________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जीवडा ॥ सर्व तेजनुं तेज ए छे, सर्व एमां समायजी, लडालदी नहीं
, જ્ઞાનીથી ઘવાય. જીવI(ભ. સં. ભા. ૧) આત્મા તેજ વિશ્વમાં મહાન પુરૂષ છે. તેજ અરિહંત, મહાવીર મહાદેવ, રામકૃષ્ણ અલ્લા, બુદ્ધ, વીતરાગ, જિન આદિ નામથી સંબેધાય છે. અજ્ઞાનરૂપ અધકારથી પર અર્થાત્ ભિન્ન છે. એમ શરીરમાં રહેલા આ માને જાણીને મનુષ્ય કદાપિ મૃત્યુ ન થાય એવી શુહાત્મદશાને પામે છે. મેક્ષરૂપમાર્ગ તે આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વિના પરમેશ્વરપદ, મોક્ષપદ પામવા માટે અન્યપન્થ નથી. ચંદ્ર સૂર્ય ગ્રહાદિકથી વિશ્વને પ્રકાશ થાય છે. સૂર્યના જે પ્રકાશી આત્મા છે. કોટ સૂર્ય અને ચંદ્રાદિકથી આત્માપર પ્રકાશ થતું નથી, અર્થાત સૂર્ય વગેરે આત્માને પ્રકાશવા શક્તિમાન થતા નથી અને આત્મા તે સૂર્ય ચંદ્ર વગેરે સર્વનું જ્ઞાન કરી શકે છે. આત્મા વિના સૂર્ય ચંદ્રાદિકનું જ્ઞાન થતું નથી માટે આત્મા જ સૂર્ય વગેરેને પ્રકાશવા શક્તિમાન થાય છે. સર્વ તેજનું પણ તેજ આત્મા છે. મનવાણી કાયાસર્વવિધ કાલકને પ્રકાશક આત્મા છે. એવા આત્માના જ્ઞાનને આત્મામાં મહના અનેક પડદાએ છેદીને પ્રગટાવવું તેજ એકમેક્ષ માર્ગ છે. શ્રીયશોવિજયઉપાધ્યાય કહે છે કેज्ञानदशा जे आकरी, तेह चरण विचारो, निर्विकल्प उपयोगयां, નહીં કર્મનો વારો, | આત્માની શુદ્ધ જ્ઞાનદશા તેજ ચારિત્ર છે. મનમાં રાગદ્વેષના સંકલ્પવિક૯પ ન ઉઠે અને શુહબ્રહ્મમાં લયલીન થઈ જવાય અને જેમાં કર્મને ચાર નથી એવી જ્ઞાનદશા તે પરાવિદ્યા છે. શ્રીમચિદાનંદજી કહે છે કે-નયામંmનિલે વિવારત, पूर्वप्ररथाकेगुणहेरी, विकल्पकरतत्यागनविषाये,निविकल्पते हेतभयेरी. શરણાગાગવા તે, સાતનય અને તેના અસંખ્યન ભે, ચારનિક્ષેપ અને સપ્તભંગીને વિચાર કરતાં ચૌદપૂર્વધા પછી ગયા અને ન નિક્ષેપ ભંગીઓને વિચાર કરતાં હે પરમેશ્વર !! હા
For Private And Personal Use Only