________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
સુણ્યાં, કમળ નેત્ર પ્રણતદાસ પ્રતિપાળ સુયા; મેહન સેવક જાણી ન મારે હવે. વાસુર ૪ સૂરિ અજીતને અંતરે છે આશ હારી, રાખે ટેક નિજ દાસને ઉગારનારી, સ્વામી વિષય વિકાર વિદારે હવે. વાસુ) ૫
શ્રી વિમનિ -સ્તવન. (૨)
બનઝારા-રાગ. સ્વામી વિમળ જિનંદ અખ્તારો, મહારી નાવડી પાર ઉતારે. એ ટેક. ભવ સાગર પાણી ભારી, એમાં એજ સાહ્ય તહારી; વાયુ વિષયના હુાય છે ત્યારે. સ્વામી ૧ મેહ સ્વરૂપી મઘર રહે છે, મુસાફરને અતિ દુ:ખ દે છે; એનો નાથજી ત્રાસ વિદારો. સ્વામી. ૨ કેમ આજ થયા છે નમેરા, દીધા દોષ એકે ડેરા; નથી સુણતા ન દેતા હુંકારો. સ્વામી, ૩ જે નામ વિમળ ધરી રાખો, તો
www.kobatirth.org
For Private And Personal Use Only