________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિ. સં. ૧૯૮ ૦.
ફ્રા મુ. પ. યુ. પ્રાંતિજ.
૬૭
છે.
વગેરેના પરસ્પર સાધમિ કરાગ ઘણા સારા હતા. તે સત્યવક્તા હતા. વિજાપુર મહેંકે ગુજરાતના જૈનામાં તે રત્નસમાન હતા. મિથ્યાભિમાનથી મુક્ત હતા. તેને જાહેરા આવી નહાતી છતાં પારમાર્થિક ધાર્મિક કાર્યો કરવામાં એક જન હતા. તેમના ચરિત્રનુ' અનુકરણ કરીને તેમના જેવા ભાવિ જેના પ્રગટા વિજાપુરમાં માહનભાઇ જેવા જતા પ્રગટા. એમના પુત્ર તેમના પગલે ચાલે. તેમનાપર અમેએ કેટલાક આપદેશિક પત્રો લખ્યા છે તે પત્ર સદુપદેશ ભા. ૧–૨ બીજામાં છપાઇ ગયા છે અને ખીજા પત્રો મળી આવશે તેા ભવિષ્યમાં છપાશે. તેમનુ સદ્ગુણુમય ચરિત્ર તેજ તેમને આત્મા છે. તેમના આત્માને શાંતિ મળે. इत्येवं ॐ अहँ महावीर शान्तिः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only