________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંશા કરી હતી. પ્રભુને મેળવવા હોય તે પ્રભુના ગુણ મેળવવા જોઈએ. દોષષ્ટિટાળ્યા વિના કેઈને પ્રભુની પ્રાપ્તિ થઈ નથી અને થનાર નથી. એકવાર જે નિંદક દૃષ્ટિ પડી ગઈ તે તે ટાળતાં ઘણું મુશ્કેલી પડે છે. કેઈની નિંદા સાંભળવાની ટેવ મહા ખરાબ છે. નિંદક મહાનાપાક બને છે. કોઈની પણ નિંદા કરવી સારી નથી તે જેઓ પરમેર સંતસાધુ વગેરેની નિંદા કરે છે, સત્ય ગુરૂઓની નિંદા કરે છે તેઓ તે પરમેશ્વરને પ્રાપ્ત કરવામાં વચ્ચે મહાવિને ઉભાં કરે છે. જયાં સુધી કમ સહિત મનુષ્યો છે ત્યાં સુધી ગુણે અને દેશે બન્ને સાથે રહે છે. જેમ જેમ મનુષ્ય, પરમાત્માનો માર્ગ કે જે જ્ઞાનદર્શન ચારિત્રરૂપી છે તેમાં આગળ વધે છે તેમ તેમ તેના ટળતા જાય છે અને સદ્ગણે વધતા જાય છે, છેવટે સાત્વિક ગુણેથી પર એવા આત્મિકગુણે પ્રગટી કાયમ થાય છે અને મેહના સર્વ દોષ ટળી જાય છે. પ્રભુને મેળવવાના પ્રથમાભ્યાસમાં સર્વ મનુષ્યમાં દે રહેવાના પણ તે હળવે હળવે આગળ જતાં ટળવાના. કોઈ પણ મનુષ્યના અમુક દેશો દેખવામાં આશ્ચર્ય નથી પણ તેમાં રહેલ એક ગુણ દેખ તેમાંજ આશ્ચર્ય છે. વૈર, ઈર્ષ્યા, દ્રષ, આદિ વૃત્તિથી અન્યન દે દેખવાથી નિંદા બોલવાનું વ્યસન પડે છે. નિંદક મનુષ્ય જયાં જાય છે ત્યાં દેષ દૃષ્ટિને આગળ કરે છે અને ગુણાનુરાગી જ્યાં ત્યાં સદ્ભુણ દષ્ટિને આગળ કરે છે. ગમે તે દેખે પણ તેમાંથી સારૂ ગ્રહે અને સારાને બોલો. અનેક ભવથી દોષો સાથે લાગેલા હોય છે, મનુષ્ય ભવમાં પણ તે દોષ સાથે આવેલા હોય છે, પિતાનામાં રહેલા દેશે ટાળવા ખાસ પુરૂષાર્થ કર જોઈએ. અન્યના દેની નિંદા બેલવા જતાં પહેલાં પાનાનામાં ક્યી કથી ભૂલે છે તેને એકાંતમાં બે ત્રણ કલાક સુધી બેસી વિચાર કર જોઈએ. કમના ઉદયથી દોષ છે. સર્વ ગુણી વિતરાગ છે. કર્મના યોગે કેઇમાં કંઈક અને કેજીમાં કંઈ દે રહેલા
For Private And Personal Use Only