________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢવા રે બદલાવાર ગણવામાં एतच्छ्रे योयेभिनन्दन्तिमूढा, जरामृत्युंतेपुनरेवापि यन्ति ॥७॥ - તે હવા અદૃયજ્ઞરૂપા અાદશ જેમાં કર્મ છે, એવા યજ્ઞને તેઓ પ્રસંગે છે તે મૂટલેકે, જરા મૃત્યુને પુનઃ પુનઃ પામે છે. યજ્ઞને નિર્વાહ કરનાર સેળ રૂત્વિક (અધ્વર્યું, પ્રતિ પ્રસ્થાતા, નેણા, નેતા, હેતા, મિત્રાવરૂણ, અચ્છાવાક, ગ્રાવસ્તુત, ઉદ્દગાતા, પ્રસ્તતા, પ્રતિહર્તા, સુબ્રહ્મણ્ય, બ્રહ્મા, બ્રાહ્મણછંદસી, અગ્નીવ્ર, ને પિતા, યજમાનપત્ની, ને યજમાન, એમ અઢાર વિનાશી અસ્થિર આ યજ્ઞ કર્મના આશ્રયરૂપ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેમાં હિંસાકર્મ લેવાથી મુક્તિ ફલની પ્રાપ્તિ થતી નથી. દેષ હિંસાવાળાં કર્મો છે તે શબલ કમ, અગ્નિહોત્રાદિક વગેરે છે. યશની જવાલાએને કાલી વગેરે કહેવામાં આવે છે. શાસ્ત્રી પછી ૨ મનોजवा च सुलोहिता याच सुधम्रवर्णा। स्फुलिङ्गिनी विश्वरुची च देवी।
છાયાને તિ શનિવારે | ક | કાલી, કરાલી, મને જવા, સુલેહિતા, સુધૂમ્રવર્ણ, સ્ફલિંગિની, વિશ્વરૂચી, એ સાત અગ્નિની ઉંચી નીચી થતી જવાલારૂપ જિલ્લાઓ છે. યજ્ઞમાં પશુઆદિની હિંસા થાય છે અને કેટલાકને દાન દક્ષિણ ભેજન મળે છે, જૈમીનીમતવાળાઓ વૈદિકકર્મકાંડના ઉપાસકે છે, તેઓ વેદને નિત્ય માને છે અને ઈશ્વરને માનતા નથી. જગને કર્તા ઇશ્વર નથી એમ પૂર્વમિમાંસાવાદિ વેદમાર્થીઓ માને છે. મંડૂક ઋષિ કહે છે કે એવા કે મૂઢ છે અને ચારગતિમાં વારંવાર જન્મે છે અને મરે છે અને જે અગ્નિહોત્રાદિક યજ્ઞકર્મથી નિવૃત્ત જૈને ત્યાગી મુનિધર્મ સ્વીકારે છે તે સૂર્ય દ્વાર અર્થાત જ્ઞાનદ્વારથી અવ્યય મોક્ષ પદને પામે છે. તપ અને જે જીવવારે રાત્રતા વિદ્રોણો મલવ घरन्तः । सूर्यद्वारेण ते विरजा प्रयान्ति । यथामृतःस पुरुषो अव्ययाમા | શું પરિણામ ? જેઓ ત્યાગી દૈને અરણ્યમાં વસે છે,
For Private And Personal Use Only