________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૨
તેહવી થાય; નવભવમાં જન શિવ લહે, કર્મ અનંત ખપાય. આળી૦ ૫ એળી તપ સમ તપ નહીં, મંત્ર વિષે નવકાર; સહાય કરે દેવ દેવીએ, થાતી અણધારી વ્હાર. આળી ૬ રાગ ટળે બહુ જાતના, પદ પદ મંગલ થાય; પુત્ર મળે મન માનતા, ઇચ્છિત મેળા સુહાય. આળી છ કર્મ નિકાચિત માંધીઆં, તે પણ વિષ્ણુશી રે જાય; આ ભવમાં તપ ફળ મળે, શ્રદ્ધામળ મહિમાય. આળી૦૮ એળી તમને આરાધતાં, સુખિયાં નર અને નાર; “ બુદ્ધિસાગર” સદ્ગુરૂ, આશીષથી નિરધાર. એળી૦ ૯
d
दीवाळीनी गहुंली.
( મારા સુગુણ સલુણા સાહિબ બેટિયાએ રાગ. )
આજે રૂડી દિવાલી મહાવીર તણી, આખા ભારત દેશ મઝાર; મહાવીર નામ
www.kobatirth.org
For Private And Personal Use Only