________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
ઉપર્યુક્તપદથી જોઈ શકાશે કે આત્મા તે અપેક્ષાએ સર્વ વિશ્વરૂપ છે, તે ભૂત વર્તમાન ભવિષ્યના અનંત અસ્તિનાસ્તિવપરપર્યાની અપેક્ષાએ આત્મા આદિ સર્વે વિશ્વરૂપ છે. એકનયની અપેક્ષાએ એમ કહેવું તે સત્ય છે પણ એકાંતનયની આ વાતને સ્વીકારીને અન્યનની માન્યતા ઉઠાવવામાં આવે તે તે નયાભાસ છે અને એવી નયાભાસની દૃષ્ટિથી મિથ્યાત્વ છે એમ સમજી અપેક્ષાએ ઉપર્યુક્ત યજુર્વેદની કૃતિને સમ્યગ અર્થ જાણ. જીવનું મરણ કઈ દષ્ટિએ ગણાય છે તે માટે જુઓ નીચેની શ્રુતિ | ગીવાર્તા વાવ કિ ક્રિય ન નીવો ક્રિાન્તિ–છો. . દા ૨૨ા રૂ
જીવથી રહિત શરીરપ્રાણ મરે છે તેથી શરીરપ્રાણના વિયેગે જીવનું-આત્માનું મરણ કહેવાય છે પણ વસ્તુતઃ જીવ–આત્મા મરતે નથી. ભગવદ્ગીતામાં તેમણે કહ્યું છે. વતઃ વારે म्रियते वा कदाचिनाय भूत्वा भविता वा न भूयः। अजो नित्यः शाश्वतोयं पुराणो। न हन्यते हन्यमाने शरीरे ॥ २० ॥ अ० २॥ આત્મા કદિ પણ ઉત્પન્ન થતું નથી. તેમજ પૂર્વે નહોતો કે ભવિષ્ય નહિ હેય એમ પણ નથી. આત્મા અજ છે માટે તે નિત્ય છે. તે શાશ્વત છે, પુરાતન છે. શરીર હણાતાં વા નષ્ટ થતાં આત્મા નષ્ટ થતા નથી–આત્માની સાથે કર્મસહિત દશામાં મન હોય છે તે જણાવે છે-ફાઇવ સયુના સવાયા છે. સાથે ા ૨૩ ૨૭૫ ૨૦ || तृतीय मुण्डक-द्वासुपर्णा सयुजा सखाया समानं वृक्ष परिषस्वजाते । तयोरन्यः पिप्पलं स्वादत्यनननन्योऽभि चाकशीति ॥१॥ समानेक्षे पुरुषोनिमग्नोऽनीशया शोचति मुह्यमानः ॥ जुष्टंयदा पश्यत्य न्यमीशमस्य महिमानमितिवीतशोकः ॥ तरुवर एक पंखी दोउ बेठे, एक गुरु एक चेला, चेलेने जुग चुणचुण खाय, गुरु निरंतर खेलाअवधू सो जोगीगुरु मेरा (आनंदघन बहोतेरी) पीपळाना साडपर बेठां पंखी दोयरे, तेमां एक गुरु चेलो, ज्ञान थकी जोयरे जीजी || स्वरचि
For Private And Personal Use Only