________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧ સત્તા તે ક્ષણિક વિનાશક હેવાથી શાંતિ છે અને શુદ્ધાત્માનંદ તે તે નિત્ય હોવાથી વંતિ છે. આત્માને શુભ પરિણામ અને શુભ
ઔદયિક નર દેવ પર્યાય તે વસંક્તિ છે અને આત્માના શુદ્ધજ્ઞાનાનંદાદિપર્યા તે સંમતિ છે. મન વાણી કાયાને યોગ તે અસંભૂતિ છે પણ આત્માની પરમાત્મદશા થવામાં ઉપયોગી નિમિત્તકારણ છે તે સંસ્કૃત છે પણ મહેતુભૂત છે. ચારિત્ર ધયાન ધારણા સમાધિ તે અપેક્ષાએ આંતરહેતુ સંપૂન છે, કારણ કે તે શુદ્ધાત્મસ્વરૂપમાં સાક્ષસાધન ઉપાદાન કારણ છે. જ્ઞાન તે સંભૂતિ છે અને સર્વ ધર્મ પ્રવૃત્તિ તે શહંમરે છે. કેટલાક મતવાદીઓ એકાંતે ગતિથી પરમાનંદ પ્રાપ્તિ માને છે અને કેટલાક મતવાદીઓ એકાંતે સંમતિની ઉપાસના માને છે. જૈનશાસ્ત્રોમાં સર્વજ્ઞતીર્થંકરેએ અસંમતિની અને હંમતિની ઉપાસનાને વ્યવહારનયની અને નિશ્ચયનયની અપેક્ષાએ સ્વીકારી છે. ગૃહસ્થાશ્રમની અને ત્યાગાશ્રમની આરાધના છે તે પરમાત્માની ઉપાસના અર્થાત્ આરાધનામાં અત્યંત ઉપયોગી છે. પુદગલના સાકાર દેહાદિ પર્યાયે આદિ જડ દ્રવ્યને સમૂહ તેને અમારી પરિભાષાએ કિધેલી પ્રકૃતિમાં સમાવેશ કરે પ્રકૃતિ છે તે સંપત છે અને સારા છે તે સંપૂતિ છે. સાકારગરારિ પર્યાયે તે સંપૂતિ છે તે પણ આત્માની પૂર્ણ શુદ્ધતામાં નિમિત્ત કારણ છે અને તેના વડે આ ત્માની પરમાત્મદશા પ્રગટાવવી તે સારા છે એમ પતિ રૂપ અસંભૂતિને સાપેક્ષદષ્ટિએ નિરાસક્તિએ ભજે છે અને આત્માની પરિણતિરૂપ લમૂતિને જે ભજે છે તે અતિવડે મૃત્યુને તરી જાય છે અને સંભૂતિની અર્થાત્ આત્માની ઉપાસનાવડે પરમાનંદરૂપ અમૃતને પામે છે. કેટલાક અસંભૂતિવડે સુખની ઉપાસના કરે છે અને કેટલાક સંભતિવડે આનંદની ઉપાસના કરે છે એવું અમે ધીર એવા ઋષિઓ પાસેથી સાંભળ્યું છે, તેમાં રહેલો એકાંતવાદરૂપ નિરપેક્ષ વિરોધ મળીને અનેકાંત યાદવ
For Private And Personal Use Only