________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂર કર. હે ગુરૂદેવ ! હે પરમેશ્વર ! અમે વારવાર નમીને હારી સ્તુતિ કરીએ છીએ. દવા વિતુર મા વશ ધીમદ વિયો ના ગોવારા વેવાઇની પંગ, આ મંત્રમાં પર મેશ્વરની પ્રાર્થના ભક્તિ સ્તુતિ છે. આઘમાં અને અંતમાં પરમાત્માને મહિમા દરેક જ્ઞાનીગ્રન્થમાં વર્ણવીને પ્રભુની સ્તુતિ કરી છે. જૈનશાસ્ત્રમાં પણ કાતિgનવિણાને શિવલિઃ ચુત દવાદાથીરાનમાં નાખ ઈત્યાદિ સ્તુતિમંત્રો છે. અને તેમાં ભુર ભુવર અને સ્વર્ગલોકના ઈશાન પરમેયર તરીકે અહંત પ્રભુને વર્ણવ્યા છે. પા પર પાંચોવિક પાકિના मादित्यवर्ण तमसः परस्तादामनंति यम् ॥ परब्रह्म परंज्योतिर्महावीर जिनेश्वर! तमोमिथ्यात्वनाशेन, सम्यगमार्ग प्रदर्शय ॥१॥ सर्वकर्माणिसंहृत्य, धर्ममार्गनय प्रभो, महावीरोऽसिरुद्रस्त्वं, शंनो વિશ્વર ર | ઈત્યાદિ પ્રાર્થનાભક્તિમંત્રોવડે પરમેશ્વરની સ્તુતિ કરાય છે. પરમેશ્વની ભક્તિથી આત્માની શુદ્ધિ થાય છે અને પ્રભુની ભક્તિથી પુણ્યકર્મને બંધ થાય છે અને પાપકર્મને તથા અશુદ્ધબુદ્ધિને નાશ થાય છે, જેનાગમશામાં પરમાત્માની પ્રતિમાની ભક્તિવડે આત્માની શુદ્ધિ દર્શાવી છે. સનાતની વેદ વેદાંત માનનારાઓ પ્રભુની પ્રતિમાને-મૂતિને માને છે, પૂજે છે પ્રેમ અને શ્રદ્ધાથી ભક્તિ માર્ગમાં પ્રવેશ થાય છે. દેવગુરૂધમની ભક્તિ સેવાથી ધર્મમાં પ્રવેશ થાય છે. પરમાત્મા અને ગુરૂની પ્રાર્થનાથી લઘુતાવિનયગુણની સિદ્ધિ થાય છે. પરમાત્માની સ્તુતિ કરવાથી દુર્ગુણદો ટળે છે અને સદગુણે ખીલવા માંડે છે. પરમાત્માની મૂર્તિમાં-પ્રતિમામાં પરમાત્મભાવ વધારીને પરમાત્માની ઉપાસના કરવાથી આત્માની મનની અને કાયાની શુદ્ધિ થાય છે, સાકારબ્રધદ્વારા નિરાકારબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. બૃહદાયોપનિષદમાં બ્રાને મૂર્તિ અને અમૂર્તિ જણાવ્યું છે. તથા–ાર ઘણો -
For Private And Personal Use Only