________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૯
સુધાર્યા જગના લેાકેા, તેમ પ્રભુ ! કરૂણા કરા મુજપર, સહારા સઘળા શાકા રાજ. સુવિધિ ૧ કીધા પ્રકાશ નય નિક્ષેપને, સસલગી સરસને; સુખકારી પ્રભુ આપની વાણી, વિમળ આપનાં વચનો રાજ. સુવિવિધ ૨ દેશેાદેશ વિહાર કરીને સમજાવ્યું જ્ઞાન સારૂં. પરમ કૃપાળુ જિનવર સ્વામી, શરણ ગ્રહ્યુ મ્હેં હારૂં રાજ. સુવિધિ॰ ૩ આત્મ આનદ પ્રગટાવેા સ્વામી, જન્મ મરણ દુ:ખ વારે, જેવા તેવા છું પણ હું ત્હારા, ભવજળ સિન્ધુ તારા રાજ. સુવિધિ ૪ સાત્વિક બુદ્ધિને પ્રગટાવા, મુજ મન મંદિરે આવે; આપ વિના આ જંગમાંહિ ખીજો, નથી લગારે લ્હાવા રાજ. સુવિધિ૦ ૫ પેથાપુરમાં શેલે પૂરણ, મદિર અતિ સુખકારી, આપ ચરણમાં લીન થઈને, તન મનથી જાઉં વારી રાજ. સુવિધિ॰ ૬ પરમ બ્રહ્મ પરમેશ્વર મ્હાટા, ક્ષાયિક લબ્ધિના સ્વામી, અજિત સાગર સદ્ગુરૂની કૃપાથી, હેમની વૃત્તિવિરામી રાજ. સુવિધિ૦ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only