________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પો, સોલસકારના ગ્ર, દેવ દેવીની પ્રતિષ્ઠાના ગ્રખ્ય વગેરે હાલ જે જે કંઈ છે તથા જેનરાજાઓ વગેરેને નીતિસર રાજ્ય ચલાવવું તે સંબધી જે જે જે છે તેઓને મુખ્ય ભાગ નિગમ શા જૈન વેદતરીકે તે છે, જૈન આર્યવેદે અને હાલના વેદોની શ્રતિ જુદી હશે અથવા કોઈ કાળે જુદી પડી હશે, અને તેમાં અનેક રાબ્દાર્થ પરિવર્તને થયાં હશે. જેનામાં દશમાશીતલનાથ અને સુવિધિનાથની તીર્થંકરના વખતમાં વેદોની મૃતિય સંબંધી અહિંસાતત્વ તથા ત્યાગી ગુરૂ તથા ગૃહસ્થ ગુરૂ તત્તભેદે ભેદો પડ્યા છે એવા ઉલેખે મળી આવે છે. શ્રી કષભદેવતીર્થકરના વખતમાં ભારતે વેદે રચ્યા તે કાલે અથવા તે પછી શ્રી ચંદ્રપ્રભતીર્થકર થયા ત્યાં સુધી આર્યવેદોની માન્યતામાં બે પક્ષે પડયા નહેતા, તેમજ વેદની કૃતિમાં ફેરફાર થયે નહોતે તે પછીથી નવી નવી શ્રુતિને બષિએ સ્વમત અનુકુલતાઓ રચીમૂલથુનિયાના ભેગી દાખલ કરી, ત્યારથી ત્યારથી બે પણ થયા અને ઘણાકાલથી ચાલી આવેલી અને તેમાંથી કાઢી નાખેલી શ્રુતિ સંબંધી ખાસ નિર્ણય અનુમાન વડે કરતાં છતાં પણ મતવિચારભેદે એક નિર્ણય સત્યતરીકે જાહેર કરી શકાય તે હાલ લખી શકાય તેમ નથી. શાસ્ત્રો સંબંધી પ્રાચીન અર્વાચીનની ચર્ચામાં ન ઉતરતાં તેમાંથી મધ્યસ્થભાવે સત્ય સાર ખેંચીને આત્માની શુદ્ધિ માટે પ્રવર્તવું એટલેજ મારે મૂલ ઉદેશ છે, તે લક્ષ્યમાં રાખીને વેદની માન્યતા સંબંધી વિચારે જણાવ્યા છે. એક વખતે હાલમાં વર્તતા બધા વેદે રચાયા નથી બાદ સર્વથી પ્રાચીન છે. વેદના કાલ પછીની ઉપનિષદે છે પણ તે વેદની ઋચેના અનુસારે પ્રાયઃ છે વેદો પછી ઉપનિષદે-ક શતપથ, ગોપથ, બ્રાહ્મણ ભાગ સ્મૃતિ, ગીતાઓ અને પાછળથી પુરાણે રચાયાં છે. કૃતિમાં અગ્નિ, સૂર્ય, પૃથ્વી, વાયુ, આકાશ જલ વગેરેને દેવતાઓ કથા
For Private And Personal Use Only