SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ મહિમાદર્શક કેટલાક મંત્રો છે-વિશ્વતથત વિશ્વ मुखो, 'विश्वतो बाहुरुत विश्वतस्पात् ! संबाहुभ्यां धमतिसंप તઐ વાપૂપ નનયન દેવ હ. અનુ. ૨.૭ ૨૯ | આત્માની અનંત જ્ઞાનશક્તિ છે તેથી વિશ્વની ચારે બાજુ તેની ચહ્યું છે અર્થાત્ તે સર્વવિશ્વને દેખી શકે છે, સર્વવિશ્વમાં ચારે તરફ તેનું મુખ છે, અર્થાત્ વિશ્વનું સર્વસ્વરૂપ મુખથી કહેવાને સમર્થ છે. વિશ્વપાત્ છે અર્થાત વિશ્વને ઉદ્ધાર કરવા સમર્થ છે અને શરીર ધારી કેવલ જ્ઞાની થએલ એ આત્મા સર્વ જીનું રક્ષણ કરવા સમર્થ છે એ જ્ઞાની આત્મા પૃથ્વી આકાશ સર્વને જ્ઞાનમાં શેય પરિણામે-યપર્યાયે ઉત્પન્ન કરે છે. સ્વર્ગલેક અને મનુષ્યલકને ધમપણે ઉત્પન્ન કરે છે એ આત્મા તેજ એક સંગી કેવલીદેવ છે, એમ યજુર્વેદમાં જણાવ્યું છે. રહિતી ન કૃતીય કેવા પ્રવ | થ | ૨૨૪૪ | બીજે એટલે તું ત્રીજો એટલે તે નથી પણ શરીરમાં રહેલે આત્મા હું છુંએકજ છું, દ્રવ્યપણે એમ જે જાણે છે તે જ્ઞાની છે તો જીંતે પર માત્મા તેજ હું આત્મસત્તાએ છું. એમ સાપેક્ષદષ્ટિએ જાણવું. સર્વ જિન સેવા તો અવંતિ | થર્વ રૂ. ૪. છા ભુવનપતિ, વ્યંતર, જતિષ અને વૈમાનિક એ ચારે પ્રકારના દેજો શુદ્ધાત્મતત્ત્વમાં એક રૂપ થઈ જાય તે આત્મા તેજ હું એમ જાણે. વિષi યુવા કેવો રેવાના દિડલ્યા ( ! ૨૬૮ ચારનિકાયના દેવને દેવ કેવલજ્ઞાની પરમાત્મા અરિહંત સિદ્ધાત્મા જે જેણબ્રહ્મરૂપ છે તે સર્વમાં મેટા પૂજ્ય છે. શોતિષાં તિરે I go | ૪T ? ચંદ્રસૂર્યાદિ જતિની પણ જતિ એક બ્રહ્મ છે તે આત્મા એક છે અને તે પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે. નિખિત પર સામ ૨૦૭. ૨છે જેનું કેવલજ્ઞાન કદી ટળતું નથી For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy