________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ દે શાંતિ સદૈવ બ્રાંતિ હરને
તિર્થાધિપે? શાંત છે, કૈવલ્યાભિધ ધારિણું રમણીના
પ્યારા પ્રભું કાંત છે. વાણું છે બલવંત સર્વ જગનાં
કષ્ટો બધાં કાપવા, રાણી છે ગુણવંત સર્વ સુગુણો
આનંદને આપવા સત્તા ધારિણી વિશ્વના જીવ તણું
માથે કરો સ્થાપવા, ને મેક્ષામૃત વર્ષિણ મુજ દિલે
હું પ્રાર્થ વ્યાપવા. હે ચકેશ્વરી દેવી આવ મદદ
જેનો તણું સંઘમાં, આજે આળસ મેહમાં પડિ રહ્યા
ભાસે ન સત્ સંગમાં
www.kobatirth.org
For Private And Personal Use Only