________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
અર્થાત આશરા અંખડ એક આપના જો, મેવા મીઠાદીઠે। પ્રભુજીના જાપના જો આદિ ૧૦
શ્રીસિદ્ધગિસ્તિવન. ( ૮ )
(આધવજી! સંદેશા હેજો શ્યામને–એ રાગ)
સિદ્ધાચલ સ્વામિનું દર્શન દેખીને.
રામ રામમાં હર્ષ અતિ ઉભરાય જો; ભટકામણુ ભાગી હવે મ્હારી ભવ તણી, કુમતિ નાઠી સુતી મન મલકાય જો. સિ–૧ ગિરિગણુમાં ગુણવતા ગિરિવર આપ છે, ત્રણ ભુવનના તાપે ટાલણહાર જો; પાપા કાપા શિવ સુખ આપે દાસને, ભવ્ય જનાના પ્રભુજી ! પ્રાણાધાર જો. સિર મનગમતા મહિમા માહનજી ! આપના, સુપતિ સિરખા ગાતા ધરી મન રંગ જો; ઈન્દ્રાણી આનદે નાચ કરે ઘણે!, પાપ પખાળીનિર્મળ કરે નિજ અંગ જો. સિ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only