________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫૧
તાના પક્ષરાગથી તત્ત્વજ્ઞાનથી વિમુખ રહે છે અને કંઢાપિ પુણ્યક્રમ ખાંધે છે તે તે સામાન્ય દેવગતિમાં જાય છે. વ્યંતરભુવનપતિ વગે રૅને અને ક્ષીણુ પુણ્યયોગે તીથૅચાદિ ગતિને પામે છે. યાગાદિ કરવારૂપ ઇષ્ટ અને ગ્રૂપ આફ્રિ ખાવારૂપપૂત તેને જ શ્રેષ્ઠ માનનારા પુત્રાદિકમાં આસક્ત એવા તે અન્ય કશું કં’ઇ શ્રેય જાણી શકતા નથી; એવા તે અત્યંત મૂઢ પ્રમૂઢ છે તે કઇક પુણ્યક્રમ કરીને દેવલોકની પાછળ ક્રિવિષિયા દેવ થઈ પાછા પડીને પશુપ’ખી આફ્રિ હીનતરલા અર્થાત્ ભવને પામે છે. વેદ્યાનાં કર્માંને અવિદ્યા જણાવી છે. ત્યાગી જ્ઞાની ખાઘવૈદિકકમ કાંડથી મુક્ત થાય છે. મુંડક નામના ઋષિ છે તે જ્ઞાનમાર્ગને પસ≠ કરે છે અને તે વેઢ્ઢાને અપરાવિધામાં જણાવે છે અને યજ્ઞ કર્મીને તેા અવિદ્યા તરીકે જણાવે છે. તે ઉપરના મુંડકાપનિષા મંત્રોથી જણાવે છે. વિદ્યા કઇ ? અને અવિદ્યા કઈ ! તે મુંડકઋષિ નીચે પ્રમાણે મુંડકાપનિષમાં જણાવે છે. તથયા ધ્રુવિયે નેત્તિયં કૃતિ હમ ચાવિયાવતિ પત ચવાવા ॥ ૪ ॥ અંગિરા ઋષિ શૌનક ઋષિને કહે છે કે બે વિદ્યા જાણવા લાયક છે ? વત્ત ૨ બીજી પણ બ્રહ્મજ્ઞાની બે વિદ્યા કહે છે. બે વિદ્યામાં પરા કઈ ? તે જણાવે છે. તત્રાપા ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्ववेदः शिक्षा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिति ॥ अथ परा यया तदक्षरमधिगम्यते ॥ I[૪] મુજ॰ ॥ ત્યાં અપરા વિદ્યા તે ૧ ઋગ્વેદ ર યર્જુવેદ ૩ સામવે૪ અથવવેદ. શિક્ષાકલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છન્દ, યતિઆફ્રિ છે. મ'ડુક ઋષિએ અપરા વિધામાં ચારે વેદ્યા અને તેનાં ઉપાંગા જણાવ્યાં છે. વેમાં ગૃહસ્થાશ્રમધર્મ, રાજ્ય, દેશ યુદ્ધ, વગેરે ગૃહસ્થધમ નું વર્ણન છે, તથા પ્રસંગેાપાત્ત ાં ત્યાં પ્રશ્નની સ્તુતિ પ્રાના વગેરે છે. સાયણાચાય, મહીધર વગેરેનાં ઋગ્વેઢાતિનાં ભાષ્યા, આત્માલયન સૂત્ર, શતપથ, ગેાપથ, બ્રાહ્મણુ
૧૦
For Private And Personal Use Only