SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધળા દુનિયાના લોકો પરસ્પર દેરી રહ્યા છે. સૂર્ય છતાં આંધળાએ દેખી શકતા નથી. આત્મજ્ઞાનના પ્રકાશ વિના અજ્ઞાની મેંહી મનુ, બે અધા છે તેથી આત્મરૂપ પરમેશ્વર પરાર્ધ ગાઉ દૂર છે. સમ્યગદૃષ્ટિ નિર્મોહી પોતાના હૃદયમાં આત્મરૂપ પ્રભુને દેખી શકે છે. જડપદાર્થોમાં પ્રભુ આત્મા બ્રહ્મ રામ અરિહંત મહાવીર નથી. આત્મજ્ઞાનથી આત્મા પોતે પોતાને પ્રભુરૂપે અંતરમાં દેખી શકે છે, તેવા જ્ઞાનીના હૃદયમાં જ્ઞાનાગ્નિરૂપ પ્રભુ પ્રકાશ્યા કરે છે અને સર્વ: કર્મને બાળી ભમ કરે છે. વરસુવનમાં ગાય પણ, ગરીબ વયાંયરે, રા મીતર. વોર્નયા તો, મુની સીટ રચય (ભજન સંગ્રહ પ્રથમ ભાગ) સાત્ત્વિક જ્ઞાનવૃત્તિ કહે છે કે આત્મારૂપ પરમેથરને મળવા માટે બાહ્ય પદાર્થોમાં શોધતાં ચૌદરાજકમાં ભમી પણ ત્યાં પ્રભુને દીઠા નહિ. પણ જયારે હૃદયમાં જ્ઞાન ધ્યાનથી શે; કરી તે શરીરમાં રહેલા આત્મારૂપ પરમાત્મા પરખાયા–રાગ ષના અજ્ઞાનના કરેડ પડદાઓને ચીરીને જે હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરે છે તે સ્વયમેવ આત્મપ્રભુપે ભાસે છે. યજુવેદ –૪–૫ માં પણ મૂલ સંહિતામાં ઉપર પ્રમાણે પાઠ છે તે નીચે મુજબ છે. સતિ ગતિ તપૂરે તનતા તન્નાહા સર્વઆ તદુસાચા વાહ્યતઃ ૪–૨–૫ યજુર્વેદની કૃતિ છે તેજ. આજ ઉપનિષમાં દાખલ છે. આ સૂકત મંત્રને ઉદેશ એ છે કેઆત્મા પ્રભુનું શુદ્ધસ્વરૂપ અવધવું અને પ્રાપ્ત કરવું–પૂર્ણ જ્ઞાન અને પૂર્ણતંદને આવિર્ભાવ કરે. પૂર્ણજ્ઞાનાનન્દમય પરમેશ્વરને અનુભવ શરીરમાંજ આત્મારૂપ પરમેશ્વર છે તેથી તે મનુષ્યો .In જ્યાં ત્યાં પોતાના શરીરમાં અને અન્યના શરીરમાં પરમેશ્વરને અનુભવે સર્વ પ્રાણુઓના તથા સર્વ વિશ્વવતિજીના અંતમાં આભારૂપ પરમાત્મા છે તથા આપણુ પોતાના શરીરની બાહિર રહેલા સર્વ વિથ પ્રાણુઓના અંતરમાં આત્મા, બ્રલ પરમાત્મા છે. For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy