________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯ દે ઉદ્યોગ સમગ્ર રોગ હરવા
ને શેક સંહારવા, રંગે સ્વ સમી ચતુર્ભુજ દિસે વ્યાધિ બધી વારવા.
श्री अजितजिन स्तुति.
લલિત છંદ, અજિતનાથજી? વિનતી કરું,
ચરણ પંકજે શર્ષ હું ધરું; સકળ આપદા હે પ્રભુ હશે,
નિજ જેને તણું સ્વાય તે કરે. અકળ દેવ છો બાપજી તમે,
પ્રબળ ભાવથી પ્રાથિચે અમે; સકળ સિદ્ધહે શાંતિ આપજે,
વિમળ દેશમાં નાથ સ્થાપજો. સકળ આપને જાણશે નહીં,
પ્રબળ પ્રેમને આણશે નહીં;
૧.
www.kobatirth.org
For Private And Personal Use Only