________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ मंत्रम् -
वायु र निलममृतमथेदं जस्मान्त शरोरम् । ॐकृतोस्मरकृतस्मर । कृतोस्मरकृतस्मर ॥१७॥
શબ્દાર્થનાયુ, વાયુમાં સમાય છે. અને આ બ્રહ્મ અમૃત શેષ રહે છે. આ શરીર ભસ્માંત થાય છે. હું કૃતા ! !-આત્મન્ !! કૃતને સ્મર ! હે કૃત ! કૃતનું સ્મરણ કર !
અનુભવાય
મનુષ્યશરીરની અતાવસ્થાનુ તથા આત્મા
તું સ્વરૂપ ઋષિ દર્શાવે છે. આ શરીરની સાથે પ્રાણવાયુના સંબંધ છે, જેતશાસ્ત્રામાં આત્માની ડમાં રહેવાની સ્થિતિ આયુષ્ય મર્યાદા સુધી હોય છે, એમ કથ્યુ છે આયુષ્ય પૂર્ણ થતાં શરીરના ત્યાગ કરવા પડે છે અને શરીરમાં રહેલ અસ્થિતત્ત્વ, માંસ રક્ત, વગેરેના પૃથિવી જલાતિમાં સમાવેશ થાય છે. શરીરમાં રહેલ પ્રાણવાયુ વાયુમાં શળે છે, અગ્નિ છે તે અગ્નિમાં ભળે છે, શરીર બળીને તેની છેવટ ભરમ થઈ જાય છે. કારરૂપ પરમાત્માનું હૈ કૃતા ! (આત્મન્ !!) સ્મરણ કર, કે આત્મન્ ! તે જે જે ક્રમ કર્યાં છે તે કરેલા ક્રતુ સ્મરણ કર ! હૈ આત્મન્ ! કરણી તેવી પાર ઉતરણી છે. કર્યાં... કમ પ્રમાણે આગળ જમાદિ થાય છે. માટે હે આત્મન્ !! કરેલ સુકૃત્યનું સ્મરણ કર ! કૃતુ-અર્થાત્ કમ કતા આત્મા અને કૃતક્રમ”, બન્નેનુ પર ભવમાં ગમન થાય છે. આત્માએ કરેલ શુભાશુભ કમ તે આત્માની સાથે રહેછે અને તે આત્માની સાથે પરભવમાં અર્થાત્ અન્ય જન્મમાં જાય છે. આત્માની સાથે પરભવમાં પુણ્ય અને પાપ જાય છે, તથા આત્માના ધમ તે આત્માની સાથે રહે છે. આભવમાં જ્ઞાનાદિ જે જે ગુણા ઉપરમભાવે અને ક્ષોપશમભાવે તથા જ્ઞાવિકભાવે કર્યાં. ઢાય છે
For Private And Personal Use Only