________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રી નિતનિ-રતવર. (૨)
ગરબી
અજિતનાથ આત્મા રૂપે દેખ્યા, પરમ પ્રભુ પ્રગટ રૂપે પંખ્યા. એ ટેક. અયોધ્યા છે કાયા નગર સારૂં, પુરા જ્ઞાની લેકે ગમ્યું ખારૂં, ખૂટલ લોક ફળ લાવે ખારૂં અજિત. ૧. વિરતિ રૂપ જિતશત્રુ રાજા, પિતા સાચા રાખે રૂડી માજા; ઈતર પંથે હે આતમ નવ જા. અજિત ૨. વિજયા રૂપી જોગ જુક્તિ માતા, સદાનંદ કેરી છે દાતા; જ્ઞાની જન ગુણ જેના ગાતા. અજિત ૩. રમત રમે રાજા ને રાણું, છતે પુત્ર મહિમા વડે શાણું; અજિત એથી નામ કથે જ્ઞાની. અજિત ૪. ગુરૂ કેરૂં જ્ઞાન જ્યારે આણે, આતમ કે રૂપ ત્યારે જાણે; મોક્ષારથ જીવ જરૂર માણો. અજિત ૫. સંયમ ગુરૂ ગમથી સદા કરજે,
www.kobatirth.org
For Private And Personal Use Only