________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬
वीरविहारस्तवन.
( વ્હેલાં વ્હેલાં દર્શન દેશેા રે, ગુરૂ શાતામાં રહેશે. )
મનથી મમતા અતા નિવારી, સામાયિક ઉચ્ચરે સુખકારી, સર્વ સાવદ્ય સંહારી રે પ્રભુ દર્શન દેશેા. વ્હેલાં વ્હેલાં દર્શોન દેશેા રે, પ્રભુ॰ ૧ મધુવને પૂછે ત્યારે, વનમાં વિચરીશ નિરહુકા રે, ધ્યાન સમાધિ વિચારે રે. પ્રભુદર્શન૦ ૨ નદિ કહે પ્રભુ શાતામાં રહેશે, સમરીને સ ંદેશા કહેશેા, કેવલજ્ઞાનને લહેશેા રે. પ્રભુ દન૦ ૩ ક્ષણ એક ભાઈ અળગા ન થઇયા, પલપલ વીર વીર મુખે કહિયા, હવે અળગા અમે રહિયા રે. પ્રભુદર્શન ૪ નયણે વહે છે પ્રભુ અશ્રુની ધારા, મરશેા મળશે બધુ હમારા, તવવણ ઘર શૂન્ય પ્યારા રે. પ્રભુ દર્શન પ દેવી યશાદા ખેલે વિચારી, જગ ઉર્જારશે
www.kobatirth.org
For Private And Personal Use Only