________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીનેમિનિન ચૈત્યવંગ, (ર)
હરિગીત. મિથિલા પુરીના રાજવી,
વપ્રા તણું તો લાડિલા; સુત વિજય નૃપના છો તહે,
દિલમાં દયાધન સાંભળ્યા. અવરનું શું કામ હારે,
આપનું મુખ નામ છે; નલ કમલનું લાંછન ભલું,
કેવલ સ્મરણ સુખધામ છે. ૧ પંદર ધનુષનો દેહ શેભે,
સ્નેહ વાધે આપમાં પ્રભુ આપ ચરણે આવીને,
જન નવ પડે કદી પાપમાં. નમિનાથ આપો આશરે,
વય વર્ષ દશ હારનું; વિનવે અજીતસાગર સૂરિ,
આપ અચળ સુખ મેક્ષનું. છે ર છે
www.kobatirth.org
For Private And Personal Use Only