________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા છતાં પુણ્યરૂપ નથી, અને પાપકર્મ સબંધમાં આવ્યા છતાં પાપરૂપ નથી. પુણ્ય અને પાપને વેદકછું છતાં પુણ્યપાપથી
ન્યા છે. બાહ્યથી કમને કર્તા ભક્તા છું છતાં અંતરથી નથી. શરીર અને નામને સંબંધી છતાં વસ્તુતઃ શરીર અને નામ તે હું આત્મા નથી. નેતિ નેતિ એ પ્રમાણે શરીર નામ તે હું નથી. લાંબો, પહેળા, ઢ, જાડે, પાતળ, ઈત્યાદિ શરીરાદિના પર્યાય છે પણ તે હું નથી. આત્માની પ્રિયતાને લીધે સર્વ વિશ્વ પ્રિય છે. આમાથી સર્વ વિશ્વ પ્રિય લાગે છે પણ જડવસ્તુઓ કે જે આત્માને જાણતી નથી એવી લક્ષ્મીઆદિને હું પ્રિયા માનું નહીં, તપ કરું પણ આત્મા છું તે પરૂપ સાધનથી ભિન્ન છું. તચારિત્રાદિ ધર્મસાધન વડે આત્મસ્વરૂપ સાધું છું પણ તે સાધનથી આત્મા ભિન્ન છે. સર્વદર્શનેને હું જાણું છું પણ તે એક નયાદેશી હેવાથી અસંખ્યની દૃષ્ટિ જેમાં સમાઈ જાય છે એ તોstતેજ આત્મા છું, હિંદુ, મુસલમાન, પારસી, પ્રીતિ આદિ વ્યવહારથી વ્યવહારે તેને જ્ઞાતા છું પણ અંતરથી ત્યારે એ વડા િછું. સૂર્યાદિગહેના વિમાનેના પ્રકાશને પણ પ્રકારનાર તથા ચક્ષુઆદિને સર્વથા પ્રકાશક આભા છે. સમભાવે આત્માની સાથે લાગેલાં સર્વકર્મારણે ખરે છે, ટળે છે અને આત્મા સ્વયં શુદ્ધ બ્રહરૂપ જિનેશ્વર બને છે. આત્માની શક્તિને કઈ પહોંચી શકે તેમ નથી. અસંખ્યહી ને તે પણ આત્માની આગળ નાકના ટૅલ સમાન છે. શહેનશાહીપણું ચક્રવર્તીપણું અને ઇન્દ્રપણું તે પણ આત્માની આગળ ધળ સમાન છે, એ જ્ઞાનાનંદરૂપ હું આત્મા છું. બાહાની સર્વદ્ધિ તે હું નથી. હું ગૃહસ્થી નથી અને ત્યાગી નથી. સર્વ પ્રકારના આશ્રમથી ભિન્ન આત્મા છું. હું આત્મા પવિત્રમાં પવિત્ર છું, કેઇથી હું અભડાને નથી અને કોઈને હું અભડાવી શકતા નથી, તથા સવ
For Private And Personal Use Only