________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
સખી ! ર. ફરી માનવ દેહ નવ આવે, ગુરૂ મેાક્ષની કુચી ખતાવે; પ્રભુ વિના તે કાણ અચાવેરે, માન માન સખી ! ૩. પ્રભુ વિના સાહેલી સહુ રાતી, હું તેા પ્રભુના પંથને જોતી; વીજ ચેાતિમાં પરાવવુ છે માતીરે, માન માન સખી ! ૪. સ્નેહ કેરી તેા છામ ભરી છે, મૂર્તિ અતર માંહી ધરી છે; મ્હારી સુરતા સંભવને વરીછેરે, માન માન સખી ! ૫. એસ્સાર પ્રભુ કેરી છે ભક્તિ, તો સંસાર કેરી આસક્તિ; એક નિર્ભય દેશ છે વિરક્તિરે, માન માન સખી ! ૬. સૂરિ અજિત સંભવને સ્મરે છે, અખંડ સંભવ નામ ઉચ્ચરે છે; એક સંભવને નાવે તરે છેરે, માન માન સખી ! ૭.
श्री चन्द्रप्रभजिन स्तवन. ચાહે એલા યા ન મેલા-એ રાગ.
એ ચન્દ્રપ્રભ ! સ્વામી, વિનતી સ્વીકારા મ્હારી; શરણે પડ્યાની લજ્જા, છે નાથ ! હાથ
www.kobatirth.org
For Private And Personal Use Only