________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬ આનંદને આત્મા ભેગી છે, તે આત્મા (હું) હું છું, કરડે તો શાના શબ્દ વચ્ચે અને તેના વ્યાપારમાં આત્મા, મેરૂવત્ સ્થિર અને કરડે અપ્સરાઓના રૂપમાં નિષ્કામ પરમાનંદી એવું બ્રહ્મ તેજ પોગ્રાફિક હું છું. સર્વદૃશ્યાશ્યપરમાર્થોના મયે હું આત્મા જ્ઞાનજ્યોતિએ પ્રતિષ્ઠિત છું, તેજ સોડા હું છું એમ આત્મસ્વરૂપની તોડફંભાવના ભાવનાર અને રાગદ્વેષને નાશ કરવા ઉસ્થિત આત્મા હું છું, એમ ઉપર્યુક્ત મંત્રથી જાણવું. સર્વવિશ્વમાં સર્વકાલમાં આત્મા દ્રવ્યપણે નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. આત્મા સ્વાપેક્ષાએ સત્ છે અને પરાપેક્ષાએ અસત છે. આત્મા એકેન્દ્રિયાદિ જન્મ, ભ કરતાં મનુધ્યભવમાં વિશેષ વ્યક્ત થાય છે અને જ્યારે આત્મા શુદ્ધ બ્રહ્મરૂપ નિરાકાર ત્રિગુણાતીત થઈ જાય છે ત્યારે અન્ય મનુષ્યની ચૂલા દૃષ્ટિમાં નહીં આવવાથી અવ્યક્ત, દેખાય છે અને વસ્તુતઃ તે તે પૂર્ણ પ્રકાશી થાય છે એવો હું તો છું. નિગોદાવસ્થામાં સર્વ જી અવ્યક્ત છે અને સિદ્ધાવસ્થાના સિદ્ધાં બુદ્દો પણ બાલજી
ની સ્કૂલ બુદ્ધિની અપેક્ષાએ અવ્યક્ત છે અને મનુષ્યદેવ ભવ તે મધ્યમાં વ્યક્ત છે એવા બાહ્યશરીરપુય વૈભવની અપેક્ષાએ સ્થલ દષ્ટિવાળાઓની દષ્ટિમાં આદિસંતાવસ્થા અવ્યક્ત અને મધ્યભાવસ્થા વ્યક્ત એમ માન્યતા છે. જ્ઞાનીની અપેક્ષાએ વ્યક્ત અને અજ્ઞાનીની અપેક્ષાએ અવ્યક્ત એ હું લોનિ મત્રહ્માનિ એ પિતાને જાણ માની ચેરી, હિંસા, જૂઠ, વ્યભિચાર, ખૂન, અન્યાય, જાભ, યુદ્ધ, ક્રોધ, માન, માયા, લેમ, કામ આદિ દુર્ગુણ દુર્બસને સેવવાં, તમે ગુણ અને રજોગુણી વૃત્તિના અને પ્રવૃત્તિના દાસ બનવું, રાત્રી દિવસ રાગદ્વેષથી મન કાયામાં ધમધમાયમાન રહેવું તે આત્માને બ્રા જાણે છતે જાણે ન કહેવાય અને શુદ્ધચારિત્ર્ય અને આત્મશુદ્ધિ કરવાને પુરૂષાર્થ
For Private And Personal Use Only