________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
चित्रयत्पूर्वपदानां निर्जरायैच कर्मणाम् ॥ ३०॥ यस्मान् शानमया મા શનિનાં શાનદાતા ! માનવાનાં, નવા સુદશિg | રૂ. બાહ્ય કર્મક્રિયા તે જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની સરખી છે. અજ્ઞાનીની ક્રિયા છે તે બન્ધહેતુ છે પણ જ્ઞાનીની સર્વ દિયા બંધ હેતુભૂત થતી નથી. એ જ્ઞાનીઓને કર્મ થકી ઉત્પન્ન થએલી દિયા બન્ધ હેતુભૂત થતી નથી ઉલટી તે તે પૂર્વ બકમની નિર્જરા માટે થાય છે, જે માટે જ્ઞાનીઓના જ્ઞાનમય ભાવે છે અને તે જ્ઞાનથી નિવૃત છે. સમ્યકત્વદૃષ્ટિમાં અજ્ઞાનમયભાવોને અવકાશ નથી. જ્ઞાનીઓને આત્મસુખમાં નિશ્ચય હેય છે અને પૂર્વના પુણ્યથી બાહ્યશાતા વેદનીયકારકગને ભેગવે છે છતાં તેમાં તેઓને સુખની બુદ્ધિહેતી નથી. પંચાધ્યાયીમાં કહ્યું છે કે પરવાधासहियं, विछिण्णं बंधकारणविसमं । जैइदिएहिलदं । तं सुखंदुरकमेवतहा ॥ शक्रचक्रधरादीनां केवलं पुण्यशालिनाम् ॥ तृष्णाबीज ત્તિ જપ કુવાવાતિ ઉતરતી બાહ્ય સુખ છે તે સ્વપરપીડા સહિત છે, નાશવંત છે, કર્મબંધનું કારણ છે, વિષમ છે, કારણ કે તે ઈન્દ્રિયથી પ્રાપ્ત થાય છે માટે સુખ પણ વસ્તુતઃ દુઃખનું કારણ હેવાથી દુઃખરૂપ જ છે. ઇન્દ્ર ચક્રવતી વગેરે પુણ્યવંતને તેમાં રતિ છે તેનું કારણ તૃષ્ણ બીજ છે માટે તેઓને સુખની પ્રાપ્તિ કયાંથી હોય? અર્થાત હોય નહીં. સમષ્ટિ એવા શહેનશાહે, બાહ્ય સુખમાં સુખની બુદ્ધિ ધારણ કરતા નથી. પૂર્વપ્રારબ્ધ કર્મોદયથી તે શાતાદનીય ભેગો ભગવે છે પણ તેમાં તે સુખબુદ્ધિ ધારતા નથી. પંચાધ્યાયીમાં એ પ્રમાણે કહ્યું છે સસ્થતિ भोगान् सेवमानोऽप्यसेवकः ॥ नीरागस्य न रागाय, कर्माऽकाम कृतंयतः ॥७४ ॥ सिद्धोंनिःकांक्षितो ज्ञानी, कुर्वानोप्युरितां क्रियाम् । निष्कामतः कृतंकर्म, न रामाय निरागिणाम् ॥ ७५ ॥ पत्र. રેકw | આત્મશાની ભેગોને સેવતે છતે. અસેવક છે. કારણ કે
For Private And Personal Use Only