________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
નવિનતવન, (૨૨) મહાવીરજી મુજ માયાળુ-એ રાગ. શ્રેયાંસનાથ સુખકારી, પ્રેમી પરણા, દુનિયા સઘળી દુઃખકારીરે પ્રેમી પરૂણા. એટેક. મનડું તે હારું પીંપળના પાન સમ ડોલે,
ચઢયું મમતાને ચકડોળે રે, પ્રેમી પરૂ. ૧ મનડું તો મહારૂં વિજળી તણું અજવાળું,
ઘડી સ્થિર થતાં નવ ભાળું રે, પ્રેમી પરૂ|. ૨ મનડું તો મહારૂં રોઝ સમાન રઝળતું, નથી મેહન સંગે મળતુંરે, પ્રેમી પરૂણા. ૩ મનડું તો હારું દેહ દેવળની પતાકા, સ્થિર ગીજન કરી થાક્યારે, પ્રેમી પરૂણા. ૪ દિન રેન એ અજ્ઞાનમાં આથડે છે,
સુત લલના સાથ લડે છે રે, પ્રેમી પરૂણા. ૫ એને તે આપ વિના તે કામ કણ લાવે, કે? પ્રભુને પંથ બતાવે, પ્રેમી પરૂણા. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only