________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
પેટ હારું ભર્યું એમાં હું શું કર્યું?
મુક્તિ હારી થઈ તો થયું શું? હાંસી હારી થશે દાસ લજજા જશે,
ગુણ ભર્યા નાથ? મહારું ગયું શું? જઈવ-૬ ગરજીને વિશ્વમાં અકલ કંઈ નવ મળે, જાણજે વિનતી એમ હારી; સૂરિ અજિતાબ્ધિની અરજ ઉર ધારજે, બેઠે છું ધારીને આશ હારી. જઈવચ્ચે-૭
श्रीभोयणीमल्लिजिनस्तवन. (ગરૂડ ચઢી આવો ગિરધારી-એ રાગ) પ્રભુ? મલ્લિનાથ? મહાસુખ આપો,
મ્હારા મસ્તકે શુભ કર સ્થાપે. પ્રભુ? ટેકગુજરાત ગંભીર દેશ સારો,
તેનો ઉત્તર પ્રાંત છે પ્યારે; યણી ગામે વાસ તારો, " પ્રભુ? મલ્લિનાથ? મહા સુખ આપે. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only