________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વાણિયારે મન માયા લગાડી મત
જાજેરે વેપારી ) આતમા રે મન પ્યારા લાગી રે તારી પ્રીતડી વૈરાગી. એગી રે તિજન તને શેષતા રે આતમા રે, ગુણે અવિનાશી કેરા ગાય રે વૈરાગી. આતમા ૧ સાત નનું દુબન કરીને આતમાં છે, તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી. આતમા ૨ રત્નભરેલી પેટી પારખી રે આતમા રે, તાળાં ખાલીને ધન દેખીયું વૈરાગી. આતમા ૩ ઉગ્યે રે સૂરજ જ્ઞાન દીપતો રે આતમા રે, માયા અંધારૂં નાડું દૂર રે વૈરાગી. આતમા ૪ જાગે રે, ચોગીજન મુનિ ચિત્ત ધરી રે આતમા રે ત્યાગી સંન્યાસી ફકીર રે વૈરાગી. આતમા ૫ માયાના સાગરને જાએ તરી રે આતમા રે; “બુદ્ધિસાગર ” પેલે પાર રે વૈરાગી. આતમા ૬
www.kobatirth.org
For Private And Personal Use Only