________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાં@નિન-ચૈત્યવંવન. ( ?) હરિગીત.
www.kobatirth.org
મિથિલા નગરના રાજવી, જય મહ્વિનાથ મહાબલી;
માતા પુનીત પ્રભાવતી,
ભગવત ગુણનિધિ કેવલી. પાપા ટળે પ્રભુ જાપથી,
શુભ સ્મરણથી સુખ સાંપડે; નૃપ કુંભ નંદન સેવથી,
મુજ ભાવના અધિકી વધે. ૫ ૧ !! લાંછન કળશનું શાલતું,
તુજ નામ જગમાં આપતું;
દુ:ખ જન્મને મૃત્યુ તણું, તુજ સ્મરણથી નથી કાપતુ
વર્ષ પંચાવન હજાર, વય ભાગવી વિનવે અજીતસાગર સૂરિ,
આ સૃષ્ટિમાં;
રહેજો વિમળ મુજ દૃષ્ટિમાં. ॥ ૨ ॥
For Private And Personal Use Only