________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सेसामेवापसतोमवइ सहम जीवाणं
मतसत्तिा
કરવા માટે જ મનુષ્ય જન્મે છે. પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગ માટે જીવવું તે કંઈ મનુષ્ય જીવનનું સાર નથી. આત્માને પૂર્ણનન્દ જ્ઞાનમય પ્રગટાવવા માટે મનુષ્યજન્મને ઉદ્દેશ છે, એજ સાધ્ય દશા છે એમાં જેઓ લક્ષ્ય રાખીને વર્તે છે તેઓ આત્મ સમાન સવજીને ગણે છે અને તેમ વતી આત્માની પૂર્ણતા પ્રગટાવે છે અને આવા મંત્રો પ્રમાણે વર્તન રાખી પૂર્ણ શુદ્ધ બને છે. આત્માની સમાન સર્વજીને માનનાર આત્મા, મેહથી નષ્ટ થત નથી અને સદા સુખી રહે છે. વર જીલ્લા કચ્છના ર नस्सइ, एगचं सध्वजीवेसु, पासंतोभवइ सुही ॥ एगोमेसासओअप्पा, नाणदसणसंजुओ; सेसामेबाहिरामावा, । सव्वेसंजोगलरकणा । अणतसत्तिसंजुत्तो, अणताणंदसंजुओ; अणतनाणसंजुत्तो।अप्पा मेसासओसया।। अणंतवेयाणंयोणि, सव्वण्णुय निरुवमो । अप्पादेहडिओणिञ्च । सव्वलोयपयासओ॥ सव्वेअप्पसमाजीवा,। सिद्धासंसारिणो. તા . સવા જાઉં, પરંતર વિસ્કી (જૈન શાહ) જ્ઞાનતારમાં નીચે પ્રમાણે આત્મદશામાં આરહેલ આત્મકત્વભાવમાંઆભા આવી જેમ વર્તે છે તેમ જણાવે છે. નિરજીનામના ત્રણशेनसमंजगत् ॥आत्माऽभेदेन यापश्ये-दसौमोक्षगमीशमी। (शमाष्टके) અનંતની ઉત્પત્તિ સ્થાન આત્મા છે તે સર્વજ્ઞ નિરૂપમ છે. દેહસ્થિત આત્મા નિત્ય અને પ્રકાશક છે. સર્વે આત્મસમાન છે અર્થાત્ આત્માઓ છે. સંસારી અને સિદ્ધાત્માએ સર્વે આત્માઓને આત્માના એકત્વભાવે જે જુવે છે અને વર્તે છે તે કેવલજ્ઞાની થાય છે. જે આત્મા, કર્મનું વૈષમ્ય નહીં ઇચ્છતે છતે બ્રહાશસમાન જગતને આત્માના અભેદવડે દેખે છે તે મેલગામી શમી મુનિ જાણવો, એમ જનમહર્ષિયે જણાવે છે. ઉપનિષદના ઉપર પ્રમાણેના છઠ્ઠા સાતમા બ્લેકના ભાવાર્થને શ્રી વ્યાસ, કૃષ્ણમાં જગત. કર્તાને આપ કરીને શ્રી કૃષ્ણના મુખે ભગવદ્દગીતાના છઠ્ઠા
For Private And Personal Use Only