________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
આવી અમ ઉર વિષે તમ ભેદનારા, સૂર્ય સ્વરૂપ સહુને સુખ આપનારા. ૧. આ વિશ્વ રાન ભમીને શરણે હું આવ્યો, ક્રોધાદિના રણ વિષે નથી હું જ ફાળે; માટે જ સર્વ જિનજી મુજને બચાવે, દેવાધિદેવ સુદયા મુજ કાજ લાવ. ૨. આ વિશ્વના પ્રબલ રોગ વિદારનારી, વાણી મહાન જિનની ભય ભેદનારી; તેને સ્તવું રસ ભર્યો સુખદાઈ થાજે, હે માત! દાસ હૃદયે ખુશૌથી વિરાજે. ૩, શ્રીવત્સ નામ ધરતી ભુજ ચાર વાળી, ગોરું સ્વરૂપ હસતી અતિ છે કૃપાળી; આહ્વાન સંઘ કરતો મદદે પધારે, સુરિ અજીત જગનું શિવ ઊર ધારે. ૪.
www.kobatirth.org
For Private And Personal Use Only