________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મરૂપ છે. સર્વ વિશ્વમાં સર્વ પ્રાણુઓમાં સત્તારૂપચૈતન્ય વિલસી રહ્યું છે. સર્વજીવે તે સત્તાએ પ્રભુ છે. પરમાત્મારૂપ પુરૂષ તેજ પુરૂષ હું છું. સત્તાની અપેક્ષાએ હું પ્રભુ છું અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિતભાવે પ્રભુ થઈશ. સર્વ છે તે વસ્તુતઃ સત્તાએ પ્રભુ છે, તે જ હું છું. સર્વત્ર સત્તાત્ર તે સીરિક છું. શરીર મનવાણી આદિ જડપદાર્થોથી અને જડપદાર્થોમાં થતી સુવર્ણ પાત્રરૂપ અસત્યમેહમાયાને પડદે ખુલી ગયે અને મારા તેજ હું રોડને અનુભવ છે. સર્વત્ર સેહને પ્રકાશ થયે. કાણમાં લાગેલી અગ્નિ જેત તે જેમ કાછોથી ભિન્ન છે તેમ સર્વત્ર જડ અને આત્મા બનેનું બિનસ્વરૂપ અનુભવાયું. મારૂ મરણ નથી અને જન્મ પણ નથી. એ હું તોડક છું.
For Private And Personal Use Only