________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ નિ- ચંદ્ર. (૧૮)
- હરિગીત. રાજા સુદર્શનના તનય,
ભગવાન શ્રી અરનાથ છો; ત્રિભુવન વિષે પરિપૂર્ણ,
હે પરમેશજી પ્રખ્યાત છે. સુખ કંદ ભવ્ય જ તણું,
માતા તમહારાં દેવી છે; પ્રભુ આપ કેરી વાણીને,
સુર નર બધાયે સેવી છે. જે ૧ | ત્રિશ ધનુષ કે દેહ ને,
લાંછન સુનંદાવર્તનું; આયુષ હજાર ચોરાશીનું,
પુર નાગપુર છે આપનું. પ્રભુ અજર છે. પ્રભુ અમર છે,
દેજે અચળ ગતિ જિનવરા; સૂરિ અજીતના રિવસી,
થાજો સદાયે સુખકરા. ૫ ૨ |
www.kobatirth.org
For Private And Personal Use Only