________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨ જમડા કેરે માથે ઘુમે છે માર. એમાંથી ઉગરવારે, કે જે મંતર કાનમાં છે. મહા-૧. ક્રોધ
સ્વરૂપી નાગે રે, કીધે ઝેરી ડંખ છે રેજી; તનડું હારૂં આકુળ વ્યાકુળ થાય, મનડું મહારૂં મહાવ્યથાથી મુંઝાય; એ આપદ સંહરવારે, ગુણગણ ગાઉં છું તાનમાંરેજી. મહા–૨, માયારૂપી મઘરે રે, પકડી પાડ્યો પાશમાંરેજી; સંસાર સ્વરૂપી સાગર છે પારાવાર, એના પાણીને આવે નહી કદી પાર; એમાંથી ઉગરવારે, બેઠે વિરતિ હાણુમાંરેજી. મહા-૩. એકાંતમાં બેસીરે, સાધન કાંઈ નવ થયું રેજી; જાણું નહી જપ તપ કેરારે જેગ, વિષયે કેરા વળગ્યા છે ઝાઝેરા રેગ; અજિત શરણે આવ્યા રે, સમજી જગને શાનમાંરેજી. મહા-૪.
www.kobatirth.org
For Private And Personal Use Only