે. દેશપુણ્યથી દેશને સુખ મળે છે અને દેશે કરેલા પાપથી દેશને દુઃખરૂપલ ભેગવવું પડે છે. આ ભવમાં કરેલાં પુણ્યકર્મોનું અને પાપકર્મોનું પરભવમાં અવશ્ય ફલ ભેગવવું પડે. છે. થતા જમનાસિત રાજ્યોર્તિાિ ગવમેવ મોર
ગુમાસુમમ | કૃત કમને ક્ષય નથી, કલ્પકાટિ વડે શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. goથે જુન મr Tv વાવેન વર્માએ બહદારણ્યકેપનિષદની કૃતિથી પુણ્યકર્મવડે પુણ્ય થાય છે અને પાપવિચારવડે અને પાપકર્મોવડે આત્માની સાથે પાપ બંધાય છે. સંપ્રતિ કરાતું એવું પુણ્ય અને પાપકર્મ તે ક્રિયમાણું કર્મ છે અને તે કર્મો જયાં સુધી આત્મામાં સત્તાએ કેઠીમાં ધાન્યની પેઠે જન્મોજન્મ પડી રહે છે ત્યાં સુધી તે સંચિત પુણ્યકર્મ અને પાપકર્મ કહેવાય છે, એ પુણ્યકર્મ અને પાપકર્મ જ્યારે ઉદયમાં આવી સુખદુઃખ ફળ આપવા તૈયાર થાય છે ત્યારે તે પ્રારબ્ધકર્મ, વિપાકક, ઉદયકર્મ તરીકે કહેવાય છે. જે કર્મોનું ફલ અવશ્ય જોગવવું પડે છે તે નિકાચિતકર્મ, પ્રારબ્ધ કર્મ કહેવાય છે. નિકાચિતામના અસંખ્ય ભેદે છે. જધન્ય અને મધ્યમ નિદા
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ico
ચિતાના તપ, જપ, સંયમ, ભાવના, સમાધિ, સેવાભક્તિત્રત અને જ્ઞાનોપયોગથી ક્ષય થાય છે, અને ઉત્કૃષ્ટા ભાગે ખાંધેલાં નિકાચિતકર્મીને ભોગવ્યાવિના છૂટકો થતા નથી. ધવડે પાપકમ કે જે સત્તામાં છે તેઓને પુણ્યરૂપે પણિભાવી શકાય છે, અને ઉગ્ર અધમ પાપકમ યાગે સચિતપુણ્યને પાપરૂપે પરિણમાવી શકાય છે. ધન્ય અને મધ્યમભાંગે ખાંધેલા નિકાચિતક્ષુભાશુભકર્માંય પ્રારબ્ધના ઉગ્ર સેવાભક્તિ ત્રત, તપ, જ્ઞાનથી ક્ષય કરી શકાય છે. આ વિશ્વમાં જે જીવે સુખી દેખાય છે તે પુણ્યના ઉદયથી છે અને જે જીવેા દુ:ખી દેખાય છે તે પાાદયથી છે. પુણ્ય અને પાપવિના જીવોને સુખદુ:ખનું કારણ અન્ય કાઈ નથી. કેટલાક કાલ પર્યંત પુણ્યોદય ભાગવાય છે અને એકદમ પાપોદય પ્રગટતાં સહસા દુ:ખના સચાંગા પ્રાપ્ત થાય છે. પુણ્યથી અને પાપથી સુખદુઃખ થાય છે તેમાં અન્ય જીવો તો ફક્ત નિમિત્ત માત્ર હોય છે તેથી અન્યજીવાપર રાગદ્વેષ કરવા. ચોગ્ય નથી. ક્રમ સહિત આત્મા તે ઇશ્વર છે. પુણ્ય પાપનાં કર્તા આત્મારૂપ પ્રભુ છે અને તેના ભાક્તા પણ આત્મારૂપ પ્રભુ છે. વ્યવહારનયની અપેક્ષાએ કમ દેહરૂપ સૃષ્ટિના કર્તા આત્મારૂપ પ્રભુ છે અને ભોક્તા આત્મા પ્રભુ છે, નિશ્ચય નયની અપેક્ષાએ કમના કર્તા કર્યું છે અને આત્મપર્યાયના કર્તા આત્મા છે. પુણ્યપાપનાં સુખદુઃખરૂપ ફુલ ભોગવવાં પડે છે ત્યારે કેટલાક લોકા કહે છે કે ઈશ્વરે સુખ આપ્યું અને ઇશ્વરે દુઃખ આપ્યું તે પણ આત્મારૂપ ઇશ્વરની અપેક્ષાએ વ્યવહારદૃષ્ટિએ સત્ય છે, આત્માથી ભિન્ન અન્ય કાર્ય ઇશ્વર છે અને તે પોતાના આત્માને સુખદુ:ખ કમ પ્રમાણે આપે છે તે કરૂપ ઈશ્વરની અપેક્ષાએ સત્ય છે. અરિહંત મહાવીરદેવે કર્મ પ્રમાણે સુખદુઃખ થાય છે એવી જ્ઞાનાજ્ઞા ફરમાવી છે. પરમાત્માની જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વદ્રવ્યેાના ગુણપર્યાયની પ્રવૃત્તિ થાય છે તેમ પ્રભુએ પુણ્યપાપનું. સુખદુ:ખપ કુલ દર્શાવ્યુ છે તે
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
પ્રમાણે તેમની જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વત્ર સુખ અને દુઃખને શુભાશુભ કદય પ્રમાણે જીવા ભોગવી રહ્યા છે એવી જ્ઞાનાજ્ઞા પ્રમાણે સર્વજ્ઞ પરમાત્મા મહાવીરદેવ છે તે સ અનેાના સુખદુઃખના કર્તા છે એવી અપેક્ષાવિના અન્યરીત્યા સવાને કાઇ કઈ કમ લગાડતા નથી અને ક્રમ પ્રમાણે સુખદુ:ખ ભોગવવામાં અન્ય કોઇ ઇશ્વર પ્રેરક બનતા નથી એમ ભગવદ્ગીતાના પાંચમા અધ્યાયમાં પ્રતિપાદન કર્યું છે. કમા કર્તા પણ આત્મા છે અને કતા હર્તા પણ આત્મા છે. જગદ્ગુ કર્તાપણૢ ઇશ્વરમાં જે આરોપાય છે તે ઔપચારિકદૃષ્ટિથી પ્રભુમાં ભક્તની ભક્તિ પ્રથમ સ્થિર કરવા માટે છે પણ વસ્તુતઃ સત્ય નથી. કમરૂપ પ્રકૃતિ અને આત્મારૂપ પુરૂષ-પરમેશ્વર અને અનાદિકાલથી છે તેથી જગરૂપ પ્રકૃતિના કર્તા આત્મા છે એમ સિદ્ધ થતું નથી. જડદ્રવ્યરૂપ પ્રકૃતિ અને આત્મા બન્ને અનાદિકાલથી છે. વેદમાં પણ મનામાંજો હિતાંશુવળી એમ પ્રકૃતિને અા અર્થાત્ કાઈ અન્યથી ઉત્પન્ન ન થએલી એવી પ્રતિપાદી છે. તેથી આત્મા અને ક્રમ પ્રકૃતિ અને અનાદિકાલથી છે. અનાદિકાલ પ્રવાહની અપેક્ષાએ ક`ના કર્તા આત્મા છે, શુભાશુભકમની શક્તિ પણ આત્મારૂપ ઈશ્વર સરખી છે તેથી કર્મને ઈશ્વર તરીકે રૂપકથી ગણીને ક્રમ તેજ ઈશ્વર છે તે સુખદુ:ખ તેની મરજી પ્રમાણે આપે છે એમ રૂપકાલંકારથી ઇશ્વરનું કુલસુખદુઃખદાતૃત્વક તૃત્વ અપેક્ષાએ જાણવું જગમાં જીવે અને શુભાશુભ કર્મો ક્ષીરનીરનીપેઠે આતપ્રોત જણાય છે. ચારનિકાયનાદેવા પુણ્યનું ક્ષ સુખ વેઠે છે. સમ્યગ્દષ્ટદેવાને પુણ્યાનુબંધીપુણ્ય હાય છે. પુણ્ય બેતાલીશ પ્રકારે ભાગવાય છે અને બ્યાસી પ્રકારે સચિતકરેલું પાપકમ ભોગવાય છે, તેના વિશેષ વિસ્તાર નવતત્ત્વ અને કર્મગ્રન્થાદિશાસ્ત્રામાં છે. પુણ્યનુ' અને પાપકર્મનું જેટલું ધ્યાન જૈનશાસ્ત્રામાં છે તેટલુ અન્ય કોઇ
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ શામાં નથી. દેવે મનવાણી અને કાયાથી પુણ્યોદયન-શાતવેદની અને ભગવે છે તેથી તેઓનાં પલ્યોપમ અને સાગરેપમનાં આયુષ્ય પણ ક્ષણની પેઠે ચાલ્યાં જાય છે, અને તે આયુષ્યકાલના વહનને જાણતા નથી. દેવેને તેજલેશ્યા, પત્રલેશ્યા અને શુભેચ્છા હોય છે તે લેશ્યાઓને મનની સાથે સંબંધ હોય છે તેથી તેઓ પુણ્યકર્મદલિકને મનદ્વારા અને પ્રકારની શુભેચ્છાઓ વડે ભગવે છે. તેઓને પીગલિક આનંદને પાર નથી, તેઓ મનની ઈચ્છા દ્વારા ભેગે ભેગવે છે. ઈશાન નામના બીજા દેવલોકના દેપર્યત કાયિકભોગ વતે છે. તપ સંયમવત દયાદાન શુભભાવના તથા દેવગુરૂની સેવાભક્તિ તથા ધર્મની આરાધનાવડે મનુષ્ય દેવલેકમાં દેવ તરીકે ઉપજે છે. કર્મકારા ચારગતિમાં જન્મ લે તે માર્ગને અધ્યાત્મદષ્ટિએ દક્ષિણાયન કહેવામાં આવે છે અને કેવલજ્ઞાનરૂપ સૂર્ય માર્ગથી અર્થાત કેવલજ્ઞાનના ઉપયોગથી મિક્ષમાં જવું તેને ઉત્તરાયન કહેવામાં આવે છે. સિદ્ધ પરમાત્મદેવ થવા માટે જ્ઞાનરૂપ સૂર્યમાર્ગ છે. ચારે પ્રકારના દેવ પુણ્યદય ભોગવવામાં ગુલ્તાન હેય છે, તેથી તેઓ તપ સંયમ કરી શકતા નથી પણ દે, તીર્થકરોની સેવાભક્તિ, યાત્રા, સાધુઓ જ્ઞાન બ્રાહ્મણે સંધ, વગેરેને ધર્મ માર્ગ માં સહાય આપીને નવું પુણ્ય બાંધી શકે છે. અનંત પરમાણુઓને રક બને તે અનંતાણુક કહેવાય છે એવા અનંતાને અનંતીવાર ગુણુએ અને તેને અનંતીવાર ગુણીએ ત્યારે એટલા રકની વર્ગણ તે ક૯પનાએ માને કે ઔદારિક શરીરને લેવા યોગ્ય વર્ગણા થાય છે તેથી તેટલા પરમાણુઓની ની વણી તે ઔદારિક વર્ગણ જાણવી, તેથી અનંતાનંત પરમાણુઓના નીવૈક્રિય વર્ગ બને છે અને તે વૈક્રિયશરીરને ગ્રહવા ગ્ય વર્ગણ બને છે તેથી અનંતાનંત પરમાણુધની વર્ગણાતે આહારક વર્ગણ છે તેથી આહારક શરીર બને છે, તેથી અનંતપરમાણુકધ બને છે તે
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૈજસ વગણ છે તેનાથી તૈજસ શરીર બને છે. તે વર્ગણાથી અનંતગુણ અનંતપરમાણુકંધની વર્ગણાની ભાષા વર્ગણ બને છે, તેનાથી અનંતગુણાધિક પરમાણુકંધની શ્વાસોચ્છવાસ વર્ગણ બને છે તેનાથી અનંતગુણ ક ની મને વર્ગણ બને છે, તેનાથી દ્રવ્ય મન બને છે. તેનાથી અનંતગુણાધકકંધની કામણ વર્ગણા બને છે તે કમવર્ગણાઓને આઠકર્મ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. આઠે કર્મવર્ગણાઓ ચઉદરાજલોકમાં સર્વત્ર વ્યાપી રહી છે. એક વર્ગણાથી બીજી વર્ગણાની અંતર્મા એમ સર્વવર્ગણાઓની અંતરમાં અનંતી અગ્રહણ યોગ્ય વર્ગણાઓ છે કે જે વણાઓને છે ગ્રહી શકતા નથી. જેને લાગેલી વણઓ તે સંચિત વર્ગણીઓ છે અને જે વર્ગણાઓ વર્તમાનમાં વર્તતા જેથી ભિન્ન છે તે અચિત્ત વર્ગણાઓ છે. પરમાણમાં વર્ણગંધ રસ અને સ્પર્શ છે. પરમાણુ રૂપી છે. પરમાણુઓના અને પરમાણુઓના રેક ના બનેલા પર્યાયે સર્વે પુદગલદ્રવ્યરૂપ છે. પુદ્ગલદ્રવ્ય જડ છે. પાંચ પ્રકારના શરીરે છે તે પુદગલ પરમાણુઓના કંધોની વર્ગણીઓથી બનેલાં છે. પરમાણુને સાક્ષાત દેખવાને માટે કેવલજ્ઞાની સમર્થ છે. વર્ણ ગંધ રસ અને સ્પર્શ જેનામાં છે તે રૂપી પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે અને પરમાથી ભિન્ન, ધર્માસ્તિકાય, અધર્મારિતકાય, આકાશાસ્તિકાય, આત્માઓ અને કાલ અરૂપી અમૂર્તદ્રવ્ય છે. ધર્માસ્તિકાયદ્રવ્યને પ્રભુ મહાવીર કેવલજ્ઞાનથી દેખ્યું છે તે અરૂપી અસંખ્ય પ્રદેશ છે અને તે આત્મા અને પુદગલને ગમન કરવામાં નિમિત્ત કારણરૂપે સહાયી થાય છે. અધર્માસ્તિકાયદ્રવ્ય, અસંખ્ય પ્રદેશ અને અરૂપી છે તે પદાર્થોને સ્થિર થવામાં નિમિત્ત સહાયક બને છે. ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે ચઉદરા જેલેકમાં વ્યાપક છે. લેકકાશના એકેક પ્રદેશે ધર્માસ્તિકાયને અને અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ રહ્યા છે. આકાશદ્રવ્ય છે તે અન્યદ્રવ્યને પિતાનામાં રહેવાને
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪ અવકાશ આપે છે. કાકાશ અને અલકાકાશ એમ લેકાકાશના બે ભેદે છે, કાકાશ અસંખ્ય પ્રદેશ છે અને અલકાકાશના અનંત પ્રદેશ છે. કાલદ્રવ્યના પ્રદેશ નથી, કાલદ્રવ્ય ઔપચારિક છે. વસ્તુતઃ પચે દ્રવ્યની ઉત્પાદવ્યયની વર્તનને કાલ કહે છે. પંચાસ્તિકાયરૂપ ચઉદરાજક છે. અન્ય દ્રવ્ય કરતાં આત્મા અને પુદગલદ્રવ્ય એ બેને આત્માને છદ્મસ્થદશામાં વિશેષ અનુભવ આવે છે, પુદગલ કે જે આંખે દેખી શકાય છે તે પુગલપર્યાએ દશ્ય છે અને જે આંખે દેખી શકાતા નથી તે અદશ્ય કહેવાય છે. પુદગલદ્રવ્યને આત્માની સાથે અનાદિકાલથી સંગ છે. આત્માની સાથે જે શુભ પરમાણુકિંધ કર્મવર્ગણાઓને થશે લાગે છે તે સંસારિક સુખમાં નિમિત્ત કારણરૂપે થવાથી પુણ્ય કહેવાય છે અને જે અશુભ કર્મો લાગે છે કે જે કર્મોથી દુઃખ ભેગવાય છે તે પાપ કહેવાય છે. અશુભ રાગના વિચારોથી અને તેવી કાયાવાણીની પ્રવૃત્તિથી પાપકર્મને આત્માની સાથે બંધ પડે છે અને શુભ વિચારેથી તથા કાયાવાણીની શુભ પ્રવૃત્તિથી તથા પ્રશચરાગદ્વેષથી શુભકર્મ, પુણ્યકર્મ બંધાય છે તેથી બેતાલીશ પ્રકૃતિ ભાગ્યરૂપ થાય છે. વ્યાસ પ્રકારે પાપકર્મની પ્રકૃતિ
ને ઉદય થાય છે. સંસારમાં જે અનેક પ્રકારનાં સુખ ભગવે છે તે પુર્યોદયથી છે અને જે જે દુખે ભગવે છે તે પાપકર્મના ઉદયથી છે, પુણ્યકર્મ છે તે સુવર્ણની બેડી સમાન છે અને પાપકર્મ છે તે લેહની બેડી સમાન છે. પુણ્યકર્મ છે તે છાયા સમાન છે અને પાપકર્મ તાપ સમાન છે. પુણ્યકર્મથી દેવને અને મનુષ્યને અવતાર છે. પુણ્યથી અનેક પ્રકારની ધર્મની સામગ્રી મળે છે. દુનિયાની સર્વોચ્ચ પદવીઓની પ્રાપ્તિ પણ પુણ્યથી થાય છે. ઈન્દ્ર ચન્દ્રાદિકની પ્રાપ્તિ પણ પુણ્યથી છે. દેવગુરૂધની પ્રાપ્તિ પણ પુણ્યાનુબંધી પુણ્યદયથી થાય છે, દેવલોકમાં દેવને અને દેવીઓને
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ અને દિવ્ય શરીર સંબંધી સુખે હોય છે. મનુષ્યલેકમાં મનુષ્ય અનેકવા ઔદ્યારિક ભેગે દ્વારા સુખને ભેગવે છે. ચક્રવતી, વાસુદે, અને તીર્થકરેને અનંતગુણ વિશેષ પૌગલિક સુખને ભેગા છે. પગલિક સુખ લેવાને માટે મનુષ્ય રાજ્ય, લક્ષ્મી, વિદ્યા, કલા વગેરેને ચહે છે. સંસારમાં જડપૌરાલિકસુખની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારના ઉપાયને મનુષ્ય આદરે છે. વસ્ત્ર, અહાર, પાન, હવા વગેરેને સુખાથે ગ્રહણ કરે છે. પુરૂષ અને સ્ત્રીઓ સુખને માટે લગ્ન કરી ઘર માંડે છે. તાઢ તાપ દુષ્કાલ વગેરે પ્રસંગોમાં પુણ્યવંત છ શાતા વેદની ભેગવે છે. દેવકના દેવે અને દેવીઓ પણ આનંદમાં જીવન વ્યતીત કરે છે. પુણ્યવિના સેક્ષનાં કારણે જેવાં કે મનુષ્યભવ, ઉત્તમકુલ, આ ક્ષેત્ર, ગુરૂની જોગવાઈ શારીરિક આરોગ્ય, ધર્મ શ્રવણ, દેવગુરૂ ધર્મની ભક્તિ વગેરે મળતાં નથી. મનુષ્ય શરીર મળવાથી જ મેલ થાય છે, માટે પુણ્યની કરણી કરવી. પુણ્યનાં કાર્યો કરવાં એમ પુણ્યવાદીઓ માને છે અને પુણ્યવાદીઓ કહે છે કે આ સંસારમાં પુણ્યફલ જે સુખ છે તે જયાં ત્યાં મનુષ્ય વગેરેમાં પ્રત્યક્ષ દેખાય છે અને પાપનું ફલ દુઃખ છે તે પણ જ્યાં ત્યાં જેમાં પ્રત્યક્ષ દેખાય છે, માટે પુણ્યકર્મો કરવા અને પાપકર્મો ત્યજવાં એમ પુણ્યવાદીઓ કહે છે. તેમજ પુણ્યવાદીઓ કહે છે કે દેહ અને ઇન્દ્રિયના ભેગોથી સુખ પ્રત્યક્ષ થાય છે તે અનુભવાય છે. મોક્ષનું સુખ છે તે કાયા મનથી ભિન્ન છે તેને અનુભવ આવતું નથી અને પુણ્યદયથી થતા સુખનું તે પ્રત્યક્ષ વેદના થાય છે માટે પુણ્યથી થતું સુખ તે સુખ છે તેની પ્રાપ્તિ માટે પુણ્યકર્મો કરવાં. પ્રત્યક્ષ દેખાતા પુણ્યફલ સુખને ત્યાગ કરીને આત્માનું અતીન્દ્રિય સુખ મેળવવા શ્રદ્ધા રાખવી અને પ્રત્યક્ષ દેખાતા સુખને ત્યાગ કરે તે બ્રાંતિ અજ્ઞાનતા મૂર્ખાઈ છે, જે આત્મિક સુખને અનુભવ આવતું નથી તે માટે વિશ્વાસ પણ
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે નહીં. પાંચ ઈન્દ્રિયેના સાનુકુલ વિષના ભેગથી સુખ થાય છે તેને ત્યાગ કરી ચારિત્ર ગ્રહવું. મુનિ થવું, વૈરાગી બની વનમાં રહેવું, ભિક્ષા માગી જીવવું. આત્માના સુખ માટે વિશ્વાસ રાખ અને પ્રત્યક્ષ દૈહિકસુખને ત્યાગ કરે તે કેવલ મૂર્ખાઈ છે. પૌ૬ગલિકસુખની પ્રાપ્તિ માટે પુણ્યકાર્યો કરવાં, વિદ્યા, લક્ષ્મી, સત્તા વગેરેની ઉપાસના કરવી તેજ સત્યપ્રવૃત્તિ છે. ઈશ્વરને માન અને ઈશ્વરે મનુષ્યને પાંચે ઈદ્રિના વિષય સુખ ભેગવવા માટે આજ્ઞા આપી છે અને પ્રત્યક્ષ સુખ તેજ સુખ જણાવ્યું છે માટે પ્રત્યક્ષસુખ માટે પુણ્યકર્મો કરવાં એમ પુણ્યવાદીઓ કહે છે અને વ્યવહારનયની મુખ્યતાએ એકાંત શુભપુણ્યકર્મો અને પ્રત્યક્ષ દેખાતા શારીરિક જડસુખને માને છે તે સુખ ભગવ વામાંજ મનુષ્ય જન્મની ઇતિ કર્તવ્યતા સ્વીકારે છે તેવા પુણ્યવાદીએ એકાંતપુણ્યકર્મસુખની ઉપાસના કરનારા જાણવા કેટલાક એકાંતઅક્રિય આત્મસુખવાદીઓ કહે છે કે, દેવલેકનાં દેનાં સુખ અને ચક્રવતી વગેરે મનુષ્યનાં પ્રત્યક્ષ જડસુખ ક્ષણ વિનાશી છે. ક્રિયા કરવાથી કર્મ છે. કોઈપણ પ્રકારની ધાર્મિકક્રિયા વા શુભ ક્રિયા-કર્મ કરવાથી પુણ્ય બંધાય છે. પુણ્ય જડ છે અને જડ સુખાળે જે ક્રિયા કરવી તે અજ્ઞાન છે. જડપુણ્યસુખ તે
અનિત્ય ક્ષણિક હોવાથી સંપૂતિ છે. આત્માવિના સર્વ અસંભૂતિ છે. ચારિત્ર આત્માની લબ્ધિો તે સંમતિ છે. ત્યાગ માર્ગ તે સંભૂતિ છે. સર્વ સંન્યાસ તે સંપત્તિ છે. અષ્ટસિદ્ધિ તે સંભૂતિ છે. પુણ્ય સદાકાલ રહેતું નથી. એકાંતનિશ્ચયવાદીઓ એ પ્રમાણે પૂર્ણ સુખ વગેરેને અસંભૂતિ કહે છે. તેઓ દયાદાન સેવાભક્તિ ઉપાસનાનું ખંડન કરે છે. તેઓ એમ માને છે કે દયાદાન સેવાભક્તિ વગેરે પ્રવૃત્તિથી પુણ્ય થાય છે અને પુણ્યથી જન્મમરણની પરંપરા થાય છે. એકાંત અક્રિય નિશ્ચયવાદીઓ આત્માની તથા આત્મા
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને પુણ્યની મિલબ્ધિમાં એકાંત આસક્ત થાય છે અને ધર્મના કારણેની પ્રવૃત્તિનું સેવન કરવાને બદલે ધર્મપ્રવૃત્તિનું ખંડન કરે છે. નિશ્ચય આત્માની પ્રાપ્તિની હેતુભૂત જે ધર્મક પ્રવૃત્તિ કે જે પગથિયારૂપ છે તેને અધિકાર પિતાને છે તે પણ સ્વાધિકાર ધર્મક્રિયાકર્મોને ત્યાગ કરીને હજી પિતાને માટે જે માર્ગને અધિકાર નથી તેમાં આસક્તિ રાખીને સ્વકર્તવ્ય નિમિત્ત ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ થાય છે અને અને એકાંત શુષ્કજ્ઞાનને ઉપદેશ આપીને ભ્રષ્ટ કરે છે. અક્રિય આત્મસુખવાદીઓ અક્રિયાવાદરૂપ પિતાના મતમાં એકતિ આસક્ત થાય છે. તેઓ આત્માનું સુખ પ્રગટાવવાના નિમિત્ત કારણેને અને ઉપાદાનકારણને પણ સેવતા નથી. આ પ્રમાણે ગતિની અને સંપૂતિની ઉપાસનાને વાસ્તવિક પ્રસ્તાવ કે જે આ મંત્રમાં છે તે હવે વર્ણવાય છે. પ્રભુ સર્વજ્ઞ મહાવીરદેવ કહે છે કે–પૌરાલિક સુખ માટે સર્વથા એકાંતદૃષ્ટિધારક અને એકાંત પીગલિક સુખની ઉપાસના કરનાર પણ મિથ્યાજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે અને વ્યવહારનયની કર્તવ્યતાને અધિકાર છતાં નિમિત્ત ધર્મકારણેને ઉથાપી અધિકારવિના આત્મસુખની એકાંત માન્યતામાં આસક્ત થનારાઓ પણ તેથી વિશેષ અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ કરે છે, કારણ કે બન્ને પક્ષવાદીઓ એકાંતદૃષ્ટિનું આગહથી પરરપરની સાપેક્ષતારૂપ આધકારતાને અવધી શકતા નથી. સર્વજ્ઞ મહાવીર પ્રભુ કહે છે કે અપેક્ષાએ પુણ્યની પણ ઉપયોગિતા છે, તથા જે ધર્મકર્મો કરવાથી પુણ્ય વગેરે થાય છે એવાં દયાદાન પ્રભુ પૂજન સેવાભક્તિ કર્મો કરવાં જોઈએ. પુણ્યકર્મો કરતાં કરતાં મોક્ષ નજીકનાં ચારિત્ર તપ સંયમ સલ્ગરે બધઆદિ જોગવાઈ મળે છે. મેક્ષ માટે ધર્મ કર્મ પ્રવૃત્તિ કરવી જોઈએ, આવી અપેક્ષા લક્ષ્યમાં રાખીને સ્વાધિકારે દયાદાન સેવા પૂબદિ ધર્મમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાની મેળે હેઠે પડે છે તેમ પુણથધર્મ પ્રવૃત્તિ આદિ કરણી કરતાં અને આત્મજ્ઞાનાદિથી મેક્ષદશા થતાં–પાકતાં અસંભૂતિની ઉપાસના સહેજે છૂટી જાય છે. પહેલી ચોપડી ભણનાર પહેલી ચેપડી બીજી વગે. રેને ત્યાગ કરી એમ. એ. ના કલાસની આસક્તિ રાખે છે તે જેમ અજ્ઞાનતમમાં પ્રવેશ કરે છે તેમ જેઓ સંભૂતિના રાગી બની અર્થાત ચિદાનંદરૂપ સંપત્તિના રાગી બનીને સંભૂતિનાં કારણેને ત્યાગ કરે છે તે અજ્ઞાની છે. શુદ્ધાત્મસ્વરૂપને આવિર્ભાવ તે સંભૂતિ છે તેના હેતુઓ પણ અપેક્ષાઓ પૂતિ છે માટે સંભૂતિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે પણ સંભૂતિની આસક્તિ ન કરવી. આસક્તિ તેહરૂપ છે. સંભૂતિને મોહ ન કરે. આસક્તિ તે પ્રવૃતિ માયા કમરૂપ છે અને સંભતિ તે પુરૂષ, બ્રહ્મ, આત્મારૂપ છે. આત્માની પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિનું દય લક્ષમાં રાખીને અસંભૂતિને સાધનતરીકે ઉપયોગ કરે અને એવી રીતે અસંભૂતિની ઉપાસના કરવાથી નિષ્કામ વૃત્તિ થાય છે અને નિષ્કામવૃત્તિથી સર્વજીની તથા પ્રાણીઓની દયા કરવાથી દાન પરેપકાર સેવાભક્તિ કર્મ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. સંસારની સર્વ પુણ્યધર્મની પ્રવૃત્તિ છે તે મેક્ષરૂપ મહેલ પર આરેહવા માટે નિસરણીના પગથીયા જેવી છે. અસંભૂતિ છે તે સંભૂતિને પ્રાપ્ત કરવામાં નિસરણીનાં પગથિયાં જેવી છે. અંસભૂતિને અર્થાત્ સાં સારિક પુણ્ય અને દેહાદિને સાધન તરીકે જાણવું પણ તે સાધ્યરૂપ. માની તદર્થે જીવવું તેજ અજ્ઞાન છે અને સંભૂતિમાં આસક્ત બનીને સાધન ધર્મ વ્યવહાર કે જે પુણ્યાદિ ધર્મ કરણરૂપ છે તેને ત્યાગ અધિકાર દશા પ્રાપ્ત કર્યા વિના ત્યાગ કરશે તે અજ્ઞાન છે. બંનેને સાધનસાધ્યની બુદ્ધિએ જાણવા અને સેવાધિકારદશાએ પ્રવૃત્તિ કરવી તે સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રિયા છે. પુણ્યકર્મોને પણ મોક્ષની ઈચ્છા મનમાં રાખી મેક્ષાથે નિષ્કામપણે કરવાં. આત્માની પરભાભદશાની ઉત્તરોત્તર શ્રેણિના અનુક્રમે આત્માની શુદ્ધિ તથા પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
થાય છે. વાત્તે નારનોપુત્તો-પુણ્યનું કારણ વ્યવહારધ પ્રવૃત્તિ છે. ગૃહસ્થદશા માં સ્વાધિકારે ધર્માં વ્યવહારપ્રવૃત્તિ કરવી જોઇએ. અસ ભૂતિદ્રારા સભૂતિની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થદશાની મુખ્ય કમ પ્રવૃત્તિ તે અસ ભૂતિરૂપ છે અને ત્યાગદશા તે સંભૂતિ પ્રાપ્તિમાં મુખ્યહેતુભૂત હાવાથી સભૂતિ સાધનરૂપ છે. ગૃહસ્થામાંજ સુખ છે એમ માનતી ગૃહસ્થધમનીજ ઉપાસના કરવી અને પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું સાધનત્યાગાદિ ન જાણવું, ન માનવુ તે અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરવા જેવું છે. સમૃતિમાટે મુખ્ય સાધનરૂપ સભૃતિ જાણીને એકદમ તેના રાગી બનીને ત્યાગીની દશાને લાયક ન હોવા છતાં ત્યાગી બનવામાં આસક્તિ ધરવી અને ગૃહદશાને ત્યાગ કરવા તે પણ વિશેષ અજ્ઞાનરૂપ અ ંધકાર છે એમ સાપેક્ષાાને જાણવુ. એક ખાજરીને સ ો થાય છે તેના પર બાજરીયું થાય છે તેમાં ાજરીના દાણા થાય છે. પાકેલા બાજરીના દાણા સમાન સ ભૂતિ છે તથા બાજરીયા સમાન સમાન સભૃતિ છે. સાંઠા સમાન અસ ભૂતિ છે તથા કૃષિસમાન અસ ભૂતિ છે. ક્ષેત્ર, ખેડ, ખાતર અને તેને લગતી સ ઉપયોગી પ્રવૃત્તિ સમાન અસ ભૂતિ છે. આત્માની અષ્ટ સિદ્ધિચા પચ્ચાશ લબ્ધિયા સર્વે બાજરીના સમાન છે, અને બાજરીના દાણા સમાન શુદ્ધાત્મા પરબ્રહ્મ છે. મનુષ્યભવ, દેવભવ, અને મનુષ્ય સ્વર્ગ સંબધી વૈભવા અને સુખ તે બાજરીના સાંઠાના રસ સમાન છે. બાજરીના સાંઢ થયા બાદ બાજરીયુ થાય છે. બાજરીના સાંઠા સમાન અસ ભૂતિની ઉચ્ચભૂમિકાઓને સાધી પસાર કર્યાં પછી આત્માના સાક્ષાત્કારરૂપ સભૂતિની પ્રાપ્તિ થાય છે, તે પહેલાંની સર્વ સાધન ધ દશા છે તે સેવા, કચોગ, ભક્તિ, ઉપાસના, દાં, દાન, સાધુ સેવા, દેવ ગુરૂપૂ, શાસ્ત્રાભ્યાસ, પરોપકાર કર્યાં, પુરણ્યકારક સ ઉપયેગી પ્રવૃત્તિ, ઢા અને દેવીઓની આરાધના ઇત્યાદિ સભ્યવહારધમ પ્રવૃત્ત તે અસભૂતિ છે અને સવ ધમ
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ પ્રવૃત્તિનું શુદ્ધ પરમાનંદરૂપકુલ તે નિવૃત્તિરૂપ અસંભૂતિ છે. બાજરીને બાજરીના દાણામાટે વાવવી તે સંભૂતિરૂપ સાધ્યાપક્ષારૂપ સાધન અસંભૂતિ વ્યવહાર છે. બાજરીના દાણામાટે આસક્ત થવું પણ બાજરી થવાની સર્વપ્રવૃત્તિરૂપ અસંભૂતિને ત્યાગ કરે તે વિશેષ અજ્ઞાન છે. આવી સ્યાદ્વાદ પ્રવૃત્તિવાળે તે શુક્લ પાક્ષિક છે અને આવી સાધનધર્મપ્રવૃત્તિને ત્યાગનાર કૃષ્ણ પાક્ષિક છે. બાજરીને દાણા સમાન સંભૂતિ છે પણ બાજરીના સાંઠા જેવી અસંભૂતિની ઉપાસના કર્યા વિના બાજરી પમાય નહીં. બાજરી, ના સાંઠા સમાન એકલા સ્વર્ગમાનવ સંબંધી સુખ માટે એકલા પુષ્યની ઉપાસના, અર્થાત્ સેવના કરવી તે અજ્ઞાનરૂપી અંધકારમાં પ્રવેશ છે પણ બાજરી માટે બાજરી વાવવા માટે સર્વ સાધન પ્રવૃત્તિ સેવતાં સાંઠા સમાન સ્વર્ગ અને મનુષ્યભવની પદવીઓ તે અવશ્ય મળે છે. દેવનાં અને મનુષ્યનાં સુખ તે અવતરફળ સમાન છે. દાણા પાકતાં પહેલાં ઘાસ તે અવશ્ય થાય છે એમ સાધ્યને નિર્ણય કરીને જેઓ પરમાત્મપદરૂપસંભૂતિની ઉપાસના કરે છે પણ તે પહેલાં અસંભૂતિરૂપ સેવા, ભક્તિ, ઉપાસના, દયાદાન, પોપકાર, પુણ્યકર્મવ્રત, તપ, જપ, આદિ સર્વને સ્વાધિકાર સેવે છે તે અસંભૂતિનાં કડાં પગથિયાં પર આરહીને અને સંભૂતિનાં છેવટનાં સેંકડો પગથિયાં પસાર કરીને શુદ્ધ સંભૂતિરૂપ પરમાત્મપદરૂપ બ્રહ્મપદને અવશ્ય પામે છે એમાં લેશ માત્ર સંશય નથી.
ગનાં આઠ પગથિયાં છે, તથા પ્રભુ મહાવીરપરમેશ્વરે કહેલા અસંખ્ય ગે તે મોક્ષરૂપસંભૂતિના માર્ગો છે, સર્વેઆશ્રમ તે પણ અસંભૂતિહેતુભૂત માર્ગો છે, મોક્ષનું સાધ્ય સંભૂતિ છે. સાંસારિક સુખના અનુભવ પછી આત્માના સુખની રૂચિ પ્રગટે છે. સાંસારિક સુખ તે ગતિ છે કારણ કે તે ક્ષણિક છે. ગામ તે મિત્ય છે તેથી તે નિ છે. શીર્તિ પ્રતિષ્ઠા, મહત, બાહ્ય લક્ષ્મી વૈભવ
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧ સત્તા તે ક્ષણિક વિનાશક હેવાથી શાંતિ છે અને શુદ્ધાત્માનંદ તે તે નિત્ય હોવાથી વંતિ છે. આત્માને શુભ પરિણામ અને શુભ
ઔદયિક નર દેવ પર્યાય તે વસંક્તિ છે અને આત્માના શુદ્ધજ્ઞાનાનંદાદિપર્યા તે સંમતિ છે. મન વાણી કાયાને યોગ તે અસંભૂતિ છે પણ આત્માની પરમાત્મદશા થવામાં ઉપયોગી નિમિત્તકારણ છે તે સંસ્કૃત છે પણ મહેતુભૂત છે. ચારિત્ર ધયાન ધારણા સમાધિ તે અપેક્ષાએ આંતરહેતુ સંપૂન છે, કારણ કે તે શુદ્ધાત્મસ્વરૂપમાં સાક્ષસાધન ઉપાદાન કારણ છે. જ્ઞાન તે સંભૂતિ છે અને સર્વ ધર્મ પ્રવૃત્તિ તે શહંમરે છે. કેટલાક મતવાદીઓ એકાંતે ગતિથી પરમાનંદ પ્રાપ્તિ માને છે અને કેટલાક મતવાદીઓ એકાંતે સંમતિની ઉપાસના માને છે. જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞતીર્થંકરેએ અસંમતિની અને હંમતિની ઉપાસનાને વ્યવહારનયની અને નિશ્ચયનયની અપેક્ષાએ સ્વીકારી છે. ગૃહસ્થાશ્રમની અને ત્યાગાશ્રમની આરાધના છે તે પરમાત્માની ઉપાસના અર્થાત્ આરાધનામાં અત્યંત ઉપયોગી છે. પુદગલના સાકાર દેહાદિ પર્યાયે આદિ જડ દ્રવ્યને સમૂહ તેને અમારી પરિભાષાએ કિધેલી પ્રકૃતિમાં સમાવેશ કરે પ્રકૃતિ છે તે સંપત છે અને સારા છે તે સંપૂતિ છે. સાકારગરારિ પર્યાયે તે સંપૂતિ છે તે પણ આત્માની પૂર્ણ શુદ્ધતામાં નિમિત્ત કારણ છે અને તેના વડે આ ત્માની પરમાત્મદશા પ્રગટાવવી તે સારા છે એમ પતિ રૂપ અસંભૂતિને સાપેક્ષદષ્ટિએ નિરાસક્તિએ ભજે છે અને આત્માની પરિણતિરૂપ લમૂતિને જે ભજે છે તે અતિવડે મૃત્યુને તરી જાય છે અને સંભૂતિની અર્થાત્ આત્માની ઉપાસનાવડે પરમાનંદરૂપ અમૃતને પામે છે. કેટલાક અસંભૂતિવડે સુખની ઉપાસના કરે છે અને કેટલાક સંભતિવડે આનંદની ઉપાસના કરે છે એવું અમે ધીર એવા ઋષિઓ પાસેથી સાંભળ્યું છે, તેમાં રહેલો એકાંતવાદરૂપ નિરપેક્ષ વિરોધ મળીને અનેકાંત યાદવ
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ જૈનધર્મની કૃતિને અનુભવ કરનારા જ્ઞાની રૂષિ કહે છે કે
સંમતિ અને સમૃતિ એ બેથી પરમાત્મપદના પરમાનંદની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયથી અસંમતિની અને નિશ્ચયનયથી આત્માના શુદ્ધપર્યાયરૂપ સંભૂતિની ઉપાસના કરતાં શુદ્ધાત્મા મહાવીર પદની પ્રાપ્તિ થાય છે. એકલી અસંભૂતિની ઉપાસના માની સંમતિની ઉપાસનાનું ખંડન કરવું તે મિથ્યાત્વ અજ્ઞાન છે અને સંપૂતિની એકતિ ઉપાસના માની ગતિને ઉથાપવી, ખંડન કરવું તે મિથ્યાત્વ છે. બેની અપેક્ષાએ ઉપગિતા જાણવાથી-માનવાથી સંખ્યાજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મૂઢ લેકેની અપેક્ષાએ બાહ્ય સુખ તે સંપૂતિ છે અને તેઓની દૃષ્ટિમાં આત્મસુખ અપ્રત્યક્ષ હેવાથી અસંમતિ છે, પથાત્ આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી મામાને કૂળના તે સંમતિ રૂપ અનુભવાય છે અને બાહ્યસુખ તે અસંમતિ-વિનાશરૂપ અનુભવાય છે. પર્ણલિક આનંદ માટે સ્ત્રી, લક્ષ્મી, રાજ્યવૈભવ, સાસુકુલ વિષયની ઉપાસના કરાય છે. બાહ્યપદાર્થોની ઉપાસના કરતાં કરતાં મનુષ્ય છેવટે આત્માનંદપ્રતિ રૂચિવાળા થાય છે. જડાનંદમાંથી પાછા ફરી છેવટે ગુરૂ કૃપાએ આત્માનંદમાં પ્રવેશ થાય છે. પૌત્રલિક જડાનંદ ક્ષણિક છે. મધુથી લેપાયેલી ખડ્ઝની ધારીને ચાટવા જતાં જેમ જિહા છેદાય છે અને અ૯૫ સુખ પછી મહાદુઃખ પ્રગટે છે એમ ગુરૂધથી જણાય છે ત્યારે જડસુખભેગવવાની રૂચિ રહેતી નથી. જડાનંદ અને આત્માનંદનો વિવેક થતાં આત્મસુખની દૃષ્ટિ તથા આત્માના સુખની શ્રદ્ધા પ્રગટે છે. આત્માના નિત્ય સુખની આગળ જડસુખ તે કંઇ હિસાબમાં નથી, આત્માના આનંદમાટે બાઘવિષયભેગની જરૂર રહેતી નથી. બાલસુખ ઉપાધિવાળું છે. બાસુખની પાછળ અનંત દુઃખ છે, જડભેગથી સુખ માનવું તે કલ્પના માત્ર છે. બાહ્યવિષયોથી આત્માને સત્યસુખ કદાપિ થયું નથી અને થનાર નથી. આત્મામાંજ સત્ય સુખ રહ્યું છે. મેહને
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશ થતા આત્માનું પૂણખ પ્રગટે છે અને તે આત્મા જ સ્વય ભોગવે છે, એ આત્મસુખને નિશ્ચય થયા પછી સર્વવિર્ષમાં કામના રહેતી નથી. સર્વવિષયેની કામના ટળતાં પુણ્યની પ્રવૃત્તિ પણ વ્યવહાર થયા છતાં અંતરથી નિષ્કામપણું વર્તે છે. સર્વધર્મકમેને સ્વાધિકારે કરાતાં જ્યાં તેમાં આસક્તિ રહેતી નથી. મેક્ષનાં સાધને કે જે પૂર્ણાનંદ પ્રાપ્તિ માટે ઉપાસાય છે તેમાં આસક્તિ રહેતી નથી. પૌત્રલિકસુખની લાલચવાસના ટળ્યા પછી આખી દુનિયાની સર્વ પદવીઓ, વસ્તુઓ, આત્માને બંધન માટે થતી નથી. ધર્મનાં ભિન્ન ભિન્ન સાધનામાં સાપેક્ષ બુદ્ધિ વાતે છે અને તેથી ધર્મસાધનભેદે ખેદ રહેતું નથી. સંભૂતિની ઉપાસનાઓમાં ભિન્ન ભિન્ન મતે હેાય છે. અને ભિન્ન ભિન્ન આચાર હોય છે તેથી પરસ્પર ભિન્ન અને દૃષ્ટિભેદે વિરૂદ્ધસાધનસાધનારાઓ પર ષ ધિક્કાર ભેદ બુદ્ધિ રહેતી નથી. પરમાત્મા તેજ સંભૂતિ છે અને પ્રકૃતિ તેજ અસંભૂતિ છે. પરમાત્માની ઉપાસના કરીને સ્ત્રી પુત્ર ધનાદિકપદાર્થોની માગણી કરવી, શત્રઓના નાશની પ્રાર્થના કરવી, જડવિષયની પ્રાપ્તિની માગણી કરવી, પરમાત્માને પ્રિય ન ગણતાં બાહ્ય સ્ત્રી પુત્ર ધનાદિક પદાર્થોને પ્રિય ગણવા, ધનવિષયાદિક ભેગેની પ્રિયતા ધારીને પરમેશ્વરના નામને જાપ કરે, તથા પ્રાર્થના પૂજા કરવી તે વસ્તુતઃ સંભૂતિરૂ૫ આત્માની ઉપાસના નથી પણ પ્રકૃતિરૂપ અસંભૂતિની ઉપાસના છે. આત્માના આનંદ માટે જે કંઈ વિચારવું કરવું તે સંભૂતિની ઉપાસના છે. પરમાત્મામાં રાગદ્વેષ ન ધારે અને પરમાત્મા મહાવીર પ્રભુને પ્રભુમય બનીને ઉપાસવા કે જેથી આત્માને પૂર્ણનન્દ પ્રગટી શકે. આત્માને વીતરાગભાવે ભજવા તે સંભૂતિમાં અરતિભાવ અર્થાત અનાસક્તિભાવ છે. અસંભૂતિને અપેક્ષાએ સાયમાં સાધન માની તેની ઉપાસના કરવી, એવી રીતે વ્યવહાર
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્વયથી વર્તતા ઉત્તરેત્તર આત્માની પરમાત્મદશા પ્રગટે છે. મેસાથે સંભૂતિને ઉપયોગી એવી અસંભૂતિની ઉપાસના છે તે જ્ઞાનીને ઉત્તરોત્તર આત્મશુદ્ધિ માટે થાય છે. પુણ્યકર્મરૂપ અસંભૂતિની ઉપાસનાથી ચારિત્રાદિક સંભૂતિની ઉપાસનાના ક્રમનાં હજારો પગાથાને ચઢવાં પડે છે. તે ઉપર એક ઉત્તરોત્તર સુખ નિર્ણયનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ખેટક નામનું એક નગર હતું તેમાં જડરતિ અને આત્મરતિ નામના બે ભાઈઓ રહેતા હતા. ત્યાં ચારજ્ઞાન ધારક મુનિ આવ્યા તેમના બેધથી અત્મરતિને વરાગ્ય થયું. તેણે મુનિ પાસે મુનિની દીક્ષા અંગીકાર કરી. આ ભરતિએ ચઉદ પૂર્વની વિદ્યાને તથા દ્વાદશાંગીને અભ્યાસ કર્યો, તેણે અનેક પ્રકારનું તપ તપ્યું. સંયમ સમાધિમાં મગ્ન રહેતાં આકાશગામિની વૈક્રિય વગેરે અનેક લબ્ધિયે તેને પ્રગટી. એકદા આત્મરતિએ વિચાર કર્યો કે મારા કનિષ્ઠ જડરતિબંધને બંધ આપ જોઈએ. જડરતિની પદ્મિની સ્ત્રી હતી. તે સ્ત્રીના રૂપમાં ઘણે આસક્ત હતે. પદ્મિનીની આજ્ઞા પ્રમાણે વર્તતે હો, કોઈ મુનિની પાસે જડરતિને પદ્મિની જવા દેતી ન હતી. જે તે મુનિની સંગતિ કરે તે સાધુ થૈ જાય એ તેને ભય રહેતે હતે. એકતા જયેષ્ઠબંધુ વિહાર કરતા કરતા ખેટક નગરના ઉદ્યાનમાં આવ્યા. પવિનીએ અને જડરતિએ આત્મરતિનું આવાગમન જાણ્યું પણ જડરતિને તેની પાસે જવાની આજ્ઞા આપી નહિ. આત્મરતિ સ્વબંધુને પ્રતિબંધવા જડરતિને ઘેર ગયા. પદ્મિનીને સમજાવી જડરતિને પિતાના સ્થાનમાં લાવ્યા, જડરતિને આત્મસુખને ઉપદેશ દીધે પણ જડરતિના મનમાં ઉતર્યો નહીં, ઉલટ કહેવા લાગે કે મારી સ્ત્રી પદ્મિની છે તેના રૂપ જેવું કેઈનું રૂપ નથી અને તેની સંગતિમાં વૈકુંઠ મેલ કરતાં વિશેષ સુખ છે, આત્મરતિએ જડરતિને ઉપાડીને મેરૂ પર્વત પર મૂક્યું, ત્યાં દેવેની દેવીઓનું રૂપ
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ગાયન સાંભળીને પોતાની પદ્મિનીને કાળી કૂતરી જેવી ગણવા લાગે. પોતાના ભાઇને પુછયું કે એવી દેવીઓ મહને કેવી રીતે મળે? આત્મરતિએ કહ્યું કે તપ ધર્મ ચારિત્ર પાળવાથી, આત્મતિએ કહ્યું કે એના કરતાં પણ સુંદર સ્ત્રીઓ હોય છે. તેણે વૈમાનિક દેવીઓ દેખાડી. જડરતિએ કહ્યું કે તેવી સ્ત્રીઓ મારે જોઈએ. આ ભરતિએ કહ્યું કે એવી દેવીઓ પણ પુણ્ય અને આયુષ્ય ટળ્યા પછી ત્યાંથી મૃત્યુ પામીને મનુષ્યલકમાં અવતરે છે. માટે જેનાથી સદા નિત્ય સુખ મળે એવી સ્ત્રીનુંરૂપ દેખ, જડરતિએ કહ્યું કે એવી સ્ત્રીનુંરૂપ દેખાડે. આત્મરતિએ જડરતિને જ્ઞાન ધ્યાનને બંધ આ છે અને પૂર્ણાનંદજ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું. મુક્તિ સ્ત્રીનું અનંતનૂર દેખાડયું તેથી જડરતિ જ્ઞાન પામે. પછીતે ખેટક નગરમાં પણ પવિનિના રૂપથી મેહ પામ્યું નહીં. તેની આસક્તિ ટળી ગઈ. તે ત્યાગી બને અને જ્ઞાન ધ્યાનસમાધિવડે સર્વકર્મને ક્ષય કરી મુક્તિરૂપ સ્ત્રીને પામે. તેમ જેમ જેમ મનુષ્ય જડસુખની ઉત્ત. રત્તર ઉત્તમતાને સમજતા જાય છે તેમ તેમ પૂર્વ સુખની આસક્તિ ત્યાગે છે અને પુણ્યને આત્મરતિ જેવા મુનિગુરૂની સંગત થતાં આત્મસુખના શ્રદ્ધાળુ બનીને વ્યવહારથી સર્વ અસંભૂતિના કમેને કરતા છતા પણ તેમાંથી નિલેપ રહીને ચારિત્રધર્મનડે શુદ્ધાત્મ મહાવીર પરમાત્માને ઉપાસી મેહરૂપ મૃત્યુને છતી પરમાનંદરૂપ અમૃતને પામી સિદ્ધ બુદ્ધ પરમાત્મા મહાવીર વીતરાગ પ્રભુ બને છે. પશ્ચાત્ કંઈ તેમને જન્મવું પડતું નથી. જ્ઞાની મુનિ ગુરૂની સંગતિ થવી તે મહાપુણ્યદયે મળે છે. આર્ય ક્ષેત્ર, ઉત્તમકુળ, દેવગુણધર્મની પ્રાપ્તિનાં સાધને મળવાં તે પુણ્યથી મળે છે, માટે પુણ્યકર્મો પ્રથમવથામાં કરવાં, દુખી છને હું ટાળવા પુરૂષાર્થ કરે, સુપાત્ર દાન દેવા, પરોપકારનાં કર્મો કરવાં. પશુ પંખી મનુષ્યોને અભયદાન દેવું. સત્ય
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવું, અસત્યનો ત્યાગ કરે, સાધુસંતોની સેવા કરવી, માતપિતા વૃદ્ધજન કલાચાર્યની સેવાભાદ્ધ કરવી, વીતરાગ પરમાત્માની પૂજા કરવી, કેઈ પણ મનુષ્યના ગુણ ગ્રહવા, અને દુર્ગ
ની ઉપેક્ષા કરવી, અધર્મે કર્મોનો ત્યાગ કરે અને ધર્મેકને આદર કરે, ગૃહસ્થાવાસમાં ગૃહસ્થના અધિકારે અનાસક્તિએ સર્વક્તવ્યકર્મોની પ્રવૃત્તિ કરવી, નિષ્કામભાવનાથી પરમાત્મપદ દિયરૂપે ધારીને દ્રવ્ય ક્ષેત્ર કાલભાવથી જે જે કરવું ઘટે તે કરવું, મનવાણુકાયાની શક્તિને ખીલવવી ને આત્માની શક્તિને પ્રગટાવવા પુરૂષાર્થ કરે. સાધુ શ્રાવક બ્રાહ્મણ ગૌ વગેરેનું રક્ષણ કરવું. સર્વ સાથે આત્મભાવે વર્તવું. સર્વાણુંઓના હિતાર્થે વાધિકારે પપકારી કર્મો કરવાં. શુભઅધ્યવસાને શુભવિચારેને શુભકાર્યરૂપે વહેવરાવવા પ્રયત્ન કરે, નકામભાવે પ્રવૃત્તિ ન થાય ત્યાંસુધી શુભકલ્યાણમય સકામભાવને આદર કર, જે કાલે જે ક્ષેત્ર જે કાર્ય કરવું ઘટે તે ઉત્સર્ગત અને અપવાદતઃ કરવું, સાધુઓની સંગતિ કરવી અને તેઓની સેવા કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, સર્વ પદાર્થોમાં થતી શુભાશુભવૃત્તિને ત્યાગ કરે, સર્વ કર્તવ્ય કર્મો કરવાં પણ તેનું બાહ્યફલ ન ઈચ્છવું તેમ છતાં બાફલા થતાં તેમાં આસક્તિનધારવી અને બાહ્યકનાં કદાચિત ફળે ન મળે તેથી ખેદ ન કરે. મનુષ્ય જન્મનું સત્ય ધ્યેય પરમાત્મપદ પ્રાપ્ત કરવું તેજ છે તેમાં ખાસ લક્ષ્ય ધારીને તેમાં ઉપગ રાખીને સંસારમાં બાહ્ય વ્યવહારથી જે જે કરવું ઘટે તે કરવું, પુણ્યાનું બંધી પુણ્યનાં કાર્યો કરવાં, પણ તેથી સર્વથા આત્માની ઉત્તરોત્તર શુદ્ધિ થાય એ ભાવ ધારે, સર્વજીને આત્મસમાન ભાવવા, આત્મા ઉચ્ચ પણ નથી અને નીચ પણ નથી, આત્મા દુનિયામાં ગણતા સર્વ શુભાશુભભાવથી ન્યારો છે એ નિશ્ચય કરીને જેટલું આત્મભાવે વર્તાય તેટલું વર્તવું, મનવાણી કાયાથી આત્મા ભિન્ન છે.
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહે
તે સૂદ સર્વ પ્રકારોને પ્રકારો છે અને તે સૂર્ય ચંદ્રના પ્રકાશવડે પ્રકાશ્ય નથી, સજડવરતુના અને સ વાના પ્રકાશક આત્મા છે, આત્માવિના સજડપદાર્થાંના ભાગથી સુખ થયુ નથી અને થવાનું નથી એવા નિશ્ચય થતાં વૈરાગ્ય પ્રગટે છે અને વૈશગ્યથી અંતમાં ત્યાગ પ્રગટે છે તેથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઇચ્છા રહેતી નથી અને અંતમાં નિવૃત્તિભાવ જાગૃત્ થાય છે અને તેથી ચારિત્રવડે શુદ્ધાત્મરૂપ સભૂતિની ઉપાસના થાય છે અને તેથી આત્મા આપોઆપ પ્રભુ સિદ્ધ બને છે. પુણ્યકર્માંદિ અ સભૂતવડે સભૂતિની ઉપાસના કરતાં પરમાનરૂપ અમૃતની પ્રાપ્તિ થાય છે એમ જ્ઞાની જિના સ્યાદ્વાદદષ્ટિએ પ્રકાશે છે.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् तत्त्वं पूषन्नपावृणु-सत्यधर्माय दृष्टये ॥ १५॥ | શબ્દાર્થ–સુવર્ણમયપાત્રવડે સત્યનું દ્વાર ઢાંકયું છે. તેને સત્યધર્મદૃષ્ટિમાટે તે દ્વારને હે પૂરીન ઉધાડ.
અનુભવા–જડ સુખનીપ્રીતિરૂપ માયા છે તેહિરણ્યપાત્ર સમાન છે તેનાથી આત્મારૂપસત્યનું આવરણ થયું છે અર્થાત્ કર્મરૂપમાયાએ આભારૂપ સત્યનું દ્વાર ઢાંકયું છે તે માટે પૂષન અર્થાત પરમાત્માની પ્રાર્થના કરવામાં આવે છે કે હે પરમેશ્વર !! તું આત્મા પર આવેલું સુવર્ણ સમાન આકર્ષક મેહમાયાનું આવરણ ટાળ કે જેથી હું આત્માનું સત્ય સ્વરૂપ જાણું-પૂષનું નામ સૂર્ય અર્થાત પરમેશ્વરનું છે. ઋષિ પરમેશ્વરને પ્રાર્થના કરે છે કે હે પરમેશ્વર!! મારા આ ભાન પર મેહ માયા કર્મનું આવરણ છે તે દૂર કર કે જેથી સત્યધર્મને દેખવા હું જ્ઞાનપ્રકાશવડે સમર્થ થાઉ. ઉપર્યુક્ત મંત્રકૃતિથી આત્માપર કર્મમાયાનું આવરણ છે તે સિદ્ધાંત સત્ય કરે છે. કેટલાક લેકે કહે છે કે કર્મમાયાવડે આત્મા આચ્છાદિત થતું નથી પણ આ કૃતિથી અનાદિકાલથી આત્માની સાથે કર્મમાયાને સંબંધ છે તે સત્ય કરે છે અને તેથી કમાયાને પડદે ટાળવા માટે કર્મથી રહિત થએલા પરમાત્માની પ્રાર્થના કરેલી છે. આત્મામાં સત્યધર્મ-જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યાદિરૂપ છે તે કર્મનું ઢાંકણ દૂર થતાં દેખાય છે. આત્માને એકતિ વ્યાપક માનવાથી આકાશની પેઠે તેની સાથે કર્મનું આવરણ ઘટી શકતું નથી માટે કમને સંબંધ છે ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ આત્માને વ્યાય, શરીરવ્યાપક માનવામાં આવે છે અને હિરણ્યમય કર્મ પાત્રનું ઢાંકણુ ઉઘડતાંની સાથે કેવલજ્ઞાન પ્રગટે છે તે કેવલજ્ઞાનથી નિશ્ચયનયે આત્મા શુદ્ધબ્રહ્મ, સર્વ વિશ્વવ્યાપક બને છે. પરમાત્માની પ્રાર્થના
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં આત્માની શુદ્ધિ થાય છે તે માટે પરમેશ્વરની સ્તુતિની સિદ્ધિ થાય છે, અનેક જન્મનાં કરેલાં પાપે પણ પરમેશ્વરની સ્તુતિ કરવાથી ટળે છે તે આ મંત્રથી સિદ્ધ થાય છે. શરીરમાં રહેલા આત્માથી અર્થાત્ કર્મ સહિત સ્વાત્માથી, કર્મથી રહિત થએલ પરમેશ્વર ભિન્ન છે એમ આ મંત્રથી સિદ્ધ કરે છે. કર્મરૂપ હિરણ્યમય પાત્રનું ઢાંકણ દૂર થતાં જ આત્માને સત્ય ધર્મ દેખાય છે. આત્માની જ્ઞાનદૃષ્ટિને પ્રકાશ થાય છે, એમ સિદ્ધ કરે છે. કર્મને હિરણ્યમય પાત્રની ઉપમા આપી છે. પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામાણ એ ત્રણ પ્રકારનાં કર્મ તે અપેક્ષાએ પ્રકૃતિ છે, કર્મના આઠ ભેદ છે. કમથી આત્માનું શુદ્ધ સ્વરૂપ આછાદિત થએલું છે માટે કમનું ઢાંકણ ઉઘાડી દેવું કે જેથી આત્માને સત્ય પ્રકાશ થાય. માયાપર સર્વજી મહી રહ્યા છે, પ્રભુ કરતાં મૂઢ ને માયા પ્રિય લાગે છે. માયાની કામનાની સિદ્ધિ માટે પ્રભુની પણ ઉપાસના થાય છે. મેહમાયા માટે જ અનંતીવાર જન્મ્યા અને જન્મશે. અજ્ઞાનતાથી છે, બ્રહ્મને રસ અનુભવી શક્તા નથી. માયા સર્વ જડપદાર્થો પરમેહ કરાવે છે માટે માયાને નટીની ઉપમા આપી છે. સુવર્ણ પાત્રપર બાલજીને સહેજે રાગ મેહ પ્રગટે છે તેથી મેહમાયાને સુવર્ણપાત્રની ઉપમા આપી છે. સુવર્ણ પાત્ર માન મેહમાયા છે તેમાં જ છ આસક્ત થાય છે અને તેની મહે શું ઢંકાઈ રહ્યું છે? તે અવલકવાની પણ જિજ્ઞાસા કરતા નથી. સુવર્ણ પાત્રસમાન પચેન્દ્રિયના વિના ભેગની ઈચ્છા છે તથા પૌરાલિક સુખની ઈચ્છા છે. સંસારિક ધન પ્રતિષ્ઠા કીર્તિ, વિષય બેગ, પુત્રાદિ કુટુંબનેહ તેજ સુવણું પાત્ર છે. સર્વ પ્રકારની ઈચછાઓ અને ભેગો તે સુવર્ણ પાત્ર છે. પિતાનું નામ અને શરીરાદિરૂપ તે બેમાં થતે અવાધ્યાસ, મેહ તે સુવર્ણપાત્રનું ઢાંકણ છે, તે ઢાંકણનું મુખ ઉખાડી દેવામાં આવે તે ચિદાનંદજ્ઞાન
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શન ચારિત્ર ૫ આત્માને ધર્મ જે સત્ય છે તે દેખી શકાય છે. મનુષ્ય આત્મારૂપ પરમાત્માને મેળવવા ઈચ્છે છે પણ કમાયા ઢાંકણનું મુખ ઉઘાડી શક્તા નથી. પ્રભુને શોધવાને બદલે સુવર્ણ પાત્ર સમાનમોહક માન પ્રતિષ્ઠા કીતિ વિષય કામભોગ ધન નામરૂપના મેહને પૂજે છે અને તેને પ્રભુ માની વારંવાર ચોરાશીલક્ષ જીવનિમાં પરિભ્રમણ કરે છે. સુવર્ણ પાત્ર સમાન માયા મેહ છે તેના દાસ બનીને મનુષ્ય દેશમંડરાજયકર્મવર્ણ ભૂમિ લક્ષ્મી આદિ માટે પર
સ્પર કલેશ યુદ્ધ કરે છે ખંડદેશ ધર્મભેદથી મેહ પામી હામાસામી લાખો કરોડો મનુષ્યને સંહાર કરે છે. તેઓ દેહરૂપ દેવલમાં રહેલા આત્માને દેખી શકતા નથી, પંચેન્દ્રિય વિષય ગાથે પુરૂષ અને સ્ત્રીઓ પરસ્પર એક બીજાને પ્રિય ગણે છે પણ પરસ્પરના આત્માને પ્રિય ગણતા નથી. સુવર્ણ પાત્ર જેવી સાંસારિક જડવસ્તુઓની માયા છે તેમાં અનંતીવાર છે લુબ્ધ થયા અને થાય છે તેથી પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. કામની વાસના તે સુવર્ણ પાત્ર છે અને તેનું મુખ તે અજ્ઞાન છે. ચારે તરફથી માયા સુંદર ચલકતી પ્રિય લાગે છે તેની મને હરતા છે દીપક સમાન છે. દીપકમાં જેમ હજારે પતંગીયાં હૈમાઈ જાય છે તેમ માયારૂપ સુવર્ણ પાત્રના મેહમાં આખી દુનિયાના છ હેમાઈ જાય છે. માયા અર્થાત પ્રકૃતિ કર્મ અને પુરૂષ બને અનાદિ કાલથી છે. પુરુષે માયાને ઉત્પન્ન કરી નથી અને માયાએ કંઇ પુરૂષને ઉત્પન્ન કર્યો નથી. માયામાં અહ વધ્યા તે અજ્ઞાન છે તે અજ્ઞાનથી આત્મારૂપ પુરૂષ છે તે પિતાનું સ્વરૂપ ભૂલે છે અને માયાના ધર્મ જે રાગ દ્વેષ અજ્ઞાન વગેરેને પિતાના માને છે તેથી તે બ્રાંત હૈ દુઃખી થાય છે. જયારે તે માયાથી ભિન્ન સ્વરૂપ વિચારે છે ત્યારે સુખી થાય છે. માયારૂપ સુવર્ણની પેટીમાં આત્મા છે. શરીર મનવાણ કામણ શરીરરૂપ લિંગ શરીર તે સુવર્ણની પેટી છે.
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનની અનેક શુભેચ્છાઓ, શુભ વાસનાઓ તે સુવર્ણપટી સમાન છે. અજ્ઞમનુષ્ય સુવર્ણની શુભ પેટીસુધી આવી પહોંચે છે અને
ત્યાં જ મુંઝાઈને મનુષ્ય જીવન વ્યતીત કરે છે, પણ સુવર્ણની પિટીમાં રહેલા આત્મા-બ્રહ્મ–પરમેશ્વરને દેખવા સમર્થ થતા નથી. પૂષન અર્થાત્ ગુરૂદેવની સુવર્ણપટીનું મુખ ઉઘાડવા પ્રાર્થના કરવામાં આવે છે. જ્ઞાની ગુરૂ તે પૂષનું છે તેની સેવા ભક્તિ કરવાથી અજ્ઞાનરૂપ મુખ ઉઘડતાં આત્માને પ્રકાશ થાય છે. માયારૂપ પ્રકૃ તિની લીલા તે અપેક્ષાએ આત્માની લીલા છે, કારણ કે તે જયાં સુધી માયાની લીલાને પોતાની માની તેનું કર્તાપણું તે પોતાનું માને છે ત્યાં સુધી આત્મા અપેક્ષાએ પ્રકૃતિને કર્તા હર્તા ગણાય છે અને જ્યારે તે આત્મામાં પ્રકૃતિને અહંવાધ્યાસ રહેતું નથી ત્યારે તે મુક્ત શુદ્ધાત્મા કહેવાય છે, પશ્ચાતું તેને કર્તા હર્તાપણું નથી. બાર જયમાળાન, કુળ ન સર્વશઃ અ વધૂકામા,
નિતિ વ્યસ્ત છે. પ્રકૃતિના ગુણે-રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મોહ, મત્સર, કામ, અજ્ઞાન, શુભાશુભ કલ્પના, મહારાન્હારાપણાની બુદ્ધિ, પુરૂષદ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્ય, રતિ અરતિ, ભય, શેક જુગુપ્સા વગેરે વૃત્તિ છે, તેથી કરાતાં સર્વ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પોતે હું કહું છું એ અહંકતભાવ માને છે, તેથી તે કર્મવડે રાગદ્વેષાદિ ભાવદ્રવ્યકર્મથી બંધાય છે. શાની આત્મા છે તે પોતાના ચિદાનંદાદિ ગુણને કર્તા પિતાને માને છે પણ પ્રકૃતિના ગુણવડે થતાં કર્મોને પોતાનામાં કવાયાસ માનતા નથી તેથી તે બંધાતું નથી. તે પ્રકૃતિને પ્રકૃતિરૂપે ખે છે, તેના ગુણકને પોતાના માનતા નથી, તેમાં કર્તાહર્તાપણ માનો નથી, તેથી પ્રકૃતિરૂપમાયાના કાર્યોમાં તે નટની પિડે નાચ કરતે છતે પણ તેને પોતાનું નહીં માનવથી રાગદ્વેષની પરિણતિથી દૂર રહેતાં બંધાતું નથી. એ જ્ઞાની આત્મા તે કમની
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિના ઉદયથી બાહ્ય કર્મ કરે છે, ભગવે છે, પણ અંતરથી જલમાં કમલની પેઠે નિર્લેપ રહે છે. નટ જેમ અનેક પ્રકારના વેષ ભજવે છે, પોતાનાં અનેક નામ અને રૂપોથી પ્રેક્ષકોની આગળ નવરસનું નાટક ભજવી બતાવે છે, તેથી પ્રેક્ષકે પ્રમેદ પામે છે પણ તેને અંતમાં જાણે છે કે અનેક પ્રકારના લીધેલા પાઠ પાત્ર વેષ નામ વગેરે રૂપ હું નથી. હું તે સર્વથી ન્યારે છું માટે મારે રાગ અને દ્વેષની જરૂર નથી. જે વેષ અને નામ પાડયાં છે તે હું નથી, વેષ નામ પાઠને લેકે વખાણે છે નિંદે તેથી મારે શું? હું તે ફક્ત બે ઘડી માટે તે વિષ ભજવનાર છું. રામને વિષ અને રાવણને વેષ પહેપ્સ અને લેકે રામના પાઠથી રતુતિ કરે અને રાવણના પાત્રથી તિરસ્કાર કરે તેમાં મારી સ્તુતિ અગર મારો તિરરકાર નથી એમ નાટકીયે જાણે છે તેથી તે શુભાશુભ પાત્ર વેષ ક્રિયાથી નિર્લેપ રહે છે એમ આત્મારૂપ નટનાગર જ્યારે જ્ઞાની બને છે ત્યારે તે પ્રકૃતિ માયાનું નાટક નિલેપ રહી ભજવે છે તેથી તે નટ નાગર કહેવાય છે. જે બ્રહ્મજ્ઞાનથી નટ નાગર બને છે તે સુવર્ણ પાત્રસમ માયામાં ફસા નથી, તે અષ્ટ સિદ્ધિ અને નવ નિધિને વ્યવહારથી ભક્તા છતાં પણ નિર્મોહ ભાવથી અભક્ત છે, તે પ્રારબ્ધ કર્મગે બાહ્યભેગેને ભેગી છતાં તથી અભોગી છે. શ્રી તીર્થકર સુવર્ણ રત્નના સમવસરણમાં બેસે છે રત્નના સિંહાસન પર બેસે છે તે તીર્થંકરનામકર્મના પુણેદયથી બેસે છે પણ તે શુદ્ધાત્મા હેવાથી સુવર્ણ રત્નને મોહ તેઓને થતું નથી. હિરણ્યપાત્રથી આત્માનું મુખ ઢંકાયેલું છે પણ આત્મજ્ઞાની તે સુવર્ણપાત્રરૂપ સંસારની માયામાં લેભાને નથી. સંસારમેહરૂપ સુવર્ણપાત્રમાં રાચી માચી રહેલા અજ્ઞાનીઓ અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. તેઓ એક જડ સુખને માટે લાખ ઘણું દુખ વેઠે છે તે પણ તેથી સુખ પામતા નથી. સુવર્ણ
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ
પાત્રરૂપ મોહનું ઢાંકણું ઉઘાડવા માટે આત્મજ્ઞાની ગીતાણે ગુરૂના શરણે જવું જોઈએ. જે માયારૂપ સુવર્ણ પાત્રમાં રાગદ્વેષથી મુંઝાતા નથી અને કંચન કામિનીને ત્યાગ કરી આત્મામાં લયલીન મસ્ત રહે છે. એવા આત્મજ્ઞાની મહાત્માગુરૂનું શરણ કરવું અને સેવાભક્તિ કરી તેમની કૃપા પ્રસન્નતા મેળવવી. જ્ઞાની ગુરૂના આદેશ પ્રમાણે વર્તવું અને પોતાની મનવાણુકાયાની સ્વછંદતાને રોકવી. ગુરૂ કરે તેમ ન કરવું પણ ગુરૂ જે આજ્ઞા કરે તેમ વર્તવું. તેમને પોતાને આત્મા નિવેદ અર્થાત ગુરૂથી ભૂતકાળના અને વર્તમાનકાલના કેઈપણ વિચારાચારોને ગુપ્ત ન રાખવા. ગુરૂ એજ પરમેશ્વરને પ્રતિનિધિ છે. ગુરૂમાં અને પ્રભુમાં ઐક્ય ધારવું. ગુરૂના જ્ઞાનમાં સંશય ન ધરે તથા તેમની સેવાભક્તિ કરતાં ખેદ, કાયાપણું, દ્વેષ, ચંચલપણને અને અનાદરપણાને ત્યાગ કરે. ગુરૂના આશયને પરિપૂર્ણ સમજવા માટે લક્ષ્ય દેવું. પરમેથરની જીવતી પ્રતિમા ત્યાગી ગીતાથ ગુરૂ છે, જે બ્રહ્મજ્ઞાન પામ્યા છે તેજ અન્યને બ્રહ્મજ્ઞાની બનાવી શકે છે, સમ્યગુજ્ઞાનના દાતા તેજ સશુરૂ છે, તેમને કરડેભવ સુધી કોટિ કોટિ સેવાભક્તિનાં કર્મો કરતાં છતાં પણ પ્રતિબદલે–પ્રત્યુપકાર વાળી શકાતે નથી. સ્યાદ્વાદષ્ટિએ જેમણે અનેક પંથના એકાંતકદાગ્રહ મિથ્યાભિનિવેશ ટાળ્યા છે તેવા ત્યાગી આત્મજ્ઞાની ગુરૂનું શરણ કરવું.
જ્યારે ગુરૂની સેવાભક્તિમાં અપઈ જવું, એ સ્વાર્પણ સેવાભક્તિ ભાવ પ્રગટે છે, ત્યારે જ સમ્યગજ્ઞાનની અને સમગુ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે દુર્ગુણેને ટાળી ગુરૂના શરણે જવું. ગીતાર્થ ગુરૂના શરણે જવાથી મેહની સર્વ પ્રકૃતિને ઉપામ, પશમ અને ક્ષાયિકભાવ થાય છે. ગુરૂ પોતાના શિષ્યને આત્મપ્રકાશના ઉપાયે તેઓના સ્વાધિકારે બતાવે છે, ગુરૂપર પૂર્ણ શ્રદ્ધા, પ્રીતિ હેય છે એવા ભક્ત શિષ્યના આત્મા
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એનો પ્રકાશ થાય છે. તેઓ સુવર્ણ પાત્રસમાન માથામાં, મુંઝતા નથી અને સુપાત્રનું ઢાંકણું ઉઘાડીને આત્માને ધર્મ દેખે છે. આત્મા એજ પરમેશ્વર છે તેનું દર્શન થતાની સાથે વિશ્વનું પારઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અને દીનતાને નાશ થાય છે. પરમેશ્વરત્વ પ્રાપ્ત કરવા માટે કર્મગ, રાગ, ભક્તિ-ઉપાસનાની જરૂર છે. મનુષ્યભવમાં જીવતાં છતાં અને વ્યાવહારિક ધાર્મિક સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં અંતરમાં પરમાત્માની સાથે એક અનુભવવું. સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં અંતરમાં નિલેપ રહેવું તે શુદ્ધકર્મ ગીપણું છે. સર્વ કર્તવ્ય કર્મો કરતાં છતાં મનુષ્ય અને સ્વર્ગનાં સુખની ઈચછા રાખવી, તથા પ્રણય કથા સહિત કાયાની પ્રવૃત્તિ તે શુભગ છે. અશુભગને શુભગ તરીક પરિમાવી શકાય છે અને સુભાગમાંથી શુગ પ્રાપ્ત થાય છે અને અનુક્રમે આગળની ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓમાં પ્રવેશ થાય છે. મનુષ્ય ભવઅને દેવભવનાં સુખ તે સત્ય છે. મનુષ્ય લેક, સ્વર્ગલેક સત્ય છે. આત્માનું સત્યસુખ અનુભવાયા પછી સ્વર્ગાદિ સુખ અંતવાળાં જણાય છે. તે પહેલાં તે સ્વર્ગ મનુષ્યભવના સુખ માટે પ્રવૃત્તિ થાય છે તે શુભ કર્મો છે. કર્મવેગથી વિયોન્નતિ કાયમ રહે છે. કર્મોથી ભ્રષ્ટ થતાં વિશ્વમળોમાં ત્યાગને બદલે તમે ગુણ પ્રગટે છે. કર્મો કે જે આજીવિકાદિવ્યવહાર માટે કરવાની જરૂર છે અને જેના વિના મનુષ્યજીવન રહી શકે નહીં તેવા ગૃહસ્થને ગૃહસ્થદશામાં કરવાં જોઈએ અને ત્યાગીઓએ ત્યાગદશામાં પણ અંતરથી નિલેપ રહી ઉપદેશાદિ પારમાર્થિક. કર્મોને અનાસક્તિપૂર્વક અવશ્ય કરવાં જોઈએ. કર્મો કર્યા વિના જીવી શકાતું નથી. કર્તવ્ય કર્મો કરતાં આત્માની શુદ્ધિ થાય છે એમ અમે અમારા બનાવેલા કમગ ગ્રન્થમાં વિસ્તારથી વિવેચન કર્યું છે માટે વિશેષાર્થિઓ કર્મયોગ ગ્રન્થનું વાચન
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવું. કતવ્યમી કરતા બાઘાતર શક્તિ પ્રગટે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ વિશ્વમાં સાક્ષીભાવને ઉપગ રાખીને વર્તવું અને ઉદયાત પ્રારબ્ધકને સમભાવે ભેગવવાં તે જ્ઞાન. અર્થાત રાજગ છે. કોગથી રાજગ પ્રગટે છે. આત્મજ્ઞાનથી આત્મજ્ઞાનીઓ જીવતાં છતાં જીવન્મુક્તિને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનથી એક ક્ષણમાં અનંતભવનાં કરેલાં સંચિત કર્મોને ક્ષય થાય છે. આત્માને આત્મસ્વરૂપે અવેલેક, પરમાત્માનાં પરમાત્મરૂપે દર્શન કરવા તે આત્મજ્ઞાનથી પ્રાપ્ત થનારી સાકયમુક્તિ છે. અંતરમાં પ્રભુને અનુભવવા, પિતેજ આત્મા પરમેશ્વર છે એ અનુભવ તે સામીપ્યમુક્તિ છે. કેવલજ્ઞાન પ્રગટયા પછી શરીગ છતાં શરીરથી પારમાર્થિક પ્રવૃત્તિ કરવી અને આત્માનંદ પામે તે સાયુજ્ય મુક્તિ છે. શરીર છૂટયા બાદ પરમેશ્વરપદ પ્રાપ્ત કરવું તે નિમ્યુજ્ય મુક્તિ છે. આત્મજ્ઞાનથી સાક્ય, સામી, સાયુજય
અને નિયુજય મુક્તિને દેહ છતાં અનુભવ થાય છે. આત્મજ્ઞાન તે રાજગ છે. રાજગથી સહેજે મન વશ થાય છે તેમાં હઠયોગની પેઠે શરીર ઈન્દ્રિય પર બળાત્કાર કરી શરીરાદિને વશ કરવાની જરૂર પડતી નથી. રાજગથી મનની ઘણું વિશુદ્ધિ થાય છે અને આત્માને લાગેલાં કર્મોને નાશ થાય છે. આત્મા તેજ પરમાત્મા છે એ સાક્ષાત્કાર થાય છે, અને સર્વ પ્રાણુઓમાં–છમાં સત્તાએ રહેલ પરમાત્મત્વ અનુભવાય છે, અને તેથી રાગદ્વેષની સ્થિોને વિચ્છેદ થાય છે. સર્વલેકેનું જેવી રીતે હિત થાય તેવી રીતે સર્વ કર્તવ્ય કરવાં તે સેવાગ છે. એક જીવ વા સર્વજીના કલ્યાણાર્થે કરેલું એક પણ સેવાધર્મનું કાર્ય, આત્માની ઉન્નતિ કર્યા વિના રહેતું નથી. સેવા પણ અપેક્ષાએ ભક્તિ છે. દેવગુરૂ સાધુ મહાપુરૂષની સેવા કરવાથી કદિ પડવાનું થતું નથી, જ્ઞાનપૂર્વ પ્રાપ્ત થએલી સેવાથી આત્મા પોતાની અનંત શક્તિને
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
''
પ્રકાશ કરે છે. શ્રદ્દા અને પ્રેમ તથા ણ દષ્ટદૃષ્ટિનોત્યાગ તથા આત્મભાવ, એ ચારની પ્રાપ્તિથી સેવાના માગ માં આગળ વધી શકાય છે. રાજયોગ, કમ યાગ, અને સેવાથી માયારૂપ સુત્ર પાત્રનું મુખ ઉધાડી શકાય છે. ભક્તિના અનેક ભેદ છે. દેવગુરૂધની ભક્તિ કરવી. સત્ર જીવામાં આત્માને જાવ, આત્મભાવથી સજીવો સાથે એક બ્રહ્મભાવના ધારણ કરવી. સદ્ગુરૂ આદિની પૂજા કરવી, પરમાત્માના ગુણા ગાવા, પરમેશ્વરમાં અને ગુરૂ તથા સાધુએ માં પૂર્ણ પ્રેમી બનવુ, પરમેશ્વરને હૃદયમાં ધારવા અને ગુરૂમાં પ્રભુભાવ ધારણ કરવા, દેવગુ રૂના સેવક બનવું અને દેવગુરૂની સ્તુતિ કરવી, તેને વંદન, નમન, કરવું તથા તેનુ પૂજન કરવું, તેપર પ્રેમથી અ જવુ, પરમેશ્વર તીર્થંકરાદિપર પૂર્ણ શ્રદ્દા પ્રેમ ધારવે, તે ભક્તિ છે. શી પરથી મસ્તક ઉતારીને યુદ્ધ કરનાર ચાદ્દાના જેવી ભક્તિ છે. દેવગુરૂધ પર બ્રહ્મા પ્રેમથી અર્ખાઈ જવું અને પ્રભુના ગાનમાં, મરણમાં, જાપમાં, નામરૂપનુ' પણુ ભાન ન રહે અને પરમ આન રસ અનુભવાય તે પરાભક્તિ છે. પરાભકિતમાં ભકન અને પરમેશ્વર તે એક રૂપ ભાસે છે. ભકત પોતેજ પરમેશ્વરૂપ પોતાને અનુભવે છે એવા ભક્તને રાજ્ય, સ્વર્ગ, ધન, દૈડુ વગેરેની અંશમાત્ર મમતા રહેતી નથી. તે પ્રભુ ભજતાં ભજતાં પ્રભુરૂપ થઈ જાય છે. એવા પ્રભુભાવ આવતાં તે ઘણી વખતસમાધિ પામીને તેમાં પરમેશ્વરના સાક્ષાત્કાર કરી પરાભક્તિ પામી સ્વયં પ્રભુ બની જાય છે, ભક્તિયોગ આ કાલમાં બલવાન છે. ભક્તિયોગના અધિકારીઓએ અન્યચાગ જ્ઞાનાદિકનું ખંડન ન કરત ભત્તિથી પ્રભુ પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા. જ્યાં સુધી ખાન પાનાદિ ક્રમ પ્રવૃત્તિ છે ત્યાં સુધી કર્માને નિલે પપણે કરવાં. દ્રવ્યક્ષેત્ર કાલ ભાવનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રોએ સ્ત્રવાધિકારે નિરાસક્તપણે કર્યાં કરવાં. ગૃહસ્થનાં ખાર ત્રત યથાશક્તિ પાળવાં. ધર્મકાર્ય કરવામાં કાયર ન બનવું,
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મપદને પૂર્ણ વિશ્વાસ રાખે અને ઉત્સાહથી કર્મો કરવા. धर्मकार्यस्यलेशोऽषि, महाधर्मायजायते, भक्तेरंशपयासेन, प्रभुपातिध्रुवंभवेत् ॥१॥ स्वल्पमनिकगं सर्व-, काष्ठान्दहतिवेगतः तथाल्पधर्मજડપ, વાવિનાશમ્ શા ધર્મકાર્યને લેશ પણ શ્રદ્ધા પ્રીતિ પૂર્વક કરતાં મહાધર્મની ઉત્પત્તિ કરનાર થાય છે. તેમજ હૃદયમાં ભકિતને શ્રદ્ધાપ્રેમને એક અંશ પ્રગટ હેય છે તે તે વડે ઉત્તરોત્તર ઉચ્ચતર ઉચ્ચતમ ભકિતની ભૂમિકાઓ પર આરોહણ થાય છે અને છેવટે પરાભકિતવડે અવશ્ય પ્રભુ પ્રાપ્તિ થાય છે. સ્વલ્પ અગ્નિ કણ જેમ વધતે વધતે સર્વ કષ્ટોને બાળી નાખવા સમર્થ થાય છે તેમ અલ્પધર્મનું કાર્ય કરતાં છતાં તે અગ્નિકણની પેઠે છેવટે વધીને સર્વજ્ઞાનાવરણાદિકને બાળીને બાળીને ભસ્મ કરી દે છે અને આત્મા કેવલજ્ઞાનની અનંતતિથી પરમાત્મરૂપ બની પૂર્ણાનંદી સિદ્ધ બુદ્ધ પરબ્રહ્માસ્વરૂપે પ્રકાશે છે. જ્ઞાનપૂર્વક કર્મભકિતયોગથી આત્માની સત્વર શુદ્ધિ થાય છે, અને આત્મા ઉપર રહેલ કમરૂપ સુવર્ણ પાત્ર ખસી જાય છે. સુવર્ણ પાવ નીચે દીપકને ઢાંકવામાં આવ્યું હોય છે તે તેથી દીપકને પ્રકાશ ઢંકાઈ જાય છે તેમ સુવર્ણ પાત્ર રૂપી માયાના નીચે આત્મા અનંત જતિથી આચ્છાદિત થયે છે તે માયાપાત્રને ખસેડી દેવામાં આવે તે આત્મા અનંતજ્ઞાનયેતિએ આપ આપ પ્રકાશી શકે છે. માયા અને આત્મા ભિન્ન ભિન્ન છે. કર્મરૂપ માયાને ધર્મ ભિન્ન છે અને આત્માને ધર્મ મિન છે. આત્મતત્ત્વ ભિન્ન છે. આત્મા આત્માની અપેક્ષાએ સત્ છે અને માયા તે માયાની અપેક્ષાએ સત છે. સૂર્યની ઉપર વાદળની પેઠે આત્મા પર રહેલી અનેક કર્મ પ્રકૃતિની માયા ભિન્ન ભિન્ન છે. રાગદ્વેષરૂપ દ્વતને નાશ થાય છે, ત્યારે આત્માસ્વરૂપે અદ્વૈત બને છે. માયાનું આકર્ષણ થાય છે અને દુનિયાના છ માયાને પ્રભુ માની તેમાં આસક્ત થાય છે. કર્મ
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યથી, માયાનું આવરણ ટાળે છે અને આત્મા આત્માના ધમે પ્રકાશિત થાય છે. સુવર્ણપાત્ર સમાન માયા પાસે રહેનારોલેકે માયાને ઉપાસે છે. માયા અસંભૂ તિ છેમાયામાં મેહ પામેલા બ્રહ્મને અર્થાત્ પરમાત્માને અવેલેકવા શક્તિવાન થતા નથી. કૂતરૂ જેમ હથિ (હાડકા) ને ચૂસે છે, કરડે છે, તેમાં રક્ત નથી પણ પોતાની દાઢમાંથી રક્ત નીકળે છે તેને હાડકામાંથી નીકળેલું માની ચુસી ખુશ થાય છે. તેમ સુવર્ણ પાત્રસમાન માયામાં મોહ પામેલા છે પાંચે ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે. સાનુકુળ વિના ભેગથી થતા સુખમાં આસક્ત રહે છે. માયાની પેલી તરફ આત્મા પરમેશ્વર છે તેને ખ્યાલ કરતા નથી, તેથી તેઓ માયા સુધી આવીને અટકે છે. તમે ગુણી, રજોગુણી અને સત્ત્વગુણ એમ ત્રણ પ્રકારની માયા છે. તમે ગુણ રજોગુણું અને સત્ત્વગુણ માયાને અનુક્રમે ઉલધીને શુદ્ધાત્મા સ્વરૂપમાં ઉંડું ઉતરાય છે તે જ માયાથી ભિન્ન પરમાત્માસ્વરૂપને અનુભવ આવે છે. કર્મ સંગે ઉઠેલી અજ્ઞાન રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ તે માયા છે. મનની સાથે સમયે સમયે માયા વતે છે. અંતરમાં જે આત્મા અને માયાનું સ્વરૂપ વિચારવામાં આવે તે વર્તમાનમાં રાગ, દ્વેષ, કામ, રૂપ માયા, પરિણતિ પ્રગટે છે તેને સમ્પનું અનુભવ આવે છે. રાગ, દ્વેષ, રૂપ, માયાએ દુનિયાના સર્વજીના ભાવ પ્રાણુ ખાધા છે. માયારૂપ મહા નાગિણના વિશ્વની નથી સર્વ જી ઘેરાયેલા છે. માયાના વિષનીઘેનથી સર્વજીવે પિતાનું ભાન ભૂલે છે. માયારૂપ સુવર્ણપાત્ર જાદુપાત્ર છે, તેમાં જ સર્વ જીવે મહી બની ગયા છે તેથી તેને ખસેડીને આત્માનો ધર્મ અવલોકવા સમર્થ બનતા નથી. શરીર, મન, વાણી અને સર્વ શુભેચછાઓ, વાસનાઓ તે સુવર્ણ માયામાત્ર છે, પણ તેજ આત્મા છે એવા દેહા યાસથી જડવાદીઓ જડપદાર્થોમાં સુખને વિશ્વાસ માની બેઠા છે.
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯ અને જડપદાર્થોના રાગથી દેશ, ભૂમિ, રાજ્ય, ઘર, ક્ષેત્ર, ધન, વ્યા પારઆદિ વૈભવમાં આસક્ત બની પરસ્પર એકબીજાને સંહાર કરે છે. મનવાણી કાયામાં હિંસાને ભરી દે છે તથા અનેકપ્રકારે જૂઠને કેળવી બેસે છે, ચેરી કરે છે, વ્યભિચાર કરે છે, લક્ષ્મીઆદિ પરિગ્રહની વૃદ્ધિ કરે છે, અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરે છે. વ્યસન, દુર્ગુણ, દુષ્ટકમેને સેવે છે, પરમેશ્વરથી ડરતા નથી, પરમેથરની આજ્ઞાઓને ભાંગે છે, અનીતિ પંથમાં ચાલે છે. સુવર્ણપાત્ર સમાન માયા છે તે રાગ, દ્વેષ, મેહ, કામ, અજ્ઞાનની પરિણતિ છે તે સર્વને લલચાવે છે અને તેઓને રાશી લક્ષજીવનિમાં ધકેલી દે છે. તેમાં મેહપામેલાજી મહાભારતના યુદ્ધમાં પ્રવર્તેલા યુરેપીચમહાયુદ્ધની પેઠે પરસ્પર એકબીજાને નાશ કરે છે. માયારૂપ નટવી ને યંત્રવત્ બનાવી દે છે, તેઓની પાસે ન કરાવવાનાં કાર્યો કરાવે છે અને અપૂજાને પણ પૂજા છે. માયારૂપ નટડીના પાસમાં પડેલા છે એમ માને છે કે અમે જે કરીએ છીએ તે પરમેશ્વર કરાવે છે પણ તે જાણતા નથી કે આ રાગદ્વષકામવાસનાદિ કર્મપરિતિભાયા કરાવે છે. મેહ જે જે કરે છે અને તેથી જે જે કરે છે તે સર્વ, પ્રભુ પરમેશ્વર કરાવે છે એમ અજ્ઞાની છે માને છે અને પિતાનાં કર્મને પિટલે છે તેને પ્રભુને ઉપર ચઢાવે છે અને પિતાને નિર્દોષ સાક્ષી જેવા માને છે, તેઓ પાપકર્મ કરે છે અને અહંવૃત્તિથી સમાતા નથી, તે સર્વ ખરેખર કમરૂપ માયાનું કાર્ય છે. માયામાં મસ્ત દારૂમાંસ પાપકર્મમાં આસક્ત રહે છે. કુધર્મ ને સત્યધર્મ માન અને કુદેવ ને સુદેવ માને તથા કુગુરૂને સુગુરૂ માને તે માયાની પરિણતિવાળી બુદ્ધિનું કાર્ય છે. અધર્મને ધર્મ બનાવનારી માયા છે. કેટલાક માયાને દેવીની ઉપમા આપી તેને પૂજે છે. તે એમ માને છે કે માયારૂપી કાલિકાદેવી પ્રસન્ન થશે તે પ્રભુનું દર્શન કરવા
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશે. એવા અજ્ઞાન ભકતે એ જાણવું જોઈએ કે માયા કઈ ચેતન બ્રા નથી કે તે કૃપા કરી શકે અને ભક્તિ પર પ્રસન્ન થાય? માટે પરમેશ્વર–પરમાત્માને ભૂલીને રાગદ્વેષરૂપ માયાની જ ઉપાસના કરવી તે બ્રાંતિ છે. માયાની સેવા કરનાર સંસારમાં પુનઃ પુનઃ અવતરે છે. કેટલાક રાગદ્વેષની પરિણતિથી આત્મા ભિન્ન નથી, રાગદ્વેષ અજ્ઞાન અને આત્મા એક બ્રહ્મરૂપ છે એમ જેઓ માને છે, તેઓ અજ્ઞાનીઓ છે અને તે માયાની તમગુણબુદ્ધિકર્મથી ઘેરાયેલા છે. રાગદ્વેષ કામક્રોધ માન માયા લેભ કામ ઈર્ષ્યાદિ દુર્ગુણ અને બ્રા એક રૂ૫ અર્થાત રાગદ્વેષાદિ માયા તેજ બ્રહ્મજ સ્વરૂપ હોય તે પછી ભક્તિ વૈરાગ્ય મદમ સંતેષ જ્ઞાન ત્યાગ વ્રત તપ જપઆદિની આરાધના કરવાની જરૂર રહે જ નહીં. માયા તે બ્રહ્મજ છે એમ જે માનવામાં આવે તે અસત્યને સત્ય તથા અધર્મ ને ધર્મ, તથા શયતાન અને પ્રભુ એક રૂપથવાથી દુર્ગુણ રાગદ્વષ પાપકર્મના ત્યાગની જરૂર રહે નહીં અને તેથી દુનિયાના લેકે પાપકર્મને પણ બ્રહ્મ માનીત કર્યા કરે, અધમ અને ધર્મને ભેદન રહે, વિશ્વ પાપી બની જાય માટે માયાના સ્વરૂપથી આત્માને ધર્મ ભિન્ન માન જોઈએ. આત્માને સ્વભાવમાં જ્ઞાન અને આનંદમય છે. માયાને સ્વભાવ મિથ્યાત્વ બુદ્ધિ, રાગદ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લેબ, ઈર્ષ્યા, નિંદા, હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચારઆદિ દુષ્ટ વિચાર વૃત્તિ
ની પરિણતિરૂપ છે, તથા પૌગલિક જડસુખની અભિલાષારૂપ છે, તથા નામરૂપના મેહમાં મુંઝાવારૂપ છે. માયારૂપી નટડી સર્વ બ્રહ્માંડેના–લેકેના જીને નચાવે છે અને તેઓની પાસે હિંસામય યજ્ઞ કરાવે છે, તેમાં પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના બહાના નીચે પશુઓને હેમાવે છે. પુણરૂપ યજ્ઞપરમાર્થ વિચારે અને પદાર્થ પ્રવૃત્તિરૂપ યજ્ઞને કરવા દેતી નથી, ધર્મમાર્ગમાં ચઢતા મેટા મેટા મુનિવરને પણ સૂક્ષ્મનામરૂપી કીતિ કામ્ય પદા
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
શેની વાસનાને અને ધમેહબુદ્ધિને પ્રેરીને પુના સંસારમાં રખડાવે છે. માયા આવી પ્રબલ છે તે પણ તે આત્માના બળથી તુર્ત નષ્ટ જૈ જાય છે. કોડે મણ કાષ્ટના જથ્થાને જેમ અગ્નિકણ બાળીને ભસ્મ કરે છે. સર્વત્ર ફેલાયેલા તમને જેમ સૂર્યનાં કિરણે એક પલકમાં દૂર કરે છે, તેમ માયારૂપ સુવર્ણપાત્રને મેહ મૂકતાં તુર્ત આત્માને જ્ઞાન પ્રકાશ થાય છે અને તેથી અનંતભવનાં બાંધેલા અને સંચિત કરેલાં તથા ઉદીરણા અને ઉદયમાં આવેલાં કર્મને ક્ષણમાં નાશ થાય છે અને તિભાવે રહેલી આત્માની જ્ઞાનાદિ શક્તિને ક્ષણમાં પ્રકાશ થાય છે. દુનિયાના જડપદાથ વિષયો કંઈ, આત્માને બંધ કરવા સમર્થ થતા નથી પણ જડપદાર્થો, દેહ વગેરેમાં તે અહંવ, મમત્વ, રાગદ્વેષ, કામભાવ છે તે બંધન કતાં થાય છે અને એવા અહં મમત્વ રાગદ્વેષ કામ અજ્ઞાનરૂપ સુવર્ણપાત્રને ઉખેડી નાંખવામાં આવે અર્થાત હઠાવી નાંખવામાં આવે તે આત્માજ આત્માના સત્યધર્મને દેખી શકે છે અને આપોઆપ સ્વરૂપે પરબ્રશ બને છે. આત્મા જ આત્માને ઉદ્ધાર આત્માવડે કરી શકે છે પણ માયાવડે તથા અન્યરાગદ્વેષાદિ પરિણતિવાળા કલ્પાયલા ઈશ્વરવડે સ્વાત્માને ઉદ્ધાર થતું નથી. જેનામાં રાગદ્વેષ છે તે અન્યને ઉદ્ધાર કરી શકતા નથી એવી બુદ્ધિ તે સાત્વિક બુદ્ધિ છે, એવી સાત્વિકબુદ્ધિથી રાગદ્વેષમય સુવર્ણપાત્રરૂપી માયામાં નિર્મોહ રહી શકાય છે અને તેથી સર્વવિશ્વમાં સમભાવ પ્રગટે છે તેથી સમસ્વરૂપમહાગની પ્રાપ્તિ થતાં હિરણ્યમય માયા પાત્રનું મુખ તુર્ત ઉઘડી જાય છે અને કેવલજ્ઞાનરૂપ સત્યને પ્રકાશ થતાં આત્મા પરમાનંદરૂપ પ્રકાશે છે. આત્માના સત્યનું આચ્છાદન કરનાર મોહમાયારૂપ સુવર્ણપાત્ર છે તે સૂર્યના કિરણથી હિમ જેમ ગળી જાય છે તેમ દયા પ્રમ સત્ય શક્તિ મત્રીભાવ જ્ઞાનભક્તિનિલેપકર્મ વગેરેના સદવિચારાથી
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને સત્ પ્રવૃત્તિયાથી માહ માયારૂપ સુત્ર પાત્ર ગળીને વિખરા/ જાય છે, અને સર્વ માઢિ આવરણ રહિત શુદ્ધાત્માજ જીવન્મુક્ત અની દેહ છતાં પરમાત્મશાના પરમાનંદના ભાગ કરે છે.શુક્રુશ્રાની પ્રાપ્તિ માટે દરરોજ સાંજ સવારે ષડાવશ્યક કમ કરવાં અને અશુદ્ધ વિચારામાંથી તથા તેઓની પ્રવૃત્તિયામાંથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ્ કરવુ, પરમેશ્વરની પ્રાર્થના કરવી, ક્ષણે ક્ષણે શુદ્ધાત્મપરબ્રહ્મમહાવીર દેવનું સ્મરણ કરવું અને આત્માને શુભ્રહ્મમહાવીરરૂપ ભાવવા, મનમાં પ્રગટતા અશુભ વિચારોના રોધ કરવો, સર્વ જીવાની ઢયા થાય એવાં ધકર્મીમાં અલ્પદોષ અને મહાધમની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી, સ્વાધિકારે વિવેક પૂર્વક સર્વ કન્યકાર્યો કરવાં, વૈરીનું પણ ખરૂં ન ચિતવવું અને ભૂરૂં ન કરવું, કાઇની નિંદા ન કરવી, વીતરાગ તીર્થંકર દેવાનાં ચરિત્રો વાંચવાં, સાંભળવાં અને તેના ચરિત્રોમાંથી સ્વાધિકારે ચારિત્ર ચતુણુ કરવુ, વિશ્વસેત્રામાં યથાશક્તિ એ નિષ્કામભાવે પ્રવતજી, આત્માના સ્વભાવના વિચાર કરવા, મનની ચંચલતા અને ભીતિ વારવી, સર્વ પ્રકારના સ'કટપરિષઢાને આત્મજ્ઞાનાપયોગથી સહન કરવા, સર્વ પદાર્થમાં દેશકાલ ઇન્દ્રિયા અને મનની અપેક્ષાએ કપાયેલું શુભાશુભપણુ તે કલ્પિત છે એમ જાણીને મન ઇન્દ્રિયોના વિષચક્રમાં પ્રવૃત્તિ કરતાં છતાં તેમાં રાગદ્વેષની કલ્પના ન ઉઠે એવા આત્મજ્ઞાનથી વિચાર કરવા. દરરોજનાં સ્વકુટુંબ સમાજમાટે ધર્માં જે થાય છે તે સેવા ધક્રમ છે એમ માની અંતરમાં પારમાર્થિક બુદ્ધિથી સ્વપર સમાજ જીવન સેવા વિચારવી. પાપીઓને જ્ઞાનાદિકથી સ્વાધિકારે શિક્ષા કરી ધમી બનાવવા પુરૂષાથૅ કરવા. અજ્ઞાની મૂઢજનાને જ્ઞાની ભક્ત બનાવવા અર્પાઈ જવુ, એમ તત્સત્ પ્રવૃત્તિ કરતાં તમેગુણી રજોગુણી માયા છે તે સાત્વિક્રમેહમાયાના રૂપમાં ફેરવાઇ જો અને સાત્વિક્રમાયારૂપ સુવર્ણ પાત્ર તે ઉત્તમકાચના અમાન
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારદર્શક બનવાથી તેમાં રહેલ આત્મબ્રહ્મ આપે આપ પ્રકાશશે અને છેવટે સાત્વિક માયાનું સુવર્ણપાત્ર છે તે ગળી જશે અને સ્વયં આત્મા પ્રકાશશે. શરીર મનવાણી લક્ષ્મીશક્તિ વગેરે સાધને છે. સુવર્ણપાત્રસમ મોહમાયા આંગળી જતાં શરીર વગેરે સાધનેને પૂર્વના કરતાં ઘણું સદુપયેગ થાય છે. શરીર, મન, વાણ, લક્ષ્મી, સત્તા વગેરેને જ્ઞાનીઓ વિશ્વના કલ્યાણાર્થે નિલેષપણે ઉપગ કરી શકે છે. આત્માના અનંતગુણપર્યાયરૂપધર્મોને દેખવાથી આત્મા પિતાનું ઐશ્વર્ય પ્રગટ કરી શકે છે. જે જે હેતુઓ પૂર્વે આસવ માટ થતા હતા તેજ સુવર્ણપાત્રરૂપ કામને વિલય થતાં જ સવજીના કલ્યાણાર્થે વાપરી શકાય છે અને તેથી આત્મજ્ઞાની ઇથરાવતારરૂપ ગણાય છે. આવા આત્મજ્ઞાનીઓની સંગતિથી આત્મા તેવા પ્રકારને શુદ્ધ બને છે અને સર્વથા સર્વસને તે દેખી શકે છે, તેને સર્વે સર્વના સ્વભાવે સત્ય લાગે છે. હાદિ આવરણથી જે અસત્યરૂપે બ્રહ્મ લાગતું હતું તેજ બ્રહ્મ હવે તેને સત્યરૂપ જણાય છે. દેશકાલથી જે બ્રહ્મ પૂર્વે અંતવાળું લાગતું હતું તેજ દેશકાલાદિ ઉપાધિથી અપરિછિન્ન અનંત ભાસે છે. હિમાયા રૂ૫ સુવર્ણપાત્રથી સત્યનું ઢંકાયેલું દ્વાર ઉઘાડવા માટે અંતર્મા ભવ્યજીએ લગની લગાડવી. જેઓએ માયાપાત્રથી ઢંકાયેલું સત્યદ્વાર ઉઘાડયું હોય તેઓની સંગતિ કરવી. માયાની દૃષ્ટિએ આત્માને ન અવલેક પણ આત્માની દૃષ્ટિએ આત્માને અવલક. ઘણા કલાના કલાકો પર્યત અને દિવસના દિવસે પર્યત આત્મા સંબંધી ધ્યાન ધરવું. આત્માના સ્વરૂપને એકાગ્રચિત્તથી વિચાર કરે. દિવસે દિવસ અને માસપત વર્ષેપર્યત સત્યની શોધ કરવી અને અસત્યની દૃષ્ટિને રાગદ્વેષના વિલયથી વિલય કરે. આત્માની શક્તિની ઉપાસના કરવી, અને રાગદ્વેષ મહાદિ વિચારોથી મુક્ત થવું. ઘણાકાલપત્ત નિવૃત્તિદશામાં રહીને આત્મ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનની પકવતા કરવી અને રાગદ્વેષાદિ આસક્તિ વિના નિલેપ સાક્ષી ભાવના જ્ઞાનેપગે સર્વ કર્તવ્ય કર્મો કરવાની તથા સેવાદિ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી. ભય, ખેદ, કેષ આસક્તિના સરકારને સર્વથા ક્ષય કરે. પ્રથમ દિશામાં સેવાભક્તિ કર્તવ્ય કર્મો કરવામાં દે પ્રગટે છે, દયાદિ કર્તવ્યધર્યકર્મો કરતાં અલ્પહિંસાદિ દેશે પ્રગટ છે પરંતુ ઉત્તરોત્તર તેવી ઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ કરતાં અનંત સત્યનાં સર્વ દ્વારા ખુલ્લાં થાય છે. જ્ઞાનથી પાકેલે આત્મા સર્વ સગુણેને પ્રાપ્ત કરે છે તેથી તે વિશ્વનું અનંતગણું કલ્યાણ કરવા સમર્થ થાય છે અને વાત્માને તથા અન્યાત્માઓને ઉદ્ધાર કરી શકે છે. આવા જ્ઞાની આત્માઓ મેહના અસંખ્ય પડદાઓને ભેદીને તેમાં રહેલા આત્માનું અનંત સત્ય દેખી શકે છે. અસત્ય અને સત્ય અપેક્ષાએ સત્ય અને અસત્ય છે, આવા બ્રહ્મને પામવા પરમપ્રેમ શ્રદ્ધાથી પરમ પુરુષાર્થ કર. રાગદ્વેષાદિકષાયકદાગ્રહવિના
તેની પાસેથી સાપેક્ષ આત્મજ્ઞાન મેળવવું. સશપરમાત્મા મહાવીરદેવે પ્રકાશેલું સત્યજ્ઞાન વિચારવું અને આત્મામાં રહેલું સત્ય પ્રગટ કરવું.
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
पूषन्नेकर्षेयमसूर्य । प्राजापत्यव्यूहरश्मीन् समुह . तेजोयत्तेरूपंकल्याणतमं तत्तेपश्यामि योऽसाबसा पुरुषः
તોડમિ ?
શબ્દાર્થ હે પૂજન ! એક યમ! સૂર્ય! હે પ્રજાપત્ય, કિરણના સમૂહને પ્રસારે !! ચલો અને તેને એકત્ર કરે, આપનું જે કલ્યાણતમ તેજ સ્વરૂપ છે તેને દેખું છું અને જે આ પુરૂષ છે, બ્રહ્મ છે તેજ હું છું.
અનુભવાર્થ–પૂષન, એકર્ષિ, યમ, સૂર્ય, પ્રાજાપ્રત્ય વગેરે જ્ઞાની ગષિ છે, તેઓની પ્રાર્થના કરતાં આ મંત્ર રચયિતા કષિ કહે છે કે જ્ઞાનરૂપ સૂર્યના તેજોમય કિરણેને ફેલાવે કરી અને બ્રહ્મવિદ્યાનું સર્વ પ્રકારનું જ્ઞાન એકઠું કરે !! તમારું કલ્યાણ તમ જ્ઞાનરૂપ છે. જ્ઞાન તેજ બ્રહ્મ છે અને શરીર વગેરે પ્રકૃતિ તે પુદગલ જડદ્રવ્ય છે. તમારા બ્રહ્મજ્ઞાનના ઉપદેશથી હવે તમારું બ્રહ્મરૂપ દેખું છે. હિરણ્યમયપાત્રથી સત્યનું સુખ આચ્છાદિત થયું હતું પણ તે પાત્રને ઉઘાડી બ્રહારૂપ દેખ્યું છે. શરીરમાં રહેલા આત્મા, બ્રહ્મ તેજ સત્ય છે એમ હૈ દે હે ઋષિવરો ! હે પ્રભો!!! મહે જાણ્યું છે અને આ બ્રહ્મ તેજ પુરૂષ પરમાત્મા છે અને તેજ હું છું એ નિશ્ચય જ્ઞાનપ્રકાશ થયો છે. માટે હે પૂષન્ ! આદિ સાકારદે ! તથા બષિવર ! તમારો ઉપકાર માનું છું. તમારૂં ક૯યાણ તમ તેજ બ્રહ્મરૂપ છે તેવુંજ મારું સ્વરૂપ છે તેથી બ્રહ્મ તેજ હું અને બ્રહ્મ તેજ તમે છો એવા એ સત્ય પ્રકાશથ છે. હું બ્રહ્મ છું, તમે ગુરૂ ષિઓ બ્રહ્મ છે. સર્વ જી બ્રહ્મ છે, અર્થત આત્માઓ છે, અને સંગ્રહનય સત્તાની અપેક્ષાએ એકાત્મા
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મરૂપ છે. સર્વ વિશ્વમાં સર્વ પ્રાણુઓમાં સત્તારૂપચૈતન્ય વિલસી રહ્યું છે. સર્વજીવે તે સત્તાએ પ્રભુ છે. પરમાત્મારૂપ પુરૂષ તેજ પુરૂષ હું છું. સત્તાની અપેક્ષાએ હું પ્રભુ છું અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિતભાવે પ્રભુ થઈશ. સર્વ છે તે વસ્તુતઃ સત્તાએ પ્રભુ છે, તે જ હું છું. સર્વત્ર સત્તાત્ર તે સીરિક છું. શરીર મનવાણી આદિ જડપદાર્થોથી અને જડપદાર્થોમાં થતી સુવર્ણ પાત્રરૂપ અસત્યમેહમાયાને પડદે ખુલી ગયે અને મારા તેજ હું રોડને અનુભવ છે. સર્વત્ર સેહને પ્રકાશ થયે. કાણમાં લાગેલી અગ્નિ જેત તે જેમ કાછોથી ભિન્ન છે તેમ સર્વત્ર જડ અને આત્મા બનેનું બિનસ્વરૂપ અનુભવાયું. મારૂ મરણ નથી અને જન્મ પણ નથી. એ હું તોડક છું.
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७ सोऽहमस्मिनो अनुभव पूर्व नायना ५६ प्रमाणे यो हतो.
सोऽहं सोऽहं सोऽहं सोऽहं-सोऽहं सोऽहं दिलमां वस्योरी; हुं तुं भेदभाव दर नाठो-क्षायिकभावे कदि न खस्योरी. सोऽई १ दिलसागरमां अमर दीवो तुं, मनमंदिरमा दीप निश्योरी; ज्यां त्यां देखं त्यांहि तुंहि तुंहि, प्राणपतिविन प्रेम किश्योरी. मोनं २ तुं तारामा समायो सहेजे, परने कहो केम जाय कटोरी; सब ऋदि तुज अंतरभासी, ज्योति से ज्योति जगाय रह्योरी. सोऽई ३ जावू न आवु न लेवू न देवू, अंतर पडदो खूल गयोरी; सुखसागरनी लहेरो उछळे, आतम हंस त्यां भील रखोरी. सोई हर, फरवु खरवु न मरबु, दुःखदावानल शांत थयोरी; पुद्धिसागर सोऽहंध्याने, परमातमपद आप भयोरी. सोई.
माधुभाइ अपना रूप जब देखा-करता कौन कौन फुनी करणी, कौन मागेगा लेवा. ... ... ... .... ....साधु. १ साधुसंगति ओर गुरुकी कृपाते-पिट गइ कुलकी रेखा; भानन्दपन प्रम परचो पायो, उतर गयो दिल मेखा. साधु. २
सोऽहं सोऽहं सोऽहं सोऽहं. सोऽहं सोऽहं रटना लगीरी, सोऽई. इंगला पिंगला मुखमना साधके, अरुण पतिथी प्रेम पगीरी; पंकनाल खटचक्र मेदके, दशमे द्वार शुभज्योति जगीरी. सोऽई. १ खुलत कपाट घाट निज पायो, जनम जरामर्ण भीति भगीरी; काच शकलदे चिंतामणि ले, कुमता कुटीलकुं सहज ठगीरी सोऽई. २ व्यापक सकल स्वरूप लख्याइम, जिम नभमे मग लहत खगीरी, चिदानंद मानंदपय मुनि, निरख प्रेमभर बुदि थगीरी. सोऽई. ३
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વોડ અથત પરમાત્મા છું. જો કેણ હું છું. ઉત્તરમાં સૌsaણ તે પરમાત્મા તેજ હું છું. તરવા–તે શુદ્ધાત્મા, બ્રહ્મ તેજ તું છે પણ જડદ્રવ્ય અને પર્યાયો તે તું નથી. સમાભાસુઆ શરીરમાં રહેલે અસંખ્યપ્રદેશી આત્મા તેજ બ્રહ્મ છે. જ્ઞાનનંદરૂપ બ્રહ્મ છે. વિજ્ઞાનંત્રહ્મ, છસ્થાવસ્થાનું જેમાં જ્ઞાન નથી એ ક્ષાયિક ભાવના કેવલજ્ઞાનવાળો આત્મા છે. પરમાણુઆદિ જડદ્ર અને તેના પર્યાયે આદિ જડજગથી જ્યારે પણ તેને પ્રકાશક અને આત્માના અનંતગુણ પર્યાને પ્રકાશક તો હું આત્મા છું અને તેવા સર્વે આત્માઓ છે. જે મારું સ્વરૂપ છે તે સર્વજીનું શુદ્ધસ્વરૂપ છે, સત્તાએ મારામાં અને સર્વજીના સ્વરૂપમાં ભેદ નથી અર્થાત્ સર્વમાં એક સરખું આત્મસ્વરૂપ છે. હું અનાદિ અનંત છું. મારા અનંત અતિ પર્યાયે અને અનંત નાસ્તિ પર્યાય છે, તેમાં સર્વવિશ્વને અંતભાવ થવાથી સર્વરૂપ હું આત્મા છું એમ અપેક્ષાએ પ્રકાશું છું. સર્વજી તે સત્તાએ પરમાત્મા છે. અનંત નૂર તેજને હું મહાસાગર છું, અજ છું, અખંડ છું, અવિનાશી છું. દેહના જન્મ મરણથી હું ભિન્ન છું, સર્વજડ અને ચેતન જગને પ્રકાશક અને સાક્ષી છું. કર્મના સર્વશુભાશુભ ઉદયમાં હું સાક્ષીભાવે વેદક છું એવું મારું સ્વરૂપ છે. મારી જ્ઞાનાદિ શકિતને અંત નથી તેથી તે અનંત છે. સર્વ પ્રકારનાં જે દેહે થયાં અને જે મારા નામે પડયાં તથા જે જે કર્મોદયથી શુભાશુભ પ્રવૃત્તિ થઈ તેમાં હું સાક્ષી તટસ્થ દષ્ટ બન્યો છું. કર્મરૂપ પ્રકૃતિના જે જે શુભાશુભ ખેલે કે જે નિકાચિત પ્રારબ્ધથી ખેલવા પડે છે અને વર્તમાનમાં ખેલાય છે તે હું નથી છતાં તે ખેલવામાં નિમિત્તભૂત તથા સાક્ષીરૂપે આ પગે છું. કર્મરૂપ અંજન તે હું નથી તેથી હું નિરંજન છું. સર્વ પ્રકરન આકારે છે તે હું નથી. હું નિરાકાર છું. સર્વપ્રકારનું
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાન તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી છે અને મિથ્યાત્વ મેહનીચના ઉદયથી છે તેમાં મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શુદ્ધજ્ઞાનમય છે તેજ રોડ શુદ્ધજ્ઞાનમય હું છું. અવર્ણય છું. જેટલા વર્ણના ભેદ છે તે પુદગલ જડદ્રવ્યના છે, જેટલા ગંધના ભેદ છે તે હું નથી. નાગજું નાડ, તે વર્ણગંધસ અને સ્પર્શરૂપ હું નથી. હું લાંબે છું? ટુક છું? નેતિ નેતિ એ પ્રમાણે નથી એ પ્રમાણે નથી. એમ હું આત્મા જાણું છું, નામ અને સર્વ પ્રકારના શરીરના રૂપે હું રૂપી છું ? તે ઉત્તરમાં નેતિ નેતિ નાગરું નાડ તે પ્રમાણે નથી, તે હું નથી. બાહ્ય નામરૂપની કીતિ, પ્રતિષ્ઠા, જ્ય, આબરૂ, બાલ્યાવરથા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તે સર્વરૂપે હું નથી. નેતિ નેતિ ના ના બાહ્યતું પુદગલ શરીર તેની બાલ્યાવસ્થા યુવાવસ્થા વગેરે છે. પુણ્ય અને પાપ તે હું છું નેતિ નાગણ તે જડપુદગલ ધ છે તેમાં હું નથી અને તે મારાં નથી, રાગ અને
ષ તે પણ હું નથી. રાગદ્વેષની પરિણતિથી ન્યારૂ મારૂં શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. રાગદ્વેષ તે ભાવકર્મપ્રકૃતિ છે, તેથી મારું શુદ્ધવરૂપ ન્યારૂ છે. રાગદ્વેષ, અજ્ઞાન, કામને હું જાણું છું, રાગદ્વેષ કાલ વગેરે પ્રકાર છે, તે મારી શક્તિવડે પ્રકાશે છે, તેનાથી હું આત્મા ન્યારા છું. હું તે રાગદ્વેષ રહિત હોમદિન શુદ્ધાત્મા બ્રહ્મ છું, મારા અનંત તિરૂપથી સર્વવિધ પ્રકાશે છે તેવા મહને આત્માને જવસ્તુઓના સંબંધથી રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, કામાદિ સરકારે મારામાં પ્રગટી શકે નહીં એવું મારું શુદ્ધ સ્વરૂપ છે. તેજ શુદ્ધાત્મા તોzડ િનિશ્ચયથી છું. દુનિયાના સર્વ પદાર્થોને હું પ્રકાશક છું અને સર્વજડસાકાર નિરાકાર પદાર્થોથી હું ત્યારે છું. મારા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેકપ્રદેશમાં અનંતજ્ઞાન દર્શન આનંદાદિપર્યા છે. સર્વ પ્રદેશે અનાદિ અનંત પરસ્પર નિત્ય સં. બંધી છે. અગ્નિ આદિ કોઈથી આત્માના એક પ્રદેશને પણ નાશ થત
બધી
જ છે. આ રો એકદેશમાં
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. આકાશની પેઠે અરૂપી અને અનંતજ્ઞાનાદિ શક્તિમય પ્રદેશેને કેઈથી નાશ થતો નથી અને થવાનું નથી. જડ વસ્તુઓના પરિમાણથી આત્માના પ્રદેશનું કર્મ સહિત અવસ્થામાં અને કર્મ રહિત અવસ્થામાં પરિમાણ ન્યારું છે. તર્કબુદ્ધિથી આત્માના પ્રદેશેનું સ્વરૂપ ખંચ થઈ શકતું નથી અને તર્કથી અનુભવગમ્ય થઈ શકતું નથી એમ સર્વ પ્રકાશે છે. આત્મા તે વસ્તુતઃ શરીરમાં છતાં શરીર નથી, મનને સંબંધી છતાં દ્રવ્ય મનરૂપ નથી. વાણી મન શરીરને પ્રેરક પ્રવર્તક છતાં મનવાણાયાથી ત્યારે છે. આત્મા વસ્તુતઃ નિરાકાર નિરંજન જોતિ સ્વરૂપ છે, તે પુરૂષ શરીરમાં છતાં પુરૂષઢી નથી. સ્ત્રી શરીરમાં વસતાં છતાં સ્ત્રીરૂપ નથી અને નપુંસકતી નથી, બ્રાહ્મણના ગુણકર્મો કરતે છતે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિયના ગુણ કર્મો કરતે છતે વસ્તુત: તે ક્ષત્રિય નથી, અને વૈશ્યના ગુણકર્મો કરતે છતે તે વૈશ્ય નથી અને શુદ્ર અંત્યજના ગુણકર્મો કરતે છતે તે અંત્યજ નથી, તે એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકાદિ ગમે તે ખંડમાં વસતા છતાં તે ખંડથી આકાશ વાયુની પેઠે ત્યારે છે. રક્ત વર્ણી જાતિમાં રહ્યો છે તે રક્તવણું નથી. ચીનાઆદિ પીળી જાતિમાં તે પીળે નથી, હિંદુઆદિ કાળી જાતિમાં તે કૃણ નથી, તે સવી દેશ ખંડ આચાર કર્મથી વસ્તુતઃ ત્યારે છે. આકાશ જેમ સર્વ ખંડ જલ પૃથ્વી વાયુ મનુષ્ય વગેરે પ્રાણીઓમાં રહ્યા છતાં તેનાથી ન્યારું છે, તેમ શરીરાદિ સર્વમાં વ્યવહાર રહ્યો છતાં તેનાથી ભિન્ન દિન છું. હું આમ, વાયુના સંબંધે વાયુ નથી, તથા અગ્નિ સંબંધી છતાં અગ્નિ નથી, આકાશને સંબંધી હું છું છતાં આકારી નથી. જલને સંબંધી છું છતાં જલ નથી, પૃથ્વીને સંબંધી છું છતાં પૃથ્વી નથી, જડને સંબંધી છું છતાં જડરૂપ નથી. નેતિ નેતિ એ પ્રમાણે નથી, એ પ્રમાણે નથી. આત્મા વડુત પુણ્યકર્મ સંબંધમાં
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા છતાં પુણ્યરૂપ નથી, અને પાપકર્મ સબંધમાં આવ્યા છતાં પાપરૂપ નથી. પુણ્ય અને પાપને વેદકછું છતાં પુણ્યપાપથી
ન્યા છે. બાહ્યથી કમને કર્તા ભક્તા છું છતાં અંતરથી નથી. શરીર અને નામને સંબંધી છતાં વસ્તુતઃ શરીર અને નામ તે હું આત્મા નથી. નેતિ નેતિ એ પ્રમાણે શરીર નામ તે હું નથી. લાંબો, પહેળા, ઢ, જાડે, પાતળ, ઈત્યાદિ શરીરાદિના પર્યાય છે પણ તે હું નથી. આત્માની પ્રિયતાને લીધે સર્વ વિશ્વ પ્રિય છે. આમાથી સર્વ વિશ્વ પ્રિય લાગે છે પણ જડવસ્તુઓ કે જે આત્માને જાણતી નથી એવી લક્ષ્મીઆદિને હું પ્રિયા માનું નહીં, તપ કરું પણ આત્મા છું તે પરૂપ સાધનથી ભિન્ન છું. તચારિત્રાદિ ધર્મસાધન વડે આત્મસ્વરૂપ સાધું છું પણ તે સાધનથી આત્મા ભિન્ન છે. સર્વદર્શનેને હું જાણું છું પણ તે એક નયાદેશી હેવાથી અસંખ્યની દૃષ્ટિ જેમાં સમાઈ જાય છે એ તોstતેજ આત્મા છું, હિંદુ, મુસલમાન, પારસી, પ્રીતિ આદિ વ્યવહારથી વ્યવહારે તેને જ્ઞાતા છું પણ અંતરથી ત્યારે એ વડા િછું. સૂર્યાદિગહેના વિમાનેના પ્રકાશને પણ પ્રકારનાર તથા ચક્ષુઆદિને સર્વથા પ્રકાશક આભા છે. સમભાવે આત્માની સાથે લાગેલાં સર્વકર્મારણે ખરે છે, ટળે છે અને આત્મા સ્વયં શુદ્ધ બ્રહરૂપ જિનેશ્વર બને છે. આત્માની શક્તિને કઈ પહોંચી શકે તેમ નથી. અસંખ્યહી ને તે પણ આત્માની આગળ નાકના ટૅલ સમાન છે. શહેનશાહીપણું ચક્રવર્તીપણું અને ઇન્દ્રપણું તે પણ આત્માની આગળ ધળ સમાન છે, એ જ્ઞાનાનંદરૂપ હું આત્મા છું. બાહાની સર્વદ્ધિ તે હું નથી. હું ગૃહસ્થી નથી અને ત્યાગી નથી. સર્વ પ્રકારના આશ્રમથી ભિન્ન આત્મા છું. હું આત્મા પવિત્રમાં પવિત્ર છું, કેઇથી હું અભડાને નથી અને કોઈને હું અભડાવી શકતા નથી, તથા સવ
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને પવિત્ર કરનાર હોવાથી હું આત્મા પૂષન છું, સર્વશેને જ્ઞાનથી વશમાં રાખનાર હોવાથી હું યમ છું. સર્વવિશ્વને પ્રકાશ છું માટે હું સૂર્ય છું. સર્વ પ્રજાએ તે આત્માનાં અપત્ય છે માટે આત્મા જ પ્રાજાપત્ય છે. સત્તાએ એક બ્રહ્મરૂપ હેવાથી હું આત્મા જ એકર્ષિ છું. મારું જ્ઞાન સ્વરૂપ જ કલ્યાણતમ છે તેનાથી અન્ય કઈ કલ્યાણતમ નથી તેજ હું આત્મા જ શિવ છું. હું પિતાના શુદ્ધ સ્વરૂપમાં રમું છું તેથી હુંજ રામ છું. સર્વ પ્રકારના દેવલે કાદિ દવેના પ્રકાશક આત્મા છે. તેથી આત્મા જ મહાદેવ છે, રાગદ્વેષને જીતનાર આત્મા તેજ જિનેશ્વર છે. રાગદ્વેષમેહકામરૂપ શત્રુઓને હણનાર આત્મા જ અરિહંત છે. રાગદ્વેષાદિવૃત્તિને હરવાથી આત્મા જ હરિ અને હર છે, આભાર સવિશ્વને ઉપરી હેવાથી પરમેશ્વર છે. આત્મા સર્વજ્ઞાનાદિવૃત્તિને આત્મા તરફ આકર્ષે છે તેથી તે કૃષ્ણ અને કેવલ જ્ઞાનથી વિષ્ણુ છે તે સંબંધી નીચે પ્રમાણે પદ છે. આત્મા તેજ કૃષ્ણ અને વિષ્ણુ છે તેનું સાપેક્ષજ્ઞાનપદ
आत्मा सोऽहं कृष्ण विष्णु पद. રમજે રંગે કૃષ્ણજી રંગમારે રાચી, સમજીને વાત આતો સાચીર.... ... મને. ગણી માયાને તમે કાચીરે. .... .... .....રમજો. અસંખ્યપ્રદેશી આર્યક્ષેત્રમાં, સુમતિ થશોદાના જાયા વિવેકનંદના તનુજ હાથા, સમતાત્રદેશે આયારે. રમજે. ૧ રિથરતા રમણતા રાધાને લક્ષ્મી, તેના પ્રેમમાં રંગાયા; ધારણા દ્વારિકામાં વાસ કર્યો રૂડે, ચારિત્ર વસુદેવ રાયારે રમો. ૨ ભાવદયા દેવકીનારે છોરૂ, આકાશ ઉપમાથી કાળા, અનુભવદૃષ્ટિ મેરલીના નાદે, લય લાગી લટકાળારે...રમજે. ૩
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતનચેના વાકની મટકી, વેચે મહિયારણ સારી ક્ષેપણમજ્ઞાનવૃત્તિ આહીરણ, આત્મજ્ઞાનધિ ધારી. રમજે. ૪ ભેદજ્ઞાનદૃષ્ટિ લકુટીથી ભાગી, તસ્વામૃત દહી ચાખ્યું ગિવાણીના ધારી ગિરધારી, જ્ઞાનીએ ભાવથીએ ભાખ્યું. રમજો." આતમધ્યાનને રાસ રમાડીને, આનંદ વૃત્તિને આપે રાગદ્વેષાદિક મેટા જે રાક્ષસ, તેહને મૂળમાંથી કાપેરે. રમજો. ૬ નિશ્ચય વિષ્ણુ વ્યવહારે કૃષ્ણ, અવતારી જીવ પોતે; આતમકૃષ્ણને આતમવિષ્ણુ, બીજે શીદને તું ગોતેરે. રમજો અધ્યાતમથી કૃષ્ણ છે આતમ, ઔદકિજલધિનિવાસી, પરભાવનાગરાજજીતીને ઉપર, પઢયા છેવિષ્ણુ વિલાસીરીરમ.૮ નિજગુણ કર્તા પરગુણ હર્તા, આતમ કૃષ્ણ કહેવા સમયાવણ તાણીતાણ કરીને, અંતર ભેદ કે ન પાયેરે, સમજે આતમ કૃષ્ણને ભાવેને ગા, લેજે માનવભવ લ્હા બુદ્ધિસાગર હરિ આતમરાયા, અંતરદૃષ્ટિથી ધ્યાવેરે. રમજો. ૧૦
વર્તમાનમાં શરીરમાં સ્થિતકર્મધારી કર્મયોગી આત્મા તેજ વ્યવહારથી કૃષ્ણ છે અને શનિશ્ચયનયથી શુદ્ધાત્મવિષ્ણુ છે તેજ કમિ જે જાણે છે તે જ્ઞાની છે. તે જ હું આત્મા ઉપ
ગી . આત્માની જ્ઞાનાનંદ જતિ તેજ સર્વદેવદેવી વગેરેમાં એકસરખી વ્યાપક છે અને તે પ્રેમ, મૈત્રી, દયા, આત્મભાવ અને વીતરાગભાવથી પ્રકાશી શકે છે. આત્માઓને આત્મભાવે નિરખવા અને સર્વજીના કલ્યાણ માટે અપઈ જવું તેજ સુદ્ધાત્મહાવીરપદ પામવાનું કતવ્ય છે અને તેજ હું છું. તોગાિ એ હૃદયમાં નિશ્ચય કરું છું. પંચભૂતથી ભારે આત્મા ન્યારે છે. શુદ્ધ -પરબ્રહ્મરૂપ હું છું એવા નિવિકલ્પ ઉપગે હું માનું છું. મારા કાઈ શaઓ નથી અને કેઈન પર ભારે વૈરવૃત્તિ નથી, તેમજ કઇપર રાગ નથી, રાગ અને દ્રવૃત્તિ વિનાનું મારું સ્વરૂપ
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. સર્વત્ર કર્મોદયથી શરીર ફરે છે અને અનેક જીના સંબંધમાં આવું છું છતાં હું આત્મરૂપે અચળ અને નિસંગ તથા જડોમાં અપરિણામી એ તો તેજ હું છું. સમયે સમયે જડદ્રના ગુણપર્યાને ઉત્પાત વ્યય (સMલય) સૂક્ષ્મરૂપમાં થયા કરે છે તે હું નથી પણ તે જ્ઞાનના પર્યાયરૂપ તથા નાસ્તિપર્યાયરૂપ અપેક્ષાએ છું અને આત્માના શુદ્ધજ્ઞાનાદિ ગુણપર્યાયે કે જે અનંત અતિરૂપ છે એવા અનંત અતિનાસ્તિ ગુણપર્યાયમય રોડરજ છું. ત્રણ્યકાલમાં હું આત્મદ્રવ્યરૂપે અનાદિ, અનંત એક, અક્ષર, અચળ, અટળ, અચુત, ધ્રુવ, નિત્ય, શાશ્વત પૂછું છું. પરમેશ્વર તેજ હું અભેદભાવ છું. જ્યારે મનના સંક૯પ વિકલ્પશમી જાય છે અને પથાત્ પૂર્ણ શતરૂપ જે પ્રકાશે છે તે જોવું છું. હાથમાં દંડ ન છતાં અને મસ્તકે મુકુટ ન છતાં અને શાસ્ત્ર ન છતાં ત્રણ ભુવનને આત્મા જ શહેનશાહ પરમાત્મા છું મનમાં રાગદ્વેષ, હિંસા, વૈર અને કામનાઓથી ચક્રવતિ અને ઈન્દ્રિયે જે આત્માનંદ અનુભવી શકતા નથી તે આનંદને ભક્તા શુદ્ધપગે હું આત્મા છું. ધુળમાં લેટનારા લધુ બાળકના આનંદ કરતાં ત્યાગ અને રાગની પેલી પાર શોપગથી આત્મામાં રમનારા એવા મહને આત્માને અનંતગણું સુખ થાય છે. એવા અનંત આનંદને ભેગી આત્મા તે હું છું, તે શરીરમાં છતાં હું શરીર નથી. શરીર, આયુષ્ય પર્યત રહે અને ન રહે તે પણ મનુષ્ય ભવમાં આત્મસુખ વેદનારે આત્મા છે, તેજ મોડાાિ છે. આત્માની બાહ્ય શરીર નામરૂપની ત્રણ ભુવનમાં કીર્તિ થાય, અપકીર્તિ થાય તે પણ કીર્તિમાં હર્ષ અને અપછીતિમાં શેક નથી અને એવી હર્ષ શોકની વૃત્તિવિના આત્માના જ્ઞાનનંદથી શુદ્ધાત્મપરબ્રહ્મજીવને જીવનાર હું આત્મા છું, પબિ .
ત્રાહિ હું જ બ્રહ્મા છું અને પ્રારબ્ધ કર્મચાગે શરીરમાં રહીને આહાર વિહારાદિ સર્વ કર્તવ્ય કર્મો કરે છતે સર્વ સાક્ષીરૂપ
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા છું. પશમભાવે જ્ઞાનાદિગુણને લાભ મેળવનાર અને સર્વથા સાયિકભાવને સાધક એ હું આત્મા વર્તમાન છું. સર્વવિયજીની સાથે આત્મસત્તાની અપેક્ષાએ ઓતપ્રોત એક ચિતન્ય રસરૂપ છું, શનિ એમ આત્માનું સત્તારૂપ ભાવ હું વ્યક્ત શુદ્ધાત્મસ્વરૂપે પરિણમનાર આત્મા તે કોડમ હું છું. સાયિક સમ્યગૃષ્ટિએ સર્વદ્રને તેના ગુણ પર્યાને સર્વનની અપેક્ષાએ સભ્ય જાણનાર હું પ્રભુ મહાવીર જિનેશ્વરને અનુયાયી જેન છું અને અંશે અંશે દુર્ગુણોને દોષને જીતવાની અપેક્ષાએ જિન છું, અપેક્ષાએ સાધક છું અને અપેક્ષાએ સાધ્ય છું અને બન્ને અપેક્ષાથી વૃદ્ધાવસ્થામાં જ્યારે એ હું આત્મા વોડાણ તેજ હું છું, શુભાશુભકર્મોદયથી દુનિયાના લેકે આત્માને ઉચ્ચ મહાન વા નીચ જાણે તે તે બન્ને ભાવથી ન્યારે છું પુણ્યથી શરીરમનદ્વારા થતા સુખ અને પાપલ્યથી શારીરમનારા ભગવાતા દુખ અને તેની ભાવનાથી મારું સ્વરૂપ ન્યારું છે, એ દઢ અનુભવ પ્રકાર છે. સર્વપ્રકારના વાર્તાલાપની પ્રવૃત્તિને કરતે છતે અને મનુષ્યના સમાગમમાં આવતે છતે, સર્વ પ્રકારનાં રૂપે જેતે છતે, ખાતે છે, અને સુંઘતે છતે, તથા સર્વ પ્રકારના શબ્દો સાંભળતા છતા અને સર્વ પ્રકારના સ્પર્શીને સ્પર્શત છો, તથા પરિચયી મનુષ્યને તેઓના સ્વરવાધિકારે ઉપદેશ દેતે છતે અને મન ઈન્દ્રિય દેહની સાથે સંબંધ રાખતે છતે આકાશની પેઠેઅરૂપશુદ્ધાત્મબ્રહ્મરૂપે આત્માને મરૂં છું, અને તે સર્વમાં રાગદ્વેષ વિના ત્રીજા પુરૂષની પેઠે સાક્ષીભાવને ઉપગ રાખવાને સતત પુરૂષાર્થ કરનાર આત્માને શું માની ધ્યાવું છું, ગાઉં છું, શાતાદનીયને આનંદ સુખ છે તે મન અને ઈન્દ્રિયદ્વારા ભગવાય છે અને આત્માને આનંદ છે તે પાંચ ઇન્દ્રિ. વિના વિષયમાં મનની શુભાશુભકલ્પનાવિના આત્મામાં પ્રગટ છે, એવા
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ આનંદને આત્મા ભેગી છે, તે આત્મા (હું) હું છું, કરડે તો શાના શબ્દ વચ્ચે અને તેના વ્યાપારમાં આત્મા, મેરૂવત્ સ્થિર અને કરડે અપ્સરાઓના રૂપમાં નિષ્કામ પરમાનંદી એવું બ્રહ્મ તેજ પોગ્રાફિક હું છું. સર્વદૃશ્યાશ્યપરમાર્થોના મયે હું આત્મા જ્ઞાનજ્યોતિએ પ્રતિષ્ઠિત છું, તેજ સોડા હું છું એમ આત્મસ્વરૂપની તોડફંભાવના ભાવનાર અને રાગદ્વેષને નાશ કરવા ઉસ્થિત આત્મા હું છું, એમ ઉપર્યુક્ત મંત્રથી જાણવું. સર્વવિશ્વમાં સર્વકાલમાં આત્મા દ્રવ્યપણે નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. આત્મા સ્વાપેક્ષાએ સત્ છે અને પરાપેક્ષાએ અસત છે. આત્મા એકેન્દ્રિયાદિ જન્મ, ભ કરતાં મનુધ્યભવમાં વિશેષ વ્યક્ત થાય છે અને જ્યારે આત્મા શુદ્ધ બ્રહ્મરૂપ નિરાકાર ત્રિગુણાતીત થઈ જાય છે ત્યારે અન્ય મનુષ્યની ચૂલા દૃષ્ટિમાં નહીં આવવાથી અવ્યક્ત, દેખાય છે અને વસ્તુતઃ તે તે પૂર્ણ પ્રકાશી થાય છે એવો હું તો છું. નિગોદાવસ્થામાં સર્વ જી અવ્યક્ત છે અને સિદ્ધાવસ્થાના સિદ્ધાં બુદ્દો પણ બાલજી
ની સ્કૂલ બુદ્ધિની અપેક્ષાએ અવ્યક્ત છે અને મનુષ્યદેવ ભવ તે મધ્યમાં વ્યક્ત છે એવા બાહ્યશરીરપુય વૈભવની અપેક્ષાએ સ્થલ દષ્ટિવાળાઓની દષ્ટિમાં આદિસંતાવસ્થા અવ્યક્ત અને મધ્યભાવસ્થા વ્યક્ત એમ માન્યતા છે. જ્ઞાનીની અપેક્ષાએ વ્યક્ત અને અજ્ઞાનીની અપેક્ષાએ અવ્યક્ત એ હું લોનિ મત્રહ્માનિ એ પિતાને જાણ માની ચેરી, હિંસા, જૂઠ, વ્યભિચાર, ખૂન, અન્યાય, જાભ, યુદ્ધ, ક્રોધ, માન, માયા, લેમ, કામ આદિ દુર્ગુણ દુર્બસને સેવવાં, તમે ગુણ અને રજોગુણી વૃત્તિના અને પ્રવૃત્તિના દાસ બનવું, રાત્રી દિવસ રાગદ્વેષથી મન કાયામાં ધમધમાયમાન રહેવું તે આત્માને બ્રા જાણે છતે જાણે ન કહેવાય અને શુદ્ધચારિત્ર્ય અને આત્મશુદ્ધિ કરવાને પુરૂષાર્થ
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન કહેવાય તે મિથ્યાત્વ જ કહેવાય એમ જ્યારે નિશ્ચય થાય છે ત્યારે હિંસાદિ, દુર્ગુણ દેને નાશ કરવાની આતર પ્રવૃત્તિ થાય છે. જેટલા અંશે દુર્ગુણ દોષ વ્યસનોને નાશ અને જ્ઞાનદર્શન ચારિત્રાદિ ગુણોનું જેટલા અંશે પ્રાકટય થાય છે તેટલા અંશે આત્મા બ્રહ્મ પરમાત્માનું પ્રકટપણું, પ્રભુનું પ્રગટપણું, મિલનપણું જાણુને તે અંગે સત્રહ્માજી તોશ્વારા કહેનારે આત્માની ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓ પર આરેહીને છેવટે પૂર્ણ પરમાત્મારૂપે પ્રગટ થાય છે. એવી દશાથી સોમ માનનાર કદાપિ અધ:પાત પામતે નથી, કારણ કે તે ક્ષણે ક્ષણે સ્વદેનું પ્રતિક્રમણ કરે છે અને મેહમાયાથી પાછા ફરી આત્મવરૂપ સમુખ વૃત્તિયોને વાળે છે. તે મનને બુદ્ધિને શુદ્ધ બ્રહ્મભાવનાથી ભરી દે છે અને દોષને દેશ તરીકે જાણીને તેને હણી દે છે. તે પલકે પલકે તેના વિચારોથી મનને ભરી દે છે તેથી તે મનરૂપી પારાને મારી તેની ભરમ કરી દે છે. સડહંમય સર્વ વૃત્તિરૂપી ગોપીઓને બનાવીને પોતે ગોપ કૃષ્ણાત્મા બને છે અને સર્વ કૃતિ શારૂપી ગાયોને દેહીને તેનું સેલહું રૂપ અમૃત કાઢી તેનું પાન કરે છે અને રાગદ્વેષ સંકલ્પ વિકલ્પ રૂપી કુચાઓને દૂર ફેંકી દે છે એ આત્મા વીતરાગ થાય છે તેજ હું કોણ છું એવા ઉપગે વર્તે છે. શુદ્ધ જ્ઞાનાનન્દ તેજ પુરૂષ આત્મા બ્રહ્મ છે. તમે ગુણ અને ગુણ વિશિષ્ટ જ્ઞાન તે
અશુદ્ધજ્ઞાન છે. સાત્વિક ગુણવિશિષ્ટ સાત્વિકજ્ઞાન તે ફાનસમાં રહેલા દિપકસમ જ્ઞાન છે અને ત્રિગુણાતીત કેવલજ્ઞાન તે શુદ્ધજ્ઞાન છે. મનની સહાયતાથી થનાર જ્ઞાન તે ક્ષપશમભાવીયજ્ઞાન છે તે જ્ઞાનની સાથે રાગદ્વેષાદિકષાને દશમાગુણસ્થાનક સુધી અને કિંચિત લેભાંશસદ્ભાવે એકાદશમ ઉપશમ મહ ગુણસ્થાનક સુધી સાત્વિક લેભની વિશિષ્ટતાવાળું જ્ઞાન છે. બારમે ક્ષીણ મેહ ગુણ
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનકમાં દ્રવ્ય મન અને ભાવ મન છે. રિયર દીપકની પેઠે ત્યાં શુકલ ધ્યાનને ઉપયોગી છે. તેમાં સગી કેવલી ગુણસ્થાનકમાં સોપશમભાવનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મન પર્યાવજ્ઞાન રહેતું નથી. સાંખેએ આ ચારશાનને બુફિમાં સમાવેશ કર્યો છે અને બુદ્ધિને પ્રકૃતિ આશ્રિત એકતિ માની છે. તેરમાં સગીગુણસ્થાનકમાં કેવલજ્ઞાનને પ્રકાશ થાય છે અને તેમાં મતિ આદિ જ્ઞાનની પ્રજા સમાઈ જાય છે. કેવલજ્ઞાન તે શુદ્ધ જ્ઞાન છે અને તે શુદ્ધજ્ઞાન અને શુદ્ધ ચારિત્ર તેજ મારૂં શુદ્ધાત્મસ્વરૂપ છે એમ જાણું છું ગુણસ્થાનક ચતુર્દશ છે. મિથ્યાત્વ ગુણ સ્થાનક, સાસ્વાદન, મિશ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય, ઉપશાંત મોહ, ક્ષીણમેહ, સગી કેવલી, ૧૪ અગી કેવલી. મિથ્યાત્વ બુદ્ધિ જ્યાં સુધી હોય છે અને આત્માદિતનું સમ્યગૂજ્ઞાન પૂર્વક શ્રદ્ધાન થતું નથી, ત્યાં સુધી આત્મા, મિથ્યાત્વગુણસ્થાનક વત કહેવાય છે. સમ્યગુદૃષ્ટિથી પડતાં અને મિથ્યાત્વગુણસ્થાનમાં આવતાં વચ્ચે સમ્યકત્વ મેહીનીને છ આવલિક પતિ જે આસ્વાદ આવે છે તેથી તેને સાસ્વાદન ગુણરથાનક કહેવામાં આવે છે. મિથ્યાત્વ મેહ ટળતાં જ્યાં સુધી સત્ય દેવગુરૂ ધર્મ તત્વની શ્રદ્ધા રૂચિ ન થાય અને મિથ્થાબુદ્ધિથી કલ્પાયેલ કુદેવ કુગુરૂ કુધર્મ અને મિથ્યાતપર અરૂચિ, અશ્રદ્ધા ન થાય ત્યાં સુધી મિથ્થાબુદ્ધિ અને સમ્યગુબુદ્ધિની વચલી અવસ્થામાં રહેનાર આત્મા તે મિશ્રગુણસ્થાનકવતી ગણાય છે. સમગ્ર જ્ઞાનથી અનેકોની અપેક્ષાપૂર્વક નવતને તથા દેવગુરૂ ઘમને નિશ્ચય થાય છે, આત્માપર રૂચિ થાય છે છતાં ક્રોધાદિક કષથી નિવૃત્ત થવાતું નથી તથા હિંસાદિ અવતેથી નિવૃત્તિ થતી નથી પણ આત્મા અને જડપુગલદિમાયાને ભેદ
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુલ્લો થવાથી સમ્યગુર્દષ્ટિવ પ્રાપ્ત થાય છે તેને અવિરતિ સમ્યગુણ ગુણરથાનક કહે છે. ચોથા અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનકની ભૂમિકામાં મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય સમ્યક્ત્વ મેહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેબ, એ સાત પ્રકૃતિના ઉપશમે, પશમે, અને સર્વથા ક્ષયરૂપ ક્ષાયિકભાવે અનુક્રમે ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવનું સમ્યકત્વ હેય છે. ઉપશમ સમ્યકત્વની આત્મશાનદષ્ટિ, સમ્યગદષ્ટિ, અંતર મુહૂર્ત અર્થાત્ ઉત્કૃષ્ટ કાચી બે ઘડી સુધી રહી શકે છે, પથાત્ મિથ્યાત્વબુદ્ધિ પ્રગટે છે, એક જીવને આખા ભવચક્રમાં ઉપશમ સમ્યકત્વજ્ઞાન પાંચવાર પ્રાપ્ત થાય છે અને ક્ષયે પશમ સમ્યક એક જીવને આખા ભવચક્રમાં અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. ઉપ
ગથછી ક્ષયોપશમ સમ્યકત્વની પરિણતિ કે જે દેવગુરૂધર્મતત્વની બહારુચિરૂપ છે તે અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે અને લબ્ધિ થકી સયોપરા સમકિત ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ કાલ સુધી રહી શકે છે. સાત પ્રકૃતિના બંધ, સત્તા, ઉદીરણા અને ઉદયના સર્વથા લયે ક્ષયિકસમ્યકત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ક્ષાયિક સમ્યકત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી કદાપિ ટળતું નથી. ક્ષાયિક સમકિતીને આત્મજ્ઞાને, બબજ્ઞાન દેવગુરૂધર્મતત્વની શ્રદ્ધા રૂચિ અને સમગ્રષ્ટિ પ્રગટે છે તે ગુણપર કઈ કાલે મિથ્યાત્વનું આવરણ આવતું નથી. ક્ષાયિક સમ્યગુણિને કોઈ કાળે દેવગુરૂધમપર તથા આત્માદિત પર શક સંશય થતું નથી. સમ્યગુદષ્ટિ તે આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની થાય છે અને તેનું મિથ્યાત્વદષ્ટિવાળું દષ્ટિકોણ બદલાય છે અને તે સમ્યગુષ્ટિવાળું દૃષ્ટિકોણ થાય છે ત્યારે હેય ક્ષેય અને ઉપાદેયનું સમ્યગન્નાન કરી શકાય છે, મિથ્યાત્વદશામાં તે જડવસ્તુઓના ભેગથી સુખની અા માને છે અને સમ્યગુસ્સાન થતાં તે આત્મામાં સત્ય સુખને માને છે. પૂર્વે તે પુનર્જન્મ, કર્મ, આત્મા, પરમેશ્વરને
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર કરનાર શ્રદ્ધાળું નહીં હોવાથી મિથ્યાજ્ઞાની હતા, હવે તે આ ભા, કર્મ, વદ્રવ્ય, નવતત્વ, દેવગુરૂધમની શ્રદ્ધા સ્વીકારે છે, જડવસ્તુઓને અને આત્માઓને ભિન્ન માને છે, શરીરમાં રહેલે જ્ઞાનાદિ ગુણવાળે આત્મા તેને પુરૂષ તરીકે માની તોડનિ ને બ્રહ્મ ઘોષ કરે છે. સમ્યજ્ઞાની થયા બાદ રાગદ્વેષ મેહ કામ વગેરે પ્રકૃતિયોને સેવે છે તે પણ તે રાગાદિકને દોષ તરીકે જાણે છે અને પૂર્વે મિથ્યાજ્ઞાનથી રાગદ્વેષ વગેરે અને હિંસાદિને આત્મરૂપ માનતે. હતા અને તેમાં પોતાનું મહત્વ માનતે હતે તે મિથ્યા ભ્રાંતિને નાશ કરે છે. મિથ્થાબુદ્ધિથી પૂર્વે સંસારના સર્વ પદાર્થોને મારા માનતે હો અને લક્ષમી રાજ્ય વગેરેથી એકાંત સુખ માનતે હો અને જડવાદની બુદ્ધિથી પરમેશ્વરનું અસ્તિત્વ નહેતિ રવીકારતે તે પશ્ચાત્ આત્મજ્ઞાન, યાને સમ્યગુ દૃષ્ટિની પ્રાપ્તિ થતાં સાંસારિક ભોગોમાં હેયબુદ્ધિવાળો થાય છે. સમકિતી પ્રારબ્ધ કર્મગે, ભેગાવલી કર્મોદયે સાંસારિક પંચેન્દ્રિયવિષયોના સુખ ભોગવે છે છતાં તેથી ભિન્ન આત્માના સુખને દઢ વિશ્વાસી બને છે અને કામાદિવાસનાઓને હેય જાણે છે તેમાં તે સુખ માનતા નથી. સમ્યગૃજ્ઞાની છે તે એકેન્દ્રિયાદિસ જ છે એમ માને છે. ધર્મને ધર્મ તરીકે માને છે મિથ્યાજ્ઞાની અને ધર્મ માને છે. અને ધર્મને અધર્મ માને છે તથા આત્માને અનાત્મા માને છે. અને જડવસ્તુને આત્મા માને છે તેથી મિથ્યાજ્ઞાની નાસ્તિક કહેવાય છે. મિથ્યાત્વી, વગેલેક, અને નરકેને માનતું નથી અને સમ્યજ્ઞાની સ્વર્ગ નરક વગેરે સર્વને માને છે. અષ્ટાદશ ષ રહિત સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવને તે દેવ તરીકે સ્વીકારે છે અને શ્રી તીર્થકરની આજ્ઞા પ્રમાણે ઉપદેશ દેનારા પંચમહાવ્રતધારી નિર્દોષભિક્ષાથી શરીર જીવનનિર્વાહ ત્યાગમુનિને સદગુરૂ તરીકે સ્વીકારે છે અને કેવલી સર્વજ્ઞક્ત કથિત ધર્મને ધર્મ તરીકે
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માને છે. ચતુર્થગુણસ્થાનક વતિ સમ્યગદૃષ્ટિ મનુષ્ય સશકથિત પ્રવચનશાને સત્યતરીકે સ્વીકારે છે. મિથ્યાદષ્ટિજી પુદગલા નંદને સત્ય માને છે, અને સમ્યગ્દષ્ટિ આત્માનંદને સત્ય માને છે. મિથ્યાષ્ટિએ અજ્ઞાની હેવાથી બહિરાત્માઓ છે એવા બહિરાત્માઓ જયાં ત્યાં બહિરદેહાદિમાં આત્મધ્યાસી બને છે. સમ્યગૃષ્ટિ પરમાત્મા વિતરાગની તથા સુગુરૂઓની તથા સત્ય જૈન ધર્મની સેવાભક્તિરૂપ આરાધના કરે છે. સમ્યગદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સમ્યગ દૃષ્ટિ આરાધના કરે છે. સમ્યગજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભક્તિગ, સેવાયેગ, કર્મયોગ અને જ્ઞાનગની બીજના ચંદ્રની પેઠે પ્રભા ખીલે છે. શ્રેણિક અર્થાત્ બિંબસાર તથા શ્રીકૃષ્ણ વગેરેને ક્ષાયિક સમ્યકત્વ દૃષ્ટિની પ્રાપ્તિ થઈ હતી. તેઓ દેવગુરૂ ધર્મની સેવા ભક્તિમાં અર્પાઈ ગયા હતા, સમ્યકત્વના વિચારથી સત્ય અને અસત્યને વિવેક થાય છે અને દ્વિતીયાના ચંદ્રની પેઠે આત્મા પ્રકાશિત થાય છે. સમ્યગદૃષ્ટિને સત્ય રચે છે અને તેઓને અસત્ય રુચતું નથી, સમ્યગદૃષ્ટિ, સર્વકર્મક્ષયથી થનારી મુક્તિને અવશ્ય
જ્યારે ત્યારે પણ પામે છે. સમ્યગુદૃષ્ટિ અવત કષાને સેવે છે અને તેને અત્રતદેશ તરીકે જાહેર કરે છે, સમ્યગદષ્ટિ દેવ, ગુરૂ, સંધ, ધર્મની સેવા ભક્તિના પ્રતાપે અપ્રાશ્યકષાયને પ્રશસ્યકષાયરૂપે પરિણાવવા અંશે અંશે શક્તિમાન થાય છે. તે દેવ ગુરૂના ઉપદેશમાં પરમપ્રેમ ધારણ કરે છે અને વીતરાગસર્વ જ્ઞનાં વચનને પરમસત્ય તરીકે માને છે. તેઓ સમ્યગદૃષ્ટિગે અપુનધિકદશાને પામે છે, તેથી તે મેહની ઉત્કૃષ્ટરિથતિ બાંધી શકતા નથી. સઘણિ બીવડા, જરે છુટું પ્રતિપા; અંતરે આti
, વિષ ધાવ રાવત વા | જલમાં કમલ જેમ નિલેપ રહે છે તેમ સમ્યગુદૃષ્ટિ, ગૃહરાવાસી, શાંતિનાથ કુંથુનાથ, અરનાથ
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે ગૃહસ્થ તીર્થકરની પિઠે સંસારમાં ભેગે જોગવતાં નિર્લેપ રહે છે તે તીર્થકર અંતરથી ન્યારા અનાસક્ત રહેતા હતા. ગૃહસ્થ દશામાં ગૃહત્વના આધકારપ્રમાણે બાથમાં વર્તે છે પણ અંતરથી તે ન્યારા રહે છે. સમકિતીજી ગૃહરદિશામાં તેઓ અવિરતિના ઉદયથી વ્રત પ્રત્યાખ્યાન કરવાને શક્તિમાન થતા નથી પણ દેશવિરતિ અને સર્વવિરતિધારકની અનુમોદના કરે છે. તેઓ સમ્યગૃષ્ટિની પ્રાપ્તિ કરે છે પણ તેથી તેઓ ભૂલે દેથી બચી શક્તા નથી, છતાં તેઓ અવતાદિ દેને ગુણારૂપે દર્શાવવા પ્રયત્ન કરતા નથી, સાતનયોની અપેક્ષાએ જીવાદિ નવતર નું સ્વરૂપ સમજે છે. એક નયને માની અન્યનયોની માન્યતાનું ખંડન કરતા નથી. સર્વ નવડે સર્વજીવાદિતાની માન્યતાને સાપેક્ષજ્ઞાને સ્વીકારે છે. સર્વદર્શનેની માન્યતાઓને સાતેયોની સાપેક્ષતાથી અનેકાંતપણે રવીકારે છે, એવા સમ્યગદૃષ્ટિ આત્માઓ જયારે અપ્રત્યાખ્યાન ની કષાયના સંયોપશમભા ગૃહસ્થદશાનાં બારવ્રતને અંગીકાર કરે છે ત્યારે તેઓ દેશવિરતિધર ગ્રહ કહેવાય છે. સમ્યગુજ્ઞાન થતાં આમા પિતાના સ્વરૂપને લોડÉ તરીકે માને છે, સહે છે અને પશ્ચાતું ચારિત્રહને હઠાવીને દેશવિરતિઆદિ ગુણસ્થાનેપર આરહે છે. સર્વ ગુણસ્થાનકે તે આત્મામાં છે, બાહિરશાઓમાં ગુણસ્થાનકની અક્ષરૂપે રથાપના છે. દેશથકી વિરતિપણું પામ્યા બાદ ચારિત્રમેહને હઠાવતાં (પ્રત્યાખ્યાન કષાયને હઠાવતાં) પંચમહાવ્રતધારકમુનિદશારૂપ સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે અને ત્યાંથી ઉચ્ચદશારૂપ અપ્રમત્તતાપ્રાપ્તિરૂપ સાતમું અપ્રમત્ત ગુણરથાનક પ્રાપ્ત થાય છે. જેથી ગુણરથાનકથી તે ઠેઠ સાતમા અપ્રમત્તગુણસ્થાનકસુધી ધર્મધ્યાનના ચાર પાયા વર્તે છે અને ત્યાં કંઈક શુકલધ્યાનની ઝાંખી અનુભવાય છે. ત્યાંથી આગળ ચઢતાં અપૂર્વગણથાનક પ્રાપ્ત થાય છે અને ત્યાંથી આગળ નવમું
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
અનિવૃત્તિ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે અને તેથી આગળ થયું સૂક્ષ્મસ પરાયગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, ત્યાંથી ક્ષપકશ્રેણિવાળા જે આત્મા ઢાય છે તે ખારમાક્ષીણમેહ ગુરુસ્થાનકને પામે છે, ઉપશમશ્રેણિવાળા અગિયારમાર્ગુણસ્થાનક સુધી જઇને ત્યાંથી પાછા પડે છે. ખારભાગુણસ્થાનકવતી આત્માઓ પૂર્વે મહનીય કા સર્વથા નાશ કરીને આરાઢેલા ઢોવાથી ક્ષીણમાતગુણસ્થાનકમાં સર્વથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણ છાતીક્રમને ક્ષય કરે છે, અને તુ એક સમયમાં તેરમુ સયામી "કેવલી ગુણસ્થાન પામી કૈવલજ્ઞાનથી અને કૅબલદર્શનથી પ્રકાશિત મૈં પરમાત્મા જિન વીતરાગ જીવન્મુક્ત બને છે અને ત્યાં વેઢનીય, આયુષ્ય, નામ અને ગાત્રકમની હયાતી સુધી રહે છે અને છેવટે મુક્તિના પાંચ હ્રસ્વ સ્વર ઉચ્ચારવાને કાલ બાકી રહે એટલા કાલમાં ચૌદમું અયાગી ગુણસ્થાનક પસાર કરી સર્વથા ક્રમ મુક્ત મૈં સિદ્ બુદ્ધુ બને છે. સાતમાથી ખારમા ગુણસ્થાનકની અંતરાત્મદશામાં ધ્યાન સમાધિ ઢાય છે. તે ગુણસ્થાનો આત્માના જ્ઞાનાદિ પરિણામરૂપ હોય છે. સમાધિને જૈનશાસ્ત્રામાં ધ્યાનના બેહતરીકે વર્ણવી છે. સાતમાગુણસ્થાનકથી આત્માની ઉત્કૃષ્ટધ્યાનશા ખીલવા માંડે છે. આ કાલમાં સાતમાગુણસ્થાનક સુધીની દશા હયાત છે. ઉપરનાં ગુણસ્થાન નથી એમ જૈનશાસ્ત્રા દર્શાવે છે. ગાયા સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આત્માનું સમ્યગ્રુપ જોઇ શકાય છે પણ આત્માની પૂર્ણ પરમાત્મતા તા અપેક્ષાએ અયાગી દેવલી ગુણસ્થાનકમાં અને સિદ્ધાવસ્થામાં પ્રગટે છે. આત્માને સમ્યગ્ જાણવા એ સમ્યક્ દનજ્ઞાન છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવુ’ તે ચારિત્ર છે. પાંચમાદેશવિરતિક્રુણસ્થાનથી દેશત: ચારિત્ર ખીલે છે અને ઉપર ઉપરના ગુણસ્થાનકમાં ચારિત્રના પ્રક્રાથ ઉત્તરાત્તર વધતા જાય છે. ગૃહસ્થાને ચાયુ. અને પાંચમું' ગુણસ્થાનક
૩૦
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ એમ બે ગુણસ્થાન વતે છે. ચોથા ગુણસ્થાનકમાં મેહનીય કર્મની સાત પ્રકૃતિવિના એકવીશ પ્રકૃતિ છે તે ઉપશમયોપશમ સમક્તિીને હયાત ઉદયમાં હોય છે(અનંતાનુબંધી દોધમાન માયા લેભવિનાના બાકીના સોળ કષા પૈકી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલનના બાર કષાયે વર્તે છે). ફક્ત ત્યાં અનંતાબ. ધી ક્રોધાદિક કપાય હેતા નથી. બાકીના ક્રોધાદિક કષાયે વિતે છે. પાંચમા ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેબ અને સંજવલના ક્રોધમાનમાયા લેમ વર્તે છે. વ્રતધારીગ્રહસ્થ શ્રાવકને પાંચમાદેશવિરતિગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાની અને સંજવલનના ક્રોધમાનમાયાભના આઠ કષાય અને ચોથામાં તથા પાંચમાગુણસ્થાનકમાં નવનેકષાય પણ વર્તે છે. છઠું સર્વ વિરતિ અને સાતમું અપ્રમત્ત એ બે ગુણથાનકોના અધિકારી સાધુઓ, ત્યાગી પંચમહાત્રતધારક ગુરૂઓ હોય છે. છઠ્ઠાણુણરથાનકમાં પંચમહાવ્રતધારી ત્યાગી સાધુ, સ્થવિર, ઋષિ વાચક, સૂરિને સંજવલનના ક્રોધ માન માયા લેભને ઉદય વર્તે છે. તેથી આકાશમાં ચારિત્રસંયમને પણ સરોગસંયમ (ભગવતી સૂત્રમાં) કહ્યું છે. મુનિ વગેરેને ત્યાગાવસ્થામાં સંજવલન ક્રોધ માન માયા લેભ હેાય છે અને મુખ્યતયા તે દેવગુરૂધર્માદિની આરાધનાનિમિત્તે હેવાથી ઉપગ માટે કથંચિત થાય છે તેથી તે પ્રશસ્ય કષાય કહેવાય છે અને તેથી સંધ દેવગુરૂતીર્થાદિકની રક્ષા આદિ સેવાભક્તિ થવાથી નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય બંધ થાય છે.ચોથા સમ્યગ્દષ્ટિ ગુણરથાનક કરતાં પાંચમામાં અને પાંચમા કરતાં છઠ્ઠામાં અને છઠ્ઠા કરતાં સાતમામાં આત્માની ઉત્તરોત્તરવિશેષ ઉજવલતા શુદ્ધતારૂપ ચારિત્ર ખીલતું જાય છે. ધર્મધ્યાન મય ધ્યાનને ભેદ સમાધિ છે તે ધર્મધ્યાનની મુખ્યતાવાળું અંતર્મુહૂર્તીસ્થિતિવાળું સાતમું અપ્રમત્તગુણસ્થાનક છે. અંત
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુહૂર્ત ધ્યાનસમાધથી સાતમા ગુણસ્થાનકમાં રહી પાછા ત્યાગી મુનિ છઠ્ઠામાં આવે છે અને પછી સાતમે જાય છે તે પાછો છઠું અને સાતમે એમ અસંખ્યવાર ચઢ ઉતર કરે છે. જૈનાગમમાં જિનશાસ્ત્રમાં–કર્મગ્રંથોમાં આત્મા અને કર્મનું સ્વરૂપ તથા ચૌદગુણ રસ્થાનકેનું અતિ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ જિજ્ઞાસુઓએ ગીતાર્થગુરૂઓની સેવા કરી ગુરૂગમ પામી તે શાસ્ત્રોમાંથી ગુણસ્થાનકોનું સ્વરૂપ સમજી લેવું. ગીતાર્થગુરૂની સેવાભક્તિપૂર્વક ગુરૂગમ લહીને જેઓ શાસે વચે છે, તેઓના હૃદયમાં નાગમશાસ્ત્રોનાં અર્થોને સમ્યગભાસ થાય છે, અને આત્મસ્વરૂપને પ્રકાશ થાય છે. ત્યાગી મુનિ ગીતાર્થ, ગુરૂઓ, નિરપૃહ કંચનકામિનીત્યાગી સત્યવંત દયાલુ હેવાથી તેઓ ગૃહસ્થ મનુ બેને સત્ય ધર્મને ઉપદેશ દેઈ શકે છે. તેઓ કલ્યાણુતમ આત્માનું રૂ૫ દેખે છે અને અને તે કલ્યાણતમ રૂપ દેખાડી શકે છે. જૈનશામાં પંચમહાવ્રતધારકત્યાગીયુનિષિને ગુરૂ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેઓ નિરૂપાધિદશાવાળા હેવાથી જ્ઞાનધાનસમાધિસંયમથી આત્માનું રૂપ દેખી શકે છે અને તેઓ અલ્પકષાથી હેવાથી સર્વજીને તથા રાજાઓને સત્ય કહી શકે છે. આ કાલમાં વિરમુનિની હયાતિ છે. ત્યાગીઓથી ધર્મને ઉદ્ધાર થાય છે. ધર્માર્થે ત્યાગીઓ સર્વથા આત્મભોગ આપી શકે છે. તેઓ ચારિત્રાદિ ધર્માથે શરીરની સુરક્ષાની ઉપગી એવી વસ્ત્રાદિક ઉપાધિ અને નિર્દોષ આહારને ગ્રહી શકે છે. ચતુર્થગુણસ્થાનક વત ગ્રહ અને દેશવિરતિ ગ્રહ, આત્માનું સમ્યગૂ જ્ઞાન કરીને સાધુઓની, ચતુર્વિધ સંઘની સેવા ભક્તિ કરે છે, તથા દુર્ગુણ અવ્રત દેના પરિહારાર્થે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે, તથા ઐની સેવા પૂજા કરે છે, દેવગુરૂની પ્રતિમાનું પૂજન કરે છે, તથા ગ્રહસ્થ યોગ્ય જે ધર્મેકને શાસ્ત્રોમાં આચાર્યોએ આચરવાનાં
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર્શાવ્યા છે, તેઓને આચરે છે અને આત્માના ઉજવલ પરિણામેની વૃદ્ધિ તથા આત્મશુદ્ધિ કરવા દ્રવ્યભાવ વ્યવહાર નિશ્ચયથી પ્રવૃત્તિ કરે છે. સમ્યગુદૃષ્ટિ એવા ચારેવણના ગ્રહનું મુખ્ય ધ્યેય પરમાત્મપદને પ્રાપ્ત કરવાનું હોય છે તે દૃષ્ટિને કેન્દ્ર બનાવીને સંસાર
વ્યવહારની તથા ધર્મની સર્વપ્રવૃત્તિયોને આચરે છે. આત્માનું દય શુદ્ધાત્મરૂપ થવાથી અને સર્વ પ્રકારનાં પીળલિકસુખની કામના ટળવાથી સંસારમાં રહ્યા છતાં નિષ્કામભાવે મોક્ષ સુખની આશાએ સર્વધર્મી પ્રવૃત્તિ થાય છે. એવા સમ્યગદૃષ્ટિ પડાવશકની કરણી કરે છે. પ્રભુ પ્રતિમાનાં દર્શન કરીને ગુરૂનાં દર્શન વંદન કરી યથાશક્તિ પ્રત્યાખ્યાન ગ્રહી ભજન કરે છે. નિકાલ પ્રભુની પૂજા કરે છે. સુપાત્રમાં દાન વાપરે છે. નિર્મોહ થવા ત્રતાદિક સાધનને સાધે છે. સાધુઓની સેવાભક્તિ કરે છે અને શાસ્ત્રોના રહસ્યને શ્રવણ કરે છે. આત્મારૂપપુરૂષનું કલ્યાણ તમરૂપ દેખ્યા પછી તેઓ આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાના ગુણસ્થાને પર ચડે છે. સર્વજીને આત્મસમાન ગણવા. કર્મોદયથી સર્વજીના ભિન્ન ભિન્ન વિચારે થાય છે અને અનેક પ્રકારના દેથી તેઓ ષિત છે એમ વિચારવું. પુરુષરૂપ આત્માની તિરૂપ દેખવા માટે સર્વપ્રકારનીષાની વૃત્તિને ક્ષીણ કરવી. સાધુ સંતની સેવા ભક્તિ કરવી, પરમાત્માનું કલાકોના કલાપયેત ચિંતવન કરવું, આત્માનું સ્વરૂપ વિચારવું, અને સર્વ પ્રકારની ઉપાધિથી નિવૃત્ત થવું. નાસ્તિક જડવાદીઓના વિચારેની અસરથી મુક્ત રહેવું. મન વાણી કાયાથી ભિન્ન એવા આત્માને વિચાર કરે. ભિન્ન ભિન્ન ધર્મનાં ભિન્ન ભિન્ન નિમિત્તસાધનમાં પક્ષપાત ન કર. વનસ્પતિ આદિ લેઇને દે પર્યત સર્વમાં સત્તા આત્મ તત્વ વ્યાપી રહ્યું છે, માટે સર્વજીવની હિંસા કરવાના પરિણામથી મુક્ત થવું. પરિણામે બંધ છે. શુભાશુભ પરિણામ
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૃતિથી શુદ્ધાત્મસ્વરૂપ ભારૂં છે એ વિચાર કરવું, અને મનનાં શુભાશુભ પરિણામે થાય તેને રાધ કરે. પ્રથમ અશુભચિત્ત વૃત્તિને નિરોધ કરે અને પછી શુભ વૃત્તિ અને શુભ પ્રવૃત્તિ પ્રગટે એવી ધમ્યવૃત્તિ સેવવો. આત્મા શુદ્ધપરિણતિમય છે એ સાથે પગ રાખીને મનમાં શુભવૃત્તિ પ્રગટાવવી અને શુભધનાં કાર્યો કરવાં, પશ્ચાત શુદ્ધાત્મપરિણામને ઉપગ રાખીને તથા શુદ્ધાત્મ સ્વરૂપ વિના બીજું કાંઈ પણ ઈચ્છવાયેગ્ય નથી અને અન્ય કંઈ પણ ફલ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એવું લક્ષ્ય રાખીને શુદ્ધપરિણામ અંતરમાં પ્રગટે એવી પ્રવૃત્તિ કરવી. પશ્ચાતુ અશુભ પરિણામને અંતમાં શુદ્ધ પરિણામરૂપે પરિણાવીને બાહ્યકર્તવ્ય ધર્મપ્રવૃતિ કરવી અને અંતમાં આત્મધ્યાન કરવું. તથા સર્વજી સત્તાએ બ્રહ્મ છે એવું સાપેક્ષિક બ્રા ધ્યાન ધરવું અને પશ્ચાત્ સર્વ પ્રકારની ઉપાધિમાંથી ચિત્તને હઠાવી નિરૂપાધિ નિવૃત્તિમય સ્થાન વસતિ વગેરેનું આલંબન લઈ આત્મ ધ્યાન ધરવું. એવી રીતે ધ્યાન ધરવાથી પરમાત્મા જયોતિને પ્રકાશ થાય છે. પરમાત્મસ્વરૂપને સાક્ષાત્કાર થયા પછી અપ્રમતદશાએ આત્મધ્યાન ધરતાં આત્માને પૂર્ણાનંદ પ્રગટે છે અને તેથી જ સર્વપ્રકારના વિષયોને ભેગને જડરસ પુદ્ગલાનંદ ટળે છે અને આત્માન અને કેવલજ્ઞાનરૂપે આત્મા પરિણમે છે, તેથી આયુષ્યથી જીવતાં મુક્તિ સુખ મળે છે, એવી દશામાં સર્વજીની મન વાણી કાયાથી ઘણું શ્રેય કરી શકાય છે. વીતરાગયોગીઓ જેટલાં પરમાર્થ કાર્યો કરી શકે છે અને જેને ઉદ્ધાર કરી શકે છે તેટલું કરવાને અન્યસરાગીશક્તિમાનતા નથી. વીતરાગમહાત્માઓ પ્રભુજ વિયોદ્ધાર કરી શકે છે, તેઓ પરમેશ્વર છે. આવી દશા માટે જ સેવા ભક્તિ જ્ઞાન કર્મયોગ તથા ચહુથધર્મ તથા ત્યાગધર્મ દર્શાવ્યો છે. તેનું ગીત ગુરૂની આજ્ઞા તથા તેમનું શરણું ગ્રહીને અવલંબન
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કરવું. ગીતા ગુરૂના શરણથી આત્મāાતિના પ્રકાશ થાય છે. મારી અનુભવજ્ઞાને ચાર્જિતપરિભાષાશત્રીએ સાધુ સદ્ગુરૂ તે શુધન છે. એક કેવલજ્ઞાનરૂપ દૃષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે, તે દૃષ્ટિ જેને છે, તથા જડકરહિત શુદ્ધ એક આત્મસ્વરૂપે જે થયા છે એવા સિદ્દો તે વેિ છે. પાંચ ઇન્દ્રિયો, મન, વગેરેને જે ત્રશ કરે છે એવા વાચક, ઉપાધ્યાય તે ચહ્ન છે, શ્રુતજ્ઞાનરૂપી સમાન એવા બાપાયે તે સૂર્ય છે, અને ધાતી કરહિત તીર્થંકર દ્વૈિતપરમાત્મા તે માનાય છે. સવિશ્વજીવે જેના અપત્ય સમાન છે. સવ વિશ્વવાને દેવલજ્ઞાનથી એધ આપી અપત્યની પેઠે રક્ષે છે પાળે છે તે માનાવસ્ય છે. પ્રજાએ જેમ રાજાને પ્રભુ માને છે તેમ સ ત્રણ વનવર્તિમનુષ્યો દેવા વગેરે જેની પ્રજારૂપ બની આજ્ઞા માને છે એવા હિંતવનેશ્વર તે પ્રાજાપત્ય છે એ પ્રમાણે પૂજન, વિ, યમ, સૂર્ય, માનાવાર્થ તે પંચ પરમેષ્ટી છે. તેની ઋષિ પ્રાર્થના કરે છે. મારી અનુભવજ્ઞાને યોજિતપરિભાષા શૈલોએ વેઢામાં ણિત પ’ચબૂતાના પણ એ પ્રમાણે અર્થ થાય છે. તથયા જોલા स्वरचित श्लोकाः
आत्मान ऋषयः सन्ति सत्यवेदप्रकाशकाः । आत्मातीर्थ नाथोऽस्ति सर्वरूपकपर्ययी ॥ शुद्धात्मैव परब्रह्म, ज्ञानानन्दस्वरूपवान् । अनेकनामसंयुक्त-रूपकैर्वेददर्शितः ॥ अग्निरूपेण सद्वेदे - ज्ञानरूपं प्रवर्णितम् । शुद्धात्मा विष्णुरूपेण, वर्णितः पुरुषो महान् ॥ सूर्यरूपेण विष्णोः मूरिरूपंप्रवर्णितम् । जालंधरादिरूपेण, मोहादिकर्मवर्णनम् || वायुरूपकयोगेन, मनोध्यानादिवर्णनम् । भरूपकयो, कर्मयुक्ताऽऽत्मवर्णनम् ॥
For Private And Personal Use Only
.
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
विष्णो त्रिपादरूपेण, रत्नत्रयीनिवेदनम् । कृतं कर्मबलेनैव,-बलिरुपस्यवर्णनम् ॥ जलरूपेण चारित्र,-वर्णनं दश्यते शुभम् । पृथ्वीरूपकयोगेन,-सम्यग्दर्शनवर्णनम् ॥ मेघरूपकयोगेन,-मोहादिकर्मवर्णनम् ब्रह्मरूपकयोगेन, जीवसत्ताप्रवर्णम् ॥ रुद्ररूपकयोगेन, भावप्राणप्रवर्णनम्, शुद्धात्माऽस्ति महादेवो, ज्ञानलिंगादिचिह्नवान् । कर्मप्रकृतिमायादि,-जडव्यस्य वर्णनम् असदादिस्वरूपेण, वेदोपनिषदादिषु ॥ यज्ञा पराऽऽत्मनः पूजा, ज्ञानं दानं चशक्तयः। परोपकारता सेवा, सर्वसंघस्य पालनम् ॥ ब्रह्मचर्यादिसद्योगा, गुर्वादीनां च सेवनम् पुण्यधर्मप्रवृत्तीनां, यज्ञरूपेण वर्णनम् ।। यज्ञो ब्रह्म महाशक्ति, विश्वलोकस्यरक्षणम् , धाचारविचाराणां, योगाङ्गानां च यज्ञता ॥ बृहस्पतिस्वरूपेण, वीतरागो जिनेश्वरः ख्यापितो ज्ञानिरूपेण, वरुणः सद्गुर्महान् ॥ सर्वाऽऽत्मनां समूहेन, विरादेवस्यवर्णनम् । आत्मनां विश्वरूपेण, खल्विदं ब्रह्मवर्णनम् ।। उत्पतिः सर्ग एवास्ति, व्ययोलयस्य रूपके । द्रव्यस्य ध्रौव्यरूपेण, महासत्ता प्रदर्शिता ॥ सर्वात्मसु व्ययोत्पति. धौव्यंचासत्सदादितः जडद्रव्येषु च ज्ञेयं, रूपकेन प्रवर्णनम् ॥ आत्मानो द्विविधाज्ञेया मुक्ताः संसारिणस्तथा । कर्मदेहादियोगेन, संसारिण स्त्वनेकधा ॥
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
आत्मानः कर्मसम्बन्धा, अनादिकालयोगतः । પશુતા તેપુરા, નાનાવતારયાદ છે ? मायाप्रकृति कर्माद्याः पर्यायाः कर्मणः स्मृताः ततो भिन्नाः स्वसत्तात, आत्मानः सन्ति सर्वथा ॥ २० સર્ષ વિપુજતાહર્ત - ગુઢાર વર્જિતા
इत्यादि वेदवेदान्त,-सार: स्याद्वादचोधतः ॥ २१ સત્યના પ્રકાશક કેવલ જ્ઞાની આત્માઓ તેજ ષિયો છે. તીર્થકર નામ કર્મોદયવાળે સાત્વિક ગુણ અને કેવલજ્ઞાની એ આત્મા તેજ તીર્થંકર છે. ઇશ્વરનાં જેટલાં રૂપક પર્યયો છે તેવાળે આત્મા તેજ અષ્ટાદશદેજરહિત અને સર્વજ્ઞ પરમાત્માદેવ છે. ધાતીકમરહિતશુદ્ધાત્મા અને અઘાતી કર્મરહિત આત્મા તેજ શુદ્ધાત્મા પ્રતીકે પરબ્રા છે. દેશમાં પરબ્રહ્મ પરમેશ્વરનાં જે જે નામરૂપકે છે તે શુદ્ધાત્મા સિદ્ધનાં નામે છે. સત્યવેદમાં અગ્નિને રૂપકથી જ્ઞાનનું વર્ણન કર્યું છે, અને વિષ્ણુનારૂપકવડે શુદ્ધાત્માનું વર્ણન કર્યું છે. શુદ્ધાત્મા તેજ પુરૂષોત્તમ મહાન પરમેશ્વર છે. સૂર્યના રૂપકવડે સત્યવિષ્ણુ કે જે કેશવજ્ઞાની જિન છે, તેનું વર્ણન-સ્તુતિ કરી છે, તથા સૂર્યના રૂપકથી સૂરિઆચાર્યનું વર્ણન કર્યું છે. જાલંધરાદિત્યના રૂપિવડે મેહ, રાગદ્વેષ, કામ, અજ્ઞાન, ક્રોધ, અહંવૃત્તિ, વાસના વગેરેનું વર્ણન કર્યું છે. જાલંધર, વિશ્વરૂપ આદિ દે છે તે આઠ પ્રકારનાં કેમ જાણવાં. વાયુના રૂપકથી મન, ધ્યાનવૃત્તિપ્રવાહ, વગેરેનું વર્ણન જાણવું, આકાશના રૂપકવડે, આડ કમ સહિત આત્માઓ, કર્મયુગલ આદિ જડદ્રવ્ય કે જે અદશ્ય (આંખથી ન દેખી શકાય) તેઓનું વર્ણન જાણવું. વિષ્ણુના ત્રિપાદના રૂપકડે આત્મારૂપ વિષ્ણુના જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ પાદનું સ્વરૂપ સમજવું. ૯ વિષ્ણુ ધ નિ વામ | થરાજ ૧ | આ
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧ આત્મારૂપ વિષ્ણુ જ્ઞાનદર્શનચારિત્રરૂપ ત્રણપ્રકાર પદને ધારણ કરે છે. રજોગુણ, તમે ગુણ અને સાત્વિકગણએ આત્માના પાદ નથી પણ પ્રકૃતિના ત્રણ પાદ-ભેદ છે. આત્માના તે જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રિપાદ છે અને તે સ્વાભાવિક છે. કમબલવડે કરૂપ બલિનું વર્ણન જાણવું. જલને રૂપકવડે ચારિત્ર જાણવું. પૃથ્વી ભૂત રૂપકથી સમ્યગદર્શનનું વર્ણન જાણવું. મેઘના રૂપકવડે મહાદિકર્મોનું વર્ણને ભણવું, બ્રહ્મના વર્ણનવડે વિયવસિર્વ છની એક સત્તાનું વર્ણન-સ્તુતિ સ્વરૂપ-પ્રાર્થનાઆદિ અવબેધવું રૂપકથી પાંચજ્ઞાનેન્દ્રિય, મન અને પાંચ કર્મેન્દ્રિય એ ૧૧ રૂદ્રનું વર્ણન જાણવું. પાંચઈન્દ્રિય, મનેબલ, વચેબલ, કાયબલ, શ્વાસ
છવાસ, આયુષ્ય અને મન એ અગિઆરને રૂદ્રરૂપે જાણવા જેકબ્રહ્મવડે સિદ્ધપરમાત્માને જાણવા. શુદ્ધાત્માને મહાદેવ જાણવા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારનું જ્ઞાન તેજ આત્માનું ચિન્હ છે, તે લિંગ અર્થાત ચિનહાળો આત્મા તેજ મહાદેવ છે. કર્મ, પ્રકૃતિમાયા આદિ જડ પુદગલાદિ તેને વેદવેદાંતમાં અસત્ અવકત, રૂપે વર્ણવ્યું છે. વેદમાં ઉપનિષદમાં પૂર્વે યશવડે પરમાત્માની પૂજાનું વર્ણન કર્યું છે. જ્ઞાન, દાન, સત્તપ, તેજ યજ્ઞ છે, પરોપકારપણું, અને સેવાધર્મ તથા ચતુર્વિધસંધનું પાલન તે યજ્ઞ છે. યજ્ઞ તેજ બ્રા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, માંસાદિત્યાગ, સાધુસેવા, નિષ્કામકર્મગ, ભકિત તે યજ્ઞ છે. શરૂઆદિકનું સેવન તે યજ્ઞ છે. સર્વ પ્રકારની પરેપકારકપ્રશસ્યધર્મપ્રવૃત્તિનું યજ્ઞરૂપે વર્ણન છે. સર્વજ્ઞાની ગીઓની સભાનું પૂજન મિલન તે યજ્ઞ છે. યજ્ઞ તે બ્રહ્મ છે. સર્વમહાવ્યક્ત શક્તિ તે યજ્ઞ છે. વિશ્વ લેટેનું રક્ષણ કરવું તે યજ્ઞ છે. સ્વાધ્યાય, ધ્યાન, ધારણા, જ્ઞાનાભ્યાસ, તપ તે યજ્ઞ છે. ધર્માચાર વિચારની તથા ભેગના આઠે અંગેની યજ્ઞતા છે.
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४२ ખૂહરપતિના રૂપકવડે વીતરાગજિનેશ્વરનું વર્ણન જાણવું. જ્ઞાની એ આત્મા તેજ વરૂણ છે. મહાસશુરૂને વરૂણ જાણવા. સર્વાત્માઓને સમૂહ તેજ વિરાધ્યભુનું રૂપ જાણવું. વર્ષ વશ્વિયં બ્રહ્મ સર્વ ખલુ આ બ્રહ્મ છે. તેવું જ કૃતિ વાક્ય છે તે આત્માના અનંત અસ્તિનાસ્તિમયપર્યાવડે આત્મા જ અપેક્ષાએ સર્વવિશ્વરૂપ છે, એવું વર્ણન કરે છે. પર્યાયના ઉત્પાદને સર્ગ કહેવામાં આવે છે અને પર્યાયના વ્યયને લય કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રૌવ્યતાને મહા સત્તા જાણવી. સર્વાત્માઓમાં અને જડદ્રમાં પર્યાયોને ઉત્પાતવ્યય જાણે અને દ્રવ્યરૂપે સર્વ દ્રવ્યોનું ઘી–ધ્રુવતા જાણવી. સ્વદ્રવ્ય પર્યાયોની અપેક્ષાએ પરદ્રવ્ય પર્યાયોનું અસતપણું અને સ્વદ્રવ્ય પર્યાયોનું અપેક્ષાએ સતપણું એમ આત્મા અને જડદ્રવ્ય માં અપેક્ષાએ અસતસતુપણું જાણવું. બાળજી જે આંખે દેખાય છે તેને સત્ કહે છે અને જે આંખે દેખાયા પછી નષ્ટ થાય છે અથવા જે દેખાતું નથી તેને અસત કહે છે. આત્માએ બે પ્રકારના છે. સર્વકર્મથી મુક્ત તે સિદ્ધાત્માઓ જાણવા, અને કર્મ સહિત તે મૂર્ત બ્રહ્મ સંસારી આત્માઓ જાણવા. એકેન્દ્રિયાદિભેદવડે સંસારીછો અનેક પ્રકારના જાણવા.અનાદિ કાલથી આત્માઓ કર્મની સાથે સંબંધવાળા છે માટે તે કર્મપ્રકૃતિયુક્ત હેવાથી અશુદ્ધ જાણવા, કર્મ ટળવાથી આત્મા તેજ શુદ્ધાત્મા કહેવાય છે. આત્માનું કર્મયોગે મનુષ્યાદિભવમાંઅવતરવું તે અવતાર અર્થાત્ જન્મ છે. કર્મસહિત આત્માઓને અવતાર છે. અષ્ટકમરહિત પરમાત્માને નરભવઆદિરૂપે અવતાર થતું નથી. ચારપ્રકારના દે છે. તેઓને કામ લાગેલા છે તે કર્મથી મુક્ત થયા નથી તે મનુષ્યજન્મ રહી શકે છે, તેઓને મનુષ્યાદિરૂપે અવતાર થાય છે, માયા, પ્રકૃતિ, કર્મ વગેરે કર્મવાચશબ્દ પર્યાયો છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કર્મ થકી આત્માઓ ભિન્ન છે અને વ્યવહારનયની અપેક્ષાએ આ માઓની
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથે કમ બધાથ છે અને શુક્રવ્યાકિનયની અપેક્ષાએ આ ભાની સાથે કર્મને સંબંધ થતું નથી. એકાંતશુદ્ધદ્રવ્યાર્થિક સંગ્રહનયને માનીને એકાંતે આત્માની સાથે કર્મને સંબંધ નહીં માનનારા અને વ્યવહારનયની અપેક્ષા નહીં સ્વીકારનારાને સમ્યગુરુ દષ્ટિ નથી, તેમજ એકાંતવ્યવહારનયને માનનારા અને સત્તા ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયને ઉત્થાપનારા પણ સમ્યગ જ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વકર્મથી વિમુક્ત થએલા સિદ્ધબુદ્ધપરમાત્માઓ જાણવા. ઇત્યાદિ સ્યાદ્વાદષ્ટિએ સમ્યક વેદાંત જ્ઞાનસાર જાણે છે, તે સર્વદર્શનમતપથના એકાંતમિથ્યાદાગ્રહથી મુક્ત થે સમ્યગુજ્ઞાનવડે આત્મારૂપ પુરૂષના કલ્યાણતમરૂપને દેખી પરમાનંદરસને આસ્વાદે છે અને તે જન્મજરામરણાદિ ભયથી રહિત હૈ નિર્ભય બને છે. સર્વ દેહે તે આત્માઓનાં દેવલે છે એમ આત્મજ્ઞાની દેખે છે, જાણે છે, તેથી તે સર્વજીનાં શરીરને હણ નથી અને પ્રાણુઓનાં તથા મનુષ્યોનાં દેહેની હિંસા થતી અટકાવે છે. તે સર્વમનુષ્ય પશુપંખીઓ વગેરેને આત્માઓ તરીકે દેખે છે તેથી તે સર્વજીમાં આત્મપ્રેમ ધારણ કરે છે અને નિષ્કામભાવે સત્તાએ સર્વજીને પ્રભુરૂપ ગણુને સર્વજીની સેવાભક્તિ કરે છે અને સર્વ મનુષ્યને પરમાત્મારૂપે થવામાં તન મન ધનથી અપઈ જાય છે. મનુષ્યમાં સર્વપ્રકારની જ્ઞાનાદિ ગુણેની શક્તિ પ્રગટાવવી તેજ મનુષ્યોની ઉચ્ચતરસેવાભકિત છે. મનુષ્યોમાં રહેલી કામાદિપાવવૃત્તિયોને સંહારવી તે જ્ઞાનીઓનું કર્તવ્ય છે. એકવાર આત્માનું રૂપ દેખ્યું એટલે મુક્તદશા થઈ એમ વાળા રે (ભગવતીસૂત્ર)એ સૂત્ર ન્યાયથી જાણવું. સર્વ મનુષ્યોમાં આત્મરૂપપુરૂષને દેખ્યા પછી પૂર્વની માયાદષ્ટિને વિલય થઈ જાય છે અને સર્વજીની સાથે આત્મા એબ્રહારસે રસાઈ જાય છે, અને મેહદષ્ટિને સર્વથા લય કરી આત્માજ પરમાત્મા બને છે. જીવતાં છતાં
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પ્રભુ મુક્ત બને છે. પરમેશ્વરની જયોતિ સાથે આત્માને જયોતિ આત્મભાવે મળે છે, તે મનના સંકલ્પવિકલ્પથી મુકત હૈ નિર્વિક ૫દશાને આનંદ પામે છે તે મેહસહિત સંસારીમનુષ્યોની દુનિયાને જેમ હાડકાને કુતરાઓ ચૂસે છે તેવી જડમાં આસકત થએલી માને છે અને તેઓને સત્ય જ્ઞાન આપી ચેતાવી સુખી કરવા પુરૂષાર્થ કરે છે. એવા જીવન્મુકત જિને–વીતરાગે વિશ્વમનુભ્યોને ઉદ્ધાર કરે છે. આત્માને દેખ અને પામે. પરમાત્મપદ પ્રાપ્ત કરવું એજ મનુષ્ય જન્મને આદર્શ છે. હે જ્ઞાની પુરૂષ !!! તમે જ્ઞાનના સર્વનના સર્વવિચારોને એકઠા કરીને સર્વ મનુષ્યોના કલ્યાણ માટે સર્વવિશ્વમાં ફેલાવે. આત્માને દેખે, પરમેશ્વરનું દર્શન કરવું અને સર્વદુખોથી મુક્ત થ પરમાનંદની પ્રાપ્તિ કરવી તેજ કલ્યાણુતમ કાર્ય છે. તે માટે સર્વવિશ્વમાં સમ્યગ્રજ્ઞાન દર્શન ચારિત્રને પ્રકાશ કરો !! મેહમાયાથી રહિત હૈ આત્મસ્વરૂપને દેખવા માટે અને પામવા માટે જ્ઞાનીઓની સંગતિમાં ઘણું કાલ સુધી રહે.અમે તમે સર્વજી સત્તાની અપેક્ષાએ એકબ્રહ્મરૂપ છે. પરસ્પર એક બીજાના આત્માઓને દેખે અને આત્મભાવે મળે. આત્મભાવે સાથે રહી આનંદી બને. સ્ત્રીઓ, પુરૂષ, સર્વવિશ્વ મનુષ્યો! તમે આત્મરૂપ છે, આત્મરૂપ થૈ આત્મરાજ્યમાં પૂર્ણાનંદની સ્વતંત્રતાઓ છે !! એ પરમાત્મા મહાવીરદેવને સજીવનમંત્ર ઝીલે, વર્તી અને મંત્ર કર્તા મહષિનું એ મંતવ્ય છે કે જેને પૂર્વે તીર્થકરેએ પ્રકાર્યું હતું. અતીતકાલમાં થએલ અનેકતીર્થકરેએ આત્મજ્ઞાન અને વૈરાગ્યથી આત્માની પરમાત્મા પ્રગટે છે એમ સત્યપ્રકાર્યું હતું તેમ ચરમતીર્થકરશ્રી મહાવીરદેવે પ્રકાયું છે. સર્વતીર્થકરોને એક સરખો કેવલજ્ઞાનવડે ઉપદેશ છે. સર્વતીર્થકરેએ આત્માનું અને જડદ્રવ્યનું સમ્યજ્ઞાન પ્રકાર્યું છે. આત્માનું ક૯યાણતમરૂપને દેખ્યા
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી જડવિષયમાં થતા મિડ ધ કરવા માટે દરરોજ સવ વિષચેની અસારતા ભાવવી. આત્મામાંજ સુખ છે પણ પચેન્દ્રિયોના વિષયમાં સુખ નથી એ દૃઢનિશ્ચય કરે. અને ત્યાગ કરે અને ગીતાર્થગુરૂપાસે યથાશક્તિ માટે અહિંસાદિ વ્રતને સવીકાર કરે. દેવગુરૂધર્મની આરાધના કરવી. વિષયની કામવાસનાઓને વૈરાગ્યબળથી ક્ષય કરે. દ્રવ્યસંયમચારિત્રવડે ભાવચારિત્રની આરાધના કરવી. દુષ્ટનાસ્તિકકુતક મનુષ્યને સંગ ન કર. મૈત્રી પ્રમોદ મધ્યસ્થ અને કરૂણ ભાવનાથી મનને ભરી દેવું અને ચારભાવનાઓને આચારમાં ઉતારવા પુરુષાર્થ કરે. શુભાશુભ કર્મના ઉદરમાં હર્ષ અને શોક ન કરે. જડપદાર્થોથીજ સુખ છે એવી મેહમમતાપરિણતિને ત્યાગ કરે. સર્વ જીવોમાં અને જડપદાર્થોમાં સમભાવ ધાર. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યાગ કરે. કષાયની વૃત્તિને પ્રગટતી જ વારવી. જ્ઞાની ગુરૂની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરવી. કક્ષાના પ્રસંગોમાં નિ કષાય ભાવે વતવા પુરૂષાર્થ કરે. સ્વાધિકાર નિષ્કામભાવે અને અંતમાં આત્માને ઉપગ રાખીને કર્તવ્ય કરવાં. સર્વદેહીઓમાં રહેલા આત્માઓને આત્મરૂપે દેખવા અને તેઓના દોષોની ઉપેક્ષા કરવી. આત્માવિના સર્વ જડવસ્તુઓમાં શુભ પરિણામે ન પરિણમવું. હે આત્મન ! શુદ્ધભાવે પરિણમવું એજ ત્યારે સ્વભાવ છે. ક્ષણિપદાર્થોના સંગમાં અને વિયેગમાં અંતરથી સમભાવે રહીને બાહ્યથી ઉપગ પૂરતા સંગ વિયેગમાં રહેતે છતે સાક્ષી ભાવે વર્ત! હે આત્મન !! શરીર વગેરે જડપર્યાયો છે તેમાં અહંત મમત્વવૃત્તિને ત્યાગ કર, આત્માના શુદ્ધોપગે હે આત્મન તું વર્ત, અને બાહાથી કર્મોદયમાં સાક્ષીભાવે ઉપગી થા ! ! એ પ્રમાણે આત્માના શુદ્ધસ્વરૂપને ઉપયોગી થએલ આત્મા પરમાત્મ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
bl પદને પામે છે, સંક્રમ થી યુક્ત થૈ સિદ્ધયુદ્ધ બને છે, શરીર છુટતાં પાંચ ભૂત તત્ત્વો પાંચ ભૂતતત્ત્વમાં મળે છે અને શુદ્દાત્મા એક શુદ્ધ સ્વરૂપી પૂર્ણજ્ઞાનાનંદી થાય છે. સ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણના ખધનાથી આત્મા મુક્ત થૈ પરબ્રહ્મ અને છે. પશ્ચાત્ તે જન્મ અવતાર વગેરેને ધારતા નથી. તે અખડ સિદ્ધ જ્યેષ્ઠ બ્રહ્મરૂપી થાય છે.
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ मंत्रम् -
वायु र निलममृतमथेदं जस्मान्त शरोरम् । ॐकृतोस्मरकृतस्मर । कृतोस्मरकृतस्मर ॥१७॥
શબ્દાર્થનાયુ, વાયુમાં સમાય છે. અને આ બ્રહ્મ અમૃત શેષ રહે છે. આ શરીર ભસ્માંત થાય છે. હું કૃતા ! !-આત્મન્ !! કૃતને સ્મર ! હે કૃત ! કૃતનું સ્મરણ કર !
અનુભવાય
મનુષ્યશરીરની અતાવસ્થાનુ તથા આત્મા
તું સ્વરૂપ ઋષિ દર્શાવે છે. આ શરીરની સાથે પ્રાણવાયુના સંબંધ છે, જેતશાસ્ત્રામાં આત્માની ડમાં રહેવાની સ્થિતિ આયુષ્ય મર્યાદા સુધી હોય છે, એમ કથ્યુ છે આયુષ્ય પૂર્ણ થતાં શરીરના ત્યાગ કરવા પડે છે અને શરીરમાં રહેલ અસ્થિતત્ત્વ, માંસ રક્ત, વગેરેના પૃથિવી જલાતિમાં સમાવેશ થાય છે. શરીરમાં રહેલ પ્રાણવાયુ વાયુમાં શળે છે, અગ્નિ છે તે અગ્નિમાં ભળે છે, શરીર બળીને તેની છેવટ ભરમ થઈ જાય છે. કારરૂપ પરમાત્માનું હૈ કૃતા ! (આત્મન્ !!) સ્મરણ કર, કે આત્મન્ ! તે જે જે ક્રમ કર્યાં છે તે કરેલા ક્રતુ સ્મરણ કર ! હૈ આત્મન્ ! કરણી તેવી પાર ઉતરણી છે. કર્યાં... કમ પ્રમાણે આગળ જમાદિ થાય છે. માટે હે આત્મન્ !! કરેલ સુકૃત્યનું સ્મરણ કર ! કૃતુ-અર્થાત્ કમ કતા આત્મા અને કૃતક્રમ”, બન્નેનુ પર ભવમાં ગમન થાય છે. આત્માએ કરેલ શુભાશુભ કમ તે આત્માની સાથે રહેછે અને તે આત્માની સાથે પરભવમાં અર્થાત્ અન્ય જન્મમાં જાય છે. આત્માની સાથે પરભવમાં પુણ્ય અને પાપ જાય છે, તથા આત્માના ધમ તે આત્માની સાથે રહે છે. આભવમાં જ્ઞાનાદિ જે જે ગુણા ઉપરમભાવે અને ક્ષોપશમભાવે તથા જ્ઞાવિકભાવે કર્યાં. ઢાય છે
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે અન્ય ભવમાં જતાં આત્માના તે ગુણ હોવાથી તે આત્માની સાથે જાય છે. માટે તેનું હે આત્મન !! તું સ્મરણ કર, હરી સાથે આ દેખાતી કુટુંબ પરિવાર લક્ષ્મી ઘરબાર આદિ કોઈ જડવસ્તુઓ સાથે આવનાર નથી, માટે તું કૃતને માર !!, પ્રભુને સમર. આ દુનિયામાં હે આત્મન કંઈ પણ સાર નથી. આ વિશ્વમાં કોઈ પિતાનું નથી અને તું કેઈને નથી. જેના પર તું પ્રાણ પાથરે છે અને તું જે માટે અપઈ જાય છે તેમાંની એક પણ લક્ષ્મીઆદિજડ વસ્તુ હારી સાથે હે ચેતન !! આવનાર નથી, હે ચેતન ધનલક્ષ્મીગૃહ દેહ. વગેરે સર્વ વસ્તુઓ અનિત્ય છે. આ દેખાતા સુંદર દેહની છેવટે ભસ્મ જૈ જવાની છે. દેહમાં તું રહે છે અને જે દેહને તું પોતાનું માને છે તે દેહમાં આયુષ્યની સમાપ્તિ થતાં એક ક્ષણ માત્ર પણ તું રહેવા શક્તિમાન નથી. સ્ત્રીઓનાં દેહનાં સુંદર અંગેપગે તે ક્ષણિક અને અશુચિય છે તેમાં મેહુ ન પામ ! જે સુંદર રૂપાળા શરીર દેખાય છે તે માટીમાંથી ઉત્પન્ન થયાં છે અને માટીમાં સમાઈ જવાનાં છે. જે મેરૂપર્વતને કંપાવનારા હતા તેઓનાં શરીરે પણ નષ્ટ થૈ ગયાં છે. ભાડાની કેટડી સમાન આ શરીર છે. પાણીના પરપોટા જેવું શરીર છે તેમાં પ્રાણવાયુ રહે છે તે પણ રિથર નથી. જે શરીરની મમતામાં તું મુંઝાય છે તે શરીર અંતે હરૂ થનાર નથી. શરીરરૂપ ઘરમાં રહેલ હે આત્મન ! તું મુસાફર છે માટે શરીરને મારું માની ક્ષણિકમાં મુંઝ નહિ. અનંતભમાં તે અનંત શરીરને લીધાં અને છડયાં, અને શરીરને ગ્રહો અને છડતે તું આ મનુષ્યભવમાં આવેલ છે માટે ભસ્માંત શરીરને મૂકી અમૃત વા કદી જેનું મરણ, નાશ નથી એવા આત્માને તે આત્મન ! તું સ્મર, હારૂં શું કર્તવ્ય છે? તેનું મરણ કરી લે. અમૃતબ્રહ્મ અર્થાત્ આત્મા તું છે માટે સર્વ માયિકવસ્તુઓ સરખી જડવસ્તુઓમાં થતું અહેમમત્વ ત્યજીને
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારે વરૂપ સ્મરણ કર, કતને સ્મર. હારાં કર્તવ્ય કર્મોથી તું પર ભવમાં દેહને ધારણ કરીશ. પરભવ જતાં આત્માની સાથે કૃતકમ જાય છે. પરભવમાં જતાં જીવતું કોઈ શરણ થતું નથી. બકરીને જેમ વાઘ પકડી લેઈ જાય છે તેમ પરભવમાં ચેતનને કર્મ લઈ જાય છે. પરભવમાંથી આ ભવમાં ચેતન એકલે આવે છે અને પરભવમાં તે એળે જાય છે, આત્માથી દેહાદિસર્વવસ્તુઓ ભિન્ન છે, રાગદ્વેષ વગેરે કષાયે પણ આત્માને ધર્મ નથી. આત્માની શુદ્ધપરિણતિથી રાગદ્વેષની પરિણતિ ભિન્ન છે. જ્યાં સુધી રાગદ્વેષ છે ત્યાં સુધી જન્મમરણની પરંપરા છે. જ્યાં સુધી કમ છે ત્યાં સુધી પરમાત્માનું (કારનું) સ્મરણ કરવું જોઈએ, હે આત્મન !! જે જ હુને પ્રિય લાગે છે તે સ્વમ સમાન ક્ષણિક છે, માટે જ્યાં તું પર જડવસ્તુઓમાં મુંઝાય છે અને ક્યાં સુધી તું મેહને ગુલામ રહીશ? એ પ્રમાણે આત્માને વૈરાગ્યભાવથી શુદ્ધ કરવા માટે તથા કૃતનું મરણ કરવા માટે ઉપગ રાખે. છેવટે શરીર ભસ્માંત થઇ જાય છે. અમૃત આત્મા અને તકમ બન્ને સાથે પરભવમાં જાય છે. મેક્ષદશામાં તે એકલે આત્મા શુદ્ધસ્વરૂપે રહે છે. જીવન્મુક્તને કેવલજ્ઞાનદશામાં કેઈનું મેહદૃષ્ટિએ સ્મરણ હેતું નથી, માટે આ મંત્ર પરભવમાં જતાં અંતે શી અવસ્થા થાય છે તેનું વર્ણન કરે છે. આત્મા અને કર્મ એ બે સાથે પરભવમાં જાય છે અને ત્યાં પુનઃ કર્મથી શરીરની રચના થાય છે અને તેમાં આત્મા રહે છે. કેટલાક જડવાદી નાસ્તિકે કહે છે કે દેહના મૃત્યુ પછી કંઈ નથી, તેને આ મંત્ર ઉપર ખાસ લક્ષ્ય આપી વિચાર કરે જોઈએ. બ્રહ્મ વિના અન્ય કંઈ વસ્તુ નથી એક બ્રહ્માજ છેકમ નથી, એમ જેઓ માને છે તેઓને આ શ્રુતિ, આત્મા અને કમ બે પરભવમાં સાથે જાય છે એવું જાહેર કરે છે. પરભવમાં શુભાશુભાર્મ પ્રમાણે અવતાર-(જન્મ) થાય છે, માટે આભવમાં
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિમના દલિત અત્યામાં આપણે
૧૫૦ અશુભપાપાને ત્યાગ કરીને શુભપુણ્યમય કર્મો કરવાં જોઈએ. પુણ્ય પાપ પણ ત છે તે બંને પ્રકૃતિમાં અંતમાંવ થાય છે. ચારિત્રધર્મની આરાધના અને તેથી આત્માના ગુણપર્યાની શુદ્ધિ તે પણ શ કહેવાય છે, તેમજ કૃષિ અર્થાત કરવા ચોગ્યને પણ કૃતમ કહેવામાં આવે છે. આત્માની પૂર્ણશુદ્ધિ તે કૃત્ય છે, આત્માના ગુણપર્યાયે જે તિભાવે રહેલા છે તેને આવિર્ભાવ કરે તે કૃત્ય છે, આત્માની પરમાત્મદશા કરવી તે કર્તવ્ય કૃત્ય છે. આત્મા સ્વયં પરમાત્મા છે. માટે હે આત્મન !! લ્હારૂં શુદ્ધોપગે આત્મધ્યાન, આત્મરમણતા કરવી, આત્મામાં આત્મભાવે પરિ સુમવું અને કર્મના ઔદયિકમાયિષ્પરિણમનથી ભિન્ન થવું એજ હારૂં કૃત્યકર્મ છે, તે જે જે અંશે કર્યું તે સ્મરણ કર અને દેહપ્રાણના વિયોગકાલે પરમાત્માનું સ્મરણ કર. આત્માની ઉન્નતિ કરતાં કરતાં છેવટે પરબ્રહ્મરૂપ થવું, તેનાં જે કમેં, ક્રિયાઓ છે તેની સાધના કરવી અને પરમાત્મપદ પ્રાપ્ત કરવું તેજ સત્યકૃત્ય છે. આ દુનિયામાં આત્મા અને આત્માનાં સત્યકવિના અન્ય કોઈ વસ્તુસારભૂત નથી, આત્મા એક અમૃત છે. શરીર પ્રાણ ક્ષણિક છે. એમ નિશ્ચય કરીને આત્મરૂપે પરિણમવું એજ સાર છે. શરીરમાં રહેલે આત્મા પૂવે પણ અનેક અન્ય શરીરમાં હતું અને પાછો નવીન અન્ય શરીરમાં કર્મ બળે જાય છે. પૂર્વે પણ આત્મા શરીરમાં હતો તે નીચેની કૃતિથી સિદ્ધ થાય છે. હવે મઘમાખી. છાણ નારા-ઘા ૮૭ હે સૌમ્ય ! આ બ્રહ્મ પૂર્વે આગળ પણ હતું, અર્થાત
આ શરીરમાં રહેલે આત્મા પૂર્વે પણ અન્ય દેહમાં હતું, કારણ કે તે નિત્ય છે. આ શરીરમાં રહેલે આત્મા છે તે જ્યાં સુધી કર્મની સાથે સંબંધવાળો છે ત્યાં સુધી પરભવમાં જાય છે, અને ત્યાં માતાના ઉદરમાં ગર્ભમાં રહે છે. કહ્યું છે કે નાપતિથતિમાં પણ
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને રૂ૨૨પ્રજાપતિ એ આત્મા તે કમગથી ગામમાં જાય છે. વિખ્યામાં સમવર્તતા મૂતા નાત, તિરેક માહીર શ્રુતિ | જન્મની પૂર્વે હિરણ્ય સમાન રીતે એ ગર્ભવાસ જેને છે એ આગળ આત્મા હતું, તે પૂર્વે કર્મથી.એવી અવસ્થાને થએલે હવે તેનું ઉ૫જવાપણું છે તેથી તે ઉપજે છે. તે દેહાદિકર્મસુષ્ટિને પતિ છે. એવા આત્માને કર્તા કેઈ નથી, તેથી તેને પતિ કઈ નથી. ન તા #ચિત પતિ હિતો . (જુતિ) આ વિશ્વમાં તે આત્માને કોઈ પતિ નથી. આત્મા જ આત્માને આ ભાવડે પ્રકાશ ઉદ્ધાર કરી શકે છે. તેને અન્ય કોઈ પરમેશ્વર છે તે ઉદ્ધાર કરે છે એમ નથી, અર્થાત્ આત્મા, કર્મનો કર્તા છે અને તેજ કર્મને હતી છે. પરભાવનાં કારકમય આત્મા હોય છે તે જ આત્મા પિતાની સવળી પરિણતિ થતાં પોતે પિતાને આત્માવડે આત્માજ ઉદ્ધાર કરી શકે છે, એમ ભગવદગીતાના છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યું છે, અને આ મંત્રમાં પણ છતાર એમ કહીને આત્માની કરણ પ્રમાણે પાર ઉતરણ દર્શાવી છે. જેવું કામ તેવું ફલ એમ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. દેહત્યાગવાની અવસ્થામાં પણ તેજ દર્શાવીને મનુષ્યને ચેતાવી દીધા છે. માટે દરેક મનુષ્ય મૃત્યુ થાય તે પૂર્વે જ્ઞાનપૂર્વકધર્મક્રિયા કરવી અને આત્માની પરમાત્મદશા પ્રગટ કરવી એજ પરમાઅને લક્ષ્યમાં રાખી ક્ષણે ક્ષણે આપગ ધારણ કરવું. ભવ્યભક્તશાનીમનુષ્યએ પરમાત્માવતરાગદેવમાં પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી અને ચારણ કરી સમરણ કરવું. અરિહંત, સિદ્ધ, સાધુ અને વીતરાગ પ્રશસધર્મનું સ્મરણ કરવું. મૃત્યકાલે સવજીને ખમાવવા અને સર્વદુષ્ટ કૃત્ય કર્યું છે તેની નિંદા ગહીં કરવી, તથા જે ધમકૃત્ય કર્યા હોય તેની અનુમોદના કરવી. જે છે અધર્મકારક ઉપદેશ દીધા હેય તેને પશ્ચાત્તાપ કરે અને આ
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ ભામાં પૂર્ણ શ્રદ્ધા ધારી રાગદ્વેષાદિસકાની વૃત્તિને
ધવી. સમભાવે આત્માને ભાવસર્વવસ્તુઓમાં થતું અહં. મમત્વ વારવું. પરમેશ્વરમાં ચિત્તને જોડી દેવું. મરતી વખતે પુત્રાદિકમાં આસક્તિ ન રાખવી. મૃત્યુથી દીનતા ભય ઉદાસીનતા ધારવી નહિ. શત્રુઓને ખમાવી લેવા. અપરાધીઓ પર વૈર બુદ્ધિ ન ધારવી. શરીરમાણને મેહ ન રાખ. મરણ વખતે થતું દુખ સહન કરવું અને ચિંતવવું કે–દેહના ભરણથી કંઈ હું આત્મા મરતે નથી. એક અવસ્થામાંથી બીજી અવસ્થા પ્રાપ્ત કરવા માટે મૃત્યુ એ આવશ્યક છે. આત્માની ઉત્તરેત્તર અવસ્થાપર આહવા માટે દેહનાં થતાં મરણે અને અન્યદેહેનું ઉપજવું તે જ્ઞાનીને આત્મત્કાન્તિની નિસરણીના પગથીયાંને ઉલંઘવા સમાન છે. નાટક જેમ એકવેષને ત્યાગ કરીને અન્ય વિષ રહે છે તેમ કર્મયોગે દેહ અવસ્થારૂપષ બદલાઈને નવા લેવા પડે છે, તેથી તેવા પ્રસંગે દેહ ઈન્દ્રિય અને પ્રાણથી નિયુક્ત થતી ચેતનાથી શેકી મેહી દીન ન બનવું. મૃત્યુપ્રસંગે થતું દુખ વેઠી લેવું અને કૃતુ અર્થાત્ પ્રભુની ભકિત કરનાર આત્માના ધર્મ કર્મનું સ્મરણ કરવું. મૃત્યુની પૂર્વે બાહ્યપ્રવૃત્તિથી નિવૃત્ત થવું અને મૃત્યુને મહત્સવ સમાન માની પરમાત્માની સાથે એકરૂપ થવું. એ પ્રમાણે પરમાત્મા મહાવીરદેવનું સ્મરણ કરવું, શુદ્ધાત્મપરબ્રહ્મમહાવીરમાં ઉપગ રાખવે, તેથી આત્માની ઘણી વિશુદ્ધિ થાય છે અને આત્મા, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. પંચમારકમાં પ્રભુનું સમરણ કરવાથી આત્માની પરમાત્મપદપ્રાપ્તિપ્રતિ વિદ્યુવેગે ગતિ થાય છે. આ સ્મા તે મા એને એ પ્રમાણે સ્વાત્મા અનુભવાર્થ લખે છે.
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ मंत्रम्. अग्नेनय सुपधारायेअस्मान्, विश्वानि देववयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो, भूयिष्ठां तेनमउक्तिं विधेम ॥१८॥
શયદા —હૈ અને, અમને તથા સવિશ્વને સમ્યગ્ માર્ગમાં લાવ ! હે દેવ ! અમે પાપકર્માંની સાથે યુદ્ધ કરીએ છીએ. અમારાં પાપકર્માંથી અમને દૂર કરો. હે પ્રભો !!! અમે ઘણીવાર તમને નમસ્કાર કરવાતી ઉક્તિને ધારીએ છીએ, અર્થાત્ તમારી સ્તુતિ કરી તમને નમીએ છીએ,
અનુભવાય———આ મંત્રમાં અગ્નિ શબ્દ પરમાત્મવાચક છે. તથા દેવ વિજ્ઞાન શબ્દ પણ પરમેષ્ઠીવાચક છે. જ્ઞાની ગુરૂ વાચક પણ અગ્નિ શબ્દ છે. ગજ્ઞાતિમતિજ્ઞાનેનેતિ અત્રિ જ્ઞાનવડે જે પરમાત્મસ્વરૂપપ્રતિ ગમન કરે છે તે જ્ઞાનીગુરૂગ્નિ છે. વેદમાં બ્રહ્મવાચક અગ્નિ શબ્દ છે. પોઽશવૈશ્વાનર: | શđ૦ ગદ્દા १ || विश्वषो सर्वेषां नरः स्वामीति वैश्वानरः ॥ अभिः कस्मादग्रणी । નિર્જા, ૭૫ ૨૪ || ૨૪ વાવજોÇમ્પ” શોમવ| Tનું૦ | 36 | ૨૦ || અત્રિના વિવનવત જોવમેવ વિષે વિષે | ૦ | । । રૂ | જ્ઞત્રિ માટે પુોહિતમ્ ॰ । । ?! ઈત્યાદિ વેશ્રુર્તિમત્રોવડે પરમેશ્વરવાચક અગ્નિ શબ્દ છે. તથા પુરૈાહિતને પણ અગ્નિ કહે છે. એક અપેક્ષાએ આત્માની શુદ્ધિરૂપ અત્ર હિત કરનાર ગુરૂ તે પણ પુરાહિત કહેવાય છે. હે પરમેશ્વર !! હે ગુરો ! તમે અમને તથા સર્વ વિશ્વને સારા સિદ્ધ આત્માની પૂર્ણાંન્નતિના માર્ગમાં લેઈ જાઓ. પ્રભુ ગુરૂ પ્રતિ આ ભક્તિ પ્રાથના સ્તુતિ વચન , ભક્તિ માર્ગોમાં ભક્તિની દૃષ્ટિએ પ્રભુને વિનંતિ કરાય છે. હે પ્રત્યે ! હે ગુરૂદેવ ! અમે મહાદિક સાથે યુદ્ધ કરીએ છીએ. હે પ્રભો!!! માહાદિક્રમને
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર કર. હે ગુરૂદેવ ! હે પરમેશ્વર ! અમે વારવાર નમીને હારી સ્તુતિ કરીએ છીએ. દવા વિતુર મા વશ ધીમદ વિયો ના ગોવારા વેવાઇની પંગ, આ મંત્રમાં પર મેશ્વરની પ્રાર્થના ભક્તિ સ્તુતિ છે. આઘમાં અને અંતમાં પરમાત્માને મહિમા દરેક જ્ઞાનીગ્રન્થમાં વર્ણવીને પ્રભુની સ્તુતિ કરી છે. જૈનશાસ્ત્રમાં પણ કાતિgનવિણાને શિવલિઃ ચુત દવાદાથીરાનમાં નાખ ઈત્યાદિ સ્તુતિમંત્રો છે. અને તેમાં ભુર ભુવર અને સ્વર્ગલોકના ઈશાન પરમેયર તરીકે અહંત પ્રભુને વર્ણવ્યા છે. પા પર પાંચોવિક પાકિના मादित्यवर्ण तमसः परस्तादामनंति यम् ॥ परब्रह्म परंज्योतिर्महावीर जिनेश्वर! तमोमिथ्यात्वनाशेन, सम्यगमार्ग प्रदर्शय ॥१॥ सर्वकर्माणिसंहृत्य, धर्ममार्गनय प्रभो, महावीरोऽसिरुद्रस्त्वं, शंनो વિશ્વર ર | ઈત્યાદિ પ્રાર્થનાભક્તિમંત્રોવડે પરમેશ્વરની સ્તુતિ કરાય છે. પરમેશ્વની ભક્તિથી આત્માની શુદ્ધિ થાય છે અને પ્રભુની ભક્તિથી પુણ્યકર્મને બંધ થાય છે અને પાપકર્મને તથા અશુદ્ધબુદ્ધિને નાશ થાય છે, જેનાગમશામાં પરમાત્માની પ્રતિમાની ભક્તિવડે આત્માની શુદ્ધિ દર્શાવી છે. સનાતની વેદ વેદાંત માનનારાઓ પ્રભુની પ્રતિમાને-મૂતિને માને છે, પૂજે છે પ્રેમ અને શ્રદ્ધાથી ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય છે. દેવગુરૂધમની ભક્તિ સેવાથી ધર્મમાં પ્રવેશ થાય છે. પરમાત્મા અને ગુરૂની પ્રાર્થનાથી લઘુતાવિનયગુણની સિદ્ધિ થાય છે. પરમાત્માની સ્તુતિ કરવાથી દુર્ગુણદો ટળે છે અને સદગુણે ખીલવા માંડે છે. પરમાત્માની મૂર્તિમાં-પ્રતિમામાં પરમાત્મભાવ વધારીને પરમાત્માની ઉપાસના કરવાથી આત્માની મનની અને કાયાની શુદ્ધિ થાય છે, સાકારબ્રધદ્વારા નિરાકારબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બૃહદાયોપનિષદમાં બ્રાને મૂર્તિ અને અમૂર્તિ જણાવ્યું છે. તથા–ાર ઘણો -
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર આચાર સાતિને અવગુણ કે
૨૫૫ પૂર્ત -બ્રહ્મનાં બે રૂપ છે. એક મૂર્તિરૂપ અને એક અમૂલ તિરૂપ. અષ્ટકમરહિત સિદ્ધપરમાત્મા તે નિરાકાર હોવાથી ગતિરણ–પરમાત્મા જાણવા અને કર્મસહિત આત્મા તે મૂર્તિ બ્રહ્મ છે. સર્વસંસારી છે કે જે તમે ગુણ રજોગુણ અને સર્વગુણ કર્મપ્રકૃતિ સહિત છે તે સર્વે મૂર્ત બ્રહ્મ છે. સાત્વિકપ્રકૃતિવાળા મનુષ્યોમાં સાધુ, ઉપાધ્યાય, આચાર્ય અને અરિહંત તે ઉત્તરોત્તર પૂજય આરાધ્ય મૂર્તિ બ્રહ્મ છે અને તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા આરાધ્ય પૂજય યિ છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુવને નામનિક્ષેપ તથા તેઓની સ્થાપના ભૂતિ પણ આત્માના ગુણેને આત્મામાં પ્રકટાવવા શક્તિમાન થાય છે. પ્રભુ અરિહંતાદિકની પ્રતિમાની પૂજા સાક્ષાત્ અર્હન આદિની સેવાભક્તિસમાનફળ આપવા શક્તિમાન થાય છે. અગ્નિ જેમ સર્વકાને બાળીને ભરમ કરે છે તેમ તીર્થકરે અને આચાર્ય ઋષિ વિશ્વમાંથી પાપને નાશ કરે છે અને કમને બાળી ભરમ કરે છે, તેથી અરિહંત સૂરિ મહષિ તે અગ્નિની ઉપમાથી અગ્નિ કહેવાય છે. તેઓની પ્રાર્થના-સ્તુતિ કરવાથી તથા તેઓની સેવાભક્તિ કરવાથી તમે ગુણવૃત્તિ અને તમાકર્મ તથા રજોગુણવૃત્તિ અને રજઃ કમ ટળે છે અને સાત્વિક વિચારે અને આચારે પ્રકટે છે. આત્મા જ અગ્નિ અપેક્ષા છે, તે પોતે પિતાની સ્તુતિ કરે છે અને પિતે પિતાની શુદ્ધિ કરે છે અને પિતે પિતાને નિશ્ચયનયષ્ટિની અપેક્ષાએ સમ્યગુ પન્ય દર્શાવે છે. અત્ર જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ સમ્ય પંથ છે. જૈન તત્વાર્થસૂત્રમાં જ્ઞાનતનવા ત્રાઉન બોસમા શાનદન ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, અને બષિએ તેવા માર્ગમાં લઈ જવા માટે પ્રાર્થના કરી છે અને કર્મની સાથે યુદ્ધ કરવામાં પરમાત્માની સહાય માગી છે અને કમને પૃથક કરીને આત્માને શપૂર્ણપરમાત્મરૂપ કરવા માટે પ્રાર્થના કરી છે.
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ અને કમનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. સૂર્યનું આચ્છાદન જેમ મેઘ કરે છે તેમ આત્માના પર્યાય ગુણેનું આચ્છાદન કર્મ કરે છે. મેહની આદિકર્યાવરણને પૃથક કરવાથી આત્મા તેજ પરમાત્મા બને છે. પ્રાત:કાલમાં અને સાંજરે પરમેશ્વરની ચતુવંશ તિસ્તવવડે પ્રાર્થના કરવી. પડાવશ્યકમાં પરમાત્માની પ્રાર્થના તુ. તિને અંતર્ભાવ થાય છે. પરમેશ્વરની સ્તુતિ પ્રાર્થને ભક્તિ કરતાં તથા આચાર્ય ગુરૂવર્ગની સ્તુતિ પ્રાર્થના સેવાભક્તિ કરતાં પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે અને અનંતકર્મની નિર્જ થાય છે, તેથી આત્મવિશુદ્ધિ થાય છે. આભવમાં પ્રત્યક્ષ અનેકસગુણ આદિને લાભ પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વબુદ્ધિ તથા ચારિત મેહનીય કષાય દુર્ગુણ દેષ વ્યસન વગેરેને નાશ થાય છે, તથા વિશુદ્ધપ્રેમ, મિત્રી, ભક્તિ, ઐક્ય અને આત્મજ્ઞાન, પરોપકારાદિથી આત્મા ઉચ્ચતર ઉચ્ચતમ ભૂમિકાઓ પર આહીને પરિપૂર્ણ શુદ્ધબ્રા બને છે. સમ્યકત્વજ્ઞાની અવશ્ય મુકિતપદ પામે છે. અનેકનની અપેક્ષાને જાણકાર સમ્યગ્રજ્ઞાની પ્રભુપ્રાર્થનાકારકભવ્યાત્મા, સાતનની અપેક્ષાએ પરમેશ્વર સ્વરૂપ જાણીને તથા સર્વ દર્શનને અપેક્ષાએ આત્માનીદર્શનપરિણતિ જાણુને મિથ્થાબુદ્ધિ રહિત થે દેશવિરતિ તથા સર્વવિરતિ પ્રાપ્ત કરી ધર્મયાન તથા શુક્લધ્યાનેગે કેવલજ્ઞાન પામી પરિપૂર્ણ શુદ્ધાત્મા, સિહ, બુદ્ધ વીતરાગ, જિનેશ્વર, મહાદેવ બને છે. આવા લો જu હોય, ગામ a | મવતિ. આત્મા તેજ પરમાત્મા થાય છે એ જૈનશાએને સિદ્ધાંત છે અને લીવર શિરો મત જીવ તે શિવ થાય છે એ વેદવેદાંતી શંકરાચાર્યને મત છે. અર્થાત્ એ વેદાંતિઓને સિદ્ધાંત છે. બાઈબલમાં ઈસુએ કહ્યું છે કે-“જે તમારે બાપ પૂર્ણ ને પવિત્ર છે તેવા તમે થાઓ.” જે આત્મા મેહથી અપવિત્ર અને અપૂર્ણ છે તે મેહને જય કરવાથી પૂર્ણ પવિત્ર બને છે. હું
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપમાં છું અને બાપ મારામાં છે. “હું મારા બાપમાં છું. તમે મારામાં છે ને હું તમારામાં છું.” અર્થાત આત્માઓ પોતે પરમેશ્વર છે એમ બાયબલના વાકયને ગુપ્ત અર્થ પ્રગટ થાય છે. ઇસુ કહે છે
મેં તે કહ્યું છે કે તમે પરમાત્મા છે તે તમે બધા પરત્કૃષ્ટના પુત્ર છે ગીત ૮૨-૬)” “આપણે આ રક્તમાં સમય ચમણિત શરીરમાં રહીને પણ દેવ થઈ શકીએ છીએ. એથેને સિયસ) (અનલહક. હું આત્મા પિતે પ્રભુ છું) “જયારે મેં ધ્યાન પૂર્વક મારામાં જોયું તે પરમાત્માથી અતિરિક્ત મારામાં કોઈ ભાળ્યું નહિ” શમ્મતજ | મીલાના રૂમી કહે છે કે પરમાત્માને શોધનારા લેકે તમારે શેધન કરવાની જરૂર નથી કેમકે તમેજ પર મેશ્વર છે. જ્ઞાની અનવર મિયાં કહે છે કે-જબ નુક્તા મિટ ગયા વહી એના એના અર્થાત આત્મા એજ પરમાત્મા છે. ઈત્યાદિ મંતવ્ય છે તે આત્મા પિત કર્યાવરણના નાશથી સ્વયં પરમાત્મા ઈશ્વર છે એમ પ્રતિપાદન કરે છે. અનંતજી-આત્માઓ, સત્તારૂપે પરમાત્મા છે અને ધ્યાનસમાધિગે પોતે પિતાને પરમાત્મારૂપે અનુભવે છે. તેઓ કેવલજ્ઞાનથી આપોઆપ પરમેશ્વર બને છે એમ જૈનશાને પરમ સાર છે અને વેદવેદાંતને પણ સાર નીકળે છે. પરમેશ્વરની પ્રાર્થનાભક્તિથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી ધ્યાન પ્રાપ્ત થાય છે. સારનું ફલ વિરતિ છે. વિરતિથી ધ્યાન પ્રાપ્ત થાય છે અને ધ્યાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને દેહ છતાં મુક્તિસુખ પ્રગટે છે, પચાતુ આયુષ્ય ક્ષય થતાં સર્વથા સર્વ અધાતી પ્રારબ્ધ ક્ષય કરી આત્મા તે પરમાત્મા બની સિદ્ધ થાનમાં વિરાજે છે. ૧૨ પુનરાવર્તિત = નિતે તલાક પર પર મુક્ત સિદ્ધ થએલા શુદ્ધઆત્માઓ સંસારમાં અવતરતા નથી.
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दग्धे बीजे यथाऽत्यतं. न रोहति नवाहुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवाडरः॥१॥
અત્યંત બળી ગયેલા બીજમાંથી ને અંકુર પ્રગટતે નથી તેમ કર્મ બીજ દગ્ધ થએ છતે (ભરમાં થએ છતે) સંસારરૂપ ભવરૂપજન્માકુર પ્રગટ નથી. સાલે, સામીપ્ય અને સાયુજય એ ત્રણ પ્રકારની મુક્તિ સુધી આત્માની સાથે કર્મપ્રકૃતિને સંબંધ રહે છે, અને નિયુજ્ય રૂપાતીત સર્વ કરહિતમુકિતમાં આત્માની સાથે કર્મને સંબંધ બીલકુલ રહેતો નથી. સમ્યજ્ઞાનથી આત્મા રોડમિ આત્મા છું એ અનુભવ કરે છે અને આત્મા કલ્યાણતમ બ્રહ્મસ્વરૂપને દેખે છે તેથી તે સાક્યમુકિત અપેક્ષાએ ચોથા ગુણસ્થાનકથી તે સાતમા ગુણસ્થાનક સુધીની છે તે પામે છે, એમ જાણવું. આઠમા ગુણસ્થાનકથી અને અપેક્ષાએ અપ્રમત સાતમાગુણસ્થાનકથી ક્ષીણમેહનામના બારમા ગુણ-. સ્થાનક સુધી આત્મા પિતે પિતાને પરમાત્મારૂપે અનુભવી આત્માનંદી બને છે, પિતે પિતાને પરમાત્મારૂપ અનુભવે છે. દેહમાં આત્માને પરમેશ્વર તરીકે જાણે છે તેથી તે ગુણરથાનમાં સામી મુક્તિ જાણવી. તેરમાયેગી ગુણસ્થાનકમાં આત્મામાં કેવલજ્ઞાન પ્રગટે છે તેથી આત્મા પરમાત્મા બની સર્વજ્ઞ હૈ પૂર્ણાનંદ ભગી બને છે તેથી તે મનવચનકાયાના વેગથી કર્મ તથા દેહ જોડાયેલે તે મુકત બનવાથી સાયુજયમુક્તિવાળે જાણુ. ચતુ. દેશ ગુણરથાક ઉલ ઘેલ શુદ્ધાત્મા મનવચનકાયાથી અગી બની કાઈપણ કર્મની સાથે નહિં જોડાયલે હેવાથી તે નિરયુજય મુકિતને સાદિ અનંતમાભાગે પ્રાપ્ત કરે છે. જેથી ગુણસ્થાનકના દે, મતુ, તથા દેશવિરતિ તથા સર્વવિરતિધરમનુષ્ય તે તે અવસ્થામાં પશમભાવીય સાયમુક્તિવાળા જાણવા. ઇન્દ્રિનાં
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયના સુખ તે વસ્તુતઃ સુખં નથી, જ્યાં સુધી આત્મજ્ઞાનવડે આત્માના સુખને નિર્ધાર થયે નથી ત્યાંસુધી મિથ્યાત્વદશા તે સુષુપ્તિ-નિદ્રાવરથા, સર્વને છે એમ જણવું. આત્મામાં મિથ્યાત્વમેહનીયના ઉપશમ, પશમ, અને ક્ષાયિકભાવથી આત્મજ્ઞાન પ્રગટે છે તે જાગ્રતદશા જાણવી. એથી સમ્યગુદૃષ્ટિગુણથાનથી તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી અને અપેક્ષાએ અપ્રમત્ત સાતમા ગુણસ્થાનક સુધી જાગદશા જાણવી. સાતમા અને અપેક્ષાએ આઠમા ગુણસ્થાનકથી તે ક્ષીણમેહ બારમા ગુણરથાનક સુધી ઉજાગરદશા જાણવી. ધર્મધ્યાન નથી આગળ શુકલધ્યાનમાં આઠમાથી બારમા ગુણસ્થાનક પર્યત ઉજજા દશ વર્તે છે. કારણ કે ત્યાં ઉચ્ચશુકલધ્યાન વતે છે. તેરમા ગુરથાનકમાં વિચારાત્મકભાવ મન રહેતું નથી, ત્યાં કેવલજ્ઞાનદર્શન અને સાયિક ચારિત્ર વતે છે તેથી તે તુર્થદશા જાણવી. ચૌદમા અગી ગુણસ્થાનકમાં પણ તુર્યદશા જાણવી. પશ્ચાત તમોગુણ, રજોગુણ અને સત્વગુણરૂપી ત્રણ ગુણાતીત તુયતીત દશા જાણવી. પ્રભુની ભક્તિ અને પરમાત્માનું ધ્યાન ધરતાં આત્મા તેજ પરમાત્મા પરમેશ્વર બને છે. ગીતાર્થગુરૂની સેવાભક્તિથી અને તેમની કૃપાથી સમ્યમાર્ગરૂપ સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત સમ્યગચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શન શાનચારિરૂપ મેક્ષમાર્ગમાં ચાલનારા અવશ્ય મુક્તિપદને પામે છે, કેવલજ્ઞાની આત્મા તેજ વિષ્ણુ છે. આત્માના સ્વરૂપમાં રમનાર આત્મા તેજ રામ બને છે. બ્રહ્મવિદ્ આત્મા બ્રહ્યા છે. ત્રાવિ ત્રણ મતિ, બ્રહ્મ જ્ઞાની બ્રા-બ્રહ્મા થાય છે. રાગદ્વેષને હણનાર આત્મા મહાદેવ છે. આઠકમને હણવામાં જે રૂદ્ર, ભયંકર બને છે તે આત્મારૂદ્ર છે. સર્વકમ દોષ ટાળીને જે આત્મા પુરૂષોમાં ઉત્તમ બને છે તે પુરુષોત્તમ છે. સર્વવિશ્વકની અને પિતાની
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગળની સાત્વિક તથા યુદ્ધદશાનું જ હિત જાણે છે તે શા gોતિ જાણવો. પ્રકૃતિના સંબંધે આત્મા, કર્તા હર્તા (બાશથી) છે. અને અંતમાં પ્રકૃતિવિયોગે આત્મા, બાહ્ય કર્તા ભોક્તા નથી એ પ્રમાણે સમ્યગૃજ્ઞાનની અપેક્ષાએ જે તત્વજ્ઞાનને પામે છે, તથા પ્રજીના નામને સમ્ય અર્થ કરે છે, તે આ ઉપનિષદનું સમ્યગૂ અનેકાંત રહસ્ય સમજી શકે છે અને તે ઉપનિષ સમ્યગુસાપેક્ષ અર્થ કરી પૂર્ણબલ બને છે.
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કા
ઉપનિષદ્ પૂર્ણ થયાથી પરિપાટીએ ભણાતા મત્ર નીચે પ્રમાણે છે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ ॐ शान्तिः शान्तिः शान्तिः
इति वाजसनेयसंहितोपनिषद सम्पूर्णा यजुर्वेद ४० अध्याय. શબ્દાર્થ તે આકારવાચ્ય બ્રહ્મ પૂર્ણ છે, આ બ્રહ્મ પૂર્ણ છે, પૂણથી પૂર્ણ પ્રકાશાય છે, પૂર્ણનુ પૂર્ણ થતાં પૂજ અવશેષરહે છે. અનુભવાય. જૂનાશુદ્ધવિદ્ધાત્મા, સતથા રૂંવાલા |
सत्तया व्यक्तिरूपेण, पूर्णस्य पूर्णरूपता ॥ स्वकृत ॥ તે શુદ્ધ પરમાત્મારૂપ પૂર્ણ, (સિદ્ધદ્ધ સિન્દુસ્થાનમાં છે) તેવુ' આ શરીરમાં રહેલ આત્મારૂપ પૂર્ણ બ્રહ્મ છે. તે બ્રહ્મ વ્યક્તિથી પૂર્ણ છે, આ શરીરસ્થ બ્રહ્મ સત્તાથી પૂર્ણ છે. સત્તાથી પૂર્ણ બ્રહ્મ છે એવા સત્તાપૂર્ણ બ્રહ્મથી પૂર્ણ વ્યક્તપ્રજ્ઞના પ્રકાશ થાય છે. સત્તાએ જે પૂર્ણબ્રહ્મ છે તેને વ્યક્તપૂર્ણ રૂપે ગ્રહીએ તે આત્રિર્ભાવમાં પૂર્ણબ્રહ્મ અવશેષ રહે છે. અષ્ટક્રરહિત સિદ્ધ પરમામા જેવા પૂર્ણબ્રહ્મ છે તેવા આ શરીરમાં રહેલ આત્મા સત્તાએ પૂર્ણબ્રહ્મ છે. સત્તા બ્રહ્મ છે તેજ વ્યક્તિરૂપે પૂર્ણબ્રહ્મ પ્રગટ થાય છે. તેજ સત્તા બ્રહ્મની વ્યક્તિરૂપવડે પૂર્ણ બ્રહ્મતા છે, એમ તિરાભાવે અને આવિર્ભાવે પૂર્ણ બ્રહ્મ જે દ્રવ્યાથિક તથા પર્યાયાયિકનયે જાણે છે તે પૂર્ણરૂપ બને છે.
संपुष्णो जारिस अयि, परमप्पा निरंजणो । तारिसोऽहं परिपुष्णो, सत्ताओ कम्मसंजुओ ॥ १ ॥ નિરાકાર પરમાત્મા જેવા પૂન્યકત છે. તેવા હુ` કર્માંસયુત ક્રેહસ્થિત સત્તાએ પરિપૂર્ણ આત્મા છું. શરીરકર્માદિકની ઉપા ધિથી રહિત આત્મા તે હું પરમાત્મા છું. એવા શુદ્દોપયોગી
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
આત્મા પોતાની પૂર્ણતા ધ્યાનવડે પ્રગટ કરે છે. આત્મા-બ્રહ્મ સત્તાએ પૂણૅ છે તેથી તે આવિર્ભાવે પૂર્ણ થાય છે. પૂર્ણથી પૂના પ્રકાશ થાય છે. જે સત્તામાં પૂર્ણ નથી તે વ્યક્તિથી પૂર્ણ પ્રગટતું નથી. વડન બીજમાં વડ છે તે તે વ્યકિતભાવે વ્યકત વડે થાય છે. વાદળમાં ઢંકાયેલ સૂર્ય સત્તામાં તેના સ્વરૂપે પૂર્ણ છે તે તે વાદળરૂપ આવરણના નાશથી વસ્તુતઃ સ્વરૂપે પૂર્છા વ્યક્ત થાય છે. આત્મામાં અનંતજ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણુપર્યાય રહ્યા છે. તેપર કર્માવરણે આવ્યાં છે. તાપણુ દેહમાં રહ્યો છતા મૂલસત્તાએ પૂણું છે તેથી કર્માવરણા દૂર થતાં પૂર્ણ સ્વભાવે પૂર્ણ પ્રગટ થાય છે. આત્મા, સત્તાએ પૂૌત્મા છે તેથી વ્યક્તભાવે કર્માંવરા ટળતાં પોતાની પૂર્ણતા પ્રકાશાય છે. આત્માની સાથે ક્રમના સચોગ ન હેાત તા પૂર્ણથી પૂર્ણ પ્રગટાય છે એવુ કથાત જ નહીં, ક્રમ અને આત્માના સંબધ છે તેથી સુન્દ્રા ગામને સિદ્ધની અપેક્ષાએ તે પૂર્ણ છે એમ કહ્યું છે અને દૈહસ્થિત બ્રહ્મ, સત્તાએ પૂર્ણ છે તેથી સત્તાની અપેક્ષાએ પૂર્ણતા ગદ્વેષીને આ પૂર્ણ છે એમ પ્રકાશ્યું છે. સિહ્વાત્મા વ્યકિતભાવે પૂર્ણ છે અને શરીર સ્થિત બ્રહ્મ અર્થાત્ સત્તાએ પૂર્ણ છે તે પૂર્ણ સિદ્ધ્બ્રહાના ધ્યાનથી પૂર્ણ સત્તાબ્રહ્મના વ્યક્તિબ્રહ્મ તરીકે પ્રકાશ થાય છે એમ દર્શાવ્યું છે. લે તેનું ધ્યાનન રે, તે તેવો હૈ जाय. इयल, भमरी ध्यानथी, भमरीरूप सुहाय ॥ जिनस्वरूप थे जिन आराधे, ते सहि जिनवर होवेरे, भमरी इयलने चटकावे, ते भमरीવર્ નોથેરે. ટ્ વીન બિન ગંગે મળીને ( શ્રી આનદંધન. ) પૂર્ણ બ્રહ્મ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરતાં શરીરસ્થ આત્મા કે જે સત્તાએ પૂર્ણબ્રહ્મ છે તે ક પ્રકૃતિને દૂર કરી વ્યક્તિભાવે પૂર્ણ બ્રહ્મ તરીકે પ્રકાશે છે. ભમરી આસા કારતક માસમાં માટીનું લઘુગ્રહ બનાવે છે અને તેમાં શણનાં પાંદડાં લાવી ગેઠવે છે, તેમાં ઈયલને લાવી મૂકે છે. ભમરી છયલને ચટકા ભારે છે. ઇયલ તે બમરીના સબ
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમાં આવીને ભમરીનું રૂપ ધારણ કરી ઉડી જાય છે. તે પ્રમાણે જિનવર પરમાત્મા પૂર્ણબ્રહ્મનું ધ્યાન ધરતાં આત્મા તે નામરૂપને મેહ ત્યાગીને શુદ્ધ પૂર્ણ બ્રહ્મને પામે છે અને જન્મજરામરણ બંધનથી મુકત થૈ પૂર્ણ સ્વતંત્ર પરમાત્મા બને છે. પૂર્ણબ્રહ્મને પૂર્ણજ્ઞાનાનન્દ પ્રગટાવવા માટે પૂર્ણભાવના ભાવવી. હું પૂર્ણ આત્મા છું, મને કોઈ વસ્તુની ન્યૂનતા નથી. સચ્ચિદાનંદ મારૂં સ્વરૂપ છે. જે જે જડવસ્તુઓ ઈચ્છાય છે તે હું નથી હું આત્મા નિત્ય પૂર્ણ છું. સર્વદેશકાલવિષયની પ્રાપ્તિવિના હું બ્રહ્મ પૂર્ણ છું. નામ રૂપના મેહવિના સર્વદા જ્ઞાનાનન્દરૂપ છું, મારા બ્રહ્મસ્વરૂપમાં અનંતજ્ઞાન અને અનંત આનંદ છે. આત્માના પૂણનન્દની પ્રાપ્તિ માટે અન્યૂછાઓની–વાસનાઓની જરૂર નથી. આત્મા સ્વભાવે આનંદમય છે તે માટે અન્ય વસ્તુઓની જરૂર પડે તેમ નથી. આત્માને આનંદ વાત્મામાં પૂર્ણ છે તેની પ્રાપ્તિ માટે કામગોની પરતંત્રતા વેઠવાની જરૂર નથી. આત્માના પૂર્ણાન-દ માટે બાહ્ય રાજય લક્ષ્મી સત્તા વગેરેની જરૂર પડે તેમ નથી. આનંદ માટે અજ્ઞાનીઓને ધનદારાદિ વસ્તુઓ પ્રિય લાગે છે પણ આત્મામાં પૂર્ણાનંદને નિશ્ચય થયા પછી જડવસ્તુઓની પ્રિયતા રહેતી નથી. આનંદ માટે માન સન્માન કીર્તિ વગેરે ઇચ્છાય છે પણ આત્મામાં પૂર્ણનન્દને નિશ્ચય થયા પછી નામરૂપની ઉપાધિથી કીતિ થાય, વા અપછીતિ થાય, માન થાય, વા અપમાન થાય તેમાં હર્ષ શેક સુખ દુઃખની વૃત્તિ રહેતી નથી. અપૂર્ણ બુદ્ધિથી દુખ મેહ છે અને પૂર્ણ બુદ્ધિથી કોઈપણ બાબતને અસતેષ રહેતું નથી. અન્ય વસ્તુઓના સંગમાં અને વિયે-- ગેમાં પૂર્ણભાને સર્વત્ર સર્વદા સર્વથા પૂર્ણતા છે એ અનુભવ થયા પછી ગ્રહણ ત્યાગાદિમાં કર્તાદિમેહવૃત્તિ રહેતી નથી. હાસિચોથી આત્માની પૂર્ણતામાં કંઇ વૃદ્ધિ થતી નથી,
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને હાદિસને વિગ થતાં કંઈ આત્માની પૂર્ણતા ઘટતી નથી. કેઈ નિંદે વાસ્તવે, અથવા શુભાશુભ કર્મના ઉદયથી બાહ્યમાં ચડતી પડતીને દેખવામાં આવે તેમાં પૂર્ણ બ્રહ્મજ્ઞાની છે તે હર્ષ વા શેકથી પાસે નથી. પૂર્ણતાને અનુભવનાર જ્ઞાની સર્વજ્ઞ સંતેષી અને સમભાવી બને છે. તે મૃત્યુથી ભય પામતે નથી અને જીવવાથી ખુશ થતું નથી. પરમેશ્વરમાં અનંત પૂર્ણતા છે તેવી મારા આત્માની અનંતજ્ઞાનાનન્દાદિની પૂર્ણતા છે. પરમાત્મારૂપ હું આત્મા છું. મારે અન્ય વસ્તુઓની આકાંક્ષા નથી. કર્મના શુભાશુભભાવને તટસ્થષ્ટા સાક્ષી છું, મારી પૂર્ણતાએ હું પૂર્ણ છું, એવી પૂર્ણભાવનાવડે સર્વાત્માઓને પૂર્ણ દેખું છું, મિહની દૃષ્ટિએ અપૂર્ણતા છે અને આત્માની ષ્ટિએ પૂર્ણતા છે. જે જડવસ્તુઓ પૂર્ણતાને જાણતી નથી તેઓને પિતાની કરવા પ્રવૃત્તિ કરવી તે અપૂર્ણતા અજ્ઞાનતા છે. મારી પૂર્ણતા મારામાં અનાદિકાલથી છે અને મારી જ્ઞાનાનન્દની પૂર્ણતા પ્રગટ કરવાની છે. પૂર્ણને ગુણાકાર અને બાદબાકી પૂર્ણ છે. અપૂર્ણતાની ભાવના થતાં તૃષ્ણ, કામ, ક્રોધ, લેભ, મેહ, અજ્ઞાનાદિષે પ્રકટે છે. અપૂર્ણભાવથી ચિંતા શેક નિરાશા પ્રગટે છે. પૂર્ણષ્ટિમાં ચિંતા ભય શોક મેહ નથી. અપૂર્ણદૃષ્ટિમાં પરતંત્રતા છે. અપૂર્ણદષ્ટિથી મેહ પ્રગટે છે. અપૂર્ણથી ભેદ ઇર્ષ્યા પ્રગટે છે. પૂર્ણદૃષ્ટિમાં સ્વત, ત્રતા છે. પૂર્ણદૃષ્ટિથી કોઈની ગુલામી કરવાની ઈચ્છા રહેતી નથી. પૂર્ણષ્ટિમાં ભેદ રહેતું નથી. પર્ણદૃષ્ટિમાં ઉચ્ચત્વવા નીચત્વ નથી. આત્મામાં સત્ એવા જ્ઞાન આનન્દાદિ ગુણે વ્યક્ત થાય છે. આ ત્મામાં આત્માની પૂર્ણતા છે. પરવસ્તુઓની પ્રાપ્તિથી માનેલી પૂર્ણતા તે સજાથી પિતાને જાડ માનેલ પુરૂષની ભ્રાંતિ સમાન છે. શરીર અને ઈન્દ્રિય મનના વિષયેથી આત્મા ભિન્ન છે, માટે શરીરાવિના વિષયને આત્માના વિષયે માની લેવા તે મેહની ભ્રાંતિ છે.
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાના અજ્ઞાની મેહી જીવે બાહ્યથી પૂર્ણ થવા માટે ફિફાં મારી રહેલા છે અને છેવટે હાય હાય સુખ મળ્યું નહીં એવું બેલી નિરાશ ચૈ કર્માનુસારે પરભવમાં ચાલ્યા જાય છે. સાપુરે પુત્રો ત્રા જૂનિge: આત્મામાં પૂર્ણ અને નિઃસ્પૃહ એવા ત્યાગી મુનિજને આ વિશ્વમાં સુખી છે. બાહ્યવસ્તુઓના રૂપ રસ ગંધ સ્પર્શને ભેગાર્થે સ્ત્રીઓ પર થતે મ–રાગ તે પ્રેમ નથી. બ્રહામાં પૂર્ણતા જેણે માની છે, અનુભવી છે તે બાહ્યવસતુઓની પ્રાપ્તિ માટે અસં. તેથી રહેતા નથી. આખી દુનિયાના લેકે સાયન્સાદિથી કોટિ ઉપાયે કરી કાટિરીતે શાંતિ સુખ લેવા પ્રયત્ન કરે છે અને કરશે તે પણ આત્માના પૂણુનન્દને અંતમાં પૂર્ણતયા અનુભવ્યા વિના કદાપિ શાંતિ પામનાર નથી. નામરૂપ કીતિ મેહ વાસના ટકા વિના અને આત્મામાં પૂર્ણતાને નિશ્ચય કર્યા વિના શાંતિ સુખ છે જ નહીં. ધર્મના નિમિત્તે પણ રાગદ્વેષાદિક દે જે પ્રગટતા હેય તેઓને આત્મજ્ઞા નના ઉપયોગથી ટાળવા. દેહને આહાર વિહારાદિકથી ધર્મ પ્રગટાવવા માટે વ્યવસ્થિત રાખવું અને આત્માની પૂર્ણતાના માર્ગે પ્રવર્તવું. આત્મા માટે અન્ય વસ્તુઓને યથાયોગ્ય વ્યવહાર કરે. ઈન્દ્રઆદિ દેવ દર્શન આપે અને અનેકપ્રકારની પણતિક ઋદ્ધિને આપવા ઇછા બતાવે તે પણ પૂર્ણબ્રશને જ્ઞાની તેને નાકના લીટ સમાન ગણે છે. આત્મામાં મત, થએલાને સુંદર સુંદર દેવની સ્ત્રીએ ભેગો માટે પ્રાર્થના કરે તે પણ તેમાં તે અંશમાત્ર ઈચ્છા કરતા નથી અને તેમાં ભેગની બુદ્ધિ કરે નથી.તે તે આત્માના નિત્યાનંદની પૂર્ણતાને અનુભવે છે. પૌરાણિક અષ્ટસિદ્ધિની તે ઈચ્છા કરતે નથી, કારણ કે પૌગલિક અષ્ટસિદ્ધિ છે ક્ષણિક છે. જેણે વિશ્વને આત્મરૂપ માન્યું છે અને પૂર્ણરૂપે પિતાને જે અનુભવે છે તે સર્વવિશ્વથી સદસતુ પર્યાની એકતાની અપેક્ષાએ અભિન્ન શુદ્ધાત્મરૂપ હોવાથી તેને કોઈ પ્રાપગ્ય રહેતું નથી.
३४
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२११ તેને આત્મા પરમેશ્વરરૂપ બને છે. તે પિતાનામાં અને પરમેશ્વરમાં અને ભેદતા એકતા અનુભવે છે તેથી તે બાથથી પ્રારબ્ધ કર્મના શુભાશુભ ભાવને વેદતે છતે અંત થી અદક પરિપૂર્ણ આત્મજ્ઞાનાનુભવી છે. તેનામાં પરમાત્મદશાની સર્વશક્તિને પ્રાદુર્ભાવ થાય છે. તે સર્વાત્માઓની પૂર્ણતાની સાથે સ્વાત્મપૂર્ણતાને સરખી રીતે દેખે છે. તે બાહ્ય વસ્તુઓના કર્તા પણ નથી તેમ ભકતા પણ નથી, એ પૂર્ણ બ્રહ્મજ્ઞાની આનંદમાં મસ્ત રહે છે તેથી તે અવધૂત મસ્ત યતિ બને છે. ઇન્દ્રિાદિક દેવ દેવીઓનું ત્રણ કાલનું સુખ ભેગું કરવામાં આવે તે પણ તેના બ્રહ્મસુખની આગળ બિંદુસમાન થાય છે, માટે પૂર્ણ આત્માની પૂર્ણતાને પ્રકાશ કરે જોઈએ. જે આત્માને પૂર્ણ માને છે તે આત્માને પ્રેમી બને છે. આત્માની પૂર્ણતાના પ્રેમીઓને અને પ્રેમની જરૂર રહેતી નથી, તેઓ તે સર્વાત્માએની સાથે આત્માના પૂર્ણ પ્રેમના ઉપગથી વર્તે છે, પશ્ચાત તેઓ પૂર્ણ બ્રહ્મને વ્યક્ત કરીને પ્રેમાદિ વૃત્તિથી પણ ભિન્ન થાય છે અને શુદ્ધાત્મપૂર્ણ બ્રહ્મરૂપે પ્રકાશે છે. જડવિયેના ભાગોથી આનંદ લેવા માટે દુનિયાના છ જયાં ત્યાં મેહથી મુંઝાય છે અને એક ક્ષણિક સુખ લેશની ઈચ્છાની પાછળ અનંતાં દુખ ભોગવીને સંસારમાં લક્ષ ચોરાશિજીવનિમાં વારંવાર પરિભ્રમણ કરે છે. સર્વપ્રકારના દુષ્ટગ્યસન થી પૂર્ણ બ્રહ્મજ્ઞાની મુક્ત થાય છે. પૂર્ણબ્રહ્માજ્ઞાનની ભાવનાવાળા તથા પૂર્ણબ્રહ્મના ધ્યાનવાળ જ્ઞાની વિચાર કરે છે કે-હું આત્મા પૂર્ણ છું, મારામાં અનંત આનંદ છે. તેથી મારે સુરાપાન, વ્યભિચાર, માંસ ભક્ષ વગેરે વ્યસને સેવવાની કંઈ પણ જરૂર નથી. વ્યસનથી અનંતગણું દુખ છે એમ જાણી તે મુક્ત થાય છે. પૂર્ણબ્રહ્મજ્ઞાનીને ક્રોધ માન માયા લેભાદિ દેશે સેવવાની જરૂર રહેતી નથી. ક્રોધાદિક દેશે તે આવરણે છે તેથી આત્માના પૂર્ણાનંદને પ્રકાશ થતો નથી, માટે દોધ માન માયા
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ લાજ કામ વગેરે દાબેને સેવવાની જરૂર રહેતી નથી. પ્રીતિ માન વગેરેથી પણ આત્માને સત્ય આનંદ પ્રગટતા નથી. ભાગો ભાગવવાથી દેહાર્દિની શક્તિયાના નાશ થાય છે માટે ભાગાને ભાગવવાની જરૂર નથી એમ પૂર્ણ બ્રહ્મજ્ઞાની ભાવે છે. આત્મામાં પૂર્ણાનંદ છે તે આત્માના આનંદમાટે આત્મામાં પૂર્ણ પ્રય ધારવા જોઇએ. આત્મા પૂર્ણ છે તેને માટે અન્ય કોઇની જરૂર રહેતી નથી. આત્યામાં પૂર્ણતા જે માને છે તે દીન બનતા નથી પણ જિન બને છે. તે હિંસા જૂઠ, ધારી, વ્યભિચાર, પરિગ્રહબુદ્ધિ વગેરેથી દૂર રહીને આપો આપ પરિપૂર્ણ બ્રહ્મ પરમાત્મા બને છે. કસ્તુરિયા મૃગની કસ્તુરી તેની નાભિમાં છે, તેના સુત્રાસથી ભ્રમિત થૈતેબાહિર વનમાં સુગંધ લેવા દોડે છે, તેમ આત્મામાં પૂર્ણાનંદ છે. છતાં અજ્ઞાની માહિમાં આનઢમાટે ફાંફાં મારે છે પણ તે તેની ભ્રાંતિ છે. આત્મા પૂર્ણ છે, તે તે સત્તાએ પૂર્ણ છે અને વ્યક્તિથી પૂર્ણ થાય છે એવા આત્મામાં પૂર્ણાનન્દ માની તેના રસ લેવા તેજ જ્ઞાનીઓનું પરમ ધ્યેય છે. અહુ‘મમત્વઆવૃિત્તિયે તે પ્રકૃતિ છે. રજરતમસત્વગુણુરૂપ પ્રકૃતિના ધર્માંને આત્મા જ્યારે ભ્રાંતિથી પેતાના માને છે ત્યારે તે પેાતાની પૂર્ણતાનું ભાન ભૂલે છે અને પેાતાને અપૂર્ણ માની દીન દુ:ખી બનીદુનિયાની લક્ષ્મીસત્તાને પોતાની કરવાનીઇચ્છા કરે છે અને અંતે મનમાં પ્રગટેલા મેહની આજ્ઞાને ગુલામ બને છે. અધૂરાને ઇચ્છાઓ પ્રગટે છે. અધૂરાને રાગદ્વેષ પ્રગટે છે. અધૂરા મારા ત્હારાના બેટથી દુ:ખી થાય છે. અધૂરામાં અજ્ઞાન મેહાર્દિ કર્યાં છે. પૂર્ણુને રાગદ્વેષ ઈચ્છા, કામભોગની વાંછા નથી. પૂરાને સંકલ્પ વિકલ્પ નથી. પૂર્ણને ક્રામવાસના નથી. પૂર્ણબ્રહ્મરૂપે સ્વને અનુભવવામાં રાગદ્વેષની ન્થિયાને છેઠવાની જરૂર છે. જાતિ રુદેશાદિકની ઉપાધિયાને દૂર કરી આત્માનુ પૂ જ્ઞાનાનન્દ સ્વરૂપ વિચારવું, આત્મામાં મનને લયલીન કરી દેવુ, પૂર્ણ કાઇના કર્તા
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ નથી, હર્તા નથી.પ્રકૃતિના ગુણકર્મોંમાં બ્રહ્માધ્યાસ થાય કે તે ટાળવાથી આત’દથી ન્યૂનતા રહેતી નથી. પૂ નું જ્ઞાન થયા બાદ રાગદ્વેષની વૃત્તિચાના સર્વથા ક્ષય કરવાથી પૂર્ણની પ્રાપ્તિ થાય છે. પૂર્ણની ભાવના ભાવવાથી રાગદ્વેષની વૃત્તિયેાના ક્ષય થાય છે. ક્ષણે ક્ષણે પૂર્ણ બ્રહ્મની ભાવના ભાવવી. અંતર માં પૂણના ઉપ્ચાગ રાખીને ખાદ્યતઃ પ્રવવું. ખાદ્યથી સુખ દુઃખ વેદાય તેમાં પૂર્ણત્વ નથી. શાતા વેદનીયથી આત્માના આનંદ ભિન્ન છે. ખાઘશાતાવેદનીયમાં પૂર્ણત્વ નથી. બાહ્ય શાતાવેદનીયનું સુખ છે . તેતા બાહ્ય વિષયાપર આધાર રાખે છે. ખાદ્યવિષયાની પ્રાપ્તિ છે તે પુણ્યપર આધાર રાખે છે. ગમે તેવું પુણ્ય પણ અંતે ક્ષીણ થયા વિના રહેતુ' નથી, પુણ્ય પણ જડ છે અને વિષયો પણ જરૂપી છે અને આત્મા અરૂપી છે અને આત્માના પૂર્ણાનન્દ રૂપી છે. આત્મા પૂર્ણ છે એવા દૃઢ નિશ્ચય થતાં સમ્યકત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વજ્ઞાન થયા પછી અંતમાં પિરણિતની બે ધારા થાય છે, જ્ઞાનાચાગ પરિતિ અને ક્રમ ચેતના પરિણતિ, આત્માને પૂના ઉપયાગે અવલાકા, પૂર્ણના ઉપયોગમાં સ્થિર થઇ બાહ્યરાગ દ્વેષના સંકલ્પ વિકલ્પથી રહિત થૈ જ્યાં સુધી નિવિકલ્પ રહેવાય ત્યાં સુધીની જ્ઞાનાપંચાગપરિણતિ છે. આત્માની સાથે શુભાશુભ કર્મના સંબંધ છે તે શુભાશુભક ઉદયમાં આવે તે વખતે શુભાશુભપરિણામે ચેતનાનું પરિણમવું તે કચેતના છે. પૂર્ણજ્ઞાની શુભાશુભ ક્રમના ઉદય પ્રસ’ગ પૂર્વે જે મતિ, કમલ ભાગરાવવા માટે પ્રગટે છે તેને તે જાણે છે અને આત્મા પૂર્ણ છે તેને પણ જાણે છે, તેમજ શુભાશુભકર્મના ઉદયમાં જે શુભાશુભ પરિણતિ થાય છે તેને પણ જાણે છે અને શુભાશુભ પરિણતિ પ્રગટતી વારીને સમભાવે કમ ભા ગવવાની દશાને પણ જાણે છે, તથા સમભાવે વર્તવાને પુરૂષાર્થ પણ કરે છે. ખાદ્યથી પુણ્યદય અને પાયૈદયને પણ તે ભાગવે છે, તેથી
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ બાહ્યથી લેકેની દૃષ્ટિએ જુદા પ્રકારને દેખાય છે અને અંતમાં પૂર્ણ ને ઉપગી હેવાથી બાહ્યકમ પર્યાયાવસ્થાથી તે પિતાને પૂર્ણ ભાવનાથી ભિન્ન દેખે છે તેથી તેની પરિણતિની બે પ્રકારની ધારા થાય છે. સમ્યગ દૃષ્ટિને એક આત્માની જ્ઞાન ધારા વર્તે છે અને બીજી કર્મધારા વતે છે. જેમ જેમ ઉપર ઉપરની ઉચ્ચભૂમિકાઓ પર આત્મા આરહે છે તેમ તેમ જ્ઞાનની ધારા મુખ્ય થાય છે અને કર્મની પરિણતિની ધારા મંદ મંદ તરતમ થઈ ક્ષય પામતી જાય છે અને આત્મા, જ્ઞાનદર્શનચારિત્રગુણવડે ખીલતે ખીલતે પૂર્ણ વ્યક્ત થતું જાય છે અને છેવટ પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે. પૂર્ણની ભાવનાવાળ જ્ઞાની અંતરમાં પૂર્ણની ભાવના ભાવીને અનેક ઈચ્છાઓને મનમાં પ્રગટ થતી વારે છે, તથા બાહ્યમાં સુખ દુઃખ વિદતે છતે તથા અન્ય જનજી પ્રતિ યથાયોગ્ય સેવાધર્મ કમગ સેવતે છતાં ક્ષણે ક્ષણે બાહ્યપ્રસંગે માંથી પસાર થત છતે આત્માની પૂર્ણતાની દ્રષ્ટિ તરફ ગમન કર્યા કરે છે. તે પિતાના પૂર્ણતાના કેન્દ્રને ઉપયોગી થૈ બાધના સર્વપ્રારબ્ધ કર્મ પ્રસંગ ગોમાંથી પસાર થાય છે. પૂર્ણની ભાવનાથી પૂર્ણનું ચારિત્ર્ય ખીલે છે અને બાહ્યની પૂર્ણતા પ્રાપ્ત કરવાની વૃત્તિ શાંત થઈ જાય છે, અને તેથી તેની વૃત્તિ તથા પ્રવૃત્તિ પણ પૂર્ણ કેન્દ્રને અનુલક્ષી થાય છે. પૂર્ણની દૃષ્ટિના ઉપયોગથી પૂર્ણની ભાવનાઓને ખીલવા માંડે છે અને પૂર્ણની ભાવનાથી અપૂર્ણ એવી તથા અંતવાળી કામાદિની ઈચ્છાઓ નષ્ટ થાય છે, અને પૂર્ણમાં ખાસ ધ્યાન વતે છે, છેવટે મનની અપૂર્ણતા અને આત્માની પૂર્ણતા અનુભવાય છે અને અંતે કેવલજ્ઞાનદર્શન પ્રગટે છે. આત્મા પોતે પિતાના સ્વરૂપે પ્રગટ થાય છે. પ્રથમ બ્રહ્મ આત્મા પૂર્ણ છે એવું જ્ઞાન કરવું, પૂણેને અનુભવ કરે, કલાના કલાકે પર્યત દિવસના દિવસે પર્યત અને વર્ષોના વર્ષો પર્યત પૂર્ણની ભાવનામાં અને પૂર્ણના
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાનમાં ભરત બની જવું. પૂર્ણાત્મા છે એ સતત ઉપયોગ ધોરણ કરે. દુનિયાની સર્વ બાબતોમાં વહેતી વૃત્તિને ક્ષય કરે. મનમાં પૂર્ણને પ્રેમ કરે એટલે અપૂર્ણને રાગ સહેજે ટળવાને. પૂર્ણમાં પર્ણના ઉપગી થૈ રહેવું. સવવૃત્તિને અને પ્રવૃત્તિચિને અનુક્રમે પૂર્ણ સાધન તરીકે વાપરવી, એમ સતત પૂર્ણની સાધના કરતાં અનેક દુઃખના પ્રસંગમાં થતી દીનતા-કાયરતા અને ભીતિને નાશ થશે, મુખપર પૂર્ણતાના આનંદની પ્રસન્નતા તરવરશે. વાણમાં અને આચરણમાં સ્વતંત્રા–નિર્ભયતા અને મસ્તદશાનાં ચિન્હ પ્રગટતાં અનુભવાશે. બાહ્યસુખના પ્રસંગમાં પણ બાહ્ય સુખમાં મેહ મમતા ટળતી દેખાશે, તથા બાહ્ય સુખ કીર્તિ વૈભવ પદવીઓમાં મહત્વ જણાશે નહીં, બાહ્યમાં રાજયા. દિકમાં અંતરથી અહંતા મમતા ટળતી જશે. બાહ્ય વસ્તુઓના ભેગની ઈચ્છાઓ તથા ક્રોધ માન માયા અને લેભાદિ કવાની મંદતા તથા ક્ષીણતા થતી જશે. નામરૂપમાં આત્માધ્યાસ ટળી ગએલે જણાશે, આત્મરૂપ પરમાત્માની સાથે અભેદભાવ વધતું જશે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનન વિચારે તથા આચારે ટળતા જશે અને આત્મા આગળ વધતે માલુમ પડશે. ધર્મધ્યાન તથા શુકલધ્યાનનું અવલંબન લેનાર આત્મા થશે. દેશવિરતિ, સર્વવિરતિ, અને અપ્રમત્તાદિ ગુણસ્થાન પર આત્માનું આરહણ થએલું અનુભવાશે. આત્માના પૂણુનન્દને અનુભવ આવશે અને જડવિષયરસની વૃત્તિ ટળતી સ્વયમેવ જણાશે. જ્યાં ત્યાં શુભાશુભપ્રસંગમાં પણ અંતરથી આત્મ સમભાવી જણાશે. મન અને આત્માની દિશા જૂઠી જણાશે. સર્વવસ્તુઓને સંગે છતાં તથા તેઓને વિયેગ છતાં તથા સંગ વિયેગની વિચારણા વિના પણ આત્મા આપે આપ પૂર્ણ અનુભવાશે. સર્વધર્મશાસ્ત્રોમાંથી આત્માની પૂર્ણતા અનુભવવાનું રહસ્ય ખેંચાશે અને રાગદ્વેષાદિ વૃત્તિનું તથા
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७१
તેની પ્રવૃત્તિયાનું પૂર્ણત્વજણાશે અને આત્મા શાંત આનંદમય પૂર્ણ છે એવા અનુભવ પ્રગટશે. પૂ ગની પૂર્ણતાની ક્ષયાપશમભાવે ઝાંખી થઈ છે અને તેથી આત્માની પૂર્ણતા વ્યક્ત કરવાનુ ધ્યેય પ્રગટયુ છે તેથી તે તરફ ઉપયોગ પ્રગટે છે અને બાહ્યજીવને જીવાય છે, વર્તાય છે. અપૂર્ણની દૃષ્ટિએ આસક્તિ છે, પૂર્ણની દૃષ્ટિએ તથા પૂર્ણની ભાવનાએ અનાસક્તિ છે. આત્માનું પૂર્ણત્વ આત્મામાં છે. જીતે: યિવાળાનિ, જુગે માળિ અનેA: // ગર વિÇઢાડઽમા,
मति मन्यते ॥ प्रकृतिः कर्त्री पुरुषस्तु पुष्करपलाशवत् નિર્જ: પ્રકૃતિના તમેગુણ રગુણ અને સત્ત્વગુણવર્ડ કરાતાં કર્માને સર્વશઃ આત્મા અહંકારથી મૂઢ થૈ હું કર્તા છું એમ માને છે તે અજ્ઞાન છે. કમ તે પ્રકૃતિ છે. આઠ કમની ભાવપરિણતિ તે પ્રકૃતિના ગુણો છે. તેમાં હું કર્તા છું. ભક્તા ' ઇત્યાદિ પરિણતિ તે પ્રકૃતિ છે. વ્યવહારથી ક્રમનો કર્યાં કર્યાં છે. શુદ્ધ નિશ્ચયડે પ્રકૃતિના ગુણાના કર્યાં પ્રકૃતિ છે અને શુદ્ધ નિશ્ચયનયે આત્માના જ્ઞાનાદિચુણાના કર્તા આત્મા છે. રાગદ્વેષાદ્રિ તેજ દેહરુષ્ટિના કર્તા હર્તા છે અને આત્મારૂપ પુરૂષ છે તેતા પોતાના શુદ્ધદ્રવ્યાથિક્રસ્વભાવે કમલના પર્ણની પેઠે નિલે પ છે. પ્રકૃત્તિના ગુણકર્માના કર્યાં હું છું અને પ્રકૃતિ તેજ હુ છું એવી ભ્રાંતિ જેને છે તે અપૂર્ણ છે. પ્રકૃતિના ગુણક્રમેતામાં પૂર્ણતા અને અપૂર્ણતા નહીં કલ્પનાર તથા પ્રકૃતિના ગુણકર્માંમાં રાગ અગર ત્યાગની બુદ્ધિ નહીં કલ્પનાર તથા પ્રકૃતિમાં હુ' તુ'ની બુદ્ધિ નહીં. કલ્પનાર અને પ્રકૃતિના શુક્રમાંમાં તટસ્થ સાક્ષી તરીકે રહી આત્મામાં આત્માની પૂર્ણતા જોનાર એવા ગમે તે ગૃહી વા ત્યાગી ઢાય, શ્રી હાય, વા પુરૂષ હોય તા પણ તે શુદ્દાત્માપૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે. પ્રકૃતિના ગુણાના-દેડવાણી મન સુધી સંબંધ છે, તે મનવાણી કાયાની પ્રવૃત્તિમાં જે નિલેપ રહે છે તે પૂર્ણ છે, જેને કામ ભોગની ઇચ્છાએ નડતી નથી તે પૂર્ણ છે, જે
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७२ જે આત્મામાં પૂર્ણતા દેખે છે તે પૂર્ણ છે. પૂર્ણની દષ્ટિએ આત્મા પૂર્ણ છે. શિવારા પૂર્વેન, પૂર્ણ નાચતે. સાચ્ચાનંદવડે પૂર્ણ એવા આત્માવડે પૂર્ણ જગત દેખાય છે. પૂ. સ્વાતિ પૂળતા-g પરમેશ્વર વચમાં પૂર્ણ જ પૂર્ણતાને દેખે છે. પૂર્ણ પોતે જ પરમેશ્વર છે. શ્રીમદ્દ યશોવિજ્યજી ઉપાધ્યાયે નીચે પ્રમાણે કહ્યું છે. या परोपाधेः सायाचितकमण्डनम् । यातु स्वाभाविकी सब, जात्यरत्न विभानिभा ॥ २ ॥ अवारची विकल्पैः स्यात्पूर्णताब्धेरियोर्मिभिः पूर्णानन्दस्तु भगवान, स्तिमितोदधिसन्निभः॥३॥ जागर्ति ज्ञानदृष्टिश्चे, तृष्णा कृष्णाहिजाडाली। पूर्णानन्दस्य तत् किं स्याद्, दन्यवृश्चिकवेदना ॥४॥ अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते, पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः ॥ ६॥ परस्वत्वकृतोन्माथा, भूनाथा न्यूनतेक्षिणः જવવાવણ્ય, પૂરતા ન રે | ૭ | પર જડવસ્તુઓની ઉપાધથી જે પૂર્ણતા માનવામાં આવે છે તે તે બીજાનાં માગી લીધેલાં ઘરેણાં પહેરીને જે શોભા માનવી તેના જેવી કલ્પિત ભાડુતી પૂર્ણતા છે. અને જે સચ્ચિદાનંદની સ્વાભાવિક પૂર્ણતા છે તે તે જાત્ય રત્નની કાંતિ સમાન છે. કલેવડે જેવી સાગરની પૂણતા છે તેવી અવાસ્તવિક સંકલ્પ વિકલ્પવડે માનેલી મેહ સંબંધી પૂર્ણતા છે અને રિથરસમુદ્રના સરખી આત્માની પૂર્ણતા છે. પૂર્ણાનદભગવાન સ્થિર સમુદ્ર જેવા શાંત છે. તૃષ્ણારૂપી કૃષ્ણ સર્પનું વિષ હરવા માટે અંગુલીમંત્રસમાન એવી પૂર્ણ તાની જ્ઞાનદૃષ્ટિ જેના આત્મામાં જાગે છે એવા પૂર્ણાનંદીને દૈન્ય. રૂપી વૃશ્ચિકની વેદના થતી નથી. બાહ્ય લક્ષ્મીવિષયાદિમાં જે પૂર્ણતા માનતું નથી તે બાથી અપૂર્ણ પણ આત્મામાં પૂર્ણતા જાણનાર, જ્ઞાનાનંદાદિ ગુણવડે આવિર્ભાવે પૂર્ણતાને પામે છે અને બાહ્ય ધનપુત્ર ભેગાદિથી પૂર્ણતા માનનાર તે ક્ષયને પામે છે અર્થાત તેની બાહ્ય તા રહેતી નથી, એ આંતરિક પૂર્ણાનન્દ
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ આ સ્વભાવ છે તે જગતમાં આશ્ચર્યપ્રદ છે. પરજડસ્તુઓને પોતાની માનીને તેવડે જેઓએ ઉન્માદ કર્યો છે એવા રાજા ચક્રવતિ પણ ન્યૂનતાના દેખનારા જાણવા અને આત્મામાં આત્માની પૂર્ણતા માનીને પૂર્ણ થએલાને ઈન્દ્રથી પણ ન્યૂનતા નથી અર્થાત આત્મપૂણને કોઈ જાતની કમીના નથી. આત્માની પૂર્ણતા પ્રગટીને આત્મામાં સમાય છે પણ તે અપૂર્ણ એવા મનવચકાયામાં પૂર્ણ પ્રગટતું નથી અને તેની પ્રવૃત્તિમાં પૂર્ણત્વને પ્રકાશ આવી શકતા નથી, તે પણ તે દ્વારા પૂર્ણની વ્યક્તતાનાં ચિહેને અન્ય જનહિતાર્થ જણાવી શકાય છે. મનદ્વાર પૂણેના વિચારે જણાવાય છે અને વાણી દ્વારા પૂર્ણ બંધ લેવાય છે, તથા દેવાય છે, અને કાયાદ્વારા પૂર્ણને પ્રકાશવાના નિમિત્તસાધનેની સાધના થાય છે. મનમાં પૂર્ણનું ચિંતવન થાય છે. પૂર્ણની ભાવના ધ્યાન કરનારા સંતની સંગતિ કરવાથી પૂર્ણ પ્રકાશ થાય છે. પૂર્ણ અનુભવી અને પૂર્ણની દિશામાં આગળ વધેલું જ્ઞાની–ગી દુનિથાના છોને સુખશાંતિને માર્ગ દર્શાવે છે અને તેજ દુનિયાના લેની સત્યસેવા બજાવી શકે છે. પૂર્ણતાની દૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિનાવિથ લેકેની સેવા કરવાને અધિકાર નથી. કારણ કે અપૂર્ણ અનેક પ્રકારના દોષથી યુક્ત હેવાથી તે દુનિયાના લોકોને લાભને બદલેહિતને બદલે અધિક નુકશાન કરે છે તથા પોતે લાભને બદલે આધક નુકશાન પામે છે. અપૂર્ણ અનેક પ્રકારની ઈચ્છાના બનેલા તૃષ્ણા નદીના પ્રવાહમાં તણાય છે. તે અજ્ઞાની મેહી છે. અજ્ઞાની મેહી કમગી સેવક બની શકતા નથી. તેમજ તમેશાથી પિતાને પૂર્ણ માનીને જે પ્રમાદ, રાગદ્વેષ, હિંસા, ચોરી, વ્યભિચાર કલેશ, વગેરે દેને સેવે છે તે તમે ગુણી વૃત્તિવાળા હેવાથી સેવાધર્મને અનધિકારી છે, તથાજેઓ પિતાને બાહ્ય વસ્તુઓથી પૂર્ણ માને છે અને લામી સત્તા વાર્થ કામ વાસના લાભ બેગની અત્યંત સ્પૃહાપ્ર
:
:
*
* *
૩૫
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७४
ત્તિવાળે છે તે પણ રજોગુણવૃત્તિથી પૂણેની માન્યતાવાળા છે, એવા રજોગુણી મનુષ્ય પણ સેવાધર્મના તથા ધર્મ કર્મના અનાધિકારી છે. જેઓ આત્માને પૂર્ણ જાણે છે, તથા પૂર્ણબ્રહ્મની ભાવનાવાળા તથા બાહ્ય કર્મફલમાં નિષ્કામી છે, અને સેવાધર્મનું ફલ ઈચ્છતા નથી અને આ ભામાં પૂર્ણતા માની બાથનાં કર્તવ્ય કમેને નિષ્કામ વિવેક બુદ્ધિથી કરે છે, તેઓ સાત્વિક સેવાધર્મને સારી રીતે બજાવે છે અને પૂર્ણ બ્રહ્મને વિકાસ કરી આપે આપ પૂર્ણ બ્રહ્મ બને છે. સેવાગ ભક્તિયોગથી જ્ઞાનગ પ્રકટે છે તેથી જ્ઞાની આપોઆપ પૂર્ણ બ્રહારૂપે પ્રકાશે છે. આત્મા પૂર્ણ છે માટે ચિંતા શૈક ભય અરતિ કરવાની કંઈ જરૂર નથી. પૂર્ણ નારા મૃત્યુ નથી, મારે આત્મા પૂર્ણ છે તેને અપૂર્ણ એવી કીર્તિ યશ પ્રતિષ્ઠાની કંઇ પણ જરૂર નથી. મારે આત્મા પૂર્ણ છે તેની કોઈ હાનિ કરનાર નથી. મારે આત્મા જ્ઞાનાનન્દરૂપી પ્રતિષ્ઠાથી પૂર્ણ છે તેને અન્યકલ્પિત પ્રતિષ્ઠાની જરૂર નથી, મારા આત્મામાં અસ્તિનાસ્તિપર્યાયમય સર્વવિધ સમાય છે તેથી તેને કઈ જાતની ઉણપ નથી. મારે આત્મા સ્વભાવેજ પૂર્ણ સારે છે તેથી પૂણેની ખ્યાતિ અને લેકેના અભિપ્રાયથી મેળવવાની કંઈ જરૂર રહેતી નથી. મારે આત્મ અનંતવીશક્તિમય છે તેના પર કાલાદિની શક્તિની અસર થતી નથી. મારા આત્મામાં જ અનંત આનંદ છે તેથી અન્યત્ર આનંદ લેવા જવાની જરૂર નથી. શરીરપર રગની અસર થાય છે અને પૂણ એવા મારા આત્માપર રોગની અસર થતી નથી. હું પૂર્ણ આત્મા સદા આનંદમય છું પૂર્ણની ભાવનાથી આત્મા પૂર્ણ છે. પૂર્ણ એ માંરે આત્મા કદાપિ અપૂર્ણ નથી. પૂર્ણ એવા હારાથી અપૂર્ણ એવા જડભેગેના આનદની ઇચછા થઈ શકતી નથી, પૂર્ણ એવા મહને કઈ કઈ અપૂર્ણ કરવા શક્તિમાન નથી. હું આત્મા પૂર્ણ છું. પૂર્ણને પૂર્ણ વડે પ્રકાશ થાય છે. પૂર્ણ વડે પૂર્ણાત્મા પૂર્ણને પામે છે. હું પૂર્ણ છું. દેશરાજ્ય ધન
-
t
1
*
*
* i
:
I
!
.
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭પ
દેહમન વગેરેની પેલી પાર એ હું આત્મા પૂર્ણ છું. પૂર્ણની બહાર કઈ પૂર્ણબ્રહ્મ નથી. સર્વદ્રવ્યના અને પિતાના અનંત અસ્તિનાતિ પર્યાવડે અનાદિ અનંતકાલ પર્યત હું પૂછું છું. શારિત પૂર્વ આત્મા તેજ પૂર્ણ છે. સદા હું જ્ઞાનાનન્દરૂપ છું, હું પૂર્ણાત્મા છું. તેના પર શુભાશુભની કપનાની અસર કરવાને મન પણ શક્તિમાનું નથી. હું પૂછું છું તેથી મારું કોઈ અશુભ-ખરાબ કરવા શક્તિમાન નથી. શરીર મનના પર્યાના ફેરફારથી મારા પૂર્ણ સ્વરૂપની કંઈ પણ હાનિ થતી નથી, એવા તિય આત્મ પગમાં સ્થિર છું, શરીર પ્રાણ મરે છે અર્થાત્ વિણસે છે પણ હું પૂર્ણ આત્મા શુદ્ધ નિશ્ચય વડે મરતે નથી અને જન્મતે નથી.કર્મના સંબંધ વેગે આત્માના થતા વિભાવિકપર્યાયેથી ન્યારે એ શુદ્ધોપગે શુદ્ધાત્મા પૂર્ણ સત્તાગત છું, એવું મારું સત્તાગત પૂર્ણ આત્મ સ્વરૂપ ધ્યાવું છું અને પૂર્ણના ઉપગે મતાન છું. રાગદ્વેષ કામાદિવૃત્તિને સર્વથા ક્ષય કર્યાથી આત્મા પૂર્ણ વ્યક્ત પરમાત્મા થાય છે. જ્યાં સુધી મેહ છે ત્યાં સુધી અપૂર્ણતા છે. સાગરમાં લુણની પૂતળી ડૂબીને સાગરૂપ થાય છે, તેમપૂર્ણની ભાવના ધ્યાનથી આત્મા પૂર્ણરૂપ થઈને વ્યક્ત પરમાત્મા થાય છે. કામાદિનીવાસનાઓ જયાંસુધી છે ત્યાંસુધી અપૂર્ણતા છે. પૂર્ણતાનું શાન થયા પછી એકદમ પૂર્ણરૂપે વ્યક્ત આત્મા થતું નથી પણ પૂર્ણની ભાવના તથા ધ્યાનસમાધિથી આત્મા પૂર્ણ થાય છે. અનાદ્રિા તોયાબિતપરાંતિ. અનેક જન્મથી પૂર્ણની જ્ઞાનભક્તિસેવાકર્માદિક સાધનાઓથી સંસિદ્ધ થએલો આત્મા પરમાત્મપદરૂપ પરાગતિને પામે છે. પૂર્ણનું જ્ઞાન થયા પછી બાકી માયાજાલ સર્વ અપૂર્ણ ભાસે છે. પૂણની પ્રાપ્તિ માટે અનેક ઉપાયે કરવાને પુરૂષાર્થ થાય છે અને દેવગુરૂ સંતસાધુની આરાધના થાય છે. અશુમકાને શુભરૂપે પરિણાવવામાં આવે છે
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને શુભરાગદ્વેષાદિષાને શુદ્ધસાત્વિકરૂપે પરિણાવવામાં આવે છે, પથાત સર્વથા સાત્વિકરાગાદિને ક્ષય કરવામાં આવે છે અને સમાધિ પછી ક્ષીણમેહ થતાં કેવલજ્ઞાન પ્રગટે છે અને લેકલેક સર્વ શેયપદાર્થોને જ્ઞાનમાં પ્રકાશ થાય છે. પશ્ચિાત્ આયુષ્ય પત દેહ રહે છે અને ત્યાં સુધી દેહવાણીવડે સર્વ કેને પૂર્ણની પ્રાપ્તિને ઉપદેશ આપવામાં આવે છે. સર્વવિશ્વનું કલ્યાણ કરવામાં આવે છે પથાત્ આયુષ્ય ક્ષય થતાં દેહમાંથી શુદ્ધાત્મા એક સમયમાં સિદ્ધાસ્થાનમાં સાદિ અનંત ભાગે વિરાજમાન થાય છે. એમ પરમાત્મા સર્વજ્ઞ મહાવીરદેવે પ્રકાર્યું છે. પૂર્ણાનાનન્દભયમુક્તિ છે એમ પ્રભુમહાવીરદેવે કેવલજ્ઞાનથી પ્રકાયું છે. પ્રભુ મહાવીરદેવ તીર્થંકર પરમાત્મા હતા. સમ્યત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભવની ગણતરી ગણાય છે. તેમણે પચ્ચીસમા ભવમાં તપ કરતાં સર્વ વિશ્વજીને ધમ બનાવવાની ભાવના ભાવી હતી, તેવી ભાવનાથી તેમણે તીર્થંકરનામકર્મ બાંધ્યું, ત્યાંથી શરીર છંડીને દશમાદેવલેકમાં ગયા, ત્યાંથી ચવીને મતિ, શ્રત, અવધિ, જ્ઞાની પ્રભુ શ્રી ભરતક્ષેત્રમાં વિશાલા નગરી પાસે ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલા રાણીની કુખે ચિત્ર સુદિતેરસની મધ્યરાત્રીએ જમ્યા. માતપિતાએ તેમનું વર્ધમાન નામ પાડયું અને દેએ મહાવીર નામ પાડ્યું. ઈન્દ્રોએ, દેવોએ મેરૂ પર્વત પર તેમને જન્માભિષેક ઉત્સવ કર્યો, સિધુસૌવીર રાજાની પુત્રી શ્રીયશદાદેવી સાથે તેમનું લગ્ન થયું. ભારત આર્ય ક્ષેત્રમાં ઋષિ વગેરેએ તેમના અનેક ચમકારે દીઠા, અને એ તીર્થંકરની સર્વત્ર પ્રસિદ્ધિ કરી. પ્રભુ મહાવીર એવું નામ દેવે પાડયું. પ્રભુ મહાવીરદેવને સુદર્શના નામે બેન હતી. નંદિવર્ધન ભાઈ હતા, સુપાર્થ નામના કાકા હતા. પ્રભુ મહાવીર દેવની પ્રિયદર્શના નામે પુત્રી હૈ અને તેને ક્ષત્રિય વૃષભ
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાલિની સાથે પરણાવવામાં આવી. પ્રભુ મહાવીરદેવ જયારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના પિતા સિદ્ધાર્થ રાજાએ અને માતા ત્રિશલારાણીએ દેહપ્રાણ ત્યાગ કર્યો. બન્ને દેવલોકમાં ગયાં, તેથી નંદિવર્ધનને અત્યંત શેક થયે. પ્રભુ મહાવીરદેવે નંદિવર્ધનને બેધ આપી શકતા તથા સુદર્શનને સુબોધ આપે. મહાવીરદેવે માતપિતા મરણ પામ્યા પછી ગૃહાવાસને ત્યાગ કરી ત્યાગ દીક્ષા લેવા નંદિવર્ધનની અનુમતિ માગી. નંદિવર્ધનના આગ્રહથી પ્રભુ બે વર્ષ પાછા ગૃહસ્થાવાસમાં રહ્યા. દીક્ષા લેવાના એકવર્ષ પૂર્વેથી સાંવત્સરિકાન (સૂર્યોદયથી એક પ્રહર પત) દેવા માંડયું. લૈકાંતિક દેએ પ્રભુમહાવીર દેવની પાસે આવીને પ્રભુને નમસ્કાર કર્યો અને વિશ્વના ઉદ્ધારાર્થે તીર્થપ્રવર્તાવવાની વિનંતિ કરી. પ્રભુએ દીક્ષા લેવાને કાલ આ જાણી દીક્ષાને નિર્ધાર કર્યો. દેવેન્દ્રો દેવ દેવીઓ અને મનુષ્યએ દીક્ષોચ્છવ કર્યો, શ્રી મહાવીર દેવે માગશરવદિદશમીદિવસે ત્રીજા પ્રહરે દીક્ષા લીધી. સિદ્ધને નમસ્કાર કરી સર્વ સાવઘણને ત્યાગ કર્યો.નંદિવર્ધન વગેરેને શેક થે, ત્રણ જ્ઞાનના સ્વામી વૈરાગી મહાવીર પ્રભુએ દીક્ષા લેઈને તુર્ત ત્યાંથી વિહાર કર્યો. ગામેગામ નગરે નગર, વન, શ્મશાન, નદીકાંઠા, પર્વત, ગુફા, ઉધાન વગેરેમાં રહી આત્મધ્યાન ધરવા લાગ્યા. સાનુકુલ અને પ્રતિકુલ એવા દેવ મનુષ્ય તિર્યંચકૃત ઉપસર્ગ પરિષહને જ્ઞાન વૈરાગ્ય બળે સહવા લાગ્યા, ઈન્દ્ર દેવેની આગળ પ્રમહાવીરના વૈર્યસત્ત્વની પ્રસંશા કરી અને કહ્યું કે ત્રણ લેકમાં કેઈ મહાવીર દેવને ધ્યાનથી ચલાયમાન કરવા શક્તિમાન નથી. એક અધમસંગમમિથ્યાષ્ટિદેવે ઈન્દ્રની વાત ન માની અને પ્રભુ મહાવીર દેવને ઉપસર્ગ કરવા આવે, એક રાત્રીમાં તેણે ઘણા ઉપસર્ગ કર્યા. પ્રભુએ સમભાવે સર્વ ઉપસર્ગોને સહન કર્યા. એક ગોવાળે તેમના કાનમાં ખીલા માર્યા. એક અનાથે પગપર
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ ખીર રાંધી, ચંડકૌશિક સપના બીલપર પ્રભુ, કાર્યોત્સર્ગથાને. રહ્યા, ચંડકૌશિકે પ્રભુના પગે ડંશ દીધે તે પણ પ્રભુને કંઈ અસર થઈ નહીં અને પ્રભુએ ચંડકૌશિકને પ્રતિબધીધમ બનાવી આઠમા દેવલેકમાં મેક. પ્રભુએ મનુષ્યોના કરેલા અનેક ઉપસર્ગો સહન કર્યા, સાડાબાર વર્ષ પર્યત પ્રભુએ ધ્યાનધર્યું, સાડાબાર વર્ષમાં પ્રભુએ ત્રણસે ઓગણપચાસ પારણાં કર્યો, બાકીના સવા દિવસે ઉપવાસ સહિત વ્યતીત ક્ય. બે માસી તપ કર્યું, ઈત્યાદિ અનેક પ્રકારે તપ તપીને આત્માનું ધર્મ ધ્યાનવડે ધ્યાન ધર્યું. છેવટે બાજુ વાલિકાનદીના તીર શ્યામાકકણબીના ક્ષેત્રમાં ચાલવૃક્ષ નીચે બેઉપવાસ કરીને આત્માના શુકલ યાનને બીજે પાયે ધાવતાં મહાવીરદેવે ઘાતકર્મને ક્ષય કર્યો અને કાલે કમકાશક કેવલજ્ઞાન કેવલદર્શનને પ્રગટાવ્યું અને ક્ષાયિક ચારિત્રવડે વિભૂષિત થયા. દેવ અને દેવેન્દ્રો તથા મનુષ્ય ત્યાં આવ્યા. વૈશાખ સુદિ દશમીના દિવસે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. દેએ સમવસરણની રચના કરી. પૂર્ણવ્યક્ત મહાવીર પરમાત્માએ ત્યાં દેશના દીધી, ત્યાંથી પ્રભુ પાવાપુરીમાં ગયા. ત્યાં ભારતમાં પ્રસિદ્ધ મહાપંડિત સર્વવેદાદિશામ્રપારંગત ઇન્દ્રભૂતિ કે જે ગૌતમ ગોત્રના હતા તે આદિ અગિયાર મહાપંડિત બ્રાહ્મણે ઋષિ, યજ્ઞ કરાવતા હતા અને અન્ય લાખો મનુષ્યો ત્યાં એકઠાં થયાં હતાં તે સર્વે પ્રભુ મહાવીરદેવના સમવસરણમાં આવ્યા, તેઓની શંકાઓ ટાળવાને વેદની કૃતિના સમ્યમ્ અર્થે સમજાવીને અગિયાર મહાપંડિત ગૌતમાદિબ્રાહ્મણને પિતાના અગિયાર ગણધર તરીકેથાપ્યા અને પશુહિંસાવાળા પાપએનું ભારતમાંથી નિવારણ કર્યું, ભારતમાંથી હિંસા, જૂહ, ચોરી,
વ્યભિચાર, દારૂ, માંસભક્ષણઆદિઅનેક પ્રકારનાં દુષ્ટ કર્મ પાપનું નિકંદન કર્યું, કેવલજ્ઞાન અને પૂર્ણાનંદથી વ્યક્ત પૂર્ણ બનીને પ્રભુએ સમવસરણમાં સાધુસાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિંધરૂપ તીર્થની સ્થાપના કરી. ભારત દેશમાં સર્વત્ર વિચરીને કરેડ મનુષ્યને ધમ ભક્ત બનાવ્યા, ગૃહસ્થધર્મ અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મની સ્થાપના કરી, સર્વભારતદેશના રાજાઓને ધમ આરિતક બનાવ્યા, કેટલાક રાજાઓએ તે પ્રભુની પાસે ત્યાગી ધર્મની દીક્ષા અંગીકાર કરી. અનેક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શબ્દોએ મુનિવ્રતની દીક્ષા અંગીકાર કરી. વૈશાલીનગરીના ચેડામહારાજાએ શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યો, રાજગૃહી મગધશના બિબીસાર-શ્રેણિક રાજાએ સમ્યગ્દષ્ટિને અંગીકાર કર્યું, સિંધુ દેશના ઉદયનરાજાએ મુનિધમ અંગીકાર કર્યો. દશાર્ણદેશના દશાર્ણભદ્ર રાજાઓ અને અનેક રાજપુત્રોએ ત્યાગીધર્મને સ્વીકાર કરી પૂણ પરમાત્મપદની આરાધના દયાન ચારિત્ર સ્વીકાર્યું. પ્રભુ મહાવીર દેવ ત્રીશ વર્ષ સુધી રહસ્થાવાસમાં રહ્યા. બાર વર્ષ સુધી છwથત્યાગાથામાં રહીને અનેક ઉપસર્ગ પરિષહને સહી અનેકપ્રકારનું તપ કરી આત્માનું ધ્યાન ધર્યું. પ્રભુ મહાવીરદેવને બેતાલીશમા વર્ષે કેવલજ્ઞાન પ્રગસું, તેથી પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા થયા. તેમણે ચતુવિધસંધરૂપતીની સ્થાપના કરી સત્ય જૈનધર્મને વિશ્વમાં પ્રકાશ કર્યો. ભારતને ધર્મના પ્રકાશથી ઉદ્ધાર કર્યો. ભારતમાં હિંસા, જૂઠ, મારામારી, કાપંકોપા, વ્યભિચાર, ચેરી, શિકાર, દંભ, તમે ગુણી ક્રોધાદિક દેષિ, દારૂ, પાન, અને માંસભક્ષણ તથા અજ્ઞાન મિથ્યા કહે તેથી જડવાદનું જોર વધી પડયું હતું, અશક્ત કે ત્રાહિ ત્રાહિને પિકાર કરતા હતા અને તમાકતિનાં અધ કારમાંથી પ્રકાશમાં ઊંઈ જવાની પ્રભુની પ્રાર્થના કરતા હતા. તે વખતે પ્રભુ મહાવીર દેવ જગ્યા અને જૈનધર્મતીર્થ સ્થાપીને લેકેને અંધકારમાંથી પ્રકાશમાં લીધા, પૂર્ણપરમાત્મપદ પામવાનાં સર્વધર્મ પગથીયાંનું જ્ઞાન પ્રકાશિત કર્યું, છદ્મસ્થાવસ્થામાં પ્રભુને ગોશાલક
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામને શિષ્ય થયે હતું, તે પ્રભુથી જુદો પડે તેણે નિયતિવાદને પન્ય કાઢ, તેમાં અનેક લેકે દાખલ થયા પણ પાછળથી ગોશાળે મરતાં પશ્ચાત્તાપકરી સત્ય મહાવીર તેજ સર્વજ્ઞ છે એમ તેણે જણાવ્યું, પ્રભુ મહાવીરદેવના સંસારીપણાના જમાઈ જમાલિએ પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી પાછળથી તેણે કાર્ય પૂરું થાય ત્યારેજ પૂર્ણ થયું કહેવું એ એકાંત મત પકડીને મત પન્થ કાઢયો. પ્રભુ મહાવીર દેવની પુત્રી પ્રિયદશના હતી તે સાધ્વી થઈ હતી તે જમાલીના પંથમાં પેઠી હતી પણ પાછળથી પાછી પ્રભુસર્વજ્ઞ મહાવીર દેવની આજ્ઞા પ્રમાણે ધર્મ માનનારી થઈ, પ્રભુ મહાવીર દેવના સમાન કાલમાં ગૌતમબુદ્ધનામને ક્ષત્રિયપુત્ર હતું તેણે ત્યાગ માગ સ્વીકાર્યો હતો, તેના મતમાં પ્રથમ શ્રેણિકરાજા હતા, પાછળથી ચેલસુરાણના સહવાસથી અને પ્રભુ મહાવીર દેવના પ્રતિબંધથી તે મહાવીર પ્રભુના પરમભક્ત બન્યા હતા, તેમણે ક્ષાયિક સમ્યકત્વને પ્રાપ્ત કર્યું હતું. પ્રભુમહાવીરદેવ કેવલજ્ઞાનની પૂર્ણદશામાં ત્રીશ વર્ષ સુધી આખા ભારતમાં જ્યાં ત્યાં નગરનગર અને ગામેગામ સમવસર્યા, ચાવીશ અતિશયીપ્રભુએ ભારતના કોડે મનુષ્યોને ઉદ્ધાર કર્યો. તેમના અગિયાર ગણધર થયા. પંચમહાવ્રતધારી એવા તેમના હસ્તે દીક્ષિત ચૌદ હજાર સાધુઓ થયા, અને છત્રીસ હજાર સાધીએ થઈતેમના હાથે બાર ત્રત ઉચ્ચરેલા એવા એક લાખને ઓગણસાઠ હજાર શ્રાવ થયા, તેમના હાથે બારવ્રત અંગીકાર કરનારીત્રણ લાખને અઢારહજારશ્રાવિકાઓને પરિવાર હતે. શ્રેણિક, જીવક, ચંડપ્રદ્યોત, ઉદયન વગેરે અનેક રાજાઓ, ક્ષત્રિયો, બ્રાહ્મણે, વૈશ્ય, શદ્રો કે જેમાં માત્ર અવિરતિ સમ્યગૃષ્ટિ હતા, તેઓ તે કરેડની સંખ્યામાં હતા. રાગદ્વેષનો સર્વથા ક્ષય કરીને વીતરાગ પરમાત્મા અરિહંત મહાવીરદેવ થયા. તેમના ત્રણશે ચૌદ તે પૂર્વ ધરે હતા. ત્રણસે અવધિજ્ઞાનિ હતા તેમના સાતસે કેવલજ્ઞાનિયે
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
હતા. સાતસે વૈક્રિયલબ્ધિધારક મુનિવરે હતા કે જે ચક્રવાતની ગાદ્ધિ વિદુર્વવાશક્તિમાન હતા. તેમના વિપુલમતિ એવા પાંચસે સાધુઓ હતા. ભગવાનના ચૌદશે સાધુએ તે વાદી હતા. એવી રીતે ભગવાનના અનેક મુનિયો પૂર્ણ પરમાત્મપદના સાધક ચમકારી, અનેક લબ્ધિયોન ધારક હતા. પ્રભુ મહાવીર ભગવાનના પ્રત્યેક ગણધરે જુદી જુદી દ્વાદશાંગીની રચના કરી, ગણધરોએ અગિયાર અંગની રચના કરી. પ્રભુના સ્થવિરમુનિયોએ પન્નાતથા પ્રકરણવિગેરે શાસે બનાવ્યાં. પ્રભુ મહાવીર ભગવાનની પૂર્વે અઢીસે વર્ષ પર શ્રી પાર્શ્વનાથ નામના તેત્રીસમા તીર્થંકર થયા. પ્રભુ મહાવીરની પૂર્વે રાશી હજાર વર્ષપર બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ થયા, તે પૂર્વે એકવીશમા શ્રી નમિતીર્થંકર થયા. શ્રી મહાવીર દેવ પૂર્વે વીશ લાખ વર્ષ પર વીશમાતીર્થંકર શ્રી મુનિસુવ્રત તીર્થંકર થયા. શ્રી અરિષ્ટનેમિ પ્રભુના સમયમાં પાંડવ કૌરવ કૃષ્ણ થયા. શ્રી વિશમા તીર્થકર મુનિસુવ્રતના સમયમાં રામ અને રાવણ થયા એમ જૈનશાસે જણાવે છે. તે શ્રી મુનિસુવ્રત પૂર્વે મલ્લિનાથ અને તેની પૂર્વે શ્રી અરનાથ, કુંથુનાથ અને શાંતિનાથ તીર્થકર થયા, તે ત્રણ હસ્થાવાસમાં છ ખંડના ચક્રવતિ હતા. શ્રી શાંતિનાથની પૂર્વે પન્નરમા તીર્થંકર ધર્મનાથ થયા તેની પૂર્વે ચૌદમા અનંતનાથ તથા તેરમા વિમલનાથ, બારમા વાસુપૂજ્ય, અગિયારમા શ્રેયાંસનાથ, દશમાં શીતલનાથ, નવમા સુવિધિનાથ, આઠમા ચંદ્રપ્રભા, સાતમા સુપાર્થ નાથ, છઠ્ઠા પદ્મપ્રભ, પાંચમા સુમતિનાથ,થા અભિનંદન, બીજા સંભવનાથ, બીજા અજિતનાથ અને પહેલા તીર્થંકર શ્રી કષભદેવ ભગવાન તે બ્રહ્મા, પ્રજાપતિ આદિનાથ વગેરે નામથી થયા. શ્રમ, અનિત, સંભવ, અભિનંદન, સુમતિ, જામ, સુપા, રામ, મુવિધિ, રીત,
, રાહૂણ, વિમાનંત, ધર્મ, જ્ઞાતિ, ધુ, નર, નgિ, દુનિયુરત, નષિ, ને, પાર્ષ, વર્તમાનનતા વિના સત્તા જાતિ
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' કરે
-
:
.
'
.
.
.
૨૮૨ - ગવ ા ા પૂર્વે વેવીશ તીર્થકરોએ ચોવીશમાં તીર્થકર શ્રી વર્ધમાન મહાવીર તીર્થકર થશે એમ કેવલજ્ઞાનથી જણાવ્યું હતું.
વીશમાતીર્થંકર શ્રી મહાવીર દેવે તીર્થની સ્થાપના કરી જૈનધર્મને સર્વત્ર ભારતાદિદેશોમાં પ્રચાર કર્યો. ગૌતમાદિષિને વેની શ્રુતિએને સાપેક્ષસત્યાર્થ સમજાવીને તેઓને તિબોધ્યા. પ્રભુએ મિથ્યાત્યબુદ્ધિરૂપતમને નાશ કર્યો અને સામ્યજ્ઞાનરૂપ અમાને જેતિને પ્રકાશ કર્યો. પ્રભુ મહાવીરભગવાને દુનિયાના લેકોને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મૂછત્યાગ, પોપકાર, જ્ઞાન, શુદ્ધપ્રેમ ભક્તિ અને કર્મવેગનું શિક્ષણ આપ્યું. પ્રભુએ વિશ્વલે કોને આધ્યાત્મિક જ્ઞાનથી મોક્ષમાર્ગ સંમુખ ક્ય.પ્રભુ સર્વજ્ઞમહાવીર ભગવાને સર્વનની અપેક્ષાએ સર્વદર્શન ધર્મોની દૃષ્ટિયોને સ્યાદ્વાદદષ્ટિમાં સમાવવાને બોધ આવે અને સાતનયોની સાપેક્ષતામાં સર્વદર્શનને અંતેભવ કરી બતાવ્યું. પ્રભુ મહાવીરે શ્રાવકધર્મ અને સાધુધર્મ એમ બે પ્રકારના ધર્મ દર્શાવ્યા શ્રાવકધર્મ કરતાં ત્યાગીધર્મ–મુર્વિધર્મ અનંતગુણ ઉત્તમ છે એમ જણાવ્યું. પ્રભુ મહાવીરજિનેશ્વરે છેલ્લે ત્રીશમું માસું અપાપાપુરીમાં હસ્તિપાલરાજાની લેખકશાળામાં કર્યું. ત્યાં સમવસરણમાં બેસીને દેવાસુરમનુષ્યો વગેરેને બે આં છે. તે વખતે સર્વજ્ઞ મહાવીર જિનેશ્વરની બહેનતેર વર્ષની ઉમર પૂર્ણ થઇ. અમાવાસ્યાની મધ્ય રાત્રી ત્રીજા પ્રહર સુધી સળ પ્રહર દેશના ઇ દેહને ત્યાગ કર્યો અને સિદ્ધબુદ્ધ પરબ્રહ્મરૂપે સાદિઅનંતમા ભાગે સિદ્ધસ્થાનમાં જ્યોતિમાં જ્યોતિએ મળ્યા, તે રાત્રીના છેલ્લે પ્રહરે શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને કેવલજ્ઞાન થયું અને પરમાત્મા જિનવીતરાગ થયા. પ્રભુ મહાવીરદેવે અમાવાસ્યાની મધ્યરાત્રી પછી ત્રીજા પ્રહરતિ દેહને ત્યાગ કર્યો તે દિવસે ત્યાં અઢારરાજાઓની કારણ પ્રસંગે સભા મળી હતી. તેઓએ પ્રભુના નિર્વાણને ઉત્સવ કર્યો અને દેવદેવીઓએ ઉત્સવ કર્યો. અપાપાપુરીનું નામ પ્રભુના નિર્વાણથી
કે,
કે
ક
.
"
"
*
*
-
*' ''
* *
T
5 *
-
1
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
પાપાપુરી નામ પડ્યું. જ્યાં પ્રભુના શરીરને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં હાલ સરેવર વચ્ચે મંદિર છે. સરોવરના વચ્ચમાં મંદિર છે ત્યાં લાખે જેને યાત્રાળે જાય છે અને આત્માની પૂર્ણતાને સાધે છે. પ્રભુ મહાવીર પરમાત્માના ઉપદેશોમાં આત્માની જ્ઞાનાદિ ગુણપર્યાયોની અનંત પૂર્ણતા પ્રકટ કરવાના અનેક યોગેનું રહસ્ય સમાયેલું છે. પ્રભુ મહાવીર ઉપદેશિત ધર્મશાસેનું મેં સારી રીતે અનેક નયોની અપેક્ષાએ મનન મરણ ચિંતવન કર્યું તેથી મારા આત્મામાં સમ્મજ્ઞાનષ્ટિ પ્રગટી. નંદિસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે સભ્ય દૃષ્ટિ છે તે એકાંતનય પ્રતિપાદિતાને અને દાંત દષ્ટિએ સમ્યગસાપેક્ષ જ્ઞાનરૂપે પરિણાવી શકે છે. મિથ્યાષ્ટિ છે તે સભ્યશાને મિથ્યાત્વરૂપે પરિણુમાવી શકે છે. શ્રીમદ્દ જૈન અધ્યાત્મ જ્ઞાનિમુનિવર્ગમાં શેખર શ્રી આનંદઘનજીએ શ્રી નમિ નાથના સ્તવનમાં પર્ ર્શન નિનામીને ઇત્યાદિ કહીને ન્યાય, વૈશેષિક, સાંખ્ય, વેદાંત, બૌદ્ધ અને ચાર્વાકદર્શને જૈનધર્મદર્શનરૂપ પુરૂષના અંગ તરીકે સાપેક્ષદ્દષ્ટિએ ઘટાવ્યાં છે, તેને વાચકે વાંચશે તે જૈનધર્મની વ્યાપક દૃષ્ટિનું મર્મ સમજાશે. સર્વશ વીતરાગ મહાવીરદેવે ગૌતવમાદિ બ્રાહ્મણને વેદની કૃતિયોના સમ્યમ્ અર્થે સમજાવીને તેઓને પ્રતિબોધ્યા, તેનું વર્ણન ક૯પસૂત્ર, વિશેષાવશ્યક આપવામાં આવ્યું છે. તેવી પ્રભુ મહાવીર દેવની દૃષ્ટિના અનુસાર તથા પૂર્વાચાર્યોની તેવી પ્રતિપાદિન શૈલીના અનુસાર મેં શિવોપવિત્ કે જે વાજસનેય સંહિતા, યજુવેદના ચાલીશમાં અધ્યાયરૂપે ગણાય છે તે પર સાંતનયોની સાપેક્ષતા પૂર્વક સમ્ય અનુભવે વિવેચન કરવા કિંચિત બલબુદ્ધિ સમ પ્રયત્ન કર્યો છે તેમાં અનુપયોગે જે કંઈ વીતરાગ આશા વિરૂદ્ધ લખાયું હોય તેને સકલસંઘની આગળ મિથ્યા દુકૃતિ દઉં છું. જેનશામાંથી અવિરૂદ્ધપણે સાતવયની સ્યાદ્વાદષ્ટિની અપેક્ષાએ
''
*
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
વેદશ્રુતિયોના અર્થ ઘટાવવા પ્રયત્ન કર્યાં છે. તેમાં જે કંઇ ભૂલચૂક ઉત્સૂત્ર દોષ રહ્યો હોય તેને ગીતા પુરૂષ મારાપર દયાકૃપા લાવી સુધારા અને ગીતાર્યાં જે કઈ સૂચનાઓ કરશે તે ધ્યાનમાં લેઈ સુધારા વધારા કરીશ. સંધના હું અસમ સેવક છું. છદ્મસ્થાવસ્થામાં અનુપયોગથી ભૂલચુક દાય થાય તે સ્વાભાવિક છે. સગુણી વીતરાગ સજ્ઞ છે, તેથી મારામાં રહેલા વા દેખાતા દાષા તરફ ન જોતાં મારી સા યસાપેક્ષ સ્યાદ્વાદષ્ટિના વ્યાપક અભિપ્રાય તરફ લક્ષ્ય ક્રેઈ મ્હને ક્ષમા આપશે. મંડન શૈલીએ મે' અનુભવાય લખ્યો છે. વેદાંતમાં મુખ્યતયા. એકાંતસંગ્રહનયથી બ્રહ્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. મેં સંગ્રહનયકાથતપ્રજ્ઞને અન્ય વ્યવહારાદિની અપેક્ષા રાખીને વણ્યું છે. અને શ્રુતિયોના તેવા અભિપ્રાય છે એમ સ્યાદ્વાદદષ્ટિએ જણાવવા પ્રયત્ન કર્યો છે કે જેથી એકાંતકક્રાગ્રહના ત્યાગ કરીને મનુષ્યો સભ્યજ્ઞાન પામી સદની સાથે મૈત્રીભાવથી વર્તે. દુનિયાના સલાકા આત્મજ્ઞાન પામે, અને દુર્ગુણવ્યસના ત્યાગીને સદ્ગુણા પામે. પરસ્પર એકબીજાનુ શ્રેય કરવા તત્પર થાએ. સર્વજીવા શાંતિ પામેા. અસખ્યનયÉિચાને ભેગી કરવામાં આવે છે ત્યારે પૂર્ણ જૈનધર્મના સત્યની ઝાંખીના અનુભવ થાય છે. સદર્શનધર્માંની ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધદષ્ટિયોની પરસ્પર સાપેક્ષતા મેળવીને સંપૂર્ણ સત્યની દિશા બતાવનાર એવા પ્રભુ મહાવીરદેવના જૈનધમ જગમાં જયવતા વર્તી !! કે જે જૈન ધર્મના જ્ઞાનથી મ્હને સર્વંદનધામિઁકશાસ્ત્રાની અનેકનયતૃષ્ટિચામાંથી અપેક્ષાએ સત્યજ્ઞાન ગ્રહણ કરવાની સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થૈ. પરમાપકારી પરમગુરૂ શ્રીરવિસાગરજી મહારાજ તથા પરમગુરૂ શાંત સૂતિ શ્રી સુખસાગર ગુરૂ મહારાજની કૃપાશીર્વાદથી મારા આત્મા પૂણ પરમાત્મપદની ઝાંખી પામ્યા અને આત્માનંદાનુભવી થયા. આત્મજ્ઞાન અને વૈરાગ્યથી દુનિયામાં સુખ શાંતિ વર્તે છે, માટે
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાના સર્વલે આત્મજ્ઞાન, વૈરાગ, ભક્તિ અને વિશુદ્ધ કમાન યોગના માર્ગે વળે. પરોપકારી પરમાત્મા મહાવીર દેવને अर्हमहावीर मे मात्र 31वार अभ्यो भने ९० धु, તેથી આત્માની બુદ્ધિ તથા જ્ઞાનાનુભવમાં ઘણી વૃદ્ધિ થઈ છે, માટે મારા અનુભવાર્થને હૃદયમાં ઉતારવાની જિજ્ઞાસાવાળાઓએ આ अँईमहावीर भवन on५ १२वी. सपद्रव्यानुयोगीनयान प्रतिપાદક આધ્યાત્મિક નશાસ્ત્રોના તથા વેદાંત આદિ સર્વધર્મશાસ્ત્રોના રહસ્યોને સ્યાદ્વાદદષ્ટિથી જેઓ સમજવા આધકારી થયા હશે તેઓ આ ગ્રન્થનું સત્ય રહસ્ય સમજી શકશે. સર્વવિધલકે એક શુદ્ધાત્મ સ્વરૂપના રસિક બને અને એગ ક્ષેમના ધારક બને. ॐ श्री विश्वलोकस्य शान्ति भवतु, ॐ अहंसर्वजीवानां शान्ति भवतु, श्री चतुर्विधसंघस्य शान्ति भवतु, गौतमादयः ऋषयः शान्तिकरा भवन्तु, ॐ अईसर्वसाधूनांशान्तिर्भवतु, ॐ अईधर्मसाधकानांशान्तिर्भवतु. ॐ अहंब्राह्मणक्षत्रियवैश्यशूद्राणांशांन्तिर्भवतु, ॐ अहंसर्वजनानांशुभबुद्धिर्भवतु, श्रीजैनशासनदेवानांकृपादृष्टिर्भवतु, श्रीजैनसंघस्यसर्वदावृद्धिर्भवतु, ॐ हाँ श्री क्ली अहंसर्वलोकाः परब्रह्मपदप्राप्नुवन्तु स्वाहा ॥ सर्वलोकानांशान्ति स्तुष्टिः पुष्टिश्वभवतु स्वाहा. सर्वविश्वतः पापनश्यतु, रोगानश्यतु च दुष्कालंयुद्ध नश्यतु स्वाहा. ॐ अँईप्रियंताप्रियंताम् ॥ ॐ अर्हसर्वविश्वस्मिन् योगक्षेमौच शान्तिः सुमितं च भवन्तु स्वाहा. ॥ शिवमस्तु सर्वजगतः परहितनिरताभवन्तु भूतगणाः दोषाः प्रयान्तुनाश, सर्वत्र मुखीभवन्तु लोकाः ॥ * अर्हमहावीर शान्तिः ३॥ ति मुहिमेमे अन्य साया तो. पोष भु पूर्णिमामे अन्यनी समाति 31. ॐ अर्हमहावीराय नमःस्वाहा.॥
परमात्ममहावीरदेव पट्टपरम्पराश्वेताम्बरतपागच्छसागर शाखीयपट्टालंकारभूत श्रीसुखसागरगुरुशिष्यबुद्धिसागरसूरिकृत ईशावाश्योपनिषदोऽनुभवार्थः समाप्तोमङ्गलमस्तु ।
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #360
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only