________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાદિ ગણધરને તેઓની માન્યતાવાળા વેદની કૃતિના સાપેક્ષ સત્ય અર્થ સમજાવીને હું તેઓને ગણધરે બનાવ્યા હતા. અપેક્ષા વાળી અનેક નાની દૃષ્ટિના અનેક લક્ષ્ય બિંદુઓને ભેગા કરવાથી પૂર્ણ સત્ય સમજાય છે અને શાસ્ત્રોના સભ્ય અર્થે જણાયાથી મિથ્થાબુદ્ધિ, કદાગ્રહ અને મિથ્યા રાગ દ્વેષને ક્ષય વૈ જાય છે. ચાર વેદ મૂલ અને મૂળ દશ ઉપનિષદના ભિન્ન ભિન્ન અર્થ કરીને અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત, શુદ્દાદ્વૈતવાદ, આદિ અનેક પળે સંપ્રદાયે પ્રગટ થયા છે પરંતુ તે સર્વ વાદમાં સ્યાદ્વાદ દષ્ટિને જોડવામાં આવે અને સ્યાદ્વાદ દૃષ્ટિના અનેક નયેની અપેસાએ તેને શ્રુતિને સાપેક્ષ અર્થ કરવામાં આવે તે સર્વ દર્શનના સાગર જૈન ધર્મ સત્યને વહન કરનારી કૃતિ જણાય, અને તેથી દર્શનમત પંથવાદિની દૃષ્ટિયો રૂ૫ નદીઓ તે જૈન દર્શન સાગરમાં સમાયેલી જણાય. સ્યાદ્વાદષ્ટિએ પ્રથમ વનને નિષની વ્યાખ્યા કરવામાં આવે છે. આ ઉપનિષદને રોપનિષત્ર કહે છે.
For Private And Personal Use Only