________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુભવ આવતું નથી. બાહ્ય વસ્તુઓને ભોગવનારા મરી ગયા પણ બાહ્ય વસ્તુઓ કોઈની સાથે ગઈ નહીં. બાદમાં પુદગલવડે યુગલને વૃદ્ધિ થાય છે પણ આત્માને પુલ વસ્તુઓના ભોગોથી તસિ–સંતોષ થતું નથી. જ્ઞાનસામાં કહ્યું છે કે પુર પુરતयान्त्यात्मा पुनरात्मना ॥ परतृप्तिसमारोपो ज्ञानिनस्तन्न युज्यते ॥ પુદગલવડે પુદગલે વૃદ્ધિ પામે છે અને આત્મા, આત્માવડે તૃપ્તિ પામે છે. પર જડવતુમાં તૃપ્તિને સમાપ તે જ્ઞાનીને ઘટતે નથી. મુવિનો વિવાણા, નેત્રોજાશsm I fમસુરેશ સુણીજો જ્ઞાનાનાના | ૮ | (જ્ઞાનEાર) બાહ્ય ઈન્દ્રિયના વિષથી અતૃપ્ત એવા ઈન્દ્રો અને ઉપેન્દ્રો પણ સુખી નથી. એકત્તાની ભિક્ષ છે તે વિશ્વમાં સુખી છે કારણ કે તે જ્ઞાનવડે આ ભામાં તૃપ્તિ માને છે અને સર્વમાં નિસંગભાવે વર્તે છે. નિસ્પૃહ અને આત્મામાં પૂર્ણતાને દઢ નિશ્ચય કરનારને કંઈ પણ જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય રહેતું નથી. કહ્યું છે કે- માવામાજિકપિ, પાતળું नावशिष्यते ।। इत्यात्मैश्वर्यसम्पन्नो, निस्पृहो जायते मुनिः ॥१॥ स्पृहावंतो विलोक्यन्ते, लघवस्तुणतूलवत् ॥ महाश्चर्य तथाप्येते मज्जन्तिभववारिधौ ॥५॥ भूशय्याभैक्षमशनं, जीर्ण वासो वनं गृहं ।। तथाऽपिनिःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम् ॥ ७ ॥ परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखं ॥ एतदुक्तं समासेन, लक्षणं मुख
વયોઃ ૮ (ાનસાર) આત્મસ્વભાવના લાભ વિના વિશ્વમાં અન્ય કશું પ્રાપ્તવ્ય નથી. ત્યાગગ્રહણમાં ત્યાગચહુણવૃત્તિ વિના અંતરમાં ઉપયોગ રાખીને વર્તવું અને આ જગતમાં કશું મહારૂં હારૂં નથી, એ દૃઢનિશ્ચયી નિ:સ્પૃહમુનિ હોય છે. પૃહી મનુષ્ય તૃણ તૂલથી પણ હલકા દેખાય છે છતાં આશ્ચર્ય એ છે કે તે સંસાર સાગરમાં બૂડે છે. આત્મામાં પૂર્ણતા માનનાર બ્રહ્મજ્ઞાની ભૂપર શપ્યા કરે, ભીક્ષા માગીને ખાય છર્ણ વસ્ત્ર ધારે, વનમાં રહે, જીણું
For Private And Personal Use Only