________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
श्री कुंधुजिनस्तुति. વસતતિલકા.
કુથ્રુ જિતેન્દ્ર પદમાં પ્રણમું સદાય, જેથી મહાન ભ્રમણા ભય ભાગી જાય; મ્હારા દિલે સુખ ભર્યા કરો સુવાસ, મ્હારા સમગ્ર ભવના હરાજી ત્રાસ, ૧.
માતા તમે જિનવરા ! અતિ છે। દયાળુ, ભ્રાતા તમેા કપટ કાપી થજો કૃપાળુ; હે સિદ્ધ ! છે! સકળ શાસ્ત્ર વિષે પ્રસિદ્ધ, સક્તિયે મુજ કર્યું. મનડુ પવિત્ર. ૨.
www.kobatirth.org
અજ્ઞાન ધ્વાંત હરવા રિવાજ જેવી, સંસાર તાપ હરવા શિશરાજ જેવી; દારિદ્ર દુ:ખ હરવા તરૂ ૫ જેવી, વાણી મહાન પુનિતા પ્રભુ આપ એવી. ૩.
For Private And Personal Use Only