________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
વિમળ હુને કરી નાખેા; મેાહુ મમતા મ્હારા પ્રભુ! મારા સ્વામી૦૪ જઈ દૂર વસ્યા ઘણા દેશે, મ્હારી લાજ હવે કેમ રહેશે; દીવ્ય દેશી દેખાડા કિનારા. સ્વામી॰ ૫ સ્વામી અજીતના અંતરજામી, પાિિળયાજી પૂરણ કામી; ત્યાં આવવા હક્ક છે. અમ્હારા. સ્વામી ૬
શ્રી અનંતબન-સ્તવન. (૨૪)
મનઝારા-રાગ,
સ્વામી અનતને સુખ છે અનતુ, જેવા ગગન વિહારી ઇન્દુ. એ ટેક. એને ઋદ્ધિ બિરાજ અનતી, અને સિક્રિય પણ જયવતી; શું જાણી શકે જગ જંતુ. સ્વામી ૧ એના ચરણામાં કેટિક કાશી, જાય જન્મ મરણ દુ:ખ નાશી; પ્રભુ સાગર જગ સુખ બિન્દુ
સ્વામી ૨ એની કલ્પતરૂ સમ કાયા, એની લાગી અહેાનિશ માયા; પ્રભુ ઉત્તમ પેટે જંગ
www.kobatirth.org
For Private And Personal Use Only