________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
bl પદને પામે છે, સંક્રમ થી યુક્ત થૈ સિદ્ધયુદ્ધ બને છે, શરીર છુટતાં પાંચ ભૂત તત્ત્વો પાંચ ભૂતતત્ત્વમાં મળે છે અને શુદ્દાત્મા એક શુદ્ધ સ્વરૂપી પૂર્ણજ્ઞાનાનંદી થાય છે. સ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણના ખધનાથી આત્મા મુક્ત થૈ પરબ્રહ્મ અને છે. પશ્ચાત્ તે જન્મ અવતાર વગેરેને ધારતા નથી. તે અખડ સિદ્ધ જ્યેષ્ઠ બ્રહ્મરૂપી થાય છે.
For Private And Personal Use Only