________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧ श्री वासुपूज्य जिनस्तुति.
| વસંતતિલકા. શ્રીવાસુપૂજ્ય પ્રભુ આપ તજ છાયા, પામી મનહર બની મુજ સૌમ્ય કાયા; હારા ગુણ મુનિ જન સહુ દેશ ગાયા, લાગી મહાન પ્રભુજી મુજને સુમાયા. ૧. જેને કરે સુખ વસે સુખ તેજ આપે, જેના કરે સુખ નથી દુઃખ કેમ કાપે? સર્વે સુખ કર કયાં પ્રભુ ! તે હમારા, સર્વ મનોરથ કરે પરિપૂર્ણ પ્યારા. ૨. તાપ સ્વરૂપ તમને હરવા શશી શી, પાપ સ્વરૂપ તમને હરવા રવિ શી; હે નાથ! વાણું સુખદા હિત મહારું સાધે, ને તે વિષે પ્રતિદિને મુજ હાલ વાધો. ૩. ચંડાભિધા સુહયવાહન બેસનારી, છે ચાર હસ્ત જગમાં સુખદા થનારી; છે શક્તિ હાથ જમણે દ્વિતીયે ગદા છે, એ દેવી સદ્ય હરતી સહુ આપદા છે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only