________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થાય છે. મનુષ્ય જન્મ પામીને પોતાના આત્માને પરમાત્મા બનાવી જમ્મુજરા મરણના દુઃખોથી મુક્ત થવું જોઇએ અને આત્માના અન ંતજ્ઞાન સુખ ગુણથી પ્રકાશિક સિદ્ બુદ્ધ થવુ જોઇએ એજ મનુષ્ય જન્મનુ' પરમાત્કૃષ્ટ ધ્યેય છે, તે લક્ષ્યમાં રાખીને થાયાગ્યે કન્યકર્મોં કરવાં. સમનુષ્ચા સર્વોપ્રકારનાં દુ:ખોથી મુક્ત થાય એવી રીતે તેને આત્મજ્ઞાનના ઉપદેશ રવા અને તેને સત્તાએ પરમાત્મા જાણવા અને સંસારી મગપણના સંબધપર ખસ લક્ષ્ય ન હતાં તેમાને પરમાત્માઆરૂપે સત્તાએ માની આત્મા તરીકે તેમની નિષ્કામભાવે સેવાભક્તિ કરવી. સર્વજ્ઞ મહાવીર ક્રિસરે છે અતીન્દ્રિય આત્માદિતત્ત્વાનુ જ્ઞાન પ્રકાશ્યુ છે તે સત્ય છે, એવી અડ્ડા ધારણ કરવી, અને રાગદ્વેષાદ્રિ રાષાના નાશ થાય તેમ પ્રવવું, મનુષ્ય વગેરેનાં દુ:ખોને ઢાળવા તનમન ધનથી અર્પી જવામાં નિષ્કામભાવે પ્રવૃત્તિ કરતાં આત્માની શુદ્ધિ થાય છે. સેવા, ભક્તિજ્ઞાન, ઉપાસના, ક્રિયાઆદિ અસખ્યયોગા છે તે નદર્શનધરૂપે છે એમ શ્રી મહાવીરદેવે જણાવ્યું છે માટે જૈન નરૂપ જ્ઞાનચારિત્ર નધમની આરાધના કરતાં સઢનધમ ની આરાધના થાય છે એવો દૃઢ નિશ્ચય રાખીને પ્રવવું. આમાના ધર્મ તેજ જૈનધર્મ અને જિનધમ છે, બાકી પુદ્ગલધર્મ તથા રાગદ્વેષધમાં તે અન્યધમ છે તેથી સ્વધના આદર કરીને પરધમ અમ્રુત રાગદ્વેષાદ્ધિ પ્રવૃત્તિમય ધમથી દૂર રહેવુ. આત્માની શુદ્ધિ થાય અને રાગદ્વેષ ક્ષીણ થાય તથા ક્ષીણ થતા અનુભવાય તે સર્વે સ્વધર્મના સાધન વધમ છે. રાગદ્વેષાદિ પરધમ છે અને તેની સાથે બંધમ પરિણતિથી યુક્ત થઈ યુદ્દ કરવું તે ધર્મયુદ્ધ છે અને તે અંતર્ાં થાય છે. વ્યવહાર ધર્મભેદે પરસ્પર-ભિન્નધમાં મા સાથે યુદ્ધ કરવુ તે મહધમ અર્થાત્ પરમાયા-પ્રકૃતિષય છે.
પ
For Private And Personal Use Only