________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
થાય છે. વાત્તે નારનોપુત્તો-પુણ્યનું કારણ વ્યવહારધ પ્રવૃત્તિ છે. ગૃહસ્થદશા માં સ્વાધિકારે ધર્માં વ્યવહારપ્રવૃત્તિ કરવી જોઇએ. અસ ભૂતિદ્રારા સભૂતિની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થદશાની મુખ્ય કમ પ્રવૃત્તિ તે અસ ભૂતિરૂપ છે અને ત્યાગદશા તે સંભૂતિ પ્રાપ્તિમાં મુખ્યહેતુભૂત હાવાથી સભૂતિ સાધનરૂપ છે. ગૃહસ્થામાંજ સુખ છે એમ માનતી ગૃહસ્થધમનીજ ઉપાસના કરવી અને પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું સાધનત્યાગાદિ ન જાણવું, ન માનવુ તે અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરવા જેવું છે. સમૃતિમાટે મુખ્ય સાધનરૂપ સભૃતિ જાણીને એકદમ તેના રાગી બનીને ત્યાગીની દશાને લાયક ન હોવા છતાં ત્યાગી બનવામાં આસક્તિ ધરવી અને ગૃહદશાને ત્યાગ કરવા તે પણ વિશેષ અજ્ઞાનરૂપ અ ંધકાર છે એમ સાપેક્ષાાને જાણવુ. એક ખાજરીને સ ો થાય છે તેના પર બાજરીયું થાય છે તેમાં ાજરીના દાણા થાય છે. પાકેલા બાજરીના દાણા સમાન સ ભૂતિ છે તથા બાજરીયા સમાન સમાન સભૃતિ છે. સાંઠા સમાન અસ ભૂતિ છે તથા કૃષિસમાન અસ ભૂતિ છે. ક્ષેત્ર, ખેડ, ખાતર અને તેને લગતી સ ઉપયોગી પ્રવૃત્તિ સમાન અસ ભૂતિ છે. આત્માની અષ્ટ સિદ્ધિચા પચ્ચાશ લબ્ધિયા સર્વે બાજરીના સમાન છે, અને બાજરીના દાણા સમાન શુદ્ધાત્મા પરબ્રહ્મ છે. મનુષ્યભવ, દેવભવ, અને મનુષ્ય સ્વર્ગ સંબધી વૈભવા અને સુખ તે બાજરીના સાંઠાના રસ સમાન છે. બાજરીના સાંઢ થયા બાદ બાજરીયુ થાય છે. બાજરીના સાંઠા સમાન અસ ભૂતિની ઉચ્ચભૂમિકાઓને સાધી પસાર કર્યાં પછી આત્માના સાક્ષાત્કારરૂપ સભૂતિની પ્રાપ્તિ થાય છે, તે પહેલાંની સર્વ સાધન ધ દશા છે તે સેવા, કચોગ, ભક્તિ, ઉપાસના, દાં, દાન, સાધુ સેવા, દેવ ગુરૂપૂ, શાસ્ત્રાભ્યાસ, પરોપકાર કર્યાં, પુરણ્યકારક સ ઉપયેગી પ્રવૃત્તિ, ઢા અને દેવીઓની આરાધના ઇત્યાદિ સભ્યવહારધમ પ્રવૃત્ત તે અસભૂતિ છે અને સવ ધમ
For Private And Personal Use Only