Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(FRS-ર2િ5%89]> {2-% 45)
૨ત્નાકર.
( ભાગ ૨)
રચયિતા,
LE3D036400035DXUDARO
સ્વ પ્રસિદ્ધવક્તા અજિતસાગરસૂરિ.
સંયોજક,
મુનિ હેમેન્દ્રસાગરજી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीअजितसागरसूरिग्रन्थमालाग्रन्थांक १९. મહODeba) -OOOOD SKoOOO~~®©©શs
ગીત રત્નાકર.
(ભાગ-૨)
છOOOOOOOOOONSODE
રચયિતા, 4 સ્વ પ્રસિદ્ધવક્તા અજિતસાગરસૂરિ.
છપાવી પ્રસિદ્ધકરનાર, શ્રી બુદ્ધિસાગરસૂરિજૈનજ્ઞાનમંદિર
( વીજાપુર-ગુજરાત )
e©©©OOOOOOOOOOOOOOO
સં. ૧૮૮૧
પ્રથમવૃત્તિ. ઈ. સ. ૧૯૩૪.
પ્રત ૧૦૦૦ કિંમત ૦-૪-૦
e0e0000«®eeee
જce
e
0
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્રક – શાહ ગુલાબચંદ લલુભાઈ શ્રી મહદય પ્રીન્ટીંગ પ્રેસ,
દાણાપીઠ–ભાવનગર.
1
TET 1
1111111111 of
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
પરમ પૂજ્ય શ્રી આચાર્ય પ્રવર શ્રી અજિતસાગર સૂરિજીના નામથી ગુજરાતી સાક્ષર વર્ગ હવે અજાણ નથી. તેઓએ સાદી અને નિર્મળ ભાષાધારા ગદ્યના અને પદ્યના ગ્રન્થ બનાવીને ગુર્જર ભાષાની સેવા બજાવી છે. તેમણે ગીતરત્નાકર, કાવ્યસુધાકર, ગીતપ્રભાકર અને અન્ય ગ્રન્થ બનાવી ગુજરાતના ચરણે મુકતાં જ સજજનેએ તે ગ્રન્થની પ્રશંસા કરી છે. આથી સંવત ૧૯૮૫ની સાલમાં આ શુદી ૩ ના દિવસે આચાર્ય પ્રવરનું અવસાન થયું છે. છતાં તેમના લખેલા અને અધુરા રહેલ છાપવા ગ્રન્થો પ્રજાની સેવા કરે એ હેતુથી બહાર પાડવા અમારા હૃદયને પ્રેરણા થઈ છે.
- ચૈત્યવંદન-સ્તવનાદિસંગ્રહ રૂ૫ આ ગીતરનાકરને બીજો ભાગ છે. આચાર્ય મહારાજનાં કાવ્યોની આલેચના ઘણું પિપરામાં સાક્ષરોની કલમથી થઈ ગઈ છે એટલે અમે આ સંગ્રહ વિષે વધુ લખતા નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જરૂર વાચકવૃન્દ આ સાવને વાંચી પ્રમાદિત થશે એટલું જ નહી પણ એકાતે પ્રભુ પ્રતિમા સાનિધ્યમાં પ્રભુપ્રાર્થના નિર્મળ ભાવે કરશે ને તે દ્વારા આત્મશાંતિને સાક્ષાત્કાર કરશે. અને આત્મ શાંતિ એ સર્વ ધર્મને છેવટ સિદ્ધાંત છે.
વાસના એવી છે કે આકાશ પુરાય ત્યારે વાસને ધરાય. પણ એ જ વાસના પ્રભુના સાક્ષાત્કાર પછી પ્રશાંત થાય છે અને આત્મા કૃતકૃત્ય થાય છે. સંતઆત્મવિદ્યા નિષ્ણ મહાત્માઓની વાણી દ્વારા આત્માનુભવ કરી અક્ષય શાંતિ પ્રાપ્ત કરીએ તે જ માનવજન્મ સાર્થક કર્યો ગણાય. મહારાજશ્રીના ગુણાનુરાગી તેમના શિષ્ય રત્ન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી પિતાના ગુરૂશ્રીનું
અધુરું કાર્ય પૂર્ણ કરવા ઉત્સાહ ધરાવે છે. અને સમભાવથી, ઉત્તમ ચારિત્રથી, ઉત્તમ ઉપદેશથી જૈન અને જેને તર સજજનમાં શુભ પ્રીતિ મેળવી શક્યા છે. એમને અધ્યાત્મ જ્ઞાન પ્રિય છે, જગત કલેશથી તેઓશ્રી દૂર છે, તેઓને કાવ્ય પર પ્રીતિ છે અને તેઓ કાવ્ય પણ સુંદર બનાવી શકે છે. એમનાં કાવ્યો પણ આમાં સામેલ ક્ય છે. બાણભટ્ટ કાદંબરી કરી અને એ અજોડ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થ તેમના પુત્રે પૂર્ણ કર્યો તેવીજ રીતે મપાધ્યાય શ્રી ભનુચંદ્રમણિએ કાદંબદી પર ટીકા લખીને તે અધુરી રહેતાં તેમના મુખ્ય શિષ્ય મહોપાધ્યાય શ્રી સિદ્ધિચંદ્રગણિએ તેને પૂર્ણ કરી એનું નામ સાક્ષર પરંપરા–એવી રીતે અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આત્મજ્ઞાન પરિપૂર્ણ કાવ્યો લખતા, ત્યાર પછી શ્રી પ્રસિદ્ધ વક્તા અજિતસાગરસૂરિજી સાહિત્યકાર થયા અને ત્રીજી પેઢીયે પણ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી કાવ્યો લખે અને પ્રજાને પ્રબોધ આપે તે ઘણી ખુશ થવા જેવી વાત છે.
અત્રેના જ્ઞાનમંદિરમાં ભાગ લેનારા વિજાપુર વાસી ભાઈ શા. મણિલાલ ચુનીલાલના ચિરંજીવી પુત્ર રતિલાલ કાળધર્મ પામ્યા. તેમના શ્રેય સ્મરણ માટે આ સ્તવન-સંગ્રહની સો પડી મફત વહેંચવા ઉદારતા બતાવી છે તે માટે તેમનો અમે આભાર માનીએ છીએ.
અન્ય ગ્રહો પણ એવી રીતે આવાં પારમાર્થિક પુસ્તકોનો પ્રચાર કરવા પ્રેરાશે એવી અમે આકાંક્ષા રાખીયે છીએ.
ધર્મપ્રચાર માટે જ આ પુસ્તકની ખર્ચામણી કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ અમોએ ઓછી કિંમત રાખી છે. બીજા ગ્રન્થો પ્રેસમાં છે તે જ્યારે છપાશે ત્યારે નિવેદન કરવામાં આવશે.
વિ૦ નાંધ.
પ્રાંતીજ, શ્રી અજિતસાગરસૂરિ શાસ્ત્રસંગ્રહ તરફથી છપાયેલાં પુસ્તકોમાંથી ચંદ્રરાજ ચરિત્ર તથા અજિતસેન ચરિત્ર (સંસ્કૃત) ની ૨૦૦) નકલો પ્રાંતીજથી અમદાવાદ ખાતે શેઠ ભેળાભાઈ વિમળભાઈ હસ્તે આંબલીપલના ઉપાશ્રયે ભેટ તથા વેચાણ માટે આપવામાં આવી હતી. તેમાંની ૫૪) ભેટ આપતાં ચંદ્રરાજ ચરિત્રની ૩૫) અને અજિતસેન ચરિત્રની ૧૧૧) કોપી હાલ ભોળાભાઈ હસ્તક છે. તથા શાસ્ત્રસંગ્રહ તરફથી છપાયેલાં ગીતરત્નાકર (આવૃતિ બીજી ) અને શ્રી કુમારપાળ ભૂપાલ ચરિત્ર (ભાષાંતર ) ની પ્રતો પણ શેઠ ભેળાભાઈ હસ્તક ભેટ તથા વેચાણ થતાં તેમાંથી વધેલી ગીતરત્નાકરની ૫ર ૫) અને શ્રી કુમારપાલ ચરિત્રની ૮૪) નકલે પણ તેમના હસ્તક છે. તે તેમણે વિજાપુરના બુ. સૂ. જૈન જ્ઞાનમંદિરને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુપ્રત કરવા મુનિરાજ શ્રીહંમેંદ્રસાગરજીના કહેવાથી કબૂલ કરેલું છે. તેઓ મુંબાઈથી અમદાવાદ આવશે ત્યારે શ્રી જ્ઞાનમંદિરને સુપ્રત કરશે એની અમે નોંધ લઈએ છીએ.
આ ગીતરત્નાકર ભાગ ૨ જાનું સંશોધન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજીએ કર્યું છે. તથા તેમાં સાક્ષરવર્ય મહોપાધ્યાય શ્રીમત્ સિદ્ધિમુનિજીએ તથા મુનિશ્રી પ્રિયંકરવિજયજીએ વખતો વખત જે કંઈ ( પ્રફઆદિમાં) મદદ કરી છે તે માટે અમે તેઓશ્રીઓનો આભાર માની વિરમીએ છીએ.
તા. ૧૯૧૧-૩૪ :
વિજાપુર ) શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન બુદ્ધિ સ. ૧૬ જ્ઞાનમંદિર (વિજાપુર)
ઓનરરી સેકેટરીઓ, ભેગીલાલ અમથાલાલ વખારીયા, અમૃતલાલ ડાહ્યાભાઈ દેસાઈ (વકીલ).
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સદ્દગુરૂના ચરણે સદ્ભાવ પુષ્પાંજલી.
( હરિગીત ) સાહિત્યની વેલ્લી તણું, પાલન તમે પુષ્કળ કર્યું, પ્રતિપળ સલિલ સીંચ્યા કર્યું,નિર્મળપણે લાલન કર્યું એ વેલીને પુપ ઉગ્યાં, ઈદ રૂપી પત્રો તથા, લીધાં ન દીધાં તે સમે, પોતે પધાર્યા સ્વર્ગમાં. ૧ અજિતાબ્ધિાએવા આપને, પુપ મૃદુલ સાદર કર્યા, એ દેવનાં કુલ દેવને, આપી હૃદય મહારાં ઠર્યા, ગુરૂદેવ જાણ્યા આપને, મ્હારૂં સમર્પણ પૂર્ણ હો, સત્પાત્ર જાણ્યા આપને, મહારૂં સમર્પણ યોગ્ય હો.૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમ પ્રેમથી તમ યજ્ઞ આહારો ગયે તે પૂર્ણ હે, વિરહાણુ પૂરણ અંજલી, અપી' પ્રભુજી! પૂર્ણ હો, જે કંઈ અહીં સળંધ છે, તે આપનો છાનો નથી, જે કંઈ અહીં માધુર્ય છે, તે આપનું છાનું નથી.૩ જે કંઈ અહીં સન્દર્ય છે, તે આપની સ્મૃતિમાંહિ છે, જે કંઈ અહીં છે મૃદુલતા,તે આપની મતિમાંહિ છે; રત્નો તણા વ્યાપારીને, કિમત બધી રત્ન તણું, કિમત બધી છે આપને, આ આપના પુષ્પો તણી ૪ બાણે રચી કાદંબરી, સાહિત્યનું જે શૃંગ છે, અધુરી રહી પૂર્વાર્ધમાં, તે પ્રાપ્ત કીધું સ્વર્ગને; એ ભાવ જાણે કોણ એ, અફશેશ કેરી વાતમાં, પુત્રે કરી છે પૂર્ણ તે ખ્યાતિ હજી છે વિશ્વમાં. ૫ એમજ તમારા ભાવને સંપૂર્ણ સાદર નવ કર્યો, ભેદ તણું એ ભેદને છે, જાણવા સામર્થ્ય ક્યાં ? પણ આપની કરૂણાવડે, ફળ પુષ હું સાદર કરું, ઓ! અજિતસાગર? આપણ શું અન્યને ચરણે ધરું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજ ભાર મેં હલકે કર્યો, સંકષ્ટને હલકું કર્યું, ઔદાસ્ય મનમાં નવ ઘટે, ફળ માલીને અર્પણ કર્યું, એવીજ હારી છે સ્થિતિ, ગુરૂદેવનાં પુપ બધાં, ગુરૂદેવને અર્પણ કરી, અળગી કરી શિરની વ્યથા.૭ થાજે પ્રસન્ન તદા મહને, આશીષ સુંદર આપજે, અંતરતણું પડ ભેદવા, બળ હૃદયમાંહી સ્થાપજો; વિરહભર્યો પ્રેમ ભર્યો, સ્મૃતિ લાવી સુંદર મૂર્તિની, મુજ વાક્ય પુષ્પની અંજલી,ચરણે ધરી છે આપની ૮ હાલાં તમારાં બાળને, ત્યાં યાદ સ્વ લાવજે, સેવા બને જન કોઈની, એ રાહ શુભ બતલાવજે, પ્રેમે નમન ચરણે નમન,સ્વીકારજો શિષ્ય તણા, પર ભાવ સુખ કે દુ:ખના, સમજાવજે જે આપણા ૯
આપને– અંતેવાસી-હેમેન્દ્ર.
- શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયાનુક્રમ.
જ
છ
જ
•••
૬૫
વિષય. ચોવિશ જિન ચૈત્યવંદન (તુતિ ) . રથી ૩૧ શ્રી સીમંધર જિન ચૈત્યવંદન શ્રી સિદ્ધગિરિ ચૈત્યવંદન ... શ્રી પુંડરીક ગણધર ચૈત્યવંદન શ્રી ચાવિશ જિન સ્તવન (ચેવિશી) ૩થી૬૪ શ્રી સીમંધર જિન સ્તવન ... શ્રી સિદ્ધગિરિ સ્તવન ... શ્રી પુંડરીક ગણધર સ્તવન એકાદશી તિથિનું સ્તવન બીજી વિશી ...
૭૧થી૧૦૨ શ્રી મહાવીર જિન સ્તવન ...
... ૧૦૪ શ્રી ચોવીશ જિન સ્તવન
.. ૧૦૫ શ્રી વિશ જિન સ્તુતિએ ... ૧૦૭થી૧૩૫ શ્રી આદિજિન સ્તવન
••• ૧૩૬
એ
જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨.
૧૩૭ ૧૩૮
૧૩૯
૧૪૧
શ્રી અજિતજિન સ્તવન શ્રી સંભવજિન સ્તવન શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન શ્રી વાસુપૂજ્યજિન સ્તવન શ્રી વિમળજિન સ્તવન શ્રી ધર્મજિન સ્તવન શ્રી શાંતિજિન સ્તવન શ્રી કુંથુજિન સ્તવન શ્રી નેમિજિન સ્તવન
૧૪૨
૧૪૩ ૧૪૫ ૧૪૮
૧૫૦
૧૫૧ ૧૫૨
૧૫૩
૧૫૫
શ્રી પાર્શ્વ જિન સ્તવન શ્રી પાર્શ્વનાથ પ્રાર્થના શ્રી પાર્શ્વનાથ સ્તવન , ,
, શ્રી પાર્શ્વનાથ પ્રભુ પ્રાર્થના ... શ્રી સેરીસરા પાર્શ્વનાથ સ્તવન શ્રી પાર્શ્વનાથ સ્તવન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
૧૫૬ ૧૫૭
૧૫૯ ૧૬૦ ૧૬૨
૧૬૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
૧૬૫
૧૬૬
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન , ,, ,, પ્રાર્થના શ્રી મનમોહન પાર્શ્વજિન સ્તવન શ્રી મહાવીરજિન સ્તવન ...
૧૬૭ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૩ ૧૭૪ ૧૭૫
૧૭૭
શ્રી મહાવીર પ્રભુ પ્રાર્થના ... શ્રી મલ્લિનાથ જિન સ્તવન શ્રી કેસરીયાનાથ જિન સ્તવન શ્રી મધુપુરી પદ્મનાથ જિન સ્તવન શ્રી જગવલ્લભ પાર્શ્વજિન સ્તવન આવા પ્રભુજી આવો (પ્રાર્થના) જોયું જોયું જગત્ બધું જોયું પ્રભુ મૂર્તિ મ્હારા મનમાં વસી શ્રી બીજ તિથિ સ્તવન શ્રી પંચમી વન ... શ્રી અષ્ટમી તિથિ સ્તવન શ્રી આદિજિન સ્તુતિ શ્રી અનંતનાથજિન સ્તુતિ શ્રી સીમંધર જિન સ્તુતિ ...
૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧
૧૮૨
૧૮૫ ૧૮૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
૧૮૭
શ્રી સિદ્ધગિરિ સ્તુતિ શ્રી પ્રભુ સ્તુતિ
૧૮૮
૧૮૯ ૧૯૦
શ્રી પ્રભુ પ્રાર્થના ... શ્રી ચારૂપ શામળા પાર્શ્વજિન સ્તવન ... શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન
૧૯૨
૧૯૪
૧૯૬
૧૯૯
શ્રી પાર્વજિન સ્તવન ... , ,, ,, શ્રી પંચાસરા પાર્શ્વનાથ સ્તવન શ્રી ભટેવાજી પાર્શ્વજિન સ્તવન શ્રી મલ્લિનાથ સ્તવન શ્રી નેમિનાથ સ્તવન શ્રી નેમને રાજુલની વિનતી શ્રી ઇડર શાંતિનાથ જિન સ્તવન શ્રી શીતલજિન સ્તવન શ્રી ધર્મ જિનેશ્વર સ્તવન ... શ્રીપંચાસરા પાર્શ્વ–સ્તવન ... શ્રી આદિ જિન સ્તવન
૨૧૧ ૨૧૨
૨૧૩ ૨૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
૨૧૬ ૨૧૭ ૨૧૯ २२०
२२४ ૨૨૭ ૨૨૮
૨૨૯
શ્રી ભીલડીયા પાર્વજિન સ્તવન શ્રી શંત્રુજ્ય મહિમા ગર્ભિત સ્તવન શ્રી સિદ્ધગિરિ શ્રી સિદ્ધાચલ શ્રી આદિજિન શ્રી સિદ્ધગિરિ શ્રી કુંથુજિન શ્રી મલ્લિજિન શ્રી ગિરનાર મંડન નેજિન શ્રી અારા પાર્શ્વનાથ શ્રી મહુવા મંડન મહાવીરજિન શ્રી ઘોઘા મંડન પાર્શ્વજિન શ્રી અમિઝરા પાર્શ્વનાથ શ્રી મહાવીર શ્રી પ્રભાસમાં ચંદ્રપ્રભુ શ્રી ગિરનાર શ્રી સમેતશિખર શ્રી કેસરીયાનાથ શ્રી તારંગા તીર્થ
છે નાશ
૨૩૧
ર૩ર
૨ ૩૪
૨૩૫
૨૩૭
૨૩૮
૨૪૦
.
૨૪૨ ૨૪૪
૨૪૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
શ્રી સિદ્ધાચલ શ્રી ભાયણીમલિજિન શ્રી પાનસર મહાવીર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આણુ ઉપર તેજિન
શ્રી પંચાસરા પાન્જિન
શ્રી આદિષ્ટિન
( ગીતરત્નાકરની ચાવિશી )
ચૈત્યવંદન
શ્રી આદિશ્વરજિન
શ્રી નેમિનાથજન
શ્રી પાર્શ્વનાર્જિન
શ્રી મહાવીર પ્રભુ
શ્રી શાંતિનાથજિન
શ્રી શાંતિનાનિ એ જૈનનુ કવ્ય છે મહાવીર જયંતિ ગીત
મહાવીર સ્મરણ
૧૬
www.kobatirth.org
સ્તવન
""
""
}
"2
સ્તવન
મુનિ શ્રી હેમેન્દ્રસાગરજીના રતવના
22
??
22
,,
...
39
...
...
૨૫થી૨૯૬
...
...
...
...
:
...
...
;
२४७
૨૪૯
૨૫૧
૨૫૩
૨૫૫
030
૨૯૮
૨૯૯
૩૦૧
૩૦૨
૩૦૪
૩૦૫
૩૦૬
૩૦૭
૩૦૯
૩૧૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
૩૧૩
૩૧૫
૩૧૭
૩૧૮
o
o
o
o
o
મહાવીર જયંતી મહાવીર પ્રભુ
સ્તવન મહાવીર પ્રભુ પિથાપુર સુવિધિનાથ જિન પ્રાંતિજ ધર્મનાથ જિન ચંદ્રપ્રભુજીનું શ્રી વાસુપૂજ્ય (વરસોડાના) શ્રી સાણંદ પદ્મ પ્રભુ વરસડા મંડન વાસુપૂજય શ્રી વિજપુર મંડન ચિંતામણિ
પાર્શ્વનાથ ભોયણીમંડન શ્રીમલ્લિનાથ શ્રી પાનસરા મહાવીર નેમિનાથ જિન શ્રી માતરમંડન સુમતિનાથ ફલેધીમંડન શ્રી પાર્શ્વનાથજી , ફલેધીમંડન શ્રી શીતલનાથજીકા ,, શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર જયંતી ગીત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર જયંતી ,
૩૨૬
૩૨૭
(s
% A
૩૩૦
%
છ
છ (6
*
છ
છ (6
.
૩૩૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
338
૩૩૭
૩૩૮
o
o
6
૪૨
: : : : : : : : : : : :
૩૪૩
૧૮ ભજન (જીયા ભોળે) મહુવામંડન શ્રી મહાવીરજિન વિજાપુર શ્રી શાંતિનાથ માણસા મંડન શ્રી ઋષભદેવજિન ગિરનાર મંડન નેમિનાથ જૈની જીવન શ્રી મહાવીરજિન
સ્તવન શ્રી મહાવીરજિન શ્રી આદિનાથ પ્રભુનું શ્રી પદ્મ પ્રભુ (મહુડાનું) વરસડાના વાસુપૂજ્ય સ્વામી જલ દ્વારા
... વિજાપુર પાર્વચિન્તામણિ સ્તવન
શ્રી બુદ્ધિસાગરસૂરિજીના સ્તવન શ્રી મલ્લિનાથ
સ્તવન . શ્રી સિદ્ધાચલ ગિરિ શ્રી કેસરીયાજીનું શ્રી તારંગા તીર્થ સ્તવન શ્રી નવપદ એાળીનું સ્તવન ... ...
૩૪૪ ૩૪૫
૩૪૬
૩૪૭
૩૪૮
૩૪૯
by
- ૩૫૧ ••• ૩પર
૩૫૪
૩૫૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૬ ૩૫૮ ૩૫૯
૩૬૧ ૩૬૨
૩૬૨
૩૬૩
શ્રી વર્ધમાન આંબિલ તપસ્તવન શ્રી પ્રભુ મહાવીરનું દીવાળી સ્તવન બીજનું
સ્તવન પાંચમનું અષ્ટમીનું એકાદશીનું જ્ઞાનપદ શ્રુતપદ વીરવિહાર વીરપ્રભુ
છે ••• શ્રી મહાવીર જિન .. પ્રભુ મહાવીરની પ્રાર્થના શ્રી ગૌતમ સ્વામીનું સ્તવન ... * * * * *
સ્તુતિઓ. ઋષભદેવ સ્તુતિ ... શાંતિનાથ ,, ... ••••••
૩૬૪ ३६६ ३९७ ૩ ૬૯
૩૭૦ ૩૭૧
૩૭૨ ૩૭૪
૩૭૫
૩૭૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ઉછા
૩૭૭ ૩૮૦ ૩૮૧ ૩૮૧
૩૮૨
૩૮૩
૩૮૫
પાર્શ્વનાથ સ્તુતિ .. . . પ્રભુ મહાવીર ,, .. આંબિલતપની ચાર સ્તુતિની એક સ્તુતિ... મહાવીર સ્તોત્રમ , ભજન સજઝાયો ... વૈરાગ્યની સઝાય અધ્યાત્મપદ ... પજુસણની ગહુલી ... ... માસું કરવા ગુરૂ પધારે તે વખતે
ગાવાની ગલી ઓળીની ગહુલી ... દીવાળીની ગહેલી ... શ્રી સિદ્ધાચળ દુહા ... શ્રી વીરકુમારનું હાલરડું પ્રાર્થના મંગલમ્ ...
૩૮૯
૩૯૦
૩૯૫ ૩૯૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
3D
-
-I.DIL00
जैनाचार्यश्रीमद्-अजितसागरसूरिरचित. स्तवनादि संग्रह.
---->eac
चैत्यवंदन.
3
DJOONI.MOD
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવિનિન-મૈત્યવંન. (૨)
| હરિગીત. જય નાભિ નંદન ધર્મ મંડન,
આદિ દેવ જિનેશ્વર, જય જ્ઞાન અંજન નર નિરંજન,
નાથ નિર્મળ સુખકરે. વિનિતા નગરના નાથ છે,
મરૂદેવીના સતુપુત્ર છે; જય પ્રાણ પ્યારા વિશ્વ ન્યારા,
તાત ગુણમણિ સૂત્ર છે. તે ૧ | જય. વૃષભ લાંછન નાથજી,
ઉત્તમ ગુણોની ખાણ છો, મન વચનથી પર વસ્તુના,
હે શ્રી જિનેશ્વર ! જાણ છે; ચોરાશી લક્ષ બિરાજીયા,
A પૂર્વો સુધી સિદ્ધજી! સૂરિ અછત ભાવે ભણે,
છે ભક્તિગમ્ય પ્રસિદ્ધ છે. તે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીનિતબિન-ચૈત્યવંવન. (૨) હરિગીત.
જય અજીતનાથ જિનેશ્વરા, અમને અજીત સુખ આપજો;
અમ હૃદયમાંહિ ।ખરાજતી, તિ પાપ કેરી કાપજો. વનિતા તણા તેા રાય છે,
જીતશત્રુ નૃપના ખાળ છે; વિજયા વિજયવતી માત છે,
ષટ્ શત્રુ કેરા કાળ છે. ા ૧૫ લાંછન બિરાજે હસ્તિનું,
સુર નર તમેને સેવતા; પ્રભુ ! દેવના પણ દેવ છે, સેવે સદા સહુ દેવતા.
વિશે દેહ સાડા ચારસા,
www.kobatirth.org
શુભ ધનુષ કેરૂં પ્રમાણ છે; અજિતસૂરિના પ્રભુ આપ ચરણે,
કેટિ કોટિ પ્રણામ છે. ॥ ૨ ॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકંમતન-ચૈત્યવંદન. (૨)
હરિગીત. શ્રાવસ્તી નગરીના ધણું,
ભગવાન સંભવ નાથ છે; જીતારિ ગૃપના પુત્ર છો,
મુનિસૂરિ જનોના સાથ છે. સેના સુભાગી માત છે,
લાંછન બિરાજે અશ્વનું, વળિ સાઠ લક્ષજ પૂર્વનું,
આયુષ્ય શુદ્ધ છે આપનું. ૫ ૧ | ધનુ ચારોનું માન છે,
અધ્યાત્મ એક જ ધ્યાન છે; શિવ રમણીના રસિયા તથા,
| મુનિ હૃદયમાંહી માન છે. અજીતાબ્ધિસૂરિ યાચતા,
કર અપને શિર સ્થાપજો; શ્રી જૈન કેરા સંઘમાં,
વૈરાગ્ય ભાવે વ્યાપજે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
श्रीअभिनंदनजिन - चैत्यवंदन. ( ४ ) હરિગીત.
અભિનંદનને અભિન દિયે,
પદ્મ કમળ પ્રેમે દિયે;
કરી સ્મરણ આત્મા રામનુ, અતિ સહુ આનદિયે. નન છે। સંવર ભૂપના,
શિવ નગરનાં સુખ માગિયે; કપિલાંછને પ્રમુદિત મને,
આલ્હાદથી અનુરાગિયે. ॥ ૧ ॥ સિદ્ધાર્થા હું માવડી ?
તુજ પુત્રને શત ધન્ય છે; વિનિતા પુરી ? તુજ વસ્તિને,
સેા સે વખત અતિ ધન્ય છે. ત્રણસે ઉપર પચાશ ધનુ,
એવી સુખાવહ કાય છે; પચ્ચાશ લખ આયુષ્ય છે, સૂરિઅજીત ગુણ ગાય છે. । ૨ ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુત્તિનિર-વંદન. (૬)
હરિગીત. જ્ય સુમતિનાથ સુખાવહા,
જળ સુમતિનું વષવજે; અમ દેહમાં અમ સ્નેહમાં,
સંપૂર્ણ કરૂણ લાવજે. નૃપ મેઘ તાત સુહામણા,
ને મંગળા શ્રી માત છે; ઓ પ્રાણ પ્યારા આપની,
મન વાણથી પર વાત છે. ૧૧ લાંછન બિરાજે કંચનું,
ત્રણસેં ધનુષની કાય છે; ભગવાન ભજતાં આપને,
સહુ દુ:ખ અળગાં થાય છે. આયુષ્ય શેભે સૃષ્ટિમાં,
ન ચાલિશ લખ પૂર્વો તણું, એ નાથ ! ઝાલે હાથ મુજ,
વિનવે અજીતસૂરિ ઘાવ્યું. ૨છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મમતિન- વંદન. (૨)
હરિગીત. કેસંબી પુરના રાજ છો,
પ્રભુ પ્રહ્મપ્રભ અધિરાજ છો; ગુણ સિંધુ કરૂણા ઇંદુ છો,
ભગવાન ગરીબનિવાજ છો. પ્રભુતા ભરેલી સુસમા,
માતા પવિત્ર બિરાજતી; સત્કીતિ હે પ્રભુ આપની,
ઘેરી જગતમાં ગાજતી. ૧ આયુષ્ય છે વિશ લાખ પૂર્વ,
હે નિરંજન નાથજી; અર્ટોસે ધનુષની કાય છે,
હેતે હું જોડું હાથજી. લાંછન બિરાજે કમળનું,
ભયહારિ છો ભક્તો તણા; અજીતસૂરિ ઉચ્ચરે,
પ્રભુ પ્રાણથી પ્યારા ઘણા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सुपार्श्वजिन- चैत्यवंदन. ( ७ ) હિગીત.
પૃથ્વી સમા સમતાભર્યાં, સુપાર્શ્વનાથ મહા પ્રભુ; પૃથ્વી પ્રસૂના પુત્ર છે, સ્નેહે સદા તમને નમુ. રાજા પ્રતિષ્ઠિત છે પિતા,
વારાણસી નગરી તથા;
વિશ લાખ પૂરવ આયખું,
સ્વસ્તિક લાંછન ધારતા. । ૧ ।।
મણિ પાર્શ્વ સ્પર્શે લેાહને, સુવર્ણ તેનુ થાય છે; ભજતાં પ્રભુજી આપને,
www.kobatirth.org
ભગવંત રૂપ થવાય છે. એ શત ધનુષના દેહ છે,
શિર છત્ર છે. સેવક તણા; સૂરિઅજીત પ્રણમે પ્રેમથી,
ચરણા સદા પ્રભુ આપના. । ૨ ।।
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ટ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीचंद्रप्रभजिन चैत्यवंदन. (८) હરિગીત.
હું ચંદ્રપ્રભુ પ્રભુ ! આપના, પદ્મકમલમાંહિ પ્રણામ છે;
સંકષ્ટ જગનાં નષ્ટ કરવા, સ્પષ્ટ ત્હારૂં નામ છે. માતા તમારી લક્ષ્મણાને, ધન્ય કાટિક વાર છે; મહુસેન નૃપના લાડિલા,
www.kobatirth.org
મેાક્ષાર્થિ શુભ અવતાર છે. ।। ૧ ।।
લાંછન મિરાજે ચંદ્રતુ,
ને ચંદ્રસમ શાંતિ ઘણી;
દશ લાખ પૂર્વ આયુ છે, ને ભાવના હિતકારીણી. ધનુ દેઢસેાની દેહ છે,
શિવ રમણી કેરા નાથ છે; સૂરિઅજીત કેરા હૃદયમાં,
સાક્ષાત દીવ્ય સ્વરૂપ છે. ॥ ૨ ॥
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવિઘનિર-ચૈત્યવંદન (૨)
હરિગીત. પ્રણમ્ સુવિધિ નાથને,
નિધિ મોક્ષ કરો માગવા; મન ભાવના ઉભરાય છે,
હૃદયે સુવિધિ રાખવા. સુગ્રીવ રાજા તાત છે,
અભિરામ રામા માત છે; લાંછન મઘરનું વિશ્વમાં,
વિપદા હરણ વિખ્યાત છે. જે ૧૫ શત ધનુષ કેરી કાય છે,
કાકંદી નગરી શેભતી; આયુષ પૂરવ લક્ષ બે,
મન વૃત્તિ ચરણે થોભતી. સુખડાં કરે દુઃખડાં હરે,
અમ જન્મને પાવન કરે; સૂરિ અજીત એ ઈચ્છતા,
શિવ ભાવના સ્થાપન કરે. ૫ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજાતકન-ચિવન. (૨૦)
હરિગીત. ચંદન સમા શીતલ દિસે,
સુખકારી શીતલ નાથજી; નંદા પવિત્રા માતને,
દઢરથે તમારા તાત જી. નરદેવ ભદિલ પુરના,
કરૂણાની દષ્ટિ રાખજો, અમ જેન કેરા સંઘનાં,
સહુ કષ્ટ કાપી નાખજે. ! ૧ ૫ આયુષ્ય એકજ લક્ષનું ને,
નેવું ધનુષ પ્રમાણ છે; શ્રી વન્સ લાંછન શોભતું,
મુજ પ્રેમ સાથે પ્રણામ છે. શીતલ કરો અમ આત્મને,
- શીતલ કરે અમ કાયને; સૂરિ અજિત વિનવે સદા,
શીતલે પ્રભુના પાયને. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શ્રીના -ચૈત્યવંવર, ()
હરિગીત. અગિયારમા શ્રેયાંસ જિનવર,
શ્રેય સૌને આપતા; નિજ ચરણ કેરા શરણના,
કલેશાદિ જગમાં કાપતા. નૃપ વિષ્ણુ સુખકર તાત છે,
ને વિષ્ણુદેવી માત છે; એંશી ધનુષની કાય છે,
સહુ શાસ્ત્રમાં પ્રખ્યાત છે. ૧ આયુષ લક્ષ ચોરાશનું,
. લાંછન લલિત તલવારનું પુરી સિંહ કેરા રાજવી,
લઉ વાર વારે વારાણું. અજીતસૂરિ વિનવે,
ષ શત્રુને સંહારજે; સંભાળ લેજે દાસની,
વિપદા સમગ્ર વિદારજે. મે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
શ્રીવામુપૂબિન-ચૈત્યવંદન. (૨૨) હરિગીત.
ચંપા પુરીના રાજ રૂડા, પ્રભુ વાસુપુજ્ય પરાક્રમી; આન ક્રિયે અંતર વિષે,
પદ્મ કમળમાં પ્રેમે નમી. કુળ ચન્દ્રનું અજવાળીયુ,
માતા જયાં શુભ નામ છે; હે મહિષ લાંછન જિનવરા,
મુજ વારવાર પ્રણામ છે. ॥ ૧ ॥ સીત્તેર ધનુષ પ્રમાણ છે, આયુષ્ય મ્હાતર લક્ષનું;
સમતા ધરી મમતા હરી, અતિજ્ઞાન કેવળ પક્ષનુ
સૂરિ અજીતના અંતર વસે, પળવાર કરે નવ ખસે,
www.kobatirth.org
નિજ માળ જાણી આપને,
થઈ જનક હૈડામાં હસેા. ॥ ૨ ॥
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
વિમનિન-ચૈત્યવંદન. (શરૂ)
હરિગીત. કંપિલપુરે પ્રભુ વિમળાજી,
વસિયા જનમ ધારણ કરી. સધ આપી રવૃષ્ટિમાં,
મતિ મેહની મારણ કરી. સુખદાઈ શામાં માતની,
કુક્ષી ભાવી નાથજી ! કૃતવર્મ કુળ દીપાવિયું,
લાંછન છે શૂકરનું હજી. ૫ ૧ લખ સાઠનું આયુષ્ય છે,
જગ સર્વ કેરા સેવ્ય છે.” શ્રી મુનિવરોના દ્દયનું,
સાચેજ સાચું ધ્યેય છે. શ્રી અજીતસૂરિ વિનવે,
હે વિમળ નાથ ! શિરોમણિ અનુરાગના ભય ભાગીને,
થાશે ખુશી નિજ જન ગણે. રા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
શ્રીનંતાન-ચૈત્યવંદન. (૪)
હરિગીત. સ્વામી અનંતી સિદ્ધિના,
ભગવંત નાથ અનંત છે; નગરી અધ્યામાં વસ્યા,
નિશ્ચય વડે નિશ્ચિત છે. નૃપ સિંહ કેરા તનુજ છે,
ગુણધામ તારણ તરણું છે; ત્રિશ લક્ષ વર્ષનું આયખુ,
શિવ શાંતિ કારણ શરણ છે. ૧ મુજસા પવિત્રા માત જિનવર,
- વિશ્વમાં જય જય થાજો; કાયા ધનુષ પચાશની,
તવ ભક્તિ મુજ મનમાં હજો. અજીતસૂરિ આપના,
પદકમળને વંદન કરે; લાંછન સિચાણાનું મધુર,
નિજ ભક્તની હરકત હરે. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મનિ - વંદન. (૧)
હરિગીત. જય ભાનુ નંદન દુખ નિકંદન,
ધર્મનાથ મહા પ્રભુ ભવ સિધુ પાર ઉતારવા,
મુજ આત્મ અર્થ સદા નમું. સુત્રત ભરેલી સુત્રતા,
માતા મહા સુખકારી છે; દશ લક્ષ વર્ષનું આયખુ,
નિજ દાસના દુઃખહારી છે. જે ૧૫ વપુ ધનુષ પીસ્તાલિસ તણું,
ને રત્નપુરના રાજ છે; જય વાલાંછન ધર્મ મંડન,
પ્રણતના શિરતાજ છે. છે નામ સુંદર ધર્મ તો,
વળી ધર્મ રૂપે આવજે, શ્રી અજીતસૂરિ કારણે,
સ્તુતિ લક્ષમાંહી લાવજે. મે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ શીશાંતિજિન- વંદન. ( )
હરિગીત જય શાંતિ જિનવર સેળમા,
અચિરા તણા સુત આપ છો; નૃપ વિશ્વસેન તણા તનય,
નિશ્ચય વડે નિષ્પાપ છે. એ ભવ્યજન! વંદન કરો,
પ્રભુ કલ્પવૃક્ષ સમાન છે; લાંછન બિરાજે મૃગતાણું,
વય લક્ષ વર્ષ પ્રમાણ છે. તે ૧ . નગરી મનહર હસ્તિના,
પ્રભુ સર્વ સદ્ગણ ખાણ છે; ચાલીશ ધનુષની કાયને,
પ્રેમી તણા તો પ્રાણ છે. વિપુ ચંદ્ર સમ શીતલ અતિ,
જિનધર્મના પ્રતિપાળ છે, શ્રી અજીતસૂરિ વિનવે,
ભગવાન દીન દયાળ છે. મે ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધુનિન-વંદન. (૭)
હરિગીત, ગજપુર નગર કેરા ધણી,
શ્રી માત કુખે અવતયા; ૫ સૂર કેરા નંદના,
ભંડાર શિવ સુખના ભર્યા. કાયા ધનુષ પાંત્રીશની,
ને છાગનું લાંછન દસેક હરકત બધી હરવા બદલ,
નિજ દાસના હૈડે હસે. | ૧ ગુણધામ કુંથુનાથસ્વામી,
અનાથ કેરા નાથ છે, અમ જીવન કેરી દોરડી,
કુંથ પ્રભુના હાથ છે. ત્રણ બિદુ પંચાણું ઉપર,
આયુષ્ય અતિ ઊદાર છે; સાગર અછત સૂરિ તણું,
હૈડા વિષે શુભ હાર છે. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ નિ- ચંદ્ર. (૧૮)
- હરિગીત. રાજા સુદર્શનના તનય,
ભગવાન શ્રી અરનાથ છો; ત્રિભુવન વિષે પરિપૂર્ણ,
હે પરમેશજી પ્રખ્યાત છે. સુખ કંદ ભવ્ય જ તણું,
માતા તમહારાં દેવી છે; પ્રભુ આપ કેરી વાણીને,
સુર નર બધાયે સેવી છે. જે ૧ | ત્રિશ ધનુષ કે દેહ ને,
લાંછન સુનંદાવર્તનું; આયુષ હજાર ચોરાશીનું,
પુર નાગપુર છે આપનું. પ્રભુ અજર છે. પ્રભુ અમર છે,
દેજે અચળ ગતિ જિનવરા; સૂરિ અજીતના રિવસી,
થાજો સદાયે સુખકરા. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાં@નિન-ચૈત્યવંવન. ( ?) હરિગીત.
www.kobatirth.org
મિથિલા નગરના રાજવી, જય મહ્વિનાથ મહાબલી;
માતા પુનીત પ્રભાવતી,
ભગવત ગુણનિધિ કેવલી. પાપા ટળે પ્રભુ જાપથી,
શુભ સ્મરણથી સુખ સાંપડે; નૃપ કુંભ નંદન સેવથી,
મુજ ભાવના અધિકી વધે. ૫ ૧ !! લાંછન કળશનું શાલતું,
તુજ નામ જગમાં આપતું;
દુ:ખ જન્મને મૃત્યુ તણું, તુજ સ્મરણથી નથી કાપતુ
વર્ષ પંચાવન હજાર, વય ભાગવી વિનવે અજીતસાગર સૂરિ,
આ સૃષ્ટિમાં;
રહેજો વિમળ મુજ દૃષ્ટિમાં. ॥ ૨ ॥
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ મુનિસુવ્રતબિન-શૈત્યવંદન. (૨૦)
હરિગીત. મુનિશ્રી સુવ્રતનાથ નિત્ય,
રાજગ્રહીના છો ઘણું; લાંછન બિરાજે કૂર્મનું,
ભક્તિ ગમી છે આપની. પદ્મા પવિત્રા માત છે,
ને તાત ભૂપ સુમિત્ર છે, મુજ હૃદયમાં હરખે ભર્યું,
પ્રભુ આપ કેરૂં ચિત્ર છે. ૧ | વિશ ધનુષ કેરી કાય ભજને,
સર્વ સંપદ થાય છે; હજાર ત્રિશ વર્ષો જીવ્યા,
દિલ દેખીને હરખાય છે. શ્રી અજીતરિ ઈછતા,
પળવાર અળગા નવ જે દારિદ્રવ્ય દુ:ખ તુજ સ્મરણથી,
કાળા સમુદ્ર વિષે જજે. ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીનેમિનિન ચૈત્યવંગ, (ર)
હરિગીત. મિથિલા પુરીના રાજવી,
વપ્રા તણું તો લાડિલા; સુત વિજય નૃપના છો તહે,
દિલમાં દયાધન સાંભળ્યા. અવરનું શું કામ હારે,
આપનું મુખ નામ છે; નલ કમલનું લાંછન ભલું,
કેવલ સ્મરણ સુખધામ છે. ૧ પંદર ધનુષનો દેહ શેભે,
સ્નેહ વાધે આપમાં પ્રભુ આપ ચરણે આવીને,
જન નવ પડે કદી પાપમાં. નમિનાથ આપો આશરે,
વય વર્ષ દશ હારનું; વિનવે અજીતસાગર સૂરિ,
આપ અચળ સુખ મેક્ષનું. છે ર છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ નેમિનિન-મૈત્યવંદન. (૨૨)
હરિગીત. બાવીશમાં શિવસુખ ભર્યા,
નિર્માનીં નેમિ નાથજી; જપ તપ ભજન દીક્ષાવડે,
સંસારની દુબધા તજી. રાજા સમુદ્ર વિજય તણા,
સપુત્ર શેશ્યા સર્વદા; માતા શિવા કુખ જન્મને,
અળગી કરી છે આપદા. ૧ આયુષ્ય વર્ષ હજારનું, આ છે શંખ લાંછન સ્વામીજી, ત્યારું ભજન કરવા પછી,
પાપ બાળે છોને બીજી. શેભ્યાજ સારીપુર વિષે,
ભગવાન બ્રહ્મચારી ભલા; વિનવે અજીતસાગર સૅરિ,
આપ સદા સુખની કળા. ય ર તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪ શ્રી જાતિન-મૈત્યવંદન. (૨૨)
હરિગીત. શ્રી પાર્શ્વ જિન શુભ નામ છે,
અક્ષય સુખના ધામ છે; અંતર તણું અભિરામ છે,
વામાં તનય ગુણ ગ્રામ છે. નૃપ અશ્વસેન પિતા તથા,
લાંછન ભુજગ ઉદ્દામ છે; નવ હાથ કેરી કાય ને,
ભક્તો તણાં આરામ છે. ૧ | કાશી તણ વાસી અને,
યમ યાતનાઓ ત્રાસી છે; શત એકનું આયુષ્ય છે,
શિવ સભ્યના ઉલ્લાસ છે. પ્રેમી તણા તે યાસી છે,
અરિ સર્વનાજ ઉદાસી છે; અશ્રુત અને અવિનાર્થી
સૅરિ અજીતના સુખરાશિ છે. મારા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫ અમદાવલિન જૈવંદન. (૨૪)
હરિગીત. સુત ભૂપસિદ્ધારથ તણા,
મહાવીર નામે વંદિયે, સમરણ કરી નેહ ભર્યા,
અંતર વિષે આહાદિયે. છે ધન્ય ત્રિશલા માતને,
ને ધન્ય ક્ષત્રિય કુંડને; મૃગરાજ લાંછન ચરણમાં,
કાપે પ્રબળ તમ ઝુંડને. | ૧ | હેતેર વર્ષ બિરાજીયા,
સહુ સૃષ્ટિમાંથી છાજીયા ડંકા દશે દિશમાં અહો,
મહાવીર કેરા ગાયા, મુજ જ્ઞાન છે મુજ ધ્યાન છે,
કાયા સુભગ કર સાત છે; સંધ ચતુર્વિધ સ્થાપિ,
ત્રણ લેકમાં વિખ્યાત છે. ૧ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમી રસ સમર્પો સૃષ્ટિમાં,
અમી રસ સમર્પો આત્મમાં; અમી રસ સમર્પો પ્રાણમાં,
અમી રસ સમ વૃષ્ટિમાં, સઘળા સુખિયા રહે,
પરમાર્થના પથને ચહે; મહાવીરના શુભ ચરણમાં,
સૂરિ અજીત સુખડાં લહે છે ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीआदिजिन-चैत्यवंदन.
દોહા. પ્રથમ નમું પ્રેમે કરી, આદિ દેવ અરિહંત બાષભ જીનેશ્વર શ્રીપ્રભુ, મનહર મૂર્તિ મહંત.૧ દર્શનથી દુબધા ટળે, સમરણથી સુખ થાય; ભવતારણ ભગવાન છે, સમરથ શ્રીજિનરાય. ૨ સુરતરૂ કેરી છાય છે, નાભિ રાયના નંદ; મરૂદેવી માતા તણા, શુભસુત પરમાનંદ. ૩ પૂર્વ પુણ્ય અતિ હોય તો, ભક્તિ તમમ્હારી થાય; પામે પ્રાણી મોક્ષને, નરક વિષે નવ જાય. ૪ ધનુષ પાંચશત કાય છે, લાંછન વૃષભ વિશાળ રાશી લખ પૂર્વનું, અજીત આયુ પ્રતિપાળ.૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीशांतिजिन-चैत्यवंदन.
દેહા.
શાંતિનાથ પ્રભુ સેળમા, વિશ્વસેનના પુત્ર; માતા અચિરા ગુણવતી, સમયે સુખમય સૂત્ર. ૧ વર્ષ લક્ષ આયુષ્ય છે, મૃગ લાંછન સુખકાર; સકલ સુમંગલ ખાણ છે, મુનિવરના સરદાર. ૨ ચાલીશ ધનુષ પ્રમાણને, દીવ્ય બિરાજે દેહ, નગરી સુંદર હસ્તિના, પ્રતિ દિન ઉપજે સનેહ. ૩ અછત નમે આનંદમાં, અજીત થવા જગમાંય; આત્મ શાંતિને આપજે, બીજું ન માગે કાંય. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
श्रीनेमिजिन- चैत्यवंदन. દોહા.
નેમિનાથ આવીશમા, ગુણુ ગંભીર ભગવાન, શિવાદેવી માતા શુભા, શિવ સુખ કેરી ખાણુ. ૧
www.kobatirth.org
આયુષ વર્ષ હજારનુ, દશ ધનુષના દેહ; શાભે લાંછન શંખનું, જયકારી પ્રભુ જેહ. ર સારીપુર પત્તન ભલુ, ઉત્તમ આત્મ જિન અખડ અવનીના પતિ, સ્મરણુ સદા સુખક ૬. ૩ અજીતતણા અતર વિષે, આવા હું અલબેલ; શિવસુખ નિર્મળ નીરની, સદા કરેા રસરેલ. ૪
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦ श्रीपार्श्वजिन-चैत्यवंदन.
દેહા. અશ્વસેનના સુત તહે, પાર્શ્વનાથ પરમેશ; જમ્યા વામાની કુખે, દીવ્ય તહારે દેશ. ૧ આશા પૂરો દાસની, તેઓ ભવના ત્રાસ; ક૫ સમી કાશી વિષે, નિર્મલ આપ નિવાસ. ૨ અષ્ટ કર્મને કાપીને, શિવગતિ પામ્યા આપ; સમરણ કરતાં સામટા, જાય ત્રિવિધ સંતાપ. ૩ આયુષ સો વર્ષો તણું, પ્રણતતણા પ્રતિપાલ; અજીત હૃદય આરાધતાં, પ્રગટે મંગલ માલ.૪ જય જય જય જિનવર પ્રભુ, પાર્શ્વનાથ પ્રિય પ્રાણ કૃપા કરી કરૂણા પતિ, આપ અનુભવ જ્ઞાન. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
श्रीमहावीरजिन-चैत्यवंदन.
હરિગીત. ત્રિશલા તણા જાયા તહે,
સુત છે. સિદ્ધારથના પ્રભુ, સમરૂં સદા મહાવીરજી,
સુર નર તણા વંદિત વિભ. ૧ લાંછન બિરાજે મૃગ તણું,
કાયા તથા કર સાતની; અંતિમ જિનેશ્વર ઈષ્ટ છે,
દીપાવી કીર્તિ તાતની. ૨ બહોતેર વર્ષ બિરાજીયા,
શ્રી જૈન ધર્મ ધુરંધરા, સૅરિ અછત કેરા આત્મના,
ભગવાન છાજી સુખકરા. ૩ હિસા વિહીંન પથ આપને,
વળી કલ્પ તરૂની છાંયડી; નિજ પ્રણતરી પકડજે,
બળવંત બાપા બાંદ્યડી. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર
श्रीसीमंधरजिन-चैत्यवंदन.
શાર્દૂલવિક્રીડિત.. હે સીમંધર સ્વામી આપ ચરણે,
મહારા નમસ્કાર હો; ને વ્હાલા પ્રભુ આપના સ્વરૂપમાં,
મહારો સદા પ્યાર હો; જમ્યા નાથજી પુંડરીકિણ વિષે,
શ્રેયાંસ નામે પિતા; માતા સત્યક રાણી ધર્મ ભરિતા,
સ્નેહાન્વિતા સુમિતા. ૧ શ્રી કુંથુ અરનાથ અંતર વિષે,
ઉત્પન્ન છોજી થયા, પામ્યા રૂકિમણી નારી હેય પ્રભુજી,
ના ડૂબ વિવે રહ્યા ઘાતી કર્મ તણે કર્યો ક્ષય અને,
વૈરાગ્ય પામી ગયા; હે યારા પ્રભુ દાસના દિલ વિષે,
રાખે ક્ષમા ને દયા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૩
ચારાશી કરી શિષ્ય શ્રી ગણધરી, સા કેટિ મુનીશ્વરે;
પામ્યા કીર્તિ અમાપ આપ જગમાં, કષ્ટો અમારાં હરી;
કીધા છે દશલાખ કેવિલ જના, કીધેા સમુદ્ધાર છે;
શ્રી સીમધર સ્વામીંજી અજિતના,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્હાલા છો મુજને યથૈવ અધુના, એવાજ વ્હાલા રહેા;
સાચેાજ આધાર છે ૩
શ્રી પેઢાલ અને પ્રભુ ઉદયના,
२
વચ્ચેજ સિદ્ધિ ગ્રા;
પ્યારા હૈા મુજ અંતરે જગતને, શાંતિ સુધા આપો;
ને શાંતિભર હાથ આજ પ્રભુજી, મ્હારા શિરે સ્થાપજો. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसिद्धगिरि-चैत्यवंदन.
| વસંતતિલકા. કૈલાસ ! આપ ઉપરે, સહુ સિદ્ધ આવ્યા આત્મા તણું અતીવ, ઉત્તમ લક્ષ લાવ્યા; સૌરાષ્ટ્રમાં સુખદ, સથાન રૂપે બિરાજ્યા; પાપાદિ તસ્કર તણા, અરિ આપ ગાજ્યા. ૧ શુદ્ધ સ્વરૂપ કરીને, તમને ભજું છું; તીર્થાધિરાજ નિરખી, દુઃખડાં તળું છું; સંતો મહંત સઘળા, સ્તુતિ આદરે છે;
ગીશ્વરો હદયમાં, સ્થિર થઈ મરે છે. ૨ પાપ બધાં પરિહરું, તુજ કીર્તનથી; તાપ બધા પરિહરું, તુજ દર્શનેથી, સખ્યો બધાં અનુભવું, તુજ સ્પર્શનેથી; કષ્ટો બધાં પરિહરું, વિમળા મનથી. ૩ તીર્થાધિરાજ ! મુજને, શુભ શાંતિ આપે; ધર્માધિરાજ જગની, સહુ ભ્રાન્તિ કાપ; હારા વિશુદ્ધ મનમાં, ગિરિરાજ વ્યાપક સૂરિ અજીત વિનવે, શિર હસ્ત થા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
શ્રીપુરાધા-વંદન.
- હરિગીત. પ્રભુ આદિનાથ તણા તહે,
ગુણવંત ગણધર શુદ્ધ છો, વળિ પુંડરીક શુભ નામ છે,
શુભ શાસ્ત્રમાંહિ પ્રબુદ્ધ છો; વ્યાધિ વિદારો અમ તાણી,
અનશન ઘણાં વૃત્તો કીધાં; મુનિ પાંચ કોટિ ઉદ્વારિયા,
શિવ જ્ઞાનનાં નાણાં દીધાં. ૧ ચૈત્રી પૂનમના શુભ દિને,
ઉત્તમ પ્રભુ પદ પામિયા; સુખકંદ પરમાનંદ સ્વામી,
સકળ દુ:ખને વામિયા. શુભ જેન કેરા સંઘમાં,
સદ ધર્મનું બળ સ્થાપજો; અજીતાધિ ને આત્મા તો,
આનંદ નિર્મળ આપજે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्तवनावली.
ગાણિનિન-તવન. (૨) સાંભળો મુનિ સંયમ રાગે- એ રાગ.
આદિ જીનેશ્વર ! અંતરજામી, પ્રાણ થકી છે પ્યારો રે, દર્શન કરતાં દુઃખ દૂર થાતાં, દેવનો દેવ અમારો છે. આદિ-૧ કોમળ લોચન સંકટ મેચન, કોમળ નેત્ર પ્રકાશો ૨, શિવ મુખ ધામી કરૂણાસાગર, સહ સ૬ ગુણના રાશિ રે. આદિ–૨. ચાતક સરખાં અમ ચિત્તડાને, સુભગ સરસ એ સ્વાતી હૈકરૂણામૃતનું પાન કરીને, શીતળ થાતી છાતી રે. આદિ-૩. કલ્પવૃક્ષ સમ કયા શોભે, ભવના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
કષ્ટ કાપે રે, ઉત્તમ અભિનવ આનંદસાગર, ઊર્ધ્વ ગતિને આપે છે. આદિ–૪. પ્રાણ થકી પ્રિય પાતળિયાજી ! નયનથી નવ રહે ન્યારા રે, આપ ચરણ વિણ બીજે દેખ્યા, શિવસુખના ઊધારા રે. આદિ-પ. સ્વર્ગ તણાં સુખડાં ન માગું, જગસુખ પણ નવ મારું રે; પુત્ર કલત્ર કશું નવ મામું, આપ ચરણ અનુરાણું રે. આદિ-૬. નાભિ પુત્ર તીર્થકર નિર્મળ, અજીત અગોચર આવે રે; મેહ મમત માયાને કાપે, માટે મૃત્યુને દા રે. આદિ-૭. પ્રતિનિ-સ્તવન.(૨)
રાગ ઉપર. અજીત જિનેશ્વર અંતરજામી, અરજ કરૂં શિર નામી રે; ભટકીને ભવવનમાંહીથી, શરણે વૃત્તિ જામી રે. અજીત–૧. સિહ ભરખ શિયાળ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ખાય તે, લાજ સિંહની જા રે; કુટિલ કર્મ મુજને સંતાપે, આપની હાંસી થાશે રે. અજીત૨. આપ કૃપા સૂરજ ઊગે તો, અંધકાર સહ ભાગે રે; એ જ આશ ઉરમાં રાખીને, સેવક શરણું માગે રે. અજીત-૩. શરણે પડ્યાની લજજા રાખે, બરદ પિતાનું પાળે રે; કડ કપટ અંતરના શત્રુ, તક્ષણ હે પ્રભુ ટાળી રે. અજીત–૪. વાણથી પર છો પ્રિયતમજી! તો પણ ભજતી વાણી રે; એ અપરાધ વિદારી હાલમ! તારે નિજ જન જાણી રે. અજીત–૫. ઉભય હાથ જોડીને વિનવું, શુદ્ધિ શ્રીફળ આપું રે; અછત સૂરિના હૃદયમંદિરે, સુખકારી પ્રભુ થયું છે. અછત-૬. અજીત તમે થઈ બેઠા જઈને, અજીત અમને કરજે રે; અછત સૂરિને બાંધવ કરવા, અજીત અરજ ઉર ધરજે રે. અજીત-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
श्रीसंभवजिन-स्तवन. (३) પ્રભુસંગાથે બંધાણી હારી પ્રીતડીરે એરાગ
સખી સંભવ નંદ પ્રભુ આપણું રે, સુખસાગર સ્વરૂપમાં સહામણા રે. સખી–૧. સખી કમળ પંકજ સમ નેણ છે રે, રૂડી સાવસ્તી નગરી અરૂં રહેલું છે રે. સખી–૨ મન માન્યું છે સંભવ કેરા રૂપમાં રે, કેમ પડીયે હવેથી પાપપમાં રે. સખી–૩. દામ ધામ સર્વ નાથને એવારિયે રે, નરનાર બધાં નરક નિવારિયે રે. સખી–૪. આપણે એમનાં સંભવનાથ આપણું રે, એની ભક્તિના આ નંદમાં નથી મણ રે. સખી–૫. પૂર્ણ કામ છે ને અંતના આરામ છે રે, મનવૃત્તિ હારી એમાં આઠે જામ છે રે. સખી–૬. સૂરિ અજીતનો નાથ અલબેલડે રે, સુંદર શાંતિને સાગર પ્રભુ છેલડે રે. સખી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
શ્રીલમિનેનબિન-સ્તવન. (૪)
રાગ ઉપરના.
સખી આજ મ્હારે આંગણે આનંદ છે રે, અણધાર્યા આવ્યે ઘેર અભિનદ છે રે. સખી –૧. સખી પૂર્વ કેરાં પુણ્ય ફળ્યાં સામટાં રે, મ્હારા ભવનાં દારિદ્રય દુ:ખડાં મઢ્યાં રે. સખી –૨. સખી નાથ કેરી વાત હું તે શું કહું રે, કેડિટ કામ રૂપ જોઇને બેસી રહું રે. સખી-૩. સખી આનંદની આજ મ્હારે હેલ છે રે, અહુ નામાઁ કેરી ધીંગી મળી ખેલ છે રે. સખી -૪. આતમ દીવડેથી આરતી ઉતારિયે રે, જનમ મૃત્યુ કેરી વિપદા વિદ્યારિયે રે. સખી--૫. પ્રેમ પુષ્પ કેરી માલિકા વ્હેરાવિયે રે, લક્ષિત નાથજીને લક્ષમાંહિ લાવિયે રે. સખી-૬. સૂરિ અજિતના સ્વામી સુખકાર છે કે, મ્હારી અંત કેરી વેના આધાર છે રે. સખી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
ચીકુનતિબિન-તવન. (૧) જાણું જાણું હેતે જાણું રેએ રાગ.
કોઈ રૂઠીને શું કરશે રે, સાચા સુમતિજી ભજતાં; આત્મા મહારો કેમ ડરશેરે, સાચાટેક. લેકની લજાને અળગીજ રાબ, વૃત્તિ મ્હારી સ્થિર ડરશે સાચા-૧. સન્મતિ આપે ને દુર્મતિ કાપે, અભરે ભરણ સુખ ભરશે. સાચા-૨. પ્રેમના પીંજર માંહીં પુરાણી, પ્રભુ પ્રભુ વાણી ઉચરશે. સાચા-૩. એક અગેચર અદ્રેત આતમ, વિશ્વનાં પર સુખ વરશે. સાચા-૪. જોબન તન ધન એનેજ માટે, વિષયોના ભાવ વિસરેરેસાચા-૫. પાપ પ્રલય થાશે કેટી જનમનાં, ભવસાગર જીવ તરશે. સાચા-ક. અછતનો સ્વામીજી અંતરજમી, હરકત ભવ તણી હરશેરે. સાચા-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
શ્રી પદ્મપ્રમન્નિન–સ્તવન. ( ; ) જાણી જાણી મ્હે' તે જાણી રે-એ રાગ,
પદ્મ સમા પ્યારા પદ્મ પ્રભુજી, પેખી પરમ સુખ લઇએરે; ચાલેા દર્શન જઇએ. એ ટેક. પદ્મ સમાં પ્યારાં લોચન લાગે, દુ:ખડાં ખીજા કાને કહીએરે. ચાલેા ૧ ચંદ્ર સમી રૂડી શીતળ છાયા, દીનતા વિસારી દઇએરે, ચાલા ૨. કલ્પ તરૢ કેરા આશ્રય ત્યાગી, કંટકમાં કેમ રહીએરે. ચાલેા ૩. અરજ ગુજારીયે અંતર કેરી, સ્વામીજી ! આપના છઇએરે. ચાલા૦ ૪. વસમી વખતની છે. ાર અમ્હારી, ગુણનિષિના ગુણ ગાઇએરે. ચાલા॰ ૫. ચિત્તડાનું ચંદન પ્રેમનાં પુષ્પા, પૂજી અને ખુશી થઇએરે. ચાલા॰ ૬. અજીતના વ્હાલમ અંતરજામી, ચાલેા છ.
જ્ઞાન
ગંગામાંહી
નહીયેરે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વકિરતાર. (૭)
રાગ-હોરી.
નવ જાશેરે નવ જાશે, સ્વામી સુપાર્શ્વ જિનંદ, અંતરમાંહીથી વેગળા નવ જાશે. એ ટેક શાંત સુધારસ આપતા સાચા સ્વામી, હાંરે સાચા સ્વામીરે સાચા સ્વામી મહને આપ આનંદ, વિપદ સમાના હાલીડા. નવ૦૧. અલખ નિરંજન આપ છો ગુણધામી, હાંરે ગુણધામીરે ગુણધામી, સત્ય ચિત્ત આનંદ, અળગી કરીને આપદા. નવ૦ ૨. પરમ પુરૂષ પરમાતમાં પ્રાણપ્યારા, હાંરે પ્રાણપ્યારારે પ્રાણવ્યારા, નથી આદિ કે અંત, અંત સમય માંહી આવજે. નવ ૩. પાપ વિમેચન પ્રિયતમ જાણ્યા સારા, હાંરે જાણ્યા સારારે જાણ્યા સારા; જાણે મહિમા મહંત, અરજીને લક્ષમાં લાવજે. નવ૦૪ સાધી સ્વારથ સિદ્ધલેકમાં જઈ બેઠા, હાંરે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈ બેઠોરે જઈ બેઠા; એવા ચતુર સુજાણ, કપટની આંટી કાપજે. નવ૦ ૫. અજીતસાગરસૂરિ વીનવે આજે તમને, હાંરે આજે તમને રે પ્રભુ તમને દેજે ચરણોનું ધ્યાન, આપને કર શિર થાપ. નવ૦ ૬.
શ્રી ચંદ્રમનિ -સ્તવન. (૮) અલબેલીરે અંબેમાત-એ રાગ.
જય ચંદ્રપ્રભ મહારાજ, ગુણ ગંભીર ગાઉં; મુજ શિર કેરા છો તાજ, હૈડે હરખાઉં. એ ટેક. ચરણ કમળનો સેવક સમજી, સ્વામી ત્ય સંભાળીરે; વિશ્વ વિષે વિખ્યાત થયા છે, પ્રેમી તણ પ્રતિપાળ. ગુણ૦ ૧. ચંદ્રસમા ઉજવળ મુખ વાળા, ચંદ્ર સરીખા શાંત રે; ચંદ્ર નામ ચારૂ ધરનારા, ભાંગો ભયની ભ્રાંત. ગુણ૦ ૨. સદ્ગણું સઘળા આપ તણું છે, હું અવગુણની ખાણરે; બિરૂદ આપનું અવલોકીને, દ્યો ઉત્તમ વરદાન.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ગુણ૦ ૩. બંસીને જેમ નાદ સુણીને, ડેલે મણિધર નાગરે, મુજ અરજીથી એવા ડેલ, ધરી મુજપર અનુરાગ. ગુણ૦ ૪. ચંદ્ર જોઇને કુમુદે ખીલે, ગરજે સાગર નીર; એમ જીવન તમને જોઉં છું, ભવ તારણ રણધીર. ગુણ૦ ૫. પતિ પરદેશ ગયા છે એની, સતી અવલોકે વોટરે; એમ વાટ અવલેકું આપની, અળગા કરે ઉચાટ, ગુણ, દ. સાચી એલ અસ્વારી માનું, સાચા છો સરદાર રે; અજીતસાગર વિનવે એવું, જય પ્રભુ શિવ સુખકાર. ગુણ૦ ૭.
શ્રી સુનિધિનિ-સ્તવન. (૧) નેહ ધામ સૂનાં સૂનારે-એ રાગ.
આવો આવો સુવિધિનાથ આંગણે, મહારા મનના માનેલા હાવરે; નેહ ધર્મ સાચા કરે. એ ટેક. ચંદન ચઢાવું મારા ચિત્તનાં, દિવ્ય આવ્યે અમૂલે દાવરે. નેહ ધર્મ ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈડા કેરોરે ચાર ચોક છે, પ્રેમ પુષ્પની આવે મીઠ્ઠી બાસરે. નેહ ધર્મ૦ ૨. પ્રાણ થકી પ્યારા મહારા પ્રીતમા, આપો અનુભવ હુલ્લાસરે. નેહ ધર્મ. ૩. પુચ ઉદય થયાં કંઈ પૂર્વનાં, મહારે પાકી બંધાણી પ્રીતરે. નેહધમ. ૪. કુવે ઉતારી વતું કાપો, સાચા નેહીની એવી નથી રીતરે.
નેહધર્મ, ૫. ચાર જુવે છે જેમ ચંદ્રને, એમ આપને નિહાળું હારા નાથ. નેહધર્મ, ૬. વારે વારે તો લઉં વારણાં, મહારો હેત કરી બોલો હાથરે. નેહધર્મ ૭ કુમુદને હાલે જે ચંદ્રમા, વળી લોભીને વ્હાલા દામરે. નેહધર્મ, ૮ અછતને એવા હેયાહાર છો, આપ અંતરમાંહી આરામરે. નેહધર્મ ૯
શ્રી શતાન સ્તવન. (૨) સ્નેહ ધામ સૂનાં સૂનાંરે-એ રાગ. રોકડ નાણું શીતળનાથજી, ચાલે ચકી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ પણે નવખંડ, પ્રેમ ભર્યું પાનું પડયું છે. એ ટેક. અમૃત પીધું છે પુરા પ્રેમથી, દળે પાપ તાપ કેરા દંડરે. પ્રેમ. ૧ સ્નેહનાં ઉદ્યાનવૃક્ષ સિચવા, મહારે હાલે યયા છે મેઘરે. પ્રેમ ૨ પુણ્ય કેરાં પાણી ભરી રાખવા, એ તો સાવ સેના કેરી દેઘરે. પ્રેમ ૩ નંદા રાણીનો જાયે લાડીલે, રૂડા દદ્ધરથ રાજવીને લાલરે. પ્રેમ ૪૦ બનવાની હતી તે બની ગઈ. હવે જખ મારે છે કૃડા કાળરે. પ્રેમ૦ ૫ જગને જગન સાચા જાગીયા, મહને પાકી પડી છે પતીજ રે. પ્રેમ ઉગે નહીરે પાપ વેલડી, બન્યાં સઘળાં સંતાપ કેરાં બીજરે. પ્રેમ ૭ ખીલી કુમુદ કેરી પાંખડી, ઉગ્યે શીતળનાથ રૂપી ચંદરે. પ્રેમ૦ ૮ અંતરજામી અછત સૂરિન, ઉચ્ચે અંતર ભૂમિમાં આનંદ. પ્રેમ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ve
श्री श्रेयांसजिन-स्तवन. (११
તેરી યાદી હરદમ દમ આયા કરે એરાગ,
હારી પ્રીતિ અખંડ નિભાવ્યા કરૂ, હાર સ્નેહ અખંડ સંભાર્યા કરૂં. એ ટેક. પ્રભુજો સૂર્ય હૃદય માંહી બની વાસ કરો, સુખદ જ્ઞાન કે આત્મમાં પ્રકાશ કરા; ત્યારે અબુજ રૂપે હુ આવ્યા કરૂં. હારી૰ ૧ પ્રભુજી હૃદય ગગનમાંહી કદી ચંદ્ર થશે, શ્રેયાંસ શ્રેયસ કિરણ ઉદય કરી હેડે હુસા; ત્યારે કુમુદના રૂપે ચલાવ્યા કરૂં. હારી॰ ૨ પ્રભુજી પ્રાણ પ્યારા હાય તેથી પ્યારા ગણું, સ્વામીજી સકળ જગત સુખ થકી સારા ગણું; હારા ચરણાની રેણુ ઉઠાવ્યા કરૂં. ત્હારી ૩ મળ્યો વિશ્વકરા તાપે હવે પાય પડયા, સકળ કાર્ટ તજી ખાસ અદાલતે અડયા; હું તો દાસને દાસ કહાવ્યા કરૂં. હારી ૪ મ્હારી વાણીમાં
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
આવીને હવે નોંધ વસે, મ્હારા હૃદયમાં આવીને ગ્રહી હાથ સે!; એવી અજીત હું વાત વહાવ્યા કરૂં, હારી પ
શ્રી યામુપૂન્યબિન-વન. (૨૨) તેરી યાદી હરદમ દમ આયા કરે–એરાગ,
વાસુપુજ્ય વાત વિચારશ હવે, અરજી અંતરમાંહી તારા હવેએટેક. આવે શરણ તેની વીરજન વ્હાર કરે, થઇને દાસ ત્હારા ચરણમાંહી વૃત્તિ ડરે; કૃડા કાળના સુખથી ઉગારા વિ. વાસુ ૧ જો જો સિંહ ભક્ષ શીયાળ ના જાય લઈ, જો જો અમૃત પીને પ્રાણી મરી જાય નહી; વ્હાલા ભવજળ પાર ઉતારા વે. વાસુ૦ ૨ વિષયવાસનાથી જીવ આ ધૈરાઇ ગયા, જગત કષ્ટ રૂપી સિંહથી હેરાઇ ગયા; વ્હાલા બાળક ને ન વિસારા હવે વાસુ ૩ કામો ભાવવાળાં શાસ્ત્ર સત સુખે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
સુણ્યાં, કમળ નેત્ર પ્રણતદાસ પ્રતિપાળ સુયા; મેહન સેવક જાણી ન મારે હવે. વાસુર ૪ સૂરિ અજીતને અંતરે છે આશ હારી, રાખે ટેક નિજ દાસને ઉગારનારી, સ્વામી વિષય વિકાર વિદારે હવે. વાસુ) ૫
શ્રી વિમનિ -સ્તવન. (૨)
બનઝારા-રાગ. સ્વામી વિમળ જિનંદ અખ્તારો, મહારી નાવડી પાર ઉતારે. એ ટેક. ભવ સાગર પાણી ભારી, એમાં એજ સાહ્ય તહારી; વાયુ વિષયના હુાય છે ત્યારે. સ્વામી ૧ મેહ સ્વરૂપી મઘર રહે છે, મુસાફરને અતિ દુ:ખ દે છે; એનો નાથજી ત્રાસ વિદારો. સ્વામી. ૨ કેમ આજ થયા છે નમેરા, દીધા દોષ એકે ડેરા; નથી સુણતા ન દેતા હુંકારો. સ્વામી, ૩ જે નામ વિમળ ધરી રાખો, તો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
વિમળ હુને કરી નાખેા; મેાહુ મમતા મ્હારા પ્રભુ! મારા સ્વામી૦૪ જઈ દૂર વસ્યા ઘણા દેશે, મ્હારી લાજ હવે કેમ રહેશે; દીવ્ય દેશી દેખાડા કિનારા. સ્વામી॰ ૫ સ્વામી અજીતના અંતરજામી, પાિિળયાજી પૂરણ કામી; ત્યાં આવવા હક્ક છે. અમ્હારા. સ્વામી ૬
શ્રી અનંતબન-સ્તવન. (૨૪)
મનઝારા-રાગ,
સ્વામી અનતને સુખ છે અનતુ, જેવા ગગન વિહારી ઇન્દુ. એ ટેક. એને ઋદ્ધિ બિરાજ અનતી, અને સિક્રિય પણ જયવતી; શું જાણી શકે જગ જંતુ. સ્વામી ૧ એના ચરણામાં કેટિક કાશી, જાય જન્મ મરણ દુ:ખ નાશી; પ્રભુ સાગર જગ સુખ બિન્દુ
સ્વામી ૨ એની કલ્પતરૂ સમ કાયા, એની લાગી અહેાનિશ માયા; પ્રભુ ઉત્તમ પેટે જંગ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર,
તંતુ. સ્વામી, ૩ કોના બીજાને શરણે જાવું, જ્ઞાન ગંગામાં નિત્યે ન્હાવું, હાલાં ચરણે કમળને હું વંદુ. સ્વામી ૪ એ ગુણસાગર સુખરાશી, એ શિવસુખ કેરો વિલાસી, મ્હારું મનડું એ ચરણે વસંતુ. સ્વામી પ સ્વામી અજીતનો અંતરજામી, ધીંગા દેશ તણે છે ધામી, સદા મુખ પંકજ છે હસંત સ્વામી ૬
શ્રી ધર્મનિન-સ્તવન. () દરભી વનમાં વલવલે-એ રાગ.
ધર્મ જિનેશ્વર આપની, હુને લાગી લગન શીતળ છાયામાં આવીને, પૂરૂં માન્યું છે મન. ધર્મ, ન જગની જંજાળ વિભેદીને, ધારૂં ઘટમાંહી ધ્યાન, વાણી શકે શું વણવી, દીવ્ય રૂપનું ગાન. ધર્મ, ૨ વિશ્વ સમગ્રમાં આથડ્યો, ઘણું રેઝન્યો છું રાન; આપ ચરણ વિના અન્યમાં, નથી શાંતિ નિદાન.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
ધર્માં ૩ જોગ જગન નથી જાણતા, નથી શાસ્ત્ર અભ્યાસ; જપ તપ વૃત્ત જાણું નહી, નવ જાણું સંન્યાસ. ધર્મ૦ ૪ એક જ આશ્રય આપને, જાણી વસ્તુ મહાન; જગનાં ઔષધ તેને શુ કરે, પીધું અમૃત પાન. ધર્મ ૫ આદિત્ય આગળ આગિયા, કેમ પૂરે પ્રકાશ; એમ જ આપ વિના ક્રે, ઉર ખીજે ઉદાસ. ધર્મ ૬ અજીતસાગર કેરા સ્વામી છો, ધીંગા એલી છો ધર્મ; કાળ કાળ તે થ્રુ કરે, હવે શું કરે કર્મ. ધર્મ૦ ૭.
શ્રી શાંતિનિન—સ્તવન. ( ?૬ ) વેદરી વનમાં વલવલે—એ રાગ.
શાંતિના સાગર સ્વામીજી, વ્હાલા શાંતિ જિનદ; શાંતિ અખંડિત આપજો, ઉપજાવી આનંદ, શાંતિ ૧ ભ્રમર કમળ તણા ભાગી છે, એમાં અવે છે પ્રાણ; આપ ચરણ રૂપી પકજે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
મન ભ્રમર સુજાણ. શાંતિ. ૨. શાંતિ માગું હારા નેત્રમાં, માગુ વાણીમાં શાંતિ; હૃદયમાં શાંતિ સમર્પજે, ભાગી ભય કેરી બ્રાંતિ. શાંતિ. ૩. ભવ દુઃખ કારણુ ભ્રાત છે, સાચા શાંતિ છો તાત; કરૂણા કરો નિજ બાળ પર, વિનવું જેડી બે હાથ. શાંતિ. ૪. શાંતિ નથી ત્યાંહી શું કરે, કોટિ કીધેલાં કર્મ, શાંતિ નથી તેને શું કરે, કોટિ ધારેલા ધર્મ. શાંતિ ૫. અખંડ આનંદ લ્હારા આંગણે, રમે જ્ઞાનને રાસ; નિત્ય નવ ન આપતો, હડા માંહી ઉલ્લાસ. શાંતિ૬. આપના ગુણ રૂપ જળ વિષે, મન હારૂં છે મીન, અજીતસાગર કેરી વિનતી, પ્રેમપંથે પ્રવીણ શાંતિ છે. શ્રી યુનિ –સ્તવન. (૭)
રાગગરબી. જય જય કુંથુ જિનેશ્વર નાથ કે, હૈડે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
હાર છે રે લોલ, હાલા પ્રવૃત તણું પ્રતિપાળ કે, શિવ સુખકાર છે રે લોલ. ૧. રાખું મનના મંદિરમાંહિ કે, જવા નહિ દઉં રે લોલ; પ્રભુ તુજ રૂપ અવીવ અનુપ કે, જોઈ મોહી રહું રે લેલ. ૨. પ્રભુની વદન કમળ છબી જોઈ મદન ઝાંખા પડે રે લોલ; કોમળ પંકજ સરખાં નેત્ર કે, કથતાં ન આવડે રે લોલ. ૩ વેરી થાય સમગ્ર પ્રપંચ કે, તેયે નવ તજી રે લોલ; પૂરા ભાવ ભજનની સાથે કે, કેર્યું કાળજું રે લોલ. ૪. આવન ગરૂડ તણું જ્યાં થાય કે, પન્નગ શું કરે રે લોલ; સમરણ આપ તણું જ્યાં થાય, ત્યાં પાપ શું કરે રે લેલ. ૫. રાખું નેત્રકમળની માંહી કે, થનથન નાચવું રે લોલ; મહારા મેહનવરની આગળ, નિશ્ચય જાવું રે લોલ. ૬. હરખે હેડામાંહી અછત, પ્રભુ તુજ આશરે રે લોલ; થાજે કામદુઘા સોમનાથ કે, ચરણે શીર ધરે રે લોલ. ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અરતિન-વન. (૨૮) મુજ ઉપર ગુજરી–એ રાગ,
સુખે સુણે અરજ અવિનાશ. નાથ અર સ્વામી છે. શાસ્ત્ર વિષે વિખ્યાત, નથી કંઈ ખામી. સુણે ૧. હું છોડી જગત જંજાળ, શરણમાં આવ્યા; વળી દાસ તણે પણ દાસ, આજ કહેવાય. સુણે. ૨. આ નાશવંત છે લોક, આપ અવિનાશી, તુજ ભજનિક જનને હેજ, મુક્તિ છે દાસી. સુ૩. નવ સ્વાથી થાતા નાથ, સિદ્ધ રૂપ થઈને; હા નિઃસ્વાથ ભગવાન, દાસ નિજ કહીને. સુણાવ ૪. જેમ અગર ચંદનનું વૃક્ષ, કરે તરૂ ચંદન તુજ રૂપ થવાને કાજ, કરૂં છું વંદન. સુણાવ ૫. મુજ દોરી જીવનની નાથ, રાખજે કરમાં, પછી કદી પડે નહિ દાસ, દોષના ડરમાં. અા ૬. મુજને છે હાટી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭,
આશ, મદદ છે હારી; સૅરિ અજીતસાગરના નાથ, જાઉં બલીહારી. સુણો૭. શ્રી મસ્જિનિન-તવન. (૬)
મુજ ઉપર ગુજરી-એ રાગ. હે મલ્લિ જિનેશ્વર દાસ, અરજ ઉચરે છે; તુજ દેખી નાતમ રૂપ, પાર ઉતરે છે. હે મલ્લિક ૧. નિદ્રામાં આ સ્વપ, જાગ્રત રહેજે, મુજ બાળક જનને બાપુ, ગોદમાં લેજે. હે મલ્લિર નવ જાણું કરણાકરણ, ધર્મ નવ જાણું, નવ જાણું જ્ઞાનાજ્ઞાન, મર્મ નવ જાણું હે મહિ૦ ૩. નિત્ય આવી સાંજ સવાર, મદદમાં રહેજે, મુજ ઊર્ધ્વ માર્ગની શાન, કરણમાં કહેજે. હે મલ્લિ૦૪ નિર્દોષ બાળક એક, હુંફ માતાની; અજ્ઞાનીને ઉદ્ધાર, કરે છે જ્ઞાની. હે મલ્લિ ૫. ઓ! ગુણના સાગર નાથ, મૂર્ણ હું સાચે મુજ પકડે આવી હાથ, પડું નહી પાછો. હે મલ્લિ૦૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ અજીત તણા પ્રતિપાળ, મલ્લિ પ્રભુ હેટા, નવ જગમાં દેખ્યા કયાઈ જીવણ ! તુજ જેટા. હે મલ્લિજી છે. શ્રી મુનિસુવ્રતાન-સ્તવન. (૨૦) શી કહું કથની મહારી રાજ- એ રાગ.
કોણ કહે ઉપકારી રાજ, મુનિસુવ્રત પ્રભુ તમને. એ ટેક, સ્વાથ જન તો સ્વાર્થને ભાળે, પરહિત પર ઉપકારી, મુજ પર જે પરમાર્થ ન કરશે, શરણની ખાસ ખુવારી રાજ. કોણ૦૧. કલ્પવૃક્ષની છાયામાં જતાં, આવે ન કણનો આરો; શે મહિમા તે ક૯૫ તરૂનો, આપ એ વાત વિચારો રાજ. કેણ૦૨. આદિત ઉગે વિશ્વ વિષે ને, અળગું ન થાય અંધારું; શો મહિમા તે સૂરજ કેરે, વાત એ કેમ વિસારું રાજ. કણ૦૩. પાણું પીધાં જ્યારે ખાસ મટે નહી, પછી તે શાનું પાણી; આપના ભજને ભય નવ ભાગે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી શાના તમે જ્ઞાની રાજ, કેણ૦૪. સુત્રત આપ મુવત કાપ, અભય હસ્ત શિર થાપ; હારા જીવનના અંતર બાહેર, હાલમ વરજી વ્યાપ રાજા કોણ ૫. અંતર કેરી આંટી ઉઘાડે, સંશય સર્વ સંહારે; જેવા તે પણ આપ તણો છું, સેવક સહજ તહારો રાજ. કેણ૦૬. અજીત સાગરના અંતરજામી, મુજ હિત માટે ગાજો; સ્નેહ સિંહાસનમાંહી પધારી, બહુ નામીજી બિરાજે રાજા કોણ ૭
શ્રીનમિલન-સ્તવન.(ર) શી કહું કથની મ્હારી રાજ-એ રાગ,
સુણે નમિ જિનેશ્વર સ્વામી રાજ, હેતે અરજ અનહારી, એ ટેક. જન્મ મરણનાં જોખમ પામી, શરણ તહારે આવ્યો; કરૂણ સાગર નટવર નાગર, લક્ષ તેમાં લાવ્યો રાજ. હેતે ૧ આનંદ કેરા નાથ ઉજાગર, શિવપુર કેરા વાસી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલ Àાભ મુજ નાશ કરેાજી, આપને વિશ્વાસી રાજ. હેતે॰૨. ભવ વનમાં ભટકણુ છે ભારી, નીકળવા નથી મારી; દીન બધુ સ્તુતે પ્રાણ થકી છે, મૂર્તિ તમ્હારી પ્યારી રાજ. હેતે૩. બુદ્ધિ ન માગું શક્તિ ન માગું, ન માણુ કેાઈ આસક્તિ; એકજ અંતર માંહી હું માર્ગુ, ભાવ સંગાથે ભક્તિ રાજ. હેતેજ પત રાખાને પાતળિયાજી, નિજ મ્હાટાઇ વિલેાકેા; કરૂણા થાતાં આપ ચરણની સમાઇ જાશે શાકા રાજ. હેતેપ. હેઠુ નાખે નહી રિયલ પંખી, કાષ્ટને પકડે કરથી; આપ ચરણને હું અલબેલા, ધર્યા હૃદયમાંડી ધરથી રાજ. તે॰૬, ના તલસાવા મદદે આવેા, કરૂણા જળ વરસાવે; અજીત સાગરના અંતરજામી, લાખેણા આપે વ્હાવા રાજ. હેતે. હેતે છ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિનિન–સ્તવન. (૨૨) ઓધા અને તે હરિ—એ રાગ.
નેમિનાથ સ્વામી સદા સારા; અંતરમાંહી વસે મહારા. એ ટેક. અંતર મારા સાથે નવ ધરશે, રન્સ રૂપે આત્મ સ્વરૂપ કરશે; વહાલા મને કહાલી કરી વરશે. નેમિ. ૧. શરણ એક આપ તણું હારે, ઈશું નહી અન્ય કદી કયારે ધારણ ધીર હેડું નવ ધારે. મિ. ૨. ચરણરજ કેરી હું છું દાસી, કૃપા જ કરી પૂરી પ્યાસી બને મહારા હૈડાના ઉલાસી. નેમિ, 3. કેટી કામદેવ રૂપે વારૂ', એક ટસે રૂપ હૃદય ધારું; મેહન તહે હૈ ક્યું મહારૂં નેમિ. ૪. પૂરવ કરી સગાઈ છે સાચી, માટે તમહને રહું છું પ્રિભુ રાચી; રીઝવું ના જીવ વિષે જાચી. નેમિ૦૫, મહારૂં મને આપને અર્પણ છે, મહારે તને એમ સમર્પણ છે, જોબન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ સધ સમર્પણ છે. નેમી૬. રાજુલ રાણી એ રીતે અરજ કરે, આંખડલી માંહીથી આંસુ ખરે; અજીત નૈમિ દેખીને આત્મા હરે.નેમિક૭. શ્રીનિ -સ્તાન. (૨૩) હારા મનના માલિક એ રાગ.
હારી અરજ સુણે અવિનાશી રે, પ્રભુ પાર્શ્વ સદા સુખરાશી. એ ટેક. પ્રીતમ આપનું બરદ વિચારે, જોશે ન અવગુણ ધારી; પ્રભુચરણની સેવા વારી, છે વ્હાલમજી વિશ્વાસી રે. પ્રભુત્ર ૧. સતી નારીની લાજ લુંટાતાં, પત પતિની જાશે; જગમાંહી હાંશી થાશે, હુને એક તખ્તારી આશી રે. પ્રભુ ૨. ક્રોધી કુટિલ કપટી છું તોયે, ત્રિભુવન સ્વામી તારે હાલમવર વાત વિચારે, છો પ્રેમ પીયૂષના પ્યાસી રે. પ્રભુ ૩. નાથ પકડો હાથ હવેથી, સુધારે છેલ્લી બાજી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી પડે ન શકવું લાજી, નવ થાય જગતમાં હાંસી રે. પ્રભુ ૪. રાજ તણા અધિરાજ તમે છો, કમળ નાથ કૃપાળું; દીનબંધુ દેવ દયાળુ, પરમેશ્વર કીતિ પ્રકાશી રે. પ્રભુ ૦૫. પાંખ વગરનાં પંખીનાં બચચાં, માતની વાટ જુવે છે; વિરહે હૃદયે રૂવે છે, હું તો ચરણકમળની દાસી રે. પ્રભુ ૬. અજીતસાગરની અરજ સ્વીકારો, થાન નયનભર ધારે; થિર ચરણે વૃત્તિ ઠા, શિવવનિતા કેરા વિલાસી રે. પ્રભુત્ર ૭.
શ્રીમદાવલિન–સ્તવન. (૨૪) મહારા મનના માલિક–એ રાગ.
મહાવીર મહાવીર ગાઉં રે, હૃદયામાં રાજી થાઉં. એ ટેક. કોઈક રાજાને કરગરતા, કેઈ ધનપતિની પાસે; હૈડામાંહી ઉ૯લાસે, હું બીજે કદિ નવ જાઉં રે. હૃદયા૦૧. ત્રિવિધ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપ તપે છે માથે, જીવ ઘણો ગભરાતે; અતિ કલ્પાંત હૃદયમાં થાત, તુજ કુપા છત્ર ચિત્ત હાઉં રે. હદયા ૨. હરતાં ન ફરતાં હરેક વાતે, સ્મરણ તમારૂં છુંપ્રભુ બીજું કાંઈ ન પ્રીછું, તુજ લલિત મૂત્તિ ઉર લાઉં રે. હૃદયા ૩, પરમ દયાળુ પરમ કૃપાળુ, આત્મસુખના રસિયા; મુજ મન મંદિરમાં વસિયા, ચિત્ત ચંદન નિત્ય ચઢાઉ ૨. હૃદયાળ ૪. પ્રાણી ઉપર કરૂણા પ્રકટાવી, અનેક આત્મ ઉદ્ધાર્યા, મહા અંતર શત્રુ માર્યા, પ્રેમ દીપકને પ્રકટાઉં રે. હુદયા૫. વેરાગ કેરી વાયુ ઢળાવું, ગદ્ગદ કંઠે વંદુ અતિ અંતરમાં આનંદ તુજ ભજનનાં ભજન ખાઉં રે. હૃદયા ૬. ત્રિશલા નંદન કરૂણા રાખી, કષ્ટ નિકંદન કરજે. કર કોમળ શિર પર ધરજોસૂરિ અજિત આનંદાઉરે. હદયા .
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसीमंधरजिन-स्तवन. જિનરાજા તાજા મલ્લિ વિરાજે-એ રાગ
સીમધર સ્વામી, ભક્તિ તય્યારી ભાવે આપજે, નિરંજન નામી, કષ્ટ અહારાં સઘળાં કાપજો. એ ટેક. હાલ કરીને વિનવું તહુને, શિવસુખના દાતાર, વિવનાથે તમને વંદું છું, હેડા કેરા હાર રે. સીમંધર૦ ૧. કમળ કાયા લાગી માયા, નામ જપું દિનરાત; આપ ભક્તિથી અલબેલાજી, સરસે સઘળી વાત રે. સીમંધર૦ ૨. કામી કોપી કુટિલ ઘણું છું, જૂઠ વચન વદનાર; તોપણ ભવ દરિયાને તરવા, આપણો આધાર રે. સીમંધર૦ ૩. વાસ કરે મુજ હૃદયમંદિરે, તેડે જગના ત્રાસ; ખાસ કરીને ખાતે ધારી, એક તમ્હારી આશ રે. સીમંધર૦ ૪. અમૃતનું શુભ પાન કર્યું ને, કાય ન થાય નીરોગ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શે મહિમા અમૃત જળ કેરો, કોણ કરે ઉપભાગ છે. સીમંધર૦ ૫. નૃપ શ્રેયાંસ તણા છે નંદન, સત્યક રાણું માત; ઉદય પામી અનેક જન્મના, કર્યો કર્મનો ઘાત રે. સીમધર૦ ૬. નામ સ્મરીને નરક નિવારું, ધારૂં નિર્મળ ધ્યાન; પથારૂં રૂપ પ્રભુજી તખ્તારૂં, રાખો હારૂં માન રે. સીમંધર૦ ૭. કપટ અનેક ભર્યા છે જેમાં, એવો કાળ કરાલ, સહાયકરો પ્રભુ શરણાગતની, કરૂણા કરો કૃપાળ રે. સીમંધર૦ ૮ અજિત સૂરિની અરજી સ્વીકારો, પ્રણત તણું પ્રતિપાળ; નિજ કિકર પર કૃપા રાખવા, હાલમ કરેજે હાલ રે. સીમંધર૦ ૯.
श्रीसिद्धगिरि-स्तवन.
રાગ ઉપરને સિદ્ધાચલ ગિરિજી, સર્વે તીરથ કેરો રાજ તું; સમયે હું સાચો, અખિલ પર્વ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તને અધિરાજ તું. એ ટેક. શિવગિરિ હારૂં સેવન કરતાં, ભવની ભાવટ જાય; સકળી મરથ પામે માનવ, એવો ઉત્તમ ગિરિરાય રે. સિદ્ધારા ૧. ધન્ય હુને સેવન કરતા, સફળ થાય અવતાર, સુરનર ભવ્ય તુજને પામી, આનંદ પામે અપાર રે. સિદ્ધારા ૨. ધન્ય ધન્ય તુજ તરૂ વેલીને, ધન્ય
મ્હારાં પશુ સર્વ; તુજ કાંકરની શક્તિ સુંદર, ગાળે મોહને ગર્વ છે. સિદ્ધા૩. શો મહિમા વર્ણવું મુખ એકે, નથી મહિમાનો અંત તુજ દર્શનથી તુજ સેવનથી, ઉપજે ધર્મ (શર્મ) અનંત રે. સિદ્ધારા ૪. શુદ્ધ ચિત્તથી ચિંતન કરતાં, ધરતાં તન્મય ધ્યાન; અલખ નિરંજન પ્રગટ થાય ને, ઉપજે અગોચર જ્ઞાન રે. સિદ્ધાર ૫. વિષયવાસના વેરણ થઈ છે, એને હે ગિરિ! કાપ; અનુભવ અમૃત સ્નાન કરાવી, અમને આનંદ આપે રે. સિદ્ધા૬. સૂર્ય ઉદયથી સહજ ભાવમાં, તિમિર રાત્રિનું જાય;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ જ લ્હારા સહજ સેવને, પાપ અમાપ પલાય રે. સિદ્ધા૭. સિદ્ધગિરીશ્વર ! અજિત સૂરિને, કર ગ્રહી નેહે તારે; પાવન ગિરિવર સિદ્ધાચળજી ! અમ વિનતી ઉર ધા રે. સિદ્ધા૦ ૮.
श्रीपुंडरीकगणधर-स्तवन. ગરૂડ ચઢી આવજે–એ રાગ.
સ્વામી પુંડરીક મુજ ઉર આવો, કરણાનું વારિ વરસા. એ ટેક. તમ સિદ્ધાચળ કેરા વાસી, અંતરની ટાળોને ઉદાસી; મહારૂં હૈડું કરેને ઉલ્લાસી. સ્વામી૧. ચેત્રી પૂનમે મેક્ષે પધાર્યા, પાશ વિષયના સર્વ વિદાર્યા, એક આત્મ ધણુ ઉર ધાર્યા. સ્વામી ર. આદિનાથના અખંડ ઉપાસી, અનુભવ જળ કેરા પિપાસી; દુબદર્શનથી જાય નાશી, સ્વામી ૩. જે જે સજજન ગુણ રૂડા ગાશે, આત્મા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્મળ તેમના થાશે, કઈ જન્મમૃત્યુ કેરૂં જશે. સ્વામી૪. મુનિ પાંચ કરોડને તાર્યા, માન મેહ મહા શત્રુ માર્યા, ઉપદેશથી પ્રાણી ઊદ્ધાર્યા. સ્વામી, પ. પ્રભુજી અજર અચળ અવિનાશી, પિતે પૂરણ રૂપ પ્રકાશી; ઘટમાં મૂત્તિ ગમી છે ખાસી. સ્વામી૬. સૂરિ અજિતના હૃદયે પધારે, શુદ્ધ ભાવથી અરજ સ્વીકારે; બૂડતા ભવજળમાંથી તારે. સ્વામી.૭.
श्रीएकादशी तिथि-स्तवन. સાંભળશો મુનિ સંયમ રાગે–એ રાગ.
જૈન ધર્મના સ્તંભ જિનેશ્વર, પ્રભુ કેવળ પદ પામ્યા રે, સંઘ ચતુર્વિધ સ્થાપન કરવા, જીવમાં નિશ્ચય જામ્યા છે. જેન. ૧. ચિત્ર સુદી એકાદશી દિવસે, મહાવીર સમીપે મળિયા રે; ઈન્દ્ર ભૂતિ આદિક એકાદશ, સજન પ્રભુપદે વળિયા રે. જેન) ૨. સંશય હરિયા જીવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેરા, એકાદશ ગણધર છે રે; વીરે સ્થાપ્યા એને નમતાં, સહુ વાતો સુખકર છે રે. જેન૦૩. મલ્લિ જિનની જન્મતિથિ છે, ચરણ તિથિ સુમતિની રે; એકાદશીના ઉત્તમ દિવસે, વાત પરમ પદ ગતિની રે. જેને ૪. આરાધે જે ઉત્તમ છે, વર્ષ વિમળ અગિયાર રે; અંગ લખા ઉપાંગ લખાવે, શાસ્ત્રીય પંથ નિર્ધાર છે. જેના ૫. એકાદશ અવત છેડી , ધર્મ વ્રત ઉર ધારે રે; અજિતસાગર કરી શિક્ષા, અંતરમાંહિ ઉતારે છે. જેન૦ ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१
શ્રી જિન-તવન. (૨)
ગરબી નમું નમું આદિ જીનેશ્વરજી, ભાળું સુખ નિશદિન તમને ભજી. એ ટેક. આતમ રૂપે અંતરમાં રાજે, લંપટ લક્ષવાળા થકી લાજે; અધ્યાતમ ગિરિવર પર ગાજે. નમું ૧. કાયા રૂપ વનિતા નગર જાણ્યું, સૂરિ મુનિ સિદ્ધોએ વખાણ્યું; મહા પાવન પુરૂષાએ માન્યું. નમું ૦ ૨. નાભિ રાજા જ્ઞાન રૂપે શેજે, મરૂ દેવી ધર્મકિયા એપે; લક્ષારથી કેરાં મન લેશે. નમું૦ ૩. ભાવ રૂપ ભરત તનય મહેટા, નથી જગમાંહી જેના જેટ; સ્મરે તેને શાના પડે તોટા. નમુ. ૪. ધર્મ રૂપ વૃષભ લાંછનવાળા, સ્વરૂપ સાધી મોક્ષે જવાવાળા પરમ પ્રભુ પ્રેમીને પ્રેમાળા. નમું૫. પ્રેમી કેરી પાસે સદા ભાસે, તર્કટવાળી વૃત્તિ થકી ત્રાસે; અજિત સૂરિ ગુણ નિત્યે ગાશે. નમું) ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી નિતનિ-રતવર. (૨)
ગરબી
અજિતનાથ આત્મા રૂપે દેખ્યા, પરમ પ્રભુ પ્રગટ રૂપે પંખ્યા. એ ટેક. અયોધ્યા છે કાયા નગર સારૂં, પુરા જ્ઞાની લેકે ગમ્યું ખારૂં, ખૂટલ લોક ફળ લાવે ખારૂં અજિત. ૧. વિરતિ રૂપ જિતશત્રુ રાજા, પિતા સાચા રાખે રૂડી માજા; ઈતર પંથે હે આતમ નવ જા. અજિત ૨. વિજયા રૂપી જોગ જુક્તિ માતા, સદાનંદ કેરી છે દાતા; જ્ઞાની જન ગુણ જેના ગાતા. અજિત ૩. રમત રમે રાજા ને રાણું, છતે પુત્ર મહિમા વડે શાણું; અજિત એથી નામ કથે જ્ઞાની. અજિત ૪. ગુરૂ કેરૂં જ્ઞાન જ્યારે આણે, આતમ કે રૂપ ત્યારે જાણે; મોક્ષારથ જીવ જરૂર માણો. અજિત ૫. સંયમ ગુરૂ ગમથી સદા કરજે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
અજિત રૂ૫ આતમને વરજે, અજિત કરૂં ધ્યાન સદા ધરજે. અજિત ૬. શ્રી સંમનિર-સત્તવન. (૩)
ઓધવજી સંદેશ—એ રાગ. સંભવ આતમ રૂપ સદા સોહામણે, પ્રેમી જનની રહે છે પ્રીતે પાસ જે; ભજતાં બ્રમણ્ ભવની હેજે ભાગશે, ઉરમાં સઘળે જાય છવાઈ સુવાસ જે. સંભવ-૧ શાવસ્તી નગરી છે કાયા શોભતી, એમાં શોભે નિત્ય નિરંજન નાથ જે, ગુરૂગમ વણ તે કદિ દર્શન દેતા નથી, નેહી જનનો ઝાલે હેતે હાથ જે. સંભવ. ૨. સંભવમાં સંભવ છે સાચી શાંતિને, સંભવમાં વસિયો છે સહજાનંદ જો; ઊર્ધ્વ લેકની અતિશય વસમી વાટ છે, વિલાઈ જાતાં વિપદ વૃક્ષનાં વૃંદ જે. સંભવ. ૩. જમણું ડાબા મારગને પરિત્યાગ , ઈડા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પીંગળા જોગ તણે અભ્યાસ ; સુષુમણામાં નેહ સહિત ચાલ્યા કરે, નહી સ્વામી કે નહી દરસે ત્યાં દાસ જે. સંભવ૪. સેના માતા સગુરૂ કેરી શાનકા, જગ સમાધિ ભૂપ જીતારી તાત જે; અલખ નિરંજન પોતે શ્રી પરમાતમા, સૂરિ અજિતના હૈડામાં સાક્ષાત જે. સંભવ છે. श्री अभिनंदन जिन स्तवन. (४)
ઓધવજી સંદેશ–એ રાગ. આતમ રૂપ બિરાજે શ્રી અભિનંદજી, પ્રાણથકી પણ ઉપજે અતિશય પ્યારમન વાણીની ગતિ ત્યાં કદિ પચે નહિ, અધ્યાતમને અનુભવ અન્ય પ્રકારજે. આતમ ૧. પૂરી અયોધ્યા હદય કમળ શોભી રહ્યું, એમાં નિર્મળ નાથ મહારે વાસ, કામ ક્રોધ મદ મેહ થકી પર વસ્તુ છે, કલેશ તણે તો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
લેશ નથી કંકાસ. આતમ ૨. પ્રેમ પિતા સંવર નૃપ પૂરણ કામ છે, સ્નેહ સિદ્ધાર્થી સુખકારી છે માત; નાત જાતનું જેર તમને નવ નડે, વિશ્વ વાણુથી સૂણી શકાય ન વાત છે. આતમ ૩. કસ્તુરી મૃગની નાભિમાંહી વસે, બાહ્ય વસ્તુમાં મૃગ શેાધે છે વાસ જે એમજ અંતર કેરા વાસી હાલિડા, અખંડ હારે અમુલખ તત્ત્વ વિલાસ. આતમ- ૪. આદિત્ય ઉગે સઘળે પૂર્ણ પ્રકાશથી, આખા જગના અંધકાર વસાય; આમેદયથી એમ અજીતના નાથને, ઓળખતાં શિવ નગરી પ્રાપ્ત કરાય. આતમ પ. શ્રી સુમતિનિન સ્તવન. (૧)
માઢ-રાગ. વ્હાલો સુમતિજિ સ્વામી, અંતરજામી, આતમ રૂપ સદાય; એતો પૂરણકામી, નામે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
અનામી, સચિત્ આનંદરાય. એ ટેક. સાખી–ઉલટ નયન કરી દેખી જોયુ, ઉલટી ગંગા જાય; સ્નાન કરે જે સ્નેહ સહિતે, જે પરમ કૃતારથ થાયરે. એ તા અસંખ્ય પ્રદેશી, વેશે અવેશી, કાયી છતાં છે અકાય. વ્હાલા૦ ૧. સાખી–જોગી જને જેને વનમાં શેાધે, એતા વસે ઘટમાંહિ; રૂપ અલૈકિક રંગ અલૈકિક, બીજે જડે નહિ ક્યાંઇરે. કાયા નગરી અયેાધ્યા, પ્રાણી પ્રાધ્યા, પ્રેમ પ્રભા પરખાય. વ્હાલા૦ ૨. સાખી–ભક્તિ સુમગલા માત ભલી છે, મેઘરથ નૃપ નિર્માન; અખંડ આનદુધન રૂપ પ્રકાશી, ધી ધારી શકે ધ્યાનરે. એને નિરખવા ચાલે, પ્રેમના પ્યાલેા, પી મદ મસ્ત થવાય. વ્હાલા॰ ૩. સાખી–કેમ ન પારખા પેાતાની વસ્તુ, આપને એળખા આપ; અલખ નિરજન આતમ સ્વામી, એક અદ્વૈત અમાપરે. હું શું વર્ણ વાણીથી, ન ડૂબે પાણીથી, અકથ કેમ કથાય. વ્હાલા૦ ૪. સાખી જોગ જગન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાં જાગી શકે છે, જાણી શકે નીજ રૂપ; સશુરૂ કરૂણ અશરણ શરણા, પડિયે નહિ ભવ કૂપરે. વાત વિચારે મનમાં, પેખે નિજ તનમાં, અકળ કળા એ જણાય. વ્હાલો૦ ૫. સાખી–લાગી લગન પ્રભુ આપ ચરણની, અવિચળ દ્યો વરદાન; હું તું ની સાંકળ તોડા હવે તો, ગાઉ સદા ગુણગાન રે. હાલ અજિત અગેચર, શિવ સુખને ઘર, પ્રભુ કરૂણાથી પમાય. હાલે. ૬. શ્રી મ બિનાતવન. (૧)
રાગ-માઢ. કેમ છૂપી રહ્યા છો, ગુમ થયા છે, પદ્ય પ્રભુ પરિબ્રહ્મ, તમને શોધી રહ્યો છું, તલસી રહ્યો છું, હે પ્રભુજી? હરદમ. એ ટેક. સાખી– કાયા રૂપી કૈશાખીના વાસી, નિર્મળ નાથ સદાય; આપ વિના મહારાં નયન તલસતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોંઘા મહામહિમાય. મુનિ ધ્યાન ધરે છે, શાંતિ વરે છે, પૂરણ પુરૂષોત્તમ. કેમ ૧. સાખી–વિશ્વની રાત્રીમાં દિવસ પ્રકા, એક અખંડ ઉજાસ; વિશ્વના દિવસમાં રાત્રી પડાવે, વિષયોથી વેગળે વાસરે. એવા દેશમાં લાલા, લઈ ચાલે વ્હાલા, જ્યાં નહી હું કે ત્વમ. કેમ. ૨. સાખી–સત્ય સ્વરૂપ છે શ્રીધરરાજા, એની છે કીર્તિ અપાર; લોભ લાલચ હવે નષ્ટ કરો પ્રભુ, વિષયના વિવિધ પ્રકારરે, જગજીવન સ્વામી, નૌતમ નામી, દર્શાવે સદ્દગુરૂ ગમ. કેમ ૩. સાખી–સુસીમાં માતા અસીમ દશા છે, પુત્ર છતાંય અપુત્ર; દેવ તણા મહાદેવ નિરંતર, સૂત્ર છતાંય અસૂત્રરે. તમને પ્રેમેથી ભજશે, સંશય તજશે, શાની રહે પછી કમ્મ. કેમ૪. સાખી–આવીને હાજર પોતે બનજી, કેડ મૂકું પ્રભુ કેમ; સર્વોપરાધો ને માફ કરીને, રાખે રાજેશ્વર રહેમરે. વિશ્વાસે રહું છું ચિત્તમાં ચડું છું, મટાડે હું અને મમ. કેમ. ૫. સાખી–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
બાહી પદાર્થોમાં દેખવા ચાલ્યો, નવ દીધું દર્શન એક; પિતાની અંદર પિતે રહે છે, ગુરૂએ બતાવ્ય વિવેકરે. ધ્યાન તેનું ધરું છું, ભજન કરું છું, ટળ્યું અજ્ઞાનનું તમ. કેમ ? સાખી-અજિતના હાલે છે અંતરજામી, દીવ્ય નજરથી દેખાય; પદ્મ પ્રભુ પિતે પિતાને જાણે, શિવ સુખ સદ્ય પમાયરે. હું તો પ્રેમે પ્રણામું, મસ્તક નામું, જાય બધુંય જોખમ. કેમ૦ ૭.
श्री सुपार्श्वजिन स्तवन. (७)
મુજ ઉપર ગુજરી-એ રાગ.
હે નાથ અનાથના નાથ, સુપાર્શ્વ પ્રભુ છો; મહારા અંતરના વિશ્રામ, વિશાળ વિભુ છે. ૧ હું અંતર જ્ઞાને આપ, ચરણમાં રમત ત્રણ તાપ તણાં કરી કાય, સર્વ દુઃખ શમતા. ૨ સાચા છો આતમ રાય, અકળ અવિનાશી; છે શાંત સ્વરૂપ સદાય, સર્વ સુખ રાશી. ૩
:
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને મળી તમારી શાન, સત્ય સુખ તેને; વાણીથી પર છે વાસ, કહું શું કેને. ૪ નથી રૂપ અગર કે રંગ, છતાં રૂપ રંગ; છે એથીય અસંગ. હેાયે છે સંગી. ૫ વારાણસી નગરી કાય, અમે અવકી, એમાં વસે નિરંજન રાય, અતીવ અશકી. ૬ છે જ્ઞાન પિતા સુપ્રતિષ્ઠ, અમિત ગુણ ધારી; શમતા રૂપ પૃથ્વી રાણી, માત પણ સારી. ૭ છું સહજે આપ સ્વરૂપ, છતાં શેઠું છું; છું બોધ સ્વરૂપ અનુપ, છતાં બધું છું. ૮ હે અજર અમર અવિનાશ, સુપાર્શ્વ જિનંદા સૂરિ અજિત તણા સુખધામ, અમિત આનંદા.૯
श्री चंद्रप्रभजिन स्तवन. (८)
મુજ ઉપર ગુજરી–એ રાગ.
હે ચંદ્રપ્રભ મહારાજ, આત્મ અવિનાશી; પડી પીંડ વિષે પહિચાન, પ્રેમ જળ યાસી, ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાં હે જગનાં ઝાડ, પહાડ મન પ્રચા; શેઠાં મહે સઘળાં રાન, જીવન નવ જોયા. ૨. મહને મળી ગુરૂની શાન, ચંદ્રપ્રભ તું છે; તે આવે છે તત્કાળ, જાય ત્યાં હું છે. ૩. જેમ પુષ્પ વિષે સુગંધ, વાસના આપે; એમ અંતરને આનંદ, આત્મ પ્રભુ સ્થાપે. ૪. છે ચંદ્ર પુરી શુભ ચિત્ત, વસે ત્યાં હાલે; વળી સત્ય ચિત્ત આનંદ, પરખવા ચાલે. ૫. મહુસેન પિતા છે મસ્ત, અલક્ષ ફકીરી, એ વણ નવ આવે હસ્ત, નકામી અમીરી. ૬. શુભ લક્ષણવંતી સદાય, છે લક્ષમણ માતા; સુર મુનિ જન જેના નિત્ય, ગહન ગુણ ગાતા. ૭. પોતે પિતાનો શત્રુ, મટી થા મારે છે આત્મા વગર વિકાર, ચંદ્રપ્રભ સારે. ૮. સૂરિ અજિત પાપે જ્ઞાન, ચંદ્રપ્રભ જાણી; રચી અધ્યાતમ અનુસાર, નિર્મળી વાણી. ૯.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८२
श्री सुविधिजिन स्तवन. (९) સાહેબ શાંભળોરે સંભવ અરજ-એ રાગ.
સુવિધિ વિધિ આપજો રે, મારા અંતરના આરામી, આત્મ સ્વરૂપ છે, નિર્મળ નાથ સદા નિકામી. સુવિધિ. ૧. શોભા શી કહું રે, કોટિ કામ સ્વરૂપે લાજે, કોટિક ચંદ્રમા રે, ઝાંખા કીધા છે મહારાજે. સુવિધિ. ૨. અનુભવ રૂપ છે રે, જ્ઞાની જ્ઞાન દષ્ટિથી જોતા; મહાશ ભવ તણા રે, દોષો ખાંત કરીને ખેતા. સુવિધિ. ૩. ચેતન ચેતજે રે, કામંદી છે સુંદર કાયા; એમાં વાસ છે રે, સુવિધિ આત્મિક લેકે ગાયા. સુવિધિ. ૪. અલખની વાતડી રે, કલમે કેમે નથી લખાતી; શીતળ છાતડી રે, પ્રભુના દર્શન કરતાં થાતી. સુવિધિ. ૫. સાચાં સાધને રે, સુગ્રીવ નામે તાત દયાળ રામા રાણી છે રે, માતા સંયમ વ્રત્તિ કૃપાળુ. સુવિધિ. ૬. વણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરસાદથી રે, ઝરમર નિર્મળ પાણી વરસે એને સ્નાનથી રે, પ્રભુનું દિવ્ય સ્વરૂપ અતિ દરસે. સુવિધિ. ૭. ધ્યાન સ્વરૂપને રે, હું તે ધૂપ અખંડ ધરાવું; દિલના દેવને રે, હું તો માન સહિત મનાવું. સુવિધિ. ૮. અવધૂ આવજે રે, ગહવર અંતર કેરી ઘાંટી, સૂરિ અજિતની રે, ઉકલી અંતર કેરી આંટી. સુવિધ૦ ૯. શ્રી શતજિન સ્તવન. (૨૦)
સાહેબ શાંભળોરે–એ રાગ. શીતલ નાથજી રે, શીતલ શાંતિ આપો સારી; હારા હાથમાં રે, સુખકર મોક્ષ તણી છે બારી- શીતલ–૧. નથી સમજી જતી રે, આતો નટ નાગરની બાજી, ગુરૂના આશરે રે, મહારે અનહદ નોબત ગાજી. શીતલ–૨. હદ નથી જે તણી રે, એ પ્રભુ હદમાં આવી વસિયે; ભદિલ દેહ છે રે, એને થઈ બેઠે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે રસિયો. શીતલ-૩. સોહં બોલશે રે, વણ જીહ્નાયે ગુરૂની ગમથી; તેની ખેલશે રે, અંતરની આંટી નિર્મમથી. શીતલ–૪. દાવ વહી જશે રે, સુખનો સાગર અંતરમાં છે; સહ બ્રહ્માંડમાં રે, એ વિણ સુખનું સાધન ક્યાં છે. શીતલ–૫. દૃઢ વ્રત ધારજો રે, દૃઢરથ રાજા જનક બિરાજે; અંતર સૂરતા રે, માતા નંદા રાણ છાજે. શીતલ-૬. ઉંચાં મૂળનો રે, ફાલ્યો ફુલ્યો આબે સારે; ફળ સુખ દુખ છે રે, જ્ઞાની આણે દુ:ખનો આરો. શીતલ–૭. દુઃખને કાપવા રે, ઉત્તમ માનવ ભવનો વારે; બીજા જન્મમાં રે, પ્રભુ પેખાશે કયાંથી વારો. શીતલ-૮. શીતલ આતમા રે, શીતલ સુખડા નો દેનાર, અજિતસૂરિ તણી રે, વાર્તા અંતરમાંહિ વિચારે. શીતલ–૯.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શ્રેયાંના તવન. (૬) મેતાજીરે શું મહી મૂલ બતાવું-એ રાગ.
પ્રભુ શ્રેયાંરે મનહરિ લીધું હારું, જન્મ મૃત્યુનું કાપ્યું છે લ્હારું. એ ટેક. જોગી જોગ કરીને સાધે રે, અતિ કઇ કરી આરાધે રે, મહારા મનમાં રે, ધ્યાન કરીને ધારૂં, હુને પાનું પડ્યું છે મારું, પ્રભુ–૧. સહુ સુખ કરે છે સાગર રે, નિષ્કામી અને નટ નાગર રે; મોહ મમતા રે, ગુરૂ કરૂણાથી મારૂ, મર્યું હવે મ્હારૂં અને હારૂં. પ્રભુ–૨. છે શ્રેયાંસ આતમ રાજારે, મુનિ રાખે છે જેની માજ રે; યમ નિયમ રે, હવે થકી નવ હારૂ , હું તો આન દે આતી ઉતારૂં. પ્રભુ-૩. તમે બાહ્ય ભાવે શીદ ખોળે રે, તજી ચંદન ખાખ ન ચેળે રે; પિતા વિષ્ણુનું રે, નામ ઘણું છે મારું, હું તો અખંડ અરજ ગુજારૂં. પ્રભુ–૪. માતા જેનાં વિષ્ણુ નામે રાણી રે, એ અનહદ કેરી વાણી રે, ઘણું ગાજે રે, અનહદ ગૂઢ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નગારૂં, હારૂં જીવન થયું છે સારૂં. પ્રભુ–પ. એક માંહી તે શૂન્ય વસે છે રે, શૂન્ય એકના અંક વિષે છે કે, વાટ વસમી રે, કોક એ દેશે જનારું, કોક જન્મે એ સાથે થનારૂં. પ્રભુ–૬. મહું તે લાભ અખંડિત લીધો રે, વળી ચાલે અમૃત પીધો રે, સૂરિ અજિતે રે, ચિત્ત કર્યું છે ચારૂં, તન મનને આતમ પર વારૂ. પ્રભુ-૭.
શ્રી વાસુપૂજિન સ્તવન. (૨૨) જિનરાજા તાજા મલ્લિ બિરાજો-એ રાગ.
વાસુ પૂજ્ય સ્વામી, આવી વસ્યા છે અંતર હેલમાં; પાયે પૂરી લાવ્યા, સાચા સીમેટ કેરા કેલમાં. એ ટેક ઈટ ન દેખું એકે જ્યાંહી, ચુનો પણ નવ દેખું; આરસ કેરા પત્થર નાહી, લલિત નાથજી લેખું રે. વાસુ–૧. નહી ચલે નહી ચેલી ત્યાંહી, નહી સેવક કે સ્વામી, અલખ નિરંતર આતમ રાજા, નામ વગર બહુ નામી રે. વાસુ-૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
એક અગર એ અંક મળે નહી, નહી કક્કો નહી ખે; નથી જોડણી શબ્દો કેરી, નહી ગર્ગે નહી ઘધ્ધારે. વાસુ-૩. દેશ વિદેશ બધામાં ફશેા, પણ જો નહી અનુભવશેા; ઠંડ ઉચ્ચગિરિ ઉપર જઈને, અંતે તા ઊતરશા રે. વાયુ-૪. નથી અગ્નિ પણ જ્યાતિ ઘણી છે, નથી વાદળ પણ વૃષ્ટિ; સદ્ગુરૂ શાને દન આપે, સિદ્ધ દેવની સૃષ્ટિ ૨. વાસુ-પ. ચિત્ત રૂપી શુભ ચેાક સરસ છે, ચંપા નગરી કાયા; વસુપૂજ્ય રાજા વૈરાગી, જયા માતના જાયારે. વાસુ-૨. અલખેલા છે અંતર જાની, વાસુપૂજ્ય મન વસિયે; ઘેરી ઘેરી નેામત ગાજે, સુણી ને હેડે હિંસયારે. વાસુ ૭. અજિત સૂરિના અજિત નાથ છે, સમતા કેરી સ્વામી; દોષિત નજરે નથી દેખાતા, ધર્મ દેશના ધામી રે. વાસુ-૮.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિમાન સ્તવન. (૨૨)
ગરૂડ ચઢી આવજોએ રાગ. વિમળ પ્રભુ આતમાં અતિ સારો, એ તો પ્રાણ થકી છે પ્યારે. એ ટેક. વિમળ મન ગુરૂ કરૂણાથી કરીયે, જેથી ઠીક ઠેકાણે જઈ ઠરીયે, સદા ધ્યાન અંતરમાંહી ધરિચે. વિમળ–૧. વિમળ તમે વચન કરી વાણું બેલે, ખાતે અંતરનું દ્વાર ખેલે, દેખી સુખનો સાગર પ્રભુ ડેલ. વિમળ-૨. કાયારૂપ કંપિલપુર કેરો વાસી, પાપ અને તાપ દેખી જાય નાશી; એ તો હેતુ જેનોને હુલાસી. વિમળ-૩. કૃતવર્મા પિતા શુદ્ધ કરણી, મુખે સગુણ નવ શકું વરણી, ધન્ય પ્રભુના નગર કેરી ધરણી. વિમળ-૪. શામાનામે માતા મનોવૃત્તિ રાણી, શાસ્ત્રમાંહી પ્રસિદ્ધ પ્રમાણે, ભજે પૂર્ણ સંસ્કારી પ્રાણી. વિમળ-૫. શૂન્ય શિખરે સદ્ગુરૂ દેવા, નેહ ભાવે કરો તમે સેવા; આઠે પહાર પાડે રૂડી હવા. વિમળ-. વિમળ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ આતમ શાસ્ત્ર કહે છે, ચિત્તડામાંહી જોગી ચહે છે; અજિતાબ્ધિ દે ને દહે છે. વિમળ-૭.
અનંતજિન સ્તવન. (૪) વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ.
આ અનંત પ્રભુજી રે, મહારા મનના માન્યા માવ, થે હાવ લલિત વિભુજી રે, દુઃખહારી મળીયે દાવ. એ ટેક. આતમ આપજ પોતે છે, તિઃ નિર્મળ જેતે છે જે છે તમે તો તે છો રે. મહારા. ૧. શિવ સુખ કેરા છ વાસી, આપે અવિચળ આશી; હું આપ તણે વિવાસીરે. મહારા. ૨. છે અનંત સગુણ હારા, પ્રભુ પ્રાણથકી પણ પ્યારા; શિવરમણીના વરનારારે. વ્હારા. ૩. મહને અનંત સુખડાં આપે, મુજ કો સઘળાં કાપે; શિર શાંતિ ભર્યો કર સ્થાપે રે હાર. ૪. મહે કાયા અયોધ્યા જાણી, નિર્મળ પ્રભુ હારી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણું; દર્શનથી ધન્ય કમાણી રે. મહારા. ૫. સહંની રટના લાગી, અંતરની જેની જાગી; ભાવટ ભવ કેરી ભાગીરે. મહારા. ૬. સૂરસેન તાત શુચિ મન છે, નીરખતાં પાવન તન છે; પ્રભુ અનંત ધીંગુ ધન છે રે. મહારા. ૭. અવધૂ યે શાન બતાવી, ગુરૂગમની સમજ્યા ચાવી; સૂરિ અજિતને કર આવી. મહારા. ૮.
श्री धर्मजिन स्तवन-१५.
( રાગ ઉપરનો ) પ્રભુ અલખ રૂપે અવિનાશી, શ્રી ધર્મનાથ મહારાજ; જેતામાં જાય ઉદાસીરે, સંકટ હર ગરીબનવાજ. એ ટેક. શુભ રત્નપુરી રૂપ કાયા, હુને લાગી નિરંતર માયા; ચગી મુનિયે ગુણ ગાયારે. શ્રીધર્મ. ૧. નૃપ વિશ્વસેન સંયમ છે, એ પ્રાપ્ત થવા ગુરૂગમ છે; શુચિ મતિ રૂચિરા અનુપમ છે રે. શ્રીધર્મ. ૨. અંતરના મહેલે વસિયા, શિવ રમશું કેરા રસિચા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષણ એક ન મુજથી ખસિયારે. શ્રીધર્મ. ૩. જાગ્રતમાં તમને જાણ્યા, સ્વને પણ હેજ પ્રમાણ્યા; મહદાતરમ સંતે માણ્યારે. શ્રીધર્મ. ૪. અવધૂત છે સાચા સ્વામી, આનંદિત અંતરજામી; તમે જ્ઞાન પંથના ગામીરે. શ્રીધર્મ. ૫. હું તું ના ભેદ નિવાર, દેખાડો દીવ્ય કિનારે આવ્યા છે તરવા વારે રે. શ્રીધર્મ. ૬. નવ સૂર્ય પ્રકાશે તમને, ટાળે અંતરના તમને, કહ્યું એવું ગુરૂએ અમને રે. શ્રીધર્મ. ૭. માતાએ અમૃત છાંટી. મરકીથી કાપી આંટી; ગુરૂજ્ઞાનની જબરી ઘાંટીરે. શ્રીધર્મ. ૮ સૂરિ અજીતે ધર્મ પિછાણ્યા, આતમ પરમાતમ જાણ્યા; મેઘા મંદિરમાં માણ્યારે. શ્રીધર્મ. ૯.
श्री शांतिजिनस्तवन-१६. મ્હારા મનના માલિક મળીયા રે–એ રાગ.
જય શાંતિનાથ સુખકારી રે, અનુપમ રૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે અવિકારી. એ ટેક. હે પ્રભુ આપના રૂપને મહિમા, શી રીતે વર્ણન કર મહારે ભવસાગર તરવો, ને મુક્તિ લાગી અતિ પ્યારી રે. જય. ૧. આત્મ સ્વરૂપે સહજ શેભતા ગજપુર નગરી કાયા મહને લાગી અવિચળ માયા, છે અલખ પુરૂષ અધિકારી રે. જય. ૨ કાષ્ઠમાં પાવક હતો ખરો પણ, મંથને હે નવ કીધું; માટે નવી કારજ સીધું, છે શાંતિ તમારી નારીરે. જય. ૩. વિશ્વન વૃતિ તાત મનહર, સ્નેહ સિહાસન સાચું સુખ મોહ ભાવનું કાચું, માતા રૂચિ અચિરા સારીરે. જય. ૪. દૂધ વિષે ઘી હતું ખરું પણ, યત્ન બન્ય નહિ મુજથી; સહ્યો વિયેગ હાલમ તુજથી, ઘો હદય શત્રુ સંહારી રે. જય. ૫. સદ્દગુરૂ સાચા મળિયા આજે, સાગર સાચી દયાના; લાયક શરણ રહ્યાના, રહ્યો છું આજ ઉચારીરે. જય. ૬. વિણ વાદળ વિજળી ચમકે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, ચંદ્ર વગરની શાંતિ; ભાગી ભયકારક બ્રાંતિ, નવ દેશ નાથ વિસારી રે. જય. ૭. અજિત આપને અરજ કરે છે, શાંતિનાથ મહારાજા; મહારી રાખો જગમાં માજા, ત્ય ભવસાગરથી તારી રે. જય. ૮.
श्री कुंथुजिनस्तवन-१७. પૂનમ ચાંદની ખીલી–એ રાગ.
જય જય કુંથુ જિનેશ્વર સુંદર સ્વામી માહરારે, પૂરણ પ્રેમી પ્રભુજી પ્રાણ તણા આધાર; સાચા આતમ સ્વામી તમને આજે વિનવું રે, તમને દેખી મુજને ઉપજે પૂરણ પ્યાર. જયજય. ૧. સાખી–હસ્તિનાપુરના પ્રભુ, જીવન જગદાધાર; દેહ નગર એ દિવ્ય છે, પ્રકાશ અપરંપાર, સુંદર પ્રાણાયામ કુંડળી નાગ જગાડીને રે, સહ હંસો એવું સ્મરણ બને નિરધાર; જય જય જય ભાજન જગજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
વન કુંથ્રુ જિનેશ્વરા રે. જય જય. ૨. સાખીસૂરસેન જે તાત તે, અડગ હૃદયના ભાવ; સમતા શ્રી માતા રૂડી, નિર્મળ આપે લ્હાવ, પુષ્પગધ વસે તે રીતે કાયામાં વસ્યા રે, વ્હાલા પ્રાણ તણા છે આપ સદા પ્રતિપાળ; ત્રિવિધિ તાપ શમાવા વિરતિ સ્વરૂપે વાયરા રે. જય જય. ૩. સાખી–કારણ કાર્ય અંધા વિષે, સુવરણ છે એક તત્ત્વ; એમજ ન્હેં જાણી લીધા, સદાય સાચા સત્વ, સ્વામી અજિતસૂરિને નિર્મળ ભાવે ન્યાળજો રે, પાતે પેાતા કેરા કરી લેજો ઉદ્ધાર; શાસ્ત્ર મુનિ સૂરિએ વિનવ્યા તમને સુખકરારે. જય જય. ૪.
श्री अरजिन स्तवन - १८. વિમળાચળથી મન મેાધુ રે-એ રાગ.
એક હુંસ નજરમાં આવ્યેા રે, પ્રિય પ્રાણ પ્રભુ અરનાથ, મને લક્ષ અનેરાં લાવ્યે રે, હેતે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
હું જેડું હાથ. એ ટેકો નથી ખડ્ઝ અગર કે ભાલે, નથી ઝેર તો એ પ્યા; પણ વેરી હરવા વાળો રે. પ્રિય. ૧. નથી ચાંચ અગર કે કાયા, પછી ક્યાંથી દરસે છાયા ગુણ જ્ઞાની પુરૂષે ગાયા રે. પ્રિય૨. એ અલખ નિરંજન આતમ, એ પ્રગટ પુરૂષ પરમાતમ; મધું છે નિર્મળ મહાતમ છે. પ્રિય–૩. એ ચિત્ત ચોકમાં રમતો, ભાવિકમ વનમાં ભમતો, જરણનાં ભેજન જમતો છે. પ્રિય–જ ગજપુર નગરી કાયા છે, ત્યાં હેત સહિત આવ્યા છે; સૂરિ મુનિ લગની લાવ્યા છે રે. પ્રિય-૫. શુભ દર્શન તાત સુદર્શન, પ્રિય લાગ્યું એનું સ્પર્શન માતા દેવી મન હર્ષણ છે. પ્રિય ૬. જે અંક નાળને ભેદે, સંશયની ગ્રંથી છેદે તે પ્રભુમય આત્મ નિવેદે રે. પ્રિય-૭ સૂરિ અજિતની ઉલટી વાણી, શું સમજે દુનિયાં શાણી; સમજે તે ધન્ય કમાણ રે. પ્રિય-૮.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મચ્છનિ સ્તવન. () આવેલ આશા ભર્યા રે-એ રાગ.
આવ્યા છે મલ્લિપ્રભુ આંગણે, મહારે આનંદ કેરી હેલ રે; ઉરની આશા ફળી રે. ટેક. ચંદ્ર વગર રૂડી ચંદ્રિકા, મહારા દ્વારમાં નતમ ખેલ રે; ઉરની આશા ફળી રે. ૧. ગંગા નદીનાં પૂર ઊછળ્યાં, સાગર સદાય છલકાય રે; ઉરનીબેબડા ઉચારે બધાં આગમો, મહારથ હેડે નવ માય રે. ઉરની. ૨. ગેબી નોબત કેરી ગજને, મહારા વ્હાલાનું રૂપ અનૂપરે; ઉરનીકેમ ભરૂરે જગ પાણીડાં, ફૂડે લાગ્યો સંસારનો કૂપ રે. ઉરની૩. મલ્લીજિનંદ મહારો આતમા, નથી જગમાંહી એની જોડ છે. ઉરનીવર્ષો અમૃત કેરા મેઉલા, હારા પૂર્યા છે મન કેરા કોડ રે. ઉરની૪. મિથિલા નગર કાયા શોભતી, હારા વ્હાલાનો ત્યાં અવતાર રે; ઉરની–પિતા સમાધિ જે. કુંભ છે, મને–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પખીને ઉપ પ્યાર છે. ઉરની ૫. રાણી પ્રભાવતી એકમાં, વન્ય વૃત્તિ તે લાખ પ્રકાર રે; ઉરની અનહદના નાદ સાંભળું, નથી સારંગી તબલા સતાર રે. ઉરની) ૬. પ્રભુ આજે ખસેડ્યા નવ ખસે, બેલે વગર બોલાવ્યા બેલ રે; ઉરની અંતર વિષે છે ભલી ભાવના, મહારે હાલે બનાવી રંગરોળ રે. ઉરની છે. સૂરિ અજિત કેરો રાજવી, એ તો દીવ્ય સુખાને દાતાર રે; ઉરની. ગુરૂની કૃપાથી જ્ઞાન પામીને કર્યો સફળ સુંદર અવતાર છે. ઉરની ૮.
श्री मुनिसुव्रत जिन स्तवन. પૂનમ ચાંદની ખીલી એ રાગ.
શ્રી મુનિસુવ્રત સ્વામી આત્મ રૂપ પરમાતમાં રે, પ્રભુજી ગણતાં નાવે આપગુણોને પાર; મહારા અંતર કેરા વાસી પ્રભુ ! કરૂણા કરે રે. ૧. રાજગ્રહી રૂપ કાયા નગરીમાંહી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
વાસ છે રે, સુંદર દીસે વ્હાલા ચિત્તડા કેરા ચાક; મ્હારા અનંત ભવની હરકત સ્વામી સહુરા રે. ૨. આસન આપું તમને એકાંતે મન માનતુ' રે, પૂજી પ્રેમપુષ્પથી હું પરમેશ ? મહેશ ; સાહ. સમરણ વાટે સાચા સ્વામી સચરા રે. ૩. ગુરૂએ સમજાવેલું હૃદય વિષેથી આપતા રે, માટે એ જ અમ્હારા હૈ ત્રિભુવનપતિ ? તાત ; મ્હારા અંતરના આરામી સ્થિર થઇ હરા રે. ૪. તમને ન્હેવરાવું હું નાથ નિરજન નેહથી રે, રૂડાં જ્ઞાન ગંગાનાં નિર્મળ લાવું નીર; મુજને કરૂણા કેરી નજરેથી પાવન કરેા રે. ૫. જોગી જોગ કરીને જગજીવનને જાણતા રે, તપસી દઢ વ્રતધારી તપ કરતા પ્રભુ કાજ; એવા અલખ અગેાચર પેાતે પાતાને સ્મશ રે. ૬. પ્રભુજી આપ તણે છે અજિત સૂરિને આશરા રે, હાજી આપ સદા હું હું છું આપે। આપ, સેવક સ્વામી એક જ એ પથ મનહર પાધરા રે. ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯ श्री नमि जिन स्तवन ગરૂડ ચઢી આવજે—એ રાગ. પ્રભ નમિનાથ નિરંજન સાચા, સ્મરતાં ખાય કાળ તમાચા. એ ટેક. કાયા મિથિલા મનહર કેવી, જેગ જુક્તિ એ જાણવા જેવી; આપે અતુલિત આનંદ એવી. પ્રભ૦ ૧. વ્હાલા આતમ રૂપે ગમે છે, શિષ્ય સેવક પ્રાણ તમે છો; હજી સુખિયા ને દેહ દમે છે. પ્રભુ ૨. વાણું કેમ તમેને પ્રકાશે, આપ સત્તાયે વાણી વિકાસે, ભય જન્મ મૃત્યુ કેરા ત્રાસે. પ્રભુ ૩. જા હે ન મહને એજ ખામી, અલબેલેજી અંતર જામી, હરખે પિતાને પોતે જ પામી. પ્રભ૦ ૪. જેના વિજય પિતા ઘણું વ્યારા, વપ્રા વૈરાગ્ય ભાવની ધારા; બીજે સત્ય સુખના ઉધારા. પ્રભુત્વ ૫. જ્યારે અવઘટ ઘાટમાં જાશે, ત્યારે સાચે સુખી જીવ થાશે; પોતે પોતાને સહજ જણાશે. પ્રભુ દ. મિત્ર પતે પિતાને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ પોતે છે, શત્રુ પોતે પોતાને જેતે છે; સૂરિ અજીત કહે જે છે તે છે. પ્રભુ ૭.
__ श्रीनेमिजिन-स्तवन. ઘેથા મંડન નવ ખંડારે-એ રાગ,
હારા મનનાં માન્યા માવા રે, નેમિ જિર્ણ દાહું નહિ દઉ તમને જાવારે, નેમિ જિનંદા. એ ટેક. હાલાજી? મમ્હારા હદય કમળમાંહી વસિયા, તમે હેત કરીને હસિયારે. નેમિ, ૧. વ્હાલાજી મહારા સૌરીપુરી કાયા જાણું, જેને સુર મુનિ અને પ્રમાણેરે નેમિક ૨. હાલાજી ? તમે સચિદ આનંદ સ્વામી, છે જ્ઞાન અશ્વના ગામીરે. નેમિ, ૩. વહાલાજી? મ્હારા સુરતા શિવાદેવી સારી, સહજાનંદી સુખકારી રે. નેમિ૪. હાલાજી? મહારા સમુદ્ર વિજય પિતા જાણ્યા; મહા મુનીશ્વરેએ માયારે; નેમિપ. હાલાજી? મ્હારા અખંડ રૂપ અવિનાશી, તમે વિમળ ભાવના વાસી રે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
નેમિ, ૬. હાલાજી? મહારા અવઘટ ઘાટ કેાઈ જાણે, અવધૂત જન મહિમા માણેરે નેમિ૦ ૭. હાલાજી? હારા ઉકેલે ઊર કેરી આંટી, સૂરિ અજિત ગહર ઘાંટી. નેમિક ૮.
श्रीपार्श्वजिन-स्तवन. વિમળાચળથી મન મોહ્યું રે-એ રાગ.
પ્રભુ પાર્શ્વનાથજી ચારારે, મન ગમતા છો મહારાજ; પ્રિય પ્રાણજીવન પ્રભુ મહારારે, ત્રણ ભુવન તણું શિરતાજ. એ ટેક. મહારા અંત સમયના બેલી, તમે મુજને જશે નહી મેલી આ ઘાટી સ્વામી છેલ્લીરે. મન૧. ઉલટી ગંગા છે ચાલી, અમીરસની પીધી પ્યાલી; હું ડોલું મદમાં મહાલીરે. મન૨. વધુ વણારસીના વાસી, છે અખંડ એક હલ્લાસી; શિવ વનિતા કેરા વિલાસીરે. મન. ૩. શાંતિ વામાના જાયા, હુને લાગી મોંઘી માયા સફળ બની છે કાયારે. મન ૪. મનની ખટ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પટ જે મારે, વળી જગની લટપટ વારે; તે ચટપટ તમને ધારેરે. મન ૫. જે પ્રાણાયામ કરે છે, કરી આસન ધ્યાન ધરે છે; હાલમ! એ તમને વરે છે રે. મન૦ ૬. નૃપ અવસેન ત્રાતા છે, ભક્તિને રસ ભ્રાતા છે; એ અવધ મદ માતા છે રે. મન, ૭. સૂરિ અજિત ગુણ ગાનારો, ચિત્તમાં તમને હાનારો એ તન્મય રૂપ થાનારે. મન૦ ૮.
श्री महावीर जिन स्तवन. નાથ કૈસે ગજ બંધ–એ રાગ.
મહાવીર મેક્ષ નગર કેરા વાસી, હું તો આપ તણે વિશ્વાસી. એ ટેક. જપ મહારા ફળિયા ને તપ મ્હારાં ફળિયાં, સહજ ફળી છે સમાધિ, તુજ દર્શનથી તૃપ્ત થઈને, ટાળી અંતરની ઉપાધિ. મહાગ ૧. આત્મસ્વરૂપે તરો અલબેલા, કટિ કોટિ ગયા કાશી; સોહં સહુ સમરણ કરતાં, માગું તમારી હું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
આશી. મહાગ ૨. ભય હારા ભાગ્યા ને જગી છે જ્યોતિ, અળગી કરી આધી વ્યાધી; નિત નિત નિરખું આનંદ પરખું, એક અખંડ અનાદિ. મહા. ૩. તાત સિદ્ધાર્થ છે સિદ્ધ પદારથ, જાપ અજપ અભ્યાસી; નિમેળ નાથનું સમરણ કરતાં, વૃત્તિ રહે નહી યાસી. મહાવ ૪. ત્રિશલા માતા વૃત્તિ અંતર કેરી, શૂન્ય શિખર પર ડેરા; નયન વગર મૃદુ દર્શન કરતાં, જાય જનમ કેરા ફેરા. મહા૫. શક્તિ નથી મુજ માંહી પ્રભુજી, અથવા નથી ભાવ ભક્તિ; એક શરણ આતમ પ્રભુ હારું, અંતર એ જ આસક્તિ. મહાઇ ૬. અજિત સૂરિ તણા નાથ અનુપમ, સૂર્ય શશીના પ્રકાશી; મંગળકારક છે મેહનજી? પ્રેમપદાર્થ પ્રકાશી. મહાઇ છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ श्री महावीर जिन स्तवन. મહને મૂકીને ગયે છે હારછેલ-એરાગ.
મહાવીર! લ્હારી વાત માંહે મન ગમ્યું રે લોલ, મહારું પૂર્વ કેરું પુણ્ય છે હને મળ્યું રે લોલ. મહા ૧. પ્રભુ! આપની ગુલાબી રંગ આંખડી રે લોલ, લાજે જોઈને પંકજ કેરી પાંખડી રે લાલ. મહા, ૨. વિપદ વામિયા ને સર્વ સુખ પામિયા રે લેલ, સિદ્ધ લોકમાં પ્રસિદ્ધ થઈ વિરામિયા રે લોલ. મહા૩. વિમળ જ્ઞાન પ્રવાહ હારી વાણમાં રે લોલ, નજર નાખી હે કૃપાની સર્વ પ્રાણિમાં રે લોલ. મહા) ૪. રાખી હાલમ હાલમ! વહેલા આવજો રે લોલ, લક્ષ રાખી દયા દાસ ઉપર લાવજો રે લોલ. મહા. ૫. હું તો આપનો ઉપાસિ મહારા વ્હાલીડા ! રે લોલ, જન્મમૃત્યુની પીડા હવે પરિહરે રે લોલ. મહા૦ ૬. કાળ છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
કરાળ વ્યા સર્વેમાં રે લોલ, કરે એમ જેમ નવ પડું હું ગર્વમાં રે લોલ. મહાવ ૭. ગીત ગાઉ ધરી પ્રીત આપને ભજી રે લલ, હિત કરે અમિત દોષ દાસના તજી રે લેલ. મહા૮. અજિત આવી પડે પાય શરણ આપજે રે લોલ, રેગ શેકના અમેઘ ઓઘ કાપજે રે લોલ. મહા૦ ૯.
श्री चोवीस जिन स्तवन.
હરિગીત.
જય રૂષભ દેવ જિનંદ આનંદ કંદ નાભિ નંદન, જય અજિત સંભવ જ્ઞાન પુંગવ દેષ કોષ નિકંદન અભિનંદને અભિનંદન ભગવંત પાપ પરીહરં, ગુણું ધામ પૂરણ કામ નામ નમામિ સિદ્ધ જિનેશ્વર. ૧. જય સુમતિ દુર્ગતિ સંહર પ્રભુ પર્વ મેક્ષ પ્રકાશક, સુપાર્શ્વનાથ અનાથનાથજી! સ્પષ્ટ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કષ્ટ વિનાશકજય ચંદ્રપ્રભ! ગીંદ્ર સ્તુત્ય કૃપાલ પ્રભુ પરમેશ્વરે, ગુણ ધામ પૂરણ કામ નામ નમામિ સિદ્ધ જિનેશ્વર, ૨, જય સુવિધિ શીતળ નાથ શ્રી શ્રેયાંસ ધર્મધુરંધરું. જય વાસુપૂજ્ય વિશાળ પૂર્ણ દયાળ વિમા જિનેવરં; ભગવંત નાથ અનંત સંત ઉદ્ધારણું જગદી*વરે, જય ધર્મ શાંતિનાથ ભ્રાંતિ હારિ કાંતિ રવીવર. ૩. જય કુંથુ શ્ર અરનાથ મહિલ મુનિસુવ્રત સુખદેવ, નમિનાથ નેમિનાથ હે ! પિતુ માત ભ્રાત અરીવર; જય પાશ્વપ્રભુ મહાવીર ધીર મહેકવર કરૂણેશ્વર, ગુણધામ પૂરણ કામ અજિત નમામિ સિદ્ધ જિનેવર. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિો.
श्री आदिजिन स्तुति. શાર્દૂલ વિક્રીડિત,
હે વ્હાલા! જિનરાજ આપ ચરણે મ્હારા નમસ્કારા,
હૈ આદી ભગવાન? જ્ઞાન નિધિ છે. પ્રેમે પુરસ્કારહા; નિત્યાનંદ વિષે તમેા રમી રહ્યા મ્હારી પદે તાર હા,
આ હારી પ્રિય પ્રાર્થના નિજ ગણી સસ્નેહ સ્વીકાર હા.
વ ૢ
છું તમને પ્રભેા પ્રતિ ભર્યા મ્હારા તમે નાથ છે, આ વિવે નહી નાથ જેહ જનને તેના તમેા સાથ છે;
www.kobatirth.org
૧
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ દે શાંતિ સદૈવ બ્રાંતિ હરને
તિર્થાધિપે? શાંત છે, કૈવલ્યાભિધ ધારિણું રમણીના
પ્યારા પ્રભું કાંત છે. વાણું છે બલવંત સર્વ જગનાં
કષ્ટો બધાં કાપવા, રાણી છે ગુણવંત સર્વ સુગુણો
આનંદને આપવા સત્તા ધારિણી વિશ્વના જીવ તણું
માથે કરો સ્થાપવા, ને મેક્ષામૃત વર્ષિણ મુજ દિલે
હું પ્રાર્થ વ્યાપવા. હે ચકેશ્વરી દેવી આવ મદદ
જેનો તણું સંઘમાં, આજે આળસ મેહમાં પડિ રહ્યા
ભાસે ન સત્ સંગમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ દે ઉદ્યોગ સમગ્ર રોગ હરવા
ને શેક સંહારવા, રંગે સ્વ સમી ચતુર્ભુજ દિસે વ્યાધિ બધી વારવા.
श्री अजितजिन स्तुति.
લલિત છંદ, અજિતનાથજી? વિનતી કરું,
ચરણ પંકજે શર્ષ હું ધરું; સકળ આપદા હે પ્રભુ હશે,
નિજ જેને તણું સ્વાય તે કરે. અકળ દેવ છો બાપજી તમે,
પ્રબળ ભાવથી પ્રાથિચે અમે; સકળ સિદ્ધહે શાંતિ આપજે,
વિમળ દેશમાં નાથ સ્થાપજો. સકળ આપને જાણશે નહીં,
પ્રબળ પ્રેમને આણશે નહીં;
૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
સુખદ સિદ્ધની સિદ્ધ શારદા,
શિશુ અમે તણું કાપ આપદા. અજિત નાથની દીવ્ય દેવી
દુઃખહરી સદા દેવી એવી છે; મદદ આપજે ધર્મ માંહી તું, વિપદ કાપજે સદ્ય આંહી તું. ૪. श्री संभव जिन स्तुति.
વસંતતિલકા. શ્રી નાથ સંભવ તણાં પદ પદ્મ વંદ
શેભે સદા જગતમાં નભ જેમ ઈન્દુ; મહારી સદા મતિ રૂડી પ્રભુમાં વિરામ,
આત્મા અને પ્રભુ તણા સહુ સૌખ્ય પામો. ૧. સંસાર ભાર સઘળા પરિહારનારા,
સંસારીને કરી કૃપા ભવ તારનારા; સિદ્ધ પ્રદેશ વિચરી ભય ભાગનારા,
એવા પ્રભુ મુજ દિલે સુખ આપનારા. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
જેને ન અંત પણ અંત વડે ગવાતી,
જેને ન તંત પણ તંત વિષે છવાતી; એવી મહા જિનસમૂહ તણી સુવાણી,
આ વિશ્વમાં સુખદ સૂરિજને પ્રમાણે. ૩
છે ચાર હસ્ત મૃદુ નામજ દૂરિતારી, સંભારતાં સકળ કષ્ટ નિવારનારી; વણે સુગૌર વરદા જય દીવ્ય દેવી, રહેજો દિલે અજિતના સુરધેનુ જેવી. ૪. श्री अभिनंदन जिनस्तुति.
હરિગીત, અભિનંદન! લ્હારા પદે, મ્હારા સદેવ પ્રણામ છે, મુજ હૃદયમાં લ્હારૂં સદા, ધીંગું મજાનું ધામ છે; આનંદ દ્યો અંતર વિષે, ભ્રમણું હૃદયની ભાગજે, આ દાસના ઉપર સદા, કરૂણાની દષ્ટિ રાખજે. ૧. સઘળા સ્થળે સઘળા સમય, સઘળા પધારી સિદ્ધજી; અમ દોષ દુઃખ નિવાર, છો પૂર્ણ કામ પ્રસિદ્ધજી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ હું ભાવ સાથે ભજનથી, આનંદ છું તમને ભજી; અંતરાવ અજિતાબ્દિના,આ અમૂલા નાથજી.૨
વસંત તિલકા. સંસ્કાર હીન જગમાં સમજે ન કોઈ, સંસ્કારવંત સમજે અતિ ભાવ આંહિ; શાસ્ત્રો જિનેશ્વર તણાં હૃદયે જ રાખું, એ શાસ્ત્રની પગવટે શિવ વાણી ભાખું. ૩. છે શ્યામવર્ણ શેભતી, પદ્માસને અભિરાજતી; હસતા મુખે રહી વિવમાં, ભયભેદવાને ગાજતી; કાલી તન્હારું નામ છે, ને હસ્ત ચારૂ ચાર છે; સહુ કાર્યમાં મદદેહજો, હું માનુએ ઉપચાર છે. ૪. श्री सुमति जिन स्तुति.
હરિગીત. સન્મતિ અમને આપજે, કુડમતિ અમ્હારી કાપજો; સુમતિ પરાત્પર નાથ છે, વરદાન ઉત્તમ આપજો;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
સન્મતિ હજ અમદષ્ટિમાં,સન્મતિ હજે અમહદયમાં, હે પ્રાણ પ્યારા પ્રિયતમા ! મ્હારે ચઢે આ વારમાં. ૧.
વૈરાગ્યના સાગર તહે, સુખશાંતિના સાગર તહે, છે જ્ઞાનના સાગર તહે, છે ધ્યાનના સાગર તહે; સદ્ભાવના સાગર તહે, નિર્માનના સાગર તહે; સહુ સિદ્ધિદાયક આપને, નેહેનમન કરિયે અમે. ૨.
ગીતિ. આરાધે શુભ ભાવે,
જન્મ મૃત્યુનાં કષ્ટ દૂર કરે; લલિત ભાવ ઉર લાવે, પ્રભુ વાણીથી હૃદય શાંતિ ઠરે. ૩.
શિખરિણી. મહા કાલી? ભવ્ય, મૃદુલ ચરણે વંદન કરે, અને નેત્રો પ્યારા, તુજ વદનનાં દર્શન કરે; ચઢે વ્હારે દેવી !, સકળ જગમાં શાંતિ કરજે, રૂડા મહારા દેશે, અમર સુખ ભંડાર ભરજો. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
श्री पद्मप्रभुजिन स्तुति.
હરિગીત. સહુ પુણ્ય કરતાં વિવમાં, કમળ કમળ કહેવાય છે; સહુ પુષ્પ કરતાં વિવમાં, સુંદર કમળ કહેવાય છે; સહુ પુપ કરતાં સૃષ્ટિમાં, નિર્મળ કમળ કહેવાય છે; પ્રભુ પદ્મ પ્રભુ હું આપને વંદન કરૂ છું સર્વદા. ૧. જિન સર્વને વંદન કરું, એ શુદ્ધ સિદ્ધ સમાજ છે; આનંદના અર્ણવ બદલ, પ્રભુની કૃપા સુખરાજ છે; ઉન્નત બને મુજ સંઘને, મુજ દેશ પણ ઉન્નત બને; વરદાન એવું આપજે, મૂરિ અજિત પદ પદ્મ નમે..
ગતિ. નેહ ભાવની સિધુ,
પ્રભુની વાણી મુખે રહો મહારા; તારામાં જેમ ઈન્દુ,
ગાઉ છું ગુણ હે શારદા ! લ્હારા. ૩. અશ્રુત નામ ધરેલી,
અયુત સુખડાં સદાય દેનારી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૫
મદદે રહેજો મ્હારી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરજી કરતાં કામળ થનારી.
श्री सुपार्श्वजिन स्तुति. લલિત.
પ્રભુ સુપાર્શ્વને પ્રેમ વંદના, સહુ જના અમે દાસ આપના; સૂરિ અજિતને નવ વિસારતા,
પ્રણતના દિલે લક્ષ લાવતા. સકળ સિદ્ધને છે નમસ્કૃતિ,
મુજ વિષે બીજી સાધના નથી; સકળ દેવનાદેવ આપ છે,
છે
સકળ સુરિના સેબ્ય ખાપ છે. વિમળતા ભરી આપ વાણી છે, સુર મુનિ જનાએ પ્રમાણી ભવ સમુદ્રની નાવ રૂપ છે, અજિતસૂરિના હાવ રૂપ છે.
www.kobatirth.org
૪.
૧.
૩.
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
વસંતતિલકા. શાંતા સુવર્ણ સમ છે ગજ વાહના તું, ધમજને તણી વળી સુખદા સદા તું; છે ચાર હસ્ત અમ હાર કરો પ્રસંગે, છે આપનું હૃદય પૂર્ણ ભર્યું ઉમંગે. ૪.
श्री चंद्रप्रभुजिन स्तुति.
વસંતતિલકા ચંદ્રાવતી નગરીના પ્રભુ આપ સાચા,
હે ચંદ્ર! શ્રી સુખકરા ! નથી આપ કાચા હું આપના શરણુ છું દીન જાણી ત્યારે,
સર્વેશ ચંદ્રપ્રભુજી? ભવ સિધુ તારો. ૧. મહારા વિકાર મનના પ્રભુ આપ કાપે,
આનંદ ભાવ પ્રભુજી! અમને જ આપો દેવાધિદેવ ભજી હું તરી સિદ્ધ થાઉ,
એવાજ કારણુવડે ગુણ આપ ગાઉ. ૨.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭.
ધમીજને પ્રતિ ઘણું સુખ લાવનારું,
પ્રેમીજને પ્રતિ ઘણે રસ લાવનારૂં છે જૈન આગમ અગમ્ય અતીવ ચારૂં,
તે હે સદા સુખ ભર્યું દુઃખ કાપનારૂં. ૩. જવાલાબ્રટિ? સુખદા મનમાં ગમી છે,
તું તો બધા જગતના હૃદયે રમી છે, તું હાથમાં બળવતી તલવાર ધારે, એ દેવી લ્હાય કરવા જલદી પધારે. ૪. श्री सुविधिजिन स्तुति.
વસંતતિલકા. શ્રીનાથજી સુવિધિએ શુભ નામ ધાર્યું,
આ વિAવનુ દુ:ખ બધુ સહજે વિદાયું; ભંડાર સત્ય સુખના વિભુમાં ભરેલા,
આવી સદા ભવિકના હૃદયે ઠરેલા. ૧. કર્મો કર્યા સુવિધિનાં અરિ સર્વ માયા,
પતે તો જગતથી જન ખૂબ તાયા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
તી કરી અમ દિલે વસી શાંતિ આપે, કલેશે। સમસ્ત અમ અંતરમાંથી કાપેા. ૨.
જ્યાં સૂર્ય ત્યાં તિમિર જોર નહીં બતાવે, જ્યાં કલ્પ ત્યાં દુ:ખ બધાં કદિ ના સતાવે; વાણી જિનેન્દ્રતણી જ્યાં મધુરી બિરાજે,
ત્યાં કષ્ટ નષ્ટ કર્દિ સ્પષ્ટ પણે ન ગાજે. ૩. સુતારિકા વૃષભ વાહન ગૈારવર્ણો,
દેવી મહા બળવતી દ્વિતીયા અપર્ણા; આવે અમ્હારી મદદે અતિ હાસ્ય સાથે, સત્કર્મમાં મદદ એની હરેક વાતે ૪.
श्री शीतल जिन स्तुति. વસ'તતિલકા.
વ્હાલા જિનદ પ્રભુ શીતલનાથ સારા, સંસારનાં દુ:ખ બધાં દૂર નાખનારા; તાપા સમગ્ર ભવના પ્રભુ આજ કાપા, ને આપની મધુરતા મુજમાંહી સ્થાપે. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
તીર્થંકરા ! સકલ શાંતિ સદૈવ દેજો, જે ખેાડ હેાય મુજમાં બધી આપ કહેજો; સ્વાતી તમારી કરૂણા જળ શાલનારૂ, જે શુક્તિકા મુજ મને અતિ આપનારૂ. ૨.
ગંગા તણા જળ સમી સરલા સ્વભાવે, યાના લેાક જગના સહજે જ આવે; શ્રેણી જિનેશ્વર તણી મળ કાપનારી, એ છે સ્પુને જીવનથી અતિસેજ પ્યારી. ૩.
છે નીલ વ શુભ નામ ધર્યું. અશેાકા, શેકા સમગ્ર હુરજે કર જે અરેગા; હાલે પડ્યા દુ:ખ વિષે નિજ ધમ ભાઈ, તેની સહાય કરજે ખળવતા માઈ? ૪.
श्री श्रेयांस जिन स्तुति. વસતતિલકા,
શ્રેયાંસનાથ પ્રભુ શ્રેયસ સાધનારા, અર્ગીયારમા વિમલ દેશ વિષે જનારા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આવી અમ ઉર વિષે તમ ભેદનારા, સૂર્ય સ્વરૂપ સહુને સુખ આપનારા. ૧. આ વિશ્વ રાન ભમીને શરણે હું આવ્યો, ક્રોધાદિના રણ વિષે નથી હું જ ફાળે; માટે જ સર્વ જિનજી મુજને બચાવે, દેવાધિદેવ સુદયા મુજ કાજ લાવ. ૨. આ વિશ્વના પ્રબલ રોગ વિદારનારી, વાણી મહાન જિનની ભય ભેદનારી; તેને સ્તવું રસ ભર્યો સુખદાઈ થાજે, હે માત! દાસ હૃદયે ખુશૌથી વિરાજે. ૩, શ્રીવત્સ નામ ધરતી ભુજ ચાર વાળી, ગોરું સ્વરૂપ હસતી અતિ છે કૃપાળી; આહ્વાન સંઘ કરતો મદદે પધારે, સુરિ અજીત જગનું શિવ ઊર ધારે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ श्री वासुपूज्य जिनस्तुति.
| વસંતતિલકા. શ્રીવાસુપૂજ્ય પ્રભુ આપ તજ છાયા, પામી મનહર બની મુજ સૌમ્ય કાયા; હારા ગુણ મુનિ જન સહુ દેશ ગાયા, લાગી મહાન પ્રભુજી મુજને સુમાયા. ૧. જેને કરે સુખ વસે સુખ તેજ આપે, જેના કરે સુખ નથી દુઃખ કેમ કાપે? સર્વે સુખ કર કયાં પ્રભુ ! તે હમારા, સર્વ મનોરથ કરે પરિપૂર્ણ પ્યારા. ૨. તાપ સ્વરૂપ તમને હરવા શશી શી, પાપ સ્વરૂપ તમને હરવા રવિ શી; હે નાથ! વાણું સુખદા હિત મહારું સાધે, ને તે વિષે પ્રતિદિને મુજ હાલ વાધો. ૩. ચંડાભિધા સુહયવાહન બેસનારી, છે ચાર હસ્ત જગમાં સુખદા થનારી; છે શક્તિ હાથ જમણે દ્વિતીયે ગદા છે, એ દેવી સદ્ય હરતી સહુ આપદા છે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
श्री विमलजिन स्तुति.
વસંતતિલકા. હૈડે હુલાસ ધરી હે પ્રભુજી ભજું છું, ને આપદા જગતની સઘળી તજું છું, આવે પ્રભુ વિમળાજી ! શિવ સખ્ય દેવા, મ્હારેજ આપ ચરણે સહુ લાભ લેવા. ૧. વૈરાગ્યનાથ ! અમને અનુરાગ આપે, કલેશાદિ દેષ સઘળા કરૂણાથી કાપ; પ્રેમ પ્રકાશ કરી સિદ્ધ પદે પ્રણામું, જેથી મહાન સુખ આ ભવમાંહીં પામું. ૨. જ્ઞાને ભૂખ્યા જન તણી ભૂખ ભાગનારી, અજ્ઞાન દુ:ખ હરવા ઝટ આવનારી; વાણું પ્રભુની પૂરજે સહુ કોડ મહારા, મહારા બધા જીવનમાં શિવ હસ્ત મ્હારા. ૩. આનંદ દાયી વિજિતા વિજયાર્થ ગાજે, જોતાં સ્વરૂપ રતિની મૃદુ કાંતિ લાજે; વણે રૂડી હરિતને કમલાસના છે, છે બાણુ પાસ કરમાં સુખદા સદા છે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ श्री अनंत जिन स्तुति.
વસંતતિલકા, સ્વામી અનંત સુખ દાયક સર્વ શ્રેષ્ઠ, કામાદિ દોષ હરજે પ્રભુ હે મહેષ્ઠ ? આપો અનંત સુખને સુખથી ભર્યા છે, કાપે અનંત દુ:ખને દુઃખ વિસ્મય છે. ૧. સ્વામી પડ્યો શરણ છું મુજ લાજ રાખો, જે જે પથે સુખ મળે પથ એજ દાખે; લજજા જતાં સતી તણ પતિ લાજ જાશે, લજજા જતાં અમ તણી તમ હાંસ થાશે. ૨. છે જેન શાસ્ત્ર સઘળું સુખથી ભરેલું, એથી જ આ હૃદય છે સહજે ઠરેલું, હારા રૂડા હદયમાં ધરી આજ ગાાં, સાધુ જ સહ રહી સુખ સાથ રાજુ. ૩. છે અંકુશા કમળ આસન બેસનારી, છે બલ્ગ પાશ કરમાં શિવ સાધનારી; એ દેવ આવી અમ કષ્ટ બધાં વિદ્યારે, ને આપદા સકલ જેન તણી ઉતારે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
श्री धर्म जिन स्तुति. ભુજંગી.
પ્રભા ધર્મ સ્વામી હૅને ધર્મ આપે, પ્રભા કર્મના અધના સદ્ય કાપા; ધરૂં આપનું સ્નેહની સાથ ધ્યાન,
ને ભક્તિ કેરૂ કરેા શુદ્ધ દાન. ૧. ભ્રમે મ્હારી વૃત્તિ તમે ના ભમાવે, શમે ના કદી સ્નેહ સાથે શમાવા; ન જામે નિજાનંદમાં તે જમાવા, બધા સિદ્ધ હાયે દયા સાથ આવેા. ૨. જી પ વેલ્લી તમારી સુવાણી, શિવાથી જનેાની ખરી છે કમાણી; પૂરા ભાગ્ય વાળા શકે તે પ્રમાણી, રહે પાસતા શુ કરે કાળ દાણી ? ૩. મહા પન્નગાદેવી આજે પધારા, અમે જૈનના સઘનાં કષ્ટ વારા; ચતુ સ્ત અંદૃર્શ પદિ ધારા, અમા જૈનની આપદાને વિદ્યારા. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
श्री शांतिजिनस्तुति. ભુજંગી.
નમું નાથ શાંતિ સદા પાય લાગું, વળી આપની હું કૃપા દૃષ્ટિ માગું; સદા રષ્ટિમાં કલ્પ જેવાજ છાજો, રૂડા દાસના દીલમાંહી મિરાશે. ૧. નથી નામ તેાયે તમેા નામ ધારા, નથી ધામ તા યે તમેા ધામ ધારા; નથી રૂપ તે ચે રૂપસ્વી રૂપાળા, નમુ સિદ્ધ સર્વેશ સર્વે કૃપાળા. ૨. સ્મરેથી સદા પાપને કાપનારી, ભજેથી સદા તાપ સંહારનારી; તપસ્વી જને પ્રેમ સાથે પ્રમાણી, નમું રમ્ય જૈનેન્દ્રની રમ્ય વાણી. ૩. સદા માત વાઘેશ્વરીને નમે છે, મની ભાવિકા ભવ્ય લેાકેા રમે છે; અધે આવી સત્ જ્ઞાનની શાન દેજો, રૂડી માવડી મળ સંભાળ લેજો. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
श्री कुंधुजिनस्तुति. વસતતિલકા.
કુથ્રુ જિતેન્દ્ર પદમાં પ્રણમું સદાય, જેથી મહાન ભ્રમણા ભય ભાગી જાય; મ્હારા દિલે સુખ ભર્યા કરો સુવાસ, મ્હારા સમગ્ર ભવના હરાજી ત્રાસ, ૧.
માતા તમે જિનવરા ! અતિ છે। દયાળુ, ભ્રાતા તમેા કપટ કાપી થજો કૃપાળુ; હે સિદ્ધ ! છે! સકળ શાસ્ત્ર વિષે પ્રસિદ્ધ, સક્તિયે મુજ કર્યું. મનડુ પવિત્ર. ૨.
www.kobatirth.org
અજ્ઞાન ધ્વાંત હરવા રિવાજ જેવી, સંસાર તાપ હરવા શિશરાજ જેવી; દારિદ્ર દુ:ખ હરવા તરૂ ૫ જેવી, વાણી મહાન પુનિતા પ્રભુ આપ એવી. ૩.
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
શિખરણી.
અભિધા નિર્વાણી ચતુર કરધારી અતિ મતિ; સ્વરૂપે રંગે તેા કનક સરખી છે બળવતી; ચતુર્થાય હસ્તા કમળ સહ તુ પુસ્તક ધરે; અને શ્રદ્ધાળુની મદદ કરવા ગર્જન કરે. ૪.
श्री अरनाथजिनस्तुति. હરિગીત.
www.kobatirth.org
અરનાથ અરિ સંહારો, વિષયેા બધાય વિદ્યારજો; ભવ સિંધુ પાર ઉતારજો, વિનતી સદૈવ સ્વીકારજો; શુભ ભાવ ભક્તિ વધારજો,મમતા અને મદ મારજો; આ દાસને નવિસારજો,ઉર અજિત વિનતી ધારજો.૧ સહુ સિદ્ધને વંદન કરૂં, સહુ સિદ્ધતુ અર્ચન કર્; વિળ જ્ઞાનનું સ્પ ંદન કરૂ; શુભ પ્રેમથી પૂજન કર્
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ દે થકી નિત્યે ડરૂં,મસ્તક ચરણ કમળે ધરું; એથી બધી હરક્ત હરૂ, ભવસિધુ કેરૂં જળતરૂં. મૂરિએ બધેય પ્રમાણ છે, જગતે બધાએ જાણી છે; મૃદુ લાભ કેરી લ્હાણી છે, મુનિએ બધાએ માન છે, સમતા ક્ષમાની ખાણી છે, સમજી શકે શું પ્રાણી છે; ગુણ ગાય એનાજ્ઞાની છે, એ તીર્થકરની વાણી છે. ૩ છે નામ દેવી અયુતા, છે એક વ્યક્તિ અષ્ણુતા, ને શક્તિ પણ અચુતા, મયૂરે બિરાજે અષ્ણુતા; હસ્તો બિરાજે ચાર છે, જમણા કરે બીજ શલ છે; આવેન અમદદે તદા બહુ તુજ તણી એ ભૂલ છે.૪.
श्री मल्लिजिन स्तुति.
વસંતતિલકા. આનંદકારી પ્રભુ આપ દીપો અનૂપ,
હે મલ્લિનાથી ધરૂં ધ્યાન તણે હું ધૂપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
સંસાર પાર કરવા પ્રભુ કર્ણધાર,
સ્વીકાર જે મુજ તણું પ્રકૃતિ પ્રકાર. ૧. ધારો અમે ઉર વિષે પ્રભુ આપ ધ્યાન,
ધારે અમ ઉર વિષે પ્રભુ આપ જ્ઞાન રાખે અમે ઉર વિષે પ્રભુ આપ માન,
તીર્થકર હું તમને સમજુ સુજાણ. ૨. શાસ્ત્રો સમગ્ર ગમતાં નથી કાંઈ ખામી,
મ્હારી સુશાસ્ત્ર વચને મતિ ઠીક જામી; ખાવાની વસ્તુ જન ખાય જ તે ધરાય,
જેનગમો અનુભવ્યું સહુ પાપ જાય. ૩. વૈરાગ્ય નામ ધરતી નવ દર થાતી.
પદ્માસને વિલસિતા જગમાં જણાતી; વેલ્લીથી ઊર્ધ્વ તરૂહીન નથી જવાતું,
ત્યારા વિના વિજયી નામ નથી થવાતું. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
श्री मुनिसुव्रतजिन स्तुति. વસતતિલકા.
સ્વામી સુનિ સુવ્રત આપ અનાથ નાથ, આવી સદૈવ કરજો અમને સનાથ; આ વિશ્વમાં કંઇ નથી સુખકારી કાથ, આવીશ આપ પગલે ગૃહા નાથ હાથ. ૧. વ્હારે ધસે। સકળ તીર્થંકા પવિત્ર, મ્હારે નથી તમ સમે જન કેાઈ મિત્ર; લાગ્યા હુને જગત ભાવ તણ્ણા વિચિત્ર, મ્હારા ઉરે સ્થિર કર્યું. તવ રૂપ ચિત્ર. ૨. આવી અને મળ બધા મુજ દૂર કીધા,
છૂટા મીઠા વચનના પ્રભુ આજ પીધા; તેણે મ્હને અમૃતદાન મહાન દીધાં, વાણી તમારી વદને ધરા કાર્ય સીધ્યાં. ૩. દત્તાભિધા અમ થકી નવ દૂર થાતી, ભદ્રાસને વિલસતી જગમાં જણાતી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેલ્લીથી ઊર્વ તરૂ હીન નથી જવાતું, હારા વિનાજ વિજયી કદિ ના થવાતું. ૪ श्री नमिजिन स्तुति.
શિખરણ. નમીને ચાહું છું પરમ પ્રભુજી શ્રી નમિ પદે,
તારે નમન વિણ ધર્મો નહી નભે. નમ્યા તે તો પામ્યા પરમ પદ સિદ્ધેશ્વર તાણું, ગમે છે ભને નમન ભરિયું શુદ્ધ શરણું. ૧.
માલિની. પરમ ધરમ વાળા મેક્ષને માર્ગ આપે,
પરમ પ્રભુ ! વિશાલા દોષના કોષ કાપો; વિમળ મન કરીને શિષ્યને શાંતિ દેજો, અમ હૃદય બિરાજી આપને દાસ કહેજે.૨.
શિખરણ. રમે ભેગે જેવા કમળપર બેસી ખુશી થઈ, ૨મું હે ચે તે વચન રસ ચૂસી ખુશી થઈ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
શિરે તાપે ઝાઝા જગત દુ:ખના ગજન કરે, છતાં વાણમાંહી પરમ પ્રભુ કેરી મન ઠરે. ૩.
વસંતતિલકા. ગાંધારી છે ગહન શક્તિ સદા ધરેલી, વિશ્વાર્થ હાય કરવા બળથી ભરેલી શત્રુ સમસ્ત હરવા જયશાળી થાજે, આહ્વાન સદ્ય કરિયે સહુ સંઘ કાજે. ૪. श्री नेमिजिन स्तुति.
ભુજગી. રૂડા નાથના નાથ છે સ્વામી નેમી,
બધા વિશ્વમાં આપ છ સત્ય પ્રેમી; ભરૂસ ભલે આપને એક ધારું,
જિતેંદ્ર ! તમને નહી હું વિસારું. ૧. નમું નિર્મળા સર્વ તીર્થકરોને,
રૂડા હસ્ત મ્હારા શિરે સૌ ધરે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
મહેને આત્મ શુદ્ધિ તણી શાંતિ આપે, - કૃપાનાથ ! થઈ દાસનાં કષ્ટ કાપો. ૨. મીઠી શર્કરાથી હું જાણું વધારે,
બધા સૂરિ લેકે સુપ્રેમે ઉચ્ચારે; ભવાધિમાંથી સદા તારનારી,
નમું શારદા સર્વને સહાયકારી. ૩. સદા દેવી અંબા સમીપે પધારે,
તહારી કૃપા જૈન સંઘે વધારે પવિત્રા તમે પ્રેમવાળાંજ હો,
અજીતાબ્દિની શુદ્ધ સંભાળ લેજે.૪. श्री पार्श्वजिन स्तुति.
ભુજગી. પ્રભ પાશ્વ સાથે પડયું છે જ પાનું, શકૂ કેમ રાખી અહો એજ છાનું; વખાણે ભલે કે જનો ના વખાણે, ભજું તોય હેને પરાણે પરાણે. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
તમે છો વડા દેવના દેવ સ્વામી, અમ્હારી સ્થિતિ આપમાં ખાસ જામી; જિનેન્દ્રો ! બધાં કષ્ટ કાપેજ આજે, જતાં દાસની લાજ માલીક લાજે. ૨. અહારી હેજે વાણીમાં ચિત્ત દોરી, અહારી હજો આપની વાણી ચારી; રમે જેમ લેકે ઉમંગથી હારી, અને આપની વાણું દેજે ઝકરી. ૩. સુપદ્માવતી નામ ધારી સુદેવી, અને આંખડી લાલ ગુલાબ જેવી; કરી નાશ વૈરી હદમાં પધારે અને જેનનાં કષ્ટ સર્વે વિદારે. ૪. श्री महावीरजिन स्तुति.
ભુજંગી. મહાવીર સ્વામી મહાવીર ગાજે, મહાવીર શિષ્યો સહુ સ્થાન રાજે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ મહાવીરના આશરે વીર થાવું, મને છે ગમ્યું આપને દેશ જાવું. ૧. બધાની કૃપા પાત્ર હું બાળ ન્હાને, બધાની કૃપાથી સુખાથી થવાને; મહાવીરની પેઠ હારે પધારે, ગમ્ય આશરે દાસને છે તમ્હારે. ૨. ઘણું જીવને વિશ્વમાંહી ઉગાયા, ઘણા જીવને કષ્ટ સિંધુથી તાય, પ્રભુ આપની વાણું આનંદકારી, મહને પ્રાણથી લાગતી નાથ ! યારી. ૩. સદા શુદ્ધ સિદ્ધાયિકા દિવ્ય દેવી, ગમી છે હુને ન્હાયમાં આજ લેવી; બધાં યક્ષ દેવી સુખથે પધારે, ગણે જેનના સંઘને પ્રાણ પ્યારે.૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ श्री आदिजिन स्तवन. બસ ગમે તેરે યાર-એ રાગ.
આદિજિન સ્નેહ સમરોરે, હમે સઘળા નર ને નાર; હુમે સઘળાં નરનાર, ઉતરશે ભવજળ પાર–આદિ. ટેક. છે કાયા ઘડૂલે કાચે, આદિજિન એકજ સાચો; એમાં રાગ કરીને રાચરે, હુમે સઘળાં નરનાર–૧. કાયા વાડી કરમાશે, પાછળ પસ્તાવો થાશે; ભજવાથી દુઃખડાં જાશેરે, હૂમે સધળા નરનાર–૨. શરણાની લજા રાખે, એ નરક નિવારી નાખે; સુર મુનિ જન એવું ભાખે, હૃમે સઘળાં નરનાર-૩. આદિજિન દીલમાં રહેજે, હમે પ્રભુ પ્રભુ મુખથી કહેજે, પ્રભુ મૂર્તિ લક્ષે લેજો રે, ત્યમે સઘળાં નરનાર–૪. પ્રભુ સચરાચરને સ્વામી, છે નામ છતાં નથી નામી; ધીંગ સહુ સુખને ધામી રે, વ્હમે સઘળાં નરનાર–૫ એ કલપ તરૂની છાયા, મીઠ્ઠી છે એની માયા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ગુણ ભવ્ય જનોએ ગાયા રે, ૯મે સઘળાં નરનાર–૬. સૂરિ અજિત સાગર બાલે, પ્રભુ સમરી દીલમાં ડિલે; નથી કેઈ આફ્રિજિન તોલેરે, ત્યમે સઘળાં નરનાર–૭.
श्री अजितजिन स्तवन. છેદ-હરિગીત-અથવા-ગજલહિની.
મોં નામ ધાર્યું આપનું, ને બીરૂદ ધાર્યું આપનું વૈરાગ ધાર્યો આપને, ને વૃત્ત ધાર્યું આપનું આ વિશ્વમાંહી અછત છે , મુજને અજીત હવે કરે; એ અજીતનાથ ! મહા પ્રભુ! મુજ અરજને હૈડે ધરે. ૧. છે અછત નિશ્ચય આપનો, વિશ્રામ એમજ આપનેફ છે અછત આત્મા આપન, વૈરાગ એ આપને; મહારા હદયમાંહી હુમે, વૈરાગ પ્રભુ ! એ ભરે; એ અજીતનાથ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધો. ૨. જળ બિન્દુની જે એકતા, એ એકતા આપ સહુને મસ્તક ચરણમાં મૂકીને,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનવું પરાત્પર ! આપને; નામ રૂપ આ વિશ્વનાં, તેની બધી મમતા હરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૩. કમળ હૃમેને સાંભળ્યા, મુજ અર્થ તો કેમળ બને; કરૂણાળુ હમને સાંભળ્યા, કરૂણાળું મુજ અથે બને; ગેબી ગતિ પ્રભુ આપની, મુજને હવે સ્નેહે સ્મરે; એ અજિતનાથ ! મહા પ્રભુ ! મુજ અરજને કાને ધરો. ૪.
श्री संभवजिन स्तवन.
રાગ-પરજ. માન માન સખી! સંભવનાથ પ્રભુ સાચે; સંભવનાથ પ્રભુ સાચે, બાકી કાયાનો કુંભ છે કારે.-માન. ટેક. પ્રેમ કેરાં તે પુષ્પ ચઢાવો, લક્ષમાંહી એ નાથને લાવે રૂડાં વેરાગનાં બીજ વારે; માન માન સખી ! ૧. પ્રભુ નામ કેરી મનહર માળા, ચિત્ત કેરા તજી દ્યો ચાળા નાથ સંભવ તારવા વાળારે, માન માન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
સખી ! ર. ફરી માનવ દેહ નવ આવે, ગુરૂ મેાક્ષની કુચી ખતાવે; પ્રભુ વિના તે કાણ અચાવેરે, માન માન સખી ! ૩. પ્રભુ વિના સાહેલી સહુ રાતી, હું તેા પ્રભુના પંથને જોતી; વીજ ચેાતિમાં પરાવવુ છે માતીરે, માન માન સખી ! ૪. સ્નેહ કેરી તેા છામ ભરી છે, મૂર્તિ અતર માંહી ધરી છે; મ્હારી સુરતા સંભવને વરીછેરે, માન માન સખી ! ૫. એસ્સાર પ્રભુ કેરી છે ભક્તિ, તો સંસાર કેરી આસક્તિ; એક નિર્ભય દેશ છે વિરક્તિરે, માન માન સખી ! ૬. સૂરિ અજિત સંભવને સ્મરે છે, અખંડ સંભવ નામ ઉચ્ચરે છે; એક સંભવને નાવે તરે છેરે, માન માન સખી ! ૭.
श्री चन्द्रप्रभजिन स्तवन. ચાહે એલા યા ન મેલા-એ રાગ.
એ ચન્દ્રપ્રભ ! સ્વામી, વિનતી સ્વીકારા મ્હારી; શરણે પડ્યાની લજ્જા, છે નાથ ! હાથ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
હારી,-એ ચન્દ્ર-ટેક. મહારા હૃદયમાં આવે, કરૂણા કૃપાળુ ! લા; લઈ લલિત હા, અરિહંત નામ ધારી. એ ચન્દ્ર–૧. છે ચન્દ્ર નામ લ્હારં, તિ પ્રકાશનારૂં; અળગું કરે અંધારૂં, મુજ દોષ દ્યો વિસારી; એ ચન્દ્ર-૨. આ વિશ્વ કેરા તાપો, સંસારના સંતાપ; એ સર્વને ઉથાપે, વિપદા બધી વિદારી. એ ચન્દ્ર-૩. શાંતિનું રાજ આપ, કલેશે સમગ્ર કાપે વ્હાલા ! હદયમાં વ્યાપ, નિર્મળ પ્રભા છે
ન્યારી, એ ચન્દ્ર-૪. હું ધ્યાન શુદ્ધ ધારૂં, શુભ નામને ઉચ્ચારું એમજ ઉંમર ગુજારૂં, ભક્તિ સમર્પો ગારી. એ ચન્દ્ર-૫. આ પ્રભુજી! આવે, નવ રંકને સતાવો; બીજે ન કયાંઈ જાઓ, મુક્તિ પુરી તય્યારી; એ ચન્દ્ર-૬. લાગી લગન તય્યારી, ત્યે દાસને ઉગારી અજિત અરજ ગુજારી, સચ્ચિત્ સ્વરૂપ કારી. એ ચંદ્ર-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ श्री वासुपूज्यजिन स्तवन. કાનુડા તારી કામણુ કરનારી-એ રાગ.
વાસુ પૂજ્ય હારી હૈડું હરનારી, જીવમાં ભક્તિ રૂડી લાગી; સદ્ગુરૂના સંગે ચેતનઘન કેરી; ઘટમાં પ્રીતલડી જાગી–ટેક. છે સ્વામી, છે સ્વામી, હું દાસ તુમ્હારે અનુગામી; ઘટમાં પ્રીતલડી જાગી.–૧. હું ન્હા, હારે, હે હાલમવર છે જ્ઞાન તણા ગામી ઘટમાં પ્રીતલડી જાગી.-૨. લ્યા તારી, તે તારી, નથી ભવજળ કેરા દુ:ખ વિષે ખામી; ઘટમાં પ્રીતલડી જાગી—૩. મહે જોયું, હે જોયું, મુજ સુરતા કીધી આપ તણું હામી; ઘટમાં પ્રીતલડી જાગી.-૪. વિશ્વાસે, વિશ્વાસે,–વાગ્યે આપ શરણ પામી; ઘટમાં પ્રીતલડી જાગી–૫. ઉધાસે, ને શ્વાસે, સમરણ કરતાં દુ:ખ જાઉ વામી; ઘટમાં પ્રીતલડી જાગી –૬. ઉગારે, ઉગારે, સૂરિ અજિત કેરા અંતરના જામી; ઘટમાં પ્રીતલડી જાગી–૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
श्री विमळजिन स्तवन. ગજલ-સાહિની.
આ વિમળનાથ ! પ્રભુ ! હવે, નિર્મળ હૃદય મ્હારૂં કરી; કામાદિ મળ કાપી અને પ્રભુ નામને પ્યારૂં કરી; મ્હારૂં વિભેદે વિશ્વનું, ને શુદ્ધ રૂપ હારૂં કા; સારૂં ન કરવું વિશ્વને, પણ સહજ રૂપ સારૂં કરી. ૧. ચંચળપણાને અપહરા,–ને ચિત્તને ચારી કરી, ક્રોધાદિ દોષ સમગ્રથી, મન નાથજી ! ન્યારૢ કરો; વ્હાલુ થયું છે વિશ્વસુખ, ને ખતથી ખારૂં કરે; આ વિમળનાથ પ્રભા !–હવે નિર્મળ જીવન મ્હારૂં કરે. ૨. મળ પૂર્ણ મ્હારા હૃદયમાં, નિજ રૂપ હું દેખું નહી; મળ સર્વ દૂર કરી તથા, મમતા વડે મેહૂં નહી; લાડી અને વાડી વિષે, મુજ પ્રાણને પ્રેાવૂ નહી; એવી દયા કરજો હવે કે,-સ્વાત્મ સુખ ખાઉં નહી. ૩. જેનાં હૃદય નિર્મળ હશે, તેનાં જીવન નિળ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
થશે; પ્રારબ્ધ સારાં હોય તેનાં, હૃદય પણ નિર્મળ હશે; નિર્મળ પ્રભાવ સમર્પજે, પરમાર્થમાં પ્રેરણ કરે; મુજ આત્મ મણિ પ્રગટાવજે, જડતા બધી જીરણ કરે.૪. વાણું વિમળ આપે અને,-સત્સંગ નિર્મળ આપજે, મુજ ઊગામી જીવનમાં, દુ:સંગ સઘળા કાપજે;
અજિતસાગર આપને, વિનવે હવે કાને ધરે; મુજ નાથ છો મુજ તાત છે, મુજ ભ્રાત છે કરૂણ કરે. પ.
श्री धर्मजिन स्तवन. છંદવસંતતિલકા.
આ હિન્દ દેશ અતિ કષ્ટ અનુભવે છે, પુણ્યાત્મભાવ તજી પાપ પદે સ્તવે છે; હિંસા તણું મતિ નથી થતી નાથ! ખારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૧.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ શાણે જ દુ:ખ વિષે ડુબતા દિસે છે, હિંસાર્થિ લેક અહિં આવી અને હસે છે; નિર્માનતા નવ દિસે મમતા ન મારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૨. જૂઠા જન જગ વિષે જય શાળી થાતા, સાચા જને ભય વડે સપડાઈ જાતા; આવા સમે જરૂરની કરૂણું તમારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૩. તીર્થ સ્થળે અમતણું પરહાથ ભાસે, પુણ્યાત્મ જેન જનનાં દિલ પૂબ ત્રાસે; આવા સમે મદદ દ્યો સ્થિતિ થાય સારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. ૪. જે ન દોષ કદિયે નિજ દાસ કેરા, જન્માદિના મટવજે પ્રભુ ! ખાસ ફેરા; મિથ્યાત્વ ભાવ દિલના વિભુ! શે વિદારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજે અમારી. પ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
કામ પૂર્ણ પ્રભુ! કામ હવે નિવારી, ક્રોધ પૂર્ણ પ્રભુ ! ક્રોધ હવે વિદ્યારા; ને લેાલની મતિ નથી થતી નાથ ! ન્યારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૬. અધ્યાત્મ જ્ઞાન તણું દાન હવેજ આપે, કલેશેા બધા હૃદયના કરૂણાળુ ! કાપા; શાંતિ ગમે નવ ગમે જગ કેરી નારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૭. સૂરિ અજીત ચરણે તમને નમે છે, બે હાથ જોડી વિનવી સુખમાં રમે છે; સમૂર્તિ આપ તણી છે મનમાંહી પ્યારી, હે ધર્મનાથ ! સ્તુતિ સાંભળજો અમારી. ૮.
श्री शांतिजिन स्तवन.
બસ ગમમે' તેરે યાર-એ રાગ, શાંતિજિન સૌથી સાચારે, ઉપજે ભજતાં આનંદ. ઉપજે ભજતાં આનંદ, તૂટે છે ભવના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
ફંદ. શાંતિ–ટેક. શાંતિમાં સઘળી શાંતિ, ભાગે છે સઘળી ભ્રાંતિ, બીજે છે છેક અશાંતિ, ઉપજે ભજતાં આનંદ, ૧. છે નામ શાંતિનું સારું, હુને લાગે પૂરણ પ્યારું; હું દિવ્ય મૂર્તિ દિલ ધારૂં રે, ઉપજે ભજતાં આનંદ. ૨. શાંતિજિન માથે ગાજે, તે દુઃખડાં લાખો લાજે; સાચું સુખ દિલમાં છાજેરે, ઉપજે ભજતાં આ નંદ. ૩. છે પ્રાણ થકી પણ ખ્યારા, હારા નેત્ર કમળના તારા; હરકત ભવની હરનારા, ઉપજે ભજતાં આનંદ. ૪. એ મહેટા છે માયાળું, છે કલેશ રહિત કૃપાળું; દીન બધુ દીવ્ય દયાળુ રે, ઉપજે ભજતાં આનંદ. ૫. એ મેગી ના પણ યેગી, એ વિશ્વ તણાજ વિયેગી, એ નિર્મળ દેવ નિરેગીરે, ઉપજે ભજતાં આનંદ. ૬. સૂરિ અજિત કેરી વાણું, સમઝે શાણાને શાણ; પ્રેમેથી લેવી પ્રમાણેરે, ઉપજે ભજતાં આનંદ. ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
श्री शांतिजिन स्तवन.
ટકા વાગ્યાને લશ્કર ઉપડયું, ઝરમરીયા આલા એ રાગ.
લગની લાગીરે શાંતિ નાથની, સુંદર સાહેલી તાળી લાગીરે હાથેા હાથની, સુંદર સાહેલી ૧ વાતા હવે બીજી ના ગમે, સુંદર સાહેલી ? મૂર્તિ રસિયાની હૈડામાં રમે, સુંદર સાહેલી ?ર રટન સદાયે એના નામનું, સુંદર સાહેલી ? સંસારી સુખ તે શા કામનું ? સુંદર સાહેલી ૩ કણે ભણકારા એના થાયછે, સુંદર સાહેલી ? ચિત્તડું ચેતનમાં ચમકાય છે, સુંદર સાહેલી ૪ માયા લાગી છે મહારાજની, સુંદર સાહેલી ટળી છું લેાકડિયાં કેરા કાજની, સુંદર સાહેલી ?પ અ ંતરના નાથ અંતરમાં વસ્યા, સુંદર સાહેલી ? બીજો ઉકેલ ના પડે કસ્ચેા, સુંદર સાહેલી ?ક્
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
પ્રાણુને પ્રાણ પ્રેમી પ્રેમનો, સુંદર સાહેલી ? ધમીનો ધર્મ નમી નેમનો, સુંદર સાહેલી ?૭ હું માં છે નાથ હું છું નાથમાં, સુંદર સાહેલી? સદા કરું છું એના સાથમાં, સુંદર સાહેલી ૧૮ અજિતસાગર? રસ સિધુ છે. સુંદર સાહેલી? સૃષ્ટિનાં સુખ એના બિન્દુ છે, સુંદર સાહેલી ૧૯ (મુ. વિજાપુર, સં. ૧૮૮૩ ભાદ્રપદ વદ ૩ બુધ.)
श्री कुन्थुजिन स्तवन. બસ ગમમેં તેરે યાર–એ રાગ.
આવો હદયમાં આવોરે, કોડીલા કુંથુંનાથ ! કોડીલા કુંથુનાથ ! મહારે હેતે પકડે હાથ–આ–ટેક. જેમ ચન્દ્રની દાસી રજની, જેમ સ્વામીની દાસી સજની; એવી દાસી પગ રજની, કોડીલા કુંથુ નાથ ! ૧. હુને આપની એકજ આશા, ગુણ ગાતાં અંતે ખાસા, હવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ચમના ભચ સહુ ત્રાસ્યારે, કાડીલા કુંથુનાથ ! ૨. કુથુર્જિન કામણગારા, મારા રૂદિયામાં રહેનારા; મને પ્રાથકી પણ પ્યારારે, કાડીલા કુંથુનાથ ? ૩. હું આપને શરણે આવ્યેા, ચિત્ત ચરણકમળમાં લાવ્યે; હું આપના દાસ કહાબ્યારે, કાડીલા કુંથુનાથ ! ૪. સુખ મિથ્યા છે આ જગનાં, સુખ સત્ય થ્રુ સેવનનાં; શરણાં સાચાં પ્રભુ પગનાં રે, કાડીલા કુંથુનાથ ! ૫. કથ્રુ કુંથુ ઉચ્ચરૂં છું, કુંથુનું ધ્યાન ધરૂં છું; કુથુ સ્નેહે સમરૂં છું રે, કાડીલા કુંથુનાથ ? ૬. સૂરિ અજિત પાય નમે છે, ચેતનના પથ ગમે છે; સહુ જગનાં કષ્ટ શમે છે રે, કાડીલા કુંથુનાથ! ૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૦
श्री नेमिजिन स्तवन.
જા જા રે નાદાન બદા-એ રાગ.
એવા હું નાદાન દે, નેમિને રીઝાવ્યે નહી; નેમિને રીઝાવ્યા નહી, દાસ હું કાવ્યે નહી. એવા-એ ટેક. કર્યો છું હું અક્કડ ફંડ, જુવાનીના જોરે ઝક્કડ; વ્હાલા નેમિનાથ આગળ, દેહને નમાવ્યેા નહી. એવા–૧ ફૂડ ને કપટ કીધાં, પાપ રૂપ પાણી પીધાં; લલિત એ નાથ મૂત્તિ, લક્ષમાંહી લાબ્યા નહી. એવા–ર. વ્યૂહ વિશ્વ જાણ્યુ નહી, આત્મ સુખ આપ્યું નહી; વ્હાલાના વિશ્વાસ ધરી, સેવક સેાહાયા નહી. એવા ૩. કર્ણે સુણ્યા વિશ્વનાદ, હૃદયે ગમ્યા વિવાદ, વાદ ને વિવાદ વિના, ગૂઢ તત્ત્વ ગાયા નહી. એવા ૪. ચાલતા અનેરી ચાલ્યા, માહ મદ માંહી હાલ્યા; આનંદના સિન્ધુ કેરી, શરણમાં આવ્યે નહી. એવા-ય. આજ ઉર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧ યાદ આવી, ગુરૂ બતાવી ચાવી પ્રભુ પ્રભુ ભજતાં હવે, આત્માને અટકાવ્યું નહી. એ૬. અજિતને સ્વામી સાચો, કાયાનો ઘડૂલે કાચે; વિષય રૂ૫ રેપ ફરી, હાલ કરી વાવ્યા નહી. એ-૭.
श्री नेमिजिन स्तवन. ચાહે બોલે યા ન બેલેએ રાગ.
પ્રભુ નેમિનાથ વ્યારા, છે પ્રાણના આધાર; થાશે કદી ન ન્યારા, ગુણ ગાઉ છું હું મારા. ટેક. જળની પિપાસી જેવી, છે માછલી મઝાની; એ પ્રીતિ દ્યો મહારી, છે નાથ તારનારા ! પ્રભુનેમિ–૧. ઇચછે યથા શશીને, ચિત્તડા વિષે ચકરી; ઈચ્છા એ આપ ચરણે, દેજે ઉગારનારા! પ્રભુનેમિ-૨. પૃથ્વી વિષે સુગંધી, જેવી સજજડ બનેલી; સંબન્ધ એ હમારે, દેજે હૃદયમાં મહારા. પ્રભુનેમિ-૩. જાણું નહી હું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
ભક્તિ, જાણું નહી આસક્તિ જાણું હૃદયમાં એવું, છે જી ઉદ્ધારનારા ! પ્રભુનેમિ-૪. લગની જે વાછડામાં, ગૌ માતની બિરાજે; એવી લગન સમર્પો, ભવાખ ભાગનારા ! પ્રભુનેમ–૫. કામી જનની જેવી,–પ્રીતિ છે કામિનીમાં એવી મધુરી પ્રીતિ, દેજે પ્રભુજી પ્યારા ! પ્રભુનેમિ-૬. અજિતાબ્ધિની અરજ છે, સ્વીકારવી ફરજ છે; વિનયે ભરી તરજ છે, એ પ્રેમ પાળનારા ! પ્રભુનેમિ-૭.
श्री पार्श्वजिन स्तवन.
રાગ કલ્યાણું. પ્રિયતમ પ્રભુ! નમિયે આપને, નિશદિન જપિએ તુજ જાપ-પ્રિય-એ ટેક. આપ સ્મરણ કરી હે કરૂણાળુ ! સમાવિયે સહુ તાપને. પ્રિય–૧. શિવ સુખ કારણુ ભવ ભય હારણ ! પ્રતિ દિન અધિક પ્રતાપને. પ્રિય–૨. દીન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
દયાળુ ! શિવ સુખ સાગર ! પરિહરા કર્માં ઉતાપને. પ્રિય–૩. શાંત સ્વરૂપ અનૂપ નિરંજન ! ભાગા ભવના પાપને. પ્રિય–૪. હે પરમેશ્વર ! મહામહેશ્વર ! મુજ કરણી કરેા માને. પ્રિય–૫. દેવ દનુજ સહુ તમને નમતા, સદા અદલ ઈન્સાફને. પ્રિય–૬. પાર્શ્વનાથ પ્રભુ! પાર્શ્વ મણિવત્, આપે! અતુલિત લાભને. પ્રિય–૭. અજિત સૂરિના પ્રભુ પધારા, મુજમન કરવા સાકુને પ્રિય–૮.
(મુ॰ વિજાપુર, સ. ૧૯૮૩ શ્રાવણ શુદિ ૧૪ શુક્ર.) श्री पार्श्वप्रभु प्रार्थना.
દ્વારકાનાં વાસીરે-એ રાગ,
મેાક્ષનગરના વાસીરે, અજર અમર અવિનાશીરે; વ્હાલા વ્હારે આવજોરેજી. વ્હારે વ્હેલા આવાને દીન દયાળ, વ્હારે પાર્શ્વ કુપાળ ! દાસ તણી
આ
www.kobatirth.org
-
વ્હેલા આવેને વિનતી રે, અંત
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' T
૧૫૪
૨માંહી લાવજેરે.મેક્ષ-૧. કાયા કેરા પીંજર, પૂરાણું છું નાથજી રે જી; નીકળવાની હારી આવે નહિ હાથ, સંતો કરે છે જડે નહી સાથ; ગાંડું ઘેલું બાળક રે, જાણીને બચાવજોરેજી. મોક્ષ–૨. કૂડ કપટનો કાદવરે,
હારો આતમારેજી; આવી પ્રભુ ! હે તેથી ઝાલાને હાથ, શરણાગતના બેલી છે નિર્મળ નાથ હરત ભવ ભવનીરે, આવી તુ હઠાવરેજી. મેક્ષ–૩. હૈડાં ભર હેતાળી રે, સાચી તમે માવડીરેજી, બાળક કેરા પષક સાચા છે બાપ, આ સંસારે માથે તપે છે તાપ; અજિતના અંતરમાંરે, જ્ઞાન સૂરજ પ્રગટાવરેજી. મેક્ષ–૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
श्री पार्श्वनाथ स्तवन. દ્વારકાનાં વાસીરે-એ રાગ.
એ પાશ્વ પ્રભુજી! પ્યારારે, અરજી હારી સાંભળો રેજી, શરણું હારું, શિવસુખના દેનાર; મ્હારે હાલા આરે, અરજી હારી સાંભગેરેજી.-એ ટેક. આત્મા માંહી આરે, પરમાત્મા રૂપે બની રે જી; જીવ શિવ કેરા, સંગે છે શાંતિ અપાર; કણે હારા કેડેરે, ગુણ હમારા સાંભળે રે જી.–પા–૧. હસ્તે મહારા હેતેરે, સેવા સંત તણું કરું રે જી; સંભારીને ઉપજે છે અંતરે હાલ સુરતા હારી નેહેરે; ભાવે આપ વિષે ભળે રે જી.પાર્ષ–૨. હરતાં ફરતાં નિત્યેરે, ભક્તિ કદીયે નવ ભૂલું રેજી; મનથી
હારા નિત્યે કરૂં સંકલ્પ તર્કટ જગના ત્યાગીરે, ચિત્તડું હારૂં નવ ચળે રેજી. પાશ્વ-૩. વાણી નિર્મળ બેલેરે, સહં હં મંત્રને રેજી; કદીયે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ કોઈની કરતી નથી નિંદાય; વિષય વિકારે તજતારે, બુદ્ધિ આપ વિષે વળે રે જી. પા–જ. જેવો તેવો તોયેરે, બાળક વ્હાલા આપને રે જી; અજિતસાગર કેરી લેજોજી સંભાળ; અંતરના એ વાસીરે, હરજે હેતે આંબળે રે જી. પા—૫.
श्री पार्श्वजिन स्तवन. બસ ગમે તેરે યાર—એ રાગ.
હું પાશ્વ પ્રભુને પ્રણમુરે, મ્હારાં જાય બધાંયે પાપ; મ્હારાં જાય બધાંયે પાપ, મહારા ટળે હદયના તાપ. હું પાર્શ્વ—ટેક. પ્રભુ પાર્વ પાશ્વમણી સાચે, ટળે ત્રિવિધિ તણે તમારૂ માટેજ હદયથી રાયેરે, મ્હારા ટળે હૃદયના તાપ. ૧. માનવ તન મેંઘે પામી, હું દષ્ટિ કરું પ્રભુ સ્વામી વિપદા સહુ જાય વિરામીરે,
હારા ટળે હદયના તાપ. ૨. મારી લગન પાર્શ્વમાં લાગી, હુને પ્રેમ કટારી વાગી; હે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
જીવમાં જોયુ જાગીરે, ટળે હૃદયના તાપ. ૩. હું હરદમ નામ ઉચ્ચારૂ, પ્રભુ સમરી સમય ગુજાર્; સહુ ખલક જાણુ' છુ' ખારૂ, મ્હારા ટળે હૃદયના તાપ. ૪. ચતુરા સુખ ચંચળ જાણ્યુ, પ્રભુ સમરણુ માંઘુ માણ્યું; આતમ સુખ અંતર આણ્યુ રૈ, મ્હારા ટળે હૃદયના તાપ. ૫. પ્રભુ પાર્શ્વ પાર્શ્વ માં રાખા, મ્હારી જીન્હા પ્રભુ પ્રભુ ભાખે; અવતાર સફળ છે આખારે. મ્હારા ટળે હૃદયના તાપ. ૬. સૂરિ અજિત ઉચ્ચરે એવુ, પ્રભુ પાર્શ્વનું શરણું લેવુ બીજી કાઇને કશું નવ કહેવુ ંરે, મ્હારા ટળે હૃદયના તાપ. ૭.
पार्श्वप्रभु प्रार्थना.
દ્વારકાંનાવાસીરે—એ રાગ.
પાર્શ્વ પ્રભુજી પ્યારારે, નયના કેરા તારારે; લગની મુજને આપનીરેજી: આપ તણા તે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
મુજને છે આધાર, મારા પ્રભુજી મ્હારા છે પ્રાણાધાર; અંત સમયના બેલીરે, વ્હાલમ વર ? ધીંગા ધણીરેજી. પાર્વ–૧. સેવક કેરાં દુઃખડાં રે, દીનાનાથ ? વિદારજે રે જી; શ્વાસેશ્વાસે સમરું છું સરજનહાર, પ્રાણ પ્રભુજી ? હૈડા કેરા છે હાર; આતમનાં સુખ આપેરે, દષ્ટિકરજે મુજ ભણરેજી. પાશ્વ–૨. આપ સમેવડ હારેરે, બીજો બેલી કોઈ નથી આપ શરણમાં સમજું છું સાચું રે સુખજન્મ મરણ સમ બીજું નથી કોઈ દુ:ખ, કુડ કપટ રૂપ ચોરે રે, છાઈ લીધી છે છાવણી
. પર્વ–૩. અમૃત રસની વેલી રે, માનું મનમાં આપને રેજી; રાગદ્વેષને કાપે હવે પ્રભુ? રેગ, વિષયે કેરા અલખા કરાવે ને ભેગ; અજિત કેરી અરજી રે, માની લેજે મોહના રેજી. પાર્વ-૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૯
श्री सेरीशा पार्श्वजिन स्तवन.
ગજલ સાહિની.
છે નાથ સેરીસા તણુ, શુભ નામ પારશ નાથ ; અમ હૃદય મગ્ન તમે વિષે, હૈડું તમારે હાથ છે, મુજ પ્રાણના આધાર છે, મુજ સ્નેહના શણગાર છે, મુજ હૃદયના સરકાર છે, મુજ જીવનના સરદાર છો. અમને સુબુદ્ધિ આપજે, દુષ્ટ સ્વભાવ વિદાર; જિભમાં તમે વ્યાપી રહે, અમ અરજ ઉર અવધારજો; તમથી અધિક કંઈએ નથી, આ વિશ્વની મિલકત બધી; સાથી અમારા જીવનના, અળગી કરો હરક્ત બધી. ગરીબો તણાતે બેલી છે, નોધારના આધાર છે; રક્ષણ કરે મ્હારૂં સદા, તરનાર તારણહાર છે; સુખ છે તમારા શરણમાં, બીજે બધે ઉધાર છે, રિસ નવ કરે મહારા ઉપર, તવ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હસ્તમાં ઉદ્ધાર છે. મહારા અપાર પ્રણામ છે, એ દેવ સેરીસા તણા; મમ્હારા નમસ્કાર ઘણ, ઓ નાથ શેરીસા તણા; દેવળ દીપે છે આપનું, ને વિશ્વમાં વિખ્યાત છે; દર્શન કરી પાવન થયે, મુજ વાણી તવ ગુણ ગાય છે. આશિષ છે હારા ઉપર, એવું કૃપાઘન બેલ; છે દ્વાર બંધ થયેલ તે, ખાંતે પ્રભુજી બોલજે, શ્રી અજિત સાગર વિનવે, સુણવું ઘટે છે આપને; દિલમાં દયા છે આપને, તે–તારી-પણું લેજો મને.
श्री पार्श्वनाथनुं स्तवन.
વણુજારે. જગપતિ કરજો સહાય મ્હારી,
મુજ સ્થિતિ મહા દુ:ખીયારી છે કર્મ ભયંકર ભારી. જગપતિ પ્રભાવતીના પ્રીતમજી, વામા દેવીનંદ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
વણારસી નગરી વિષે, અશ્વસેન કુળચંદ. મતિશ્રુત અવધી સાથ ગ્રહીને પ્રભુ જમ્યા જય જયકારી,
તુજ મૂરતી મેહનગારી. જગપતિ. (૨) ક્ષમાં ખડગ કરમાં ધરી, કરવા ઉત્તમ કામ, કર્મ ખપાવી પામીયા, શિવપુરી સુખધામ.
જ્ઞાન અનૂપમ પ્રભુજી તમારૂ નહિ પામેલ જન કોઈ પારી
તુમ જ્ઞાન તણી બલીહારી. જગપતિ.(૩) વિષય મળે વળગી રહ્યો, કીધાં કર્મ કઠોર, ભાન બધું ભૂલી ગયે, પ્રભુ! તમારે ચેર,
અતિ અજ્ઞાને હું અનંત જન્મથી પ્રભુ રખડયે વારંવારી
હું ગયે ખરેખર હારી. જગપતિ. (૪) લાખ ચોરાસી ચોકમાં, ભટક ભુંડે હાલ, સમકિતની શ્રદ્ધા વિના, ગયો અનંત કાળ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શોધ્યું નહિ મે આત્મ સ્વરૂપને, છે ગતિ કર્મની ન્યારી; ગાળી વાગે અણુધારી. જગતિ. (૫) મહેર કરી મુજ ઉપરે, જાણી કીકર ખાસ, નમન કરી અજિત કહે, પૂરા મુજ મન આશ, આપ વિના પ્રભુ શરણ ન કોઈ પ્રભુ મુજને લેજો તારી,
આ દાસ તુમારા ધારી. જગપતિ. (૬) श्री चिंतामणिपार्श्वजिनस्तवन.
રાગ પર.
ચિત્ત ચાયું. આજ, ચિંતામણિ પાર્શ્વ - નાથે; ચિંતામણિ પાર્શ્વનાથે, ચિત્ત ચોંટયુ ચેતન દેવ સાથેરે;-ચિત્ત-ટેક. જેમ કમળેાને સૂરજ વ્હાલા, જેમ દેવતાને અમૃત પ્યાલે; એમ આતમા એ નાથ જોવા ચાલ્યુંારે;-ચિત્ત ચેયું. આજ-ના ૧ ૫ ચેતન પંથે પ્રવાસી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયે છું, એક આતમને રાચી રહ્યો છું; નાથ ચિતામણિ ને ચહ્યો છું રે;-ચિત્ત ચાયું આજ૨ પૂર્વજન્મની જાગી છે કમાણી, મારૂં મનડું થયું રૂઢ ધ્યાની સાચેસાચીજ વાત સમજાણું રે -ચિત્ત ચે આજ– ૩ | વાણ ચિંતામણિમાં વિરામી, ખાંતે કશી રહી નથી ખામી; સુરતા સુંદર નાથજીના સ્વામી રે – ચિત્ત ચોર્ય આજના ૪ કે જાતિ આતમ દેવ કેરી જાગી, લગન હાંલા પ્રભુ સંગ લાગી, તોફાન વિશ્વ તણાં દીધાં ત્યાગીરે-ચિત્ત ચોર્યું આજ- ૫ ૫ ગાંઠ સાચાજ પ્રેમની પડી છે, વિશ્વનાથ કેરી વાતડી વડી છે; અસલ આતમાની વાત આવડી છે? -ચિત્ત ચાયું આજછે ૬ છે પાણીમાંહી તે પાણી ભળ્યું છે, દુઃખ વિશ્વનું સહેજમાં ટળ્યું છે, તપ અજિત સાગરનું ફળ્યું છે-ચિત્ત ચોર્યું આજ- ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
श्रीसंखेश्वरपार्वजिनस्तवन.
રાગ પરજ. ઈષ્ટ દેવ એક, સંખેશ્વર ગામમાં બિરાજે; સંખેશ્વર ગામમાં બિરાજે, કોટિ કોટિક કામદેવ લાજેરેક-ઇષ્ટ-ટેક. દેશ દેશના તે લોક ઘણા આવે, પુષ્પ ચંદન ધૂપ દીપ લાવે;ભાવ ધરીને મોતીડે વધારેક-ઈષ્ટ દેવ એક ૨ ૧ દેશ વિમળ નામ વઢિયાર, મને દેખીને ઉપજે છે
પ્યાર; મહારા હૈડાને સાચા સણગાર;-ઈષ્ટ દેવ એક– ૨ | સાંજ સવારે નાબત વાગે, રાજા રજવાડા પાય લાગે; ચેકીદારે આઠે પહાર જાગે રે ઈષ્ટ દેવ એક- ૩ છે દેવળ કેરી શેભા ઘણું સારી, મેહ પામે છે નર અને નારી, મહેં તે અંતરમાં મૂર્તિ ઉતારી રે – ઈષ્ટ દેવ એક-ના ૪ કે પૂર્વ જન્મ કેરે સંસ્કાર જાગે, દર્શન કરી અને પાયે લાગે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
મ્હારા અંતરમાં અનુરાગ્યેરે, ઇષ્ટ દેવ એક॥ ૫ ॥ સંખેશ્વરા પારસનાથ દેવા, મ્હને દેજો અવિચળ સેવા; રૂડી સેવામાં મીઠા છે મેવારે; ઇષ્ટ દેવ એક ૬ ! સૂરિ અજિત સાગરની અરજી, એક આપની કૃપાને ગરજી; મારી કાયા તમારે કાજે સરજીરે; ઈષ્ટ દેવ
એકના છ !!
श्री संखेश्वरप्रभुसुखधाम. વિમળાચળથી મન માથુરે એ રાગ.
જોયા હવે મ્હે જોયારે, સખેશ્વર પ્રભુ સુખ ધામ)એ ટેક. સખેશ્વર પાવન કીધુ, મુજ મનનું કારજ સીધ્યું; મનમાન્યું દર્શીન દીધું રે. સંખેશ્વરના ૧ ૫ મહુ સંધ દર્શને આવે, ભરી થાળ ભેટ સહુ લાવે; એ ખીજ પુણ્યનાં વાવે.સ ંખેશ્વરના ૨૫ દેવળની શેાલા સારી, મૂત્તિ પણ પૂરણ પ્યારી; છે
=
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અખિલ જગતથી ન્યારી રે –સંખેશ્વર– ૩ | હે પાર્શ્વ પ્રભુ મુખ જોયું, મુજ અંતરનું પટ ધોયું; હે પાપ ખચીતજ ખાયું રે. સંખેશ્વર– ૪ ૫ ગડ ગડ ગડ નાબત ગાજે, ચોઘડીમાં સુંદર વાજે; સૂરિ અજિત પાવન આજે રે – સંખેશ્વર– ૫
श्री संखेश्वरप्रार्थना. વીરકુંવરની વાતડીએ રાગ.
હરે ચાલે જેવારે ચાલો જેવા, સંખેશ્વર રૂડું ગામ છે ચાલે જેવા; હાંરે રૂડે દેશ ઘણે વઢિયાર છે—ધર્મવાળે; હાંરે ધર્મવાળેરે ધર્મવાળે; એમાં ધીંગું છે ધામ; પ્રેમે પ્રભુજીને પેખીયે.–ચાલે– ૧ | હાંરે દેશેદેશ તણું ઘણું દર્શને સંઘ આવે; હાંરે સંઘ આવે સંધ આવે; થાય પૂરણ કામ,-દીવ્ય નજરથી. દેખીયે.–ચાલ- ૨ | હારે ચંદન પુષ્પોથી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પૂછયે હાર હાલે; હાંરે મહારે હારે મહારે હાલે; થાય તનમાં આરામ હાવ લાખેણે લેખીચે–ચાલે– ૩ | હારે પાવન નજરેથી ખિતાં, પુણ્ય થાશે, હારે પુણ્ય થાશે પુણ્ય થાશે, સ્વામી સાચા છે દામ, દોષના દાણા શેકીએ.–ચાલે- ૪ ૫ હાંરે કાપે કૂડ ક્યુટ કામ ક્રોધને, ફળ મળશે, હાંરે ફળ મળશેરે ફળ મળશે, કરે અજિત પ્રણામ વિરતિનાં કુલડાં વેરીયે–ચાલ- ૫ છે
श्री मनमोहनपार्श्वजिनस्तवन. કેશરીયા થાશું પ્રીત કીનીરે-એ રાગ.
મનમેહન હાલા! હે પધારો મહારી લ્હાયમાં એ દીન દયાળા! પ્રેમે પડું છું હારા પાયામાં –ટેક. આપ વિના આ જગની માંહી, કોણ બીજે કરૂણા, મહેર કરે પ્રભુ મહારા ઉપર, દીનના બધુ દયારે -મન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ૧ વાણી વદે શું આપનારે,–ગુણ છે અતિ ગંભીર; જન્મ મૃત્યુની આપત્તિમાં, વ્હારે ધાજો સાચા વીરરે;-મન- ૨ કમળ વાણી આપનીરે, કમળ નિર્મળ કાય; આપ ભજનથી ભવ્ય જનના,જન્મકૃતારથ થાયરે;-મન-પરા જગનાં દુઃખડાં દેખીને રે, દીલમાં છું દીલગીર–મુજ આતમને આપજે રે, ધીંગી સુન્દર ધીર રે;-મન- ૪ | મનના મેહન આપે છે રે, કરજે કષ્ટ વિનાશ; તાપ ત્રિવિધના ટાળજે રે, અંતર ધરે ઉલ્લાસ રે -મન-ના ૫ છે પ્રેમ તણું સાગર હુ મેરે, ભવ હરકત હરનાર; આપ વિના જગમાં નથી રે, અરજી ઉર ધરનાર ૨-મન- ૬ | અજિત સાગર વિનવે રે, ઉરની પૂરે આશ; અખંડ આત્માનંદનો રે, પ્રેમે કરે પ્રકાશ રે -મન- ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ श्रीमहावीर-जिनस्तवन-१.
રાગ-પરજ. સાર સાર એક, મહાવીર પ્રભુ ખરે સાર છે; ભજે ભવનો તો બેડો પાર છે રે–સાર સાર એક-ટેક. એ છે ત્રિશલા માતાના જાયા, એની મેંદી લાગી છે માયા; ભજે સફળ થાય રૂડી કાયારે, સાર સાર એક. ૧. મારું મન મહાવીરમાં રમે છે, મારી સુરતા મહાવીરમાં શમે છે; હવે મનડું બીજે કયાં ભમે છે રે! સાર સાર એક. ૨. આખી દુનિયાને ઉપદેશ આ, કલેશ આખી આલમને કા; ખરા સત્યને સિદ્ધાંત સ્થાપેરે, સાર સાર એક ૩. એના નામ ઉપર જાઉં વારી, મને મૂર્તિ લાગે છે પ્યારી; મેંતે વિવની વાસના વિદારી, સાર સાર એક. ૪. વીર હદય કમળમાં બિરાજે, મારી રસના મહાવીર ગુણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
ગાજે, મ્હારે આત્મા મહાવીર સામે થાજેરે, સાર સાર એક. ૫. એતો પ્રેમના મહેલમાં વસે છે, એતે હેતુના દીલમાં હસે છે, એ ધ્યાનના ધ્યાનમાં ઘસે છે રે, સાર સાર એક. ૬. સૂરિ અજિત મહાવીર ગુણ ગાતે, ગુણ ગાતો અને હરખાતો નથી ચિત્તમાં બીજું કશું હારે, સાર સાર એક. ૭.
श्रीमहावीर-जिनस्तवन-२. બલિહારી બલિહારી સુન્દર શ્યામ-એરાગ.
સુખકારી પ્રભુજી દુઃખહારી, સુન્દર દેવ હા! મહાવીરજી સ્વામી ! શરણે આવ્યો છું હવે તારજોજી. ટેક. પૂર્વ સંસ્કારે શરણું મળિયું છે આપનું જી; માટે તજી છે દુનિચાંદારી. સુન્દર દેવ છે ! ૧. પ્રેમ પદારથ આપની પાસમાં છે; મુક્તિ સ્વરૂપી નિર્મળ નારી. સુન્દર દેવ હ ! ૨. ખલક તણું સુખ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
ખારૂ લાગ્યુ છે રે. પ્રીતિ તમારી લાગી પ્યારી. સુન્દર દેવ હા! ૩ કળજુગ આવ્યા છે ફૂડા પાપ પ્રસારતા રે; નથી નીકળવા બીજી મારી. સુન્દર દેવ હા! ૪ કામી કુટિલ ક્રોધી કપટી કઠાર હું રે; તે પણ વ્હાલમજી ! લેજો તારી સુન્દર દેવ હા ! ૫. જોબનનુ લટકું ચટકુ લાગે છે કારમુ રે; એમાં હીંમત ગયેા હારી. સુન્દર દેવ હા ! ૬. આશાને તૃષ્ણા કેરૂ, પૂર અપાર છે રે; ભય ત્યાં લાગે છે મુજને ભારી. સુન્દર દેવ હા ! છ. અજિતસાગરસૂરિ ચરણને દાસ છે રે; લગની લાગી તમારી સારી. સુન્દર દેવ હા ! ૮.
महावीरप्रभुप्रार्थना.
દ્વારકાનાવાસીરે-એ રાગ.
મહાવીર મહારાયારે, ત્રીશલાના જાયારે; અરજી લેજો ધ્યાનમાંરેજી; ભક્તિ તમારી લાગે છે મીઠી અપાર, જાણે રૂડા અમૃત રસ કેરી ધાર;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨ જમડા કેરે માથે ઘુમે છે માર. એમાંથી ઉગરવારે, કે જે મંતર કાનમાં છે. મહા-૧. ક્રોધ
સ્વરૂપી નાગે રે, કીધે ઝેરી ડંખ છે રેજી; તનડું હારૂં આકુળ વ્યાકુળ થાય, મનડું મહારૂં મહાવ્યથાથી મુંઝાય; એ આપદ સંહરવારે, ગુણગણ ગાઉં છું તાનમાંરેજી. મહા–૨, માયારૂપી મઘરે રે, પકડી પાડ્યો પાશમાંરેજી; સંસાર સ્વરૂપી સાગર છે પારાવાર, એના પાણીને આવે નહી કદી પાર; એમાંથી ઉગરવારે, બેઠે વિરતિ હાણુમાંરેજી. મહા-૩. એકાંતમાં બેસીરે, સાધન કાંઈ નવ થયું રેજી; જાણું નહી જપ તપ કેરારે જેગ, વિષયે કેરા વળગ્યા છે ઝાઝેરા રેગ; અજિત શરણે આવ્યા રે, સમજી જગને શાનમાંરેજી. મહા-૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
श्रीमल्लिनाथ जिनस्तवन. કેશરીઆ થાશું પ્રીત કીનીરે-એ રાગ.
www.kobatirth.org
મલ્રિજિન જોતાં, મનડુ ખીચારૂ માહી ગયું; મનહર મૂર્તિને,-નિરખી નિરખીને ચિત્ત પ્રેાઇ રહ્યું. મલ્લિ−ટેક. Àાયણમાં વસિયા ભલારે, ભયહારક ભગવાન; સ્નેહામૃત વરસાવારે, ધ્યાની જ્ઞાન નિધાનરે. મલ્રિ-૧. શાભા શી વર્ણન કરે, મુખથી નવ કહી જાય; પાપી પણ દર્શન કરીરે, પ્રેમે પાવન થાયરે. મલ્લિ–ર. શિવ રમણીના સ્વાસીòારે, એ ઇશ્વર અરિહત ! મેઘા મહિમા આપનારે, અમિત-અપાર અનંતરે; મલ્િ–૩. ઉત્તર ગુર્જર પ્રાંતમાં રે, ભાયણ ભાસે ગામ; ત્યાં દેવળ છે આપનું રે, સહુ શાભાનું ધામરે. મલ્રિ-૪. વાસ કરે મન મંદિરે રે, સહજ કૃતાથ થા; આપ તણી કરૂણા વડેરે, ભવસાગર તરી જાઉં રે, મહ્વિ-પ.
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
દેશદેશના ભાવી જનરે, આવે દશન કાજ; થાય સફળ યાત્રા ધીરે, ગુણ નિધિ ગરીબનવાજશે. મલ્લિ૬. અજિત સાગર ઉરે રે, માંઘા માલ્લનાથ ! અંત સમયમાં આવીને રે, હેતે પકડે હાથરે. મલ્લિ–૭.
श्री केशरीयानाथ जिनस्तवन. કાનુડા તારી કામણ કરનારી-એ રાગ. - કેશરીયા હારી કામણ કરનારી, મુજને પ્રીતલડી લાગી; સુંદર વળી ચિત્તને, પરવશ કરનારી, મુજને પ્રીતલડી લાગી–ટેક. હે જાણી, હેં જાણી –ઉરમાં સંકટ હરનારી; મુજને પ્રીતલડી લાગી. ૧. હે માની, મહેં માની, સેવા સહુ સુખ કરનારી; મુજને પ્રીતલડી લાગી. ૩. છ ધ્યાની, છે ધ્યાની, મતિ શિવ સુખ હરનારી, મુજને પ્રીતલડી લાગી. ૩ છે જ્ઞાની, છે જ્ઞાની, કરૂણુ અમૃત દેનારી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫ મુજને પ્રીતલડી લાગી. ૪. ઓ વ્હાલા ! એ વ્હાલા ! પ્રીતિ નવ થાજે ઘડી ન્યારી; મુજને પ્રીતલડી લાગી. ૫. રહો મનમાં, રહો મનમાં, લજ્જા રાખે હમારી, મુજને પ્રીતલડી લાગી. ૬. જાઉં વારી, જાઉં વારી, મૂતિ અજિતે ઉર ધારી, મુજને પ્રીતલડી લાગી. ૭.
श्री मधुपुरीपद्मनाथजिन स्तवन.
મહારી બહાર કરે છે સ્વામિ ! જીવન જાય જાય જાય, જગજીવન અંતર જામી ચિત્તડું હાય હાય હાય હે ધર્મ કર્મ નવ જાણ્યાં, હે મમત ગમતને માણ્યાં; વળી પક્ષ જગતમાં તાણ્યા, પ્રભુ! કર હાય
હાય હાય. હારી–૧. છે નામ તમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું; હવે આપ ચરણને જાચું, પ્રીતિ બહુ થાય થાય થાય; મહારી–૨. છે દેવળ દીવ્ય તમારું, વળી પૂરણું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
લાગે મારૂં હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય ગાય ગાય. મહારી-૩. શુભ સાભ્રમતીના આરે, અતિ પાવન છેજ કિનાર; હારા મનડા કેરે ધસારે, તમે માં થાય ધાય ધાય. મહારી–૪. વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધ સાગર સૂરિ દીપે જોતાં તરષ નવ છીએ, લાગું પાય પાય પાય. હારી–૫. અમે દાસ તમારા છે, અમે આપ ચરણમાં રહીયે, વળી દર્શન નિત્યે અહિયે, પાવન કાય થાય થાય થાય. મહારી-૬. મધુપૂરી ગામ મઝાનું, પ્રભુ પદ્યનાથ ત્યાં માનુ; નથી સૃષ્ટિ માંહી છાનું, મહિમા ન માય માય માય; હારી–૭. સૂરિ અજિતસાગર વિનવે છે, સ્તુતિ ગુર્જર માંહિ સ્તવે છે; મ્હારા કોટિ પ્રણામ હવે છે, કરેજે હાય હાય લ્હાય. મમ્હારી–૮.
વિજાપુર ૧૯૮૩ શ્રાવણ સુદિ ૧૪ શુક્ર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
श्री जगवल्लभपार्श्वजिनस्तवन.
જગવલ્લભ સ્વામી ! આશ્રય હારે છે એકજ આપનો પ્રણમું શિર નામી, ભાગોને ભય છે મિથ્યા તાપન. જગ–૧. જગવલ્લભ જગમાં, આપ સમે વડ બીજું કઈ નથી, અંતરમાં આવે, મૂતિ તમ સરખી બીજે જોઈ નથી. જગ–૨. વ્યાધિ છે વસમી, જન્મ મરણની તેને ટાળજો, ઉપાધિ ટાળી, બિરૂદ પિતાનું પ્રેમે પાળજે. જગ-૩. સેહમાં સુરતા, કરૂણાના સિબ્ધ કરાવજે; પિતાને જાણું, દિલડામાં દયા વહાલા લાવજે. જગ – ૪. અલબેલા વહાલા ! ક્રોધ અમારા મનના કાપજો; સુંદર સુખ દાતા ! અધ્યાતમ કેરાં સુખડાં આપજે. જગ-૫. વાણમાં વ્યાપી, સત્યની વાણી સ્વામી વધાવજેસ્નેહે કર ઝાલી, સંત સમાના અવસર આવજે. જગ0૬. સાચા છે સ્નેહી, અજિતસાગર સગુણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
ગાય છે; પામીને તમને, હૈડા વિષે તો હરખાય છે. જગઢ--9.
आवो प्रभुजी आवो. વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ.
આ પ્રભુજી આરે, મુજ મનગમતા મહારાજ - ટેક. મુજ મંદિરિયામાં આવે, મુજ પર કરૂણા લાવે; આપ લાખેણો લ્હારે. મુજ મનગમતા–૧. મુજ પ્રેમ પુષ્પ સ્વીકારે, મુજ અરજી ઉરમાં ધારો; હું સેવક સત્ય હમારે રે. મુજ મનગમતા–૨. હે પ્રાણનાથજી! પ્યારા, નવ રહો ઘડીભર ન્યારા; મુજ નયન તણું છે તારારે, મુજ મનગમતા-૩. ફરું તીર્થ ન્હમારા કાજે, કરૂં વ્રત હુમારા કાજે, મુજ જીવન પણ તમ કાજે રે. મુજ મનગમતા–૪. મુજ નેહ ભાવનો સ્વામી, નિર્મળ પ્રભુજી નિષ્કામી; પ્રભુ અજિત અંતરજામી રે. મુજ મનગમતા-પ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭e
जोयुं जोयु जगत बधु जोडे વિમળાચળથી મન મોહ્યું રેએ રાગ.
જોયું જગત મહેં જોયું કે, પ્રભુજી છે પ્રાણાધાર –ટેક. સુત વિત્ત જાયા સે જાશે, કાયા પણ ખાખજ થાશે પાપી અંતે પસ્તાશે ૨. પ્રભુજી છે–૧. કરી કરણી સાથે આવે, નારી પણ સાથે નાવે; એમાં શું લક્ષજ લાવેરે. પ્રભુજી છે–૨. પળ આવે જ્યારે છેલ્લી, દુખની વરસે છે હેલી, ત્યારે એકજ પ્રભુ બેલીરે. પ્રભુજી છે–૩. એને લઈ નયને ભાળે, કર્ણો પણ શબ્દ ન્યાળે; પ્રભુને લઈ કાયા ચાલેરે. પ્રભુજી છે–૪. સૂરિ અજિત સાગર સ્વામી, નથી નામ છતાં બહુ નામી; અલબેલો અંતર જામીરે. પ્રભુજી છે–પ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
प्रभुमूर्ति म्हारा मनमां वसी.
તરે કરા આજ એકાદશીએ રાગ
આવી વસી આજે આવી વસી, પ્રભુ મૂત્તિ મ્હારા મનમાં વસી. ટેક. રૂપ અનુપમ વ્હાલાજી કેરૂ, પ્રીકા પડે હેલો સૂર્ય શશી–પ્રભુ-૧. લેચન લાલ ગુલામ રસીલાં, કમળ કાંતિ નથી લેખે કશી. પ્રભુ-ર. સંસારી રૂપ તે નજરે ન આવે, રસિયાજીના હું તેા ફ્દે સી–પ્રભુ-૩. ચાલે છે વ્હાલેાજી લટકતી ચાલે, ઠીક થઈ મ્હારા તનમાં ઠસી. પ્રભુ–૪. પા૫ અનેક પ્રાળે પ્રભુજી, વિમળ સુરત હું તેા જોઇ હસી. પ્રભુ૫. અજિતના વ્હાલમાં મનડુ છે મેલું, ધીંગા સ્વામી કેરા હામી ધસી. પ્રભુ ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
श्री बीजतिथि स्तवन.
ધીર સમીરે યમુના તીરે-એ રાગ.
અભિનંદન ચેાથા પ્રભુ તેણે, દ્વિવિધ ધર્મ પ્રકાશ્યારે; બીજે આ અવનીપર જન્મ્યા, તાપ ત્રિવિધના ત્રાસ્યારે. અભિ−૧. દુવિધ ધ્યાનને ત્યાગ કરી લ્યેા, આદર ઘો બે ધ્યાનેરે; સુમતિ જિનેશ્વર મીજ તણે દિન, આવ્યા સહેજન જાણેરે. અભિ-ર. રાગ દ્વેષ એ બંધન જખરાં, સાચા મુનિજન કાપેરે; શીતળ જિનવર આધે ખીજે, શિવપદ તણું ખળ સ્થાપેરે. અભિ-૩. જીવ અજીવ એ એ તત્ત્વાના, નિણૅય નિર્મળ કરવેરે; વાસુપૂજ્યની પેઠે ભવના, ખીજે દરિયા તરવારે. અભિ–૪. નિશ્ચયને વ્યવહાર બેઉને, નિશ્ચય લ્યે. નરનારીરે; અર્ જિનેશ્વર ચવિયા ખીજે, અતિ ઉત્તમ ઉપકારીરે. અભિ–૫, વર્તમાન ચાવીશીમાંહી, એમજ શુભ ગતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨ સાધીરે, એમ અનંત ચાવીશી થાતાં, તરશે બીજ આરાધીરે. અભિ– અજિતપદને મેળવવા, શ્રીસદ્દગુરૂનું શરણું રે; અજિત સાગર આપે શિક્ષા, માટે જન્મને મરણું રે. અભિ-૭.
श्री पंचमीस्तवन. ધીર સમીરે યમુના તીરે-એ રાગ. | ત્રિગડે બેસી વીરજીનેશ્વર, બોધ જગતને આપેરે ભવ્ય જને એ સુભગ બધથી, કલેશ તણાં મૂળ કાપેરે. ત્રિગડે-૧. માટે સહુ સર્જન આરાધ, જ્ઞાન પંચમી પાવન રે; આરાધે અંતર શુભ રાખી, જાય નરકનું જીવન. ત્રિગડે-૨. ગંધ વગરના ફુલડાં જેવાં, જ્ઞાન વગર એમ કરણી રે; અજવાળું આપે અંતરમાં, ધન્ય થાય મન ધરણ. ત્રિગડે-૩. સિદ્ધકનું પદ જેવાને, એકજ જ્ઞાન મહાનરે કર્મો શ્વાસ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
શ્વાસે કાપી, પામે પદ નિર્વાણુરે. ત્રિગડે ૪. જ્ઞાન તણેા મહિમા છે મ્હાટા, મુનીશ્વર સઘળા ભાખેરે; જ્ઞાનવડે આતમ પરમાતમ, પેખી હૃદયે રાખેરે, ત્રિગડે ૫. પાંચમાસ લઘુ પાંચમ કરતાં, ઊર્ધ્વગતિ જન પામેરું; પાંચ વર્ષ ને પાંચ માસે, વિપદા સર્વ વિરામેરે. ત્રિગડે-૬. એકાવનને પાંચ તણા છે, લેગસ કાયાત્સગ રે; ઉજમણું અંતે શુભ કરતાં, પામે જન અપવ રે. ત્રિગડે–૭. એ રીતે પાંચમ આરાધા, ઉત્તમ ગતિને પામેરે; અજિતસૂરિની ઉત્તમ શિક્ષા, પામી જય પદે જામારે. ત્રિગડે–૮.
श्री अष्टमीतिथि स्तवन.
ધીર સમીરે યમુના તીરે-એ રાગ,
મહા સુદિ આઠમના દિવસે, વિજયાને સુત આબ્યારે; તેમજ ફાગણ સુદ આઠમે, સંભવ પગલાં લાબ્યારે. મહા-૧. ચૈત્ર સુદિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આઠમના દિવસે, રૂષભ જિનંદ પધાર્યા, દીક્ષા પણ એ દિવસે લીધી, મેહ મમતને માર્યારે. મહા–૨. ચૈત્ર સુદિ આઠમના દિવસે, આઠે કર્મ નિવાયરે; અભિનંદન ચોથા પ્રભુજીએ, સંકટ સર્વ વિદ્યારે. મહા-૩. એજ આઠમે ઉજવલ કમી, જમ્યા સુમતિ સ્વામી આઠ જાતના કલશ ભરીને, નવરાત્રે સુરધામી રે મહા-૪. જેઠ વદિ આઠમના દિવસે, સુવ્રત જમ્યા આહીરે, અશાડ સુદિ આઠમના દિવસે, ગતિ આઠમી પામીરે. મહા-૫. શ્રાવણું વદ અષ્ટમીના દિવસે, નમિ જન્મ સુખરાશી, શ્રાવણ સુદિ આઠમ ઉજવલ, પાવે ગતિ પ્રકાશીરે. મહા-૬. ભાદરવા વદિ આઠમ દિવસે, આવ્યા સ્વામી સુપાસરે, ઉત્તમ પદ સૂરિ અજિત કેરૂં, પ્રભુને પ્રેમ પ્રકાશીરે. મહા-૭.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
श्री आदिजिनस्तुति. દોહા
આદિનાથના આશરા, ખીજાનું શું કામ; મરૂદેવીના પુત્રને, સમરૂ સદા સુખધામ. ૧. અકળ અલખ અવિનાશી છે, સુખકર સદ્ગુણવત, નમસ્કાર નિર્મળ દિલે, અહર્નિશ અરિહુંત; ૨. અમૃત શી ઉત્તમ અને, દુઃખાં દૂર કરનાર; વાણી વિશ્વાધીશની, સેવકને સુખકાર. ૩ હાંશ પુરા હૈડા તણી, પૂરા અંતર આશ; દેવી આદિ જિનેશની, નિર્મળ કરેા નિવાસ. ૪.
श्री अनन्तनाथ जिनस्तुति. વસ'તતિલકા.
સ્વામી અનંત અતિ શાંતિ સમર્પનારા, આ વિશ્વનાં વિવિધ નૃત્ય થકી જ ન્યારા; આપે અનંત સુખને પ્રભુ પ્રાણ પ્યારા, કાપે અનંત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
દુ:ખને અરિહંત સારા. ૧. વ્યાપ્યું નસે નસ વિષે વિષ વિશ્વ કેરૂં, ખાલી તમે વણ દિસે મુજ દેહ દેરૂં મેક્ષાર્થ દાન સહુને જિનદેવ! આપે, ને આપની મૃદુલ ભક્તિ અખંડ વ્યાપ. ૨. વાણું પરાર્થ પથમાં અતિ ગૂઢ ગાજે, દુષ્કમનાં સકળવંદ નિહાળી લાજે; શ્રી જેન મંદિર તણું સુખદા ધ્વજા છે, કામાદિ દેવું સહની અહિંથી રજા છે. ૩. હે અંકુશા ! ચતુર હસ્ત રૂડા ધરે છે, મહારી મતિ સ્મૃતિ ધતિ નિરખી ઠરે છે; છે હાથમાં અભય પદ્મ બિરાજમાન, દેજે સહાય અમને વરદા મહાન. ૪. श्रीसीमंधरजिनस्तुति.
હરિગિતે. પ્રણમે સદા પ્રેમે તહોને નેહથી સીમંધરા, સહુ સિદ્ધ થાજે અમતણ હરવખત હે પ્રભુ દુ:ખહરા; વાણી રૂપી ભમરી વિમળ મુજ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વદન કમળ બેસજે, ને વિમળ ભાવે દેવદેવી અજિતની હાર થજે. ૧ श्री सिद्धगिरि स्तुति.
હરિગીત, સહુ સિદ્ધિને આશ્રમ સુખદ એ આદિજિન! હામણા, સહુ તીથેશ્વર ! આવી અહિં સહુ કેડ પૂરે અમતણા; સહુ આગમે ભગવાનનાં અમ હદયમાં વાસ કરે, સહુ દેવ દેવી અજિતનાં સંકટ સદાયે પરિહરે. ૧
* શાંતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
श्रीप्रभुस्तुति.
(હું તો જળ ભરવાને ગઈતી જમુના ઘાટમાં રે )
જય જય પ્રેમમૂર્તિ ! પરમાત્મન્ ! પ્રેમપ્રસારજોરે, જય જય મનમેાહન ! મહદાત્મન્ ! સ્તુતિ સ્વીકારજોરે. એ ટેક. મહાવીર ! છે! તન મન ધન મ્હારૂં, આપ વિના કયાં અર્જ ઉચારી ! ધરવા ધ્યાન તમારૂં, વ્હાલ વધારજારે. જય જય-૧. અનેક જાતના ભયથી ભરીયે, આ ભવ છે દુ:ખ કેરા દરીયા, એની હે મહારાજ! લહરીએ વારજોરે, જય જય–ર. મન છે મર્કટ જેવું જણાતું, તૃષ્ણાના પૂરમાંહિ તણાતું, તુજ ગુણ ઘડી નથી ગાતું, એ ન વિસારોરે. જય જય૩. ઉદ્દભવતા સંકલ્પ હુજારા, આવે હિ ગણતાં કંઇ આરે, ઈત્યાદિ વિચારા, પ્રભુજી! નિવારોરે. જય જય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
-૪. કેટી વશા જાણું જગ કાચું, સમજાણું તુજ શરણ સાચું, તે બીજે ક્યાં જાચું, બાજી સુધારજેરે. જય જય–૫. અમને એટલું આપે જિનવર ! નાથ ! નિરંજન ! પ્રિય ! પરમેશ્વર ! અજિત શિરપર, શાન્તિ દયા વિસ્તાર. જય જય-૬.
श्रीप्रभुस्तुति.
( રાગ ઉપરને. ) જય જય અંતરજામી ! હદય મન્દિરમાં આવજોરે, જય જય મહાવીર સ્વામી શાન્તિ સુધા વરસાવજોરે,-એ ટેક. ભાવે તવ ભક્તિ નથી થાતી, વિકલ વૃત્તિઓ જ્યાં ત્યાં ધાતી, શાન્તિ નથી હોતી, લક્ષે લાવજેરે. જય જય–૧. વળગે છે બહુ આધિ વ્યાધિ, સાધી શકું નહિ એથી સમાધિ, ટાળી આત્મઉપાધિ, પ્રીત પ્રગટાવજે. જય જય-૨. યમનિયમાદિક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
યેાગ ન જાણું, મિથ્યા માયામાં હું માથું, આપી અનુભવ ટાણું, ભજન કરાવજોરે. જય જય-૩. પંચ વિષયમાં હું પકડાણા, જુઠી જાળવિષે જકડાણા, હવે ઈશ ! અકળાણેા, સુખ સાહાવજોરે. જય જય–૪. સફળ કરા જન્મારા મ્હારા, વ્હાલમ ! મ્હારી વિપદ વિદ્યારા, અજિતનાથ ! તમ્હારા સાથ નિભાવો રે. જય જય-૫.
श्रीप्रभुप्रार्थना.
(દ્વારકાના વાસીરે અવસર વ્હેલા આવજોરે—એ રાગ. )
દયાનિધિ! દીનમધુરે, કુમતિ મારી કાપજોજી, એ કુમતિથી થયે। અતિ હેરાન, એ દુમતિ થી ભૂલ્યે પેાતાનું ભાન. દયા–ટેક. કામ ક્રોધ મદ મેહેરે, લીધી તેજી, જોઈ રહેા તા જીવાય
મ્હારી લાજકેમ જિનેશ !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
દયા-૧. અભયવરદ ! હે જિનવર રે ! શાન્તિ દિલમાં સ્થાપજી, તવ કરૂણાએ, સર્વ વિપત્તિ તજીશ. દયા–૨. સુખસિધુ ! હે સ્વામી રે !
સ્વારથી સંસાર છે જી, માત તાતને પુત્રાદિક પરિવાર. દયા૩. આપ ચરણની અમને, અનન્ય ભક્તિ આપજે, મનમેહનજી ! હાલમ! પ્રાણાધાર. દયા-૪. જે રીતે જીવણજીરે ! પ્રસન્ન પૂરણ થાઓ છો છે, તે તે રીતે, સમજાવ તો સારી વાત. દયા-પ. શરણાગતના સ્વામી ! અવગુણ સર્વ ઉત્થાપજે, આપ ચરણમાં, સસુખ છે સાક્ષાત. દયા-૬. ભવ અટવીમાં ભૂલ્યા રે, ભટકાણે જ્યાં
ત્યાં ઘણુંજી; ભગવન્! તારું ભાવે ભજન નવ થાય. દયા–૭. આવી અજિતના હૃદયે રે, અખંડના વાસી થજી, પુનઃ પુનઃ હું, પડું તહારા પાય. દયા-૮.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
श्रीचारूपशामळापार्श्वजिनस्तवन.(६) (પુનમ ચાંદની ખીલી પુરી
અહીં રે–એ રાગ. ) ચતુરા! ચોખે ચિતે ચાલે ચારૂપ ગામમારે,
જ્યાં છે જગગુરૂ જગપતિ તેવીશમે જિનરાજ; ગુણિયલ ગુણગણ તેના ગાઈએ તેવીશમે જિનરાજ ગુણિયલ ગુણગણુ તેના ગાઈએ અતિ આરામમાં.
—ટેક. સાખી. શિવરમણીના સાહિબા, શામળીઆ મહારાજ; ભલા ભાવથી ભેટતાં, સફળ થયે દિન આજ. નમીએ નાથ ! નગીના નેમ પ્રેમથી અમે સહરે, દિલબર ! તવ દર્શનથી દિલ મારૂ હર્ષાય. ચ. ૧
સાખી. અતિશય ચાર છે આપને, જન્મથકી જિનરાય! વિના સુધારે શેભતી, કમલ સુકમલ કાય,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
દેખી ઈન્દ્ર ઈન્દ્રાણી, અતિ મનમાં મલકાય છે, પ્રભુને પ્રાણવાયુથી દુર્ગધ દૂ જાય. ચ. ૨
સાખી. રાગરહિત તુજ હૃદયને, જોઈ રૂધિરમાંસથી રાગ; જન્મ થકી ચાલ્યા ગયે, ગરૂડ દેખી જેમ નાગ. લાંછન લટકાળું, ફણીધરનું શેભે છે અતિરે, જેને દ્રવ્યભાવથી ઉગાય દઈ દાન. ચતુરા. ૩
સાખી. રેગ શેક ચાલ્યા ગયા, અતિશય ભાળી આપ, રહેતા જે નિજ સ્થાનમાં, આનંદવાન અમાપ. તેના વર્ણન કરે, પાર કઈ પામે નહિરે, જે કોઈ સુરગુરૂ જેવા શક્તિવાળા હોય. ચ. ૪
સાખી. જન્મમરણના જુલ્મથી, તારો ત્રિભુવનનાથ! કૃપા કરી કિંકરતણે, હેતે ઝાલે હાથ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
મુજને મનગમતા, મુક્તિના માર્ગ બતાવજોરે, કહે છે કરજોડીને અતિ આનન્દે અજીત. ચ. પ
श्रीशंखेश्वरपार्श्वजिनस्तवन. (५)
(કાનુડા ન જાણે મારી પ્રીત~એ રાગ.)
પાર્શ્વપ્રભુ પ્રેમેપ્રણમું પાય, થાય સ્થિર મનડુમ્હારૂં રે. પા ટેક. લગની મમ તુજથી લાગી, ભ્રમણા ભવ દુ:ખની ભાગી, જાગી યાતિ અન્તર આજ, દેખી તવ મુખડું પ્યારૂં ૨. પા॰ ૧. વીયા સુરભવથી સુખે, વામા માતાની કુખે, આવ્યા જગજીવન ! જીનરાજ ! કાજ શુભ તેનુ સારે. ૫૫૦ ૨. સ્વમાં દશ ચાર દઇને, પૂર્વનું પુણ્ય લઇને, જન્મ્યા જગપતિ ! શ્રીજગનાથ ! તાતના કુલને તાર્યું રે. પા૦ ૩. એચ્છવ ઉમંગે કરતા, દુ:ખિયાંના દુ:ખને હરતા, મૂકીને માતા પાસે નાથ ! રિએ વચન ઉચ્ચાયુ રે. પા૦ ૪. જનની જીનજીની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ સાથે, વૈર વિહે કોઈ વાતે, તેને નિશ્ચય કરશું નાશ, નથી કેઈ એને તારૂ. પાવ પ. બાલ ઉમ્મર એમ જાવે, અનુકમથી યૌવન પાવે; થાવે પ્રભાવતીના કંત, જોડલું જડીયું સારું રે. પાટ ૬. તર્કો તાપાસના તોડી, યુક્તિથી યતના જેડી, કૃપા કરી કાઢી કાઝથી બહાર, સર્પનું કાર્ય સુધારે. પ૦ ૭. નેહ સંયમ સંગ જોડી, પાર પુદ્ગલો છોડી, તોડી માયા દઈને દાન, દુઃખીયું જગતું ઉદ્ધાયું છે. પા. ૮. સંયમ સાધન શુભ કરતા, વહાલા ! વનમાંહી વિચરતા, ધરતા ધૈય ભાવથી ધ્યાન, પ્રગટ નિજરૂપ નીહાલ્યું રે. પા. ૯. મનમેહક મૂર્તિ આ તેની, ઝગમગતી જ્યોતિ છે જેની, આપે અતિ અમને આનન્દ, પ્રભુજી પરમ કૃપારે. પા૦ ૧૦. કેવલ કમલાને વરીયા, મેહન ! મુક્તિ સંચરિયા, તરીયા ભવસાગર ભગવાન્ ! દયાન હું તેનું ધારું છે. પા. ૧૧. જરા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાદવની વારી, એના મરતી ઉગારી, જેનું નવણ નીર આજ, અતિશય સુખ કરનારૂં. પા. ૧૨. જયથી જદુપતિએ જ્યારે, શંખ સ્વર પૂર્યો ત્યારે, પ્રગટયા શંખેશ્વર જીનરાજ, આજ મન મોહ્યું હારૂં રે. પા. ૧૩. કુટિલ કને કાપો, પૂરણ પદ અમને આપે, પાપ સર્વે દૂર પલાય, થાય અન્તર અજવાળું છે. પાત્ર ૧૪. અજીત આનંદે આવે, ગાન મધુર રસનાએ લાવે, મેહન! મન મહારું મલકાય, દેખીને મુખડું હારૂં . પાં ૧૫.
श्रीशंखेश्वरापार्श्वनाथस्तवन. (६)
(દ્વારકાના વાસીરે—એ રાગ. ) વણારસીના વાસીરે, વહાલા ! હારે આવજે ભવસાગરમાં, ભૂલ્ય ભમે છે તારો બાળ. વટેક. ચાર મળીને ચોરે રે, ચાર ગતિના ચોકમાં, લુંટી રહ્યા છે, લાખેણી હારી લાજ. ૧૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭
માહુને વળી મમતા રે, મારગ રેકી માહ્યરાજી, વેરી બનીને, વૈર વધારે છે આજ. ૧૦ ૨ દ્વેષ ધરન્તા ટ્ટિોરે, આવે દ્વેષ ધશમસ્યેાજી, મારે મુજને, મનેા માર અપાર. ૧૦ ૩ રાગી બનીને રાગરે, રખડાવે છે રાનમાંજી, ભાન ભૂલાવી, ભરમાવે વારવાર.
૧૦ ૪
ક્રૂર કર્મની સંગીરે, કુમતિ કેડે લાગી છેજી, ભાગી જેથી, સુમતિ સખી દૂર જાય. ૧૦ ૫ પ્યાર બતાવી પૂરોરે, પ્રવૃત્તિ પાડે પ્રેમમાંજી, નિરખી નજરે, નિવૃત્તિ દિલ દુ:ખી થાય. ૧૦ ૬ વેગ ધરીને વિષે રે, વિષય તીક્ષ્ણતીરથીજી, જોર કરીને, જુલમ ગુજારે તે નાદાન. ૧૦ ૭ તૃષ્ણા તરૂણી તારે, ડાકણુ પેરે દીપતીજી, પીડે મુજને, ભાળા તે તમે ભગવાન્ ! ૧ ૦ ૮ પ્રભાવતીના પ્યારારે,શ ંખેશ્વરસ્વામી! સાંભળેાજી, દેવ દયાળુ ! સેવકના શણગાર.
૧૦ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
ધ્યાન તમારું ધારું રે, સુધારે સ્થિતિ સાહેબ! પ્યારા પ્રભુજી! પ્રીતિથી પાર ઉતાર. વ૦ ૧૦ ત્રણ લેકના ત્રાતારે! દાતા ! દર્શન આપશે, રાખો શરણે, અજીતસાગર ભગવન્! ૧૦ ૧૧
श्रीपार्श्वजिनस्तवन. (७)
(રાગ ધનાશ્રી) ગુણમાં બન્યું ગુલતાન, પ્રભુજી! હારા ગુણમાં બન્યું ગુલતાન–ટેક. દેવ દયાલુ! તવ દર્શનથી પામ્યા શિવ સપાન. પ્રભુજી! હા.૧. માયા મમતા દરે નિવારી, ધરું તમારું ધ્યાન. પ્રભુજી! હા,૨. મેહમદિરા ત્યાગી તમારે, શરણે આવ્યા સુલતાન! પ્રભુજી! હા૦૩. આપે અને અવિચલ પદવી, શંખેશ્વર ભગવાન ! પ્રભુજી! લ્હાવજ. પાપો અમારાં કાપ સમૂળાં, દેઈ દયાનું દાન. પ્રભુજી! હા૦૫. સેવા સેવકની સ્વામી સ્વીકારે, આ પદ નિવણ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯ પ્રભુજી! લ્હાવ૬. નિજ સ્વરૂપ નિહાળી નાથજી ખુબ થયો મસ્તાન. પ્રભુજી ! હા૦૭. જડ ચેતન્યને જુદાં જોઈ, જાગ્યું અનુભવ જ્ઞાન. પ્રભુજી! હા૦૮. ભેદભાવની ભ્રમણું ભાંગી, પામી સુખની ખાણ. પ્રભુજી! લ્હા ૯. પાર્શ્વ ચરણમાં અજીત ભાવે, આવે મુકી અભિમાન. પ્રભુજી ! લ્હા ૧૦. श्रीपार्श्वनाथस्तवन. (८)
( રાગ માઢ) પ્રભાવતીના પ્યારા, લાગે છે સારા,
- પાર્શ્વનાથ ભગવાન ! હારી આંખોના તારા, મન હરનારા,
પ્રાણ આધારા. પા–ટેક. સાખી–તપ તપીયા ત્રીજે ભવેરે,
બાંધ્યું તીર્થકર નામ; દેવગતિ સુખ ભેળવી તમે, આવ્યા શુરસી ધામ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
સ્વામિ સુખ કરનારા, દુ:ખ હરનારા,
લાગે છે. સારા પાર્વ—૧ સાખી–અશ્વસેનના પિતા,
પુત્ર અનોપમ આપ; વામાના જાયા જદુપતિનાજી,
દૂર કર્યા સહુ તાપરે, ધ્યાન શુકલ ધરનાર, જય વરનારા,
લાગે છે સારા. પાર્વ–૨ સાખી–કમઠદેવની કૂરતારે,
સમચિત્ત સહી નાથ, દયાના દરિયા દયા કરી,
જેને હેતથી ઝાલ્ય હાથરે, તેને ભય હરનારા, ભવ તરનારા,
લાગે છે. સારા. પાવ–૩ સાખી–આગમાં બળતા નાગને,
આપ્યું અવિચળ રાજ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ સાધન સાધી રૂડ, સિદ્ધ કર્યું પિતાનું કાજરે, દુષ્ટમતિ દલનારા, શિવ ભરથારા,
લાગે છે સારા. પાર્વ-૪ સાખી—ચરણ કમળની ચાકરીને,
યાચું ચિત્ત મઝાર; અજીત આશરે આવી તમારે;
વેગે વરીએ શિવનારરે, દિલબર દીલદારા ભદધિ તારા,
લાગે છે સારા. પાર્શ્વ-૫ श्रीपंचासरापार्श्वनाथस्तवन. (९)
(રાગ માઢ ) નક નામ પંચાસરા પાર્શ્વજી!
હને પ્યારા લાગે છે. સ્વામી! મહેને સારા લાગેજી;
હાલમ મહને હાલા લાગેઝન્ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
સાખી–ગુણ ગંભીર ગુજરાત ભૂમિમાં,
પાટણપુર પ્રખ્યાત, દેવળ સ્વર્ગ સમાન દીપે જ્યાં, ભેટ્યા ત્રિભુવન તાત હને ૧
સાખી–મેહનગારી અમીરસ ઝરતી,
મૃતિ મનહર આપ; શરદ શશીસમ સુખકર મુખડું, ટાળે જગતના તાપ. હુને ૨
સાખી–વાણુ ગુણ પાંત્રીશ ભરેલી,
વર્ષે અમીરસ ધાર, અતિશય અત્તર આનન્દ આપે, ત્રિશ અને વળી ચાર. મહુને૩
સાખી–ભવદવ ચિન્તા ચૂરવા કારણ,
ચિન્તામણિ સુખકાર; જાણ જપે જગ નામ તમારું, મહિમા અપરંપાર. હને
૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી–સુખસાગર! તીર્થકર ! શંકર
દેવતણું પણ દેવ ! સુરવર નરવર શિવસુખકારણ,
શુભ ભાવે કરે સેવ. મહને ૫ સાખી-કરૂણપતિ ! કરી કરૂણું કમઠપર,
ધીરતાથી ધરી ધ્યાન, ઉગાર્યો આગથી બળતા અહિને,
આપ્યું અનુભવ જ્ઞાન. મહને ૬ સાખી-કમળાપતિ! પુરો કિંકર જનની,
કેમળ ભાવથી આશ; અજિત નાથ નિરજન યાચે, આપ શિવ સુખ વાસ. મહને-૭ દેવાનાર્જ તવના, (૨)
(રાગ કલ્યાણ) પૂજે ભાઈ! ભટેવાજી પાર્શ્વને, પૂરે પૂજકજનની આશને. પૂજે કેસર ચન્દન મૃગમદ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘળી, ભેળવી માંહી બરાસને પૂજે. ચંપ ચંબેલી ફુલ ગુલાબનાં, સાથે લઈ સુવાસને. પૂજે દ્રવ્ય ભાવથી પૂજન પ્રભુનું, આપે અંખડ વિલાસને. પૂજે, આધિ વ્યાધિ ટાળે ઉપાધિ, દૂર કરે ભવ ત્રાસને. પૂજે. વામાનંદન શિવસુખસ્પન્દન, વંદીએ ધરી ઉલ્લાસને. પૂજે ભાવ દીપક ઘટમાં પ્રગટાવી, પામે પૂર્ણ પ્રકાશને. પૂજે. અજિત અનુભવ અન્તર જાગે, પાર ઉતારે દાસને. પૂજે
શ્રીમદ્ધિનાથ સતવન. () (ગાડી આવી ગુજરાત એ રાગ)
મહી રહ્યું મહારાજ ! મનડું મહારૂં મહી રહ્યું છે, તવ મુદ્રા જોઈ જીનરાજ ! મનડું મ્હારૂં મહી રહ્યું છે. ટેક સાખી–ભે શોભાથી રૂડું,
સમવસરણ સુખદાય;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
દેખીને દુઃખીયાતણાં,
સહુ દુઃખ તે દૂર પલાય. મનડું ૧ સાખી–ત્રણ ગઢ મળે તખ્તપર,
આસન વાળી આપ, વચનામૃત વરસાવીને,
તમે ટાન્યા ત્રિભુવનતાપ. મનડું- ૨ સાખી–સુરપતિ આવે નેહથી
સજી સર્વ શણગાર; ઈન્દ્રાણુ આનન્દથી,
કરે નાટક નાના પ્રકાર. મનડું ૩ સાખી–રમતી ભમતી રમણુઓ,
ધરતી પ્રભુથી ગાર; વિનય વિવેકે વિચરતી,
વંદના વાર હજાર. મનડું ૪ સાખી–દેવછન્દ દીપે રૂડે,
દેવ ભવન અનુસાર, અતિશય અનુપમ આપને, એપે ત્રીશ ઉપર વળી ચાર. મનડું) ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાખી–ગુણ પાંત્રીશે ગાજતી,
વાણું વિમલ વિશાળ; સુણી સમજે ભવી ભાવથી,
જેથી જગતની જાર્ય જજાલ. મનડું૦ ૬. સાખી–પુરણ પુણ્યના ભેગથી,
પદ પુરૂષોત્તમ પાય, કર્મ કટક કાપી કઠિણ,
વેગે વસીયા શિવપુરી માંય. મનડું) ૭ સાખી–સાદિ અનન્ત સુખમાં સદા,
સહજ સ્વરૂપે શ્યામ; દિવ્ય જ્ઞાનની દ્યુતિથી,
ભવ્ય ભાળે ચરાચર ધામ. મનડું- ૮ સાખી–મનમેહન ! મુક્તિતણું,
મલ્લિનાથ ભગવાન ! અજીત ઉચારે આપને, હારી વિનતિ ધરા ધ્યાન. મનડું- ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેમનાથતવન. (૪) (પ્રિય મિલનકે કાજ આજ,
જોગન બનજાવુગી-એ રાગ ) નેમિલનકે કાજ આજ, સહસાવન જાવુંગી. ટેક. માત બ્રાત સબ સાથ છોડ, ગુન ઉનકા ગાવુંગી, માયા, મમતા મેહમારમેં, તનક તપાવુંગી. તેમ–૧ ચાર છોડકે ગયે પ્રભુમેં, ચાર લગાવુંગી, ધૈર્ય ભાવસેં ધ્યાન લગા, તન્મય બનાવુંગી. નમ–૨ ભેદ ભરમ સબ છોડડ, જંજાલ જલાવુંગી, ચિત્ત ચર
મેં જેડ જ્યોત, તિસેંમિલાવુંગી. નેમ-૩ નાથ ! નત્તમ નેમ ! નિત્ય, નયનો મેં નિહાલુંગી, કરૂં યાદ હરદમ આપકે, કભી ન વિસારૂંગી. નેમ-૪ ધરૂં જીગરસે ધ્યાન જ્ઞાન, ગુણ અપના પાવુંગી. અજિત અમર પદ પાય નાથસે, હીલ મીલ જાવુંગી. નેમ-પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ श्रीनेमजीनेराजुलनीविनति. (१५) (પાણું ભરવા હું ગઈતીરે-એ રાગ.).
જગદીશ્વર ! જય કારીરે ! હાલાજી નેમ વિભુ ! હારી વિનતિ સ્વીકારોરે, હૈયાના હાર પ્રભુ !-ટેક સાખી–પ્રીત પુરાણી પાળજે, સમજી સજ્જન રીત; દયા દીલ દીનની ધરી, તેડા ન મહારી પ્રીત. રાંક રમણને રેતીરે, છબીલા ! છોડે મતિ, નાથ વિનાની નારીરે, પામે નહિ માન રતિ. જગ-૧ સાખી–માન વિનાની માનિની, નવ કરે હારાનાથ ! પ્રાણ સમી મારી ગણ, હર્ષે ઝાલે હાથ. રંગ રસીયા ! રસીલારે ! રસિક રંગ રાખે તમે, દુ:ખ દરિએ ડુબેલી, દાસી આપ ચરણે નમે. જગ-૨ સાખી-આશ અતિ મનમાં હતી, મળવા મોહનસંગ; તેરણથી ત્યાગી તમે, બધો બગાડ્યો રંગ. કપટી ! કામણગારારે ! કપટ આવું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
કેમ કર્યું ! દિલ દૂરથી દેખાડીરે, હૈયું હારું નાથ ! હર્યું. જગ–૩ સાખી–નવભવ નેહ નીહાળીને, નજર મિલાવો નાથ ! સગપણ સાચું સાચવી, આવું તમ સંગાથ. માલ મંદિર મેડીરે, મૂકી ચાલ્યાં રામતી, ગયાં ગઢ ગિરનારે રે, ભેટયા પ્યારા પ્રાણપતિ. જગ-૪ સાખી–પ્રભુ મુખ વાણી સાંભળી, ભેદ ભાવ કરી દૂર, સંયમ સાધન સાધીને, સુખ પામ્યાં ભરપુર. બ્રમણ ભવની ભાગીરે, દુઃખ સહુ દરે ગયાં, પાયે પ્રભુના પડીને, અજિત આનન્દી થયાં. જગ-૫ श्रीइडरगढ उपर श्रीशांतिनाथर्नु
સ્તવન. (૧૬) (તમને ઘટે નહિ આવું રાજ એ રાગ)
શી ! કહું શભા હારી નાથ! શી ! કહું શેભા હારી, શાન્તિજીનંદ સુખકારી ! નાથ !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
શી કહું-એ ટેક. ભારત ભૂમિનું ભૂષણ આ, અને પમ આનંદ આપે, લક્ષમી લીલાનું કેલી ગૃહ જેને, દેખતાં દષ્ટિ ન ધાપે. નાથ ! શી ૦૧ ગગનભેદી શ્રીઈડરગઢપર, ભવ્ય જીનાલય ભાળ્યું ગેબીગભારેને ગુલમંડપ જોઈ, ગાત્ર ગરવનું ગાળ્યું. નાથ ! શી. ૨ છ ચોકી નૃત્યમંડપની રસીલી, રચના રાગને કાપે, સન્મુખ શોભે પુંડરીક પ્રભુજી, પ્રપંચમૂળ ઉથાપે. નાથ ! શી. ૩ ભાવ ધરી શુભ ભમતી ભમતા, ભ્રમણ ભવની ભાગે, પવિત્ર પ્રભુ પાદુકાની પાસે, પેખી રાયણ અતિરાગે. નાથ! શી. ૪ વાવ કુવા વાડી ને ગુફાઓ, જળસ્થળ રચના ભારી, પુરૂં પુરાણું જેન ચિત્ય યાં, રણમલ્લ ચાકી સારી. નાથ ! શી૫ દેવ દેવી ને વીર પીરનાં, સ્થાન અતિ અહીં શોભે, પણ પવિત્ર શ્રીપર્ણ શશીસમ, તવમુખડે મન ભે. નાથ ! શી ૬ રૂક્ષમણીરા
ને મહેલ રસીલે, રસ્ય ભૂમિપર રાજે, તેમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
છતાં પણ છેલછબીલી, તુજ મુતિ અતિ છાજે. નાથ! શી ૭ ધન કંચન હીરા મણિ માણેક, આપ કૃપાથી આવે, શાન્તિનાથનું સ્મરણ કરતાં, નરકને પંથે નસા. નાથ ! શીટ ૮ પંચમ કાળમાં પ્રેમી પ્રતાપી, પુરૂષોત્તમ રાગી, શાન્તિસદનના કર્તા કહીએ, રાયસંપ્રતિ વડભાગી, નાથી શી ૯ દેશ વિદેશથી યાત્રા કરવા, સંઘ ચતુર્વિધ આવે, અજિત આનન્દદાયી દયાળુ, આપણું ગુણ ગાવે. નાથ ! શી ૧૦
શીતનિ સ્તવન. (૧૭)
(રાગ કલ્યાણ.) જયજીનવર ! જગવિસરામિ, શીતલ જીન ! અન્તરયામી. જય૦ ટેક ભવિમનરંજન ! નાથ ! નિરંજન ! નમન કરૂં શિરનામી. જય૦ ૧ ધર્મ ધુરંધર ! પ્રેમી! પ્રિયંકર ! દુ:ખભર દુર્મતિ વામી. જય૦ ૨ અનુભવ અમૃત રસના રસીયા !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ અવિચલ ધનના ધામી ! જય૦ ૩ દ્રષવિદારી થયા અવિકારી, શુભ પંચમ ગતિને પામી. જય૦ ૪ પૂર્ણ પ્રભુતા વિમળ વિભુતા, સમતા ધર સુખ સ્વામી ! જય૦ ૫ પ્રભુ સેવાથી પામે પ્રભુતા, થાઓ અજિત પદ ગામી. જય૦ ૬ श्रीधर्मजिनेश्वर स्तवन. (१८)
(રાગ કલ્યાણ.) ગા ગુણ ધર્મજીણુંદના, પુરૂષોત્તમપૂર્ણનન્દના. ગાવોટેક. શુદ્ધસ્વરૂપી ! સહજાનન્દી! અજર અમર સુખકન્દના. ગાગ ૧ અક્ષયપદ ધારી અલબેલા ! સ્વામી ! સુરનર વૃન્દના ગાગ ૨ તારક! ધારક! સેવક જનના, ટાળક ! ફીતુરી ફન્દના. ગાવો. ૩ ક્ષાયક ગુણના દાયકા સ્વામી! મુગટ ! સર્વ મુનિંદના, ગાવા ૪ ભાનુનન્દન! વન્દન કરતાં, થાયે કર્મનિકન્દના. ગાગ ૫ ભેદક ભારે ભવઅટવીના, છેદક! છેક સ્વછન્દના. ગાવે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩
૬ અવિચળ સુખની આશા માટે, અજીત ઉચ્ચારે વંદના. ગા. ૭ श्रीपंचासरापार्श्वनाथ स्तवन. ( १९)
( રાગ માટ) હારા પાર્થ પંચાસરા નાથહે !
તારા પ્રેમધરી પરમેશ ! ટેકo સાખી-કેશર ઘોળી કંકાવટી,
ને કુલડાં ભરેલી થાળ, પાર્વજી! આપને પૂજશું,
પ્યારા પ્રભુજી દેવદયાળ, મહારા૦ ૧ સાખી-કંચન કેરી કટોરીઓ ને,
મણિ મુક્તાફળ માળ, રત્નોની આંગી અમલ રચું,
જેમાં ફુલડાં રતિાં સાળ. મહારા૦ ૨ સાખી-ધૂપ દીપ નૈવેદ્ય ફળાદિક,
પૂજા કરું પુણ્ય કાજ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪
ગાયન આપ ગુણેનાં ગાઉં, મેળવી સંગીત સાજ. મહારા. ૩
સાખી—તારક ત્રણ ભુવનના સ્વામી !
ધારક ધર્મના નાથ ! વારક વિષય કષાયના,
હત ઝાલે હાથ. હારા-૪ સાખી–વિનયવાન વનરાજ નૃપાલે,
શીલગુણ સૂરિની પાસ; સ્થાપી પંચાસર વિષે,
મૂર્તિ રસીલી ખાસ. હારા–પ સાખી–જાદવ સૈન્યની જરા હરી,
બળતે બચાવ્ય નાગ; એમ અજીતપદ આપજે. થઈએ અતિસુખભાગ. મહારા-૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫
श्री आदिजिनस्तवन. મહેતાજીરે શું મહીમૂલ બતાવું-એ રાગ.
આદીશ્વરરે ! જિનવર જગ જયકારી, લેજે વંદના મહારી સ્વીકારી; સુખકારી રે ! શુદ્ધ સ્વરૂપના ધારી, જય સુખકર જગ ઉપકારી. ટેક. નાથ ! નગરી અયોધ્યાના રાયારે, માતા મરૂદેવીના જાયારે, પિતા નાભિરાય કહેવાયારે, પ્રાણેશ્વરરે ! પરણ્યા સુનંદાપ્યારી. લેજો–૧. પ્રભુ ! તમે છો પ્રથમ નરેન્દારે, મુનિગણમાં પ્રથમ મુનીન્દારે; જિનપતિમાં આદિ જીનન્દારે, મનમેહનો ! મૂર્તિ મને હર હારી. લેજે–૨. પૂર્વ લાખ ત્યાશી ગૃહે વસીયારે, પછી સંયમના થયા રસીયારે, ભાવે ભાવશત્રુઓને કસીયારે, જગજીવનરે! કેવળલક્ષમીના ધારી. લેજે૩. તાર્યા પુત્રોને અનુભવ આપીરે, ક્રૂર જતા જગતની કાપીરે, જેથી કીર્તિ અવિચળ વ્યાપીરે, દુઃખહારીરે ! માતાને પહેલાં તારી. લેજે–૪.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
સ્વામી ! સહાય સેવકને કરજોરે, ઉર અરજી અમારી ધરજોરે, ભવેાભવનાં પાતક હરજોરે, જેથી પામીએરે ? અજીત અમર શિવ નારી. લેજો–૫.
श्री भीलडीयापार्श्वनाथस्तवन. કેશરીયા થાણુ પ્રીત કીનારે એ રાગ.
પ્રભુ ! પાર્શ્વ ભીલડીયા ! પ્રીતિ પુરાણી પુરો પાળજો; દુ: ખદળ સંહારી, તાપે ત્રિવિધ મ્હારા ટાળજો. પ્રભુ-ટેક. ભવસાગરમાં સાથે ભમીયા, રસીયા પણ ખડુ રંગે; સહુ જાતનાં સગપણ કીધાં, લીધા લ્હાવ તુજ સંગરે. પ્રભુ૧. કાળ અના અવ્યવહારે, વસીયા રસીયા ! સાથે; વિટના વ્યવહારરાશિની, જાણે છે જગનાથરે. પ્રભુ–૨. જન્મમરણ જ જાળે જકડાયા, નિગેાદમાં પ્રભુ ! જ્યારે; દુષ્ટનાએ તીવ્ર શસ્ત્રથી, કર્યા છિન્નભિન્ન ત્યારેરે. પ્રભુ–૩. આજ તમે અરિહંત થઇને, સિદ્ધસ્થળે જઈ વસીયા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
અમે દુઃખમાં ડુબીએ પ્રભુજી ! મેહમાયામાં ફસીયારે. પ્રભુ–૪. સંબન્ધ સાચે સારી રીતે, વિચારો વિભુ ! આજ શરણાગત સનેહી છે સાચે, રાખે તેની લાજ રે. પ્રભુ–પ. મેહન! મારા મનગમતા મહેં, માન્યા બહુ ઉછરંગે, કૃપા કરે કમળાપતિ ! મુજપર, તેઓ ભવના તંગરે. પ્રભુ ગિરિધારી શેવિન્દને પ્રભુજી ! સહાય કરી અણધારી; પદવી અમર અહિને આપી, સંકટ સઘળાં વારી રે. પ્રભુ–૭. અજીત અજર અવિનાશી સ્વામી ! સુખ શાન્તિના દરીયા; ભાવે ગાતાં શિવસુખ પામે, ભવસાગરને તરીયારે. પ્રભુ-૮. श्रीशत्रुजयमहिमागभितस्तवन. (३३)
( રાગ ધનાશ્રી) ફળીઆ અનેરથ આજ, અહારા, ફળીઆ મરથ આજ. મળીયા વિમળગિરિરાજ, અય્યારા, ફળીયા મારથ આજ. ટેક. પંડ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
રીકગિરિ સમુખ ડગ ભરતાં, દરે ટળી દુઃખ દાઝ. અહારા–૧. કાળ અનંતે ભવભ્રમણામાં, કાઢ્યો ગરીબનિવાજ. અહારા–૨. સુખકારી હવે શીતળગિરિની, છાયા મળી સુખકાજ અહારા–૩. શરણાગતના તારક સ્વામી ! સકળ તીરથ શિરતાજ ! અહારા–૪. ભવસાગરમાં ઝોકાં ખાતું, કાંઠે આવ્યું મુજ જહાજ, અહાર-૫. વિમળરૂપ વિમળાચળ હાલા ! આપી વધારે લાજ. અમહારા-૬. વિમળ વિભુની થાય કૃપા તો, ટળે મિથ્યાત્વ રીવાજ. અડ્ડારા-૭. ગિરિદર્શનથી ગેબી પ્રગટ્યો, ઘટમાં જ્ઞાની અવાજ. અહારા–૮ અનુભવ અમૃત પાન કરીને, થયે અજીત સુખભાજ, અલ્હારા–૯.
-
- -
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯ શ્રી સિજિતિન. (૨૨) [કેસરીયા થાશું પ્રીત કીનીરે-એ રાગ.] - સિદ્ધાચળગિરિ શું, મનડું મોહ્યું રે, મનમેહના ! વિમળાચળ હાલે, ચિતડું ચોર્યું રે જગહના!—ટેક. ત્રિભુવનમાંહી તારક તુજ સમ, અવર ન નજરે નિરખું, સમતા સુખ શાન્તિનું દાયક, નહિ કઈ જગ તુજ સરખું રે. સિદ્ધા–૧. શ્રીમુખ મંદિર સ્વામી બાલ્યા, હેતધરી હરિ પાસે, ભવ્ય હોય તે નજરે ભાળે, પાપ તેનાં સહુ નાસેરે. સિદ્ધા-૨. કઠીણ અતિ કર્મોનાં બંધન, કંચનગિરિવર કાપે, અનુભવ અમૃત પ્રગટે ઘટમાં, શિવરમણ સુખ આપેરે. સિદ્ધા-૩. સિદ્ધ અચળ ! સહજાન્મ સ્વરૂપી ! નિર્મળ નાથ ! નગીના, નિજ રૂપે રમતા રંગીલા, રંગ રસીયા ! રસભીનારે ! સિદ્ધાજ. જીવ્યું આજે જગમાં મહારું, સફળ થયું એમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
જાણું; મનગમતું મળીયું મેહનજી ! ગિરિ. દશનનું ટાણું રે. સિદ્ધા–૫. કુટિલ બુદ્ધિના ધારક જગમાં, કદાગ્રહો કરનારા; ગિરિવર દર્શન વિણ ભવદરિયે, દુ:ખ સહિત ભમનારારે. સિદ્ધા–૬. લાભ અનંતો માની મનમાં, પૂર્વ નવાણું વારા; રઢીયાળી રાયણની નીચે, પ્રથમ પ્રભુજી પધારે. સિદ્ધા-૭. આજ અમીરસ પીધે પ્રેમ, ફળીયે સુરતરૂ સારો; અજીત અમર પદ ધારક પ્રભુજીસેવક જનને તારે. સિદ્ધા-૮.
શ્રી સિદ્ધાવસ્તવન. (ર) [માલણ ગુંથી લાવ ગુણિયલ ગજરે-એ રાગ]
વિમળ ગિરિરાજ ! દર્શન કરવા આવે સંઘ સકળ શિવ વરવા-ટેક. સિદ્ધગિરિ અતિ સુખકારી, જેને સેવે સુર નરનારી, દુ:ખહારી સદા જયકારી. વિમળ–૧. ચૌદ ભુવનનું તીરથ લ્હારૂં, મહાશ મનડામાં લાગ્યું પ્યારું. છુટયું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મ્હારૂં ત્હારૂં આના. વિમળ૨. ચાર ચારનુ જોર ન ચાલે, ગર્વ મેાહ તણા એ ગાળે, પાપા જન્મા જન્મનાં માળે. વિમળ— ૩. લાવ્યા સંધ ભરત મહારાજા, વેગે વગડાવીને બહુ વાજા, ભેટી તીર્થ થયા ખુબ તાજા. વિમળ–૪. હીરા મેાતિએ ગિરિ વધાવે, શુભ ભાવે ગિરિગુણ ગાવે, જેથી અજર અમર પદ પાવે; વિમળ—પૂ. ગિરિમહિમા ગુરૂ અહુ ગાતા, રસપી પીને મસ્ત થાતા, માક્ષ પર્થે જરૂર એ તેા જાતા. વિમળ ૬. નારદ જેવા કજીયાકારી, નાથ ! નાવ તમે તેની તારી, આપ મુખડા ઉપર જાઉં વારી. વિમળ૭. શેઠ ખુબચંદ ખુખ છાજે, પુત્રા રામ લક્ષ્મણ સમ રાજે, કીર્તિ જગમાં જેની ઘણી ગાજે. વિમળ−૮, શુષ્ણે ઉત્તમ ઉત્તમભાઈ, ચુનીલાલજી નિર્મળ ન્યાયી, કીધી ઉત્તમ પુન્ય કમાઈ.
વિમળ–૯.
સુત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
સંઘવીના મણીલાલ, દીન હીન તણા પ્રતિપાળ, કરે સંઘ તણી સંભાળ. વિમળ–૧૦, પુર પાટણથી સહુ આવે, નર નારી મળી ભલા ભાવે, ગિરિ વંદીને ઉર સુખ લાવે. વિમળ–૧૧. છરી પાળી સંઘ લઈ આવ્યા, ભવિ જીવોના મનમાં ભાવ્યા, શુદ્ધ કરણીના દામ કમાયા. વિમળ–૧૨. સંઘ સાથે ગુરૂજી વિચરતા, ધ્યાન વિમળ પ્રભુજીનું ધરતા, ભાવે અજીત અમર થઈ ઠરતા. વિમળ-૧૩.
નિત્તવન. (૨૭) (હને મુકીને ગયે છે હારે છેલ
રે-એ રાગ ) આદિનાથની અલબેલી મૂર્તિ મળી, પાર પહોંચી હારી જેથી ભવબેડલી જે. આદિ-ટેક. જે મુખડું શરદના શશી સમું જે, હું તે હેતે પ્રભુના ગુણમાં ર” જે. આદિ–૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુઃખ આજથી હવે તે સઘળું ટાળ્યું છે. આદિ-૨ રંગ રસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ-૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરૂદેવીના નંદને ઘણી ખમા જે. આદિ–૪ અમૃતસથી ભરેલી કોમળ કાય છે જે, જેને નમવાથી દુઃખ દૂર જાય છે . આદિ-૫ નાથ ! નગરી અયોધ્યા તણી તમે જે, પ્રભુ! દર્શનતમ્હારૂં મને બહુ ગમે જે આદિ-૬ દેઈ દશ ધરી હર્ષ તારી માતને જે, ભજીએ ભરત ભૂપતિના તાતને જે. આદિ–૭ રસ શેલડીના દાનથી સુખી કર્યો જે, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યો છે. આદિ-૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુજી તણું જે, ભાવે ભેટી થયું દલડું ખુશી ઘણું જે આદિ-૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અર્થાત આશરા અંખડ એક આપના જો, મેવા મીઠાદીઠે। પ્રભુજીના જાપના જો આદિ ૧૦
શ્રીસિદ્ધગિસ્તિવન. ( ૮ )
(આધવજી! સંદેશા હેજો શ્યામને–એ રાગ)
સિદ્ધાચલ સ્વામિનું દર્શન દેખીને.
રામ રામમાં હર્ષ અતિ ઉભરાય જો; ભટકામણુ ભાગી હવે મ્હારી ભવ તણી, કુમતિ નાઠી સુતી મન મલકાય જો. સિ–૧ ગિરિગણુમાં ગુણવતા ગિરિવર આપ છે, ત્રણ ભુવનના તાપે ટાલણહાર જો; પાપા કાપા શિવ સુખ આપે દાસને, ભવ્ય જનાના પ્રભુજી ! પ્રાણાધાર જો. સિર મનગમતા મહિમા માહનજી ! આપના, સુપતિ સિરખા ગાતા ધરી મન રંગ જો; ઈન્દ્રાણી આનદે નાચ કરે ઘણે!, પાપ પખાળીનિર્મળ કરે નિજ અંગ જો. સિ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
લીલુડી રાયલ રંગીલી રંગમાં,
સુખકર દુ:ખહર શીતળ જેની છાંય જો; પીલુડી પાદુકા પ્રથમ જિષ્ણુ દની, પ્રેમે નમતાં પાપા દૂર પલાય જો. સિ-૪
તીર્થં પતિ તીર્થકર શકર એ ગિરિ, સાદિ અનંતુ સુખ પામ્યા જન ક્રેડ જો; સિદ્ધ શિલાના નામવડે પ્રખ્યાત છે, જોતાં જગમાં મળે ન મીજી જોડ જો. સિ-૫
સિદ્ધિ અનતા ભાવિ જિનવર પામશે, સૂરિ ધનેશ્વર ગિરિવરના ગુણ ગાય જો; કૃપાળુ કેાટી મુનિવર સાથમાં, સીધ્યા દ્રાવિડ વારિખીલ્ય મુનિરાય જો. સિ– કરૂણાકર કમળાપતિ પુંડરીક ગણધરા, મુક્તિ મહેલમાં પાંચ કરાડ સહુ જાય જો; પ્રીતિ નીતિના પાળક પાંડવ પરાક્રમી, વીશ ક્રેડ સોંગ સિદ્ધ સ્વરૂપી થાય જો. સિ-૭
ટૂં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬,
ચોવીશી ચાલુના ચતુર જિનેશ્વરા, નેમ વિના વિમળાચળ પર વરતાય છે, ગુણ ગાતાં ગિરિવરના મન મલકાય છે,
અનુભવ રસથી આત્મ પ્રભુ રંગાય જે. સિ-૮ ચતુર ચંદનપતિ પણ આ ગિરિ ઉપરે, સૂર્યકુંડના સ્નાને થે નર રૂપ જો; ભગિની ભક્તા હત્યાકારી અતિ ઘણી, ગિરિદર્શનથી ભાવે ત ભવ કૂપ જે. સિ–૯ ગુણ ગરવી ગુણવાળી ગુર્જર ભૂમિનું,
પુર પાટણ જગમાં પુરૂં પ્રખ્યાત છે; ખુબીદાર ખુબચંદ શેઠના પુત્ર છે,
જાહેર જેની પિરવાડ છે જાત જે. સિ–૧૦ ઉત્તમ ચુનિસમ સંઘપતિ બે ભતા,
ભાવે ભેટાવ્યા શ્રીસંઘને ગિરિરાજ જે, વિક્રમસંવત્ ગણીશ ઈઠ્યોતરા, ફાગણ વદ અષ્ટમીએ સીધ્યાં કાજ જે. સિ–૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
તપગચ્છ નાયક લાયક ચોગીશ્વર પુરા, બુદ્ધિસાગર સૂરી જગ પંકાય; અજિત સરણું સ્વીકારી સ્વામીનું સદા, અજરામર અવિનાશી સુખી થાય. સિ–૧૨
श्रीकुंथुजिनस्तवन. (કેસરીયા થાશું પ્રીત કિનીરે-એ રાગ)
કુંથુ જિનવરજી! અરજી ઉર મ્હારી આવધાર જે, બુડતા બાળકની, બાંહ્ય ગ્રહીને પ્રભુ ! તારજો. એ ટેક. ભવસાગરમાં ભમતાં, ભમતાં, શરણ આપને આંચે, પ્રેમમૂર્તિ ! પુરૂષોત્તમ ! પ્યારા ! દશ ૯મારૂં પાયા રે. કુંથુ–૧. આધિ વ્યાધિ ઉપાધી ટાળી, બાળી વિષય વિકાર, શરણ ગ્રહ્યું સાચા સાહેબનું, દીઠા સુખ ભંડારે રે. કુંથુ–૨. સાદી અનંતા સુખમાં રમતા, શિવ રમણના સ્વામી, ક્ષાયિક ગુણધારી ગુણવંતા ! નિર્મળને નિષ્કામી રે !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
કુંથુ૩. દુ:ખહર ! સુખકર ! સ્વામી ! મ્હારાં, કષ્ટ કૃપાળુ ! કાપા, દેવ દયાળુ ! યા કરીને, સેવક શિર કર સ્થાપેા રે. કુંથુ–૪. ઉમિયા પુરમાં આપે અનુપમ, મંદિર મન હરનારૂં, ઉપા સના કરી અષ્ટ માસની, આજત નાથ ! છે તારૂ'. કુક્ષુ-પ.
www.kobatirth.org
श्रीमल्ली जिनस्तवन. ( રાગ ઉપરન:)
પ્રિયતમ ! પ્રભુ ! પ્યારા ! મલ્રિજિનેશ્વર ! મહારાજ છે, મનમાહન ! સ્વામી ! સવે દેવાના શિતાજ છે. ટેક. પૂર્ણ પ્રતાપી પ્રેમ સ્વરૂપી, ભાગ્ય ઉદયથી મળીયા, શાંતિ કીતિ કાંતિના દાતા, ત્રાતા બુદ્ધિ મળીયા રે. પ્રિય-૧ કરૂણાપતિ ! છે! કામણગારા, કામણુ મુજપર કીધુ, ભાન ભૂલાવી ભવ ભ્રમણાનું, ચિતડું ચારી લીધુ રે. પ્રિય-૨. પ્રીત રીતના પાલક પ્રભુજી ! પ્રીતિ પ્યારી લાગે, પ્રેમામૃતનુ
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાન કરતાં, અનુભવ ઘટમાં જાગે છે. પ્રિય-૩. કોઈક ભજતા કઈક જપતા, અંતરમાં આરામે, ત૫ જપ કરતા ફરતા કેઈક, વિના મુખ્ય નહિ પામે રે. પ્રિય-૪. નજર કરીને નિરખું જ્યાં ત્યાં, પ્રભુમય ભાસે સારૂં, આપ વિના પળ જુગ સમ જાતી, લાગે સર્વ નઠારું રે. પ્રિય–૫ રગ રગમાં વસીયા જીનવરજી ! પ્રેમે પાર ઉતારો, સેવક જનની સાચી અરજી, ઉરમાંહી અવધારો છે. પ્રિય-૬ શિવ રમણીના રસીયા ! વિભુજી! દીલમાં વસીયા આજે, ત્રિભુવન માંહી તીર્થ તમ્હારૂં, અજિતસિહસમ ગાજે છે. પ્રિય-૭
श्रीगिरनारमंडननेमप्रभुस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે-એ રાગ.)
ગિરનાર વાસી ગુણ ગરૂવારે, નેમ નગીના ? શામળીયા શિવપદ લીનારે, નેમ નગીના ? ટેક. લટકાળા ! હું તો લળીલળી પાયે લાગું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
પ્રભુ! પ્રેમ અવિચળ માગું રે. નેમ નગીનો ? ૧ પાતળીયા ! પ્યારા ! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણ ગીત તમહારાં ગાઉરે. નેમ નગીના? ૨ મેહનજી!હારા હૃદય મંદિરમાંહી આવો, મને ભેદભેદ બતાવે રે, નેમ નગીના? ૩ નટવરજી! ન્યારા શાને રહો છો મુજથી, છે સગપણ સાચું તુજથી ૨. નેમ નગીના ? ૪. દયાળુ દેવા ! દયા કરો દીન જનની. આશા પુરે મુજ મનની. નેમી નગીના? ૫. દાતા શિવપદના ! દાયક નામ ધરાવે. સેવકને શીદ તરસારે. નેમ નગીના ? ૬ ત્રાતા ત્રિભુવનના ! તારક છે તમે સ્વામી, સિદ્ધ અવિચળ આતમરામીરે. નેમ નગીના ? ૭ નાથજી ! મેં તે શરણ ગ્રહ્યું છે તમારૂં, વળી અરજી નિત્ય ઉચારૂ ૨. નેમ નગીના ? ૮ પ્રભુજી ! આપો અંજિત અમર પદ અમને, છે લાજ અમારી તમને. નેમ નગીના ? ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૧ श्रीअजरापार्श्वनाथस्तवन. (માતા મરૂદેવીના નંદ-એ રાગ. )
વ્હાલા! વામાદેવીના નન્દ ! અજરામર જીનરાજ ! વિનતિ સુણે અહારીરે, વિનતિ સુણે અમ્હારીરે, મહેર કરી મહારાજ ! આપજે પદ અવિકારી રે. એ ટેક. અશ્વસેન કુલદીપક ! પક, ! કામ કોધ મદ માન, વારાણસીના વાસી વિભુજી ! ધરીએ તુજ ગુણ ધ્યાન. હાલા-૧ પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન ધ્યાન ભંડાર, તાપસ તારી નાગ ઉગારી, ત્યાગી દીધે સંસાર. હાલા–૨ સંયમ રસીયા વશીયા વનમાં, સુંદર સરોવર તીર, વનહસ્તી કરી ભક્તિ શિરપર, ઢાળે નિર્મળ નીર. વ્હાલા-૩ વૈર વિચારી જેમાં પ્રભુને, ઉભા લડતરૂ પાસ, મેઘમાળી જળબહુ વરસાવે, મસ્ત બનીને ખાસ. વ્હાલા-૪ ધરણેન્દ્ર પદ્માવતી આવે, કરીને સમય વિચાર, પ્રભુ મહિમા પ્રેમે ગાતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
અટકાવે જળધાર. વ્હાલા-૫ સમતામાં રહી કેવળપદ લહી, અજર અમર અવિકાર, શિવ સુખ પામ્યા તે જિનવરની, પ્રતિમા તારણહાર. વ્હાલા—૬ કલ્પવેલ ચિંતામણિ સ્વામી ! ચિતા દૂર કરનાર, રધુનન્દનના તનની પીડા, પળ માંહે હરનાર, વ્હાલા-૭ સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ, કળિકાળમાં જાગતી જ્યેાતિ, અંજારમાં છે હાલ. વ્હાલા-૮ જગદ્ગુરૂ પદવીના ધારક, વિજયહીર સૂરિરાય, અજિત અમર પદ ઇચ્છક પાતે, પ્રેમે પ્રણમે પાય. વ્હાલા-૯ ઉનામાં યાત્રાર્થે આવી. કર્યા પ્રભુ દર્શન, મેારારજીની ભક્તિ ભાળીને, અજિત થયા પ્રસન્ન. વ્હાલા—–૧૦
श्रीमहुवामंडन महावीर जिनस्तवन. ( કેસરીયા થાણુ’પ્રીતિ કિનીરે-એ રાગ. ) મનમોહક મુજને મૂર્તિ મળીરે, મહાવીરની, લય દીલમાં લાગી, ધર્મ ધુરંધર મહાપીરની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
ટેક. મનહર મહુવામાં બહુ મ્હોટા, મદિરની છપ્પી છાજે. જીવત જિનવરજીની આગળ, ત્રિકાળ નાખત ગાજેરે. મન–૧ સિદ્ધારથરાજાના નંદન, ત્રિશલા સુત સુખકારી, પાપે અમ્હારાં કાપા પ્રભુજી ! આપે. પદ અવિકારીરે. મન-૨ સુમેરૂ શિખરે સુરપતિ સઘળા, સાત્ર વિધિ શુભ કરતા, ચરણ વડે ગિરિવર કપાવી, હરિમન શંકા હુરતારે. મન-૩ ડશીયેા ચરણે ચડકાશીયા, તે સ્વગે જઇ વસીએ, અડદબાકુળા આપી પ્રભુને, સતીજીવ અતિ મન હસીયારે. મન-૪ સુરનર પશુગણુ મળી દુ:ખ કરતા, પ્રભુ સહતા સમભાવે, ઘનઘાતી ચક ક્ષપાવિ, અન્તર જ્યેાતિ જગાવેરે. મન-૫ સમવસરણની રચના સુન્દર. સુરપતિ સઘળી કરતા, અતિશય સહ જિનવર વિચરતા, નવિન (સુવરણ) કમળ પદ ધરતારે. મન-૬ આત્મજ્ઞાન આપી લવિજનની, જડતા દૂર નિવારી, અજિતાનન્દમાં રમતા નિશદિન, પ્રભુજીની ખલિહારીરે. મન-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪ વિનતિ હાલ ધરીને હાલા ! સેવકની ઉર ધરજે, કૃપાતણ સાગર જિનવરજી ! દુ:ખ અહાર હરજેરે. મન–૮ સિદ્ધાચળમાં વાસ કરીને, અનુભવ ખ્યાલે પીધે, રૈવતગિરિયાત્રાએ જાતાં, પ્રભુ ગુણ લહાવો લીધો. મન–૯મંગલરૂપ છે મહાવીર ! મ્હાર, હૃદય મંદિરમાં વસીયા, અજિત નમે કરજેડી તમને, શિવ રમણીના રસીઆરે. મન–૧૦
श्रीधोधामंडनपार्श्वजिनस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે એ રાગ.)
ઘોઘામંડન નવખંડારે, પાર્થ જિમુંદા ! શરણે આવ્યે સુખ ચંદારે, છો સુખકંદા. ટેક. પ્રભુજી! મહારા ચારે ગતિમાં હું ભમીયા; તવ ચરણે નાથ ! ન નમીયે રે. પા–૧ અલબેલા ! હું તે અભિમાનથી અકડા વળી પ્રપંચમાં પકડાયા . પાશ્વ–૨ છબીલા ? મહેતો શાસ્ત્ર મર્યાદાઓ છેડી, પ્રતિમામાં પ્રીતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
ન જોડી રે. પાર્શ્વ–૩ રંગીલા ? મુજને પરનારી લાગી પ્યારી, પણ ભક્તિ ન કીધી તમારી રે, પાર્શ્વ–૪ રસીયાજી ? હું રાચી રહ્યા પરધનમાં, માઁ મેાહ થયા બહુ મનમાં રે. પાર્શ્વ-૫ નાથજી ? મ્હે તે નિન્દા કરી મુનિવરની, હાર્યાં માજી નિજ ઘરની રે. પાશ્વ ૬ મેાહનજી ? મ્હારા અવગુણુ સામું ન જોશે, છે અગણિત મુજમાં દેાષા રે. પાર્શ્વ-૭ ધૈયાના દરિયા ! દયા કરીને ઉગારે, ભવ સાગર પાર ઉતારા રે. પાર્શ્વ-૮ ભવ વનમાં ભમતા
ભાવનગરથી હું આવ્યેા. પ્રભુ ! અજિત મનમાં ભાગ્યે . પાલ
श्रीअमीझरापार्श्वनाथ स्तवन.
શ્રી સખેશ્વરા પ્રભુપાર્શ્વ જીનવરા, એ રાગ. )
શ્રી અમીઝરા ! પ્રભુ ! પાર્શ્વ દુ:ખહેરા! ત્રાતા! દાતા ! ભ્રાતા ! માતા જય જિનેશ્વરા !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
ટેક. કામ ક્રોધ માયાના માર્યા, ભમીએ કાળ અનંત, શરણે આવ્યા સેવક જાણી, સહાય કરા ભગવત. શ્રી–૧ મેાહ વૈરિએ મુઝાન્યા મહુ, ભૂલ્યા નિજગુણુ ભાન, સમજાવ્યેા સદ્ગુરૂએ મુજને, છતાં ન આવી સાન. શ્રી–૨ અવગુણુ ભરિયા દેષના દિરયા, વિયેા કુમતી નાર, પેાતાના જાણી જિનવરજી ? ભવજળ પાર ઉતાર. શ્રી–૩ પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન ! સ્પર્શ જરા જો થાય તમારા, મુખ મનું ગુલતાન. શ્રી-૪ અમી વરસાવી અમર બનાવા, રાખા સેવક લાજ; અગડેલી માજી સુધારી, આપે। અવિચળ રાજ. શ્રીપ સુદર સારઠ દેશમાં શેલે, ઉના શહેર ગુલજાર. વિચર્યો સૂરિ વિજયહીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી-૬ પ્રભુ ગુણ રમતાં પરગુણુ વમતાં, ધરતાં નિર્મળ ધ્યાન, ચરણ કમળનું શરણુ ગ્રહીને, અજિત અન્યા મસ્તાન. શ્રી-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
श्रीमहावीरस्तवन. (મહાવીરજી મુજ માયાળુ રે-એ રાગ.) સિદ્ધારથ સુત ! સુખકંદાર, વીર જીણુંદા ! ભવિચાતક ચિત્તહર ચંદારે, ત્રિશલાના નંદા!ટેક દયાના દરિયા ! દશમા દેવલેકથી અવિયા; ક્ષત્રીકુંડમાં અવતરીયા, વીર જીણુંદા ? ૧ મેહનજી ! મહારા માતાની ભક્તિમાં રાતા; નંદિવદ્ધનના ભ્રાતારે, વીર જીણુંદા ! ૨ પ્રિયતમ ! પ્રભુ પ્યારા, પરણ્યા યશોદા નારી, જે પૂર્ણ પતિવ્રત ધારીરે, વીર જીણુંદા ! ૩ બાલુડા પ્રભુજી ! બાળપણે બળવંતા; જગ જીવનજી ! જયવંતારે, વીર જીણુંદા ! ૪ વૈરાગી હાલા! ત્રીશ વર્ષ થયા ત્યાગી; બન્યા શિવ રમણીના રાગીરે, વીર જીણુંદા ! " ત્રિભુવનના તારક ! તપ તપીયા બહુ ભારી; જિનવરજી! છે જયકારીરે, વીર જીણુંદા! ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮ લટકાળા ! લટકે, ચંદનબાળાને તારી; તુજ મુખડા પર જાઉં વારી રે, વીર જીણુંદા ૭ કેવળ ગુણવંતા ! કેવળજ્ઞાનને પામી; થયા શિવ રમણીના સ્વામી, વીર જીણુંદા ૮ શરણે હું આ સહાય લેવાને તમમ્હારી, સ્વીકારે અરજી અહારીરે, વીર જીણુંદા ! ૯ મહાવીરજી ! મહારા, હૃદયમંદિર માંહિ રહેજો, પ્રભુ! અજિત અમરપદદેજે, વીર જીણુંદા! ૧૦
श्रीप्रभासमा चन्द्रप्रभुस्तवन. (કેસરિયા થાશું પ્રીત કિનીએ રાગ.)
ચિત્ત ચોંટયું મહારું, ચન્દ્ર વિભુના ગુણ ગાનમાં મન મસ્ત બન્યું છે, વિમળ પ્રભુના શુભ ધ્યાનમાં. ટેક. શાંતસ્વરૂપી અમીરસ ઝરતી, કરતી દુ:ખ સંહાર; કલ્પવેલ ચિન્તામણિ સરખી, પ્રભુ મૂર્તિ સુખકારરે. ચિત્ત-૧ શમ દમ ગુણના દરિયા સ્વામી, આત્મ સ્વરૂપે રમતા ક્ષાયિકભાવ ભર્યો જિનવરજી !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
પૃથ્વી પર વિચરતારે. ચિત્ત-૨ સુખકરસાગર કાંઠે આવી, કાઉસગ્ગ મુદ્રા ઠાવે; સાગરપતિ અતિભક્તિભાવે, નિર્જળ સ્થાન બનાવેરે. ચિત્ત-૩ રમણિક રચના સમવસણની, રચતા સુરપતિ ભાવે; પ્રભુ વાણી લટકાળી જાણું, ચન્દ્રશેખરનૃપ આવે રે. ચિત્ત–૪ નમન કરી નરપતિ પ્રભુ પાસે; અનુભવ અમૃત માગે; ભેદજ્ઞાન પામી ભવ બન્ધન, તીવ્ર ભાવથી ત્યાગેરે. ચિત્ત–૫ તીર્થ સ્થાપવા ધરણપતિ, ધરણપર ચેત્ય ચણા, ચન્દ્રકાન્તમણિ કેરી પ્રતિમા, મહિમા સાથ ભરાવે રે. ચિત્ત-૬ ચતુર ચન્દ્રશેખર મુનિવરજી, વિચરંતા
ત્યાં આવે; ચન્દ્રકીર્તિ નૃપતિ પ્રતિબોધી, ચન્દ્ર પ્રભાસ વસાવેરે. ચિત્ત-૭ આદિ અજિત શાન્તિ મલ્લિને, નેમ પાર્શ્વ મહાવીર, ઝળહળતાં જિન બિબ ભરાવી, પામ્યા ભવજળ તીરરે. ચિત્ત-૮ પૂર્ણ ચન્દ્ર પ્રભા સમ શીતળ, પ્રભુ પ્રતિમા મન હરતી; અજિત આપદા દૂર નિવારી, ભજન અમીરસ ભરતીરે. ચિત્ત-૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
श्रीगिरनारस्तवन.
( સગપણ હરિવરનુ સાચુ એ રાગ, )
ચાલે! સખી ? ગિરનારે જઇએ, લાખેણા લહાવા લઇએ; નિરખી નેમનાથ પાવન થઈએ,
ચાલેા સખી ? ગિરનારે જઇએ. ૧ પ્રભુજીની મૂર્ત્તિ કામણગારી,
અંતરમાં ગુણવતી ગમનારી; લાગે ઘણી પ્રાણ થકી પ્યારી;
ચાલેા સખી? ગિરનારે જઇએ.
શરણુ કેરી લાજ સદા રાખે,
નરક દ્વાર નીવારી નાખે; ભ્રમણતા ભવવનની ભાગે,
www.kobatirth.org
ચાલા સખી ? ગિરનારે જઇએ.
સાધુ કેરા સ્વામી છે સુખકારી, જગત્ કે માલિક જયકારી,
૩
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
દર્શને આવે નિત્ય નર નારી,
ચાલ સખી ? ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણું હાથમાં આવ્યું છે,
મેહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અળગું કરાવ્યું છે,
ચાલે સખી? ગિરનારે જઈએ. ૫ આપણ છે એમનાં અનુરાગી,
લગન સદા લક્ષ વિષે લાગી; જ્યોતિ રૂડી પ્રેમ તણું જાગી,
ચાલે સખી ? ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખડાં કોણ હશે?
કૃતારથ દુનિયામાં કેણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે?
ચાલ સખી ? ગિરનારે જઈએ. ૭ લેક લાજ ત્યાગી દર્શને ચાલે?
મહા સુખ મહાપદમાં મ્હાલે; અજિત પીવે પ્રેમનો સુધા ખ્યાલો,
ચાલો સખી ? ગિરનારે જઈએ. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
श्रीसमेतशिखस्तवन. (આ શી? આડાઈ હારી મનડારે હારા.
એ રાગ.) સમેત શિખર મુજને વ્હાલું લાગે છે, પ્રગટ વસે છે હાલા પારસનાથ સખી? સમેત–ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને ભવરૂપ દરિયામાં કયારે? ઝાલશે હાથ સખી? સમેત–૧ કોધ અગ્નિની જ્વાળા મુજને બાળે છે, કૃપા વારિના કયારે ? કરશે વરસાદ સખી ? સમેત-૨ કામ સ્વરૂપી હસ્તી કચરી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ? સમેત-૩ સૃષ્ટિ ન જાણું આ તે રાન ભયંકર, નજરે ન આવે પ્રેમ પ્યારે સુપથ સખી ? સમેત–૪ હું તે દાસી છું વ્યારા પાર્શ્વપ્રભુની, સહજ સલુણે મહારો કોડીલે કંથ સખી ? સમેત–૫ હિસા ઉલૂક જ્યાં ત્યાં શેર કરે છે, આળસ અજગર કે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૩
ભારે છે ત્રાસ સખી ? સમેત– કુટુંબ કબિલે સાચાં શિયાળવાં છે, ઘેરી રહ્યા છે મુજને આવી ચપાસ સખી ? સમેત–૭ અંતરના બેલી મુજને કયારે ઉગારશે? હૈયામાં હવે મહને કાંઈ નથી હામ સખી? સમેત ૮ કરણના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, હાલું લાગે છે વહાલા આપનું ધામ સખી ? સમેત૯ અમીરસ ઝરતી મૂર્તિ પ્યારી લાગે છે. કુમુદને હાલે જે શરદને ચંદ સખી ? સમેત–૧૦ સમેત શિખર વાસી શામળીયા હાલા ? વામાં માતાના રૂડાં લાડીલા નંદ? સખી ? સમેત–૧૧ નટડીની દેર ઉપર સુતા છે જેવી, એવી પ્રભુમાં હેની ! મમ્હારી છે પ્રીત સખી! સમત-૧૨ અજિતસાગર સૂરિ એ રીતે બેલે, પ્રભુએ સંભાળી રૂડી રાખી ને રીત સખી! સમેત–૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૪ श्रीकेसरीयानाथ स्तवन. ( ઓધવરાય ! અમનેએ રાગ.)
દેશ મેવાડ દીપાવ્યા પ્રભુજી ! ધૂલેવા નગરમાં નિવાસ. નિર્મળ નાથ કેસરી. ૧ દર્શન દેઈ હારા દોષ દબાવ્યા, પ્રગટાવ્યા આત્મ પ્રકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૨ શી ! ઉપમા આપુ આદિ પ્રભુને, મહિમા કહ્યો નવ જાય. નિર્મળ નાથ કેસરીઓ. ૩ દર્શને આવે છે લેક હજારે, પૂજે પ્રભુજીના પાય. નિર્મળ નાથે કેસરીઓ. ૪ દશ ન પામીને વિપદાઓ વામી, કીધી પાવન મ્હારી કાય. નિર્મળ નાથ કેસરીઓ. પ આદિનાથ તણે મહિમા અનંતે, સ્વામી પવિત્ર સદાય. નિર્મળ નાથ કેસરીઓ. ૬ આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂર્વની પ્રીત. નિર્મળ નાથ કેસરીઓ. છ સંસ્કાર જાગ્યા ને ભય મહારા ભાગ્યા, વાત મટી વિપરીત, નિર્મળ નાથ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેસરીઓ. ૮ ચંદ્રમાં પ્રીતિ ચકોરની જેવી, પવને સૂર્ય પ્રકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૯ એ અચળ હારે સ્નેહ સેહા, શબ્દને જેવું આકાશ. નિર્મળ નાથ કેસરીઓ. ૧૦ સ્પર્શનો સંબંધ જેવો પવનમાં, એ હું એમને દાસ. નિર્મળ નાથ કેસરીઓ. ૧૧ અગ્નિને ઉતા જેવી છે હાલી, એવો રહેજે વિશ્વાસ. નિર્મળ નાથ કેસરી. ૧૨ દષ્ટિ મહારી પ્રભુ ચરણેમાં રહેજે, સેવામાં કાયા સદાય. નિર્મળ નાથ કેસરીઓ. ૧૩ અજિત સૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર હાય. નિર્મળ નાથ કેસરીએ. ૧૪
श्रीतारंगातीर्थ स्तवन. ( ઓધવજી સંદેશે કહેજે શ્યામને.
-એ રાગ. ) તારંગાનું તીર્થ અતિ રળિયામણું, અજિત જિનેશ્વર કેરૂં ધીંગું ધામ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાની શ્રીમનમેહનની મૂર્સિ, નિરખી અંતર ઉપજે છે આરામજે. તારંગા-૧ દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે,
અંતર માંહી ઉત્તમ આનંદ થાય, પ્રભુની સાથે સ્નેહ બંધાણે સર્વથા, વાળુ પણ મન ઘડી બીજે નવ જાય. તારંગા-૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી, ધન્ય ધામને ધન્ય એ ગિરિરાજજે દશ ન કરતાં દીવ્ય જનોને ધન્ય છે,
અજિત પ્રભુજી અંતરને વિશ્રામજે. તારંગા-૩ પ્રેમ વધે છે પુણ્યપ્રતિમા ખિતાં,
અધિક અધિક ઉપજે છે પ્રભુ? અનુરાગ નિભંગી જનથી તે દશન નવ બને,
માનવ કાયા શુભ દર્શનનો લાગશે. તારંગા-૪ આપ ચરણની સેવા શ્રી પ્રભુ? આપજે, મુખડે દેજે આપ તણુ શુભ નામ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૭
પાવનકારી પૂર્ણ સ્વરૂપ પરમેશ્વરા ? આપવિનાનથીઅન્યતણુંક ઇકામો. તાર’ગા–પ
અળગી કરાવે! અંતર કેરી આપદા, અગમ અગેાચર આનદઘન અભિરામજો; માંઘી મિલકત મ્હારી છે. મહારાજજી સાચા સ્વામી દીવ્યસમાના દામો તારંગા-૬
એલી મુજ થાજો ! હે દીનાનાથજી ? ? મન વચને મહિમા નવ કીધા જાયજો; અજરઅમર અવિનાશી જિનવર આપ, અજિતસૂરિ શુભ ગાનતમ્હારૂંગાયો.તારંગા છ
श्रीसिद्धाचल स्तवन.
( રાગ-પ્રભાતો. )
જઈ વસ્યા સિદ્ધના દેશમાં સ્વામીંજી ? અમ પ્રતિ તુ જીવે નાથ ? શાને ? તાળુ ખાલ્યા પછી મીસ્ત્રીનું કામ શું ? દાસનાં દુ:ખ તે કેમ ? જાણે. જઇવસ્યા--૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
અંગ વાળા હું છું. અગહીંણુ નાથ ? તુ, દાઝ એ દીલમાં આજ ધારી; અરજ સુણતા નથી મુકિત કરતા નથી, વૃત્તિ આ કયાં થઈ દેવ ? હારી. જઇવસ્થા–ર
નેત્ર હું નિરખતા નેત્ર હીંણ છે તુતે, નેત્રહણ કયાંથી? મુજ સ્હામુ જોશે ? સ્વામી સર્વેશ્વરા ? દેવ ? જિનેશ્વરા ? બેઠી છું એક ત્યારે ભરાંસે. ઈવસ્યા-૩
સુણ ? અભ્યાસિદ્ધ ? તું પૂર્ણ પ્રસિદ્ધ તુ પ્રેમનું પાત્ર છે નાથ ! મ્હારી;
લાક લજ્જા રહિત જાણજે તુ હૅને, કરીશ ફોગટ ફજેતાજ હારી. જઇવસ્યા–૪
નાત ને જાત સુત ભ્રાતને હું તયાં, દેશી થઈ અન્ય દેશ વસ્યા છે;
દાસના દુઃખને કેમ ? જાતે! નથી ? હાંસી કરી વિશ્વની ને હસ્યાછે. જઇવચ્ચે–પ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
પેટ હારું ભર્યું એમાં હું શું કર્યું?
મુક્તિ હારી થઈ તો થયું શું? હાંસી હારી થશે દાસ લજજા જશે,
ગુણ ભર્યા નાથ? મહારું ગયું શું? જઈવ-૬ ગરજીને વિશ્વમાં અકલ કંઈ નવ મળે, જાણજે વિનતી એમ હારી; સૂરિ અજિતાબ્ધિની અરજ ઉર ધારજે, બેઠે છું ધારીને આશ હારી. જઈવચ્ચે-૭
श्रीभोयणीमल्लिजिनस्तवन. (ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ) પ્રભુ? મલ્લિનાથ? મહાસુખ આપો,
મ્હારા મસ્તકે શુભ કર સ્થાપે. પ્રભુ? ટેકગુજરાત ગંભીર દેશ સારો,
તેનો ઉત્તર પ્રાંત છે પ્યારે; યણી ગામે વાસ તારો, " પ્રભુ? મલ્લિનાથ? મહા સુખ આપે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦ હાલા આપ વિમળ ભાવે વસીઆ,
હેત સાથે ભાવિક મન હસીઆ રાત્રિ દિવસ ભક્તિના રસિઆ,
પ્રભુ? મલ્લિનાથ ? મહા સુખ આપ. ૨ દેવ દર્શને પ્રેમી પધારે,
આપશ્રીનું સુનામ ઉચ્ચારે; સંકટ ભવ ભવનાં સંહારે,
પ્રભુ? મહિનાથ? મહા સુખ આપે. ૩ દિવ્ય દેવળની શોભા સારી,
પીંડમાંહીં લાગે બહુ પ્યારી; નેહ સરિતાની સરજન હારી, પ્રભુ ? મલ્લિનાથ ? મહા સુખ આપે. ૪
જીવની આપમાં વૃત્તિ જામી,
વાસનાઓ સમગ્ર વિરામ, હાલા ? અંત સમયના વિશ્રામી, પ્રભુ? મલ્લિનાથ ? મહાસુખ આપે. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૧
આપે ઉત્તમ તારામાં ઈન્દ્ર,
શોભે સર્વ સલિલમાંહી સિધુ આપ સાચા જગત માયા મીંડુ,
પ્રભુ? મહિનાથ? મહા સુખ આપો. ૬ હાથ ઝાલીને બોલાવે અમને,
બેઉ કર જોડી કરગરીએ તમને; સૂરિ અજિત પ્રીછે છે પ્રીતમને, પ્રભુ મલિનાથ? મહા સુખ આપો. ૭ श्रीपानसरमहावीर स्तवन.
( રાગ ઉપર. ) સદા મન ગમતા મહાવીર સ્વામી,
પ્રેમ પ્રગટાવું પાય પ્રણામી. સદા–ટેક પૂર્ણ ભાગ્ય પાનસર કેરું જાણું,
પામ્યું પ્રભુ પધરાવાનું ટાણું માટે મનથી મહા ભાગ્ય માનું,
સદા મન ગમતા મહાવીર સ્વામી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
દેવળ આભથી વાત કરે છે, થાળ નેવેદ્ય ભક્તો ધરે છે;
અતિ પ્રેમે અરજ ઉચ્ચરે છે,
સદા મનગમતા મહાવીર સ્વામી. ૨
દેશ દેશના સંઘ સિધારે, આરતી અતિ ભાવે તારે; વિશ્વ કેરાં ત્યાં કષ્ટ વિસારે,
સદા મન ગમતાં મહાવીર સ્વામી.
વાગે નેામતના દિવ્ય ૐકા, જેવી રામે શૈાભાવેલી લંકા; એને સાંભળી થઇએ અશકા, સદા મન ગમતા મહાવીર સ્વામી.
નાથ પૂજે એની ધન્ય કરણી,
હું તે શું મુખથી શકુ વરણી; આપે સ્પર્શેલી ધન્ય ધન્ય ધરણી, સદા મન ગમતા મહાવીર સ્વામી.
www.kobatirth.org
૩
૪
૫
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૩
સ્નેહ સંસાર કેરા સંહાર,
આપદા ભર્યો સિંધુ ઉતારે; આપ દર્શન દિવ્ય કીનારે,
સદા મન ગમતા મહાવીર સ્વામી. ૬ રૂપ જોઈને રતિપતિ લાજે,
બધાં સુખ આપ ચરણે બીરાજે; હાલાજીની શીતળ છાયા છાજે,
સદા મન ગમતા મહાવીર સ્વામી. ૭ જગ અગ્નિ તણું વાળા ભારી,
બળતાં જોઉં સહુ સંસારી; સૂરિ અજિતને લેજે ઉગારી, સદા મન ગમતા મહાવીર સ્વામી. ૮ श्रीआवुपरनेमजिनस्तवन.
( સયા-બત્રીસા.) ચાલે બાંધવ ? દર્શન કરવા, જ્ઞાન વારિ વરસાવે છે; દિવ્ય દેવ પ્રતિમા રૂપધારી, દીવ્ય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪ રૂપ દર્શાવે છે; લક્ષ વિષે કંઈ લલિત ભાવના, લગની પૂર્વક લાવે છે, તેમનાથ પ્રભુ અબ્દ ઉપર, પ્રેમભાવ પ્રગટાવે છે. ૧ સીંચી વેલી અમૃતની જેવી, દુઃખ દારિદ્ર દબાવે છે; દુષ્ટ કષ્ટ સહુ નષ્ટ કરીને, સ્પષ્ટ ધર્મ સમજાવે છે, એમ અલૈકિ પ્રભુને મહિમા, કામ ક્રોધ કપાવે છે. તેમ-૨ વિવિધ જાતિની વિમલ વેલિઓ. યાત્રાળને વધાવે છે; મસ્તકપર મૃદુ ફુલડા વેરી, પરિમલતા પ્રસરાવે છે, તપ્ત થયેલાં સંસારીના, ખલ ભાવ અપાવે છે. તેમ-૩ દીવ્ય લેકથી આવ્યા જાણે, કરનારા શું દેવ હશે? એમ કલ્પના સ્પષ્ટ કરાવે, માયિક જનથી કેમ થશે? સુંદર મંદિર ગહન ગંભીર, શિલ્પ શાસ્ત્ર સમજાવે છે. નેમ-૪ પ્રભુના મહિમાથી અંકિત છે, નિષ્કલંક તે માટે છે, નિર્મળ ગિરિ અબ્દ
અતિ ઉત્તમ, લાખેણે લ્હાવો લે છે; વિવિધ વિમળ વિશ્રામ વિરાજે, વિપદાને વિસરાવે છે. નિમ–૫ કામિ કુટિલ પણ કામ કુટિલતા, ત્યાગી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૫
મનને શાંત કરે, વિમળભાવ વાળા વૈરાગી, ઉત્તમ મન અબ્રાંત કરે, કામધેનુ સમ અદ્વિનાથ એ, પ્રેમ ભક્તિ પ્રસરાવે છે. નેમ–૬ ચાલો પ્રેમી? દર્શન કરવા, ચંચળતા સહુ દૂર થશે, ઘન અનાદિ વ્યાપેલું જુનું, અંધારૂ અતિ દૂર જશે; અજિતસૂરિશ્રી ગુરૂ કરૂણાથી, સ્નેહ શીષ નમાવે છે. નેમ-૭ श्रीपंचासरापार्श्वजिनस्तवन.
( રાગ-પ્રભાતી. ) પાશ્વ પંચાસરા ? સર્વદા સુખકરા ?
ધર્મ ધુરંધરા ? પાય લાગું, કષ્ટને કાપજો ? શાંતિને સ્થાપજો ?
જિનવરા? આપની ભક્તિ માગું. પાશ્વ–૧ ધ્યાન ધરી આપનું, બાળુ બીજ પાપનું,
શોક સંતાપનું મૂળ કાઢે આવજે આ સમે, મેહ વૈરી દમે, તપ્ત દિલને કરે નાથ? ટાઢું. પાર્શ્વ–૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
માહમાં માણુતા, જ્ઞાન નથી જાણતા, રાત્રિદિન નામને હું ઉચ્ચારૂ ધર્મ ધન આપજો, વપુ વિષે વ્યાપો, સત્ય છે સૃષ્ટિમાં બિરૂદ ત્હારૂ. પાર્શ્વ-૩
કાળ વિક્રાળ નિત્ય, મ્હારી કેડે ભમે, આવી ઊગારો, સત્ય સ્વામી; દેવના દેવ છે, સર્વથા સેવ્ય છે, ભ્રાંતિ વિચ્છેદ્ય, પૂર્ણ કામી. પાર્શ્વ-૪
કુટિલ મ્હારી ગતિ, ના જુવા તે પ્રતિ,
આપ આરાધને, હું રહું છું; આપની આશ છે, વિમળ વિશ્વાસ છે, આપનું ધ્યાન, ચિત્તે ચડું છું. પાર્શ્વ-૫
આપની લ્હાય છે, હામ ઘટ માંહી છે, તરણ તારણ પ્રભુ? આપ સાચા; અધમ ઉદ્ધાર, દોષ વિદ્યારો, સૃષ્ટિના ભાવ છે, છેક કાચા. પાર્શ્વ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
શ્રી લિમિનરતવન. (૨) રઘુપતિ રામ રૂદેમાં રહેજે રે–એ રાગ રૂષભદેવ સ્વામી છે અહાર રે,
અમને પ્રાણ થકી ઘણા પ્યારા. રૂષભ-ટેક. પિતા આપના છે નાભિ રાજા રે,
માની સંત મહંતોએ માઝા રે નિર્ગુણ નાથ? ગરીબ નિવાજા. રૂષભ-૧. માતા મરૂદેવી પુણ્યશાળી રે, પતિવ્રતધારી રંગે રૂપાળી રે; જેનાં દર્શને તાપ દઈએ ટાળી. રૂષભ-૨. પ્રગટી આપ ચરણમાંહી પ્રીતિ રે,
ચકોર ચંદ્રતણ જેવી રીતિ રે; પ્રભુ? એવી ઘો અમને પ્રતીતિ. રૂષભ-૩. જેવી કલ્પતરૂ તણું છાયા રે,
એવી આપની મેંઘેરી માયા રે; કરે કરૂણ સફળ થાય કાયા. રૂષભ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અન્ય સુખડાંના જાણ્યા ઉધાર રે,
આપ અનુભવ જાણન હારા રે, દીન બંધુ છો ઈષ્ટ અહારા. રૂષભ-૫ મહારાં તનમન તવપર વારી રે,
સદા સેવકના સુખકારી રે, દાસ જનના જરૂ૨ દુઃખ હારી. રૂષભ-૬. હારી અરજી પ્રભુજી? સ્વીકારો રે, સ્વામી સફળ કરે જન્મારો રે; સૂરિ અછત છે દાસ મહારે. રૂષભ-૭
श्री अजितजिनस्तवन. (२) રઘુપતિ રામ રૂદેમાં રહેજે રે–એ રાગ.
સુખદ અજીત જીનેશ્વર સ્વામી, સદા રહું આપ પદને પ્રણામી, સુખદટેક. હું તે વળી વળી વાટડી જેઉરે,
પ્રેમે આપ ચરણ મતિ પ્રેઉરે, બેટા ખલકનાં દુઃખ સહુ ઉં. સુખદ-૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૯
એક આપની લગની લાગી છેરે,
હવે અનુભવ તિ જાગી છેરે; વાતરાગી સહારા રાગી છે. સુખદ-૨ ઉપર્યું અંતરમાં અંધારૂ રે,
ધન ઉત્તમ દીસે મહારૂં રે; જ્ઞાન જ્યોતિ ? ત્યાં કામ તમ્હારૂં. સુખદ-૩ હું તો ગાંડા ઘેલાય તહારોરે,
ભવજલધિથી પાર ઉતારરે, પ્રભુ દેખાડે પ્રેમ કિનારે. સુખદ-૪ મન મંદિર માંહી પધારો રે,
આપો અનુભવ કેરા વિચારો રે; સાથે સમતાને ભાવ છે સારો. સુખદ-૫
આપ દર્શને આનંદ થાશેરે, જીવ હીરાની જાત જણાશેરે, પુંજ પાપના દૂર પળાશે. સુખદ-૬ હારી મમતાને હાલમ? મારો, દુષ્ટ વૃત્તિને ઘટમાં વિદારો રે, મળે અજીત ઉગરવાને આરશે. સુખદ-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
श्री संभवजिनस्तवन. (३)
વીર કુંવરની વાતડી કાને કહીએ-એ રાગ,
આત્મ ઉદ્ધારણ કારણે ચાલે જઇએ, હાંરે ચાલેા જઇએ રે ચાલેા જઇએ; હાંરે પ્રભુ સંભવ દ્વાર, આત્મ ઉદ્ધારણ કારણે ચાલા જઇએ. એ ટેક. વ્હાલે મધુરસ કરતાં મીઠડા ઘણેા લાગે, હાંરે ઘણા લાગે રે ઘણા લાગે; હાંરે આવે હેત અપાર.
www.kobatirth.org
આત્મ-૧
વ્હાલા પ્રાણજીવન પરમાતમાં સુખદાઇ,
હાંરે સુખદાઇ રે સુખદાઇ; હાંરે સાધુના શણગાર.
આત્મ-ર
જેનુ નામ સેાહ્યામણું સૃષ્ટિમાં ઘણું શેત્રે, હાંરે ઘણું શેાલે રે ધણુ શોભે; હાંરે રૂડુ સંભવનાથ,
આત્મ-૩
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
હુને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હાંરે જાઉં વારી રે જાઉં વારી; હાંરે રતુ દિવસ ને રાત.
આત્મજ
લાગી પ્રેમ કટારી એ દેવની મ્હારા મનમાં, હાંરે મ્હારા મનમાં રે મ્હારા મનમાં; હાંરે થાશે મેઘા મે'માન.
આત્મ-પ
મ્હારૂં જીવન પ્રભુજીના હાથમાં સાચા સ્વામી, હાંરે સાચા સ્વામી રે સાચા સ્વામી; હાંરે દેશે જ્ઞાનનાં દાન.
આત્મ
જેવી ચદ્રની વૃાત્ત ચકેારમાં રહી વળગી, હાંરે રહી વળગી રે રહી વળગી;
હાંરે મ્હારી સંભવ માંહી,
આત્મ-૭
સૂરિ અજિતના સ્વામી શિરામણી મન માન્યા, હાંરે મન માન્યા રે મન માન્યા; હાંરે ખીજું શરણું ન કાંઈ.
www.kobatirth.org
આત્મ-૮
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१२
श्री अभिनंदनजिनस्तवन. (४) વીર કુવરની વાતડી કોને કહીએ-એ રાગ. દર્શનથી દુઃખ જાય છે સુખદાઈ?
હાંરે સુખદાઈ રે સુખદાઈ; હારે અભિનંદન દેવ, દર્શનથી દુઃખ જાય છે સુખદાઈ ? એ ટેક. પાર્શ્વમણિના યોગથી લેહ ટળશે, હરે લેહ ટળશે રે લેહ ટળશે; હાંરે થાશે ઉત્તમ છે. દર્શનથી-૧ એમ પ્રભુ ? તમ્હારા ગથી પાપ ટળશે, હારે પાપ ટળશે રે પાપ ટળશે; હાંરે થાશે જીવ શિવ તેમ. દશનથી–૨ ઈયળ ભ્રમર તણું ધ્યાનથી રૂપ પલટે, હરે રૂપ પલટે રે રૂપ પલટે, હાંરે જેનું દેખ્યું દષ્ટાંત. દશનથી–૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ જીવ તહારા ધ્યાનથી પ્રભુ થાશે, હાંરે પ્રભુ થાશે રે પ્રભુ થાશે; હાંરે શાસે દાગે સિદ્ધાંત. દર્શનથી–૪ આવ્યે શરણ તય્યારે શ્રી પ્રભુ? પત રાખે,
હાંરે પત રાખે રે પત રાખે; હારે નવ અથડા નાથ ? દર્શનથી પ પ્લાના તાણી લાજ રાખજે મ્હારા વ્હાલા ? હાંરે મહારા વ્હાલા રે હારા વ્હાલા ? હાંરે હેતે ઝાલજો હાથ. દર્શનથી-૬ આપ ભજન કેરું બહાણલું છેલ્લું સારું,
હાંરે શેર્યું સારૂં રે શેલ્લું સારું હરે આથમ્ય અંધકાર. દર્શનથી-૭ અજિત સૂરિ એમ ઉચરે પ્રભુ? તખ્તને, હાંરે પ્રભુ? તહને રે પ્રભુ? તહને હાંરે ભજી વિરમ્યા વિકાર. દર્શનથી-૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसुमतिजिनस्तवन. (५) મહારે દીવાળી થઈ આજએ રાગ
દુનિયાના દુષ્ટ દમામ, સુમતિ પ્રભુ સુખદાઈ. એ ટેક. સુમતિનાથ ? સુમતિ શુભ દેજે, કુડમતિનું નથી કામરે, ધર્મ ધ્યાન કરવામાં ધીંગી, હૈયે દેજે હામ. સુમતિ–૧ વ્હાલ વધે છે હાલમ? તુજ પર, રૂપ અતિ રમણીય ક્ષણ ક્ષણ પ્રત્યે પ્રીયતા પ્રગટે, પ્રભુ લાગે છે પ્રિય. સુમતિ-૨ સુમતિ વિના શું ? સાધન કરીએ, કુડમતિને અંધકારરે, દષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણું થાય અપાર. સુમતિ-૩ સુમતિ દયા દર્પણ છે સાચુ, દીવ્ય તત્ત્વ દેખાયરે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ સહાય. સુમતિ–૪ દર્પણ ઉંધું દુષ્ટ મતિ છે, દેવ નહી દરશાયરે; દુર્મતિ માટે દૂરે કરીએ, જન્મ ન એળે જાય. સુમતિ–૫ દેહ દેવળમાં દીપક પ્રગટે? જાય તિમિર ઘન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ઘેારરે; દર્શન આપે દેવ નિરંજન, નિરમળ નવલ કિશાર. સુમતિ-૬ હું અજ્ઞાની કંઈ નવ જાણું, ભવ વનમાં ભમનારરે; જૂહુ એવુ જન્મી જગમાં, ત્યાં તમે સુમતિદેનાર. સુમતિ–૭ દેહ સ્વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાયરે; પ્રાળ અશ્વ પચેંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય. સુમતિ–૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ; અજિત કહે હે કરૂણા સાગર દ્યો સન્મતિનાં દાન. સુમતિ~~
श्रीपद्मप्रभजिन स्तवन. ( ६ )
પરજ રાગ.
પદ્મપ્રભુ ? તમ્હારા કારણેરે, ઝેર જાણ્યા સંસાર; પ્રીતડી ત્યાગીરે પિતા માતની, તન્મ્યા વિષય વિકાર.
આવીને આજ ઉગારારે, બાંધી આપ સાથે ખેલ;
www.kobatirth.org
પદ્મપ્રભુ–૧
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશ તે હારે તય્યારી એક છે,
સૂણે છબીલાજી છેલ? પદ્મપ્રભુ–૨ ચિંતામણી જે હાથ આવીરે,
બીજા ધનનું શું કામ ? ઉત્તમ ચિંતામણી શ્રીનાથ છે,
હૈયે આપ તણી હામ. પદ્મપ્રભુ-૩ મનડું હર્યું છે મ્હારૂં બાપજીરે ?
જે દીપમાં પતંગ; વખતે વખતે વૃદ્ધિ પામતે,
મ્હારો અંતર ઉમંગ. પદ્મપ્રભુ-૪ પતિવ્રતાને પતિ એક છે રે,
મહારે એમ તમે એક આત્માને પરમાત્મ થવા શીખવે,
આપે વિમળ વિવેક. પદ્મપ્રભુ–૫ આપ છ શરદ સહ્યામણી રે, હિરો પાપરૂપ પંક;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૭.
પ્રેમરૂપ પુષ્પ એમ ખીલ, કરો અમને અશંક.
પદ્મપ્રભુ-૬ મેંઘી માતાના મેંઘા હાલમારે ?
કુડી કાપ જાળ; પાણી પહેલી પ્રભુ? પાળ બાંધજે, દીન બંધુ દયાળ.
પદ્મપ્રભુ–૭ જગત તણું સુખ ઝાંઝવારે,
એમાં નથી આનંદ અજિત સૂરિની સાચી વિનતિ, સ્વામી ? સદા સુખકંદ. પદ્મપ્રભુ-૮
શ્રીસુપાર્શ્વલિનાસ્તવન. (૭) અલિ સાહેલી? જંગમ તીરથ–એ રાગ એ મનમેના? વનવનમાં
અથડાતાં ભવ વહી જાશે; સુપાર્શ્વતણું ગુણ ગાઈશ તે, નિર્મળ તુજ ભવ થાશે. એ ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
ત્યારો રમત ગમતમાં દિવસ ગયા, હારે કાળ પારધી પાછળ થયા; હું વ્યર્થ હારો અવતાર વહ્યો.
આ મનમેનાં ? ૧
અલી ? રૂપ અનુપમ છે હારૂં, જગપથીને લાગે પ્યારૂ, તક કર થાના.
અંતે
www.kobatirth.org
આ મનમેનાં ૨
પછી પિંડ પીંજરમાં પૂરાણી, ઘેલી? વ્યાકુળ થઇ ગભરાણી; જરા કાળવેદના નવ જાણી.
આ મનમેનાં ૩
નથી સગાં સંબંધી સાંભરતાં, પચ્ચીશ સળીયાના પીંજરમાં;
શું સુખ હાય અલિ ? પરઘરમાં.
એ મનમેનાં ૪
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં–ના પંખી? એવું કહેજે,
તું નામ સુપાર્શ્વ તણું લેજે, હવે રહેમ ભુવન મધ્યે રહેજે.
એ મનમેનાં? ૫ પંખીથી સાધન શું થાશે,
તું અનંત વખત અરે અથડાશે; કેવળ પ્રભુ નામે દુઃખ જાશે.
ઓ મનમેનાં ? ૬ મટી જા પંખી વન ભમનારૂં,
મટી જા દુઃખ રમત રમનારૂં; મટ દુઃખદાઈ ફળ જમનારૂં.
એ મનમેનાં ? ૭ દુઃખમય ભય જ્યારે તું તજશે,
સુખ થાશે જે ભગવત ભજશે, સૂરિ અજીત સાધન સુંદર સજશે,
ઓ મનમેનાં ? ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७०
श्रीचंद्रप्रभजिनस्तवन. ( ८ )
પરજ-રાગ.
ચંદ્રપ્રભુજી ! સાચા ચંદ્ર છે રે, આપા આંતર પ્રકાશ;
મમતા તિમિરમાં મુંઝાઉં છું, પ્રગટા વિવેક વિકાશ.
સૃષ્ટિના તાપ શમાવવારે, રૂડી શરદની રાત; સમતા ગેપીની સગે ખેલવા, કૃષ્ણ આત્માના સાથે.
આનંદકારી આપ દેશના રે, આપે! અમને પ્રતીત; શેશક અને મેાહ તણા સંગમાં, કશી સમન્મ્યાં ના. રીત.
www.kobatirth.org
વિચાર વૃંદાવને પધારજો રે, સ્નેહ જીમનાને તીર;
ચંદ્ર-૧
ચંદ્ર-૨
ચંદ્ર-૩
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
રાસ તે રમાડે રહેમ ચેકમાં, વાય સત્યના સમીર.
ચંદ્ર–૪ દેવ તથા દેવીઓ ઝંખતાંરે,
રૂડે રાસને વિલાસ; પૂર્વ પુણ્ય હોય તેજ પેખશે, હૈડે હર્ષનો ઉલ્લાસ.
ચંદ્ર-૫ અંતરના સ્વામી ! વહેલા આવજોરે,
હારે આપનું છે કામ; કામ ક્રોધ વૈરીને વિદાર, - વિમળ અંતના વિશ્રામ? ચંદ્ર-૬ વિમળ કુમુદ વિકસાવજો રે,
રૂડા જિનવર ચંદ; અજિતસૂરિના મન ભાવતા, આપો અખંડ આનંદ.
ચંદ્ર-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
સુવિધિનાથસિનત્તવન. (૧)
ધોળ-રાગ.
સખી ? સુવિધિ સુનાથ સહ્યામણ, સદા પાવનકારી પ્રમાણ,
પરમપદ પામવા. એ ટેક. ચાલો? દર્શન કરવા એ નાથનાં,
ધરીએ હૈડામાં નિર્મળ થાન. પરમપદ-૧
તજી અંતરના સખી ? આંબળા,
મળીએ મૂકી મમત અને માન. પરમપદ– શુભ કર્મ શ્રીફળ લઈએ હાથમાં,
પ્રેમરૂપ પાવન ઘણું પાન, પરમપદ-૨ ચાલે ? આપણું દીલતણું દાખીએ,
લેવા અખંડ હેવાતણ હાથ. પરમપદ– આવ્ય અવસર અતિ રળીયામણે,
મળ્યો સંત સાહેલીનો સાથ. પરમપદ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૩
ઘણું દિનના વિયોગ નિવારીએ,
રૂડે નિર્મળ સ્વામીને સંગ. પરમપદપાપ તાપ સમગ્ર સંહારીએ,
લઈએ પ્રેમ સ્વરૂપ પ્રસંગ. પરમપદ-૪ પ્રભુ સુવિધિથી અધિક બીજું નથી,
કાપે જન્મ મરણ તણું છું. પરમપદ– પ્રેમરૂપ ગુચ્ચા પુષ્પ હારડા,
ઉઘડે છુપી રહેલા અદૃષ્ટ. પરમપદ-૫ મેહન મનમંદિરમાં વિરાજતે,
એને પાવનકારી પ્રદેશ. પરમપદમમતા આડ કરીને ઉભી રહી,
એની પરવા ના કીજીએ લેશ. પરમપદ– શેભે સ્નેહ સ્વરૂપ સિંહાસને,
જેની ઉપમા કહી નવ જાય. પરમપદસૂરિ અજિતન ફેરે સફળ થયે, મીઠો મનમાં આનંદ ઉભરાય. પરમપદ-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
श्रीशीतलनाथजिनस्तवन. (१०) થાળા–રાગ.
સખી ? શીતળનાથ સુધા સમા, પ્રભુની ઉપમા કહી નવ જાય. મહારસ માણીએ. એ ટેક. નામ લેતાં પરમપ્રિય નાથનું,
શાંતિ ઉત્તમ અગમાં થાય. મહારસ–૧ ઉપજી અગન મહા અજ્ઞાનની, ઉરમાં ઉપન્યા છે દારૂણ દાહ. મહારસએને સહજ સ્વરૂપે શમાવવા,
પ્રગટ્યો શીતલ પ્રેમ પ્રવાહ. મહારસ–ર મહા મહિમા શીતલ જિન રાજના, સુરવર મુનિજન નિત્ય ગાય. મહારસપ્રભુના દર્શનથી દોષ જાય છે,
જીવ નદી શિવસિંધુમાં જાય. મહારસ–૩
www.kobatirth.org
મધ્ય રાત્રિમાં નાવ ચાલી રહ્યું, એની સુરતાતા ધ્રુવમાં સાહાય. મહારસ
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૨૦૫
એમ સુરતા શીતલ ભગવાનની, જીવને સત્ય દેશે લઇ જાય. મહારસ-૪ સખી ? શેાભા શી ? સુંદર સ્વામીની, મન વાણીથી કહી ન શકાય. મહારસમુગે સાકર ખાધી શું ? ઉચ્ચરે,
સમજે મનમાંહિને મલકાય. મહારસ-પ ખીજા જગતણા પિયુ પરદેશીયા,
એમને વરતાં ન તાપ શમાય. મહારસમ્હારા મનડાની તપત ઝુઝાવવા,
ન્હાતા શીતલનાથ સદાય. મહારસદ સખી ? વરીએ તે શીતલનાથને,
સખી? ભજીએ તેા શીતલનાથ. મહારસસૂરિ અજિતને સ્વામી સાહ્યામણેા, તે આલે સેવક તણા હાથ. મહારસ-૭
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
નવિનતવન, (૨૨) મહાવીરજી મુજ માયાળુ-એ રાગ. શ્રેયાંસનાથ સુખકારી, પ્રેમી પરણા, દુનિયા સઘળી દુઃખકારીરે પ્રેમી પરૂણા. એટેક. મનડું તે હારું પીંપળના પાન સમ ડોલે,
ચઢયું મમતાને ચકડોળે રે, પ્રેમી પરૂ. ૧ મનડું તો મહારૂં વિજળી તણું અજવાળું,
ઘડી સ્થિર થતાં નવ ભાળું રે, પ્રેમી પરૂ|. ૨ મનડું તો મહારૂં રોઝ સમાન રઝળતું, નથી મેહન સંગે મળતુંરે, પ્રેમી પરૂણા. ૩ મનડું તો હારું દેહ દેવળની પતાકા, સ્થિર ગીજન કરી થાક્યારે, પ્રેમી પરૂણા. ૪ દિન રેન એ અજ્ઞાનમાં આથડે છે,
સુત લલના સાથ લડે છે રે, પ્રેમી પરૂણા. ૫ એને તે આપ વિના તે કામ કણ લાવે, કે? પ્રભુને પંથ બતાવે, પ્રેમી પરૂણા. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭
પ્રીતમજી ? મ્હારા જીવના જામા કરાવુ, પ્રિય પ્રભુ ? તમ્હને પહેરાવુંરે, પ્રેમી પા. છ પ્રિતમજી તમે કરૂણાની દષ્ટિથી પેખા,
મુજ દુર્ગુણને નવ દેખારે, પ્રેમી પરૂા. ૮ મેાહનજી ? ત્હારા મુખડા ઉપર જાઉં વારી, કીધી ખલક તણી પ્રીતિ ખારીરે. પ્રેમીપરૂા. ૯ શ્રેયાંસ વિના તે શ્રેયસ કાણ સાહાવે, ગુણુ અજિત સૂરિ શુભ ગાવેરે, પ્રેમીપરૂા.૧૦
શ્રીવાસુપૂબિનસ્તવન. (૨૬) ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ.
વાસુપૂજ્ય સ્વામીની બલીહારી,
અમને ભક્તિ ગમી છે તમ્હારી. વાસુ॰ એટેક
શુભ સૂર્ય તણું રૂપ જોયુ,
આપ પદ માંહી મુજ મન પ્રોયું; ત્યારે ખલક તણું દુ:ખ ખાયુ. વાસુ૦—૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮ સાચા સનેહ તણા તમે સાખી, આપ માટે આ જીદગી આખી:
મીઠી મૂર્તિ હૃદયમાંહી રાખી. વાસુ–૨ કલ્પવૃક્ષની ઉપમા અધુરી,
વૃક્ષે જડતા પખાય છે પૂરી; આપ ચેતન મૂર્તિ મધુરી. વાસુ-૩
કામ ક્રોધના કાપણું હારા, ગતિ ઉત્તમ આપવા વાળા; સ્થિર જ્ઞાનના સ્થાપન હારા. વાસુ-૪
આપ ભક્તિને પ્રગટાવા ભાનુ,
પડયું આપ સાથે મહારૂં પાનુ સ્વામી? કેમ કરી રાખું છાનું. વાસુ-૫
મહારા વિમળ મંદિર માંહી વસ, દાસ હાકું દેખી હેતે હજે;
હાલમ? હાલ કરીનેવિલસજે. વાસુ-૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૯
પ્રભુ ભજવાથી મેહ મટે છે, સ્વામી સેવ્યાથી ક્રોધ ઘટે છે; રૂડું નામ અજિત રટે છે.
श्रीविमलजिनस्तवन. (१३)
ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ.
વિમળનાથ નિર્મળ સ્વામિજી મ્હારો, જીવણ ? જયશાળી કરો જન્મારા. વિમ૦-એટેક મ્હારા મનડામાં મળતા ભરી છે, બેટા તનડામાં ખળતા ખરી છે, એથી ભક્તિ વિમળ આદરી છે. વિમળ૦–૧
નષ્ટ જગની કરી નાકરી છે, આપ કેરી કરી ના કરી છે, ક્રૂર કંકાસ જે નાકરી છે.
વાસુ૭
www.kobatirth.org
વિમળ૦-૨
આપ ભક્તિ કહેણુ અસિધારા, પંથ વિરલા છે પાલનહારા, પ્રભુ ? નાધારાના છે. આધારા. વિમળ૦-૩
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
મ્હારાં નેત્ર વિમળ સદા કરજે, મ્હારા કણે વિમળ વિદ્યા ભરજે, મહારા હૃદય ઠેકાણામાં કરજે. વિમળ–૪ ભેદ ઘટ અને ગેળી ગાગરના, ભેદ કુંડળ ને કંકણના, એમ જીવ તણું ભેદ નાના. વિમળ૦-૫ પણ મૃત્તિકા તો એક સહુમાં, એક એક આતમ વસ્તુ બહુમાં, પણ સંજ્ઞાન સંજ્ઞા ગૃહ ના. વિમળ૦–૬ દેવ દૈત તણું જ્ઞાન દેજે, તેમ અદ્વૈતનું પણ કહેજે, ક્રેતાત તણું ભાન રહેજે. વિમળ૦-૭ સહ માંહી અપેક્ષા સમાણી, એવી જિનવરજીની વાણી, પ્રેમે અજિત સૂરિએ પ્રમાણ. વિમળ૦–૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
શ્રીઅનંતનિનસ્તવન. (૨૪) આવજો આવજો આવજો રે-એ રાગ.
નામ છે નામ છે નામ છે રે, મ્હારે અનત પ્રભુનું મુખે નામ છે. એટેક અન્ય શબ્દ વિશ્વકેરા ગમતા નથી સખી ? હૈડામાં નાથજીની હામ છે રે. મ્હારે અ૦-૧ રૂપતા દેખાય નહી પ્રત્યક્ષ પેખાય નહી, ધીંગા ધણીનુ ધીંગુ ધામ છે રે મ્હારે અ૦-૨
www.kobatirth.org
સુંદર સફેદી દેખી સુંદર સુજાણુની, સૃષ્ટિ તણી શાભા બધી શ્યામ છે રે. મ્હારે અ૦-૩ સુખભર્યું' અનંતુ અનંતનાથદેવમાં, ખાકીની તા કુટી એ બદામ છે રે. હારે અ~~૪ શીતલ છાયા છે મ્હારા વ્હાલિડાની વિશ્વમાં, હરામીની છાંયડી હરામ છે રે. મ્હારે અન્ય ઉન્નત અનત કેરી સગતિમાં ઉન્નતિ, વ્હાલીડાજીઅતના વિશ્રામ છે હૈ. મ્હારે અ−૬
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
ક્રોડા ક્રોડ જન્મ કેરાં પાપને કપાવતા; માહનના હારે ત્યાં મુકામ છે રે. મ્હારે અ૦-૭ તાપમાં તપેલી હું તેા સતિના તાપથી,
તપત્ર પ્રભુજી ઉદ્દામ છે રે. મ્હારે અ૦-૮ અનંતનાથ ? સુખ મ્હને આપજો અનંતુ, કાડીલાજી ? આપ તણું કામ છે રે મ્હારે અ-૯ અજિતના સ્વામી શુદ્ધ સાધુના શિરામણિ, પ્રેમે પ્રભુ પાયમાં પ્રણામ છે રે. મ્હારે અ-૧૦
श्री धर्मजिनस्तवन. ( १५ ) આવો આવો આવોરે એ રાગ.
સાર છે સાર છે સાર છે રે, એક ધર્મ ધ્યાન સાધવામાં સાર છે-એ ટેક. સ્મશાન સુધીની પ્રીતિ સૃષ્ટિના સમાજની, નામ છે સંસાર તે અસાર છે રે. એક ધર્મ-૧ વ્હાલાંને વળાવ્યાં ગયાં અન્ય જન્મ પામવા, પૃથિના મેળાસમા પ્રચાર છે રે. એક ધર્મ-૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પળી ભાળી પૃથ્વીને પીળા ભાન્યા પ્રાણુઆ, પિત્ત પાંડુ રોગનો વિકાર છે રે. એક ધમ–૩ દાન કાંઈ ના દીધું ને કામ સારૂં નવ કીધું, પ્રાણ અલ્યા? ઉતાર પૂતાર છે રે. એક ધર્મન્સ ધર્મ કામ ધારજે ને મેહરિપુ મારજે, મૃત્યુદેવ તણે માથે માર છે રે. એક ધર્મ–૫ ધર્મનાથ પ્રભુ તણું ધ્યાન તો તું ધરી લે? ભેગરેગ કેરે ભારે ભાર છે રે. એક ધર્મ૬ પૂજન પરમાત્માનું કામ થાય આત્માનું, નદી તરવા નૌકા નિરધાર છે રે. એક ધમ...૭ હાજર હજૂર દેવ આપ માંહી આવશે, સજજનને સાચો શણગાર છે રે. એક ધર્મ-૮ હાલ રૂડું વ્યાપશે ને શાંતિ સારી સ્થાપશે. સાધુનો તે શુદ્ધ સરકાર છે રે. એક ધર્મ–૯ અજિતને સ્વામી રૂડે સંત શિરોમણિ, આનંદને અવ અપાર છે રે. એક ધર્મ–૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિનિસ્તવન. (૬) હું હારે ફહાન ભરમાએ રાગ. હું હારે નાથ ભરમાવ્યો. મમતાડી સખી? હે મહારનાથ ભરમાવ્યું. ટેક શાંતિનો સાગર રૂ નામે શાંતિનાથજી, શાંતિની નજર નવ લાવ્યા. મમ) સખી ? ૧ દેવ દયા સિંધુ અને આકાશન ઈન્દુ, કયાંથી નિર્દય ભાવ લાવ્યા ? મમ0 સખી? ૨ પ્રેમતણું પાછું મન મંદીરે ભર્યા છે, પીવા કે પાવા સખી ? ના. મમ0 સખી ? ૩ નિત્ય ઉઠી નેહ સાથે નામ એનું હું જપું, સંભાળ લેવા તોયે નાવ્યા. મમસખી? ૪ ભક્તિ સ્વરૂપ હેં તે ભેજન કરાવ્યાં, જમવા જમાડવા તે નાવ્યો. મમ- સખી? ૫ સાહેલી સમતા ? કઈ સ્વામીને સમજાવો, આજનો દિવસ તો વહાવ્યા. મમ0 સખી? ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
અન્ન ન ભાવે હુને નિદ્રા ન આવે, કાણ જાણે જંગ કયાં જમાળ્યેા. મમ૰ સખી? ૭ કાડીલા હું કંથજીને કામણ કર્યું છે, મ્હારાં અશ્રુ લક્ષમાં ન લાવ્યેા. મમ॰ સખી ? ૮ પ્રભુની પ્રસન્નતાનાં પાનબીડાં મ્હેં કર્યા, મુખવાસ કરવા ન આવ્યેા. મમ૦ સખી ? હું અજિત વિલાસી મ્હારા સ્વામી શાંતિનાથજી અશાંતિના સંગમાં ન ફાળ્યેા. મમ॰ સખી ? ૧૦
श्री कुंथुजिनस्तवन. ( १७ મહાવીરજી મુજ મયાળુરે-એ રાગ.
કુર્જિન ? કામણગારા ? રે, સ્વામી સલુણા ? મ્હારા હૃદય મંદિર રમનારા રે, સ્વામી સલુણા. એટેક-ભગવતજી ? હું તેા દાસ સદાના હું ત્હારા, ભવ અટવીમાં ભમનારા રે, સ્વાશ્ત્રી ભ્રુણા ? ૧ જીનવરજી ? તું તા સર્વે સદ્ગુણ થકી ભરીએ, હું દુ:ખ અવષ્ણુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬ નો દરીઓ છે. સ્વામી સલુણ? ૨ નટવરજી? હું તો જ્ઞાન કે ધ્યાન નવ જાણું, મિથ્યા માયામાં માથું રે. સ્વામી સલુણ ? ૩ પ્રભુજી? મહેતે કૂડ કપટ બહુ કીધાં, દીન પ્રાણીને દુઃખ દીધાં છે. સ્વામી સલુણા ? ૪ સ્વામીજી ? મ્હારી સેવા સકળ વાત સાચી, પણ પાની સ્વારી પાછી રે. સ્વામી સલુણ ? ૫ નાથજી? બળવંત તું આત્માનો બેલી, મહે ખલકની બાજી ખેલી રે. સ્વામી સલુણ? ૬ હાલાજી? તું તે સનાતણું નાણું સાચું, હું કથીરનું નાણુ કાચું રે. સ્વામી સલુણું ? ૭ સંભાળ
મ્હારા સ્વામી ? સદાકાળ રાખે, મુજ દુર્ગુણ કાપી નાખે રે. સ્વામી સલુણ? ૮ જીનરાજ ?
હારી લજજા તું રાખણહારે, સૂરિ અજિતની વિપ૬ વિદારે. સ્વામી સલુણ ? ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
વિરતવર. (૧૮) લાવણ-બીનકાજ આજ મહારાજ
એ રાગ,
અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે, આ સેવક કેરા દ્વાર ઉમરો આવે. એ ટેક. મમ્હારી લાજ તહારા હાથ હદયમાં ધરજે, હું જાઉં ન જમના દ્વાર કામ એ કરજે, મુંઝાઉં આઠે કામ નથી કેાઈ મહારૂં, વળગ્યું છે મિથ્યા આજ માયાનું હારૂં, સુણી સેવક કેરી રાડ ન પ્રભુ ? તલસા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવો. ૧ મળી પાંચ ચેર મહા જેર વિપિનમાં ઘેર્યો, કીધે લૂંટી બે હાલ મોહને પ્રેર્યો, કરે આળસ ઉલુક બકર ભયંકર વનમાં, કરે કોધસિંહ ઘુઘવાટ હામ નથી મનમાં નથી આપ વગરની બેલ હાલ હવે આવો, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવી. ૨ દુઃખદાઈ અજ્ઞાનની રાત સૂજ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮ નથી પડતી, મેહ મદિરા કેરી કેફ અતિશય નડતી, હું ભૂલ્યા હું ભગવાન માફ કરી લેજે, ગણી પુત્ર પિતાને ન્યાય રહેમ કરી રહેજે, કરી જ્ઞાન ભાનુનું તેજ વહાલ વરસા, અરનાથ ? આજ મહારાજ ? અરજ ઉર લાવે. ૩ સત્સંગ સહારા સંત તણે મહને આપે, સેવક જનના સંતાપ કૃપાધન ? કાપે, તમે માતા પિતા સુત ભ્રાત બધામાં પોતે, મહેં નિરખું જગના નાથ? સર્વ સુખ જે તે, છે નિર્ધનિયાના નાથ? હવે તો બચાવ, અરનાથ? આજ મહારાજ ? અરજ ઉર લા. ૪
શ્રી નીતિનસ્તવન. (૨૨) લાવણ–બીનકાજ આજ મહારાજ
એ રાગ, સુણે મલ્લીનાથ ? ભગવાન્ ? વિનતિ અમ્હારી, રાખે મુજ ઉપર પ્રેમ દયા દીલ ધારી. એટેક. તજી સત્ય પંથ સુખધામ અસત્ય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
ભમું છું, તજી સમતા કેરે સંગ કુસંગે રમું છું, સુખદાયક આપ સદૈવ સહાય છે સારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૧ કેમ? તા ત્રિભુવનનાથ ? ન પાસે આવો, દુશ્મન લેકએ આજ કર્યો છે દાવે; તહે સાચા છે સરકાર અજબ દરબારી, સુણે મલ્લિનાથ? ભગવાન ? વિનતિ અમ્હારી. ૨ છું દેહનગરને વાસી વહીવટકર્તા, પણ પાસેના કામદાર મુજથી નથી ડરતા, કરતા મન સૂઝયું કામ ધીરજ નિજ ધારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અય્યારી. ૩ મન હેડ કલાર્ક મહાન તુમાર ચલાવે, ખરૂં કરવા કેરૂં કામ ઘડી ન કરાવે, કરે પ્રજા હવે કકળાટ છે આફત ભારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૪ હું મોહ મદીરા પાન સદેવ કરૂં છું, ગઈ દલડા કેરી હામ હવે તે ડરું છું, શાંતિ સરખી શુભ નાર ન લાગી સારી, સુણે
૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અહારી. ૫ મહે આપ તણી આમ્નાય કશી નથી પાળી, દુર્જન લેકના સાથે રજનીઓ ગાળી, રૂશ્વત લીધી છે અપાર ન જોયું વિચારી, સુણે મલ્લિનાથ ? ભગવાન ? વિનતિ અમ્હારી. ૬ શું જવાબ આપીશ ? નાથ ? તમે પ્રતિ આવી, નિજ દાસ જાણી ગ્રહી હાથને લેજે બચાવી, સૂરિ અજિત કહે સુખ ધામ છે આશ તન્હારી, સુણે મલ્લિનાથ? ભગવાન? વિનતિ અમ્હારી.
श्रीमुनिसुव्रतजिनस्तवन. (२०) હરિ ભજન વિના દુખદરિયા-એ રાગ. - શ્રીસુવ્રત વિના દુષ્ટવૃત્તદીલડાનાં કોણ કપાવે? ભગવંતતણે મેં મનહર મારગ કોણ બતાવે ? એટેક. ઝવેરી હીરાને પરખાવે, દીપક વસ્તુને દરશાવે, સૂરજ સૂરજ રૂપ સમજાવે. શ્રીસુવ્રત વિના–૧ સદ્દગુરૂ વિષ્ણુ સમજણ કોણ આપે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
વિના વૈદ્ય રોગને કાણુ કાપે, સાધુ વિણ શાંતિ કે સ્થાપે ? શ્રીસુવ્રત વિના–૨ કપડાને દરજી સરસ કરે, અંગે માનવ એનેજ ધરે, વળી વિધવિધના શણગાર કરે. શ્રીસુવ્રત વિના-૩ રખવાળ કરે છે રખવાળ, લુહાર કરે લેહનું તાળ, કરે તેજસ ઉત્તમ અજવાળું. શ્રીસુવ્રત વિના-૪ ગરમી વણ ઠંડી કદી ન ઘટે, પાણી વણ તૃષ્ણા નાજ મટે, સત્ય જ્ઞાન વડે અજ્ઞાન હઠે. શ્રીસુવ્રત વિના–પ શિવ હોય તે જીવને શિવ કરે, દુઃખીયાને સુખીયા સહજ કરે, મુનિસુવ્રત કુવ્રતને સુવ્રત કરે. શ્રીસુવ્રત વિના૬ મુજમાં શ્રીસુવ્રત સદા વસિઓ, મુજ સાથે હેત કરી હસીએ, સૂરિ અજિત મોક્ષ રસને રસીઓ. શ્રીસુવ્રત વિના–૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨ શ્રી નમિનિસ્તવન. (૨) આવજો આવજો આવજો રે–એ રાગ. અંતરનો બેલી લેવા આવશે, હને અંતરને બેલી લેવા આવશે. એટેક. મહારે માટે વિરહની ચીઠી હાલે મકલી, બહુ બહુ કષ્ટોથી બચાવશે. મહુને–૧ વિસ્મૃતિનું વાદળ ચઢીને માથે આવશે,
એ સભામાં આવીને હઠાવશેરે. હુને–૨ પૂરણ પ્રતીતિ નમિનાથની પડી છે, સમતા સખીને સંગે લાવશે. મહને-૩ રાતડી અંધારી આંખ આડી અંધકારની, પ્રેમ તણી જ્યોતિ પ્રગટાવશે રે. હન-૪ સ્નેહ તણી વેલ મ્હારા આંગણે ઉછેરી છે, પ્રીતમ સુગંધથી શોભાવશે રે. મહને-૫ શરીર વિગ તણી આકરી વેળામાં, વિરતિના ભાવ વિસ્તરાવશે રે. મહને-૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
મધુર સ્વરૂપ મ્હારો નમિનાથ બાપજી, અંતરના પડદા ઉઠાવશે રે. મહને-૭ સરિતાનું પાણી જેમ સાગરમાં જઈ ભળે, જીવ એમ શિવમાં સિધાવશે રે. મહને-૮ અંતરમાં આશ છે ને વિમળ વિશ્વાસ છે, અજિતની લાજ એ રખાવશે રે. મહને-૯ શ્રીનેમિનિસ્તવન. (૨૨)
રાગ-રઠની કુમરી. નમું સ્નેહ સહિત નેમનાથને રે. એ ટેક. ચોરી લીધું છે ચિત્તડું હારું, તન મન ધન પ્રભુ ઉપર વારં; હરદમ નામ ઉચારૂં, જોડી હાથનેરે. નમું–૧ કામણ કીધું કામણગારે,
મૂર્તિ વસી મનમાંહિ હારે; સાધુ નિત્ય સંભારે, સુંદર સાથને રે. નમું–૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
મનમંદિરમાં આવી વસીએ, શિવ સુંદરી કેરે રસીઓ; હેત કરી પ્રભુ હસીઓ, જીવણ જાતનેરે. નમું–-૩
હાલ કરીને વારી જાઉં, નિરખી નેમને રાજી થાઉં; ચિત્તડા મધ્યે ચાહું, નિર્મળ નાથનેરે. નમું-૪ આવ્યે ઉરમાં અંતરજામી,
રૂપ રહિત નિરંજન સ્વામી; ગંભીર ગુણને ઘામી, પ્રેમ પ્રસાદનેશે. નમું-૫ શરણે આવ્યો સમતા પામી,
જીવનમાં પ્રીતી ગઈ છે જામી; નેમ પ્રભુ બહુ નામી, હણતો ઘાનેરે. નમું-૬ અંત સમાના બેલી થાશે, વિપદાઓ હારી વિખરાશે; સમરું શ્વાસોશ્વાસે, કરી પ્રણિપાતનેરે. નમું-૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૫
દીચ્ચ અજિત મહાપદ દેશે,
અંત વિષે ઉગારી લેશે; સ્નેહી જય જય કહેશે, વિમળી વાટનેરે. નમું-૮
પાર્થનિતિન. (૨૨) અલબેલીરે અંબે માત-એ રાગ.
જિનરાજ મહા મહારાજ ! પાર્શ્વ પ્રભુ પાર્શ્વમણિ. એ ટેક. પાર્શ્વનાથ મણિ પારસ સાચે, કરે લેહનું હેમરે, જીવને શિવ કરે સાચા મન, પામું કુશળ ક્ષેમ. પાર્શ્વ–૧ પૃથ્વી ઉપર પછડાતું નિત્ય, પાય તળે પીલાયરે. પારસ કેરા સંગે આયસ, સુવર્ણ થઈ શોભાય. પાર્શ્વ–૨ લખ ચોરાસી કેરા ચેક, અથડાતો આ જીવર; હે પ્રભુ ? લ્હારા સુંદર સંગે, થાય સુખાવહ શિવ. પાન્ધ–૩ જગના સઘળા નાતા તાતા, લોહ સમા દુ:ખદાઈરે; નાતે તહારો સુખસાગરજી? સેવકને સુખદાઈ. પાશ્વ—જ તન્હ હારૂં મનડું હરી લીધું, વરજ્યા વિશ્વ બકો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨; પૂર્ણ ચંદ્રને જે પ્રી છે, ચિત્ત ચોરેલ ચાર. પાશ્વ–પ બળી જળને શરણે આવ્યા, ઘો શાંતિનાં દાન, મનહર મીઠા મનમેહનજી પ્રાણ તણું પણ પ્રાણ. પાશ્વ૬ ભવની ભ્રમણું ભાંગે મહારી, સુરતા ઘ તવ સંગરે, કામીને જેમ કામિની હાલી, આપે અધિક ઉમંગ. પાશ્વ–૭ જળ દૂધની પ્રીતિ છે જામી, લાભીને જેમ દામરે, એમ નિરંતર આપમાં સુરતા, લાવને અવિરામ. પાર્શ્વ—૮ તજી તૃષ્ણએ નાત જાતની, ત્યાગ્યા સહુ સંસાર; અજિત આરાધે પાર્શ્વ પ્રભુને, પ્રગટી સુંદર પ્યાર. પાશ્વ—૯
શ્રીમહાવીરનિસ્તવન. (૨૪) ઓધવજી સદેશો કહેજે શ્યામને
એ રાગ. મહાવીરને ભજતો નથી કેમ માનવી ! ભવ્ય પુરૂષ ! એ પ્રભુમાં જીવને જોડજો,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
કાપી અંતર ઘટની કોટિક કલ્પના, છકીશ મા તું છળખળ ત્હારાં છેડજો. મહા.-૧
કુતરા કેરા ભવમાં કષ્ટ ઘણાં પડ્યાં, એક વખત પણ પામી શકયા ન અનાજો; રાતણા ભવમાંહિ રઝળ્યો રાનમાં, લેશ અલ્યા! પણ નાવે તુજને લાજજો.મહા–ર
શિરપર હારે કાળ ઝપાટા દઈ રહ્યો, અચેત ચેતન હજીએ ચિત્તમાં ચેતો; એકલ ુ જાવુ છે સત્ય મસાણમાં,
હાંશ કરી કર પ્રભુ સંગાથે હેતજો. મહા-૩
સ્નેહી તણા છે સ્નેહ સ્મશાન સુધી અધા, પૈસા સુધી પ્રમદા કેરી પ્રીતજો, સુધી સગપણ છે
ઉદર પાષણ પુત્રનું, વાત ગમી છે અંતરમાં વિપરીતજો. મહા-૪
વીર જગતના માનવને જીતી શકે, ખખતર પહેરે પણ રણમાં મરી જાય;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
મહાવીર મનરાજા સાથે ઝમીને, મેહરાય સંહારી નિજરૂપ થાય. મહા–પ અખંડ આનંદ ઉપજાવી શિવપદ આપતા, જન્મ મરણના રોગ સમૂળ જાય; કલેશ કંકાસ કુડીલા જગના નવ રહે,
ગવિયેગનાં અવગુણુ વૃક્ષ વિલાયજે. મહા-૬ મન ! ભજ ત્રિશલા નંદન વીર ભગવાનને,
નેહ સરિતા વીરસિધુ પ્રતિ વાળ એક કરી લે જિનવર સાથે આતમા, અજિત અખંડ પ્રભુ ભક્તતણું પ્રતિપાળજે.
મહા-૭ चैत्यवंदन.
દેહા, ચરમ જિનેશ્વર વીરજી, નિશદિન લાગું પાય; સિદ્ધ સનાતન જ્યાત છે, જય જયજયજગરાય.૧ શાશ્વત સુખ ભંડાર છે, ભજતાં ઉપજે ભાવ; સ્યાદવાદ શિરામણિ, ઘો ભક્તિના દાવ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નય નિક્ષેપાદિક તણા, પ્રગટ્યા ભાવ અનંત
કલેક સ્વરૂપને, હે દેખ્યાં અરિહંત ! ૩ પ્રાણ તણું પણ પ્રાણ છે, ઉતારે ભવપાર; અનંત ગુણ છે આપના, ગણતાં નાવે પાર. ૪ સુખકર દુ:ખહર વીર પ્રભુ ! વધુમાં કરજે વાસ; અજિત સૂરીશ્વરને વદે, ચરણ કમળને દાસ. ૫ મુનિ હેમેન્દ્ર તણી સ્તુતિ, અંતર ધરજે આપ; શાંતિ પ્રસારી સંઘમાં, પૂરણ આપ પ્રતાપ. ૬ आदीश्वर जिन स्तवन.
કવાલી. ભગવાન આદીશ્વર ! તમે,
વ્હાલા સદા લાગ્યા કરે; ઉંઘે ભયાનક રાત્રિમાં,
પણ આપ તો જાગ્યા કરો. ભગવાન૧ નરદેવ નાભિ તાત છે, મરૂદેવી રૂડી માત છે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુજયાધિપ હે પ્રભુ! મુજ મંદિરે ગાજ્યા કરે.
ભગવાન૦ ૨
કેવળ કરૂણા આપની, નિર્મળ દયા પ્રભુ આપની; મ્હારા હૃદયની વૃત્તિઓ, માગ્યા કરે માગ્યા કરે. ભગવાન૦ ૩ મુજ નેત્રને ચાતક કરે,
જળ સ્વાતિ કેરૂં આપ હે; નયને ઉભય એવી રીતે,
હમને અનુરાગ્યા કરે. ભગવાન ૪ સાગર અજિતને બાલુડે, હેમેન્દ્ર વિનવે આપને; હાર વિષે મીઠ્ઠી નજર, હે ! દયામય ! રાખ્યા કરે. ભગવાન ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૧
श्री नेमिनाथजिनस्तवन. (મેરે મેલા એ રાગ.) નેમિનાથ ! હુને ના વિસારે કદા, નેમિનાથ ! પ્રભુ યાદ આવે સદા.
હારા નિરંજન નામથી ભવરોગની દુબધા ટળે, શરણે પડેલા પ્રાણીના અંતર વિષે શાન્તિ મળે; મદ માન વિનાશક નામ ગદા. નેમિ, ૧
સાખી. સંસાર તાપ શમાવવા છે ક૯પતરૂની છાંયડી, ભવસિધુ માંહી ડૂબતાં હે! નાથ! પકડે બાંઢાડી; મ્હારા હદય થકી નવ દૂર થતા. નેમિ- ૨
સાખી. માતાપિતા નિજ પુત્ર કેરા દેષને જોતા નથી, કનડે કુપુત્ર છતાં પિતા કમળપણું ખાતા નથી; હર એમ અમારી સદૈવ વ્યથા. નેમિ - ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
સાખી. સંસારના ખેલા બધા છે ચંદ્રિકા ઘડી ચારની, વળગી રહ્યો છું એ વિષે નથી વાત આત્મવિચારની કરો હાલી મહને હવે આપકથા. નેમિ૦ ૪
સાખી. શરણે પડેલા દાસની લજજા અહોનિશ રાખજે, અજિતાધિના હેમેન્દ્રના સહુ કલેશ કાપી નાખજે; જે જે અરજી સુણ નવ નાસી જતા. નેમિ, ૫
श्रीपार्श्वनाथ जिनस्तवन.
(મેરે મેલાએ રાગ) હને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તે વિશ્વ સકળના છે તાત સખી ! હુને
સાખી. દર્શન કરે છે એક ફેરા પાપ એનાં જાય છે વૈરાગ્ય કેરા વાયરા એ માર્ગ માંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! હુને. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
સાખી. આ વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા; નક્કી જોયું નથી કશે કાથ સખી ! હુને ૨
સાખી.
સાગર તણે સંગમ થતાં ટળી જાય છે સરિતાપણું, પ્રભુ પાર્શ્વનો સંગમ થતાં મટી જાય છે માનવપણું, એ પાશ્વપ્રભુ તણે સાથ સખી! હુને૩
સાખી.
મુજ વાણીમાં–વાણી પ્રભુની પ્રેમ પૂર્વક વ્યાપજે, મુજ રૂપમાં રૂપ પાર્શ્વનું આનંદ પૂર્વક આવજે, એ તો સાચી માતા સાચા તાત સખી! હ૦૪
સાખી, મણિ પાર્શ્વ કેરા સંગથી લોઢા તણું સોનું બને, પ્રભુ પાર્શ્વ કેરા ધ્યાનથી આમાય પરમાત્મા બને; મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી!હને ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
श्री महावीरप्रभु स्तवन.
( કવાલી. ) વિસરું નહિ મહાવીર પ્રભુ! શિવનગર કેરા નાથ છે; અમ જૈન ધર્મ સમાજના, સ્વામી તમે સાક્ષાત છો. વિસરું ૧ અમ દેશમાં આધિ નડે, અમ ધર્મમાં વ્યાધિ નડે; એ સર્વ દુ:ખ સંહારવા, ભવહારી પ્રભુ ભલિભાત છે. વિસરું. ૨ પાપ વધે તાપ વધે, સંસારીસંતાપ વધે, સહુ કલેશ કાંટા કાપવા, શરણાગતના સાથ છે. વિસરું ૦ ૩ જે માગ આપ સિધાવીઆ, એ માર્ગ અમને લઈ જજે, અવિનાશી સુખડાં આપજે, અમ માત છે એમ તાત છો. વિસરું. ૪ અમ સત્વ પૂરો હૃદયમાં, વીરત્વ પૂરે દેશમાં હેમેન્દ્રના સાચા પ્રભુ, હરદમ અમને યાદ છો. વિસરું - ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫
श्री शांतिनाथ जिन स्तवन. | ( સિયાને રાગ. )
હરો અશાંતિ નેક નજરથી હાલા શાન્તિનાથ ! હાલા શાન્તિનાથ ! પ્રભુજી વ્હાલા શાન્તિનાથ, હરે. મનમાં શાન્તિ આપ મેહન, તનમાં શાન્તિ તેમ; વચન વિષે પણ શાન્તિ આપે, ખરેખરૂં ઘો ક્ષેમ; વહાલા ખરેખરૂં ઘો ક્ષેમ પ્રભુજી ખરેખરૂં ઘો ક્ષેમ. હ૦ ૧ કાપે તાપો દેશતણ ને કાપે સઘળા કલેશ પાપ તાપ સંતાપ પડે છે, દુખીયે મારે દેશ; હાલા દુ:ખીયા હારશે દેશ, પ્રભુજી દુખીયે હારો દેશ. હો. ૨ જે જન અમૃત પાન કરે તે, સઘળા રોગો જાય;પિંડ વિષે નિર્માતા પ્રગટે, આનંદ મંગળ થાય; વ્હાલા આનંદ મંગળ થાય, પ્રભુજી આનંદ મંગળ થાય. હરો ૩ તેમ તમારું સ્મરણ કર્યાથી, સકળ અમંગલ જાય, દીવ્ય દેશના દીવ્ય પ્રભુજી? એવો છે મહિમાય; તમારો એવો છે મહિમાય, પ્રભુજી ! એ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે મહિમાય. હરોટ ૪ શાન્તિનાથજી નામ તમારૂં, શાસ્ત્ર વિષે વંચાય; માટે નિર્મળ શાન્તિ આપ, સ્વદેશ સુખી થાય; હમારે સ્વદેશ સુખી થાય, પ્રભુજી સ્વદેશ સુખીયા થાય. હર૦ ૫ કષ્ટ સમૂલાં નષ્ટ કરે છે, સદાય છો સુખરૂપ હેમેન્દ્રની અરજી સ્વીકારો, સુરમુનિ જનના ભૂપ! તમે છે. સુર મુનિ જનના ભૂપ! પ્રભુજી સુર મુનિ જનના ભૂપ. હર૦૬ शान्तिनाथ जिन स्तवन.
( કવાલી ) આશા અમારી પૂરજો ! શાન્તનાથ ! પ્રભુ તમે આ કાળમાં દુ:ખ રૂપમાં, પડીયા અને ડુબીયા અમે. આશા ૧ નિર્દય જનનાં સંગમાં, પાનાં હમારાં છે પડયાં; એવા કુસંગ પ્રસંગમાં, પડીયા અને ડુબીયા અમે. આશા ૨ આત્મિક જને ઓછા થયા, અભિમાની જન વધતા ગયા; અભિમાનીના અભિમાનમાં, પડીયા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
અને ડુખીયા અમે. આશા॰ ૩ પરસુખ વિષે સુખીયા નથી, પરદુ:ખમાં દુ:ખીયા નથી; દુ:ખ દાયી સ્વાર્થ પ્રપંચમાં, પડીયા અને ખુડીયા અમે. આશા. ૪ ગુરૂજી ઉગારે શિષ્યને, અમને ઉગારો એ રીતે; હેમેન્દ્ર કહે કલિકાળમાં, પડીયા અને ડુમીયા અમે. આશા૦ ૫
ए जैननुं कर्त्तव्य छे. ( ક્વાલી. )
મહાવીરના સંદેશ છે,
ભગવાનના ઉપદેશ છે;
સાદા જીવનથી ચાલવું, એ જૈનનુ કર્તવ્ય છે.
ઉપકાર અન્ય તણા કરે,
www.kobatirth.org
સાચીજ વાણી ઉચ્ચા;
દિલમાં દયાને આદરા, એ જૈનનુ કર્ત્તવ્ય છે.
મહા॰ ૧
મહા૦ ૨
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
મધુ માસની તેરસ સુદી, છે જન્મતિથિ મહાવીરની;
ઘર ઘર વિષે ઉત્સવ કરેા, એ જૈનનુ કન્ય છે.
સાધુ તણી સેવા કરે,
સચમ સુખદ સાદર કરા; યમ નિયમ અંતરમાં ભરા, એ જૈનનું કર્તવ્ય છે.
કાપા હૃદયના કલેશને,
શેભાવી આપે. દેશને; ભજવા વિમળ વિશ્વેશને, એ જૈનનું કર્ત્તવ્ય છે.
www.kobatirth.org
મહા૦ ૩
મહા ૪
મહા પ્
આ જૈન માર્ગ મહાન છે, વીતરાગનું જ્યાં ધ્યાન છે; દાના પૂરણ દાન છે,
એ જૈનનું કર્ત્તવ્ય છે. મિથ્યાત્વના પ્રવિલય કરેા,
મહાદ
For Private And Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
આત્મા અને તન્મય કરે; ચિતિ શક્તિને ચિન્મય કરે,
એ જેનનું કર્તવ્ય છે. મહાગ ૭
મુજ આત્મ સમ સહું આત્મ છે,
પરિણામમાં પરમાત્મા છે; હેમેન્દ્ર પ્રભુ જ્ઞાનાત્મ છે,
એ જેનનું કર્તવ્ય છે. મહા. ૮
महावीर जयंती गीत. માળણ ગુંથી લાવ ગુણીયલ ગજરો
એ રાગ. સે રે મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી. સે. ટેક. ચૈત્ર સુદ તેરસ દીન સારા, મધ્ય રાત્રિનો આ છે વારે, પ્રાણી માત્રને માટે છે પ્યારે. સેવા૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
માતા ત્રિશલાના પેટે પધાર્યા, દેવે જય જય શબ્દ ઉચ્ચાયો, આવી અનંત ભવિક જીવ તાર્યો. સે૨ થયાં નદિનાં નિર્મળ પાણી, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી; દિશા સઘળીમાં તિ દેખાણી. સેવા. ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતરકલેશની હરકત હરિયે, ભવસાગર સહેજમાં તરિયે, સેવો૪ પ્રભુ મહાવીરના ગુણ ગઈએ, નામ મહાવીરનું મુખે લઈયે; જેના સમરણથી સુખી થઈ. સેવા પ મહાવીર જગતના છે સ્વામી, નથી નામ છતાં બહુ નામી; વળી નિશ્ચયી ને નિકામી. સે . ૬ સર્વ જેની સાચી ફરજ છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૧
સૂરિ અજીતના ચરણની રજ છે; મુનિ હેમેન્દ્ર કેરી અરજ છે.
महावीर स्मरण.
ભીમપલાસ રોગ.
( 'સીવાલેને-એ ચાલ. )
સેવા॰ છ
કોઇ આજ ભજો કાઈ કાલ ભજો, પણ અંતે તે ભજવુ પડશે;
કાઈ આજ તજો કેાઇ કાલ તજો, જગ સુખદુઃખ સહુ તજવુ પડશે. ટેક
www.kobatirth.org
પ્રભુ મહાવીરનું શરણુ સાચુ આ વિશ્વતણુ કેવળ કાચું; માટે પ્રભુના ચરણે રાચુ, એની નિળને સુખકર વાણી, એનુ ધ્યાન ધરે જગના ધ્યાની; અને પહેાંચે નિહુ જગના માની. ફાઇ॰ ૨
કાઈ ૧
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
જેવી વાદળ કેરી છાયા છે,
એવી જગની મિલ્કત માયા છે; અતિ કલેશ ભરેલી કાયા છે. કોઈ૦ ૩ મહાવીર દયાનું ઝરણું છે,
એનું સાચે સાચું શરણું છે; મટે જન્મની સાથે મરણું છે. કોઈ જ એણે ભેખ અલખને ભજવ્યું છે, ડું કે આલમમાં બજવ્યા છે; બધો સાજ પ્રભુને સજવ્યો છે. કેાઈપ હુને પ્રાણ થકી લાગે યાર, આ ખલક ખેલ લાગ્યો ખારો; એ પીંડ બ્રહ્માંડ થકી ન્યારો. કોઈ૦ ૬ એ ભવસાગરને તરનાર, વળી ખરા ઠામમાં ઠરનાર; મુનિ તેમની હરકત હરનાર. કોઈ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
महावीर जयन्ती. પ્રત્યે મહાવીર ! સિદ્ધાર્થ રાજના તનય,
હાલા તનય ત્રિશલા તણા; ઉપદેશ દેવા દેશને,
મહાવીર અહીં આવ્યા હતા. ૧ અજ્ઞાન અતિ છાયું હતું,
જન ચાલતા ઉન્માર્ગમાં, જ્યારે પ્રવત્ય પાપ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૨ હિંસા વધી પુષ્કળ હતી,
વ્યભિચાર પણ પુષ્કળ હતું, વિષયે હતા વિકસ્યા સદા,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૩ પાખંડી જન પાખંડથી
દંભીજને કે દંભથી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
છળતા હતા સંસાર ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૪
કામી જનના કામથી,
લેભી જનેના લેભથી; અતિ ત્રાસ પામ્યું વિવ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૫ કોપી જનના ક્રોધથી,
મેહી જનોના મેહથી, વ્યાકુળ હતું આ વિAવ ત્યાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૬ સમતા તણું સાગર હતા,
વૈરાગી નર નાગર હતા; ઉદ્ધાર કરવા વિના,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૭ હિત-સત્ય-વર્તાવ્યાં હતાં,
અધ્યાત્મ દર્શાવ્યાં હતાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
પ્રભુ ધ્યાન વર્ષાવ્યાં હતાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૮
જનના હર્યો તાા હતા, મનનાં હર્યાં પા। હતાં; એવા અલૌકિક ઇષ્ટ તે,
www.kobatirth.org
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૯
મસ્તક શિરામણી જ્ઞાનીના, સાચું હૃદય ધન ધ્યાનીના; ચિન્તામણિ હેમેન્દ્રના,
પ્રભુ વીર અહીં આવ્યા હતા. ૧૦
महावीरप्रभुस्तवन.
( મ્હારા મનના માલિક મળીયારે થઈ ) એ રાગ,
મન માન્યા મહાવીર મળીયારે, મ્હારા તાપ ત્રિવિધના ટળીયા એ-ટેક. રાગદ્વેષના મૂળ કાઢીને, જગમાં જયજય કીધા;
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
સન ૧
કીધા મેાક્ષના મારગ સીધા, એવા પુણ્યવત પાતળીયારે આપ તણા શરણે હું આવ્યા, જન્મકૃતારથ કરજો; મ્હારી ભવની હરકત હુરો, અરિહંત પ્રભુ મહામળિયારે. મન૦ ૨
ધર્મ કર્મની જુક્તિ ન જાણું, જુક્તિ ન જોગની જાણું; એક નામ તમારૂં પ્રમાણ, સુખસિન્ધુ હુમે સાંભળિયારે. અનંત પ્રાણીને ઉદ્ધારવાની, ટેક તમારી ભારી; ત્રિશલા સુત સુખકારી,
www.kobatirth.org
મન ૩
કરૂણાળુ જનાએ કળિયા રે. મન૦૪
ત્રિવિધ તાપને ખૂબ ખમ્યા હૈ, અમૃતવાણી પાજો;
મ્હારી વ્હારે અહેાનિશ ધાજો,
સુખધામ પ્રભુ શામળીયા રે. મન૦૫
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
બેઉ કર જોડી પ્રેમ કરીને.
હેમેન્દ્ર સહર્ષ વિનવે; હને સદાય રાખજે શરણે, દીનબધુ દયાના દરિયા રે. મન૬
महावीरप्रभुस्तवन.
મેરા માલા. એ રાગ. સ્વામી મહાવીર આજ ઉગારો હુને, ભવસાગર પાર ઉતારે મહને; જે ધર્મ કારણ આવીયા, શાંતિ તણા સાગર હતા; અધ્યાત્મજ્ઞાન શિરોમણી,નિર્મોહી નર નાગર હતા. બળતી વિશ્વની ઝાળથી ઠાર હને. સ્વામી. ૧ સિદ્ધાર્થ રાજાના તનય ત્રિશલા તથા માતા હતી, ઉજાસ કીધે ધર્મને અંતર વિષે શમતા હતી; હાલા એક ઘડી ન વિચારો મહને. સ્વામી. ૨ આત્મિક તમારૂ જીવનને આત્મિકતમારે દેશ છે, આત્મિક ભાવભર્યા પ્રભુ! આત્મિક તમારો વેશ છે; હવે ખલક લાગ્યા પ્રભુ ખારે હુને. સ્વામી, ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
શાન્તિ હમને આપજે અજ્ઞાન ક્વાન્તનિવારજે, કામાદિ વૈરી હૃદયના વહાલા પ્રભુજી વિદારજે; હવે દેખાડો નાથ ! કિનારે હુને. સ્વામી ૪ અમ જૈનસંઘ વિષે સદા નિર્મળ નજરથી ચાળજે, લેશો વધે છે સવે તે નાથ! તક્ષણ ટાળજો, આવ્યે શરણ એ નાથ ઉદ્ધાર મને. સ્વામી ૫ ચિત્રી દશી શુકલની ઉત્તમ થયે અવતાર છે, મધ્ય રાત્રી માંહી પધારિયા વર્સે જગત જયકાર છે; કરો કષ્ટ નાના થકી જ્યારે હુને. સ્વામી ૬ શરણે પડ્યાની લાજને અતિ રહેમ નજરે રાખજે, હેમેન્દ્રસાગર વીનવે, ક્રોધારિ કાપી નાખજે; સુંદર આશ્રય લાગે છે સારે મહને સ્વામી ૭
सुविधिनाथ स्तवन. શું કહું કથની મ્હારી એ રાગ.
સુવિધિ જિનેશ્વર તા રાજ, સુવિધિ જીનેશ્વર તારે. આ ભવ પાર ઉતારે રાજ સુવિધિજિનેશ્વર તા.નવતત્વાદિક ઉપદેશ આપી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
સુધાર્યા જગના લેાકેા, તેમ પ્રભુ ! કરૂણા કરા મુજપર, સહારા સઘળા શાકા રાજ. સુવિધિ ૧ કીધા પ્રકાશ નય નિક્ષેપને, સસલગી સરસને; સુખકારી પ્રભુ આપની વાણી, વિમળ આપનાં વચનો રાજ. સુવિવિધ ૨ દેશેાદેશ વિહાર કરીને સમજાવ્યું જ્ઞાન સારૂં. પરમ કૃપાળુ જિનવર સ્વામી, શરણ ગ્રહ્યુ મ્હેં હારૂં રાજ. સુવિધિ॰ ૩ આત્મ આનદ પ્રગટાવેા સ્વામી, જન્મ મરણ દુ:ખ વારે, જેવા તેવા છું પણ હું ત્હારા, ભવજળ સિન્ધુ તારા રાજ. સુવિધિ ૪ સાત્વિક બુદ્ધિને પ્રગટાવા, મુજ મન મંદિરે આવે; આપ વિના આ જંગમાંહિ ખીજો, નથી લગારે લ્હાવા રાજ. સુવિધિ૦ ૫ પેથાપુરમાં શેલે પૂરણ, મદિર અતિ સુખકારી, આપ ચરણમાં લીન થઈને, તન મનથી જાઉં વારી રાજ. સુવિધિ॰ ૬ પરમ બ્રહ્મ પરમેશ્વર મ્હાટા, ક્ષાયિક લબ્ધિના સ્વામી, અજિત સાગર સદ્ગુરૂની કૃપાથી, હેમની વૃત્તિવિરામી રાજ. સુવિધિ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
धर्मनाथजीतुं स्तवन. મ્હારી નાડ હમારે હાથ—એ રાગ,
www.kobatirth.org
વ્હાલા ધર્મ જિનેશ્વર જન્મ મરણ દુ:ખ વારજોરે; વ્હાલા આવી ઝટ ઉદ્ધારજોરે. વ્હા. ટેક. ત્યાગી પ્રેમે દુનિયાંદારી પામ્યાં શાશ્વત બ્રહ્મ ખુમારી, ખિદ ધ્યાનમાં ધારી અરજ સ્વીકાર જો રે. વ્હાલા ૧ પરમ ધામના શિખરે એસી ક વર્ગની કાપી બેડી, કર્મ એમ પ્રભુ મ્હારાં આપ વિદારોરે. વ્હાલા૦ ૨ શરણ આપનુ મ્હેં ધાર્યું છે, વિષય થકી મનને વાર્યું છે, નિર્મળનાથ ! દયા કરી સાગર તારજોરે. વ્હાલા ૩ આત્મા છે સાચા પરમાત્મા, એમણે તે સિદ્ધ મહાત્મા. અજરામર સુખ આપી નાથ ! ઉગારજોરે, વ્હાલા૦ ૪ પ્રાંતીજમાં પ્રભુ આપ વિરાજો શરણાગતના રક્ષક થાજો. મુનિ હેમેન્દ્ર તણા મનમાંહી પધારજોરે. વ્હાલા ૫
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૧ चन्द्रप्रभुजीनुं स्तवन (કામ છે દુષ્ટ વિકારી અહા પ્રભુ એ ચાલ)
[ આશા ગેડી રાગ. ]
અરજ સુણે પ્રભુ મ્હારી, કૃપાસિંધુ? અરજ સુણે હૂમે મહારૌં ટેક. મહાસેન નરેશ્વર નંદન, લમણે માત તમારી કૃપાસિંધુ?. ૧ ચન્દ્રસમાન પ્રભુ અતિશય ઉજવલ, કાન્તિ ઘણું મનોહારી; કૃપાસિર૦ ભર સિધુમાં નૈકા અમારી, એમાંથી લેજે ઉગારી. કૃપાઠ ૩ લક્ષ રાશી નિવારી નાંખે અજરઅમર ગુણધારી.કૃપાસિંધુ ૪ આત્મજ્ઞાનઉંચા આકાશે, આપની ગતિ અતિ ન્યારી. કૃપા ?૫ હેમન્દ્રસાગરને શરણે રાખે, વારંવાર જાઉં વારી. કૃપાસિ?. ૬
૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
श्री वासुपूज्य स्तवन. ( वरसोडाना)
અલબેલીરે અંબે માત–એ રાગ. મારા અંતરના આધાર, વાસુપૂજ્ય પ્રભુ મને નીરખી ઉપજે ગાર, વાસુ પૂજ્ય વિભુ.
તરના અગર, વાસુ એટેક
ભરતખંડમાં દીવ્ય દીપે છે, દેશ રૂડે સાક્ષાત રે; સાભ્રમતીના સુન્દર કાંઠે, વાસ વસ્યા સાક્ષાત.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૧ મૂર્તિ મને હર પ્રભુ હમારી, દેખી મન લલચાયરે; દર્શન કરીને સજન સેવક, પરમ કૃતારથ થાય.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૨ મન મંદિરમાં રહેજે મહારા, ઘડિક નહિ વિસરાવરે ભાવ ભરીને ભક્તિ કરતાં, લઉં લાખેણે લ્હાવરે.
વાસુપૂજ્ય પ્રભુત્ર ૩ જે મારગ પ્રભુ સંચરિયાછે, એ મારગ દેખાડોરે; દુઃખના દરિયા દૂર કરી, પાપવિષે નવ પાડે.
વાસુપૂજ્ય પ્રભુ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર૩
કામીજનને કામિની ઉપર, જે ઉપજે ચારરે, આપ ચરણમાં એ મારો, સ્નેહ રહે સુખકાર.
વાસુ પૂજ્ય પ્રભુ ૫ અજિતસાગર સદગુરૂ કે, વિનવે બાળક હેમરે; સર્વ જીવોને શાંતિ આપે, આપે પ્રભુપદ પ્રેમ;
વાસુપૂજ્ય પ્રભુ ૬ વરસડા, ૧૯૮૯ ચૈત્ર વદિ ૮. श्री साणंद पद्मप्रभु स्तवन.
રાગ ઉપરને. શોભે સાણંદ નામે ગામ, સહુને સુખકારી; રૂડું પદ્મપ્રભુનું ધામ, હૈડે હિતકારી. ટેક મૂર્તિ અલોકિક મહિમાભારી, મુખે કહ્યો નવજાય; કેડે પ્રભુનાં દર્શન કરતાં, પ્રાણી પાવન થાય.
સહુ. ૧ તન મન પ્રભુજી આપને ચરણે, આપું પ્રેમ સમેતરે; નિતનિત નિતમ દર્શન કરતાં, ઉપજે અંતર હેત.
સહુ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
એક ઘડીભર સ્થીર કરીને, ધરે પ્રભુનું ધ્યાનરે એના દિલમાં પ્રભુભક્તિનાં, આપે પ્રભુજી દાન.
સહુ૦ ૩ માતપિતા પ્રભુ આપ હમારાં, અમે તમારાં બાળરે; અજર અમદેશે ત્યાં અમને, જ્યાં કેપે નહી કાળ.
સહુ. ૪ ઉત્તમ અવસર પામ્યહવડાં, સ્વામી સંભાળરે, ગરીબ સેવક હમે તમારા, તમે તે દીન દયાળ.
સહુ ૫ કપતરૂની છાય બરાબર, આપ તણે આધારરે. સંકટ સર્વે છેસ્વામિ, આપ શિવસુખ સાર.
સહુ. ૬ અજિતસાગર સદગુરૂ કે, વિનવે સેવક હેમરે; અજરઅમર પ્રભુ તમને પામી, પાછે હું પડું કેમ
સહુ ૭ સં. ૧૯૮૯ ફા. સુ. ૩ સાણંદ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩રપ
वरसोडा मंडन वासुपूज्य स्तवन.
સ્વરાજય લેવુ' સેલ છે. એ રાગ સાબરના કાંઠા સારા, છે પ્રાણ થકીચે પ્યારે; મારા વ્હાલા વાસુપૂજ્ય અંતરમાં વસેા. ૫૧૫ દેવળની શૈાલા સારી, છે મૂર્તિ મનહરનારી; મારા વ્હાલા ? વાસુપૂજ્ય ! અંતરમાં વસે. રા વસુપૂજ્ય પિતા છે પ્યારા, પુરિ ચંપામાં વસનારા; મારા વ્હાલા વાસુપૂજ્ય ! અંતરમાં વસેા. ૫૩૫ છે જયા તમારી માતા, મુજ મનથી દુર ન થાતા; મારા વ્હાલા? વાસુપૂજ્ય! અંતરમાં વસેા. ૫૪૫ જળ માછલડીની પ્રીતિ, એવી રેજો અમારી રીતિ મારા વ્હાલા? વાસુપૂજ્ય! અંતરમાં વસેા. પા મુનિહેમતણા છે! સ્વામી, ઘટઘટના અંતરજામી; મ્હારા વ્હાલા વાસુપૂજ્ય ! અંતરમાં વસેા. ૫૬૫
For Private And Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬ श्री विजापुर मंडन चिंतामणि
પાનાથ સ્તવન, કાંટે વારે સખી કાળજે એ-રાગ. સખી પાર્શ્વ પ્રભુની ભારે પ્રીતડી; ઘડી ઘડી મને યાદીમાં આવે ( ર ) અલખ અગોચર રાય. સખી. | ૧ | સખી પ્રાણ પ્રભુ છે વીજાપૂરના; સુંદર દેવલ, સુંદર મૂર્તિ, (૨) નિખીને આનંદ થાય. સખી. તે ૨ | સખી ચિંતામણિ શી કાયા એમની પાર્શ્વ તણા સંગ વડેથી. ( ૨ ) લેહન કંચન થાય.
સખી. | ૩ || સખી એવા પ્રભુનો મારે આશરો. આતમમાં પરમાતમ દેખું. ( ૨ ). હેડામાં હર્ષ ન હાય. સખી. છે જ ! સખી વામા માતાને પુત્ર લાડીલો; બનારસી વાસી બહુ બળવંતા. ( ૨ ) નિર્મળ નામ ગવાય. સખી. ૫ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
સખી નામ જોરે મુખે એમનુ, હેમના ઈંડામાં આવી વસ્યા પ્રભુ; ( ૨ )
પાર્શ્વ પ્રભુજી સદાય.
સખી. ॥ ૬ ॥
भोयणी मंडनश्री मल्लीनाथ प्रभुनुं स्तवन.
ભારતકા ડેકા એ-રાગ, ( ભીમપલાસ )
મન મેાહન મહીનાથ પ્રભુ, મુજ મન મિંદરમાં આવી વસે; મુજ મન મંદિરમાં આવી વસે, મુજ હૃદય કમળમાં આવી હસેા. મુજ૦ ૧ ઘનશામ છષ્મી મૃદુ આપ તણી, તમે સાધુ શિરામણ નેત્રમણી; મુજમાનસ આપના ધ્યાને ધસે, મુજ૦ ૨
તમે કુંભ નરેશ્વરના પાલક, સતી પ્રભાવતીના કુલ પાલક, મુજથી ક્ષણ એક નદૂર ખસેા. મુજ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
તમે દીવ્ય જ્ઞાન તણા દાની, તમે આત્મ અનુભવના ધ્યાની; હું આપને નીખી હૈડે હ. મુજ ૪ શ્રી ભોયણું ગામની બલિહારી, હું આપ ઉપર જાઉછું વારી; મુનિ હેમ કહે છે સુખકારી. મુજ ૫ श्री पानसरा महावीर स्तवन.
કયાં રમી આવ્યા એ-રાગ. ગુણ હું તો ગાઉ છું તમારા હાથ,
મહાવીર યારા. સિદ્ધાર્થરાજ પ્રભુ! તાત તમારા સંસારને સિંધુ તારનારા હોનાથ. મહા૦ ૧ ત્રિશલા તમારી માત કહાવે; મેહ અને માન મારનારા હેનાથ. મહાગ ૨ પાનસરમાંહી પ્યારી મૂર્તિ વિરાજે; કામ અને કોધ કાપનારા હિનાથ. મહા. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૯
ક્ષત્રીય કુંડ નામ પાવન કીધું; અહિંસાના ધર્મ સ્થાપનારા નાથ. મહા. ૪ માથાના મુગટ તમે સાગર હમેંદ્રના; પ્રેમથી પ્રણામ હમારા હેનાથ. મહા. ૫
नेमनाथ स्तवन.
રાગ ઉપરનો. નેમીનાથ પ્રાણ છો હમારા ઈષ્ટ,
પાર ઉતારે; શિવા દેવી કેરા તમે પુત્ર કહાવ્યા; અરજી અમારી ઉરધારે. હોઈષ્ટ૦ ૧ તર્કટ જગત કેરાં ત્યાગ કરીને; ગિરનાર કીધે તમે પ્યારે. હાઈષ્ટ, ૨ અગમ અગોચર રૂપ પ્રભુ ! આપનું આશરો સ્વીકાર્યો તમારો. હાઇષ્ટ. ૩ દેવના છે દેવ તમે સેવ્ય સમગ્રના; હાલાજી! ના બીરૂદ વિસારે. હોઈષ્ટ, ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેમેન્દ્ર સાગર કેરી વીનતી સ્વીકારે; વિશ્વ કેરી વિપદા વિદ્યારે. હાઈઝ૦૫ श्री मातर मंडन सुमतिनाथ स्तवन.
સ્વરાજ લેવું સેલ છે એ-રાગ. હારી મૂર્તિ લાગે પ્યારી, ભવ ભયનાં દુઃખહરનારી; સાચા સ્વામી ? સુંદરવર સુમતિનાથજી. ૧ માતરમાં વાસો કીધે, દર્શનનો લાવો લીધો
સાચા સ્વામી ? સુંદરવર. સુમ- ૨ તમે મેઘ પિતાના જાયા, શિવસુંદરી કેરા રાયા; સાચા સ્વામી? સુંદરવર સુમતિ નાથજી. ૩ માતા છે મંગળા સારી, સેવકના દુ:ખ હરનારી; સાચા સ્વામી ? સુંદરવર સુમતિનાથજી. ૪ વળી પુરી અયોધ્યા શોભે, ભક્તોનાં મનડાં લેજો; સાચા સ્વામી? સુંદરવર સુમતિ નાથજી. ૫ મુનિહેમતણા છે હાલા,શિવસુખના પાને પ્યાલા; સાચા સ્વામી ? સુંદરવર સુમતિ નાથજી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૧
फलोदी मंडनश्री पार्श्वनाथजी स्तवन
तुमेतो भले विराजोजी, शामलीयापार्श्वनाथ-एराग, स्वामी पार्श्व ! हमाराजी, प्रभुजी पार्श्व हमाराजी हमपे दया नजरसे रेना. स्वामी० १ अश्वसेन राजाका लडका, बनारसीमे रहेता, दर्शन करनेवाले जनका, दोष निवारी देता.स्वा०२ जलता नाग बचाया तुमने, धरणी इन्द्र बनाया, हमेरी रक्षा जैसी करना,शरण तुमारी आया. स्वा। अहि लांछनकी शोभा भारी, श्यामवर्णकी कान्ति, स्वामी हमको सेवक जानी, हरना भवकी भ्रान्ती. मयुर मेघकी जैसी प्रीति, एसी हमपर रखना. आप चरणका भक्त जनोमें, नाम हमारा लिखना. अजितसूरिका शिष्य हेमकी, अरजी अंतरधरना. फलोदी गामके मांघे मालीक!, हरकत भवकीहरना।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
फलोदी मंडनश्री
शीतलनाथजीका स्तवन. चंद्रप्रभुजीसेध्यानरे मोरी लागी लगनवा-एराग. शीतल जिनजीकी प्रीतरे, मोहे लागी चरनकी. लागी चरनकी छोडीना छुटे, हो गइ मनमें प्रतीतरे गाम फलोदीमें धाम तुमारा, पूरण विश्वप्रसिद्धरे नंदामाताका लाडकवाया,विघ्नमिटावो विपरीतरे दृढरथराजा है तात तुमारा, होगइ जगबीच जीतरे श्रीवत्स लांछन अंगमे शोभे, अगम अलेख अतीतरे सुनियेअरजप्रभुअंतरजामी,हेमेन्द्र गावे नित्यगीतरे
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૩
श्री बुद्धिसागरसूरीश्वर महाराजनी जयंतिनुं गीत.
ભારતકા ડેકા આલમ મેં' અજવાયા વીર જવાહરને એ-રાગ.
સામર તટ વાસી સુખકારી; સૂરિ બુદ્ધિ સાગર ગુરૂ અલિહારી. સાખર૦ ૧
જેની વાણી વિષે અમૃત ધારા, ભવ રાગ તણાં દુ:ખ હરનારા; જપ-તપ-વ્રુત્ત સયમના ધારી.
જેણે અલખ સદાય જગાવ્યા છે, જેણે અવધૂત વેષ ધરાવ્યે છે; જે જૈન ધર્મના આચારી.
www.kobatirth.org
જેણે ચેાગતત્વની શેાધ કરી, જેણે પ્રભુની મૂર્તિ ધ્યાને ધરી; જે અલખ નિરજન બ્રહ્મચારી.
સૂરિ૦ ર
સૂરિ૦ ૩
સૂરિ૦ ૪
For Private And Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
જેની નવમી જતિ આજે છે, કરી યાદ નયન જળ લાવે છે; જેને પ્રભુની ભક્તિ હતી પ્યારી. સૂરિ અજીત તણા શિર છત્ર હતા, મુનિ હેમ તણા ગુરૂ પૂજ્ય હતા; મુજ અંજલી લેજો સ્વીકારી.
સૂરિ પ
સૂરિ ૬
( ૨ )
કાંટા વાગ્યારે સખી કાળજે એ-રાગ.
www.kobatirth.org
સખી બુદ્ધિ સાગર ગુરૂ આપણા, પ્રેમ કરી અને પાયમાં નમીયે; ( ૨ )
વન વાર હાર.
સખી જન્મ ભૂમિ છે વિજાપુરમાં, ધ્યાન ધર્યા અરિહ ંત પ્રભુનાં; ( ૨ ) વર્તાવ્યે જયજયકાર. સખી એકસો ને આઠ ગ્રન્થ ખાંધીયા, માલ બ્રહ્મચારી યાગી અનુપમ; ઉત્તમ પાળ્યે આચાર. સખી.
સખી. ॥ ૧ ॥
સખી. ॥ ૨ ॥
( ૨ )
તા ૩ ।
For Private And Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
સખી દેવને દર્શન એના દોહ્યલાં, સંયમ વ્રતનાં સાચાં સિહાસન; ( ૨ ) અવધૂત મહિમા અપાર. સખી. | ૪ સખી જ્ઞાન પ્રચાર કર્યો દેશમાં, પાઠશાળાઓ સ્થપાવી મજાની ( ૨ ) કીર્તન કીધાં અપાર. સખી. | ૫ | સખી દેહ નિર્વાણુ વીજાપુરમાં, હેમેંદ્ર સિધુના સાચા શિરોમણિ; ( ૨ ) પ્રગટે છે સંભારી પ્યાર. સખી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
મન,
રાગ-કેર. જીયા! ભળે હો મત કરો ઈતના ગુમાન. જીયા માતા પિતા હો તેરે કોઈ ય ન સાથી, નિકલ ચલેગી એકેલી તેરી જન. જીયા) ૧ મે મેરા કરતા કોઈ નહિ તેરા, એસા સમજાકે ભજે ભગવાન. જીયા ૨ ઘડી ઘડી કરત ઘટતા જાય છીન છીન, આયુ ચલે જાય જેસે કુંજરકે કાન. જીયા ૩ આયુ ચલે જાય જેસે પીપલકે પાન, આયુ ચલે જાય જેસે સંધ્યાકે વાન. જીયા ૪ સદ્ગુરૂ કહેતે સુને હો ભવિક જન ? મેહ મદ છેડે જબ મીલે નિર્વાણ. જીયા ૫ અજીત કહત કર જોડી વિનયસે, ગઈ સે ગઈ અબ હાઈ સાવધાન. જીયા ૬
-
-
-
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
महुआमंडनश्री महावीर स्तवन. હું શું ને તું શું કણ કે છે-એરાગ.
સિંહાને કાન. ઘટઘટના તમે અંતરયામી,
મહુવા નિવાસી મહાવીરસ્વામી. ઘટ. ૧ સિદ્ધાર્થ રાજાના પુત્ર પાતા, મને મેહન મારા મનમાંહી આવ્યા. ઘટ૦ ૨ ત્રિશલામાતા ઘણું ભાગ્ય ભરેલાં, પ્રેમે પધારીને હૈડાં હારેલાં.
ઘટ૦ ૩ ઉપદેશ આપીને વિશ્વ ઉદ્ધાર્યું, અનંત પ્રાણી કેરું નરક નિવાર્યું. ઘટ૦ ૪. આપ સમા કોણ વિશ્વમાં થાશે, શરણે પડ્યો છું હું મોક્ષની આશે. ઘટ) ૫ કાન્તિ દીપે પ્રભુ ચંદ્ર પ્રભાશી, પાયે લાગું પ્રભુ આપ આશી. ઘટ૦ ૬ હેમેન્દ્રસાગરની વિનતિ સ્વીકારે, ભવનદી તરવાને આપે છે આરે. ઘટ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩.
विजापुर श्री शांतिनाथजिन स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા-એરાગ. શાંતિ ભર્યા દેખ્યા શાંતિનાથજી હા શ્યામ; ગામ વિજાપુરમાં. ચંદ્રમા સમાન જેની કાન્તિ ઘણી શાલે, લળી લળી ચિત્ત મ્હારૂ લેાલે. હા શ્યામ ગામ૦૧ હસ્તિનાપુર કેરા વાસી, સુખરાશી, શિવરાણી કેરાદે વિલાસી. હા શ્યામ ગામ૦ ૨ વિશ્વસેન તાત કેરા પુત્ર તમે પ્યારા, નહીં મૂ હું નેત્ર થકી ન્યારા. હા શ્યામ ગામ૦ ૩ અચિરા છે માત અને સત્ય શાંતિ દાતા, નાથજી ના દૂર ઘડી થાતા. હા શ્યામ ગામ૦ ૪ હેમ ઇન્દ્ર કેરી પ્રભુ! પ્રાર્થના સ્વીકારા, મ્હારે એક આશરા તમારા. હા શ્યામ ગામ॰ પુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯ माणसामंउन श्रीऋषभदेवजिन स्तवन.
શું કહું કથની મારી આજ-એરાગ. અરજ સ્વીકારો અમારી રાજ,
અરજ સ્વીકારો અમારી–ટેક. માણસા નગરમાં મૂર્તિ વિરાજે,
સેવકને સુખકારી; સાંજ સવારે દર્શને આવે,
ભાવ ભર્યા નર નારી રાજ. અરજ૦ ૧ રાજ રૂપાળા અજબ રંગીલા,
મરૂદેવી માત તમારી; રાષભ પ્રભુજી નિર્મળ નામી,
મુજને ની દેશે વિસારી જિ. અરજ૦ ૨ નાભિ રાજાના પુત્ર પનોતા,
શિવનગરીના વિહારી; શરણે પડેલાની રાખ લજ્યા,
દુ:ખમાંથી લેજે ઉગારી રાજ. અરજ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપની પ્રીતિ એક જ સાચી,
ખલકની પ્રીતિ છે ખારી; ક૯પતરૂં કેરી છાયામાં રહીને,
બીજી નથી દરકારી રાજ, અરજ૦ ૪ હેમેન્દ્રસિધુની વિનતિ હાલાજી,
પૂરણ રાખજો પ્યારી; ધર્મ ધુરંધર સાચા ધણી છે,
મહા પ્રભુજી બલિહારી રાજ. અરજ૦ ૫ गिरनारवासी नेमीनाथ स्तवन.
ખૂને જીગરકે-એરાગ. ગિરનાર વિષે વસનારા રે,
મન મેહ્યું છે પ્રભુ! આજ; વિભુ નેમનાથ મહારાજા રે,
છે સેવકના શિરતાજ. ગિર૦ વિ૦ ૧ મને સ્મૃતિ લાગે ઘણી પ્યારી,
તો અંતરમાં ઉતારી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
તે જાઉં સદા લિહારી રે,
મન માહનજી મહારાજ. ગિર॰ વિ૦ ૨ જન દર્શન જગના આવે, કુલ ચંદન થાળ ધરાવે, અતિ પ્રીતિ હૃદયમાં લાવે રે;
શિવ સુખડાં લેવા કાજ. ગિર૦ વિષે ૩
પ્રભુ મંગળ નામ તમારૂં, મન ગાઢયુ નાથ હમારૂં,
સુર નર જનને છે પ્યારૂં રે,
ગુણુ સિન્ધુ ગરીબનવાજ. ગિર૦ વિ૦ ૪
મુજ મન મિંદરમાં રહેજો, મારી અરજી લક્ષે લેજો;
હુને દાસ તમારા કહેજો રે,
મુજ આત્મ ઉદ્ધારણ કાજ. ગિર૰ વિ॰ પ મુનિ હેમ તમારા જાણે, હું રંક તમે છે. રાણે; જૈન આગમ માંહી ગવાણા રે,
ભવજળ તરવાનું જાઝ. ગિર॰ વિ દુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
जैनीजीवन. (હારૂં વતન હાં હારું -રાગ.) જેની જીવન જેનું જેની જીવન, મન તને પ્રસન્ન તેનું મન તન પ્રસન્ન નમો અરિહંતાણં નમે સિધાણું, આચાર્ય નમસ્ એવાં નવકાર વચનપરિપુ સમરાંગણમાં સંહારવા, સહેલું સહેલું એ કાર્ય કઠનજપ તપ સંજમ ત્યાગ જે કેળવે, તેના જીવનનું જૈને સ્થપ– * અહિસા–પરમે” ધર્મ એ પંથે, સિદ્ધ-શિલાએ વહાલું વતનહેમેન્દ્ર-સાગર ધન્ય ધન્ય જીવાત્મ!, જનનું હનનું થયું ચે ચૈતન્ય –
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ श्री महावीरजिन स्तवन. રાગ. યા ઇલાહી મીટ ન જાએ દદે દિલ.
વીરના દર્શન અહા આજે થયાં, દર્શથી પાપ અમારાં ધો ગયાં; મૂત્તિમાં સ્કૂતિ દિશે છે આ સામે, આજ વીરજીદ અમને તો ગમે. પ્રેમથી હું દશ વીર તણું કરું, અન્ય ભાવને સદાયે પરિહરું; છે નિરંજન શાંત ભાવથી ભરી, દોષ રોષ ન ભાસતું જેમાં જરી. પૂર્ણ ત્રાતા છે સદા દાતા તમે, રાગ રૂપી આગમાં જલતા અમે; હું ન માગું મોક્ષ પદને નાથજી, માત્ર મુજને વીર ! રાખે સાથજી. મુક્તિનારીની મહને પરવા નથી, ચરણમાં રાખે એ વાણી મેં કથી; આજે આજ સુણી વિભુ આવે હવે સેવક લક્ષ્મી આપનો આખર સ્તવે..
છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
રાગ. મ્હારૂં ઘર મ્હાટુ કહેવાય.
ને વીર તમારી સ્હાય મુજ પાપને જ પખાળા, આપેલેા કાલકરાર તે આપ પૂરણ પાળે; છે નામ આપનું સારૂં ભવિજનને લાગે પ્યારૂં, હું મનમાં એહ જ ધારૂં.
મુજ
કરૂણાના સાગર છેાડી, હું જાવું ન બીજે દોડી; મેં પ્રીત તમૈાથી જોડી. મુજ॰ છે! પૂરણ અંતરજામી, હું બેલું મસ્તક નામી; હું પાપી છું શિવ ગામી. મુજ ન નાથ નમેરા થાસે, સેવકની વારે ધાસે; કરા મુજ હૈડામાં વાસે. મુજ ભવભ્રમણાથી ભય લાગ્યા, હું નાથ ! હવે તે જાગ્યે તુમ દર્શથી મેાહ જ ભાગ્યા. મુજ
સેવકને જલ્દી તારા, છે આપ વિના નહીં આરે; એ દિલમાં નક્કી ધારે. મુજ૦ લક્ષ્મીના સાગરને તારા,દિલમાંહી જરા વિચારે; હું નથી તમેાથી ન્યારા.
મુજ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
श्री आदिनाथ प्रभुनुं स्तवन. મેરે મેાલા લાલા દિને મુઝે-એરાગ.
www.kobatirth.org
આદિનાથ પ્રભુનું ધ્યાન ધરે, ધ્યાન ધરો ભવિસન્ધુ તરે.-ટેક. આદિનાથ નામ કલ્પવૃક્ષ છાંયડી, ચરણ શરણ કેરી ગ્રહે સદ્ય માંહ્યડી; માહ સિરતા તણા વ્હાલા સેતુ ખરેા. આદૅિ ૧ બાહ્ય દષ્ટિ ઝાંઝવાના નીર જાણજો, સત્ય શાંતિનાથજીનું નામ માનજો; એસી એકાન્તમાં સ્નેહ સાથ સ્મરે. આદિ ૨ નામ સિંહ હૃદયમાંહી ગર્જના કરે, પાપ તાપ હસ્તી વ્રુન્દ દેષ સહુ ડરે; આવ્યા અવસર ને કેમ વાર કરી. આદિ ૩ નામ જપે, કર્મ ખપે, એજ હાવ છે, જન્મ મરણ ટાળવાને વિમળ દાવ છે; કેમ ભટકે હવે સ્થિર ઠામ ઠરા. આદિ ૪
For Private And Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ અજિતસિધુ સબુરૂજી હાય આપશે, સ્યાદવાદુ માગ કw સપષ્ટ કાપશે; લક્ષમીસાગર કહે શિવ લમી વરે. આદિ. ૫
श्री पद्यप्रभु स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા-એ રાગ. પદ્મ પ્રભુ નામ પ્યારું લાગે હો શ્યામ,
નામ પ્યારું લાગે.–ટેક. માથાના મુગટ તમે પદ્મ પ્રભુ પ્યારા, દર્શનથી આત્મ તિ જાગે હો શ્યામ. ૧ મધુપુરી તીર્થ માંહી આપ કેરે વાસ છે,
ધ્યાન ધરી કષ્ટ મારાં ભાગે હો શ્યામ. ૨ સાબરને કાંઠે સામણે છે વિશ્વમાં,
શાંતિ થાય આપ અનુરાગે હો શ્યામ. ૩ વીર ઘંટાકર્ણ જેની પાર્શ્વ માંહી શોભે.
ભૂત અને પ્રેત સહુ ભાગે હો શ્યામ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
બુદ્ધિ સાગર સૂરિ કેરી મૂર્તિ તિહાં આપે,
પ્રપંચ જગત કેરાં ત્યાગે હો શ્યામ. ૫ જ્ઞાન ભક્તિ દીપ તમે પદ્મ પ્રભુ આપે, - લક્ષ લાગે નિર્મળ વૈરાગે હો શ્યામ. ૬ મેહક મૂર્તિને દેખી સ્થિર મન થાય છે,
લ૯મી સીંધુ મોક્ષ સુખ માગે છે શ્યામ. ૭ वरसोडाना वासुपूज्य स्वामी.
રાગ રસિયાને. વરસોડાના વાસુપૂજ્ય પ્રભુ, દેખી મન લલચાય; પ્રભુ દર્શન પામીને મહારે, આત્મકતારથ થાય;
વ્હાલા આત્મ કૃતારથ થાય. વર૦ ૧ ઉમર અભિમુખ દેવળ દીપે, ઊંચી ધવજ ફફડાય; હેમકળશ શિખર પર શેશે, હાલા! હૈડું અતિ
હરખાય. વર૦ ૨ તત્વત્રયી મુજને પ્રભુ આપો, રોગ મેહને જાય; હસ્ત આપનો શિરપર સ્થાપ, આત્મ અનુભવ થાય;
વહાલા આત્મ અનુભવ થાય. વર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
મહાભાગ્ય મહારાં પ્રભુ જાગ્યાં, પકડયું શરણ સદાય કરૂણ સાગર કરૂણા કરજે, મૂળ શોકનાં જાય;
હાલા મૂળ શેકનાં જાય. વર૦ ૪ અજિતસિધુને સેવક સાચે, લમી સાગર નામ; કરે પ્રાર્થના પ્રેમભરેલી, લળીલળી લાગે પાય;
વહાલા લળીલળી લાગે પાય. વર૦ ૫ विजापुरवासी पार्श्वमणि स्तवन. મથુરામાં ખેલ ખેલી આવ્યા એ-રાગ. પાર્શ્વમણિ પ્રાણ થકી પ્યાર હો નાથ,
પ્રાણ થકી પ્યારા. ટેક. અમારૂં હૈડું લોહ-આપ પાર્થ સાચા,
ખલકના ખેલ લાગ્યા ખારા. હે નાથ૦ ૧ આપણુણ ગાતાં દુઃખ દૂર બધાં થાય છે,
નવ થજે ઘડી એક ન્યારા. હો નાથ૦ ૨ ચિંતામણિ રત્ન જેવી ભક્તિ આપ કેરી,
મનડામાં આવી વસે મમ્હારા. હો નાથ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯
બુદ્ધિ સિધુ સૂરિજીએ આપ ગુણ ગાયા,
ભક્ત કેરાં કષ્ટ કાપનારા હો નાથ૦ ૪ આપ કેરું ધ્યાન કદી અંતરમાં ધારે,
તેને આવરૂપે કરનારા. હો નાથ૦ ૫ દર્શન હમારાં કીધાં સૂરિ અજિતાબ્ધિયે,
મેહુ અને માન મારનારા. હો નાથ૦ ૬ સૂરિ અજિતાબ્દિ કેરા હેમ-લક્ષમી શિષ્ય છે, સંસારને સિંધુ તારનારા. હો નાથ૦ ૭
मल्लिनाथ स्तवन. (કાનુડે ન જાણે મારી પ્રીત-એ રાગ)
મલ્લિજિન લાગ્યું તુજ ગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી રે. મલ્લિ જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તરૂમાં વહાલા છું તું; સાંધ્યા પ્રીતિતારતાર, ખરી તુજ લાગી યારી રે. મલ્લેિ ૧ ભાન ભૂલાયું ભવનું, દુ:ખ નહિ ભવના દવનું, રસીલા તુજ મસ્તી મસ્તાન,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
બની પરઆશ નિવારી રે, મલ્લિ ૨ કામણ તે મુજપર કીધું, મનડાને ચોરી લીધું તેથી પડે ન કયાંએ ચેન, ચાતુરી એ તવ ભારી રે. મલ્લિ૦ ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે પ્રાણ તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલ્લિ૦ ૪ મારામાં તેહિ સમાયે, હારામાં હુંજ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તરૂ ધારી રે. મલ્લિ ૫ જે જે કહું તે જાણે, અન્તરૂમાં ભેદ ન આણે યા-ચા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલ્લિ૦ ૬ હું તુજ સ્વરૂપ, અંતરથી રૂપારૂપી; અનુભવ આવ્યો એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલ્લિ૦ ૭ મેળ અભેદે રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગલ માલ, અનુભવ સુખી કયારી રે. મ૦િ ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૫૧
सिद्धाचलगिरि स्तवन.
( ખૂનેજીગર કે પ્રીતે હે હમ-એ રાગ. ) વિમલાચલથી સન મેહ્યું રે, હુને ગમે ન ખીજે કયાંય; મન માહનમાં સુખ જોયું રે, મુજ આતમ સુખની છાંય. વિમલાચલ૰ સમરૂં સિદ્ધાચલ સ્વામી, લળી લળી વન્દ્ ગુણરામી; મુજ જીવન અંતર્યામીરે, અનુલવથી અનુભવાય. વિમલા૦ ૧ મનમાહન લાગ્યા મીઠા, આદીશ્વર નયને દીઠા; હવે રહ્યા ન લખવા ચિઠ્ઠા રે, મન મસ્તીથી મકલાય. વિમલા૦ ૨ સિધ્યા તુજ પ્રેમે અનંતા, વળી સિદ્ધ ભવિંજનસતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવતા રે, જ્ઞાનીએ તુજને ગાય. વિમલા૦ ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને ચ્હાય. વિમલા૦ ૪ આનન્દ જ્ઞાને ઉદ્ઘસિયેા, મુજ હૃદય કમલમાં વસિયેા; શ્રદ્ધા પ્રીતિએ વિકસિયા રે, ઘટ
For Private And Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
સુખસાગર ઉભરાય. વિમલા॰ ૫ તુજ શરણે નિય થઈયે, આતમ જીવન ગહ ગહિંચે; મરજીવા થૈ તુજ લહિયા રે, તું આપેાઆપ સુહાય. વિમલા૦ ૬ વિમલાચલવાસી વ્હાલા, મુજ સુણશે। કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાત્યારે, નિત્ય રહેશે. હૈડા માંહ્ય. વિમલા૦ ૭
श्री केशरीयाजीनुं स्तवन.
કેશરીયા તીર્થ ખડા ભારી, વિક તુમ પૂજો નરનારી; શરણુ એક ઋષભ પ્રભુ ધારી, કપટ ઓર નિદા વારી. કે સંવત્ એગણીશ માસòમે, વિજાપુરના સંઘ, દર્શન કરવા નીકળ્યેા હૈ, આણી હર્ષ ઉમંગ. શાક સહુ ચિન્તાને વારી, ગણી સબ મિથ્યા જગયારી કે ૧ કૃષ્ણ પક્ષ છઠ મંગલે રે, માસ । હું પાષ; પ્રથમ જિનેશ્વર લેટિયા રે, પાયા મન સતાષ; ધર્મ હું ઉપયેાગે ધારી, જિનાજ્ઞા જાણી સુખકારી. કે ૨ હરિ હર બ્રહ્મા તુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૫૩
ખરો રે, શિવ શંકર મહાદેવ; દેષ અઢારે ક્ષય કર્યા રે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મ દશા તારી. કે. ૩ અલવેશ્વર અરિહંતજી રે, ચાર અતિશયવન્ત; અજરામર નિર્મલ પ્રભુ રે, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તું િતુંહિ તું હું સ્મરૂ રે, વ્યક્તિથી છે ભેદ; પિડમાં પરગટ પેખતાં રે, વતે ભેદાભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે ૫ અલખ અરૂપી તું પ્રભુ રે, “બુદ્ધિસાગર” ધાર; કર્મશત્રુદું જીતીએ રે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લો ઝટ મુક્તિવધૂ પ્યારી. કે. ૬
૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪ तारंगा तीर्थ स्तवन.
( ધનાશ્રી ) તારંગા તીર્થ મઝાનું છે. આનંદ દે નિર્ધાર. તારંગાઅજિતનાથ મહારાજનું રે, જિનમન્દિર જયકાર, અજિતનાથ પ્રભુ સેટિયા રે, સુખ સંપત્તિ દાતાર. તારંગા, ૧ કુમારપાળે કરાવીયું રે, પાછળ જીર્ણોદ્ધાર; સંવત્ સળની સાલમાં રે, શેલે સુન્દરાકાર. તારંગા. ૨ સિદ્ધશિલાની ઉપરે રે, બે જિન દેરી સાર; કોટિશિલાપર દેરી બે રે, “વેતાંબર મનોહાર. તારંગા ૩ ધર્મ–પાપની બારીએ રે, એક દેરી સુખકાર; જિનપ્રતિમાએ જિન સમી રે, ભેટી ભાવ વિશાલ. તારંગાઇ ૪ કુદરતી ગુફાઓ ભલી રે, તીર્થ પવિત્ર વિચાર; કોટી મનુષ્ય સિદ્ધિયા રે, વન્દુ વાર હજાર. તારંગા ૫ તારંગા મન્દિરની રે, ઉંચાઈ શ્રીકાર; દેખી શીષ ધુણાવતા રે, યાત્રાળુ નરનાર. તારંગા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
૬ ગુ રાત્રા પાવનકરૂં રે, તીર્થં વડું ગુણકાર; બુદ્ધિસાગરતીર્થ નીરે, યાત્રા
જયજયકાર.
તારગા॰ છ
नवपदओळीनुं स्तवन. (પ્રીતલડી અ‘ધાણી રે અજિત જિષ્ણુ દ
એ-રાગ. )
નવપદ આળી રે કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયણા પેઠે નર ને નારજો; અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દન જ્ઞાન ચરણ તપ નવ સુખકારજો. નવપદ ૧ પત્તુ પદ્મ આંખિલ નવકારવાલી વીશને, ગણીએ કરી ષટ્ આવશ્યક બેસજો; કર્મ નિકાચિત ગે। આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે રાગે સહુ કલેશો. નવપ૬૦૨ તમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સંપજે, જન્મ જરા ને મૃત્યુ ભયના નાશજો; આતમ તે પરમાતઞભાવે ઉલ્લુસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસો.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
નવપદ૦ ૩ ગુરૂગમ લહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુ:ખ સહીએ સર્વજે; દુ:ખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લમીનો નહીં કરીએ ગર્વ જે. નવપદ૦ ૪ દ્રવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નય થકી, ભેદભેદે નવપદ સત્ય સ્વરૂપ; બુદ્ધિસાગર આરાધંતાં આતમા, નિજમાં નવપદ ત્રાદ્ધિ પ્રગટે અનુપજે. નવપદ ૫
वर्धमानआंबिलतपस्तवन. (દાન સુપાત્રે દીજે હે ભવિકા દાન
સુપાત્રે દીજે.) વર્ધમાન જિન વંદુ હો ભાવે વર્ધમાન જિન વંદુ આતમ ભાવે આણંદ હો ભાવે વર્ધમાન જિન વંદુ. વર્ધમાન આંબિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક આંબિલ એમ ચઢતાં, શત આંબિલ એમ કરવાં. હો ભાવે૧ એક આંબિલ કરી ઉપવાસ પશ્ચાતું, બે આંબિલ ઉપવાસે, ચઢતે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૭
આંબિલ ઉપવાસ અંતર, વીશે વિશ્રામ વાસે. હા ભાવે ૨ નવપદમાંથી ગમે તે પદન, જાપ તે વીશ હજાર; બાર ખમાસમણ લેગસ્ટ બારનો, કાર્યોત્સર્ગ વિચાર. હો ભાવે૩ ગુરૂમુખથી વિધિપૂર્વક ઉશ્ચરી, પૂર્ણ થતાં ઉઝવીએ; તદભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂઠું કાંઈ ન લવીએ. હે ભાવે જ ચદ વર્ષ ત્રણ માસ ને ઉપરે, વીશે દિવસે પૂરો વિશ્રામવિણ તપ આરાધંતાં, તપ ન રહે અધુરો. હો ભાવે ૫ પાંચ હજાર પચાશ છે આંબિલ, ઉપવાસ શત નિર્ધાર, પૂર્ણ કરે વડભાગી તપિયા લબ્ધિ શક્તિ ભંડાર હો ભાવે. ૬ આહારાદિ વિષમાં ૨સવણ, આતમ આનંદ રસિયા; ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લસિયા. હા ભાવે ૭ અંતગડ સૂત્ર ને આચારદિનકરે, શ્રીચંદ કેવલી સાથું; બુદ્ધિસાગર આમેલ્લાસ; મહાસેનજીએ આરાધ્યું ભાવે ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૮ प्रभु महावीरनुं दीवाळी स्तवन. (ચેતન ચેતે કઈ ના દુનિયામાં
હારૂં એ રાગ. ). પરમેશ્વર મહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલી રે. પરમેશ્વર, જ્ઞાનને દશનચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સતૂરા, શક્તિ અનંત અજવાળી રે. પરમેશ્વર૦ ૧ જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધોપગે જોયું અંતરમાં, આનંદ દીવાળી ભાળી રે. પરમેશ્વર૦ ર ૐ હી અહે મહાવીર જપતાં, વીર બન્યો સુખકારી, બુદ્ધિસાગર તત્ત્વમસિ પ્રભુ, સેડવું સદા ઉપકારી રે. પરમેશ્વર ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૯
बीजनुं स्तवन. ( એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ
એ રાગ. ) બીજ તિથિએ જૈનધર્મનું રે લાલ, બીજ ગ્રહો સમકિત રે સુંવારીલાલ દેવ ગુરૂ ને જેને ધર્મની રે લાલ, શ્રદ્ધા સમકિત રીત રે હુંવારીલાલ. બીજ, ૧ અનંતચાર કષાયને રે લાલ, ત્રણ મેહની તેમ રે સુંવારીલાલ; સાત પ્રકૃતિ ઉપશમે યદા રે લાલ, ત્યારે સમકિત નેમ રે હુંવારીલાલ. બીજ. ૨ સાતને ક્ષપશમ ક્ષેત્રે રે લાલ, ક્ષયે પશમ ક્ષાયિક રે હુંવારીલાલ વ્યવહાર સમકિત સાધતાં રે લાલ, નિશ્ચય સંમતિ એક રે હુંવારીલાલ. બીજ. ૩ નિશ્ચય સંમતિ મુનિપણે રે લાલ, ચારિત્ર ભેગું સુહાય રે હુંવારીલાલ ચાર નિક્ષેપે સાત નયે કરીરે લાલ, સમતિ ગુણ પ્રગટાય રે હું વારીલાલ. બીજ. ૪ ચારિત્રમોહ નિવાર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે લાલ, ચકે ન ઉદ્યમ તેહ રે હુંવારીલાલ સમકિત તે દર્શન ભલું રે લાલ, ચરણે લહે શિવગેહ રે હુંવારીલાલ. બીજ. ૫ સમકિત ઉત્કૃષ્ટ ભાવથી રે લાલ, ક્ષણમાંહી મુકિત થાય રે હુંવારીલાલ સમકિત સડસઠ બેલ છે રેલાલ, જ્ઞાને નિશ્ચય પાય રે હુંવારીલાલ. બીજ. ૬ નિશ્ચયના ષભેદ છે રે લાલ, પામે રહે નહીં ખેદે રે હુંવારીલાલ; સમકિતરૂચિ દશ જાતની રે લાલ, જાણું ટાળો ભેદે રે ધુંવારીલાલ. બીજ. ૭ જલપંકજવતું સમકિતી રે લાલ નિલેપી કતવ્ય રે હુંવારીલાલ; ગુરૂશ્રદ્ધા ભકિતવડે રેલાલ, શ્રવણાદિકથી ભવ્ય રે હુંવારીલાલ, બીજ. ૮ શુદ્ધાતમ નિશ્ચય થતાં રે લોલ; અનુભવ આનંદ થાયરે હુંવારીલાલ; બુદ્ધિસાગર સમકિતિ રે લાલ, સભ્યજ્ઞાને સુહાય રે હુંવારીલાલ. બીજ. ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
पांचमनुं स्तवन.
(૫`ચમી તષ તમે તમે કરા રે-એ દેશી.)
www.kobatirth.org
પાંચમે જ્ઞાન આરાધના કરતાં, જ્ઞાનાવરણ પલાય રે; મતિ શ્રુત અવધિ ને મન:પર્યવ, કેવલ પ્રગટ સુહાય રે. પાંચમે. ૧ ચક્ષુ અચક્ષુ અવિધ ને કેવલ,-દર્શન પ્રગટી સહાય રે; મતિતનું અજ્ઞાન ટળે ને, વિભગ ઝટ વિસાય રે, પાંચમે. ૨ મતિ અઠ્ઠાવીશ ત્રણસે ચાલીશ,—ભેદે ઘટ પ્રગટાય રે; ચૌદ વીશ ભેદ્દે શ્રુતજ્ઞાની, કેવલી સરખા થાય રે. પાંચમે. ૩ અવધિજ્ઞાન અસંખ્ય પ્રકારે, મનપવ એ ભેદે રે; કેવલજ્ઞાનમાં ભેદ ન ખીજ, પ્રગટે ફળતી ઉમેદ રે. પાંચમે. ૪ ગુરૂગમથી મતિ શ્રુત એ પ્રગટે, આત્માનુભાવ થાય રે; બુદ્ધિસાગર ગુરૂની સેવા, કરતાં જ્ઞાન સુહાય રે. પાંચમે, ૫
For Private And Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૨
अष्टमीनुं स्तवन. (વીર જિનવર એમ ઉપપદશે-એ રાગ,) મહાવીર પ્રભુ તપ દિશે, અષ્ટમીનુ સુખકાર રે; આઠ પ્રકારે મદ ત્યાગતાં, અષ્ટમી ગતિ મળે સાર રે. વીર પ્રભુ॰ ૧ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નૈ, સાધતાં થાય સમાધિ રે; ચાગની દૃષ્ટિયે આઠ છે, પામતાં હાય ન આધિ રે. વીર. ૨ અષ્ટાંગ યાગની સાધના, અનુક્રમથી કરનાર રે; સાધ્ય સિદ્ધિપદ અટ લહે, આનંદ પૂર્ણ અપારરે. વીર. ૩ અષ્ટમી દિન કલ્યાણકે, તીથૅ શનાં થયાં મેશરે; બુદ્ધિસાગર શુદ્ધ આતમા, સાધ્ય સિદ્ધે ટળે કલેશ રે. વીર. ૪
www.kobatirth.org
एकादशीनुं स्तवन. (વીર જિનવર એમ ઉપદેશે-એ રાગ. ) મહાવીર જિનવરે ઉપદિશ્યુ', એકાદશી
For Private And Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તપ એશ રે; કૃષ્ણે આરાધન આયું", ટાળવા રાગને દ્વેષ રે. મહાવીર૦ ૧ બહુ જિનવર કલ્યાણક, એકાદશી દિન જાણું રે; નિષ્કામભાવથી સેવતાં, પ્રગટ થતાં શુદ્ધ જ્ઞાન રે. મહા॰ ર જ્ઞાન પ્રથમ યા છે પછી, જ્ઞાન પછી ક્રિયા જોય રે; જ્ઞાન પછી તપ પ્રગટતું, જ્ઞાનથી ચારિત્ર હાય રે. મહાવીર૦ ૩ શુદ્ધો. પયેાગી જ્ઞાનીને, કતા હાય ન ધ રે; સર્વ કરે છતાં સંવરી, કર્મ ક્રિયામાં અમ ધ રે. મહાવીર૦ ૪ એકાદશી તપ સેવતાં, અષ્ટસિદ્ધિ નવનિધિ રે; બુદ્ધિસાગર ગુરૂ સેવતાં, ક્ષાયિકલબ્ધિ સમૃદ્ધિ રે, મહાવીર૦ ૫
ज्ञानपद स्तवन.
( સિદ્ધચક્રપદ સેવા કીજે-એ રાગ.) સર્વ ગુણેમાં જ્ઞાન છે માટું, સાને પરમાનજી; આત્મ જ્ઞાન છે. સર્વમાં મ્હા, ટાળે જે ભવ ક્દા. જ્ઞાનને ભજીએજી. જ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
આતમ રૂપ, નિજ ગુણ સજીએજી. ૧ જ્ઞાનપગે આત્મરમણુતા, સ્વરૂપ કિયા છે સાચીજી; જ્ઞાનેપગે ધ્યાન કિયાથી, રહેશે નિજગુણ રાચી. જ્ઞાનને ૨ જ્ઞાનોપોગે સહજ સમાધિ, નિલેપે સહુ કરણીજી; નય નિક્ષેપે જ્ઞાનને જાણે, જે છે ભવમાં તરણ. જ્ઞાનને ૩ નિજ પરને ઉપકારી સુત છે, જાણે છે સ્યાદ્વાદીજી; અનેકાન્તપણે સહુ જાણે, થાઓ નહીં ઉન્માદી. જ્ઞાનને ૪ જ્ઞાને સર્વ કર્મક્ષય ક્ષણમાં, કરે છતાં નહીં કૉજી; “બુદ્ધિસાગર” સદગુરૂ સેવ, જ્ઞાની ભદધિ તરતા. જ્ઞાનને પ
श्रुतपद स्तवन. (ચંદ્ર પ્રભુજીસે ધ્યાન રે એ રાગ.)
શ્રત સ્વપર ઉપકારી રે, ભવી ભાવથી સેવા. ભવી ભાવથી સેવે; જગમાં છે જયકારી રે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવી. કેવલજ્ઞાનીના મુખની વાણી, ચોદને વીશ પ્રકાર જે. વી. નવતત્ત્વજ દ્રવ્ય પ્રકાશ્યાં; નય નિક્ષેપે ઉદાર રે. ભવી૧ તત્વ ફરે નહીં ત્રણ્યકાલમાં, ફરતા રહે આચાર રે. ભવી. દુષમકાલે શ્રુત છે ભાનુ, ભણે ભણાવે સાર રે. ભવી. ૨ શ્રુતજ્ઞાની કેવલી સરખે, એવો નર ને નાર રે. ભવી. બત્રીશ દોષ રહીત આગમ છે, વતે જગદાધાર રે, ભવી ૩ વીરપ્રભુએ અર્થ પ્રકાશ્યા, સૂત્ર રચ્યાં ગણધાર છે. ભવીશ્રુતકેવલી આદિ મુનિએ, શાસ્ત્ર રચ્યાં જયકાર રે. ભવી૪ શ્રુતજ્ઞાનીને વિનય કરો બહુ, પ્રેમ કરો સત્કાર છે. ભવી“બુદ્ધિસાગર” શુદ્ધાતમપદ, હેતે સ્યાદ્વાદ ધાર રે. ભવી૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
वीरविहारस्तवन.
( વ્હેલાં વ્હેલાં દર્શન દેશેા રે, ગુરૂ શાતામાં રહેશે. )
મનથી મમતા અતા નિવારી, સામાયિક ઉચ્ચરે સુખકારી, સર્વ સાવદ્ય સંહારી રે પ્રભુ દર્શન દેશેા. વ્હેલાં વ્હેલાં દર્શોન દેશેા રે, પ્રભુ॰ ૧ મધુવને પૂછે ત્યારે, વનમાં વિચરીશ નિરહુકા રે, ધ્યાન સમાધિ વિચારે રે. પ્રભુદર્શન૦ ૨ નદિ કહે પ્રભુ શાતામાં રહેશે, સમરીને સ ંદેશા કહેશેા, કેવલજ્ઞાનને લહેશેા રે. પ્રભુ દન૦ ૩ ક્ષણ એક ભાઈ અળગા ન થઇયા, પલપલ વીર વીર મુખે કહિયા, હવે અળગા અમે રહિયા રે. પ્રભુદર્શન ૪ નયણે વહે છે પ્રભુ અશ્રુની ધારા, મરશેા મળશે બધુ હમારા, તવવણ ઘર શૂન્ય પ્યારા રે. પ્રભુ દર્શન પ દેવી યશાદા ખેલે વિચારી, જગ ઉર્જારશે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
કેવલ ધારી, ક્ષણેક્ષણ રહે સંભારી છે. પ્રભુ દશન૬ એક તમારો છે આધારો, પ્રાણપતિ મુજ આતમ યારો, સર્વજીને ઉદ્ધારે છે. પ્રભુ દર્શન ૭ ત્યાગી થૈ વનવાટે વળિયા, સગાં સંબંધિ પાછાં ફરિયાં, “બુદ્ધિસાગર” બળિયા છે. પ્રભુ દર્શન૮
श्री वीरप्रभु स्तवन. (સાંભળજે મુનિ સંયમ રાગે–એ રાગ.)
વંદુ મહાવીર મુનિ વૈરાગી, આતમ ધ્યાની ત્યાગી રે, મશાન ઉદ્યાન નિર્જનવાસી, કપર દ્વેષ ન રાગી રે. વ૬૦ ૧ શૂલપાણિ ઉપસર્ગને સહવે, ચંડકોશી દંશ દેવે રે, સમતાભાવે મનમાં રહેવે, કોઈને કોઈ ન કહેવે રે. વન્દ ૨ વાળ કટપૂતના વ્યંતરીને સંગમસુર દુ:ખકારી રે; ષમાસી પ્રભુ રહ્યા નિરાહારી, સમતા ગુણ ભંડારી રે. વન્દુ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
કાને ખીલા ઠાકચા ગેાપે, તેપણુ રાષ ન ધાર્યા રે; પગ પર ખીર રાંધતાં સમતા, રાષ ગયા. રાષે હાર્યા રે. વ૬૦ ૪ લોઢા આદિ દેશ અનારજ, ઘેાર પરિષહુ સહિયા રે, લેાકો મારે ગાળ દેવે, તેપણ સમતા હુિયા રે. વન્તુ ૫ ચડકોશિક આદિ અપરાધી, ઉદ્ધર્યો પ્રભુએ ભાવે રે. મુડી ખાકુલા લેઇને ચન્દ્રના, ઉદ્ઘરી ભક્તિ દાવે રે. વન્તુ ૬ એ ષટ્યાસી નવચેામાસી, એ ત્રણમાસી ધારી રે દાઢ માસી, અઢી માસી એ એ, ષટ્ બે માસી વિહારી રે. વન્ત્૦ ૭ માસખમણુ માર પાક્ષિક મહેાતેર, માર અઠમતપ યાગી રે; ખસે એગણત્રીશ તપભદ્રાદિક, તપપિયે તુ અભાગી રે. વન્ત્૦ ૮ ત્રણસે’ એગણપચાશ પારણાં, ચાવીહારી કીધાં રે; “ બુદ્ધિસાગર પ્રભુ મહાવીરનાં–આત્મકારજ સિધ્યાં રે. વન્ત્૦
www.kobatirth.org
>>
For Private And Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૯
वीरप्रभुस्तवन. ( ઉત્તમ ફલ પૂજા કીજે–એ રાગ.)
ધન્ય મહાવીર ઉપકારી, ત્રિશલાનંદન જયકારી, સિદ્ધારથે કુલ મનોહારી રે, લગની તુજ સાથે લાગી, ભાગ્ય દશા પૂરણ જાગી રે, લગની તુજ રૂપે થઈ રાગી રે લગની ૧ પૂરણ રાત્રે ઘટ ધાય, નાઠે મેહ ઘણું હાર્યો, મરૂ ન હવે કેથી માર્યો છે. લગની ૨ ફલ પૂજા કરતાં ભાવે, ઉપગે શિફળ થાવે, ભક્તિ નકામી નહીં જાવે છે. લગની ૩ સમકિતીની સહુ કરણી, મેક્ષ મહેલની નિ:સરણી, પૂજાદિક નિર્જ૨ વરણી રે. લગની ૪ તુજ શ્રદ્ધા પ્રીતિ સાચી, જડની માયા સહ કાચી, માચી રહ્યો તુજમાં રાચી રે લગની ૫ નિષ્કામે સેવાભક્તિ, કરતાં પ્રભુ પ્રગટે શક્તિ, “ બુદ્ધિસાગર ” પ્રભુ વ્યકિત રે. લગની ૬.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
श्रीमहावीरजिनस्तवन. (એ ગુણ વીર તણે ન વિસારૂ-એ રાગ.)
છે. અહીં મહાવીર જિનેશ્વર, જાપ જપું દિન રાત રે; પ્રભુ વણ બીજું કાંઈ ન ઈચ્છું માત પિતા તું બ્રાત રે. • અહં૧ પરા પદ્ઘતિ મધ્યમા વૈખરી, જાપે ટળે પાપ સહુ રે, રાગદ્વેષ ન પાસે આવે, જાપ જપતાં અમાપ રે. • અહ૦ ૨ જ્યાં ત્યાં અંતર બાહિર ધારણું, ત્રાટક તુજ ઉપગે રે; જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગ રે. ૐ અહ૦ ૩ જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણ ગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે; થાતો કર્મ વિયેગ રે 8 અ ૪ પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, દુબુદ્ધિ દુર્ગધ રે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબંધ રે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
ૐ અર્હ. ૫ પ્રભુ જપે પ્રભુ ઘટમાં પ્રકાશ્યા પ્રગટી સુખની ખુમારી રે; “ બુદ્ધિસાગર ” મહાવીર લગની, પ્રગટી ન ઉતરે ઉતારી રે. ૐ અહ૦ ૬ प्रभु महावीरनी प्रार्थना.
(કવ્વાલી) જગતમાં સર્વ દ્ધામાં, પ્રભુ મહાવીર ! તું મેટે; હઠા મેહને જલ્દી, હને હો વીરનું શરણું. ૧ અતિ ગંભીરતા તારી, ગમન શાળા વિશે કીધું; જણાવ્યું નહિ સ્વય જ્ઞાની, મહુને હો વીરનું શરણું. ૨ જણાવી માતૃભક્તિ બહ, અરે ! જનની ઉદર માંહિ; પ્રતિજ્ઞા–પ્રેમ જાળવવા, મને હો વીરનું શરણું. ૩ અરે ! ઓ ! યેષ્ઠ બંધુની, ખરી દાક્ષિમ્રતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મને હા વીરનું શરણું જ યશોદા સાથ પરણીને, રહ્યો નિલેપ અંતરથી થશે કયારે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
દશા એવી, મને હ વીરનું શરણું. ૫ જગત ઉદ્ધાર કરવાને, યતિનો ધર્મ લીધે હું સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હ વીરનું શરણું. ૬ અલોકિક ધ્યાન તે કીધું, ગયા દો, થયા નિર્મલ થયે સર્વજ્ઞ ઉપકારી, મને હો વીરનું શરણું. ૭ ઘણું ઉપદેશ દીધા તે, ચતુર્વિધ સંઘને સ્થાપે તને મેં ઓળખી લીધો, મને
વીરનું શરણું. ૮ અનંતાનંદ લીધે તે, જીવન તારું વિચારું છું; “બુદ્ધિબ્ધિ ” બાળ હું તારે, શરણ તારું–શરણ તારૂં. ૯ ___श्री गौतमस्वामिनुं स्तवन. ( શ્રી સિદ્ધાચળ ભેટવા–એ રાગ.),
વહાલા? ગૌતમ? લ્હારા નામની, લગની હુને લાગી, લગન મંગળ હારી લાગતાં, જાતિ અંતર જાગી. હાંહાંરે, તિ–૧ મંગળ કારક નામ છે, મંગળ સુખ દેનાર; મંગળ હારી મૂરતિ, પ્રગટે મંગળ વાર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
હાંહાંરે, પ્રગટે–૨ મંગળ પુત્રો આપતો, મંગળ છે તુજ ધ્યાન; મંગળ મહારા દેશમાં, દેજે મંગળ દાન. હાંહાંરે, દેજે-૩ મંગળ નર ઉપજાવજે, મંગળ નિપજાવે નાર, મંગળ હારા ભક્ત છે, મંગળ ઘો વ્યાપાર. હાંહાંરે, મંગળ ૪ મંગળ વૃષ્ટિ આપજે, મંગળ પકવજે ધાન; મંગળ ગૌતમ દેવનું, મંગળ ગંભીર જ્ઞાન, હાંહાંરે, મંગળ-૫ મંગળતા મુજ વાણીમાં, આપે મંગળ દેવ ? મંગળ મુજ સેવકપણું, મંગળ હારી છે સેવ. હાંહાંરે, મંગળ-૬ પતિવ્રતા મુજ દેશની, મંગળ કારી સદાય; મંગળ સ્મરણ આપનું, કરતાં મંગળ થાય. હાંહાંરે, મંગળ-૭ મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન; મંગળ ભેખ નિભાવજો, મંગળ ભાવિક ભાન. હાંહાંરે, મંગળ-૮ અજિત સ્તવે મંગળ મને, મંગળકારી મહેશ? મંગળ કરો મુજ દેહને, મંગળ કરે મજ દેશ. હાંહાંરે, મંગળ-૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
श्री गौतमस्वामी स्तवन
સ્વામીશ્રી ગતમા ! દેવ શ્રી ઉત્તમા ! શુદ્ધિ બુદ્ધિ અને વૃદ્ધિ દેજો; આપનું નામ મંગળ કરે સર્વ ને, દાસના દીલડા માંહી રહેજો. સ્વામી-૧ ની ની લેાકેાને ધાન્ય ધન આપતા, કને કાપતા શાન્તિદાતા; પુત્ર હીન લેાકને પુત્ર દાતા પ્રભુ, સ્મરણ કરનારને થાય શાતા. સ્વામી-૨ પ્રેમ વિડે જો જો મ્હારા પ્રતિ, દીનના બેલી છે. દેવ પ્યારા; રોગને શાક સહુ સૃષ્ટિના સહારે, પ્રાણ આધાર છે! ઈષ્ટ મ્હારા. સ્વામી-૩ ધર્મ રક્ષણ કરી પાપને રિહરે, આશરા આપના ઉર ધાર્યો; લક્ષમાં લાવજો વૃષ્ટિ વરસાવજો, દાસ છુ કેમ ? વ્હાલા વિસા. સ્વામી-૪ શિષ્યમાં શિષ્યના ધર્મ દેજો તમ્હે, સદ્ગુરૂ દેવમાં જ્ઞાન દેજો; પુત્રમાં પુત્રના ધર્મને આપજો, રહેમ રાખી રૂડા દીલ રહેજો. સ્વામી-૫ આધિ ઉત્થાને વ્યાધિ વિદ્યારો, સંપ સહુ પ્રાણીએ માંહી આપે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
વાણીમાં પ્રાણીમાં રાણી માં શાણીમાં, પાણિમાં આપને પ્રેમ વ્યાપ ! સ્વામી– લોક નવ આથડે શત્રુઓ નવ નડે, આત્મ સુખ આવડે એમ કરજો; દેશનું હિત અંતર ધરી દેવતા, ભાવ સાથે તહે પાય ભરજે. સ્વામી-૭ ધામ મંગળ સદા નામ મંગળ સદા, કામ મંગળ સદા, દેવ લ્હારૂં; અજિત મંગળ સદા છત મંગળ સદા, ધ્યાન મંગળ સદા પ્રાણ ચારૂં. સ્વામી-૮
સ્તુતિ. 2ષભદેવ સ્તુતિ. કષભજિનેશ્વર સમ નિજ આતમ, સત્તાએ છે ધ્યાવ, તિભાવને દૂર કરીને વ્યક્તિભાવે લાવો; આતમને પરમાતમ કરવા, અસંખ્ય ભિન્ન છે, સમ ઉપગે સર્વ મળતાં, સાપેક્ષાથી અભિન્ન છે. ૧ ભિન્ન ભિન્ન મત દર્શન પંથે, નિરપેક્ષે મિથ્થા સદા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
સાતનયાની સાપેક્ષાએ, જાણે સમ્યકવી જ તદા; જૈનધર્મીમાં સર્વ ધર્મા; સાપેક્ષે સમાય છે, જૈનધર્મ સેન્થે સહુ ધર્મ, સેવ્યા દેવા ગાય છે. ૨ જિનવાણી જાણતાં જાણ્યું, સવે એ નિશ્ચય ખરેા, જગ જાણ્યે સહુ આતમ જાણે, એવા નિશ્ચયને ધરે; આતમ શુદ્ધિ માટે સર્વે, બાહ્યાંતર ઉપાય છે. જેને જેથી શુદ્ધિ થાતી, તેને તેજ સુહાય છે. મહિરાતમને અંતરતમ, કરવા આતમજ્ઞાનથી, આંતરઆતમ તે પરમાતમ, કરવા ધ્યાનના તાનથી; અંતર આતમને પરમાતમ, જાણી પ્રભુને સેવતા, તેવા જૈના જિનતા પામે, સહાય કરતા દેવતા. ૪
शांतिनाथ स्तुति.
શાંતિ મળે નહીં લક્ષ્મીથી, નહીં રાજ્યના ભાગે, શાંતિ મળે નહીં કામથી, ખાદ્ય સત્તા પ્રયાગે; શાંતિ ન રાગદ્વેષથી, સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમડામે. ૧ શાંતિ ન ફેધ ને માનથી, તેમ માયા ને લેણે, શાંતિ ન શાસ્ત્રાસ્યાસથી, જડમાં મન થા; શાંતિ ન બાહ્ય પદાર્થ થી, હું ને મારું માને, સર્વ જિનેશ્વર ભાખતા, શાંતિ આતમસ્થાને. ૨ સંક૯પ ને વિકલ્પથી, મન શાંત ન થાવ, અજ્ઞાનને મેહભાવથી, કોઈ શાંતિ ન પાવે; નામરૂપનિર્મોહથી, જિનવાણું જણાવે, શાંતિ આતમમાં ખરી, અનુભવથી આવે. ૩ મનને મારતાં આત્મમાં, સત્ય શાંતિ સ્વભાવે, મન સંસાર ને મુક્તિ છે, સમજે શિવ થાવે; આતમમાં મન ઠારતાં, નિજ પાસ છે શાંતિ શાસનદેવી સહાયથી, રહે નહિ કેઈ બ્રાન્તિ. ૪
पार्श्वनाथ स्तुति. પાર્શ્વ પ્રભુ બોલે જગ લેક ! મેહ થતો મનમાંથી રેકે, પાડે નહિ દુ:ખ પડતાં પકે, ઉદ્યમથી પગ ઠેકા, જેનધર્મ જગતમાં પ્રસરાવે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
39.
સંઘ ભક્તિ આચરે લાવો, માનવ ભવન લેશે હા, નિશ્ચય એવો લાવો; જેનધર્મ શત્રુઓ હઠાવે, સંઘની રક્ષામાં લય લાવે, તન મન ધનનો ભોગ ધરાવે, નિશ્ચય મુક્તિ પાવે, જેનોમાં જિનમાં નહીં ભેદ, ભક્તિમાં નહીં ધારો ખેદ, પ્રભુ થવાની એહ ઉમેદ, નિર્મોહી થે વેદ. ૧ જૈનધર્મ જગમાંહી પ્રચાર, નામદોઈ ભીતિ વાર, સંઘોન્નતિનો કરો સુધારો, શ્રદ્ધા ઉદ્યમ ધારે, આત્મરૂપ જેનધર્મને પ્યારે, ધારી માનવભવ નહિ હાર, જેને માટે દેહને ધારો, તેથી મુક્તિ આરે; જેનેના દોષ સામુ ન જોશે, તેથી પાપ મલીનતા ધશે, વંશ પરંપર ઉન્નત રહેશે, નહિ તો દુખથી રોશે, માટે લાગી એકયથી રહેશો, સંપી હાય પરસ્પર લેશે, પરસ્પર ઉપકારને વહેશે, સહુ જિનનો સંદેશ. ૨ સંઘની રક્ષા માટે જીવે, શ્રતજ્ઞાન છે જગમાં દીવે, ધન્ય જેન છે જે મરજી, પ્રભુ વચનામૃત પીવે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯
જૈન ધર્મ સમ કોઈ ન ધર્મ, બીજા સર્વે છેડો ભર્મ, જેથી પામે સાચું શર્મ, અધિકારે કરે કર્મ, જેને કૈ કર્મો કરવાં, મહાજનનાં કર્મો અનુસરવા, અનાસક્તિએ હોય ન પરવા, મિથ્યા હેમે હરવા, એવું જિનની વાણી પ્રકાશે, મેહ રહે નહીં તેની પાસે, કાર્ય કરે પણ ફળ નહીં વાં છે, સ્વયં પ્રભુ એ વિલાસે. ૩ દ્રવ્યભાવ સહુ શક્તિ પ્રકાશે, અને ન આસક્તિના દાસે, જીવન મંત્રોનો વિશ્વાસે, ધારી પ્રભુ છે જાશે, જેનેનું જેને આપે, સંઘની સેવાથી જગ વ્યાપ, અશક્તિ ટળશે સહુ પાપ, દુ:ખીનાં દુઃખ કાપો; પદ્માવતી ધરણેન્દ્રની ભક્તિ, પ્રગટે જેમાં સહુ શક્તિ, ટાળતાં દુર્મતિ આસક્તિ, આતમ ઈશ્વર
વ્યક્તિ, સર્વ સ્વાપણે ભેગી થાશે, જડતા શુષ્કપાયું નહિ પાશે, દેહાધ્યાસાદિક અધ્યાસે, ટાળી સુપ્રિયા થાશે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
प्रभु महावीर स्तुति.
વીર પ્રભુમય જીવન ધારો, સર્વ જાતિ શક્તિથી, દાષા ટાળી સદ્ગુણુ લેશે, બનશે મહાવીર વ્યક્તિથી; સ્વપ્ને પણ હિમ્મત નહિ હારે, કાર્યાની સિદ્ધિ કરે, વીર પ્રભુ ઉપદેશે કાંઇ, અશકય નહિ નિશ્ચય ધરે. ૧ ભાવીભાવને માની લેઇ, ઉદ્યમ નહિ મૂકે જને, કર્મ પ્રમાણે થાશે માની, આળસુ નહિ કયારે અને; મૃત્યુ પાસે આવે તે પણ, ઉદ્યમશ્રદ્ધા રાખશે, સર્વ તીર્થંકર ઉપદેશે, તેથી શિવલ ચાખશે. ૨ શ્રુતજ્ઞાનીને ઉદ્યમથી, સિદ્ધ સહુ વાતે થતી, માટે કાર્યવત્ર નહિ કે, ભૂલે નહિ ઉદ્યમ ગતિ; કલિયુગમાંહી સંઘ ચતુર્વિધ, ઉદ્યમથી ચઢતી લહે, મહાવીરની વાણી સમજાતી, ભક્તોને શક્તિ વહે. ૩ શક્તિ અનતી આતમમાંહી, ભૂલી કયાં ભૂલા ભમે, આત્મશ્રદ્ધા રાખેા ભબ્યા, દુવૃત્તિયે દમે; સત્ય શર્મ છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८१
આતમમાંહી, જડમાં સુખ આશા તજે, સિદ્ધાયિકા સ્વાય કરંતી, ઉદ્યમથી મુક્તિ સજે. ૪
आंबिल तपनी चार स्तुतिनी एक स्तुति. - વીરપ્રભુએ આંબિલ તપને, ભાગ્ય ભવિ હિતકારી, અર્હમ્ સિદ્ધ ને સૂરિ વાચક, મુનિ સેવા સુખકારીજી; દર્શન જ્ઞાન અને ચારિત્ર જ, તપ એવો મુતધારીજી, શાસનદેવો સહાય કરે સહુ, દ્રવ્યભાવ સુખકારી છે. ૧
. महावीरस्तोत्रम् . ॐ अर्ह ह्री महावीर ! सर्पविषं हर द्रुतम् ; दुष्टरोगविनाशेन, रक्ष रक्ष महाविभो ! १ त्वन्नामजांगुलीमंत्र,-जापेन सर्वदेहिनाम् ; तक्षकादि महासर्प,-विषं नश्यतु तत्क्षणम् . २ प्रन्थिकज्वरनाशोऽस्तु, भूतबाधां विनाशय; वातपित्तकफोद्भूतान् , सर्वरोगान् क्षयं कुरु. ३ जले स्थले वने युद्धे, सभायां विजयं करु; ॐ अहँ सौ महावीर ! वर्धमान ! नमोऽस्तु ते. ४
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨ મનન-જા
.
માયામાં મનડું મોહ્યું રે, જાગીને જે તું; નરભવનું જીવન ખેાયું રે, જાગીને જે તું-એ ટેક. માતાની કુખે આવી, નવ માસ ઉંધ રહીયે; ત્યાં દુઃખ અનન્ત લહિયે રે, જાગીને જે તું. ૧ બાલપણામાં સમજ્યા, ન દેવ ગુરૂ સેવા, રમવું ને મીઠા મેવા રે, જાગીને જે તું. ૨ જુવાનીમાં જીવતીના સંગ બહુ ખેલ્યો, તે ધર્મને પડતે મેલે રે, જાગીને જે તું. ૩ પૈસાને માટે પાપ, કર્યા તે બહુ ભારી, તેં આતમને વિસારી રે, જાગીને જે તું. ૪ રાગ વાહ્યો, અજ્ઞાને ભરમાયે, નાહક
જ્યાં ત્યાં ધ્યા રે, જાગીને જે તું. પ સુખે દુ:ખે પ્રાણીને એક દિન મરવું, પણ કામ વધાર્યું વરવું રે, જાગીને જે તું. ૬ કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઈ ન કેઈને દેવું રે, જાગીને જે તું. ૭ સ્વમાની જૂઠી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
બાજી, રહ્યો છું તેમાં રાજી, કોઈને કાંઈ ન છાજી રે, જાગીને જે તું. ૮ “બુદ્ધિસાગર” ભવ્ય ચેતજો વિચારી, સમજે નરને નારી રે, જાગીને જે તું. ૯
वैराग्यनी सज्झाय.
ald;
કાં નવી ચીંતે હે ચીતમે જીવડા,
આયુ ગળે દીનરાત; વાત વિચારી રે પુરવભવ તી,
કુણુ કુણ તાહરી રે જાત. કાં નવી. ૧ તું મત જાણે છે એ સહુ માહરા,
કુણ માતા કુણ બ્રાત; આપ સ્વારથ એ સહ મળ્યા,
મ કર પરાઈ રે વાત. મં નવી. ૨ દેહી દીસે રે ભવ માણસ તણે,
શ્રાવકકુળ અવતાર;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
પ્રાપ્તિ પૂરી રે ગુરૂ ગીરવા તણી, નહીં તુજ વારા રે વાર. કાં નવી ૩ પુણ્યવિણા ૨૬: પામે ઘણુ, દોષ દીયે કીરતાર;
આપ કમાઇ રે પુરવભવ તણી, નવી સભારે ગમાર.
કઠી
કરમને રે અહુનીશ તુ કરે, જૂહુના રાગળ વિપાક; હું નવી જાણું રે કુણુ ગતી તાહરી, તે જાણે વીતરાગ,
કાં નવી. ૪
www.kobatirth.org
કાં નવી. પ
તુજ દેખતાં ૨ જૈને તે જીવડા, કેઇ કંઇ ગયા નરનાર; એમ જાણીને રે નીશ્ચે ાવવુ, ચેતન ચેતા ગમાર.
કાં નવી. ૬
સુખ પામ્યા રે બહુ રમણી તણાં, અનત અતિ રે વાર, લબ્ધિ કહે રે જો જિન શું રમે, ા સુખ પામે અપાર,
કાં નવી. છ
For Private And Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
अध्यात्म पद.
અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હારૂં ઉપદેશ વૃષ્ટિધાર, આતમ ! હાંરે વીરા આજ દિન રળીયાત હે જી. ૧ ક્રિયાની કરી કોદાળીને, વિવેક બાંધી પાળ, આતમ ! હાંરે વીરા અલખનાં બીજ વવરાવ હે જી. અસંખ્ય. ૨ વાડ કરે સમકિતની ત્યાં, સદ્ગુરૂ ટોયે મેલ, આતમ! હાંરે વીરા નગુરાં પંખી ઉડાડ હેજી. અસંખ્ય. ૩ અનુભવ રસની પુષ્ટિ થાતાં, પાકી ખેતી પૂર, આતમ ! હાંરે વીરા સઘળી ફળી તવ આશ હેજી. અસંખ્ય. ૪ આત્મધર્મની ખેતી પાકી, ભાગી ભવની ભૂખ, આતમ! હરે વીરા ચુકવ્યાં દેવાં તેણી વાર રહે છે. અસંખ્ય. પ આપ સ્વભાવે થઈ ગયે, ત્યાં જીવ તે શિવ સ્વરૂપ, આતમ ! હાંરે વીરા “બુદ્ધિસાગર” ગુણ ગાય હે છે. અસંખ્ય. ૬
૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
( પદ્મપ્રભુ પ્રાણસેં પ્યારા- એ રાગ)
જગતના ખેલ છે ખોટા, કદી નહીં થાય મન મોટા. જગ ૧ સદા છે :ખ માયામાં, સદા સુખ , ધ્યાન છાયામાં પ્રભુનું નામ સુખ આપે, પ્રભુનું નામ દુઃખ કાપે. જગ0 ૨ પ્રભુ ભક્તિ ન જે થાશે, તદા દિન દિન દુ:ખ થાશે; જીભલડી ગા જિનેશ્વરને, હૃદય તું દેવને મરને જગ૦ ૩ મુવા જે મેજમાં માતાં, તયો જે દેવને ગાતા; જગતમાં જન્મ ધાર્યો તે, ભજન વિણ જન્મ થાય તે. જગ ૪ છેવટની આંખ મીંચાશે, તદા તું ખૂબ પસ્તાશે; હજી છે હાથમાં બાજી, કરી લે આત્મને રાજી. જગ ૫ રમત ઘેડા ગમ્મત ગાડી, સુંદર શ્યામ અને લાડી; મળેલા ભેગ એ જાશે, પાછળથી કોઈ તે ખાશે. જગ ૬ ગણી તું ફેક દુનિયાને, પ્રભુના ભવ્ય ગુણ ગાને; “બુદ્ધચબબ્ધિ ” સંતોના સંગી, રહે તે સુખ ગુણ રંગી. જગ૦ ૭
:
|
- :
, ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વાણિયારે મન માયા લગાડી મત
જાજેરે વેપારી ) આતમા રે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી. એગી રે તિજન તને શેષતા રે આતમા રે, ગુણે અવિનાશી કેરા ગાય રે વૈરાગી. આતમા ૧ સાત નનું દુબન કરીને આતમાં છે, તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી. આતમા ૨ રત્નભરેલી પેટી પારખી રે આતમા રે, તાળાં ખાલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩ ઉગ્યે રે સૂરજ જ્ઞાન દીપતો રે આતમા રે, માયા અંધારૂં નાડું દૂર રે વૈરાગી. આતમા ૪ જાગે રે, ચોગીજન મુનિ ચિત્ત ધરી રે આતમા રે ત્યાગી સંન્યાસી ફકીર રે વૈરાગી. આતમા ૫ માયાના સાગરને જાએ તરી રે આતમા રે; “બુદ્ધિસાગર ” પેલે પાર રે વૈરાગી. આતમા ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
અલખ હેરે લાગી રે, અગમરૂપ દર્શાયું; માયાનાં તાળાં ખુલ્યાં રે, અંતર્ધન પરખાયું. અલખ૦ ૧ નાભિકમલમાં નિરખી નયણે, ઝળહળ ઝગમગ ચેત; ચડી શિખર પર જોતાં જોતાં, થયે મહા ઉદ્યોત, અંધારે અજવાળું રે, બ્રહ્મ ગુફામાં જણાયું. અલખ૦ ૨ ફૂધમાં દૂધ પાણીમાં પાણી, જેમાં જાણી જુદાઇ; પંચભૂતથી ન્યારે આતમ, જૂઠી દેહ સગાઈ. તલમાંથી તેલ કાઢયું રે, ઘાણીની સંગ કચરાયું. અલખ૦ ૩ ચાલે હાલે ખાવે પીવે, કબુ ન ભૂલે ભાન; વ્યવહારે વ્યવહાર તે દિસે, અંતરમાં ગુતાન. અંધ ન દેખે આંખે રે, બહેરાની આગળ બહુ ગાયું. અલખ૦ ૪ ધૂકબાલને દિવ્ય દ્રષ્ટિ થઈ, દિવાકર દેખાય; કુટુબ આગળ સત્ય કહે પણું, ગાંડું તેહ ગણાય. “બુદ્ધિસાગર” તેવું રે, મારા તો મને સમજાયું. અલખ૦ ૫.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૩૮૯
पजुसणनी गुहुंली.
જીરે પરવ પન્નુસણ આવીઆં, તમે ધર્મ કરા નરનાર; ગુરૂ વાણી સુણા એક ચિત્તથી, જેથી પામા ભવજલપાર. રે૰૧ દેવદન ટક ઢા કીજીએ, પ્રભુ પૂજા કરીએ સાર; પાપારભનાં કામે ટાળીએ, કરા ધર્મ તણા વ્યાપાર. જીરે ૨ આઠ દિવસ પુણ્ય પામતાં, કરે શક્તિપણે ઉપવાસ, શીલ પાળીએ શુભ ભાવથી, કદિ જૂઠું ન મણું દો ટકનુ કરેા, નહીં રમીએ માહે જુગાર; વારવાર પન્નુસણુ નહીં મળે, લઈ માનવના અવતાર. જીરે ૪ જેવું કરશે। તેવુ પામશે, જાણેા આ સંસાર અસાર; જીવ એકલા આવ્યા એકલે, જશે પરભવમાં નિર્ધાર. જીરે ૫ પાપકર્મ કરી ધન મેળવ્યુ, તે તેા સાથ ન આવે. લગાર; ચેત ! ચેત ! ચેતાવું જીવડા, તને સાન ન આવે લગાર. જીરે ૬ ઘડી લાખ ટકાની વહી જશે, નહીં મળશે ટાણું ગમાર, રૂડું
For Private And Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ પજુસણ સેવતાં, “ બુદ્ધિસાગર” જગ જયકાર. જી૨૦ ૭ चोमासुं करवा गुरु पधारे ते वखते
સાવાને કહ્યું. (સાંભળજે મુનિ સંયમરાગે એ રાગ.)
આજ નગરમાં ગુરૂજી પધાર્યા, ચોમાસુ શુભ કરવા રે; ભવ્ય જીવોના પાપ પંક સહુ મેઘવૃષ્ટિ પરે હરવા રે. આજ૦ ૧ ઘરઘર કંકુમ સાથીઓ કીધા, ધવલ મંગલ વર્તાયાં રે; પુણ્યપાતાં પગલાં દીઠાં, નરનારી હરખાયા રે. આજ ૨ ગહેલી કરતી ગોરીઓ ગાવે, લૂંછણ કરતી ભાવે રે, મેતી તંદુલ મૂઠી ભરીને, ગુરૂને સંઘ વધાવે છે. આજ૦ ૩ ચાંદલિયા પેઠે ગુરૂ શેભે, ભાનુ પેઠે પ્રકાશે રે; મેઘ ધ્વનિ ઉપદેશ ધ્વનિએ, ભવ્ય ચકોર વિકાસે છે. આજ૦ ૪ મહાવીર પ્રભુની પાટે બેસી, જૈનધર્મ સમજાવે રે, જેન જગત જય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૧
વંતુ કરતા, ભક્તિજ્ઞાન સ્ફુરાવે રે. આજ૦ પ્ આનન્દ મંગલ શાંન્તિ વર્તા, નવનવા એપ સુણાવેા રે; બુદ્ધિસાગર સાચા સદ્ગુરુ, મહાવીર તત્ત્વા ભણાવા રે. આજ ૬
''
""
ओळीनी गुहुंली.
સિદ્ધ જગત શિર શાલતા—એ રાગ, )
www.kobatirth.org
આળી કરીએ રે ભાવથી, વિધિપૂર્વક સાર; મયણાં શ્રીપાલની પરે, પામે! સુખ અપાર. એળી ૧ સુદ સાતમથી પુનમ લગી, આસા ચૈતર એ માસ; આરાધન નવ પદ તણું, કરીએ ધરી વિશ્વાસ. આાળી ૨ અરિહંત નવપદ તણા, પ્રત્યેક દાય હજાર; જપીએ જાપ સુભાવથી, કાઉસગ્ગ જયકાર એળી ૩ અરિ
હું તાર્દિક પૃષ્ટએ, ભજીએ ગુરૂ ગુણવંત; લક્ષ્મીલીલા જય પામીએ, આવે દુ:ખના અંત. આળી ૪ જેવી ભાવના જેહની, સિદ્ધિ
For Private And Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
તેહવી થાય; નવભવમાં જન શિવ લહે, કર્મ અનંત ખપાય. આળી૦ ૫ એળી તપ સમ તપ નહીં, મંત્ર વિષે નવકાર; સહાય કરે દેવ દેવીએ, થાતી અણધારી વ્હાર. આળી ૬ રાગ ટળે બહુ જાતના, પદ પદ મંગલ થાય; પુત્ર મળે મન માનતા, ઇચ્છિત મેળા સુહાય. આળી છ કર્મ નિકાચિત માંધીઆં, તે પણ વિષ્ણુશી રે જાય; આ ભવમાં તપ ફળ મળે, શ્રદ્ધામળ મહિમાય. આળી૦૮ એળી તમને આરાધતાં, સુખિયાં નર અને નાર; “ બુદ્ધિસાગર” સદ્ગુરૂ, આશીષથી નિરધાર. એળી૦ ૯
d
दीवाळीनी गहुंली.
( મારા સુગુણ સલુણા સાહિબ બેટિયાએ રાગ. )
આજે રૂડી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મઝાર; મહાવીર નામ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તણ જાપથી, કોટિ ગુણ ફલ લો નરનાર. આજે રૂડી, ૧ છેલ્લા તીર્થકર મહાવીર પ્રભુ, દેહ છોડી થયા વિભુ સિદ્ધ; ચાલે શાસન સંપ્રતિ તેમનું, જેનું નામ છે વિશ્વ પ્રસિદ્ધ. આજે રૂડી. ૨ જેણે ભારત દેશ ઉઝાળીયે, કીધો ઉજવલ સ્વર્ગ સમાન; સત્ય તત્ત્વ જગ
માં પ્રકાશીઆ, ભાવે ભજે વીર ભગવાન. આજે રૂડી, ૩ મહાવીર ચરિત્ર શ્રવણથકી, નિજ આતમ પાવન થાય; ગરાણું ગણીએ ગુરૂગમ લહી, કીજે તપ જપ ને સ્વાધ્યાય. આજે રૂડી, ૪ વીર પાછળ વીર સમા બને, એ મહાવીરને ઉપદેશ; “ બુદ્ધિસાગર ” મનમાંહિ ધારીને, વ નરનારી હમેશ. આજે રૂડી. ૫
श्रीसिद्धाचल दुहा. રત્નત્રયી ધારક પ્રભુ, ઇષભદેવ અરિહંત, નમિતસુરાસુરઈદચંદ, ભવભંજન ભગવંત. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
જય જય આદિજિણુંદ શ્રી, કેવલ કમલાનાથ; સિદ્ધાચલગિરિમંડણે, સેવક કરે સનાથ. ૨ પૂર્વ નવાણુ વાર જ્યાં આવ્યા બાષભ જિદ તે સિદ્ધાચલ વંદીએ, કાપે ભવભયફંદ. ૩ પ્રાયઃ એ ગિરિ શાશ્વતો, મહિમા અપરંપાર, સમ્યગદષ્ટિજીવને, નિમિત્ત કારણ ધાર. ૪ ચાર હત્યારા પાતકી, તે પણ એ ગિરિ જાય; ભાવે જિનવર ભેટતાં, મુક્તિવધુ સુખ પાય. ૫. દ્રવ્ય ભાવ બે ભેદથી, સેવ તીરથ એહ, ઉપાદાન નિમિત્ત એગ, સમચોથી શિવગેહ. ૬ કર્મરોગને ટાળવા, ઉત્તમ છે આધાર; શ્રીસિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સે વાર. ૭ અજરામર પદ પામવા, લહી મનુષ્ય અવતાર; શ્રી સિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સે વાર. ૮ એ સમ તીરથ કે નહિ, ભવજલ તારણહાર, શ્રી સિદ્ધાચલ સમરીએ, વાસમાંહિ સો વાર.૯ દર્શન સ્પર્શન યેગથી, નિર્મળપદ નિરધાર; શ્રી સિદ્ધાચલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૫
સમરીએ, શ્વાસમાંહિ સો વાર. ૧૦ પ્રેમભક્તિ બહુ મોનથી, હઠ કદાગ્રહ ત્યાગ; શ્રી સિદ્ધાચળ સમરીએ, શ્વાસમાંહિ સે વાર. ૧૧
श्री वीरकुमार, हालरडं. (માતા ત્રિશલા ઝૂલાવે પુત્ર પારણે
એ રાગ ) વારી જાઉ હાલા વીરકુમરને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઈ, મારી આંખે પાંખે વ્હાલે હૈયું હેતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ. વારી. ૧ ઝલે પારણિયામાં વર્ધમાન જિન બાલુડા, ગાઉં ગીત તમારાં મીઠાં રસ ભરપૂર હાલે હાલે હાલે હાલે નંદન વીરને, રૂડું ઝળકે ત્રશ્ય ભુવનમાં સઘળે નૂર, વારી, ૨ કોટિ શશિ ને ભાનુ દેવ કરે તુજ આરતી, કરતા મંગલદીવા દેવીઓ નર નાર દર્શન કરવા આવે સુરપતિ નરપતિ હાલથી, વર્ષે આંગણિએ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિકંચનના ભંડાર. વારી. ૩ ધન ધન વૈદેહી જગજીવન રાજકુમારને, ઝળકે અંગેઅંગે પરબ્રહ્મનું તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શકિત ભરી, મેં તો જાણ્યાં તીર્થકરના લક્ષણ સહેજ. વારી. ૪ મારી કૂખે જન્મ્યા જગજીવન જગનો ધણી, તેથી ત્રણ્ય ભુવનમાં બની ઘણું પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગર, હું તે કહે વાણ તીર્થકરની જગ માત. વારી. ૫ કેટિ રવિ શશિ તારા તુજ આંખમાં શોભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ, અગ્નિ વાયુ નભ તુજ હૃદયે ગિરિવર પાદમાં, સાગર ઉરમાં તારી સ્તુતિ વેદે ગાઈ. વારી. ૬ સઘળી જ્ઞાનસૃષ્ટિ તવ આતમમાં વિલસી રહી, પ્રગટયા જગમાં કરવા જેનધમ ઉદ્ધાર; લંછન સિહતણું સમજાવે પૂર્ણ પરાક્રમી, હું તો પામું નહીં તુજ ગુણ કલાને પાર. વારી. ૭ તારો મહિમા ગાવા વિશ્વ સકલ જીવી રહ્યું, લક્ષણ બાહ્ય અત્યંતર સહસ લક્ષ કરોડ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૭
નંદન આનંદામૃત ઉંઘે ઘટમાં ઉંઘતાં, રૂપે હારા જેવી મળે ન જગમાં જોડ. વારી. ૮ મારાં અનેક ભવનાં તપ કીધાં આ ભવ ફળ્યાં, પ્રભુની માતા થાવા મળિયા શુભ અવતાર; મારા સર્વ મનેરથ પૂરા આ ભવમાં થયા, પ્રભુની માતા ભક્તાણી થૈ જગ જયકાર. વારી. ૯ આવે ઇન્દ્રાણીએ તુજને રમાડે હેતથી, દન કરીને થાતાં તુજમાંહી લયલીન; મારા દિલડામાંહી ઝગમગ જન્મ્યાતિ ઝળહળે, વ્હાલા નંદન તુ છે! તીર્થ કર મહાજિન. વારી. ૧૦ ગાવે ત્રિશલા માતા વીરકુમરનુ હાલરૂ, સુણતા વધે - માનજી ત્રિશલા માતા ખેલ; ઉછળે પારણીયામાં પગ અંગુઠા ધાવતાં, કરતા આનંદમય ચેષ્ટાના મહુ કલેાલ. વારી. ૧૧ વ્હાલેા વ્હાલા વ્હાલા ત્રણ્ય ભુવનના નાથને, ભાષા વૈખરી વાણી વિશ્વગુરૂને ગાઉં; & બુદ્ધિસાગર ” ભાસે પરાપશ્યતીમાં વિભુ, ઝાંખી પામી હાલરડું ગાઈ હરખાઉં. વારી. ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3८८
प्रार्थनामङ्गलम् .
पूर्णानन्दमयं महोदयमयं कैवल्यचिद्दङ्मय, रूपातीतमयं स्वरूपरमणं स्वाभाविकीश्रीमयम् । ज्ञानोद्योतमयं कृपारसमयं स्याद्वादविद्यालयं, श्रीसिद्धाचलतीर्थराजमनिशं वन्देऽहमादीश्वरम्।१। धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं, धन्यासौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः। धन्यं कर्णयुगं वचोऽमृतरसं पीतं मुदा येन ते, धन्यं हृत्सततं च येन विशदस्त्वन्नाममन्त्रोधृतः।२। शस्यः क्षणोऽयं दिवसः कृतार्थः,
श्लाघ्यः स पक्षः सफलश्च मासः । स हायनः पुण्यपदं जिनेन्द्र !
यस्मिन् भवेद्वन्दनमङ्गलं ते ॥ ३ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३८८
हृद्वतिनि त्वयि विभो ! शिथिलीभवन्ति, जन्तोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः । सद्यो भुजंगममया इव मध्यभाग-- मभ्यागते वनशिखण्डिनि चन्दनस्य ॥ ४ ॥ धन्यास्त एव भुवनाधिप ! ये त्रिसन्ध्य--- माराधयन्ति विधिवंद्विधुतान्यकृत्याः । भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः, पादद्वयं तव विभो ! भुवि जन्मभाजः ॥ ५ ॥ त्वामामनन्ति मुनयः परमं पुमांस--- मादित्यवर्णममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्यु, नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥६॥ तुभ्यं नमस्त्रिभुवनार्तिहराय नाथ ! तुभ्यं नमः क्षितितलामलभूषणाय ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૦
तुभ्यं नमस्त्रिजगतः परमेश्वराय,
तुभ्यं नमो जिन ! भवोदधिशोषणाय ॥ ७ ॥
असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे,
सुरतरुवरशाखा लेखिनी पत्रमूर्ती । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं, तदपि तव गुणानां नाथ ! पारं न याति ॥८॥
पत्रं व्योम मषी महाम्बुधिसरित्कुल्यादिकानां जलम् ।
लेखिन्यः सुरभूसहाः सुरगणास्ते लेखितारः समे
आयुः सागरकोटयो बहुतराः, स्युश्चेत् तथाऽपि प्रभो ! |
नैकस्याऽपि गुणस्य ते जिन,
www.kobatirth.org
॥ ९ ॥
भवेत् सामस्त्यतो लेखनम् ॥ १० ॥
For Private And Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः ।
करयुगमपि यत्ते शस्त्र सम्बंधवन्ध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ११॥
सरसशान्तिसुधारससागरं,
शुचितरं गुणरत्नमहागरम् ।
भविकपङ्कजबोधदिवाकरं,
प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ॥ १२ ॥
विधीयमाना भगवन् ! गुणानां, स्तुतिस्तवाल्पापि ददात्यभीष्टम् ।
सुधा यदपापि निपीयमाना, नीरोगतां प्राणभृतां तनोति ॥ १३ ॥
प्रणौमि समेत गिरीन्द्रतीर्था-वतारचैत्येऽजितनाथमुख्यान् ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
जिनेश्वरान् विंशतिमक्षरश्री
शृङ्गारहारान् सुरनायकान् ॥१४॥
त्वत्समोऽस्ति न परोऽत्र कृपालु -- मत्समश्च न कृपास्पदमन्यः । द्वाविमौ च मिलितौ मम पुण्यै-रमतो यदुचितं तदवेहि ॥ १५ ॥
अपारसंसारविकारभेदिने,
सदा परानन्दचिदेकयोगिने ।
समीहिताशेषसुखौघदायिने,
नमो नमो वीरजिनाय तायिने ॥ १६ ॥
मया प्रपन्नोऽसि समग्रवाञ्छित -- प्रदस्त्वमेव प्रभुराप्तशेखरः । स्वसेवकं चेदुररीकरोषि मां,
त्वमप्यवाप्नोमि तुलां तवैव तत् ॥ १७ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०३
भवन्तु नूनं सुकृतानि तानि मे,
सदा मनो मे भुवनैकबान्धव !। इदं निलीनं तव पादपङ्कजे,
दृढानुबन्धं चलतां जहाति यैः ॥ १८ ॥ ध्यायन्ति ये नाथ ! परद्वयं ते, ___ पदद्वयं ते सुधियो लभन्ते । महोदयं वा सुमनोमनो वा,
सदेव दाता हि पदं ददाति ॥ १९ ॥ ज्ञाने जिनेन्द्र ! तव केवलनाम्नि जाते,
लोकेषु कोमलमनांसि भृश जहर्षुः । प्रद्योतने समुदिते हि भवन्ति किं नो,
पद्माकरेषु जलजानि विकासभाञ्जि ॥२०॥ त्वमेव देवो मम वीतराग !
धर्मो भवदर्शितधर्म एव ।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०४
इति स्वरूपं परिभाव्य तस्मा--
नोपेक्षणीयो भवति स्वभृत्यः॥ ॥ २१ ॥ वन्दे चतुर्विंशतिमहतोऽष्टा--
पदावतारे ऋषभेश्वरादीन् । जगत्त्रयाभीष्ठसुखप्रदानैः, __ सुरद्रुमा ये भरते बभूवुः ॥ २२ ॥ अनन्तविज्ञानमतीतदोष--
मबाध्यसिद्धान्तममर्त्य पूज्यम् । श्रीवर्धमानं जिनमाप्तमुख्यं,
स्वयंभुवं स्तोतुमहं यतिष्ये ॥ २३ ॥ यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो, बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः, सोऽयं नो विदधातु वाञ्छितफलं श्रीवीतरागो
जिनः ॥ २४ ॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૫
वयं त्वां स्मरामो वयं त्वां भजामो, वयं त्वां जगत्साक्षिरूपं नमामः । सदेकं निधानं निरालम्बमीशं,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भवाम्भोधिपोतं शरण्यं व्रजामः ॥ २५ ॥
यदि त्रिलोकी गणनापरा स्यात्, तस्याः समाप्तिर्यदि नायुषः स्यात् । पारे परार्धं गणितं यदि स्याद्गणेयनिःशेषगुणो जिनः स्यात् ॥ २६॥
ॐकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ||२७|| देहबुद्धा तु दासोsहं, जीवबुद्ध्या त्वदंशकः आत्मबुद्धया त्वमेवाह - मिति मे निश्चला मतिः । २८।
1
www.kobatirth.org
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । नेत्रमुदितं येन तस्मै सद्गुरवे नमः ||२९||
"
For Private And Personal Use Only
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आनन्दमानन्दकरं प्रसन्नं,
ज्ञानवरुपं निजबोधरूपम् । योगीन्द्रमीड्यं भवरोगवैद्यं,
श्रीमद्गुरूं नित्यमहं नमामि ॥ ३० ॥ क्षमामि सर्वाञ्जीवान , सर्वे जीवाः क्षमन्तु मे। मैत्री मे सर्वभूतेषु, वैरं मम न केनचित् ॥३१॥ न त्वहं कामये राज्यं, न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां, प्राणिनामर्तिनाशनम् ॥३२॥ सुचिन्तितस्य सर्वस्या-खिलसद्भाषितस्य च । सुचेष्टितस्य सर्वस्य, सुकृतमनुमोदये ॥ ३३ ॥ दुश्चिन्तितस्य सर्वस्या-खिलदुर्भाषितस्य च । दुश्चेष्टितस्य सर्वस्य, मिथ्या दुष्कृतमस्तु मे ॥३४॥ मनो मे सर्वजन्तूनां, शुभं चिन्तयतु सदा । वचो ब्रूतां शुभं तद्व-दिति भावोऽभिवर्धताम्॥३५॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४०७
शुभं मेऽखिलजन्तुभ्यो, गृह्णात्वक्षगणः सदा । अङ्गोपाङ्गानि मे तेषां, प्रति शुभ्रं चरन्तु च ॥३६।। सर्वे सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु,मा कश्चिदुःखमाप्नुयात्॥३७॥ शिवमस्तु सर्वजगतः,
परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं,
सर्वत्र सुखीभवन्तु लोकाः ॥३८॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir VO www.kobatirth.org For Private And Personal Use Only