________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થવાને નથી. ભોતિક સ્વાથનાં યુદ્ધોથી કદાપિ શાંતિ થનાર નથી. આત્મદ્દષ્ટિ પ્રાપ્ત કરીને મેહદૃષ્ટિ ટાળ્યાથી જ આત્મામાં સર્વ જીની સાથે આત્મસમ વર્તનરૂપ ચારિત્ર ખીલે છે એવા માર્ગે વહાર જ્ઞાની સંતે ભક્ત ગીઓ છે. આત્મસમાં સર્વને દેખવા જોઈએ એમ કથનારા અને લખનારા લાખે વિદ્વાને, પંડિતે, કવિ છે પણ તે પ્રમાણે વર્યા વિના આત્માની શુદ્ધિ થતી નથી. માટે શ્રુતિને સાર એ છે કે તે પ્રમાણે વર્તવું. તે પ્રમાણે વર્તે છે તે શ્રુતિના સત્ય માનનારા છે બાકી મેહી છે. સારાંશ એ છે કે એ પ્રમાણે દેખવું તથા વર્તવું.
સર્વજીવે જ્યારે આત્મારૂપ લાગે છે એવી એકાત્મભાવના પ્રગટે છે ત્યારે શું થાય છે તે જણાવે છે.
For Private And Personal Use Only