SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું. ' B ત્યાગ કરવામાં આવ્યય છે. પુરૂષ વેદાદિકનું સુખ તે વસ્તુતઃ દુઃખ છે. નિષય સુખ તે વસ્તુત: દુઃખ જ છે. આકાશમાં ઉડવાની લબ્ધિ પ્રગટે પાતાળમાં પેસવાની લબ્ધિ પ્રગટે તાપણ વેના વેગ છે. ત્યાં સુધી આત્માનં પ્રગટતા નથી અને હૃદયમાં પ્રભુ પરખાતા નથી. વિજ્ઞાનની કરાડા શેાધી કરવામાં આવે અને સવિશ્વને જીતી લેવામાં આવે તથા વેઢાગમાસ્ત્રોના કરોડા કરોડા રીતે આમ કરવામાં આવે તથા શરીરને અમર કરવામાં આવે, તથા પ્રાણવાયુને બ્રહ્મરધમાં ચઢાવી હસમાધિ કરવામાં આવે ત્યાંયે પણ પુરૂષ‰, વેદની પરિણતિ ટળ્યાવિના ભૃણ મનુષ્યને પરમાનરૂપ આત્માની ક્ષાયિક્રભાવે પ્રાપ્તિ થવાની નથી. અર્થાત્ આત્માની પૂર્ણ શાંતિ થવાની નથી, શરીમાં રહેલ આત્મારૂપ પરસેશ્વર કહે છે કે હે મનુષ્ય !! તમે પુરૂષવૃ નપુસકવે, અને સ્ત્રીવેદની પરિણતિ ટાળે એટલે તમા મ્હારૂ રવપ દેખી શકશે. હૈ. મનુષ્યો ! ! ! તમે આત્મા અર્થાત્ મારા, પરમાત્માના સ્વરૂપનાં ભિન્નશિનલક્ષણા બાંધી. કર્યાં મતભે રદ્વેષે મુંઝી રહ્યા છે? હું! કર્તા છું કે અકર્તા છું, વ્યાપ્તક હું અઘ્યાપક છુ, મારૂ શુદ્ધ સ્વરૂપ દેવુ છે ? તે તમા સ હિંસાદિ ષા અને પુરૂષ વેદાદિ વિચારથી મુક્ત થશે એટલે આપોઆપ જાણી શકરો, તમે તત્ત્વાના વિચાર ભેદે લડી ન મરા અને માન્યતાભે પરપર એક ખીને દુશ્મન. ન ગા, અઢાર પાપસ્થાનકને દૂર કરો. પુરૂષવેદ વગેરેને દૂર કરો, મેહતા. સવ ક પડદાઓને ચીરી નાંખી વીતરાગ બને એટલે સ મતભે આપોઆપ ટળી જશે અને તમે આપોઆપ જ પરમાત્મારૂપ જ બની જશે. જે માગે હું કહુ છુ, તે માણે ચાલે. નકામી ધર્મશાસ્ત્રોના મત બે ખેદ ચર્ચાથી સંપ્રદાયામાં મુંઝાઇ ન રહો. ખંડન મંડન વાવિવાહના લેયથી દૂર રહે. આત્માની શુદ્ધતા કરવા પુરૂષુ ... ΟΥ For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy