________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮ રશે એમ પ્રાર્થ છું. વિ. સં. ૧૯૭૯ ના વિજાપુરના માસામાં ઉપનિષદને ભાવાર્થ છપાઈ ઘણે ખરે પૂર્ણ થયે હતે. બાકીને ભાગ વિ. સં. ૧૯૮૦ માં મહુડી (મધુપુરી) માં માગશર માસમાં શ્રી ઘંટાકર્ણ મહાવીરની પ્રતિષ્ઠા વખતે પૂર્ણ થયેલ છે અને તેની પ્રસ્તાવના મધુપુરીમાં અને પ્રાંતિજમાં લખવામાં આવી છે. પ્રસ્તાવનામાં વેદનાં સૂક્ત અને ઉપનિષદે સંબંધી વિસ્તારથી અધ્યાત્મજ્ઞાનને ઉહાપોહ કરવા વિચાર હતું તથા દર્શનેની સમાનતા તથા ભિન્નતા સંબંધી વિચાર કરવાનું હતું પણ અન્ય ધાર્મિક કાર્યોના કારણે તથા સમયના અભાવે સંક્ષેપથી પ્રસ્તાવના લખી પૂર્ણ કરી છે, ભાવીભાવ હશે તે અન્ય ઉપનિષદ વગેરેનું જૈન સ્યાદ્વાદષ્ટિએ વિવેચન થશે, ૐ પાવીર શનિ ૨
વિ. સં. ૧૯૮૦ માધ સુદિ પંચમી. મુ. પ્રાંતિજ, જનપાશ્રય.
For Private And Personal Use Only