________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેલ્લીથી ઊર્વ તરૂ હીન નથી જવાતું, હારા વિનાજ વિજયી કદિ ના થવાતું. ૪ श्री नमिजिन स्तुति.
શિખરણ. નમીને ચાહું છું પરમ પ્રભુજી શ્રી નમિ પદે,
તારે નમન વિણ ધર્મો નહી નભે. નમ્યા તે તો પામ્યા પરમ પદ સિદ્ધેશ્વર તાણું, ગમે છે ભને નમન ભરિયું શુદ્ધ શરણું. ૧.
માલિની. પરમ ધરમ વાળા મેક્ષને માર્ગ આપે,
પરમ પ્રભુ ! વિશાલા દોષના કોષ કાપો; વિમળ મન કરીને શિષ્યને શાંતિ દેજો, અમ હૃદય બિરાજી આપને દાસ કહેજે.૨.
શિખરણ. રમે ભેગે જેવા કમળપર બેસી ખુશી થઈ, ૨મું હે ચે તે વચન રસ ચૂસી ખુશી થઈ;
www.kobatirth.org
For Private And Personal Use Only