________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
મન,
રાગ-કેર. જીયા! ભળે હો મત કરો ઈતના ગુમાન. જીયા માતા પિતા હો તેરે કોઈ ય ન સાથી, નિકલ ચલેગી એકેલી તેરી જન. જીયા) ૧ મે મેરા કરતા કોઈ નહિ તેરા, એસા સમજાકે ભજે ભગવાન. જીયા ૨ ઘડી ઘડી કરત ઘટતા જાય છીન છીન, આયુ ચલે જાય જેસે કુંજરકે કાન. જીયા ૩ આયુ ચલે જાય જેસે પીપલકે પાન, આયુ ચલે જાય જેસે સંધ્યાકે વાન. જીયા ૪ સદ્ગુરૂ કહેતે સુને હો ભવિક જન ? મેહ મદ છેડે જબ મીલે નિર્વાણ. જીયા ૫ અજીત કહત કર જોડી વિનયસે, ગઈ સે ગઈ અબ હાઈ સાવધાન. જીયા ૬
-
-
-
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only